________________
શ્રી ન શાસન જગતમાં જયવંત છે અને જયવંત ૨હેવાનું છે. શ્રી જૈન 1 શાસનને મુ ય આધાર શ્રી જિનબિંબ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ છે અને તે છે ન ત્રણેના સેવક, પૂજક અને ઉપાસક એવા સાધુ-સાધવી, શ્રાવક અને શ્રાવિકા છે, એ ત્રણને !
જે સેવ્ય, પૂજ્ય કે ઉપાસ્ય માને નહિ તે, તે ત્રણેના રક્ષણાદિમાં કયારેય પ્રવૃત્ત બની છે શકે નહિ, તે ત્રણ જ સેવ્ય, પૂજ્ય અને ઉપાસ્ય લાગે તે જ તેના માટે બધું કરી છૂટવા તૈયાર હોય. કારણ ભયંકર એવા આ સંસાર સાગરને તરવા તે ત્રણ વિના બીજું કઈ આ જ શ્રેષ્ઠ આલંબન નથી. માટે આજ્ઞા મુજબ જીવતા સાધુ-સાધવી જેમ પોતાના આત્માનું [ કલ્યાણ સાધે છે તેમ આજ્ઞા પ્રમાણે જીવતા અને જીવવા પ્રયત્નશીલ બનતા શ્રાવક4 શ્રાવિકા પણ પિતાના આત્માનું કલ્યાણ સાધે છે. - - % - જશ જાજ - જનજા - & ધન્ય માતા ! ધન્ય દીકરી! સેલ
–આ. સી. ભદ્રાબેન મનહરલાલ (કાંદીવલી-મુંબઈ) 8. મહારાજ અઠ્ઠા
અને
એ શ્રી જૈન શાસનમાં ચતુવિધ શ્રી સંઘમાં શ્રાવિકાઓ પણ તેટલું જ મહત્વનું છે હું અંગ છે. જે શ્રાવિકાઓ ધર્મને સારી રીતના સમજે છે તેઓ પિતાનું અને પિતાના છે ન પરિવારનું હંમેશા હિત જ ઈચ્છે છે. તેથી જ પોતાના પરિવારમાં એવા ધર્મસંસ્કારનું છે આ સુંદર સીંચન કરે છે જેમને મન ધર્મ જ સર્વસ્વ લાગે છે, પ્રધાન લાગે છે, સંસાર છે છે તે ગૌણ લાગે છે, કરવા જેવો લાગતું જ નથી. દુનિયાની સુખ-સાહ્યબી, શ્રીમંતાઈને ? 4 વાર તે જ ખ મારીને પણ આપવો પડે છે પણ ધર્મની સંપત્તિને વારસો આપે છે છે એજ સાચે બારસે છે. બાહ્ય દષ્ટિએ કદાચ ગરીબ દેખાય પણ ધર્મથી સંસ્કારિત ૧ ન હોવાથી સાચ. અમીર તે જ હોય છે. આવી અમીરાતને આપવાનું કામ શ્રાવિકાઓ છે છે સારી રીતના કરી શકે છે. દુનિયામાં પણ કહેવાય છે કે-એક સંસ્કારિત માતા સે ? 4 શિક્ષકની ગરજ સારે છે.
આવી જ એક પરમશ્રાવિકાના જીવનની સામાન્ય વાત કરવી છે. તે પ્રસંગ છે ? 1 નાનો પણ ઘણા જ બેધદાયક છે તે જે સમજાઈ જાય તે આજનું વાતાવરણ આત્માને પાયમાલ કરવા કે બગાડવા સમર્થ બની શકતું નથી.
શ્રી નવપદના આરાધક તરીકે શ્રીપાલ અને મયણાનું નામ સુપ્રસિદ્ધ છે. શાસ્થતી છે છે એવી નવપદજીની એાળીમાં દર વર્ષે બે વાર તેમનું ચરિત્ર, રાસ આદિનું વાંચન કરાય ? 1 છે અને સી પાંચ-સાંભળે પણ છે. તે પરમવિદુષી સર્વશાલિની, તત્ત્વવેલી શ્રીમતી છે
મયણાસુંદરીને. માતા પરમ શ્રાવિકા રૂપસુંદરીની વાત કરવી છે. કુવામાં હોય તે હવા- ૧ { ડામાં આવે તેની જેમ મયણાસુંદરી આવી પાકી તેમાં તેમની માતા રૂપસુંદરીને ફાળે છે