SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જ દર વર્તાવે કાળે કેર, કરશે ના કયાંય ર. ચિ સમતા નીર, વહી રહે ક્ષમાના શીતલ સમીર.” વેર-ઝેરના ભાવેનું વમન કરવના, કપાયેની કાતીલતાનું શમન કરR વાનો, વિષય વાસનાનું દમન કરવાને અને આત્માને નિમલ કરવાના આ છે પર્વાધિરાજના પુનીત પ્રસંગે, સૌ પુણ્યાત્માઓએ આજ્ઞા મુજબ ની આરા# ધનામાં ઉજમાળ બનવું જોઈએ. | સાચા આરાધક ભાવને કેળવવા–પામવા માટે વરના વિપાકનો { વિચાર કરવો જોઈએ. વરના અનુબંધ આત્માને સંસારમાં રઝળવે છે. ધર્મક્રિયા માટે કરવા છતાં પણ કૃષ્ણ સર્પરાજના કાતીલ વિષ-ઝેર કરતાં છે પણ વૈર ભયંકર છે. કેમકે, વિષધરનું વિષ એક ભવને મારે છે જ્યારે વેર છે. 8 નું વિષ અને ભવ સુધી આત્માને મારે છે. વિષ તે માત્ર ખાનારને મારે શું $ છે જયારે વર તે પાસે ઉભેલાને ય ખતમ કરે છે. દુનિયામાં કહેતી છે કે, 8 ઝેરના પારખ ન કરાય તેમ આત્મહિતેષી પરમષિઓ કહે છે કે-વૌરની 8 છે વસુલાત ન કરાય. පපපපපපපපපපපපපපපපපපපපප : સમાપનાથી આત્માને અજવાળીએ : –પ્રજ્ઞાંગ saage 22222222222222 “જાગતા રહેજોની ટહેલ પાડતા રાણીયાની જેમ આત્માની સાચી છે અમીરીને માર્ગ બતાવતા મહાપુરુષો કહે છે કે, આરાધનાના આ સુવર્ણ 8 અવસરે આભામાંથી ગેર-ઝેરના બીજને જડમૂળમાંથી ઉખેડી, સમતા સુધાનું છે સી ચન કરી ક્ષમા ધમને પામવો જોઈએ જેથી મોક્ષપી મહેલાતના છે રત્ન સિંહાસને આત્મરૂપી રાજા સદૈવને માટે આત્મગુણેમાં રમણતા છે છે કરનારે બને. આવી અનુપમ અમીરાતને પામવા સૌએ, બીજાના નહિ પણ પિતાની જે છે જ ભૂલ–દેષો જેવા જોઈએ, દોષદષ્ટિ અને દષિરૂપ દુર્ગુણને દેશવટે છે આ દેવો જોઈએ. “ભૂલ્યા ત્યાંથી ફરી ગણુએ અને “સમજયા ત્યારથી સાચું જ ભણુએ માની હયા પૂર્વક સૌને સાચા ભાવે ખમી–ખમાવી, સાચે આરા- 8 { ધક ભાવ કેળવી ક્ષમાપના પર્વને ઉજાળીએ. દિલમાં ક્ષમાના દીપક પ્રગટાવી, છે જ જજે ૪૪૪ *દ્ર
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy