________________
જૈન જયતિ
અત
જૈન શાસન પાંચમા આરાના સુધી જયવંતુ રહેવાનુ છે, ચરમ તી પતિ અરિહંત પરમાત્માં દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી દૂરમાવી ગયા છે કે મારૂ શાસન ચાળણીની માફક ચળાવાનુ` છે તેમજ મારી ગેરહાજરીમાં મારૂં શાસન, સિહના કલે૨સમાન ગણાવવાનું છે, સિંહના કલેવરને પણુ જોઇને હાથી વગેરે બીજા પ્રાણીએ ભાગી જાય છે. સિહના કલેવરને ઉની આંચ પણ ન આવે પરંતુ સિંહના કલેવરમાં પડેલા કીડાએ જ સિ'હના કલેવરને કાતરી કૈાતરીને જર્જરીત કરી દે છે. તેમ ભગવાન મહાવીર દેવે ભાખ્યુ` છે કે મારા શાસન ૫૨ ઇતર ધર્માં તરફથી આક્રમણુ આવી શકવાના નથી પણ મારા શાસનમાં રહેલા કીડા સમાન આચાય વગેરે સાધુ અને સુધારક ગણાતા શ્રાવકા જ શાસ્ત્ર વિરુધ્ધ પ્રરૂપણા અને પ્રવૃત્તિએ કરવા દ્વારા શાસનને કાતરી કેાતરી જીણુ - શીણુ કરી નાખવાના પ્રયત્ન કરશે, ભગવાને ભાખ્યું ભાવિ આજે નજરો નજર પ્રસગે પ્રસગે દેખા ીધા કરે છે. આવા જ એક પ્રસંગ તા. ૫ ફ્રેબ્રુઆરી ૧૯૯૫ ના રાજ બનવાના છે જે શાસનની મર્યાદાના ભયકર વિધાતક છે. આચાર્ય શ્રી રાજયશસૂરિજીની નિશ્રામાં શાસ્ત્ર અને શાસ્ર માન્ય પરંપરાથી અત્યંત વિરૂદ્ધ કા લકી ડ્રો' (લેાઢરી) પદ્ધતિથી શ્રી ઉવસગ્ગહર પા. તીઅે પારસનગર નગપૂરા (૬-મધ્યપ્રદેશ)
શાસન
—પ્રેમપ્રીય
માં પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા ભરાવવાના . અને પ્રતિષ્ઠાના પ્રસંગમાં તા. ૫ ફેબ્રુઆરી ૧૯૯૫ ના દિવસે બનવાનુ` છે,
# ' '
પધ્ધતિ
‘લકી ડે' પધ્ધતિ એ લેટરી
છે. લેટરી એ સુધરેલા જુગાર છે.
ખ`દી :
આજની સરકાર દેશી દારૂની કરાવે છે અને વિલાયતી [સુધરેલા] દારૂને સપાટ આપે છે તેવી રીતે જ જુગાર બંદી કરાવે છે કેાઈ જુગાર રમતુ હોય તે ત્યાં ધાડ પડાવી જુગારીઓને પકડી જેલ ભેગા કરે છે જયારે કલખાદિમાં રમાતા સુધરેલા મં જુગારાને અને કેટરીના જુગારાને સપેાટ આપે છે કેમકે સરકાર વાથી અને મીન સમજદાર છે સરકારને તે આવા કુકતન્યામાંથી પણ કમાણી કરવાની જ વૃતિ
હાય છે.
NOW
લકી ડેા (લેટરી)વગેરે સુધરેલા જુગારા પણ સાત વ્યસનાના મહાપાપામાંનુ એક મહાપાપ જ છે. આવા મહાપાપા ધમ સ્થાના અને પ્રતિષ્ઠા આદિના ધાર્મિક પ્રસ`ગામાં સેવાય તે ધર્મોના સ્થાના મહા અધમ ના સ્થાના અને ધર્મકાર્યાં મહા અધર્મના કાર્યા બની જાય છે જેના પિરણામ આગળ જતા શાસનમાં મહા વિઘાતક નિવડે છે જેનાથી જૈન શાસન અને જૈન સઘને લક્ષ્' ભાગવવું પડે છે,
નગપૂરા (દુગ-મધ્ય પ્રદેશ)માં શ્રી ઉવ. સગ્ગહર' પાપ્રભુજીની પ્રતિમા ભરા