SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ 9 અંક ૧૪ તા. ૨૯-૧૧-૯૪ : : ૩૯૩ -- ------- ----- - - - - કે- લંકેશ્વર ! ભવિષ્યમાં થનારી જનક મંત્રીઓએ કેઈને પણ જરા સરખી ગંધ રાજાની પુત્રી જાનકીના કારણે દશરથ રાજાના ન આવે તે રીતે બંને રાજા ગુપ્ત વેશે પરાક્રમી પુત્રના હાથે તારૂં મૃત્યુ થશે. નગર બહાર નીકળી જતાં જ રાજાની લેપ આ સાંભળતા જ વિભીષણે કહ્યું-જે કે મયી આબેહૂબ પ્રતિમા કરીને ગાઢ અંધઆ નૈમિત્તિકની વાણી હંમેશાં સાચી જ કારમાં પલંગ ઉપર સૂવાડી દીધી. પડી છે છતાં હું તેની આ વાણીને જલ્દીથી ધમધમતા આવેલા વિભીષણે ગાઢ જૂઠી કરી નાંખીશ. રાવણને નાશ કરનારા અંધકારમાં સૂતેલા માનેલા દશરથ રાજાને સીતા કે રામ, લક્ષમણદિ જન્મે તે પહેલાં તલવારના એક જ ઝાટકે હણી નાંખ્યા. જ તેના પિતા જનક અને દશરથને હું લાખની પ્રતિમાને શિરચ્છેદ થતાં જ આખુ હણ નાંખીશ. જેથી સતા કે રામ કેઈની નગર રાજાનું મૃત્યુ જાણીને શેક મગ્ન ઉત્પત્તિ જ ન થાય. હું હવે બનતી ઝડપે બની ગયું. મંત્રીઓએ મૃતકાર્ય કર્યું પછી અધ્યા જઈને દશરથને અને મિથિલામાં દશરથને મરેલે જાણુને વિભીષણ જનકને જનકને ઘણુ લાવી દઉં છું. નૈમિત્તિકે મારવાની જરૂર ન લાગી. લંકા પાછા ફર્યા. કહેલી હે બંધુ તમારા મૃત્યુની ભવિષ્યવાણીને હું જુઠ્ઠી જ સિદ્ધ કરી આપીશ” – સ્વીકાર-સમાચના - રાવણે વિભીષણને જનક અને દશરથને ઘોર અંધકાર–લે. પૂ. મુ. શ્રી જયજીવતા જ હણી નાંખવાની વાતમાં સંમતિ દર્શનવિજયજી મ. પ્ર. કિશોર ખંભાતી. આપી. અને સભાનું વિસર્જન થયું. એ-૩૦૨ સંભવનાથ મિડીંગ જૈન મંદિર - વિભીષણે અધ્યા જવાની તૈયારી રેડ, વિરાર વેસ્ટ. આર્થિક સહકારશ્રી યેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા, ૧૭-બી કરવા માંડી. આ સભામાં હાજર રહેલા દેવર્ષિ નારદ દિગ્વિજય પ્લેટ જામનગર. પ્રાપ્તિસ્થાન શા. જલદી અધ્યા જઈને દશરથ રાજાને વાત મુકુંદભાઈ રમણલાલ, ૫ નવરત્ન ફલેટસ, નવા વિકાસ ગૃહ માર્ગ, પાલડી, અમદાકરતાં કહ્યું કે-શ્રી સીમંધર સ્વામીના દીક્ષા વાદ-૭ સ્વ. પૂ. આ. શ્રી વિજય રવિચંદ્ર ઉત્સવને જોઈને હું મેરુ પર્વત ઉપર ગયે સૂ. મ. નું બીજું પુસ્તક પ્રશ્રનેત્તર કણિકા હતું. ત્યાં રૌને વંદીને લંકામાં શ્રી મો ભલો ધીર માં ભુલો શોધીને આ. શ્રી નરેન્દ્રસાગર સૂ. શાંતિનાથ પ્રભુના ભવ્ય પ્રાસાદમાં પ્રભુદર્શન મ. એ પ્રશ્નોત્તર કર્ણિકા શુદ્ધિ પ્રકાશ કરીને સભામાં ગમે ત્યારે ત્યાં જે વાત નામનું પુસ્તક લખ્યું છે અને તે શુદ્ધિ થઈ તે પૂરી કરતાં કહ્યું કે વિભીષણ તમારે પ્રકાશ અંગે વ. પૂ.મ.ના શિષ્ય લેખક મુ. વધ માટે આવી રહ્યો છે. હવે હું તમારી શ્રીએ શુદ્ધિ પ્રકાશમાં ખામી છે તે બતાવવા જેમજ મારા સાધમિક-બંધુ જનક રાજાને સાથે તે તે પ્રકાશની સ્પષ્ટતા કરી છે જે આ સમાચાર પહોંચાડી દઉ છું. આચાર વિચાર અને આરાધના સંપન્ન નારદજીના ગયા પછી બંને રાજના આત્માઓ માટે માગદશક છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy