SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણ પાલિકા વિશેષાંક છે જ ન કરે ? આજે પણ આખું નગર, રાજા સુદ્ધાં સામે જાય છે. મા આર્ય રક્ષિતના છે. બાપને પણ સાથે લે છે, એના બાપને હજી એ ખબર નથી કે આરક્ષિત કયા રૂપે ! આવે છે? જયાં નજરે જોયે ત્યાં બાપ કહે છે છે, આ તે સાધુ થ ને આવે, પણ છે બેલી શકે? પાંચસે શિષ્યના પૂજ્ય ગુરુ, આચાર્ય હવે બેલવાની તા બત કે ની ? એ છે * પ્રભાવ જ દે છે. આર્ય રક્ષિતની દેશનાથી એમનું આખું કુટુંબ દીક્ષિત થયું. માત્ર એક છે છે બાપ નહિ. બાપ પાકે મિથ્યાદષ્ટિ હતા. બાપ કહે છે કે- આ કયું ? મારું આખું ઘર ખાલી કર્યું? હું નહિ આવું. આર્યરણિત-તમારી મરજી. બાપ-૫, એક ઘરમાં છે રહ શી રીતે? હૃદયમાં ઈચ્છા વિના બાપે પણ આર્ય રક્ષિતને કહ્યું કે હું પણ દીક્ષા છે લઊં પણ હું કહું તેમ કરે છે. હું કમંડળ રાખીશ, જનોઈ પહેરીશ, છત્રી રાખીશ, 5 ચંપલ પહેરીને છેતયું પહેરીશ. આચાર્યે કહ્યું કે, તેમ ચાલે. એમને તે બા ને પણ છે સુધારવા જ હતા ને ! પિતાના ઉપકારને બદલે વાળ હતા. આચાર્ય જયાં જાય ત્યાં ગામના છોકરાને શીખવી રાખે કે બધાને વંદન કરજો . ? પણ પેલા ડેસાને વંદન કરતા નહિ. એ ચીડાય અને પૂછે તે કહેજે કે છરી મૂકે ! 1 તે વાંધીએ, પહેલે ગામ એવી રીતે છત્રી મૂકાવી, એમ બીજા ગામ બી. એવી રીતે છે { ચાર ચીજ તે મૂકાવી પણ જોતીયું ન મૂકે. એ કહે કે ભલે મને ન વાં' પણ છેતીઉં કે તે પહેરવાને. આચાર્ય વિચાર્યું કે આ શી રીતે નીકળે? એક વખત એક સાધુ કાળ? ધર્મ પામ્યા. આચાર્ય કહ્યું કે, આ સાધુના શબને ઉપાડી લઈ જાય એને બહુ લાભ છે { થાય. ડસા કહે કે હું ઉપાડુ. આચાર્ય કહે કે તમારું કામ નહિ. એમ ગમે તેવા છે ઉપસર્ગ થાય તે યે હેઠે મૂકાય નહિ, હાથ ખસેડાય પણ નહિ. ડસા કે એમાં છે ૬ શું? પણ મને લાભ લેવા દે. આ ચાયે કરાઓને શીખવી રાખ્યું કે ભ બજારમાં છેતી ખીચી લેવું. સાધુઓને શીખવી રાખ્યું કે એ વખતે તરત ળપટ્ટો પહેરાવી દે. હું બરાબર બજાર વચ્ચે એકરાઓએ જોતીયું ખીચ્યું અને સાધુઓએ ચળપટ્ટ પહેરાવી છે દીધો. ઉપાશ્રયે આવ્યા એટલે આચાર્યે કહ્યું કે-આ શું ? ચેપિટ્ટો કેસ પહેર્યો! છે { ધેતિયું પહેરી લે. ડસા કહે કે હવે નહિ. હવે તે એ જ. એક આદમી તરે તે 8 કેટલાને તારે ! આ બધાનું નિદાન કોણ? સમ્યગ્દષ્ટિ માતા. હજી એક વાત બાકી રહી, ડેસા ભીક્ષા લેવા જતા નથી. મારું એ કેમ બને? છે. આચાર્યો વિચાર કર્યો કે ભીક્ષા લાવનાર ઘણા છે પણ ભીક્ષા લાવવામાં સંકેચા એ ધર્મ છે નહિ એક દિવસ આર્ય રક્ષિતસૂરિ સવારમાં ઉઠીને બીજે ગયા. શિને કહેતા ગય! હું બહાર આ જાઉં છું. આજે ડેસીને કે ભીક્ષા લાવી આપશે નહિ. તમે તમારું કરજે, સે ડેટાને છે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy