SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક). રતલામ નગરે આરાધના ભવન મયે શિખ્યા, પ્રશિખ્યાઓની તપચ નિમિતે પર્વાધિરાજ પર્યુષણાની આરાધના લમીબાઈ જૈન આરાધના ભવનની શ્રાવિનિમિત્તે કાઓ તરફથી ભવ્ય વરઘેડો નીકળેલ. તથા પ. પૂ. મુ. શ્રી ગીન્દ્ર વિ. મ. તથા બપોરે વિજય મુહર્ત પાટલા પૂજન ભા. પ.પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ.મ. ની નિશ્રામાં સુદ ૧૪ ના વિજય મુહુતે હૈં. ઝમકલાલ પર્યુષણ પર્વની આરાધના ઘણી જ સુંદર મિશ્રિમલજી કટારીયા તથા મિશ્રીમલજી રીતે થવા પામેલ. આઠેય દિવસ વ્યા. માણેકલાલજી કાંકરીયા પરીવાર તરફથી શ્રી બાર જુદા જુદા ભાવિકે તરફથી પ્રભાવના લઘુશાંતિ સ્ના, ત્યારબાદ સાકરની પ્રભાવના. કરવામાં આવેલ, સંવત્સરીના દિવસે પ્રાતઃ ભા. સુદ ૧૫ ના દિવસે વારે ૮-૦૦ ૮ બજે રીત્ય પરિપાટી ત્યાર બાદ બારસા વાગે શ્રીમાન સમીરમલજી ચાંદમલજી સૂત્રનું વાંચન થયેલ. તથા શ્રી સમેતશિખ- લુણીયા પરિવાર તરફથી તપસ્વી સાધુ મહારજી તીર્થના રહાણ અંગેની રજુઆત થતાં, રાજ સાહેબ સાથે શ્રી ચતવિધ સંઘમાં રૂ. વીસ હજારનું ફંડ થયેલ તથા સાંજે વાજતે ગાજતે તેમના ઘેર પગલા કરવામાં પ્રતિ. બાદ શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલ ત્યાં તેમના તરફથી શ્રી ગુરૂપૂજન અ.લ. અને શ્રી સંઘપુજન થયેલ. ભા. સુદ ૮ ના રોજ પરમ પૂ. મુ. - ભા. સુદ ૧૪ ના ૫.૫ મુકી દિવ્યાનંદ દિવ્યાનંદ વિ. મ. ની ૧૦૦+૮૫મી ઓળીની વિ. મ. ૧૦૦+૮૫ મી ઓળીની પૂર્ણાહુતી આરાધના નિમિત્તે શેઠશ્રી સુજાન માલજી નિમિતે વ્યાખ્યાનમાં મુળ ડભોઈ હાલ જડાવચંદજી તરફથી ગુરૂપૂજન તથા શ્રી નરેડાવાળા પ્રણીતકુમાર પોપટલાલ તરફથી સંઘપૂજન કરવામાં આવેલ તથા શ્રેણિક ગુરૂપૂજન અને સંઘપૂજન રાખવામાં આવેલ કુમાર માંગીલાલજીના ૧૬ ઉપવાસ નિમિતે - ભા. વદ ૧ ના ઓળીના પારણા નિમિતે તે દિવસે પણ શ્રી ગુરૂપૂજન તથા સંઘપૂજન કરવામાં આવેલ. તથા પર્યુષણ પર્વમાં પ. પૂ. મુ. દિવ્યાનંદવિજયજી મ. સા.ના થયેલ વિવિધ તપશ્ચર્યા તથા પ. પૂ. મુ શ્રી સંસારીભાઈ મુળ રાજકોટ હાલ મુંબઈ દિવ્યાનંદ વિ.મ. ની ૧૦૦+૮૫ મી ઓળી વાળા શ્રી નંબકલાલ મણીલાલ ટાળીયા ભા. સુદ ૧૪ ના પૂર્ણ થતી હોય તે નિમિતે તરફથી ગુરૂપૂજન અને સંઘપૂજન રાખવામાં ૫ દિવસને શ્રી જિનેન્દ્ર ભકિત મહોત્સવ આવેલ રાખવામાં આવેલ. ભા. વદ રના એળીના પારણા નિમિતે ભા. સુદ ૧૩ ને સવારે ૭-૩૦ વાગે મુંબઈ નિવાસી વિનકુમાર રતીલાલ પારેખ કુંભસ્થાપન, દીપક સ્થાપન, જવારા પણ, તરફથી ગુરૂપૂજન તથા સંધપૂજન રાખવામાં તથા ૮-૩૦ વાગે સાદેવીશ્રીજી સુરલતાશ્રીને આવેલ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy