SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વર્ષ ૭ અંક ૩૭ - ૨૩ -૫-૯૫૪ છે છે. આજના તમારા ભણેલા છોકરામાં પાઈ જેટલો પાવર નથી. સંસાર રોગની સામે અમારે સંગ્રામ છે તમે પણ કરે તેવી ઈચ્છા છે. માટે ? 5 ભગવાનની આજ્ઞા સમજાવવા મહેનત કરું છું. પણ તમે અહીં સાંભળેલી વાત ઘરે કરે છે છે ખરા? ઘરમાં પરસપર વાત કરે કે- “તું મને ગમે, હું તને ગમું તે રોગ છે. દશમે છે આ રાગ બોલી માફી માગો છે તે તે ક્યા રાગની માફી માગો છો ? શ્રાવક રાગી હોય કે 8 વિરાગી હોય? સંસારમાં હોય તે ય રાગ ભંડે, લાગે માટે વિરાગી હેય. સંસાર છે રોગ છે તે આપણને બધાને વળગે છે પણ ખટકે છે ખરે? શરીરના રોગ બધાને ? ખટકે પણ આત્માના રેગ કેકને ખટકે. જેને આમાના રોગ ખટકે તે ધર્મને માટે છે લાયક દા. રાગાદિ રોગ છે. રાગ-દ્વેષનેક્રોધ-માન-માય-લોભ-હસવું-રડવું તે બધા રેગ ? ન છે. આ ગમે, આ ન ગમે, આ જોઈએ- આ ન જોઈએ તે પણ રાગ છે. બહુ વેપારાદિ છે 4 કરતા હોય તેની પૂંઠે ભીખારીની જેમ ભટકવું તે ય રોગ છે. તેને જ રાજી કરવા ? છે દેવ-ગુરૂ-વમને ભુલે તે તે રેગની અસાધ્ય દશા છે. રેગ એ ફેલાઈ ગયા છે કે વાત છે R ન પૂછે. મેટે ભાગ સાંભળનારો પણ એ પાક જેનું વર્ણન ન થાય. રોગ દુર કર. છે વાને બદલે રોગ વધે તેવું જ સાંભળવા આવે? એકાદ એવી ફાવતી વાત આવી જાય છે { તે તે જ લઈને જાય. આ વાત હું બેલું તે ઘણાને ઝાઝી પસંદ પડે નહિ. તમને જ કે ગમે કે ન ગમે પણ ભગવાને જે ના પાડી તે હું બોલવાનો નથી. ભગવાને જેની ના 8. તે પાડી તે અમાથી બેલાય નહિ. ચાત્મા સાથે તમારે સંબંધ છે? ભગવાનને કેમ યાદ કરે છે? દુ:ખમાં જ ૨ hભગવાન યાદ કરે કે સુખમાં પણ ભગવાન યાદ આવે? સુખમાં તમારે ભગવાનને ખ૫ ૨ { પડે ખરો ? પાયાની વાત સમજાઈ નથી તેનું આ પરિણામ છે. જે વાતે જે કુળમાં છે છે સહજ હેય, ગળથુથીમાં હોય તે ય સમજાવતા નવ ને જે પાણી ઊતરે છે. ' લગવાનની સેવા-પૂજા-ભક્તિ કરતાં પણ ભગવાનની આજ્ઞા પરમસેવા છે. આજ્ઞાની છે ૧ સમજ આવી જાય તે વિરૂદ્ધ કરવું પણ પડે તે ય દુઃખને પાર ન હોય. તેવા , આત્માનો વિસ્તાર પણ વહેલે થાય. દુનિયાના પદાર્થો ઉપર રાગ તેનું નામ સંસાર દુનિયાથી બચાવનાર ઉપર રાગ તેનું નામ ધમ ! રાગની હાજરીમાં જે છે ધર્મ કરવાને છે. ધર્મ ઉપર રાગ કરીને દુનિયાના પદાર્થો ઉપરના રાગને કાઢવાને છે. 8 સુદેવ-ગુરૂ-સુધર્મ ઉપર રાગ કરવાનું છે, ધર્મના સાધને ઉપર રાગ થાય તે તેને મારવાની મહેનત કરવાની તેમ સુદેવાદિ ઉપર રાગ ન થતું હોય તો તેના ઉપર રાગ ૨ કરવાની મહેનત કરવાની. સંસારના પદાર્થો ઉપર તમને રાગ થઈ જાય છે તે સંતવ્ય ગણાય છે અને તેના ઉપર રાગ થાપ તે તે કલંક રાગ છોડવા માટે તે આ માટે A મહોત્સદ છે. તે માટેની મહેનત કરતા થાવ તે કામ થઈ જાય. વિશેષ હવે અવસરે. આ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy