________________
BIGICÈPIILIPS 8.71181
S H OESPRADOS M61219601 Li 200 eukaera Roll On PHU New Yuug47
::::
:
:
અઠ્ઠાઈ
- સંત્રીએ
: સેદજી ગુઢકા
: ૮+લઈ) èHOESHIE HOYYWGIH
(રજદૈત્ય &દેશેચંદ્ર કીરચંદ જેઠા
* (84) ૨૪ જાદ 7 8% .
') છે
જ
ઠવાડિફ •
M
જજ)
ANNERS • કવાર્ટઉફ WN'ઝાઝાટ ઉકાદા . શિવાય ચ મ વ -
'' :
*
•
(
વર્ષ ૭ ર૦૫૧ અષાઢ વદ ૧૩) મંગળવાર તા. ૨૫-૭-૫ [અંક-૪૫-૪૬ છે
જ પ્રકીર્ણ ધર્મોપદેશક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 6 ર૦૪૩, અષાઢ સુદિ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ છે (પ્રવચન - ત્રીજુ)
(ગતાંકથી ચાલુ) છે . શ્રી અભયકુમારને નિર્ણય હતો કે, સાધુ થયા વિના મરવું નથી. આ જનમમાં 8 8 સાધુ થયા વિના મરવું તે આ મનુષ્યભવને દુરપયોગ છે. શ્રી ઋષભદેવ ભગવાનની છે પરંપરા પણ આજ સૂચવે છે કે, આ જામમાં સાધુ થયા વિના એશય જ નહિ. . છે. પ્ર. તે વખતે ચોથા આરાના પ્રારંભને કાળ હતો. આ તે પાંચમે આરે છે.
ઉ૦ પાંચમા આરામાં શ્રાવક ગમે તેમ છે તેય શ્રાવક કહેવાયએમ કહેવું છે
સભા આજે ખરાખરા શ્રાવક બહુ ઓછા મળે છે.
પૂ. શ્રી: ઓછાં મળે છે તે આ માર્ગને ઉપદેશ ચાલુ છે માટે મળે છે. છે ઘણા જૈનકુળ છે પણ સાધુ થવાનાં વિચારવાળા બહુ ઓછા છે. આ આ પ્ર. આજે ઘણા સાધુ વક્તા બન્યા છે. એટી માનવ મેદની જોઈ રાજી
અને જેમ આવે તેમ બેલે છે. ઈ ઉ. તે ય તમે સાંભળે છે ! જે તમે ડાહ્યા છે તે સાધુ ગમે તેમ બેલી ! # શકે નહિ.