________________
-
છે
...., . ૨. શીવસેમસૂરીશ્વરજી મહારાજની - ૨
સજજ સાજ જજૈ શૂદ્ધ(જો જ રથ પ્રચારyg
swangu.
-તંત્રી પેટ મેઘજી ગુe
(+લઈ) હેન્દ્રકુમાર જયુ જલાલ ૨૪
(૪૪જી te) ' ટેસ્ટર કીરચંદ જૈઠ
(૬૩૮૪૮૪) 1 સાચે જ87 %
(૪જ 8)
5
વર્ષ ૭ ૨૦૫૧ ફાગણ સુદ-૬ મંગળવાર તા. ૭-૩-૯૫ [અંક-૨૭]
- અધ્યાત્મભાવને પામવાના ગુણ :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-સાતમું
[ગતાંકથી ચાલુ) { ૨૦૪૬, વૈશાખ વઢિ-૨ શુક્રવાર તા. ૧૧-૫-૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
આ સંસારની પુણ્યથી મળતી-મળેલી સઘળીય ચીજે ઉપાધિ જ છે તેમ લાગે છે છે છે ? તે મેળવવા અન્યાયાદિ કરો અને પુણ્ય હોય તે જ મળે પણ મળેલી તે ચીજને છે છે સારી માને તે તમારા જેવા અજ્ઞાન કેઈ નથી. પુણ્યાધીન સંસારની ચીજ મળે કે ન 8 8 મળે તેની ચિંતા કરવા જેવી નથી. તેવી ચિંતા ન કરે તે તેને વ્યાધિ આવે નહિ, છે | કમલેગે આવે તે જુદી વાત. મેં મારા જીવનમાં એવા શેઠીયા જોયા છે જે આ બધી ? ચીજોને ઉપાધિ જ માનતા હતા, તેથી તેમને આધિ કે વ્યાધિ નડતી ન હતી. આ
આ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે, માટે રહેવા જેવો નથી— ૪ આ વાત તમારા હૈયામાં નથી માટે તમને સારા વિચાર પણ આવતા નથી શરીરનાં છે છે અને મનનાં અસંખ્ય દુઃખે થી ભરેલે આ સંસાર છે. સ્વપ્નમાં મળેલું ધન જેમ સાચું 3 નથી તેની જેમ આ બધી સામગ્રી છે પુષ્ય ગમે તેટલું ધન મળે તે પણ રાચવા છે છે જેવું શું છે ? “આ ધન મારૂં નથી તે મુકીને જ જવાનું છે, તે મને મૂકીને ન જાય મ તે પણ મારે તેને મુકીને જવાનું છે. માટે તેના ઉપર મમતા ન થાયઆવી કાળજી રાખે તે કામ થાય. તમારામાં ધનની મમતા નથી ને? શક્તિ હોય તે દાન કર્યા વિના છે ન રહે ને ! લક્ષમીવાન ઉદાર હોય કે કૃપણ હોય ? તે છૂટે હાથે દાન આપે કે બાંધ્યું હાથે દાન બાપે ? ધન છેડવું સહેલું છે કે કઠીન છે? આજને માટે ભાગ ધન છે