SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડા ની , now - Reg No. G. SEN 84 ના " વ પ પૂ આ ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ રે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ર૦૦ર૦૦૦ 3 . જેમ જેમ ભણતર વધે અને સ્વાર્થ વધે તે સમજી લેવું કે ભણતર અજ્ઞાન પામ્યું ! ? ૪ . દુઃખની ગભરામણ હજી આ ભવમાં જાય તેવી નથી. સુખ તરફની દેટ એકદમ 3 અટકી જાય તેવી નથી. મારી દુખની ગભરામણ અને સુખ તરફની દેટ ભૂંડી છે ? તેવું જે સમજી જઈએ તે અમને અમારી દીક્ષા ફળી અને તમને તમારી શ્રાવક- 3 પણાની દીક્ષા ફળી. ખાવામાં મઝા મારનારી છે. તમારાં બચ્ચાંને શી રીતિએ ખબર પડે કે આ ખાવાથી ૨ નુકશાન થાય? અભય તે ન જ ખાવું અને ભય પણ રસપૂર્વક ખવાય તે 9 આમાને નુકશાન ન થાય પણ મનગમતું ખાવું તે સુખ અને મનને ન ગમે તે છે ખાવું તે દુખ આ તમારી માન્યતા છે એટલે ગમે ત્યારે ગમે તે ખવાય-પીવાય છે ગમે તે જોવાય એવા અપલક્ષણે પેસી ગયા. જે ધર્મક્રિયા કરનારને સંસારની ક્રિયા કરતાં એમ ન થાય કે આ પાપ છે તેને છે ધર્મની ક્રિયા આત્મા પર શું અસર કરે ? સામાયિક કરીને ઉઠે અને સંસારની ક્રિયા છે મજેથી કરે તેના સામાયિકની તેના આત્મા પર શી અસર થઈ ? પુણ્યાનુબંધી પુણ્ય છે સંસ્કારને આભારી છે. આજે સામાયિક કરનારાને જેટલા સારા ભાવ સામાયિકમાં ન આવે તેટલા સંસારની ક્રિયામાં બહુ સારા ભાવ આવે છે. એ “સામાઈયં બહુસે કુજઝા એ જૂઠડું જ બેસે છે ને ? સામાયિક આદિ ધર્મક્રિયા મજેથી કરતા હોય છે અને સંસારની ક્રિયા વેઠથી કરતા હોય તેને ધર્મની આત્મા પર અસર થઈ છે એમ 0 કહેવાય. આજે તે એવું છે કે સંસારની ક્રિયા રસથી કરે છે અને તે ક્રિયા 0 સારામાં સારી રીતિએ થાય તે માટે ચેડી ઘણી ધર્મક્રિયા પણ કરી છે. સંસારની 0 ક્રિયાનું એટલું બધું જોર કે વખતે ધર્મક્રિયા દૂર હઠી જાય. ધર્મક્રિયા કરનાર છે સંસારની ક્રિયા રસમી કરવાનું જે અપલક્ષણ છે તે કાઢવા માટે જ ધર્મક્રિયા કરે છે છ ને? અનાદિકાળથી આપણે અપલસાણા જ છીએ. આપણે અપલસાણા રહેવું છે T છે કે સારા થવું છે? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૪ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy