________________
પાંચમું - પદ્ગલ દ્રવ્ય જડ, મૂર્ત, સ્પર્શ, રસ, ગંધ, વણોરિ અસાધરણ ગુણેથી યુક્ત શુદ્ધાશુદ્ધ ચલાચલ અનંતાનંત દ્રવ્ય એક પ્રદેશી, સંખ્યાત પ્રદેશી; અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી થવાની એગ્યતા વાલા છે. તેમાં બંધ ચાર પ્રકારે સમ, વિષમ, વજાતિ, દ્વિજાતિથી થાય છે. તેને રૂક્ષ અને સ્નીગ્ધ ગુણેની વિકારી અવસ્થાને એયિક ભાવ કહે છે. શુદ્ધપુગલમાં પારિણામિકભાવ હોય છે. સ્કધમાં ઔદથિક અને પારિણમિક ભાવ હોય છે. સ્કંધની પર્યાય સંઘત, ભેદ, સંઘતભેદ રૂપ હેય છે પુલની પર્યાય (શબ્દ ૨) (બંધ ૨) (સૂમ ૨) ( સ્કૂલ ૨) ( સંસ્થાન, ૨) ભેદ, ૬) (છાયા, ૨) તમસ, આતાપ, ઉત)ના ભેદો હોય છે તેના પણ ભેદ પ્રલે ઘણુ છે.
સ્કંધની છ પ્રકારે પરિણમન સ્થિતિ છે. (સ્થૂલસ્થલ, સ્કૂલ, સ્યુસૂફમ, સૂક્ષમણૂવ, સૂમ, સૂકમસૂઢમ. ) આ જગતમાં પુદગલ સ્કંધે છ પ્રકારની અવસ્થાને ધારણ કરી પથરાએલા છે. કંધ, સ્કંધદેશ અને કંધપ્રદેશ ત્રણ પ્રકારે હોય છે. શબ્દ ભાષ'મક છે તે દ્રવ્યશ્રતરૂપ અક્ષરાત્મક છે અને શબ્દ અભાષાત્મક છે તે અક્ષરામક છે. તેના બંધ પ્રાયગિક નિમિત્તથી) વૈઋસિક (સ્વભાવિક) એમ બે પ્રકારે થાય છે. ત્રેવીસ (૨૩) પ્રકારની વર્ગણા ચલાચલ કાકાશમાં ઠસોઠસ ભરી છે (ગે. જી. ગાથા ૫૯૩-૯૪) તેમાંથી સંસારી જીવ પાંચ વર્ગણાઓ ગ્રહણ કરે છે. (આહાર, તેજસ, ભાષા, મને અને કાર્મણ વર્ગણા જાણી) જે ઇન્દ્રિય ગેચર પદાર્થ દેખાય છે તે બધા પુલ સ્કની સ્થૂલ પર્યાયે છે. પુદ્ગલ પરમાણું અતિશ્રુતજ્ઞાનને વિષય નથી.