________________
शुद्ध द्रव्य निरूपणार्पितमतेस्त समुत्पश्यतो । नैकद्रव्यगतं. चकास्ति किमपि द्रव्यांतरं जातचित, ॥ ज्ञानज्ञेयमवैति यत्तुतदयं शुद्धखभावोदयः। . વિ શાંતરસાધતા તે વનાર પાઠવા અર્થ - જે ભવ્ય આત્માએ શુદ્ધદ્રવ્યનું નિરૂપણ કરવામાં પિતાની નિર્મલ બુદ્ધિનું અનુસંધાન કર્યું છે અર્થાત શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવ કરવામાં ઉપયોગને જોડે છે, અને જે તત્વ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવે છે, એવા પુરુષને એક દ્રવ્યમાં પ્રાપ્ત થએલ અન્ય દ્રવ્ય કેઈ વખતે પણ કિંચિત્ પ્રતિભાસતું નથી, તથા જ્ઞાન અન્ય પદાર્થોને જાણે છે, તે જ્ઞાનના સ્વચ્છ અને શુદ્ધ સ્વભાવને ઉદય છે, પરંતુ અજ્ઞાની કે અન્ય દ્રવ્યને ગ્રહણ કરવામાં આકૂલ વ્યાકૂળ બુદ્ધિવાળા થઈ શુદ્ધ સ્વરૂપથી કેમ ચલાયમાન થાય છે? :
ભાવાર્થ - નિર્મળ શુદ્ધનયની દૃષ્ટિએ તત્ત્વનું સ્વરૂપ વિચારવાથી અન્યદ્રવ્યને અન્યદ્રવ્યમાં પ્રવેશ નથી દેખાતે. પરંતુ જ્ઞાનમાં જે અન્ય દ્રવ્ય પ્રતિભાસે છે તે જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. જ્ઞાન તેને જરા પણ ગ્રહણ નથી કરતું.
આ લેકે અન્ય દ્રવ્યનું જ્ઞાનમાં પ્રતિબિમ્બ દેખી પિતાના “જ્ઞાનસ્વરૂપથી છૂટી રેયને ગ્રહણ કરવાની બુદ્ધિ કરે છે, તે અજ્ઞાન છે. શ્રી આચાર્ય મહારાજે તેના ઉપર શ્કરણ બુદ્ધિ લાવી કહ્યું છે કે આ લેક તત્વ સ્વરૂપથી કેમ ચલાયમાન થાય છે? જેમ દ્વિપક સ્વભાવ ઘટપટ આદિ