SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અક-૨૩ તા. ૭-૨-૯૫ જણાવે. ધમ વાળા પ્ર- ૧૮૦ જયણાના વિશેષા ૯- બીજા ધર્માંવાળાના ધમ ગુરૂ, બીજા ધર્મવાળાના ઢવા, ખીજા એએ શ્ર. જિન પ્રતિમા વગેરે ગ્રહણ કરી પોતાના તરીકે ઠરાવ્યા હાય કે પેાતાના કુબજા—માલિકીમાં રાખી, પેાતાની રીતે માનતા-પૂજતા હાય તેને વંદનાદિ ન કરવા તેનુ' નામ જયણા છે. પ્ર- ૧૮૧ વંદન કેાને કહેવાય ? ઉ- બે હાથ જોડી પ્રણામ કરવા તેનુ નામ વ'ઠન છે, પ્ર- ૧૮૨ નમન કાને કહેવાય ? ઉ- માથુ` નમાવી પ્રમાણ કરવા તેનુ નામ નમન છે, પ્ર- ૧૮૩ ગૌરવ કાને કહેવાય ? ઉ” દાન એટલે માન-સન્માન ગૌરવાદિથી ભકિત દેખાડવા માટે જરૂરી ઇષ્ટ અન્ન-પાવ-વસ્ત્ર આદિનું દાન આપવુ. તેનું નામ ગૌરવ છે. પ્ર-૧૮૪ અનુપ્રદાન કાને કહેવાય ? ઉ-- વાર'વાર જે દાન આપવુ તેનુ નામ અનુપ્રદાન છે. પ્ર- ૧૮૫ કુપાત્ર દાનમાં કયારે દોષ લાગે ? ઉ- પાત્ર બુધ્ધિથી કુપાત્રને દાન આપવામાં આવે તે તેમાં દોષ છે. વળી તેવા જ્ઞાનને અનુકંપા પણ્ દાન માનવાનું નથી. પાત્રાપાત્રની બુધ્ધિ વિના ટ્વીન-દુ:ખી પ્રાણી માત્રને જીવાડવાના પ્રયત્ન કરવા તેનુ નામ અનુકંપા છે. + ૫૭૩ *~ ૧૮૬ સુપાત્ર કાને કહ્યું છે ? - ભગવાનની આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરે તેને સુપાત્ર કહ્યાં છે. પ્ર- ૧૮૭ ઉત્તમાત્તમ પાત્ર કાને કહ્યા છે? - શ્રી તીથકર પરમાત્માને. પ્ર- ૧૮૮ ખાલાપ કાને કહેવાય ? ઉ-- બાલાવ્યા વિના ખેાલવું તેનુ' નામ માલાપ ઇષદ અથમાં હાવાથી કાંઇક ખેલવુ તે આલાપન કહેવાય. પ્ર- ૧૮૯ સ’લાપ કાને કહેવાય ? ઉ-- વારંવાર આલાપ કરવા તેનુ નામ સ`લાપ છે. પ્ર--૧૯૦ જયણા પાલનનું. ફળ શું કહ્યું ? કહેવાય છે. ‘ગામ' ઉપસગર
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy