SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ` ૭ અંક ૨૮-૨૯ : તા. ૨૧-૩-૯૫ : શેષમલજીએ લીધે. લેાચ, નામકરણ થયાં. કરેમિભ તે દ્વારા ભીષ્મપ્રજ્ઞા પં, પૃ. . ભ. શ્રી રવિદ્રંભ સૂ મ એ કરાવેલ દીક્ષાન થીનું નામ સા.શ્રી ચારિત્રરમાશ્રીજી રાખેમા અને પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞ શ્રીજી મ. ના શિષ્યા તરીકે જાહેર કરેલ હતું, દીક્ષા પછી પ. પૂ. અ. ભ. શ્રી પુણ્યપાલસૂરીશ્વરજી મ, 'સા, એ પુણ્ય-પ્રવચન કરેલ પછી નુતન દીક્ષિત સઘ સાથે તલેટી વાજતે-ગાજતે દન કરવા ગયેલ. • ૬૯ ભગવાનના ચૌમુખી દહેરાસરમાં અંજન શલાકા એ નવકારશી અન્ય સ્વામિવાત્સલ્ય સાથ પ્રતિષ્ઠા મહોત્સવ ખુખ ઉદારતા અને ઉન્ન સથી ઉજવાયા હતા. પૂ. આ. શ્રી અશેકરન સૂ. મ. ની વધમાન તપની ૯૪ મી ઓળીના પારણા નિમિતે સ્વ-ઘેર શ્રી ચતુર્વિધ સધ સાથે પગલાં કરાવી પ્રભાવના સંઘપૂજન આદિને લાભ લીધેા હતે. કે. બી. એસ્ટેશનમાં શાહ સુરજમલ બાબુલાલે બનાવેલ નુતન મંદિરમાં શ્રી મુનિસુવ્રત સ્વામિ આદિ જિનેશ્વરાના પ્રવેશ નિમિતે શ્રી શાંતિસ્નાત્ર સ્વામિવાત્સલ્ય સાથે ત્રણ દિવસના મહાત્સવ, હિરીચુરમાં શ્રી શાંતિસ્નાત્ર, એ સ્વામિવાત્સલ્ય સાથે ત્રણ દિવ સના મહેડ્સવ. પૂ. આચાર્ય મ. અને પૂ. સાવીજી મ. આદિ ચૈત્ર સુદ ૧ ના ઉટી પધારવાની સભાવના છે. વૈશાખ સુદ ૭ના પ્રતિષ્ઠા નિમિતે મહાત્સવ થવાના છે. કુમડે (કારેગાંવ) મધ્યે દાવણગેરે-( કર્નાટક ) પૂ. આચા ભગવંત શ્રી વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આ. શ્રી અશાકરત્ન સુરીશ્વરજી મ. ઠા. પ ની પાવન નિશ્રામાં અને પૂ. સાધ્વીજીશ્રી સુન્નતાશ્રીજી મ. ના શિષ્યરત્ના પૂ. સાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મ. ઠા. ૮ ની ઉપસ્થિતિમાં શાહ ભીમાજી પરીવાર તરફથી શ્રી શાંતિસ્નાત્ર સ્વામિવાત્સલ્ય સાથે અઠ્ઠાઇ મહોત્સવ. શ્રી અનિતા મ્હેનની દીક્ષા નિમિતે શાહુ હીરાચ'દ દી-પંચાન્તિકા ભવ્ય પ્રતિષ્ઠા મહાત્સવ સ્વ. ચાંદ તરફથી શ્રી સિદ્ધચક્રપ્શન સાથે પર્ચ દિવસના મહે સવ. સ્વ. ખુમીબાઇના શ્ર યાથે શાહ લક્ષ્મીચંદજી કાંતિલાલ તરફથી શ્રી ઉવસગ્ગહર' મહાપૂજન મહેાત્સવ, સ'ઘવી રાય ચ`દજીના શ્રેયાર્થે સંઘવી રાયચંદ હીરાચંદ તરફથી સિદ્ધચક્રપૂજન સાથે પાંચ દિવસના મહોત્સવ. સુથા ખાદરઅલજી ઢેલરીયા પરિવારના શાહ ચ‘પાલાલ અને પન્નાલાલ તરફથી શામનુર રોડ ઉપર પેાતાના નિવાસ સ્થાનની ખાજુમાં સ્વદ્રવ્યથી નિર્માગુ કરેલા શ્રી આદિનાથજી મહારાષ્ટ્ર દેશમાં વિચરતા શાસન પ્રભાવક પ. પૂ આ. શ્રીમદ્ વિજય જરસૂરીશ્વરજી મહારાજના પાવન પગલે અંજન શલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, નાના માટા મહા(સવાની ઉજવણીએ ચાલુ રહેતા મહારાષ્ટ્રના ગામામાં શાસન પ્રભાવનાની જય-વિજયની પતાકાઓ ફરકી રહી છે. શાસન પ્રભાવક પરમાપકારી પરમારાઘ્યપાદ પૂ. પૂ આ. શ્રીમદ્ વિજય જયકુ જરસુરીશ્વરજી મહારાજ તેના વિનેય રત્ન પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. આ. શ્રીમદ્ વિજય મુક્તિપ્રભ સૂ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy