________________
R, “ધામિક વહીવટ વિચાર” પારાયણ , અધ્યાય –
–ઠેઠ નિશાળિયો (“ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરીને પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ જૈન સંઘની શાંતિમાં ખલેલ પહોંચાડી છે. પોતાને “શાંતિદૂત એકતાના કિરતા’ માનનારા આ પણ તે ૨જ વાડી બાપના આનદને આલેખવામાં આવ્યા દે ભાયુઓ આપણે પણ તે આનંદને માનીએ. ) | બાપુને દરબાર ભરાય છે-ડાયરો જામ્યો છે. હાજી હા કરનારા ઠાકર બાપુને લળી લળી ભલામ ભરે છે અને યથા સ્થાને પોતાનું સ્થાન શોભાવે છે ડાયરામાં હો... હાતાબેટા ને ગોકીરો મ છે. ચારે બાજુથી બાપુને વધામણીએ મલી રહી છે અને બધા બાપુને પોરસ ચઢાવી રહ્યા છે. આપણે બાપુ પિતાની જાતને ખરેખર મહાન “શાંતિદૂત” “એકતાના ફિરો' માની ભાવિના પગલા વિચારી તદ્રામાં ડુબી ગયા છે (માત્ર ડોળ કરે છે ).
“બાપુ આપે તે ગજ મ કર્યો ! ભલભલા વિરેાધીઓની ઊંઘ ઉડાડી દીધી. ખરેખર બાપુ આપની મા એ જ સવા શેર સૂંઠ ખાધી છે કે આપને જવાબ આપવા કઈ માડી જાયે તૈયાર થતું નથી. બાપુ આપે તે આપની એવી “માયાજાળ” ફેલાવી છે કે વિરોધ પક્ષના નેતાઓ પણ સલાહકારે પણ આપનું જ ગાણું ગાતા હોય આપને જ સહાયક થતા હોય તેમ આપની પહેલી આવૃત્તિમાં કઈને જવાબ આપવાની તસ્દી જ લેવા દીધી ન હતી.
પણ આપના નામથી શરૂઆત થાય તે કોઈ એક કેણ “ચન્દ્ર” નામ યાદ નથી આવતું. તે શેડો ઊંચ-નીચે થતો પણ તેને ય દબાવી દીધું. તેને ય એક ચેપાનીયું પાડવા દઈ રાજી કર્યો પણ આપની આગળ તે બધાનું કાંઈ ચાલ્યું નહિ. ગેહેનદિન'ની જેમ બધા આપોઆપ શાંત થઈ ગયા. શુ બાપુ આપની યેજના હતી ! શું મુત્સદ્દિગિરિ હતી ! બાપુ મને તે લાગે છે કે દિલ્હીને દરબાર હવે આપ જ શેભાવશે અને લાલ કિલ્લાને તાજ પણ આપના મસ્તકે જ શંભશે!
આપણે લોકલાડિલા બાપુ ! ચારે બાજુથી આપણા જ વિજયના વાજાના અવાજો આવી રહ્યા છે. ગેબેસને ય ભૂલાવે તેવું આપણું પ્રચાર તંત્ર એવું છે કે ઠેરઠેર સી આપના બાપુનું જ ગાણું ગાય છે ! સવાર પડે અને આ પણ બાપુના નવા ફતવાની રાહ જુએ છે. બાપુએ તે કમાલ કરી...ખરેખર બાપુ તે સવાઈ (!) હીરલા પાક્યા ! જે વાત બાપુના પૂર્વજોની બુદ્ધિમાં ય નહિ આવી તે આપણા બાપુના ભેજાએ શોધી કાઢી. ખરેખર બાપુ આપે તે સાતે પેઢીને તારી દીધી. ધન્ય છે બાપુ આપની માવડીને ! સ્વર્ગના પિતૃ દેવે પણ બાપુની આ શોધથી આશ્ચર્ય પામ્યા છે કે આ પણ ગગા... એ તે કમાલ કરી.... કમાલ! બાપુએ એવી જાદુઈ શોધ આપણને કરી આપી કે આપણુ પૈસાને જરા ય વ્યય નહિ અને આપણને મોટા ધર્માત્માને “ઈકાબ “મફતમાં મલી જાય ! આવા આપણા બાપુ હવે બીજી આવી શોધ કરે તેની આપણે રાહ જોઈએ જેથી એક કામ ક વું પડે નહિ અને મફતના કળીયા મલી જાય.” આવા પોરસાઈ વીરરસના વચનથી પરસાતા બાપુની ઘણી ખમ્મા...ઘણી ખમ્મા ઘણી ખમ્મા...!!