________________
જીવના પરિણામ વિશેષરૂપ કારણ, કાનાફળ આપવાને માટે આત્માને વિવશ કરી નાખે છે “પાયોગિતાવળગરિફા” અર્થ - કષાયના ઉદયથી રંગાએલ યુગ પ્રવૃત્તિને વેશ્યા કહે છે લેશ્યાનું કાર્ય “રિપતીતિષ્ઠાણા” કર્મોને આત્મા સાથે લેપી આપે તેને વેશ્યા કહે છે.
पुद्गलबिपाकिदेहोदयेन मनोवचनकाययुक्तस्य । जीवस्य या हि शक्तिः कांगमकरणं योगः ॥१५५||
અર્થ:- પુગલ વિપાકી શરીરનામા નામકર્મના ઉદયથી મન, વચન, કાયા યુકત જીવની કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત છે શક્તિ તેને વેગ કહે છે.
ભાવાર્થ-આત્માની અનંત શક્તિઓમાંથી એક પેગ શકિત પણ છે તેના બે ભેદ છે-એક ભાગ અને બીજે દ્રવ્યોગ પુમલ વિપાકી અંગે પાંગ નામાનામકર્મ અને શરીર નામાનામકર્મના ઉદયથી મન વચન કાય પર્યાપ્તિ જેની પૂર્ણ થઈ ચુકી છે અને જે મને વાકુ કાય વણાનું અવલંબન રાખે છે એવા સંસારી જીવની જે સમસ્ત પ્રદેશમાં રહેવાવાળી કર્મોને ગ્રહણ કરવામાં કારણ ભૂત શકિત છે તેને ભાગ કહે છે. અને એજ પ્રકારના જીવના પ્રદેશને જે પરિશ્ચંદન છે તેને દ્ર ગ કહે છે. અહીં કર્મ શબ્દ ઉપલક્ષણ છે, એટલા માટે કર્મ અને કર્મ બંનેને ગ્રહણ કરવાવાળો વેગ હોય છે એમ સમજવું જોઈએ. વર્ણ (રંગની અપેક્ષાએ વર્ણન કરે છે