________________
3
વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ :
: ૧૩૫
સર્વ પ્રથમ જે અગત્યના સૂચને કરવા જેવા લાગ્યા તે સામાન્ય રીતે આઠ મુદ્દાઓ માં છે છે તેઓશ્રીએ કર્યા છે પૂજયશ્રીએ પોતાના પત્રમાં છઠ્ઠા મુદ્દામાં જે બાબત લખી છે તેથી 5 પં. ચન્દ્રશેખર વિ. મ.ની વાતને કેઈજ ટેકે મળતું નથી. •
પંજી લખે છે કે પ્રેમસૂરીશ્વરજી મહારાજે છઠ્ઠા મુદ્દામાં દેવદ્રવ્યમાંથી પૂજારીઓને છે છે પગાર આપવાને વિરોધ કર્યો નથી. એમ કહીને પંદજી કદિપત દેવદ્રવ્યમાંથી પગાર આપ- 5 8 વાની વાત સાબિત કરવા મથે છે.
- છઠ્ઠા મુદ્દામાં પૂજયશ્રીએ દેવદ્રવ્યમાંથી જે બિનજરૂરી પગાર આપી જે બિન જરૂરી છે છેવધારે રટાફ રખાય છે તેને અનુચિત ગણાવ્યું છે. દેવદ્રવ્યમાંથી પગાર ખાતા માણસે 8 પાસે મૂર્તિ મન્દિર સિવાયનું કામ કરાવવું તે દેવદ્રવ્યને દુરૂપયોગ ગણાવ્યા છે છે તેમજ ગેરવ્યાજબી વધારે સ્ટાફ રાખવે તે દેવદ્રવ્યને હાનિ પહોંચાડવાનું કહ્યું છે ? કે આમાં તેઓશ્રીએ મુંબઈની પરિસ્થિતિ સામે ટકોર કરી છે. બાકી આમાં વિરોધને કે છે સંમતિને ઈ સવાલ નથી. આ લેખ માંજ આગળ તેઓશ્રીના મંતવ્યની ખબર પડશે. પત્રમાં આઠ મુદ્દાઓ બાદ ઠરાવને સ્પશીને વિચારતાં...
એમ લખીને તેઓશ્રી આગળ વધતાં સંબધ પ્રકરણના આધારે પહેલાં તે દેવ છે. દ્રવ્યના ૩ બાગ પાડવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. એ વાત અતિ મહત્વની છે. જ
સં. ૨૦૪૪ના મીની મુનિ સંમેલનને કપિત દ્રવ્યને માટે અર્થ કરી એ ? દ્રવ્યથી દેરા પરના તમામ વહીવટ કરવાની છુટ આ પતે ઠરાવ કર્યો તે પહેલાં ભારતભરના દરેક સંઘે માં હરિભદ્રસૂરિ મહારાજાએ સંબે પ્રકરણમાં કહેલી ૩ પ્રકારના દેવદ્રવ્યની અલગ ગોઠવણ કરવાને આવેશ કરવે જોઇને હતે.
કવિત દ્રવ્યની વ્યાખ્યા પેટી થાય છે એમ જારે એક આચાર્યશ્રી તરફથી સૂચન થયું ત્યારે તેના ઉપર મધ્યસ્થ ભાવે વિચાર કરવું જોઈતું હતું અને કપિત છે દ્રવ્યને ઉપગ જે રીતે આપવાદ માગે, કરવાનું શાસ્ત્રોક્ત સુચન હતું તેને અગવણીને ને અપવાદ માને ઠરાવમાં રાજમાર્ગ બનાવી આપે એ ગંભીર ભૂલ સંમેલનને હજુ પણ સમજાય તે ઘણું સારું.
પં. ચન્દ્રશેખરજી વિ. મ. પણ આવેશ મુકત બની એમના ગુરૂદેવ પ્રેમસૂરીછે શ્વરજી મ.ના મુંબઈના મધ્યસ્થ સંઘ ઉપરના પત્રની ૬ ઠ્ઠી કલમને વાસ્તવિક અંર્થ ?
સમજી તિ દ્રવ્યથી દેરાસરના વહીવટની, પૂજારીઓના પગાર વગેરેની બેટી કૂદાકૂદ ન ન કરે. કદાય પ્રેમસૂરીશ્વરજી મ, કપિત દ્રવ્યથી દેરાસરના વહીવટની કે પૂજારીઓના ?