SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ * © 水 水 水 水 水 湖南 湖 કયાં જશે! પીર પાસે કે મહાવીર પાસે ? -પૂ. મુ. શ્રી અન્નશેખરવિજયજી મ. 36X• • • •********* એક હતા રાજા—ફળાહારના ખૂબ સાવચેત કરે છે પણુ રાજા જી લઈને બેઠો શેખીન જીવડે, તેમાંય કેરી સાથે તે જાણે છે. છેલ્લે અકળાઇને રાજા કેલ્લું શસ્ત્ર પરખવની પ્રીતડી ન હેાય | કેરી જુએ અને ઉગામે છે કે હવે હદ થાય છે તમે મને ભાન ભૂલી જાય, કેરી તા અતિરેક થવાથી કેરી ખાવાં આપેા છે કે નહિ ? જો નહિં શરીર રાગથી ઘેરાઇ ગયુ. વૈદ્યો હકીમા આપે। તે। હું આ ઝેર ખાઈને મરી જઇશ. ડાકટરા ભુવાઓએ સેવામાં હાજર થઇ પેાત મને જીવાડવા છે ? તે તરત કેરી હાજર પેાતાનાં ક્ષયાપમ મુજબ ટ્રીટમેન્ટ શરૂ કરા. પિરવાર મૂઝાઇને તરતજ વધરાજો કરી. છેલ્લે સર્વાનુમતે નિણુય લેવાયે કે વિ.ને હાજર કરે છે, કેરીના જ કારણે ત્રણે પ્રકૃતિ વિકૃતિ થઈ છે. હવે રાજાએ આ ખાળીયામાં ટકી રહેવુ... હાય તા કેરીને ખાવી તા ઠીક જોવી અને સુંઘવી તે બાજુએ રહી, પરંતુ જો કેરીનું સ્મરણ કરશે તે પણ રાજા વહેલાં લેાકની વાટે ઉપડી જશે, તેમાં શ'કારાખશે નહિ, બળવાન જીજીવિષાના બળે કેરીનુ વિસ્મરણુ વધતુ' જ ચાલ્યું. પર ઘણાં સમય બાદ વૈશાખનાં દિવસેમાં ઝાડ પર કેરીઓ ઝુલવા લાગી, ફરવા નીકઠેલાં રાજાની નજર અચાનક કેરીનાં ઝાડ પર પડી અને કેરી ખાવાની ઇચ્છા ભીત૨માં સળવળવા માંડી. દિન-પ્રતિદિન રાજાની ખેચેની વધતી જોઇને પરિવાર ચિંતાતુર મની જાય છે. પરિવાર વ્યથિત હું યે રાજાને પૂછે છે ? રાજાની એક જ માંગણી છે. ગમે તેમ કરીને મારે કેરી ખાવી છે મને તાત્કાલિક કેરીનુ' ભજન હાજર કરા. પરિવાર વધ. રાજનાં યમદૂત સમાન વચના સ`ભળાવીન વૈદ્યરાજ પાસે પણુ રાળની એક જ માંગણી છે. બસ કેરી લાવે, ને કેરી આપે તે રાગનાં કારણે રાજા મરણ પામે અને ન આપે તે ઝેર ખાઈને મરી જાય તેમ છે, હવે આ વઘરાજ શુ' સાહ આપે ? કેટલાંક વૈદ્યરાજ શાણી સલાહ આપે છે કે રાજા ઝેર ખાઈને મરે તે કરતાં કેરી ખાઇને મરે તે થાડા સ્વાદ તા મળીને ? ઈચ્છા તૃપ્તિ થશે ને ? આ વાત અત્યારે અમને કેટલાં માટે યાદ આવી કે ધક્ષેત્રમાં જૈન સમાજમાં જૈનાચાર્ય ધર્મોપદેશકે। વિમાસણમાં મૂડાયા છે કે (૧) ભૌતિક સુખને મેળવવાં માટે ધર્મ કરવા કે પાપ કરવુ ? પાપ કરીને ટ્રુતિમાં જાય તે કરતાં ધર્મ કરીને સદ્ગતિમાં થઈને દુર્ગતિમાં જાયતા થાડે - સ્વાદ મળશે ને ? (૨) સંસાર સુખને મેળવવાં માટે અથ કામ, ધન-ભોગની ભુખ સંતાષવા માટે મુસલમાનની મસ્જીદમાં ચર્ચમાં જવાં દેવા કે મહાવીરના મંદિરમાં
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy