________________
છે જ્ઞાન ગુણ ગંગા છે
– પ્રજ્ઞાંગ
૦ શ્રી સ્થાનાંગ સૂત્રમાં માતા, ભાઈ, મિત્ર, શેક, આદશ", આરિર, પતાકા, થાણુ અને ખરંટ સમાન એમ આઠ પ્રકારના શ્રાવકે કહ્યા છે. તે આ પ્રમાણે
(૧) માતા સમાન શ્રાવકેचितइ जइ कज्जाइं न दिट्ठखलिओवि होइ निन्नेहो । एगंतवच्छलो जइजणस्स जणणीसमो सड्ढो ।।
જે સાધુ-સાવીના કાર્યોને વિચાર કરે છે, કયારેક ખલના જે તે પણ જે નેહ વિનાને થતું નથી, યતિજનને વિષે એકાંતે વાત્સલ્ય વાળ હોય છે તેવા શ્રાવકે માતા સમાન કહેવાય છે.
(૨) ભાઈ સમાન શ્રાવકે - हिअए ससिणहोवि अ मुणीण तंदायरो विणयकम्मे । भाइसमो साहूणं पराभवे होइ ससहाओ ।।
હદયથી નેહવાળે હેવા છતાં પણ મુનિએના વિનયકર્મમાં જે કંદ આદર વાળે છે, તથા સાધુજનેના પરાભવમાં તેનું નિવારણ કરવા સહાયરૂપ થાય છે તે ભાઈ સમાન શ્રાવક કહેવાય છે.
(૩) મિત્ર સમાન શ્રાવકે :मित्तह्नसमाणो माणा ईसिं रूसइ अपच्छिओ कज्जे । मन्नंतो अप्पाणं मुणीण सयणाउ अब्भहि ।।
જે પિતાને, મુનિઓના સ્વજનોથી પણ અધિક માને છે તેથી કઈ ક ર્યમાં નહિ પૂછાયેલે માનથી સહેજ રોષ પામે છે તે મિત્ર સમાન શ્રાવક કહેવાય છે.
(૪) શેય સમાન શ્રા વકે :थद्धो छिदृप्पेही पमायखलिआई निच्चमुच्चरए । सद्धो सवक्किकप्पो साहुजणं तणसमं गणइ ।
જે સાધુજનને તૃણ સમાન ગણે છે, માની છે, છિદ્રાને જોનાર છે, પ્રમાદથી થતી ખલનાએ ભૂલેને હમેશા ગાયા કરે છે તે શકય સમાન શ્રાવક કહેવાય છે.
(૫) આદર્શ સમાન શ્રાવકે :