________________
૬૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આવાં સુખાને લેગવે છે,' આ બહુ પાપી જીવ છે માટે નરકની બેકના સમાન આવાં આવાં દુ:ખને અનુભવે છે,’
વળી કારણને અનુરૂપ જ કાર્યોની નિષ્પત્તિ થાય છે તે વાત સન સુવિદિત છે.
આગમમાં પણ કહ્યુ` છે કે-સવ કમાઁ જીવ પ્રદેશ રૂપે ભગવે છે
પણ અનુભવ એટલે રસથી ભજના છે? લેકમાં પણ કહેવાય છે કે—કરેાડા કપે-વર્ષ પણ કરેલાં કર્મોના ક્ષય થતા નથી. જેમ હજારા ગાયામાં વાછરડુ` પેાતાની માતા ગાયને આળખી જાય છે, તેમ ક્રમ પણ કરનારને જ ભેગવત્રુ પડે છે. માટે નકકી થાય છે કે-આત્મા કર્માના ભેાકતા પણ છે.
પ્ર–૨૬૩—પાંચમા સ્થાનનું સામાન્યથી વઘુ ન કરો,
૩૦ માક્ષ છે એ પાંચમું સ્થાન છે. આત્માના મેક્ષ થાય છે.' જે બદ્ધ હોય તે જ સુકત થાય, જે બદ્ધ ન હોય તેને મુકત થવાનું નથી. આત્મા કર્મોથી બોંધાય છે માટે આત્મા કર્મોથી મુક્ત પણ થાય છે. મક્ષ એ છૂટકારા અમાં પણ વપરાય છે. આના, આનાથી મક્ષ થયે-એમાં જે કાઇ બંધન અવસ્થાને પામેલ હશે તેના માક્ષ-છૂટકારો થયા એ વક્તાના અભિપ્રાય છે. આત્મા કર્મીના બધનાથી સવ થા છૂટકારો પામે ત્યારે આત્માના મેસા થયા એ અભિપ્રેત અથ છે.
પશુ
મેક્ષ શબ્દ ‘સુચ' ધાતુ ઉપરથી બન્યા છે. ‘સુચ' ધાતુ મુકાવું અર્થાંમાં વપરાય છે. આત્મા, કર્માથી સવ થા મૂકાયા-મુકત થયા એટલે માને પામ્યા. બ ધનથી મુકત વ્યકિત કે વસ્તુને આ આના બંધનથી મુકાયા તેવા પ્રયાા પણ થાય છે તે પણ સુકત અથ માં અભિપ્રેત છે.
તેથી કર્મોનાં સઘળાં ય બ ધનાથી મુકત થવુ તેના જ અર્થ આત્માના મા મયે એટલે કે મેક્ષ છે તે નકકી થાય છે.
પ્ર–૨૬૪ મા સ્થાન કેવુ જણાવ્યું છે ?
ઉ-અચલ અને અનંત સુખના ધામરૂપ પરમપદ માક્ષ સ્થાન છે.
પ્ર-૨ ૫ મેક્ષમાં કેવુ' સુખ જણાવ્યુ છે.
ઉ-આધિ-વ્યાધિ આદિ સવ દખાના સવથા સર્વ પ્રકારે અભાવ જ હૈવાર્થી ખાસુ-પૂરેપૂરૂ′ સુખ માક્ષમાં જ છે.
નિબંધ હરિફાઇ—અરિહંત વિષય ઉપર ધાર્મિક નિબંધ લેખન હરિફાઇનું આર્યેાજન થયુ છે તેમાં નાના મોટા સહુ ભાગ લઈ શકશે. નામ ઉંમર અને સરનામું' અગ્રેજીમાં કરી નિબધ મેલી આપશે.
અરિહંત ઉમ્મેદ ભવન, ૨૬૫, લિંગી ચેટ્ટી સ્ટ્રીટ, મદ્રાસ ફ્રા. ૫૧૧૩૬૧