________________
અર્થ: ધણીવાર અનેક શાસ્ત્રો ભર્યો પરંતુ માહથી મદેન્મત્ત થઈ યુદ્ધચિતૂપનું સ્વરૂપ સમજાવવાવાળું એક પણ શાસ્ત્ર ભણવા ન પામે. રણુજાશુટૂિન : તિજ |
कन्धोमन्येकदाचित विनाऽसो लभ्यते कथं ॥२९८॥ . અર્થ - શુદ્ધચિપનું સ્વરૂપ પ્રતિપાદન કરવાવાળા આજ સુધી મને કોઈ પણ ગુરૂ ન મળ્યા; અને જ્યારે ગુરૂજ કયારે પણ ન મળ્યા ત્યારે શુચિકૂપની પ્રાપ્તિ જ કયાંથી થઈ શકે? અર્થાત શુદ્ધચિતૂપના સ્વરૂપના મર્મજ્ઞ ગુરૂ વિના શુદ્ધચિપની પ્રાપ્તિ સર્વથા દુઃસાધ્ય છે.
स्वात्मध्यानामृतं खच्छं विकल्पानपसार्य सत् । पिवतिलेशनाशाय जलं शैवालवत्सुधीः ॥२९९॥ અર્થ - જેવી રીતે કવેશ (પિપાસા) ની શાંતિને અર્થે જલ ઉપર પૂરાએલી સેવાલને અલગ કરી શીતલ સુરસ નિર્મળ જલા પીવામાં આવે છે. એવી રીતે જે બુદ્ધિમાન મનુષ્ય દુખેથી દૂર થવા ઈચ્છે છે, તે સમસ્ત સંસારના વિકલ્પ જાને છેડી ને આત્મધ્યાનરૂપી અનુપમ સ્વચ્છ અમૃતનું પાન કરે છે, પિતાના ચિત્તને દ્રવ્ય આદિની ચિંતા તરફ ઝુકવા નથી દેતા.
नात्मध्यानातरंसौख्यं नात्मध्यानासरंतपः। . नात्मध्यानातरामोक्षपथः कवापिकदाचन ॥३०॥