________________
૩૪૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છાપરે ચઢીને સાફ તકરારને પડકાર કરશે.
સમેતશિખરજી તીર્થ વિકાસ માટે દિગમ્બર આગેવાનોએ આ અધમ અધ્યાદેશ ઘડીને ઘડાવીને ભાગીદારી માલ મિલકતની લાલચે બિહાર સરકાર શ્રી લાલુપ્રસાદજી પાસે ભીખ માંગી. સતાને દુરૂપયોગ કરાવ્ય પઈસા પાથરીને આગેની વધુ લાલચ આપીને.
તામ્બર મુર્તિપૂજક ઉપર અનેક આક્ષેપો કરીને. આ અધમ અધ્યાદેશને ચે ખટે બેસાડ. બિહાર સરકાર એમના કર્મચારિયેને અને શ્રી લાલુપ્રસાદજીને કરોડો રૂ.ને આવકને રૂ૫-બતાવ્યું અને સાહુકાર સાહુજીએ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી ટ્રસ્ટ પરંપરાગત માલિકને કરડે રૂ.ને ગપલે કરનાર તીર્થોના વિકાસને અટકાવનાર અર્થાત સંપૂર્ણ વે. માલિકિ હક્કને પડકાર કર્યો. બે ભ્રામક પ્રચાર કર્યો. આવા કાગડાઓએ લેકશાહી સરકારને ચાંદા-મારી મારીને ઘાયલ કરી દીધી. અને લેહીમારતા ધાવઉપર લાખ રૂપીયાની પટ્ટી મારી દીધી અધમ અધ્યાદેશને પ્રસ્તાવ, બિહાર સરકાર પાસે જારી કરાવીને. ઘર અન્યાય કર્યો. આ વિસ્ફોટક કાલે સ૫ . જૈન મુિર્તપૂજક સંઘને * આણંદજી કલ્યાણજી ટ્રસ્ટને હસવા માટે છુટર મુકી દીધું. એની ઘેણું ઘડતરમાં હિંગ. સમાજ સપના જોવા લાગ્યા દુર્યોધન દશાસન શકુનિ મામા બધા મદમાં ગાંડાતુર બની ગયા કેર્ટોમાં વારંવાર હારવાથી જનની બની ગયા.
બિહાર સરકાર અધ્યાદેશકે જારી કરે; સમેતશિખર તીર્થ હમાર, હું આ દિગમ્બરી તીર્થ છે. અમારા વીસ તીર્થંકરે દિગમ્બરી હતા. અને ૪ તીર્થકર વેતામ્બર
૨ મુસલમાની કાલ મેં રાજ્ય મેં જો એક ધારા દિગમ્બરો સે નિકલી હો વાડ વેતામ્બર ધારા હૈ ઔર ૨૦ તીર્થકર જે સિદ્ધહુએ વે દિગમ્બર છે.
૩ પહાડ પર જો ૨૦ ટેક ચરણકમલ હ વે દિગબર સમ્પ્રદાય કે હ
૪ અકબર બાદશાહ કે શાહી ફરમાન કે કેરટને અમાન્ય કિયા હૈ વે ફરમાન ફરજ હ. ૫. તીર્થ કે બિકત નહીં' લિયા જા સકતા
૬ સમેતશિખરજી મેં ૯૦ ટકા દિગમ્બર આતે હ ૧૦ ટકા હી . આતે હ એ માટે જે આવક થાય છે આ બધી અમારી છે. આ માટે અમારી ભાગીદારી જોઈએ, હમ ભી ભાગી૪.૨ હે
૭ આણંદજી કલ્યાણજી પેઢી ટ કા એકાધિકાર ગેરવાજિબ હ. ( ૮ બિહાર રાજય સરકારી બેડ મેં છ છ દિ. વે પ્રતિનિધિ હોંગે. ૧ પ્રતિનિધિ સ્થાનકવાસી ૧ પ્રતિનિધિ તેરાપંથી ભી હોગા.
૯ આણંદજી કલ્યાણજી કે પેઢી ટ્રસ્ટ સારે અધિકાર દસ્તાવેજ પ્રત કર્યો કે ફસલે સરકારી બેડ કે સુપ કરે સારી તીર્થ કી માલ મિલકત વહીવટ બેડ કે