________________
જ જ છે - - - - -
- પ.પૂ પરમ શાસન પ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રછે સુરીશ્વરજી મહારાજા તથા પ. પૂ હાલાર દેશદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી
સફળતાના માર્ગે આગળ વધતી હરિ જૈન શાસન વિશેષાંક કાયમી યોજના હિ
હ - અનાજ -અ અ અ અ અ અ - ? જેન ધર્મના સિદ્ધાંત અકટ્રય છે અને તેની રજુઆત તથા સિદ્ધિ શાસ્ત્રોમાં છે ? છે તેની શ્રધા આરાધના અને રક્ષા એ જીવની શિવસાધનાનું અંગ છે. તે માટે પરાપૂર્વથી છે છે પૂજય રુ તે શાસ્ત્રોનું અધ્યયન આરાધન દ્વારા સંરક્ષણ કરી રહ્યા છે.
તે સિદ્ધાંતે અંગે અજ્ઞાન આદિના ઉદયથી વિપરીત રીતે લખે છે અને છે { આચરે ત્યારે તે સામે સત્ય રજુઆત કરી શાસ્ત્રના સિદ્ધાંતની તથા આરાધનાની અખંડ તે પ્રધાને જાળવણી કરવી પડે છે. તે માટે મહાપુરુષ એ ફરજ બજાવતા આવ્યા છે.
વર્તમાનમાં નૂતન યુગ પ્રવાહ, કેળવણી, શ્રદ્ધાની ખામી અને અનીતિ અન્યાયનું ન દ્રવ્ય અને જીવન દ્વારા આ દોષ જે ફેલાય છે તેને રોકવા અગર સત્યને જાળવવા ૫ ભાવિકે પ્રયત્ન કરે છે તે પ્રયત્નમાં એક પ્રયત્ન શ્રી મહાવીર શાસન માસિક દ્વારા
પરમ હાલારદેશોદધારક આચાર્યદેવ શ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી મહારાજાના { ઉપદેશી રાસંગપૂર (હાલાર)માં નકી થયે અને લાખાબાવળ (હાલાર)થી પ્રારંભ થયે, છે તે શ્રી મહાવીર શાસનને અઠવાડિક રાખવાની પૂજયશ્રીની પ્રેરણા છતાં સંયોગ વશ ને પાક્ષિક શરૂ કર્યું અને પછી માસિક કર્યું.
શાસનના પ્રશ્નને અને પ્રભાવનાના સમાચાર માટે માસિક ઘણું લાંબુ પડી જાય [ રજુઆ અને પ્રચાર માટે તરત થાય તે જ મહત્વ રહે, એ માટે પૂર્વે શ્રી વીર શાસન | હતું, તે રીતે થાય તે જરૂરી ગણાય.
અઠવાડિક શરૂ કરતાં શ્રી મહાવીર શાસનને જ અઠવાડિક કરવા વિચારણા કરી પરંતુ તેને પરદેશમાં સેંકડે ગ્રાહકે કાયમી ગ્રાહકે હેવાને કારણે તેમ કરવા જતા | છે તેના ૮ વાજમથી ડબલ પોસ્ટેજ થાય અને કેને વળી જુદે ખર્ચ થાય તેને પહોંચી ! ન વળ ય અને પરદેશના સેંકડે ગ્રાહકોમાં થતે પ્રચાર બંધ થાય તેથી નૂતન અઠવાડિક
શાસન પ્રણને માટે શરૂ કર્યું તેનું નામ શ્રી જૈન શાસન છે. 1. છ વર્ષમાં શ્રી જૈન શાસનને રક્ષાને અને પ્રચારને પ્રયત્ન કર્યો અને અગવું