________________
૫૭ : અક: ૩૨ તા. ૧૧-૪-૯૫
‘નર’નુ' તરએાળીયુ' પડું' ફાડવામાં વપરાતુ તર-કાતર જાદુગરને કામમાં આવતુ' તર-શ્રુમ તર ગામડામાં જોવા મળતુ' તર-ખેતર મકાન ચણવામાં વપરાતુ તર-ચણતર નિશાળમાં વપરાતુ તર-ભણતર આંકડામાં વપરાતુ' તર–સત્તર સુગધ આપતુ તર-અત્તર ખેતરમાં નખાય તર-ખાતર પક્ષીના નામમાં આવતું. તર-કબુતર એક દિશામાં વપરાતું તર-ઉત્તર શિક્ષણ આપનાર તર-માસ્તર સ્કુલમાં લઈ જવામાં તર-દકૂતર જીવવા માટે વપરાતુ તર–જીવતર રાગની ચિકિત્સા કરવા માટે
વપરાતુ તર-દાકતર તેમ જીવન પણ ધર્માંથી તર કરી દો. ભરત જયંતિલાલ સંઘવી-દેણપ
બાલ વાટિકા અમર રહેા માળમાં ' પણ વાળમાં નથી લબ્ધિમાં છું પણ ઉપાધિમાં નથી વાનમાં છું. પણ વાતમાં નથી ટિકામાં છું પણ મૂળમાં નથી કામમાં ' પણ આચરણમાં નથી અર્થાંમાં છું પણ ભાવમાં નથી મસ્તમાં છુ પણ નમાલામાં નથી રથમાં છું પણ ગાડીમાં નથી હાજમાં છું પણ કુવામાં નથી
-
લબ્ધિ એન. શાહ (ઉ. ૪) ( વાલકેશ્વર )
બાળ ગઝલ
• દેવ દુર્લભ દેહ પામી,
ભૂલ્યા ચંદ
• રાજા ગયા
h) :
ધમ ને ભુલશે નહિ, ધને,
જો
તે નરકમાં રડશો નહિ. મહારાજા ગયા ને, ગયા છે. ઈદ્ર. મોરારી, અચાનક એક દિવસ ઉપડવું,
આાવશ હરી વારી,
–įશીતા
"7
‘નવુ જણા પ્રશ્ન-સિદ્ધશિલા ૪૫ લાખ ચેજનની
-કેમ ?
< *
ઉત્તર-જ મુદ્વિપ ૧ લાખાજનને છે. તેને ફરતા લવણ 'સમુદ્ર (૨ લાખ ચેાજન અને બાજુ) ૪ લાખના ઘાતકી ખંડ (બ'ને બાજુ ૪૪ લાખ ૮ લાખના કાલેાધિ સમુદ્ર (બંને બાજુ ૮-૮ લાખને) ૧૬ લાખના અને અધર પુષ્કર દ્વિપ (મ'ને બાજુએ ૮-૮ લાખ) ૧૬ લાખના, એટલે ૧+૪+૮+૧૬+૧૬-૪૫ લાખ યાનમાંથી જ મનુષ્યેાનાં જન્મ મરણ થતાં હોય છે અને મનુષ્યા જ માત્ર મેાક્ષમાં ગમન કરતાં હાવાથી સિદ્ધશિલા ૪૫ લાખ ચેાજનની છે..
-એચ. એચ. મહેતા રાજકાઢ