SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ૪ * શ્રી જૈન શાસન (અઠવાડિક) દૂર કરે અને મને પણ તમારી સાથે જ ભારતને માટે તે હે માતા ! પિતાની માફક લઈ જાવ, અથવા અયોધ્યા પાછા ફરીને હું પણ અનુલંથ છું. માટે મારી આજ્ઞા રાજ્યને સ્વીકાર કરે. હે બંધુ! ભારતને સ્વીકાર્યા વિના ચાલશે જ નહિ. આમ થશે તે જ કુળના નાશક તરીકેનું આમ કહીને ઈશારાથી સીતાજીએ મને ચડેલું કલંક દૂર થશે. હે બંધુ ! લાવેલા જળ સંપુટ વડે રામચંદ્રજીએ વિશ્વના મિત્ર જેવા આ લક્ષમણ તમારા સ્વયં સર્વસામન્તની સાક્ષીએ રાજ્યામંત્રી બનશે, શત્રુદન તમારા છત્રધર થશે ભિષેક કર્યો. અને હું તમારો પ્રતિહારી બનીશ. આપ ક કેયીને નમસ્કાર કરીને રામચંદ્રજીએ અધ્યા પાછા વળે.” દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. ભારત આમ બેલ હતું ત્યાં જ કમને અયોધ્યા તરફ પાછા ફરેલા કે કેવી બોલી કે હે વત્સ! તું સદા ભાતુ, ભારતે અયોધ્યાના રાજ્યભારને પિતા તથા વત્સલ છે. તારા ભાઈ ભરતનું આટલું વડીલ બંધુની આજ્ઞાથી સ્વીકાર કર્યો. વચન માન. આ પરિસ્થિતિ સર્જાઈ તેમાં અને દીક્ષાને માગ હવે નિકંટક તારા પિતા કે ભારતને નહિ પણ સ્ત્રી બનતા ઘણા સમયથી જે પ્રવયા લેવાની સ્વભાવને સુલભ એ મારો જ દેશ છે. ઈચ્છા હતી. તે પ્રત્રજ્યા મહામુનિ શ્રી કુલટાને દેબને છેડીને જગતમાં સ્ત્રીઓમાં સત્યભૂતિ પાસે જ ઘણું પરિવાર સાથે જેટલાં જુદા જુદા દે છે તે બધાં દોષની દશરથ રાજાએ અંગીકાર કરી. ખાણ એવી. મારામાં આવીને વસ્યા છે. હવઝાવવાન મરતઃ શrfખ્યા દ્રિા પતિને, પુત્રને અને માતૃજનેને આવું અqનોરતે રક્ષદાજે યા િવસુધી: દુઃખ દેનારૂનું કર્મ મેં જ આચર્યું છે. _ફિરૂના હે વત્સ! મારા આ અપરાધને ક્ષમા આપ.” પિતાના ભાઈના વનવાસથી હૃદયમાં - આ રીતે રૂદનપૂર્વક બેલડી માતા પીડા પામેલ બુદ્ધિશાળી ભરત અરિહંતની કે કેયીને રામચંદ્રજીએ કહ્યું કે-“દશરથ પ્રજમાં ઉજત બચે થકે પ્રતિહારીની જેમ રાજાનો પુત્ર થઈને લીધેલી પ્રતિજ્ઞાને હું અધ્યાના રાજ્યનું રક્ષણ કરવા લાગ્યું. શી રીતે છોડું? પિતાએ ભરતને રાજય _ अग्निना पच्यतेधान्यं આપ્યું છે. અને મારી તેમાં પૂરેપૂરી फलं कालेन पच्यते । સંમતિ છે આ વચન તે બનેના જીવતા वयसी पच्यते देहः હું નિરર્થક શી રીતે કરી શકું? અર્થાત્ पापी पापेन पच्यते ।। મારાથી અયોધ્યાનું રાજ્ય સ્વીકારી શકાય અગ્નિથી અનાજ પાકે છે કાલ વડે નહિ. અને તેથી જ પિતા અને મારા ફલ પાકે છે ઉંમરથી શરીર પાકે છે અને દેશથી ભરત જ અયોધ્યાના રાજા બનશે. પાપી પાપથી પકાવાય છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy