SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ : અક: ૩૨ તા. ૧૧-૪-૯૫ ‘નર’નુ' તરએાળીયુ' પડું' ફાડવામાં વપરાતુ તર-કાતર જાદુગરને કામમાં આવતુ' તર-શ્રુમ તર ગામડામાં જોવા મળતુ' તર-ખેતર મકાન ચણવામાં વપરાતુ તર-ચણતર નિશાળમાં વપરાતુ તર-ભણતર આંકડામાં વપરાતુ' તર–સત્તર સુગધ આપતુ તર-અત્તર ખેતરમાં નખાય તર-ખાતર પક્ષીના નામમાં આવતું. તર-કબુતર એક દિશામાં વપરાતું તર-ઉત્તર શિક્ષણ આપનાર તર-માસ્તર સ્કુલમાં લઈ જવામાં તર-દકૂતર જીવવા માટે વપરાતુ તર–જીવતર રાગની ચિકિત્સા કરવા માટે વપરાતુ તર-દાકતર તેમ જીવન પણ ધર્માંથી તર કરી દો. ભરત જયંતિલાલ સંઘવી-દેણપ બાલ વાટિકા અમર રહેા માળમાં ' પણ વાળમાં નથી લબ્ધિમાં છું પણ ઉપાધિમાં નથી વાનમાં છું. પણ વાતમાં નથી ટિકામાં છું પણ મૂળમાં નથી કામમાં ' પણ આચરણમાં નથી અર્થાંમાં છું પણ ભાવમાં નથી મસ્તમાં છુ પણ નમાલામાં નથી રથમાં છું પણ ગાડીમાં નથી હાજમાં છું પણ કુવામાં નથી - લબ્ધિ એન. શાહ (ઉ. ૪) ( વાલકેશ્વર ) બાળ ગઝલ • દેવ દુર્લભ દેહ પામી, ભૂલ્યા ચંદ • રાજા ગયા h) : ધમ ને ભુલશે નહિ, ધને, જો તે નરકમાં રડશો નહિ. મહારાજા ગયા ને, ગયા છે. ઈદ્ર. મોરારી, અચાનક એક દિવસ ઉપડવું, આાવશ હરી વારી, –įશીતા "7 ‘નવુ જણા પ્રશ્ન-સિદ્ધશિલા ૪૫ લાખ ચેજનની -કેમ ? < * ઉત્તર-જ મુદ્વિપ ૧ લાખાજનને છે. તેને ફરતા લવણ 'સમુદ્ર (૨ લાખ ચેાજન અને બાજુ) ૪ લાખના ઘાતકી ખંડ (બ'ને બાજુ ૪૪ લાખ ૮ લાખના કાલેાધિ સમુદ્ર (બંને બાજુ ૮-૮ લાખને) ૧૬ લાખના અને અધર પુષ્કર દ્વિપ (મ'ને બાજુએ ૮-૮ લાખ) ૧૬ લાખના, એટલે ૧+૪+૮+૧૬+૧૬-૪૫ લાખ યાનમાંથી જ મનુષ્યેાનાં જન્મ મરણ થતાં હોય છે અને મનુષ્યા જ માત્ર મેાક્ષમાં ગમન કરતાં હાવાથી સિદ્ધશિલા ૪૫ લાખ ચેાજનની છે.. -એચ. એચ. મહેતા રાજકાઢ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy