SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ હાસમપુરા તીથ (ઉજજૈન) (મધ્યપ્રદેશ) માં છે પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ. ભાવભર્યું ખાસ આમંત્રણ છે સુઝ ધર્મબંધુ, પ્રણામ સાથે જણાવવાનું જે તીર્થની નૌસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતા. છે વરણમાં પ્રાચીન ઐતિહાસિક હાસમપુરા તીર્થમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ છે પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરી છે | શ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે 5 આદિની પુનીત નિશ્રામાં આયોજન કર્યું છે. આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફીકા લંડન અમેરિકા છે વિગેરેથી પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે. ક ઉપધાન તપના મુહૂર્તો ક પ્રથમ મુહૂર્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સેમવાર તા. ૨૮-૧૧-૯૪ છે બીજુ મુહુર્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૪ શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા) C/o. મગનલાલ વીરચંદ શાહ ૬૫ સર હુકમચંદ માર્ગ પંદર-૪૫ર૦૦૧ (M.P.) છે હાસમપુરા તીર્થ ઉજજેનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ટ્રેને બસે બધી છે બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિનંતી. 1 નામ લખાવવાના સ્થળ :- (૧) ઉપધાન કરાવનાર (૨) અબુંદગિરિ ન ઉપાશ્રય છે ઈદર (9) શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (૪) પ્રેમચંદ ભારમલ છે દેઢીયા ધર્મેશ્વર ૫-૯ એચ.કે. માર્ગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવીર સ્ટાર્સ 8 છે ૨૬૮૧ ફુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી (૭) રતિલાલ ડી. છે ગુઢકા ૧૧૭ સડબરી મીડલસેક્ષ લંડન (૮) ઓસવાળ યાત્રિક ગૃહ તળેટી રેડ, પાલીતાણા - - - -
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy