________________
હાલાદેશેઠા .જાવિરામસૃજરીજી મહારાજની છે જ અને
wall 3000 euro exc Riedl od PBUNU YU120347 Santa
પ્રેમચંદ મેઘજી ગુઢs
250થી હરાવી
•
મહેન્દ્રકુમાર જયુબલાલ #te
T ( કેટ). સંજયં કરચંદ #હ
(24) રાજચંદ ? શુક્ર
( જ8)
• દવાફક • Wજાર Mિા વ. ઉજાય મા ય
KNNNN
છે. વર્ષ ૭ ] ૨૦૫૦ આસે સુદ-૧૪ મંગળવાર તા. ૧૮-૧૦-૯૪ [અંક-૮
કે સારા કેણુ? કે
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ! આ સંસાર જેમને સારો લાગે, મેક્ષની ઈચ્છા ય ન હોય, તેવા લોકે ધર્મ કરતા 8 ન હોય તે ય નથી કરતા, ધર્મ કરીને ઘણે અધમ કરે છે. ધર્મ પણ એટલા માટે કરે કે, છે વધુ ને વધુ પૈસાટકાદિ મળે, ઘણી મજમજા કરીએ. પછી તે એવા પાપી બને જેનું 8. ૧ વર્ણન ન થાય. તેને એક પાપ તે પાપ પણ ન લાગે અને સંસારમાં ઘણે કાળ ભટકે. આ છે આજે તમે વેપારાદિમાં પણ પ્રામાણિક છે ખરા? ભલે ગ્રાહક આવે તે { તેને તે ઠગો નહિ જ ને ? આજે તમારી ઉપર વિશ્વાસ રાખે તે નિર્ભય ખરે? જેટલા
લેશિયા તે સારા હોય જ નહિ. લોભને ભૂંડ માને તે સારા બને. જેટલા પૈસાટકાદિ છે મળે તે બધું ઓછું જ લાગે તેનું નામ લેભી! લેભી બને તે સગા મા-બાપને ય છે ઠગે. આજે તે તમારી ધણીયાણી પણ તમારા પર વિશ્વાસ નથી રાખતી. તે તેના પિતા છે તમારી પેઢીમાં ન મૂકે, બીજે-બેંકાદિમાં મૂકે. લેભી જીવ કેઈને ય ન છોડે. લેભ ભૂંડે જ ને ? તે કરતા ભય લાગે ખરો? લેભ સારો લાગે તે નરકમાં જ લઈ જશે ! તેમ વિશ્વાસ છે? તમે નરક માને છે? નરક માનતા હતા તે મોટા આરંભ કરત! A તે પણ મજેવી !આજે મોટાં મોટાં કારખાનાવાળા મજેથી વેપારાદિ કરે છે કે
દુઃખથી ? આ લાભ કયાં લઈ જશે તેવી ચિંતા થાય છે ? આવી ચિંતા થાય તે મરતા 1 સુધી આવો વેપાર કરે ? દિકરાને પણ સલાહ ન આપે કે આ કરવા જેવું નથી. ધંધે ધ છેડેલા સુખી માણસે કેટલા છે ? દીકરા કમાતા થયા પછી પણ બાપ ધંધે ન કરે તેવા { કેટલા છે? જેની પાસે આજીવિકાનું સાધન હોય તેવા ધર્માત્માને વેપાર-ધંધાદિ કરવાનું
મન હેય ખરું? આજે તે ઘણું ધર્મ પણ લેભને સફળ કરવા માટે કરે છે. અહીં
-