________________
- બી નર નં . શ્રી જૈન શાસન (અઠવાડિક) મા
વીegd.No. G. SN 84 ... વિ. પીનાર, પિત્ત-302009... :) ooooooooooooo
જ
:
--
::
t"
PREછે.
: કે.
નમન કા કરી
-
:
?
- વ પ પૂ આચાર્યદેવેશ શ્રમદવિજયરામચંદ્રસૂરીશ્વજી મહા
"
10000+ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ભગવાન અરિહંત મોક્ષમાર્ગના દશક છે. મેક્ષે જવું હોય તેને મે ક્ષ મા જોઈએ મેક્ષમાટે જવું હોય તે મોક્ષમાર્ગ બતાવનાર ઉપકારી લાગે. સંસાર ભયંકર અટવી છે તે અટળી લંધાવનાર ભગવાન અરિહંત સાર્થવાહ જેવા છે.
અમે અને તમે અટવી લંઘવા ન નીકળ્યા હે ઈએ તે માગે પામ્યા જ નથી, 9 આવી લંઘવા નીકળ્યા હોઈએ તે માગ પામ્યા છીએ કાં માર્ગ પામવાની તૈયારીમાં છીએ. છે 0 ૦ અનંતાનુબંધી કષાય સમકિતને રોકે. અપ્રત્યાખ્યાન કષાય દેશ વિર ને રોકે છે 0 પ્રત્યાખ્યાન કષાય સર્વ વિરતિ રે કે સંજવલનના કષાય વિતરાગતા રોકે છે 0 ૦ જેટલા શ્રાવક હોય તેને ધનને લેભ હોય તે તેને ભૂંડે લાગતું હોય તે ધર્મ 0 લેભ તેના હૈયામાં સારો હોય. 0 ૦ મી તેનું નામ કે જેને પોતાના ધર્મની ચિંતા હોય તેમ બીજાના ઘરની પણ
ચિંતા હોય. આ પાંચેય ઇન્દ્રિયેના અનુકૂલ વિષ પર રાગ અને ભૂંડા વિષય પર દ્વેષ તેનું નામ છે
અવિરતિ, છે . ભગવાનની પાસે આવી સંસારની સામગ્રી માંગે તેને પુણ્ય ન હોય તે મલે જ !
નહિ પુણ્ય હોય અને મલે તે સાથે મિથ્યાત્વ, અવિરતિ, કષાય એવા ગઢ બંધાય ?
કે તેમાં એ લીન થઈ જાય કે અનંતકાળ સુધી ઠેકાણું ન પડે. 0 ૦ પૈસાના અથપણાએ અને ભેગ, મેજ-શેખ ના અથ પણ એ તમારી પાસે શું શું ?
કરાવ્યું છે ? અહીં આટલું ખરાબ થાય છે તે મર્યા પછી કેટલું ખરાબ થશે ? 0 * ની કલ્પના કરે. એ પૈસાએ અને મોજશેખે તમને અહીં કેવા પાકમાલ કર્યો છે
છે . તમે કદી જહું નથી બેલ્યા ને ? રાગ-દ્વેષ કે પડયા છે અને સાચા બેલા છે
રહી શકયા નથી. ધન–ભગ કેટલા ભૂંડા છે તે સમજાવવું પડે તેવું છે કે સમજાઈ છે 0 જાય તેવું છે?
ooooooooooooooooood જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળC/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિ કર્યું
૦