________________
•••••••••XXX::***
સમતિના સડસડ બેલની
સજ્ઝાય ઉપર પ્રશ્નાત્તરી :
3XXXXXX:3:33:
ભાગ-૧૨
—પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
(ગતાંકથી ચાલુ)
પ્ર–૧૪૮ આવા ગુણા વાળા ન હેાય તે ચ કાને પ્રભાવક કહ્યા છે
ઉ– કાળના પ્રભાવે કદાચ આવા ગુણેાવાળા ન પણ દેખાય તે પણ ભગવાનની તારક આજ્ઞા પ્રમાણે યાત્રા, પૂજન આદિ અનેક પ્રકારના ધર્મોનુષ્ઠાના વિધિપૂર્વક કરે તેને ય પ્રભાવક કહ્યા છે.
પ્ર-૧૪૯ આના ઉપરથી નિષ્ક છુ' નીકળે
ઉ– ‘ગળાડુ ધમ્મા' આજ્ઞામાં જ ધમ છે.
પ્ર–૧૫૦ આઠે પ્રભાવકા અન્ય ગ્રન્થામાં કઇ રીતે કહ્યા છે ?
પહેલું કુશલપણુ* તિ’હા, સિખ વદન ને પચ્ચક્ખાણુ, ક્રિયાને વિધિ અતિ ઘણેા, સખિ આચરે તેહ સુાણુ.
– અન્ય ગ્રન્થામાં આઠે પ્રભાવક આ રીતના કહ્યા છે.
૧. અતિશેષ ઋદ્ધિવાળા—અતિશય લબ્ધિવાળા-અતિશેષ એટલે અધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન, આમૌષધિ આદિ અતિશય એટલે લબ્ધિરૂપી ઋષિએ જેમની પાસે, હાય તે અતિશેષધ્ધિ. ૨- ધ કથક ૩- વાદી ૪- આચાર્ય ૫- ક્ષેપક-તપવી ૬– નેમિત્તિક ૭– વિદ્યાવત ૮- રાજગણુસ’મત-રાજસમ્મત એટલે રાજાને પ્રિય, ગણુસમ્મત એટલે મહાજન આદિને બહુમાન્ય.
(પ્રવચન સારાધાર ગા. ૯૩૪ની ટીકામાંથી)
(૧૩) પાંચભૂષણ (ઢાળ-સાતમી)
સાહૈ સમકિત જેહથી, સખિ જિમ આભરણે દેહ,
ભૂષણ પ`ચ તે મન વસ્યાં, સખિ મન વસ્યાં તેહમાં નહિ સમ્રુદ્ધ, સુજ સમકિત ર ગ અચલ હાજો રે.
સુર
...38
...૩૭