Book Title: Samyaktva Sudha
Author(s): Chunilal Desai
Publisher: Jain Granth Prakashan Mala
Catalog link: https://jainqq.org/explore/023326/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ' * = = ! ' | શ્રી વીતરાગાયનમઃ | શ્રી સમ્યકત્વ સુધા : લેખક : બ્ર. ચુનીલાલજી દેસાઈ (રાજકોટ) : પ્રકાશક: શ્રી જૈન ગ્રંથ પ્રકાશન માળા. પુષ્પ પહેલું વિર નિવાણુ સંવત્ ૨૪૮૦. ( લાગત પ્રથમાવત્તિ ૫૦૦ / વિક્રમ સંવત ૨૦૧૦ || કિંમત ઈસ્વી સન ૧૯૫૩. ( રૂા. ૪) મ - ૧ Sા ? છે Page #2 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશક:શ્રી જૈન ગ્રંથ પ્રકાશન માળા. શકેટ, : પ્રાપ્તિ થાન : શાહ પિટલાલ સામલજી કાપડ મારકીટ, રાજકોટ (સૌરાષ્ટ્ર). : મુદ્રક : ધી પરમાર પ્રિન્ટીંગ પ્રેસ - રાજકોટ Page #3 -------------------------------------------------------------------------- ________________ Teoh 全个个公个个个个令全本全本全本 李李李李李李李李个个少少少少少 hol k 分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分分 个空空少少少少少少少少少少少少少少少少少至少李个个本來辯 露个李李李李李 李李李李个个个个空个个个个个个个少 1Q84BLE TO AIRIN 个个个个少个个多少个个个个少个个变个个个个个將 Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ (શ્રી ગુરુ દેવને) આધ્યાત્મતત્ત્વવિજ્ઞાની પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ, નિસ્પૃહ, નિષ્કામ, નિલિપ્ત, સવેગ પાક્ષિક વિશ્વની અનુપમ વિભૂતિ, આદર્શ મહાપુરુષ, સિદ્ધાંત ન્યાયાચાર, શાસ્ત્ર પારબ્બત, ચારિત્રમૂર્તિ, આર્ષમાર્ગોપષ્ટ જ્ઞાનનિધિ ન્યાયાચાર્ય પરમ પૂજ્ય ગુરુ વચ્ચે શ્રી ૧૦૫ ક્ષુલ્લક ગણેશપ્રસાદજી વર્ણ મહારાજ. આપને મારા જેવા પામર કિંકર પર અપાર રે ઉપકાર છે, આપ કલ્પવૃક્ષ સમાન, ભાવિકજનમન વલ્લભ, સમ્યક પ્રવાહની સરિતારૂપ-શ્રી જિનેન્દ્રચંદ્રના શાસન જ શૃંગારમણિરત્ન, જિન પ્રવચન માતાના પરમભક્ત અને જિનાગામના અદભૂત સૂક્ષ્મ રહસ્યના મર્મજ્ઞ છો. આપ શાસ્ત્રના પારગામી છે, આપ જ્ઞાન અને તપની મૂર્તિ છે, મહાન વિભૂતિ છો, વિદ્વાનોને ઘણા પ્રિય છે અને વિદ્વાન પણ આપને ઘણા પ્રિય છે. આપને સ્વભાવ ઘણેજ મનહર છે. આ૫ શાન્ત પ્રિય પ્રસન્ન ચિત્ત વિલાસી છે. વર્તમાન આ કાળે ભરતક્ષેત્રમાં આપ જૈન ધર્મના સારરૂપ વિજ્ઞાન અને શુદ્ધાત્મપ્રવૃત્તિના દ્રવ્ય અને ભાવે છે * * * Page #6 -------------------------------------------------------------------------- ________________ અકારણીય સર્વોત્કૃષ્ટ પ્રકાશક તથા પ્રભાવક છે. આપ આસન્નભવ્ય આદર્શ મૂર્તિ છે, માનાદિ કષાય, આશા લોકેષણા આપથી લાખે કેશ સદા દૂર વસે છે. આ ધારાતલને આપે સુલલિત ચારિત્રથી સમલંકૃત કરેલ છે. આપની પાદ કમલની ધૂલિમાં પણ આકર્ષણ શક્તિ અને શાન્તિ વતે છે. હે સર્વોપકાર નિષ્ટ ! જે કદી આ ગ્રંથરૂપી કુલમાં કાંઈ મીઠાસ કે સુગધ આદિ જણાય તે હે ગુરુદેવ! તેમાં પણ આપનાજ ગુણ ખરેખર હેતુ છે કારણ કે ફલમાં મીઠાસ વૃક્ષના જ ગુણથી આવે છે. હે ગુરુવર્ય! હું મારી પાસે એવી કઈ વસ્તુ નથી દેખતે કે જે ગુરુ દક્ષિણા રૂપમાં આપને આપી શકાય; અને વગર દીધે હદય પણ સંતુષ્ટ થતું નથી તેથી આપના પવિત્ર કરકમલોમાં આ અબુદ્ધ બાળકની અ૫બુદ્ધિથી આત્મ રસની ઘેલછામાં લખાયેલું આ ગ્રંથ પુષ્પ અત્યંત ભક્તિ ભાવે અર્પણ કરું છું. ભવદીય (લેખક) બ્રટ ચુનીલાલ દેસાઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ आशीर्वाद. श्रीयुत् महाशय चुन्नीलालजी साहब अ. सु. ४ सं. पत्र आया समाचार जाने आप की योग्यता को पत्र से जानकर महती प्रसन्नता हुई - किन्तु मेरे विषयमें जो लिखा वह बहुत ही अधिक है - यह लिखना मेरेको रुचिकर न हुवा - किन्तु वह निश्चय होगया जो पुस्तक उत्तम लिखी होगी - मेरे द्वारा तौ आपका कोई भी उपकार नहीं हुवा; अतः मुजे समर्पणकी जावे यह मैं कैसे लिखुं - आपका प्रयास सफल हो, जनता लाभ उठावे, मेरी ये मनो भावना है. गणेशवर्णी योग्यदर्शन विशुद्धिः इच्छाकार २०१० जैन भवन - गया. Page #8 -------------------------------------------------------------------------- ________________ L શ્રી શાસ્ત્રના વિનય કરવાની સૂચના. ૧ એઠાં, જીઠાં અને ગંટ્ટા હાથે શાસ્ત્રને અડવું નહીં, ૨ શાસ્ત્રને ચામડા આદિ અશુદ્ધ વસ્તુથી અડવું નહીં. ૩ સૂતક, પાતના દ્વિવસામાં શાસ્ત્રને અડવું નહીં. ૪ શાસ્ત્રને અશુદ્ધ શરીરે અથવા કપડે અડવું નહીં, ૫ શાશ્ત્રજીને હાથ ધોયા બાદ અડવું. હું શાસ્રજીને રખડતું મૂકી, અશાતના કરવી નહીં. ૭ શાસ્રજીને ફેંકવું નહીં, પકવું નહીં. ૮ શાસ્રજીને પગની ઠાકર લાગી જાય તા પ્રાયશ્ચિત લેવું. ૯ શાસ્ત્રને ઉપાડતા, મુકતા, જીવ રક્ષાનું ધ્યાન રાખવું. ૧૦ શાસ્ત્રને ઉચ આસને બિરાજમાન કરવું. ૧૧ શાસ્રજીનું બહુમાન કરવું. ૧૨ ગ્રહણ આદિ અશુદ્ધ કાળમાં શાસ્ત્ર વાંચવું નહીં. ૧૩ કોઇ આયતન પરના સકંટ કાળમાં શાસ્ત્ર વાંચવું નહીં. ૧૪ મધ્ય રાત્રિએ શાસ્ત્ર વાંચવું નહીં, ૧૫ મહાપુરુષાના મરણ વખતે શાસ્ત્ર વાંચવું નહીં. ૧૬ મહુશ્રુત ભક્તિ (વિનય)થી ભાવદ્યુતની પ્રાપ્તિ થાય છે. Klan Page #9 -------------------------------------------------------------------------- ________________ લેખક : બ્ર. ચુનીલાલજી દેશાઈ (રાજકોટ) Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ ' ક, . છે કે * * કે છે છે. * * * * * 'મ સભ્ય સુધાકા પાનકર અના િદશન મેહનીપ, સસે હૈ તું સાપ નહિ જાનતા નિજ સ્વરૂપ, પરભાવમે જોકે ફસા અજ્ઞાનમે કર્તા પના, ભકતા ૫ના નિજ માનકર ! અજ્ઞાન વનકે દે જલા, સમ્યફ સુધાકા પાનકર ૫ ૧ - ઇન્દ્રિય વિષયકે ભેગમે, દિનરાત બેજા હેાય છે આશકત રહેતા ભેગમે, પંચ પાપકે બીજ બેય હૈ ફિરભી કરે અભિમાન પાપી, પાપગે સુખ માનકર ! મમતા અહંતા ત્યાગ, સમ્યક સુધાકા પાનકર | ૨ અચ્છે બુરે કી કલ્પના કરના વહી સંતાપ હૈ, વહ લાભ હાનિ સુખ દુ:ખ, મમતા અહતા પાપ હૈ તૂ ઈબ્રાનિષ્ટ પદાર્થમે, મતરાગ કર મત વૈષ કરો નિલ કર વાસના, સમ્યફ સુધાકા પાનકર છે. ૩ મિ દેહ ઇસ બ્રાતિ સે, તુ હમે જકડા ગયા ચિરકાલ તક અજ્ઞાનમે, જન્મા કિયા ફિર મર ગયા. મલ સત્ર કે ભડાર નશ્વર, દેહકે પહેચાન કર તજ દેહસે મમતા સકલ, સમ્યક સુધાકા પાનકર | ૪ - જ્યાં છીપકી ચાંદી લુભાતિ, છીપ કે જાને વિના ત્ય હી વિષયને સુખ માને, આત્મ પહેચાને વિના સંસાર જલતી આગ હૈ, ઇસ આગસે ઝટ ભાગકર ! ભેદજ્ઞાન કરકે આત્મસે, સમ્યક્ સુધાકા પાનકર છે ૫ | જૈસી મતિ તૈસી ગતિ, ભવ ભાવપે નિર્માણ હૈ. - નિજ સામ્યતા મે સ્થિરતા, કરના વહી નિર્વાણ હૈ અને લાખ કરોડે શાસ્ત્રકા, યહ સાર હૈ શાકા ન કરે - પહેચાન “ચુની” આપકે, સમ્યક સુધાકા પાનકર ૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન સમ્પક્સાર હૈ પુત્રાદિ મે નહિ નેહ હૈ, હાદિમે નહિ, રાગ હૈ ઇચ્છા કરે નહિ ભેગકી, અંતર મહીં વિરાગ હૈ કર્તા દીખે કર્તા નહિ, વહ કર્મકા વિસ્તાર હિ સરધા નહિ રાગાદિમે, ભેદજ્ઞાન સમ્પક્સાર હૈ ૫ ૧ નહિ લાભકી ઇચછા કરે, નહિ હાનિકી ચિંતા કરે છે યહ દેહ જાવે યા રહે, તત્ત્વજ્ઞ નહિ ચિંતા કરે છે સપ્ત ભયસે દૂર નિજ, પરમાત્મ કેવલ સાર હૈ | આશક્ત નહિ વિષયો મહી, ભેદજ્ઞાન સચ્ચાર હૈ મે ૨ સુખ દુ:ખ મનમાન સમ, આશા નિરાશા એકસી જીવન મરણ અરિ મિત્ર સમ, નિંદા પ્રશંસા એકસી નહિ હર્ષતા નહિ સેચતા, સંસાર સબ નિસ્સાર હૈ ! શાન્ત નિમલ તવ હું, ભેદજ્ઞાન સમ્પક્સાર હૈ ૫ ૩ દુષ્ટા કભી નહિ દશ્યમે, પરમાર્થ સે મિલતા નહીં ! જ્ઞાની કદાપિ તત્ત્વમે, સંશય કભી કરતા નહીં ! અક્ષય નિરામય તત્વનિજકા, દૂર નહિ હૈ પાસ હૈ | પુણ્ય પાપકે હુતા નહીં. ભેદજ્ઞાન સમ્મસાર હૈ . ૪ હૈ દેહ તીને સે પરે, ચિપ આત્મારામ હૈ | નિસ્સર્ગ હૈ, નિલેપ હૈ, નિર્મોહે હૈ નિષ્કામ હૈ મુજ શુદ્ધ નિમલ તમે, પરકા નહિં વ્યાપાર હે ! નિવારણ આનંદ કંદ, ભેદાન સમ્યુક્સાર હૈ નહિ રાગ હૈ નહિ છેષ હૈ સબ દષસે નિમુકત હૈ જ સમદષ્ટિ મેં સબ દેખતા, વહું આપને અનુરકત હે ! છેદીખતે ભલે સસાર મેં, ભવનાશ બીજ સંસાર હે ! ચુની” કહે વહ યેગી હૈ, ભેદજ્ઞાન સમ્મસાર હૈ ૬. Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી. ગણેશપ્રસાદ વીજીની ૮૧ મી વર્ષ ગાંઠની ૢ સ્થિતિમાં પ્રવેશ કરતા હું, તેઓશ્રીની શુભકામના નિગ્રંથ આ વચનેાના સ‘ગ્રહરૂપ (૮૧ ) ગ્રથામાંથી મારી અલ્પબુદ્ધિ અનુસાર માક્ષમાળા ગુંથી તેઓશ્રીના હસ્તકમલમાં પૂર્ણ ભકિતભાવથી આ ગ્રંથમાં ભરી સમર્પણ કરું છું. નાં. . ७ ૧૧ ૧૨ ૧૩ ૧૪ આ ગ્રંથ મનાવવામાં નીચે પ્રમાણે લખેલા ગ્રંથાના આધાર લેવામાં આવેલ છે. ગ્રંથનું નામ. અનગારધર્મામૃત અમિતગતિશ્રાવકાચાર અમૃતાશિતિ અધ્યાત્મકમકમાન્ડ આત્માનુશાસન આલાપપદ્ધતિ આદિપુરાણુ આપ્તમીમાંસા આચારસાર આરાધનાકથાકાષ અથ પ્રકાશિકા આરાધનાસાર ઇષ્ટોપદેશ કાતિ કયાનુપ્રેક્ષા મૂલકર્તાનું નામ. ૫. આશાધરજી અમિતગતિઆચાર્ય ચેગીન્દ્રદેવ ૫. રાજમલ્લજી ગુણભદ્રાચાર્ય દેવસેનાચા જિનસેનાચાય સમન્તભદ્રસ્વામી વીરન'દિઆચા ૫.. પરમાણ વિશારદ ૫. સદાસુખજી દેવસેનાચા પૂજયપાદવામી સ્વામિકાર્તિ ક Page #14 -------------------------------------------------------------------------- ________________ નાં. ૫ ૧૭ ૧૮ ૧૯ २० ૧ ૩ ૨૩. ૨૪ ૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૨ 33 ૩૪ ૩૫ ૩૬ ગ્રંથનું નામ. ક્રિયાકાષ ગામટસાર કર્મકાંડ એમટસાર જીવકાંડ ચદ્મપ્રભચરિત્ર ચારિત્રસાર જધવલ. જૈન સિદ્ધાંત દ! જૈન સિદ્ધાંત પ્રવેશિકા તિહ્વાય પન્નતિ ત્રિલકસાર તત્ત્વાર્થ સૂત્ર તત્ત્વાર્થ સાર તમાર તત્ત્વાનુશાસન તત્ત્વજ્ઞાનતર ગિણી - દર્શનપાહુડ ધવલ નિયમસાર નાટક સમયસાર નય પરીક્ષામુખ પંચાધ્યાય મૂળ નું નામ. ૫'. દોલતરામજી નેમિચન્દ્રાચાર્ય "9 . વીરનદિ આચાર્ય ચામુડાય ગુણુધરાચાર્ય ૫. ગેપાલદાસજી 99 અતિવૃષભાચાર્ય નેમિચંદ્રાચા ઉમાસ્વામિ 99 અમૃતચંદ્રાચાય ધ્રુવસેનાયા નાગસેનમુનિ જ્ઞાનભૂષણ ભટ્ટારક કદ કાચા પુષ્પદંત–ભૂતઅલિ કુંદાચા ૫. અનારસીદાસજી ધ્રુવસેનાચાય માણેકન દિઆચાય -શજમલજી Page #15 -------------------------------------------------------------------------- ________________ નાં. ૩૭. મૂલકર્તાનું નામ. યોગીન્દ્રદેવ પવનંદિઆચાર્ય શુભચંદ્રભટ્ટારક કુંદકુંદાચાર્ય છે ४० ૪૧ . અમૃતચંદ્રાચાર્ય યશકીતિ ગ્રંથનું નામ. પરમાત્મપ્રકાશ - પદ્યનંદિ પંચવિશતિ પરમાધ્યાત્મ તરંગિણી પ્રવચનસાર પંચાસ્તિકાય પુરુષાર્થસિદ્ધયુપાય પ્રબોધશતક પ્રબોધસાર બ્રહ્મવિલાસ બૃહસ્વયંભૂસ્તોત્ર બૃહદ્રવ્યસંગ્રહ ભાવસંગ્રહ ભગવતી આરાધના ભાવપાહુડ મોક્ષમાર્ગ પ્રકાશક મોક્ષમાર્ગપ્ર&શક મહાબંધ મોક્ષપાહુડ મૂલાચાર ગયાર ચગસાર ગી૬ શ્રાવકાચાર પં. ભગવતીદાસજી સમન્તભદ્રાચાર્ય નેમિચંદ્રાચાર્ય દેવસેનાચાર્ય શિવટી આચાર્ય કુંદકુંદાચાર્ય પં. ટેડલમલજી બ્ર. સીતપ્રસાદજી ભૂતબલિઆચાર્ય કુંદકુંદાચાર્ય વટવેરસવામિ અમિતગતિઆચાર્ય યેગી દેવ પ૭ ૫૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ક ६४ ૬૫ ગ્રંથનું નામ. રયુશુસાર રત્નકરંડ શ્રાવકાચાર રાજવાર્તિક લાટી સંહિતા લબ્ધિસાર વસુનંદીશ્રાવકાચાર લોકવાર્તિક સર્વાર્થસિદ્ધિ ષટપ્રાભૃતટીકા સમયસારકળશ સાગરધર્મામૃત સમયસાર સમાધિશતક સુભાષિતરત્નસંદેહ સામાયિક પાઠ સુદૃષ્ટિતરંગિણી સારસમ્મચય સ્વરૂપસંબોધન સપ્તભંગીતરંગિની ક્ષત્રચૂડામણિ ક્ષપણુસાર જ્ઞાનાર્ણવ નાનાચનતેત્ર મૂલકતનું નામ. કુંદકુંદાચાર્ય સમન્તભદ્રાચાર્ય અકäક ભટ્ટ ૫. રાજમલજી નેમિચંદ્રાચાર્ય વસુનંદી આચાર્ય વિદ્યાનંદસ્વામી પૂજયપાદસ્વામી કુંદકુંદાચાર્ય ૫. રાજમલજી પં. આશાધરજી કુંદકુંદાચાર્ય પૂજયપાદસ્વામી અમિતગતિઆચાર્ય ૭૧ ૭ ૭૪ ૭૫ ૭૬ ૭૭ પં. ટેકચંદજી કુલભદ્રાચાર્ય અકલંકભટ્ટ પં. વિમલદાસજી વાદિભસિંહસૂરી નેમિચંદ્રાચાર્ય સુભચંદ્રાચાર્ય વાભિસિંહસૂરી. ૭૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ બનાવવામાં નીચે પ્રમાણે ગ્રંથોમાંથી જે લાક લેવામાં આવેલ છે તે ગ્રંથનું નામ અને આ ગ્રંથના સીરીયલ લેક નંબર આપવામાં આવેલ છે. ૧ અનગારધમમૃત ૧૧૪, ૧૨૧, ૧૨૫, ૧૪૩, ૧૪૭, ૩૨૮, ૩૫૫, ૪૨૪, ૪૩૭, ૪૯૪. ૨ અમિતગતિશ્રાવકાચાર ૧૬, ૧૦૭, ૧૮, ૧૧૨, ૧૧૫ ૧૨૬, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૫૬૦, ૫૭૫. ૩ અમૃતાશિતિ ૨૪૩. ૪ અધ્યાત્મકમલમાર્તન્ડ પર૫, ૫૩૨, ૧૩, ૧૪૫, ૫૮૨. ૫ આત્માનુશાસન ૧૭, ૧૮, ૯૪, ૨૩૨ ૩૯૪ર૬, ૪૬૭, ૪૯૬, ૪૯૨, ૪૩, પ, ૫૮૧ ૬ આદિપુરાણ ૪ર૭, ૪૫૦, ૫૫૦, ૫પર, ૫૫૯ પ૬, પ૭૭. ( ૭ આલાપ પદ્ધતિ ૧૨૨, ૪૯૭, ૪૯૮. આપ્તમીમાંસા , ૪૦૩. ૯ આચારસાર ૪૯,૪૮૨, ૪૮૩, ૪૮૪. ૧૦ ઈબ્રોપદેશ ૧૬૬, ૧૬૯ ૧૭૦, ૧૮૫, ૧૮૧ ૧૯૯, ૨૧૬, ૨૨૭, ૨૬૮, ૨૬૯, Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉત્તરપુરાણું ૧૨ કાતિ કેયાનુપ્રેક્ષા ૧૩ ગેમ/સાર કર્માંડ ૧૪ ગામટસાર જીવમાં ૧૫ ચંદ્રપ્રભચરિત્ર ૧ તત્ત્વાર્થ સૂત્ર ૧૭ તત્ત્વાર્થસાર ૧૮ તવસાર ૧૯ તવાનુામન તત્ત્વજ્ઞાનતરતની ' ૯૮, ૧૪૭, ૧૦૫, ૧૦૯ ૧૧, ૪૫, ૧૫૫. ૩૯૬, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૯૦૦, ૪૨૩, ૧૦૮, ૫૧૩, ૫૪૮, ૫૪૯. ૫, ૬, ૪૦૧, ૪૦૨, ૫૧૪, ૩, ૫૮, ૧૦૩, ૨૨૧, ૩૩૧, ૩૩૨, ૩૪, ૩૬૩, ૩૮૩, ૩૮૪, ૪૨૨, ૪૩૩, ૪૫૨, ૪૫૩, ૪૫૫, ૪૫૬, ૪૫૭, ૪૫૮, ૪૬૫, ૪૬૬, ૪૮૭. ૯૯. ૪૯૬, ૪૯૯, ૫૦૦. ૯૫, ૧૪૦, ૩૩૩, ૩૩૫, ૪૩૮, ૪૩૯, ૪૪૦, ૪૪૧, ૪૪૨, ૪૪૩, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૪, ૫૮૩. ૧૫૪. ૧૫૩, ૧૪૭, ૧૮૯, ૧૯૪, ૧૯૧, ૧૯૮, ૨૦૯, ૨૦, ૨૦૧, ૨૭૨, ૪૫. ૩૩, ૧૦૪, ૧૧, ૧૨, ૧૬૯, ૨૦૮, ૨૭૯, ૨૮, ૨૮૧, ૨૮, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, Page #19 -------------------------------------------------------------------------- ________________ કિંઇ ? (ચાલુ) ૨૧ દર્શનપાહુડ ૨૨ નિયમસાર ૨૯૫, ૨૬, રહેછે, ર૯૮, ૨૯૯, ૩૦૭, ૩૦, ૩૦૨, ૩૩, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૦૮, ૩૧૦, ૩૧૧ ૩૧૨, ૩૨૩, ૩૨૪, ૩૫૧, ૯૫. ૧૧૧, ૪૦૮, ૫૨૪. ૩૦, ૧૫૯, ૧૭૬, ૧૮૦, ૨૭, ૨૦૮, ૨૨૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૪૦, ૨૪૧, ૨૪, ૨૪૪, ૨૪૫, ૨૪૬, ૩૬૮, ૩૮૨, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૩૮૮, ૩૮૯ ૩૯૦, ૩૯૧. ૧, ૨, ૩૬, ૩૭, ૪૬, ૪૭, ૪૯, ૫૦, ૫૬, ૫૭, ૯, ૭૦, ૭૭, ૮૨, ૮૩, ૧૦૧, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૧૨૩, ૧૨૪, ૧૫૦, ૩૩૪, ૩૩૬, ૩૩૭, ૩૩૯, ૩૪, ૩૪૨, ૩૪૩, ૩૪૪, ૩૪૬, ૩૨૩, ૪૧૭, ૪૧૮,૪૧૯, ૪૩૧, ડેર, પન્ક પ૦૪, પ૦૫, ૫૦૬, ૨૭, ૧૧૪ પહ પ૨૮, કે, ૧૪, ૨, ૩, ૪ ૨૪, ૧૪૨ ૧૬૩, ૧૪, ૧૫૧૮ ૨૩ પંચાધ્યાય . . - - ૨૪ પરમાત્મપ્રકાશ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નું (ચાલુ) ૨૭૫, ૩૫, ૪૮૮, ૫૦૦ પ૨૩, ૫૩૫, ૧૨, ૧૪૩, પ૬૫, ૫૭૨, ૫૮૦, ૫૮૪. ૨૫ પવનંદિ પંચવિશતિ ૧૩, ૨૦, ૨૬, ૧૩૪, ૧૫, ૧૬, ૧૩૭, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૫૮ - ૧૬, ૧૭૭, ૨૧૭, ૨૧૮, ૨૧, ૨૨૩, ૨૨૪ ૨૨૫, ૨૨૬, ૨૩૦, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૬૪, ૨૬૫, ૨૭૩, ૨૮૨, ૩૧૫, ૩૧૬, ૩૪૭, ૩૪૮, ૩૫૬, ૩૫૭, ૩૫૯ ૪૩૦. ૨૬ પ્રવચનસાર ૩૫, ૪૨, ૪૩, ૪૪, ૭૦, ૮૪, ૮૭, ૯૦, ૯૨, ૩, ૧૬, ૧૭, . : : ૩૭૪, ૪૭૮. ર૭ પંચાસ્તિકાય ૨૮૭, ૩૩૦, ૩૪૫, ૩૫૪, ૩૬, - ૩૯૪, પર૦, પર૧, પર૨, ૫૭૮. ૨૮ પુરુષાર્થસિદ્ધયુપાય ૮૫, ૮૮ ૮૯, ૨૨૦, ૩૭૪, ૩૨, ૪૮૦, ૪૮૧. ૨૯ પ્રબોધશતક ૩૫૨, ૩૦ પ્રબોધસાર ૪૧૨ ૪૧૨, ૪૩, ૪૧૬, ૫૧૬, - ય૩૧,પ૩૪, ૫૩૭. ૩૧ બૃહસવયંભૂસ્તોત્ર. ૩૯ ૪૦, ૪૨૦, ૪૨૯ . અકબ્રસંગ્રહ : ૧, ૪૬૮, ૪૭૭, ૫૪૪. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૩ લાવસ શહે ૩૪ ભગવતીઆરાધના ૩૫ ભાવપાહુડ ૩૬ માક્ષપાહુડ ૭ માચાર ૩૯ ચેગીન્દ્ર યોગસાર ૪૦ ચાગી શ્રાવઅંચાર ૪૧ ચણુસાર . ૧૦. ૫૧, ૫૨. ૫૯, ૧૭૨, ૨૩૧, ૫૫૬. ૨૪, ૩૪, ૪૫, ૫૩૩, ૫૭૬. ૩૮ ચેગસાર અમિતગતિ ૪, ૯, ૧૧, ૧૫, ૨૬, ૩૮, ૧૪૪, ૧૭૮, ૧૭૯, ૨૦૦, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૧૧. ૪૩ રાજવાતિ ક ૪૪ વાટી સહિતા ૪૫ વસિાર ૨૫, ૭૧, ૪૧૦, ૪૫૧, ૪૭૨, ૪૭૩, ૪૮૫, ૪૮૯. ૧૪૧, પર૭. ૧૨૮, ૩૨૫, ૩૦૫, ૩૭૬, ૩૭૭, ૩૭૮, ૩૭૯, ૫૪૦, ૫૪૧, ૫૫૭, ૫૫૮, ૫૬૩, ૫૬૪. જરા રત્નકર શ્રાવકાચાર ૧૧૦, ૪૨૧, ૪૬૮, ૪૭૦, ૪૦૧, ૪૮૬, ૫૧૭, ૫૩૬, ૫૩૮, ૫૫૩, ૫૫૪, ૫૬૭, ૫૬૮. ૧૩૯. ૫૪૬, ૫૪૭. ૪૫, ૪૨, -૪૬૧, ૪૬૩, ૪૬૩, vir. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વસુનંદી શ્રાવકાચાર ૪૭ કવાર્તિક ૪૮ સમયસાર - એક છે પર૯ ૫૩૦. ૩૬ ૩૮ . ૨૯ ૩૨, ૪૮, ૬, ૭% 95. ૭૮, ૭૦, ૮૦, ૮, ૯, ૯ ૨૨૮, ૨૩૯, ૨૪૮, ૨૬, ૨૬૩, ર૭૪, ૨૬, ૨૮૩, ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૮, ૩૨૯, ૩૪૯, ૩૬૧, ૩૬૨, ૩૬૪, ૩, ૩૬૬, ૩૭, (૩૬૯, ૩૭૦, ૩૭૬, ૩૭૨, ૩૭૩, ૩૯, ૪૧૪, ૫૧૦, ૫૧૧, ૧૨, - - - - ૪૯ સાગરધર્મામૃત ૪૫, ૪૨૦, ૪૩, ૫૩ પછિ૪. - ૫૬સમાધિશતક ૬૫, ૬૭, ૮, ૧૫૨,૧૬- ૧૭૩ ૧૭૪, ૧૭૫, ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૨૦૨, ૨૨૯, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૬, ૨૫૭, ૨૫૮,૨૫૯ ૨૬, ૨૬૧, ૨૬૬, ૨૬૭. ૫૧ સુભાષિતરત્નસંદેહ ૧૬. પર સામાયિક પાઠ ૩૨૧ ૫૩ સુદષ્ટિતરંગિની ૪૭૫, ૪૦૬, ૪, ૫૧૫ પ૪ સપ્તભંગીતરંગિની ૫૦૧. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ૬૯ ૫૭૦, પ૭૯ ૭૧. પપ સારસમ્સચય ૫૬ સમ્યકત્વસુધા પ૭ વરૂપસંબોધન ૫૮ ક્ષત્રચૂડામણિ ૫૯ જ્ઞાનાર્ણવ છે. " ૧૪૫, ૧૭૧, ૨૧૪, ૨૧૫, ૨૧, ૨૨, ૨૭, ૨૮, ૧૩, ૫ પ૫, ૬૨ ૬૩, ૭૨, ૭૩, ૧૩૧ ૧૩૨, ૧૩૩, ૧૪૬, ૧૪૭, ૨૦૧, ૨૦૬, ૨૧૩, ૨૪૭, ૨૭૭, ૩૧૦ ૩૧૮ ૩૨૭, ૩૫૦, ૩૫૮, ૪૦% ૪૦૫, ૪૦૬, ૪૦૭, ૪૩૪, પપs ૫૬૧. ૨૩. . ૧૨, ૬, ૭, ૧૨, ૧૧૩, ૧૧૭, ૧૩૮, ૧૪૮, ૧૫૧, ૧૧, ૨૧૨, ૩૧૯, ૩૨૩, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩ર૬, ૩૩૮ ૪૩૫, પ૦૨. એટલ ક સંખ્યા (૫૮૪) ૨. સાચનતેત્ર છુટેલગાથા ૬૦. Page #24 -------------------------------------------------------------------------- ________________ લેખકની અંતસ્તલ સ્પેશિની વિચાર ધારા મિથ્યાત્વ અર્થાત્ દર્શન મેહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાદર્શન થાય છે અને મિથ્યાદર્શનથી જીવની વિવેકબુદ્ધિ લુપ્ત થઈ જાય છે. આ કારણે જીવ પોતાની સ્વતંત્રતાને અનુભવ કરી શક્તો નથી. તે ઘર, સ્ત્રી, પુત્ર શરીર આદિમાં અહંકાર કરે છે. તે વસ્તુઓની વૃદ્ધિમાં આનંદ માને છે અને તેમની હાનીમાં શોક અનુભવે છે. કેઈ વખન છવ મંદકષાયવશ બની જિન પૂજાદિ માં લાગી જાય છે. તેમજ દાન પણ દે છે. આમાં મુખ્ય હેતુ તેને માન મેળવવાને અગર તે પ્રતિષ્ઠા વધારવાનો હોય છે. ટુંકામાં જે વસ્તુ નાશવંત છે તેનામાં આત્મબુદ્ધિ માની મિથ્યાત્વની પુષ્ટિ તે કરે છે. આજ સંસારની જડ, અર્થાત મિથ્યાત્વનું માહાત્મ્ય છે-સામ્રાજ્ય છે. ' જગતમાં બધા પદાથે સ્વતંત્ર છે એટલે કે કઈ કઈને આધીન નથી. જીવ પણ સ્વતંત્ર છે. કઈ કઈને પોતાની ઈચ્છારૂપ પરિણમાવી શક્તા નથી, તેમજ તે બીજા રૂપમાં ન પરિણમી શકે છે. જે એમ માનવામાં ન આવે તે જગતની કઈ સ્થિતિ રહી શકે નહીં તેમજ જડ ચેતનને ભેદ પણ રહી શકે નહીં. અસતને ઉત્પાદ થતું નથી અને સતને કદી નાશ થતું નથી. ત્રા કાળમાં પદાથે પોતપોતાને સ્વભાવ કદી પણ ત્યાગી શકતા નથી. જેનો જે સ્વભાવ છે તે સદાકાળ તેજ રૂપે રહે છે. પુદગલ પોતાને રૂ૫ રસાદિ સ્વભાવ છોડતું નથી. તેમ આતમાં પોતાને સાત વસાવ ફ્રી પણ છોડતું નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ પુગલ અને જીવનો અનાદિ કાળથી સગા-સંબંધ ચાલ્યા આવે છે, તેથી બને પદાર્થો પિતાના સ્વભાવથી ચુત થયા છે. સ્વભાવ-યુતિને અર્થ એ નથી કે પોતાના ગુણ પર્યાયેના ધર્મથી અન્યરૂપે પરિણમન કરે છે. તેને માત્ર એટલે અભિપ્રાય છે કે તે સંબંધથી જીવને સ્વભાવ વિકારી થઈ રહ્યો છે. તે વિકારનું નામ જ સ્વભાવ-સ્મૃતિ છે પુગલના નિમિત્તથી જીવનાં પરિણામોમાં વિકાર ઉત્પન્ન થાય છે. અને જીવના નિમિતથી પુદગલમાં વિકાર ઉત્પન્ન થાય છે. આને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. નૈમિત્તિક ભાવને પોતાને માન તેજ સંસાર છે. છવમાં ચારિત્ર નામને ગુણ છે તેને સ્વરૂપમાં વાસ (સ્થિતિ) થે તે જીવને સનાતન સ્વભાવ છે. શકિતરૂપે જીવને સ્વભાવ સદાકાળ રહે છે, પણ સંસાર- દશામાં તે વિપરિણમી થઈ રહ્યો છે. જીવ પિતાનું સ્વરૂપ છોડી પિતાના ઉપયોગથી અન્ય પદાર્થોમાં રાગ દ્વેષ અને મહ કરે છે. આ મેહ છે તેનું નામ જ મિથ્યાત્વ છે. જે જીવ અન્ય પર પદાર્થોમાં રાગદ્વેષ કરે છે તે જ અસંયમ ભાવ છે. જીવ ત્રણ કાલે ગમે તેટલી કેશીષ કરે; છતાં પણ તે પર પદાર્થને પિતાની ઈચ્છાનુસાર કદી પણ પરિણુમાવી શકો નથી. કારણ કે પ્રત્યેક પદાર્થ પિતાના ગુણપર્યાયામાં પરિણમી રહ્યા છે. આવી સ્થિતિ હેવા છતાં રાગદ્વેષવશ જીવ એવું માને છે કે “આ મારૂં છે, તે તારૂં છે. આ મને ઈષ્ટ છે, આ મને અનિષ્ટ છે.” આવી માન્યતા એનું નામ અસંયમ ભાવ છે. આ અસંયમ ભાવ ચારિત્ર મેહનીય કર્મના ઉદયન નિમિત્તથી જીવમાં જાગે છે. (છવ પિતાના સ્વભાવમાં રહે અને સ્વભાવવશ ઉપથી અન્ય પદાર્થોને જાણે પણ મમકાર એટલે હુંપણું ન કરે Page #26 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ સંયમભાવ છે.) જીવમાં રાગદ્વેષરૂપ પરિસ્થિતિ છે અને તેનું નિમિત્ત ચાન્ઝિમેહનીય કર્મને ઉદય છે. અસંયમભાવની ઉપર આ રીતે થાય છે. અસંયમભાવ બે પ્રકારે હોય છે - (૧) ઈન્દ્રિય અસંયમ (૨) પ્રાણ અસંયમ. છવસ્થ જીવ ઈન્દ્રિય અને મનથી વિષયને ગ્રહણ કરે છે ત્યારે તેની તે વસ્તુઓમાં રાગદ્વેષરૂપે પ્રવૃત્તિ થાય છે. આંહી રાગદ્વેષનું મુખ્ય કારણ પાંચ ઈન્દ્રિય અને મન છે. તેથી નિમિત્તની અપેક્ષાએ તે ઈન્દ્રિય-અમંયમ કહેવાય છે. અસંયમ આત્માની વિકારી પરિણતિ છે એટલે કે રાગદ્વેષના પરિણામ છે, જે ઈન્દ્રિયો અને મનનાં નિમિત્તાથી થાય છે. - - અસંયમની પ્રવૃત્તિ બીજી રીતે એમ પણું છે કે પ્રત્યેકું જીવ એમ ઈચ્છે છે કે, હું જીવું અને સુખથી રહું. પણ તેનૈ પોતાની સ્વાશ્રયી વૃત્તિનું ભાન ન હોવાથી તે પર પદાથોનું અવલંબન લેવા પ્રયત્ન કરે છે. તે પ્રયત્નમાં જે બાધક થાય છે અથવા માને છે તેને સંહાર કરવા મોટી મોટી લડાઈ, મહાર યુદ્ધ, વિશ્વયુદ્ધ ઉત્પન્ન કરે છે. કેટલાક જી ઈન્દ્રિયની લેઉપતામાં બીજા જીવોનાં શરીરને જ પોતાને આહાર બનાવી લે છે. અમે એ કારણે જીવ અગણિત પ્રાણીઓને વધ કર્તા રહે છે. (ઘઉં ચણા આદિ અનાજ એકેન્દ્રિય જીવનાં કલેવર છે પણે તે વૈર્ય જતુ રહિત છે એટલે એના આહારમાં હિંસાં કે પાપ નથી. - પ્રત્યેક જીવને એવો ખ્યાલ તે હોવો જ જોઈએ કે, મને મારા જીવનમાષણ માટે અન્ય વસ્તુની લેશ માત્ર પણ આયા ન : , * યુદ્ધ, વિશ્વયુદ્ધ શરીરને જ પાસા વધ કરતે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (અવલ બન) ન લેવી પડે. અવલખન લેવું પડે એ જીવની મોટામાં માટી નબળાઈ છે. શરીર અને શરીર માટે આહારપાણીનું અવલખન લેવું, તે સ્વાવલંખી જીવન નથી. વાસ્તવિક અર્થતા એ છે કે તે જ્ઞાત અથવા અજ્ઞાત ભાવથી કાઈપણ હાલતમાં અન્ય પદાર્થના અવલંબન વિના જીવનનું જીવિતપણું રહે, તે જ બંધનથી મુક્ત થવાના રસ્તા છે. એટલે બીજા પ્રાણીઓનાં જીવનને મટાડવાં પ્રયત્ન કરવા, તે પણ અસંયમ છે. * જગતમાં પ્રાણી, ત્રસ અને સ્થાવર એમ બે ભેદ છે. તે જીવાને મારવા અગર પીડા ઉપજાવવી તે અસંયમભાવ છે. જોકે અસંયમભાવ એકજ પ્રકારે છે, પણ અવલંબનના લેથી અસંયમભાવ એ પ્રકારે કહેવામાં આવેલ છે. જે જીવાને સ્વાશ્રયી વૃત્તિને ભાવ થાય છે. તે બન્ને પ્રકારના અસંયમભાવ ઉપર વિજ્ય પ્રાપ્ત કરી શકે છે. જૈન શાસ્રમાં ગૃહસ્થ ધર્મ અને મુનિધમ એમ એ વિભાગ છે. ગૃહસ્થ એક દેશ અસંયમ ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને મુનિ સદેશ અસંયમ ઉપર વિજય પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરે છે. સાધુ પશુ આહારપાણીનું અવલખન લે છે, થાકી જવાથી તે વિશ્રામ પણ લે છે અને વાળ વધતાં તેના લોચ (ઉત્પાટન) કરે છે. આત્મામાં રમણુતા ન થવાથી તે ઉપદેશ આદિ પણ આપે છે. જો કે તે સર્વ પ્રકારે સ્વાવલંબી નથી થયા, છતાં પણ તેમની દૃષ્ટિ પૂર્ણ સ્વાવલંબનને જીવનમાં ઉતારવા સતત્ પ્રયત્નશીલ રહે છે. સાધુ આ કામને સાધ્ય માની ઈન્દ્રિયે અને મનના વિષયામાં અલિપ્ત રહે છે અને કાઈ પણ જીવને જરા પણુ દુઃખ . Page #28 -------------------------------------------------------------------------- ________________ દેવાની ચેષ્ટા કરતા નથી. બન્ને પ્રકારના ઈન્દ્રિય સંયમ અને પ્રાણ સંયમના તે પાલનહાર છે. સંયમ જીવની સાધના છે અને અસંયમ જીવનને વિકાર છે, તેથી અસંયમભાવ તે નૈમિત્તિક ભાવ છે અને તે ચારિત્રમેહનીય કર્મના ઉદય જન્ય નિમિત્તથી જીવમાં અસંયભાવ ઉત્પન્ન થાય છે. ચારિત્રમોહનીય કર્મની બે પ્રકારે શક્તિ હોય છે. એક શક્તિ કષાયને ઉત્પન્ન કરે છે અને એક શક્તિ અસંયમ ભાવને ઉત્પન્ન કરે છે. જેમકે અનંતાનુબંધીનાં બે કાર્ય છે–એક તે સ્વરૂપાચરણ ચારિત્રને ન થવા દેવું અને બીજું સમ્યકત્વને પ્રગટ ન થવા દેવું. * ધવલ ગ્રંથમાં કષાયમાં ક્રોધ, માન, માયા અને લોભ લેવામાં આવેલ છે. ત્યાં કષાયના ઉદય નિમિત્ત) થી ક્રોધાદિક બાવો બતાવવામાં આવેલ છે અને અસંયમભાવને ઘાત કરવાવાળા કમના ઉદયથી અસંયમ ભાવ થાય છે. , સંયમનો ઘાત કરવાવાળાં કર્મો ત્રણ પ્રકારનાં છે - (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, (૨) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, અને લેભ, (૩) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લેભ જ્યાં સુધી તેમને અગર તેમનામાંથી કઈ એકનો ઉદય રહે છે ત્યા સુધી જીવને અસંયમ ભાવ રહે છે. સંયમના ભાવ ન થવા દેવામાં તે બધાં એક્ટ મળી અગર તેમાંના પ્રત્યેકનું સામાન્ય કામ છે અને ક્રોધાદિ ભાવ ઉત્પન્ન કરવા તે તેમનું વિશેષ કાર્ય છે. અપ્રત્યાખ્યાનાવરણને બંધ અને ઉદય ચેથા ગુણસ્થાન સુધી રહે છે અને પ્રત્યાખ્યાનાવરણને બંધ અને ઉદય પાંચમાં ગુણસ્થાન સુધી રહે છે. અપ્રત્યાખ્યાનાવરણ કર્મને બંધ અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉદય ગ્યુછિત્તિ થવાથી જીવને દેશવ્રત ધારણ કરવાનો ભાવ થઈ આવે છે અને પ્રત્યાખ્યાનાવરણ કર્મને બંધ અને ઉદય ચુરિછત્તિ થવાથી જ જીવને મહાવ્રત થાય છે. આ હિસાબે અપ્રત્યાખ્યાનાવરણને ઉદય દેશવ્રતના ભાવને વાત કરે છે. (વાત એટલે ભાવને ટકવા ન દેવ અર્થાત્ થવા ન દે.) આત્મામાં અનંત ગુણ છે અને સંસાર દશામાં તે બધા, કર્મોથી બંધાયેલાં છે. એવો એક પણ ગુણ નથી કે જે તેના વિરોધી કર્મોના ઉદયમાં પ્રગટ રહેતે હેય. જ્યાં સુધી આઠ કમમાંથી કે ઈ પણ કર્મને ઉદય છે. ત્યાં સુધી જીવને અસિદ્ધત્વ ભાવ છે. અર્થાત જીવ પિતાના સ્વાભાવિક ગુણેથી શ્રુત થાય તેને અસિદ્ધત્વ ભાવ કહે છે. તેના પ્રતિ પક્ષી કર્મોને સર્વથા અભાવ થતાં સ્વાભાવિક દશાની પ્રાપ્તિ થવી તેને સિદ્ધભાવ કહે છે. * સંસારનું મૂળ કારણ મિચ્છાદન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. દૃષ્ટિનું મિથ્યાપણું થવું તે જ મિથ્યાદર્શન છે. તેના ઉદયમાં જગત શું? તેમાં કેટલાં તો છે? કાર્ય કારણ ભાવ શું? જીવનું તેમાં શું સ્થાન છે? મારું શું સ્વરૂપ છે.? આદિ સમીચીન જ્ઞાન ન થવા દેવું. તેનું નામ મિયાજ્ઞાન છે. તેનું નિમિત્ત કારણ દર્શન મેહનીય કર્મને ઉદય છે. તે જ સંસારની જડ છે. તે તો જીવની પરિણતિ વિશેષ જ છે. છતાં પણ બંધનને પ્રજન માની આંહી કહેવામાં આવેલ છે. કારણ કે તે પરના અવલંબનથી ઉત્પન્ન થાય છે. મને ભજન વિના નહીં ચાલે તે વિના હું કેમ જીવી શકીશ? એ પ્રકારે અનેક પદાર્થોનું અવલંબન તે છોડતો નથી. અજ જીવન મિથ્યાત્વભાવ છે. તે જ કારણે પ્રાણી માત્રની દૃષ્ટિ પરાવલંબની બની રહી છે અને તેને સ્વાવલંબનના Page #30 -------------------------------------------------------------------------- ________________ મહત્વની ખબર નથી. સ્વાવલંબન એટલે સ્વના શરણ વિના પરની કિંચિત્ માત્ર અવલંબનની વૃત્તિ ન ઊઠવી, તે સ્વાવલંબન છે. જે મિથ્યાદર્શનરૂપ પરિણતિને અભાવ ઉત્પન્ન થાય તે જ જીવને બીજા કે પદાર્થના અવલંબનની જરૂર રહેતી નથી. પણ એકાંત મિથ્થાબુદ્ધિ કઈને કઈ પર પદાર્થના અવલંબન વિનાની ફદા રહેતી નથી. જયારે જીવ આવી પરાધીન પરિણતિથી છૂટી જાય છે ત્યારે તે અનુભવ કરવા લાગે છે કે, “જેને હું અત્યાર ધી મારું કાર્ય સમજતો હતો તે ખરેખર મારું કાર્ય હતું જ નહીં હું તે પરપદમાં સ્થિત હતો. સ્વપદની પ્રાપ્તિ તરફ મારૂં કદી ધ્યાન જ ગયું નહોતું. સ્વપદની પ્રાપ્તિને અર્થ એ છે કે પિતાના સ્વભાવમાં રમણ કરવું, તેમાં તેને બીજી કઈ પણ વસ્તુની મદદની કિંચિત માત્ર દરકાર નથી-અર્થાત કાર્યકારી નથી. હવે. મને મારા સ્વરૂપનું એટલે સ્વપદનું જ્ઞાન થયું છે-પદપરપદને વિવેક થયે છે.” " . આ પ્રમાણે જીવને વિચાર દઢ થાય છે ત્યારે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેની પ્રાપ્તિથી જીવ પોતે પિતાના જ પદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. અને ત્યારે જ જીવ પિતાના પૂર્ણ સ્વાવલંબનથી નિજ પદની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. એટલે કે તે જીવ મુનિ પદ ધારણ કરી સ્વપદની પૂર્ણદશાને પ્રાપ્ત કરે છે તેનેજ મોક્ષ, સિદ્ધ, સ્થિતિ કે મુક્તિ કહે છે. • આટલું પ્રારંભિક વિવેચન કરીને વિશેષ વિસ્તાર આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે ત્યાંથી જાણવું. સોપાશક:- બ. ચુનીલાલ દેસાઈ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના , , , ભૂતકાલમાં સિદ્ધ પામીચાને, ભવિષ્યમાં સિદ્ધ પામશે; મહિમા તે સમતિ ધર્મને “ગુની ધારશે તે પામશે, * * શ્રાવકેનું પ્રથમ કર્તવ્ય પ્રથમ તે શ્રાવકે સારી રીતે સુનિર્મળ અને મેરુવત નિષ્કપ, અચળ અને ચલ, મલ, અગઢ એ ત્રણ દુષણરહિત અત્યંત નિર્મળ એવા સમ્યકત્વને ધારણ કરી અખંડ, નિસંગ, નિર્લેપ અને નિર્વિકાર આત્માનું ધ્યાન સદાકાળ ઠાવવું જોઈએ, કારણ કે તે સર્વ પ્રકારના દુખના હેતુ ભૂત આઠ પ્રકારના દુષ્ટ કર્મોને નાશ કરવાવાળું અને નિજ સુખાનંદ ભગવાન પદને પ્રાપ્ત કરવાવાળું છે. સંસારનું મૂળ કારણ અને તેના દુઃખદ ફલ (કાર્ય)નું વર્ણન જેને અંત અત્યંત ભયંકર છે એવા પાપરૂપી મિથ્યાત્વ મહા વૈરીથી પીડિત આ જીવને રહેવાનું પ્રથમ તે નરકેની નીચે. નિગોદ સ્થાન છે; અને ત્યાંના નિત્યનિગોદથી નીકળવું અત્યંત કઠણ છે “કદાચ દેવાગ (પુણ્યગ) થી નિત્યનિગદમાંથી નીકળે તે ફરી પૃથ્વીકાયાદિક સ્થાવર જીવમાં ઉત્પન્ન થાય છે અને વિશેષ પુણ્ય કર્મના ઉદયથી સ્થાવર કાયમાંથી નીકળી ત્રસ ગતિ પામે છે. તેમાં પણ મન સહિત પંચેન્દ્રિય પશુનું શરીર પામવું બહુજ દુર્લભ છે અને એટલું મળવાથી પણ સંપૂર્ણ Page #32 -------------------------------------------------------------------------- ________________ અવયવ પામવા દુર્લભ છે અને એથી પણ અત્યંત કઠણમાં મનુષ્યપણું પામવું વિશેષ દુર્લભ છે. નિર્મળ ગુણને વિકાસ, ઉત્તમ આર્ય દેશ, ઉત્તમ આર્ય જતિ, ઉત્તમ આર્ય કુળાદિ ઉત્તરોત્તર કર્યોના ક્ષપશમથી પમાય છે. કદાચ વિશેષ પુણેદયથી ઉત્તમ દેશ, જાતિ, કુળાદિ સહિત મનુષ્યપણું પ્રાપ્ત થયું હોય છતાં પણ દીર્ધાયુ, પાંચ ઈન્દ્રિયની પૂર્ણ સામગ્રી, ઉત્તમબુદ્ધિ, શાંત તથા અત્યંત મંદ કષાયરૂપ પરિણામોનું હોવું કાકતલીય ન્યાય સમાન દુર્લભ જાણવું જોઈએ, કેમકે એવો વેગ મળ અત્યંત કઠિન છે. કદાચ પુણ્યના ભેગથી ઉપર પ્રમાણે સામગ્રી પ્રાપ્ત થઈ જાય તે વિષયેથી વિરકત ભાવ અથવા વત ત્યાગરૂપ પરિણામ તથા યમ પ્રશમરૂપ શુદ્ધ ભાવ સહિત ચિત્તનું કેવું તે મહાન કઠીન છે; કદાચ પુણ્ય ભેગથી એની પણ પ્રાપ્તિ થઈ જાય તે તવનિય થ અત્યંત દુર્લભ છે, જે કે પૂર્વેત સામગ્રી અત્યંત દુર્લભ છે તે પણ પુણ્યદયથી થઈ જાય તે અનેક સંસારીજીવ પ્રમાદને વશીભૂત થઈ કામ, ગ, અર્થમાં લુબ્ધ થઈ સમ્યફ માર્ગથી ચુત થઈ જાય છે. '' : અહા ભવ્ય છે ! આ મનુષ્ય જન્મ મહાન દુર્લભ છે અને એનું વારંવાર મળવું અત્યંત કઠણ છે. માટે બુદ્ધિમાને આમ વિચાર શુન્ય હૃદયવાન થઈને કાળની એક પલને (સમય) નકામી જવા દેશે નહિ. અનાદિ કાળથી રાગ, દ્વેષ અને દર્શનમહ મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામેથી ભરપુર ભયંકર ભાવ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતાં એવા ભવ્યાત્મા માટે સર્વથી શ્રેષ્ઠ અક્ષય માત્ર શાન્તિનું Page #33 -------------------------------------------------------------------------- ________________ 23 અસાધારણ સમ કાર ત્રણે વૈ!કમાં ત્રણે કાળમાં જો કઈ ઢાય તે તે સમ્યગ્દર્શન રત્નત્રયરૂપી સુધારસ જ છે. અનાદિથી આત્માએ શુ કર્યું' નથી. ? અનાદિ કાળથી આ જીવે અજ્ઞાનવશ અન તાન ત ાતિઓના જન્મ મરણાદિ અસહ્ય દુ:ખાને પરવશુ પણે અનુભવતા એક ક્ષણ માત્ર પણ પેાતાના પરમાત્મ તત્ત્વની ઉપલબ્ધિ કરી નથી. તે પરમાત્મ તત્ત્વ પ્રત્યેની આત્માની સમ્મુખતાના આશ્ચર્ય સમ્યગ્દર્શનથી જ શરૂઆત થાય છે. જે એક દેશ વીતરાગતાના અનુભવ (દર્શન) થયા છે તે પરમશુદ્ધ પારિામિક કારણ પરમાત્માની પૂર્ણ દશાને શ્રદ્ધાન પૂર્ણાંક નિત્ય નિરંજન કાત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી પરના સંગ વિનાને નિરાવરણ આન ંદ લુદાલેન્દ્રનાં વિકલ્પ વિનાના અખડાન ને શ્રદ્ધામાં લાવતા નિજ આત્માના વૈભવની સ્વતંત્રતાને પુકાર કરતા પસ્તૂબ્યા અને પરબ્યાના ભાવેાની પરાધીનતાની ઝંઝીરાને સ્વભાવ ભાવે . તેડતા (અનાદિથી ક્ષણિક ઓપાધિક ભાવા પુરતા જ જે પેાતાને અજ્ઞાનમાં માનતા હતા તે જ આત્મા) પેાતાના શુદ્ધ અંતઃ તત્ત્વના કિનારાને પહોંચવાના સાધનરૂપ દેશચારિત્ર સકલચારિત્ર રૂપ નાવને આશ્રયે લેશેાધને પાર કરતાં સાધકની સાધનારૂપ સત્યાર્થ પ્રતિક્રમણાદિ આવશ્યકા, તપ અને ધ્યાનથી સામાન્ય શુદ્ધ બ્યના પરિપૂર્ણ સ્વભાવના જોરે આગળ વધતા પેાતાના શાશ્વત ધ્રુવ, અવિચળ, અદ્વૈત, પરમાન ંદ દશાને સર્વ પ્રકારે પ્રાપ્ત કરવામાં સતત પ્રત્યત્ન કરતા નિજ તત્ત્વમાં લીન થતા (ઝુકતા) અને સાધનાને સહજ કિનારે છેડતા પરિપૂર્ણ-ભગવાન આત્મા ' Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નથી આત્મવીને આત્મામાં ગોપતે તે જીવ સનાથ પદના પૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. - આત્માને સાચે દુશમન : આ જગતમાં મિથ્યાત્વ જેવું કોઈ મહાન પા૫ નથી. તેનાથી છુટવા જીવે સતત પ્રયત્ન સ્વતંત્રપણે કરવું જોઈએ એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવા એગ્ય નથી; તેમજ એક ક્ષણ માત્ર આત્માને વિસરવા ગ્ય નથી જ્યાં કિંચિત મિથ્યાત્વ ગળે ત્યાં પાછે પરાધીનતાથી મિથ્યાત્વ ગર્ભિત રાગમાં ફસાઈ જાય છે ત્યાં કોઈ દેવ ગુરુ મારું કલ્યાણ કરી આપે તેવી પરાધીનતાને છોડતું નથી. પાંચ પ્રકારના સ્થલ મિથ્યાત્વના ભેદરૂપી ગર્ભમાં કોઈ એક મિથ્યાત્વને આશ્રયે અથવા સૂક્ષમતાનાં ભંગમાં અટકી જાય છે. કયાં સ્થિર થઈ શકતો નથી. એમ જીવે અનંતીવાર સત્સમાગમ કર્યા પણ સ્વતંત્રરૂપે પોતે પિતાની વસ્તુ સ્વરૂપને વિચાર કર્યો નહીં કે મારે આત્મા પરસંગ પરાવલમ્બન વિનાનેનિરપેક્ષ, અસહાય, ત્રિકાલનિરુપાધિરૂપ છે. એકાંત વાદીઓને પક્ષ હિતકર નથી - કેટલાક લોકે પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂ૫ આત્માને તે જાણતાજ નથી માત્ર વ્યવહાર દર્શનજ્ઞાન ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને જ મોક્ષનું કારણ માની તેનેજ પક્ષપાત કરી રાગમાં જ સનાથપણું માની ખેદખિન્ન થઈ સંસારમાં ડુબે છે. . વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિદષ્ટિએના ઉપદેશથી અથવા Page #35 -------------------------------------------------------------------------- ________________ પોતાની મેળેજ અંતરંગમાં રી રીતે જ્ઞાનસ્વરુપ આત્માને કલ્પી લેશમાત્ર પિતાની પરિણતિમાં જરાય ફેર પાડયા વિના અધ્યાત્મના ગાણા ગાતા પોતાને સર્વથા અબંધમાની, મનાવી વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને સર્વથા નિરર્થક જાણું છોડી આપે છે. આત્મતત્વને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામને છોડી સ્વચ્છંદી થઈ વિષયકષાયમાં તલ્લીન થઈ વર્તે છે, તેઓ પણ સંસાર સમુદ્રમાં ડુબે છે. * જ્યાં કિંચિત્ પરાધીનતાની બેડીઓ ઢીલી થઈ અને કિંચિત માત્ર મશ્રિત જ્ઞાનને ઉઘાડ થયે, ત્યાં પોતે પોતાની પૂજા પ્રતિષ્ઠા માનાદિકમાં ફસાણે પિતેજ પિતાને કેવળી માનવા મનાવવા લાગે; પાછો જીવ કષાયે લેપણે વળી ભવભવાંતરના લેખામાં જીવ ચાલે ગયે. આ પ્રમાણે જીવને સાચે દુશ્મન બીજે કઈ પણ નથી, માત્ર એક મિથ્યાત્વજ છે. .. " આત્માને સાચે મિત્ર. - આત્માને ખરેખર મિત્ર સમ્યગ્દર્શન છે તેને એક વખતે પણ જે જીવને (સ્પર્શ) અનુભવ સાથે મિત્રતા થઈ જાય તે તે તેજ ભવે અથવા વિશેષમાં વિશેષ સાતમે ભવે મોક્ષ પહોંચાડેજ છે. પણ જે કદાચ આત્મા તેનું (વૈમનકરી) શરણ છેડી વિરુદ્ધ આચરણ કરે તે પણ તે વધારેમાં વધારે અર્ધપુદગલ પરાવર્તન કાળની અંદર મેક્ષ પહોંચાડેજ છુટકે કરે છે. એવા સાચા હિતકારી મિત્રના અભાવમાં કદી જીવજ્ઞાન ચારિત્ર તપાદિ કરે છે તે તે બધી ક્રિયા પણ કુચારિત્ર તપાદિ સંસાર વર્ધક રહે છે Page #36 -------------------------------------------------------------------------- ________________ માટે તેની (સમ્યગ્દર્શનની) આરાધના વિના બાકીની ત્રણ આરાધનાની કઈ કિંમત નથી તેથી પ્રથમ સમ્યકત્વ આરાધવા યોગ્ય છે, તેની આરાધનાથી બાકીની ત્રણે આરાધનાના બહુમૂલ્ય અંકાવા શરૂ થાય છે. જેવી રીતે નગરની શોભા દરવાજાથી, મુખની શોભા ચક્ષુથી, વૃક્ષની સ્થિરતા મૂળથી, તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ્દર્શનથી છે. શાંતભાવ, જ્ઞાન, ચારિત અને તપ તે સમ્યગ્દર્શન વિના પથ્થરની જેમ બજારૂપ છે અને સમ્યગ્દર્શન યુકત હોય તે તેઓ મહામણિ સમાન પૂજ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવ કુમતિઓમાં જ નથી કદાચિત જાય, તે ત્યાં સમ્યકત્વને દેષ નથી પણ મિથ્યાત્વના સભાવમાં પૂર્વે બંધાએલું આયુ કારણ છે. સમ્યગ્દર્શન સહિત (આત્મભાને સહિત) જીવને નરકાવાસ પણ શ્રેષ્ટ છે કારણ છવ ત્યાં બાહય નારકી કૃત દુઃખને લેગવત હોવા છતાં આત્મભાને અંતરમાં ચૈતન્ય રસના જ સ્વાદુ હોવાથી અસંખ્યાત ગુણી નિજેરા કરતે પૂર્વકૃત કર્મોના દેણું સમતભાવે ચુકાવતે ભગવાન પદની નીટતાએ પહોંચતું હોવાથી સુખી છે; અને સમ્યગ્દર્શન રહિત સ્વર્ગવાસ પણ જીવને દુઃખરૂપ છે. કારણ તેને આત્મભાન રહિત ૫રમાં સુખની કલ્પના કરી છે તે તે અજ્ઞાનતાના દુઃખરૂપ જ છે. કારણ પર પદાર્થની ઈછા તે અજ્ઞાનના ફલરૂપ સંસાર વર્ધક છે. - અનેકાંતવાદ વસ્તુ સ્વરૂપ જ હિતકર છે. સમ્યગ્દષ્ટિ આત્મા જ્ઞાન ભાવે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે. અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે Page #37 -------------------------------------------------------------------------- ________________ તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને છેડી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર પુરુષાર્થ ક્યા કરે છે. પણ પુરુષાર્થની નબળાઈને કારણે શુભાશુભ પરિણામેથી છુટી સ્વરૂપમાં સંપૂર્ણપણે સ્થિરતા પામી શકતા નથી ત્યાં સુધી અંતર અવલંબનના હેતુભૂત બાહ્ય અવલંબનરૂપ શુભ પરિણામમાં (શ્રદ્ધાજ્ઞાને) હેય બુદ્ધિએ પ્રવર્તે છે. પરંતુ શુભક્રિયારૂપ પ્રતિક્રમણાદિ (દેશવ્રત, તપ, નિયમ, ભક્તિ, પૂજા દાનાદિ) ને નિરર્થક ગણી છેડી દઈ સ્વછંદપણે વિષય કષાયાદિરૂ૫ અશુભ કર્મોમાં કદીપણ પ્રવર્તવાની બુદ્ધિ કરતા નથી. જો કે શ્રદ્ધાનમાં તે સ્વરૂપ સ્થિરતાનું અંતર અવલંબન તે શુદ્ધ પરિણતિરૂપ પતેજ છે એમ વિચારે છે. એમ એકાંત અભિપ્રાય રહિત છ જ માત્ર કર્મોનો નાશ કરી સંસારથી નિવૃત્તિ કરે છે. મેક્ષને ઉપાય એક માત્ર નિશ્ચય ૨નત્રયમય આત્માની શુદ્ધ પરિણિત છે અર્થાત વીતરાગ શુદ્ધાત્માનુભવરૂપ પરિણામ જ મોક્ષમાર્ગ છે, પણ આત્માના શ્રદ્ધાન જ્ઞાન આચરણરૂપ મોક્ષમાર્ગને નહિ જાણતા જ માત્ર વ્યવહારનયરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનને મોક્ષમાર્ગ માને છે. અર્થાત અતદેવ, નિર્ગથ ગુરુ અને દયામયી ધર્મના સાધનને અથવા મહાવ્રતાદિ ક્રિયારૂપ સાધન માત્રને જ ચારિત્ર માની અજ્ઞાની શુભેપગમાં જ સંતુષ્ટ થઈ શુદ્ધો પગરૂપ મેક્ષ માર્ગમાં પ્રમાદિ થઈ કેવલ વ્યવહારનયને એકાંતે અવલંબે છે; તેવા મિથ્યાષ્ટિ જીવો મોક્ષને પામી શકતા નથી. જૈન મતના નયલેદને સમજવું બહુજ કઠણ છે, તેની કઈ મૂઢ પુરુષ વગર સમજે એકાંતે નય ચક્રમાં પ્રવેશ કરે છે તેવા છ લાભને બદલે નુકશાન જ ઉઠાવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સુમુક્ષુઓનું કર્તવ્ય જ્યાં સુધી પરિપૂર્ણ શાશ્વત પરમાત્મ દશાની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી મુમુક્ષુઓએ સૂક્ષ્મ તત્વવિચારપૂર્વક અંતર ધન કરતા રહેવું જોઈએ. એક ક્ષણ પણ પ્રમાદમાં નહિ જવા દેતા આત્મ ચિન્તવનમાંજ લગાડશે, તેમજ એક ક્ષણ પણ આત્માને સમ્યક્ત્વના ખીલાથી છોડવા યોગ્ય નથી. અથવા જ્યાં સુધી યથા ખ્યાતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરવો જોઈએ; કારણ કે જીવના પરિણામો પર જ સંસાર, મેક્ષ છે માટે પરિણામ કહે કે ઉપગ કહે તેની નિર્મળ દશા તેજ જીવનમુક્તપણું છે. - નિજ કારણુ પરમાત્માનો જ ભાવના પંચમ ગતિના હેતુભૂત છે. જે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણાત્મક ભેદપચાર કપનાથી રહિત નિરપેક્ષ શાશ્વત પરમ સુખનું ધામ છે, અને જે નિત્ય, શુદ્ધ, નિરતિશય; નિરંજન, અવ્યાબાધ, અક્ષય પદરૂપ છે તેજ જ્ઞાનીઓને ઉપાદેય છે, બાકી સઘળું હેય છે. મહાપુરુષોને ઉપકાર - આ કલિકાળમાં સત્ય ધમમૃતથી ભરપુર છ ઉપર કેવળ કરુણાબુદ્ધિથી આગમ (નય, નિક્ષેપ, પ્રમાણ) યુક્તિ અને પ્રત્યક્ષ અનુભવથી લખાએલા ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય, ભગવાન સમન્તભદ્રસ્વામી, શ્રીમાન્ ગીન્દ્રદેવ, શ્રીમત્ અમૃતચંદ્રાચાર્ય, શ્રીમાન પૂજ્યપાદસ્વામી આદિ અનેક મહાન પુરુષે એ સમયસારાદિ આધ્યમિક રસથી ભરપુર છે રચેલા છે. તેઓની પ્રસાદી ભચાત્માઓના કલ્યાણરૂપ મુકતા ગયા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ 두 ૨૯ गुरुणामेव माहात्म्यं यदपि स्वादु मद्रचः । तरुणां हि स्वभावोऽसो यत्फलं स्वादु जायते ॥ અર્થ:- આ ગ્રંથની રચનામાં કેઇ માતા કે અથ ગાંભિયાઁ તા હાય તા તે પરમ પૂજય નિર્ગ થ ગુરુએનું જ માહાત્મ્ય છે, તેએશ્રીની સુગંધ વા પ્રસાદી છે. તથા જો કૈાઇ ત્રુટી, અસબદ્ધતા, અર્થ કે-ભાવિકળતા જોવામાં આવે તા તે અલ્પજ્ઞતા જન્ય મારા પેાતાનાજ દ્વેષ છે. તે પ્રમાદ જન્ય દોષને માટે હું તે કૃપાળુ શ્રી આચાર્યાંના ચરણુકમલમાં પુનઃ પુન: મસ્તક નમાવી ક્ષમા ચાહું છું. એમને અનંત અનંત ઉપકાર મારા જેવા પામર ઉપર થયા છે તે સ્વપ્ને પણ ભૂલાય તેમ નથી. છદ્મસ્થપણાના દોષની માફી छदुमत्थदाइ इत्थ, जंबद्धं होज्ज पत्रयए विरुद्धं । सोधिंतु सुनीदत्था, पवयण वच्छलदाएदु ॥ અર્થ: સમ્યક્ત્વસુધા નામતા ગ્રંથમાં છદ્મસ્થપણાથી કેઈ રચના ભગવાનના પરમાગમથી વિરુદ્ધ થઇ હોય તેા જે સભ્યઅર્થના જાણુવાવાલા મહાપુરુષા છે તેઓ વાત્સલ્યભાવથી શ્રુતજ્ઞાનમાં પરમ પ્રીતિ કરી સ ંશેાધન કરી શુદ્ધિ કરશેાજી. ગ્રંથની ઉત્પત્તિનું કારણ શ્રી સમ્યક્ત્વસુધા નામના ગ્રંથની ઉત્પત્તિનું મૂળ કારણુ તે મુમુક્ષુઓ (ભાવિક જીવો)ની જીજ્ઞાસા જ કહી શકાય. તેઓની Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાથી મેં યત્કિંચિત્ સમ્યક્ત્વ રત્નના વિષયમાં નિગ્રંથ પ્રવચનેાના સંગ્રહ કરી સતત પ્રયત્નથી તૈયાર કરવામાં આવ્યે છે. જોકે સમ્યક્ત્વનું લક્ષગ તે સ્વાનુભૂતિ છે. તે અનિર્વચનીય છે, અજ્ઞેય છે. અર્થાત્ મન, વચન કે બુદ્ધિ આદિથી દૂર છે માત્ર એક સ્વાનુભૂતિગમ્ય છે. શુદ્ધાત્મતત્ત્વ એક તા અશ્રુતપૂર્વ છે તેમજ સર્વ જવાની રુચિને આ વિષય નથી, તેને કહેવાને ચા લખવાને પર્યાપ્ત કાઈ સાધન નથી. એક સાધારણમાં સાધારણ વિષયને પણ સર્વાંગપૂર્ણ સમીચીન વર્ષોંન કરવું જયાં મહાન કઠણ છે તા પછી અચિન્ત્ય નિર્વિકલ્પ આત્મતત્ત્વની તેા વાતજ શું કરવી? એટલે આવી પરિસ્થિતિમાં જે આ સ્વાનુભવગમ્ય શુદ્ધાત્મ તત્ત્વના ક્શનમાં સ્ખલન (ભૂલ) થઇ જાય તેા કોઇ આશ્ચય ની વાત નથી. સમ્યગ્દર્શનનું પ્રધાન કારણુ સમ્યગ્દર્શનનું પ્રધાન કારણું આપ્ત, આગમ પદાર્થનું જાણવું છે. તે વિના જીવને તત્ત્વવિચાર થાય નહી અને તત્ત્વવિચાર વિના તત્ત્વપ્રતીતિ થાય નહી; માટે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એવા વિચારથી આ ગ્રંથ નિગ્રંથ પ્રવચનેાના સંગ્રહરૂપ મારી અપબુદ્ધિએ તૈયાર કરવામાં આવ્યા છે. જે ભવ્ય જીવે વાંચશે, વિચારશે, મનન કરશે, તેનું શ્રદ્ધાન દૃઢ થશે. અર્થાત્ જીજ્ઞાસુ ભવ્યાત્માઓને અમૃત ધારાથી સંચિત કરી તૃપ્ત કરશે. જૈન ગ્રંથ પ્રકાશન માળાની ઉત્પત્તિ દ્રવ્યેાના સ્વરૂપનું કથન કરવાવાળાં અનેક મહાન ગ્રંથા પૂવાચાયોએ પહેલાં રચેલા છે, તથાપિ માળબુદ્ધિ ( અશુદ્ધિ) Page #41 -------------------------------------------------------------------------- ________________ વાળાં મુમુક્ષુ છે તેવા ગ્રંથોમાં પ્રવેશ થઈ શક્તા નથી તે કારણે તેવા જ સમ્યજ્ઞાનથી વંચિત રહી જાય છે, તેથી તેઓને સરલતાથી સમજાવવાને માટે એક જૈન ગ્રંથ પ્રકાશનમાળા ખેલવામાં આવી છે. તેમાં આ વચનનુસાર પૂર્વાચાર્યોના ગ્રંથના આધારે નાના નાના ટ્રેકટે કે જેમાં કોઈ એક ખાસ વિષયને લખી જનતાના લાભાર્થે પ્રકાશન કરવામાં આવશે. તેના માટે ફંડની આવશ્યક્તા પડતાં નીચે જણાવેલ મહાનુભાવોએ જિનવણીના પ્રકાશન માટે અથવા પ્રચાર માટે આ ર્થક સહાયતારૂપ જે રકમ ઉદાર ચિત્તથી આપી છે તેના માટે તેઓને હું હદયથી આભાર માની ધન્યવાદ આપું છું. આ ગ્રંથ બનાવવામાં જે જે ભાઈ, બહેન તરફથી મુક્રરીડિંગ, અશુદ્ધિ સંશોધન તથા આધાર માટે શાસ્ત્રોની સગવડતા કરી આપવા આદિનાં નાના મોટા અનેક કાર્યોમાં નિસ્વાર્થ બુદ્ધિથી ઉત્સાહપૂર્વક જિનવાણીમાતાની સેવામાં મને જે ઘણીજ કીમતી મદદ આપી છે, તેઓ પ્રત્યેકનો ભિન્ન ભિન્ન તેમજ સમૂહદાયરૂપથી હું અતકરણ પૂર્વક આભાર માનું છું. હું: સાથે સાથે એમ પણ માનું છું કે આવડો મોટો ગ્રંથ રચવામાં તેમના તરફથી જે મને મદદ અથવા સહાયતા ન મળી હોત, તે કદાચ આ ગ્રંથ કદી પણ આવી સુંદરતાને નજ પાયે હેત; તે માટે પણ હું તેઓ સર્વને ટાણું છું. આમાં કેર્યું વાકય રચના આદિમાં દેષ જણાય તો તે મારો પોતાનો જ દેષ છે અને સુંદરતા પ્રતિભાસે છે તે ભાઈઓને જ આભારી છે. - જિનવાણું સેવક. શ્ર ચુનીલાલજી દેશમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ગ્રંથ પ્રકાશન માળાને આર્થિક સહાયતા આપનાર દાતાઓની નામાવલ. રૂ. નામ ગામ ૫૦૧) ડે. ચંદુલાલ તારાચંદ કામદાર રાજકોટ ૫૦૧ શ્રીમાન્ અમચંદ ગીરધરભાઈ મેદી ૧૫૧) છ સુંદરજી કાલીદાસ દેસાઈ ૧૦૧, , છોટાલાલ છગનલાલ શેઠ પ્રભુદાસ ન્યાલચંદ દફતરી સેમચંદભાઈ કરમચંદ શાહ ) , એક સખી ગ્રહસ્થ તરફથી ૧૦૧) , રતીલાલ ન્યાલચંદ ચીતલીયા ૧૧ શ્રીમતિ પ્રભાકુંવર બહેન દેશાઈ ૧૦૧) શ્રીમતિ સમજુ બહેન કોઠારી ૫૧) શ્રી મામ્ પોપટલાલ શામજી શાહ ૫૧) , ભગવાનલાલભાઈ ઠાકરશી જગજીવનભાઈ જીણાભાઈ તુરખીયા ડુંગરદાસભાઈ તથા કસુંબા બહેન છે ૫૧) ડો. તારાબહેન જાદવ ૬૯) છુટક છુટક દાતાઓ તરફથી. ) કુલ રૂ. ૨૧૮૪) =૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ન અર વિષયાનુક્રમણિકા. (ભૂમિકાની સૂચિ) વિષય સભ્યસુધાકા પાનકર. ( ભજન ) લેજ્ઞાન સમ્યક્રસાર હું ( ભજન) આ ગ્રંથમાં લીધેલા ગ્રંથાના આધારની નામાવતિ. અન્ય ગ્રંથાના નામા સાથે મૂત્ર ગ્રંથના લેખકની અંત સ્તન્ન પર્શિની વિચાર ધારા. પ્રસ્તાવનાના વિષય. ૧૮ ૧૯ ૨૦ ૧૧ ૧૨ આત્માના સાચા મિત્ર. ૧૩ અનેકાંતવાદ વસ્તુ સ્વરૂપજ હિતકર છે. સુમુક્ષુઓનું ૧૪ ન. ૧૫ મહા પુરુષાના ઉપકાર. ૧૬ છદ્મસ્થ પણાના દોષની મારી. १७ શ્રાવકાનું પ્રથમ કે વ્ય. સંસારનું મૂલ અને તેના દુ:ખદ ફૂલનું વર્ણન. અનાદિ આત્માએ શું કર્યું' નથી ? માત્માના સાચા દુશ્મન એકાંત વાદીઓને પક્ષ હિતકર નથી. શ્લાકનું લીસ્ટ ૭ ૧૪ ૨૧ ૨૧ ૧ ૨૨ ૨૪ ૨૪ ૨૫ ૨૬ ૨૬ ૨૮ ૨૯ ૯ 94 ગ્રંથ ઉત્પત્તિનું મૂળ કારણ. સમ્યગ્દર્શનનું પ્રધાન કારણ. જૈન ગ્રંથ પ્રકાશન માળાની ઉત્પત્તિ. આર્થિક સહાયતા આપનાર દાતાઓની નામાવલિ * છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા (ગ્રંથ સૂચિ) ટ ' નઅર વિષય - ૧ મંગલાચરણ જિનવાણીની સ્તુતિ : ૩ છે અધિકારની વ્યાખ્યા ૪ સમ્યગ્દર્શનનું સ્વરૂપ : ૫ સ્વાનુભૂતિનું સ્વરૂપ ૬ સ્વરૂપાચરણ ચારિત્રનું સ્વરૂપ ૭ કષાયની વ્યાખ્યા ૮ કષાયના ભેદ અને તેનું સ્વરૂપ ( મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયને સંબંધ ૧૦ દરેક કષાયને વાસનાકાળ : ૧૧ કષાય પરિણામેથી આત્મા પિતે પિતાને ઘાતે છે ૧૨ કષાયરૂપ પરિણામ જ પાપનું કારણ છે ૧૩ ઈન્દ્રિય વિષયનું સુખ તે દુખ જ છે ૧૪ સુભૌમ ચક્રવતીની કથા ૧૫ અતીન્દ્રિય સુખ તે જ ખરું આત્મિક સુખ છે ૧૬ સમ્યગ્દષ્ટિની અનિચ્છા પૂર્વક ક્રિયા ૧૭ સમ્યગ્દષ્ટિ ભેગી નથી . ૧૮ જ્ઞાનીનું ચિન્ડ, - ૧૯ વરૂપ રાધક અનતાનુબંધી રાગાદિકનું વર્ણન ૨૦ અનાદિ કાલથી મિથ્યાવરણ છવ શું કરે છે & a Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વિષય ૨૧ અશુદ્ધતાની અંદર પણ શુદ્ધ જીવને પ્રતિભાસ ૨૨ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ૨૩ અજ્ઞાનીઓ પ્રત્યે આચાર્યોની કરૂણ ૨૪ કર્તા, કરણ, કર્મ, કુલનું સ્વરૂપ ૨૫ મોહને નાશ કરવાને ઉપાય ૨૬ અગૃહીત મિથ્યાત્વ આદિનું સ્વરૂપ ૨૭ ગ્રહીત મિથ્યાત્વનું સ્વરૂપ ૨૮ અજ્ઞાન મિથ્યાત્વનું સ્વરૂપ વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ ૩૦ એકાન્ત મિથ્યાત્વનું સ્વરૂપ ૩૧ વિનય મિથ્યાત્વનું સ્વરૂપ ૩૨ અગ્રહીત મિથ્યાત્વનું સ્વરૂપ ૩૩ સંશય મિથ્યાત્વનું સ્વરૂપ ૩૪ સર્વ અનર્થનું કારણ ભાવમેહ ૩૫ ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ - - ૩૬ પરિણામ શું છે? ૩૭ પરિણામેની વિચિત્ર દશા ૩૮ નિમિત્ત ઉપાદાનનું દૃષ્ટાંતથી સ્વરૂપ ૩૯ બાહ્યાભંતર શુદ્ધિ ફલદાઈ છે ૪. મનશુદ્ધિની પ્રધાનતા ૪૧ ચિંતા ચિતા સમાન ૪૨ આત્માને શુરુ આત્મા જ છે ૧૦૪ ૧૩ ૧૮ ૧૨૩ ૧૩૪ ૧૩૯ ૧ઝર Page #46 -------------------------------------------------------------------------- ________________ વિષય ૪૩ અભવ્યને સમજાવવા છતાં મૂઢતા છેડતા નથી ૪૪ જ્ઞાનીને ઉપદેશમાં વ્યગ્ર થવું ાગ્ય નથી ૪૫ આત્મા સંકલ્પ વિકલ્પ રહિત છે ૪૬ જ્ઞાનીને વાદવિવાદ કરવા યાગ્ય નથી પૃષ્ટ ૧૪૯ ૧૫૦ ૧૫૩ ૧૫૬ ૪૭ જ્ઞાનીને પેાતાની બડાઇ કરવી ચેાગ્ય નથી ૧૫૮ ૧૬૨ ૪૮ જ્ઞાનીને વ્યવહારી જીવાના સંગ કરવા ચાગ્ય નથી ૧૫૯ ૪૯ ભિન્નાભિન્ન આત્મચિંતવનનું ફળ ૫૦ આત્માની શુદ્ધિ સમ્યજ્ઞાનથી થાય છે ૫૧ સમ્યક ધ્યાનથી કોના નાશ થાય છે સ્વસ ંવેદન જ્ઞાનનું સ્વરૂપ ૧૬૪ १७० પર ૧૭૪ ૧૭૮ ૫૩ મિથ્યાજ્ઞાન સદા ભ્રાન્તિથી દ્વેષે છે ૫૪ મેાક્ષના પુરુષાર્થ કરે તે પુરુષ છે ૧૮૦ ૫૫ પુરુષને આત્મ પ્રીતિ, આત્મચર્ચા કરવી ચેાગ્ય છે ૧૮૪ ૫૬ સર્વ દુ:ખથી છુટવાના ઉપાય ૫૭૫ ચમગતિની પ્રાપ્તિના ઉપાય ૧૮૯ ૫૮ પરમાત્મ પદ્મની ભાવનાનું મૂળ પ૯ અજ્ઞાની પર પદાથ થી અલંકૃત છે જ્ઞાની જ્ઞાનાદિકથી અä કૃત છે ૬૦ જીવના ભાવકર્મ અને પુદ્ગલના ભાવકમ ૬૧ શરીર આશ્રિતે દુઃખ તે જ સંસાર છે દર ચૈાગિને પોતાના તત્ત્વમાં જ સુખ છે. આત્મ ઉપલબ્ધિ ફાઈ કાણુ નથી, સુલભ છે. ૩ ૧૯૦ ૨૦૩ ૨૦૯ ૨૧૩ ૧૨ ૨૧૯ ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ છે . વિષય રાદ ૨૪ ૬૪ ચેતન અચેતનની ભિન્ન ક્રિયાનું વર્ણન ૨૭. ૬૫ અનંત ધમ વાળા આત્મદેવની ખ્યાતિ ૬૬ શુદ્ધ ચિદ્રુપના ધ્યાનથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ ૪૧ ૬૭ ચેતનાના પ્રકાર અને તેનું સ્વરૂપ ૨૫૮ ૬૮ દર્શને પગનું સ્વરૂપ ૨૬૭. ૬૯ જ્ઞાનેપગનું સ્વરૂપ ૨૭૧ ૭૦ જ્ઞાનેપગની મહિમા અને તેનું સ્વરૂપ ર૭૩ ૭૧ જ્ઞાનનું લક્ષણ ૭૨ સેવાકાર જ્ઞાનની પરિણતિ ૨૮૨ ૭૩ આત્મ ધ્યાનનું વર્ણન ૪ સુમતિ શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિના કારણુ છે ૨૮૮ ૭૫ મતિજ્ઞાનના ભેદ અને તેનું સ્વરૂપ ૭૬ શાસ્ત્રાભ્યાસથી પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે ૨૯૪ - ૭૭ શ્રુતજ્ઞાનના ભેદ અને તેનું સ્વરૂપ ૨૬ ૭૮ વ્યકૃતથી ભાવકૃતની પ્રાપ્તિ ૭૯ વ્યવહાર અને નિશ્ચયનયથી તીર્થ અને તાવનીસિદ્ધિ ૩૦૨ જ્ઞાન માત્રથી મેક્ષની અસિદ્ધિ ૧ પંચમકાળમાં માત્ર ઉપશમ સફવની પ્રાપ્તિ ૩૩૯ ૨ આગમથી વિરૂદ્ધ કહેનાર મિસાદષ્ટિ છે. ૩૭. ૮૩ સમ્યકત્વ પ્રાપ્તિનાં બાહાકારોનું વર્ણન ૩૩૯ • ૮૪ હઠાગ્રહથી નાશ થતું સમ્યક્તવ ૦૪૬ •ા પરમભાવનું સ્વરૂપ ૨૯૯ ૩૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિષય .૮૬ કારણ જ્ઞાનેપચેગ - કાર્યજ્ઞાને પગ ૮૭ કારણ દર્શને પગ - કાર્યદર્શને પગ ૮૮ કારણે શુદ્ધ પર્યાય અને કાર્યશુદ્ધ પર્યાય ૮૯ સરાગ - વીતરાગનું ભિન્ન ભિન્ન કાર્ય -૯૦ જ્ઞાન - જ્ઞાતા – શેયનું સ્વરૂપ ૧ ધયાન, ધ્યાતા, ધ્યેયનું સ્વરૂપ -૯૨ કારક પક્ષનું સ્વરૂપ ૯૩ સમ્યક નિયતિવાદ “૪ મિચ્છાનિયતિવાદ (જ્ઞાપક પક્ષ) નું સ્વરૂપ - ૯૫ સ્યાદ્વાદનું સ્વરૂપ ૯૬ સર્વશના શાસનની મહિમા ૯૭ સત્યુની નિર્દોષ વાણી ૯૮ સામાન્ય, સ્થિતિ, અને ભવ, કાળલધિનું સ્વરૂપ « સમ્યકત્વની પ્રાપ્તિને ઉપાય ૧૦૦ પુણ્ય પાપનું સ્વરૂપ ૧૦૧ સાતિશય પુણ્યનું સ્વરૂપ ૧ર ભવિતવ્યતાને ઉપાય ૧૩ સમ્યકત્વનું સાધક બાધક કારણ ૧૦૪ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર જીવની ગ્યતા ૧૫ ભવ્યનું સ્વરૂપ , ૧૦૬ સંજ્ઞી પંચેન્દ્રિયનું સ્વરૂપ જવળ પર્યાપ્તિનું ક્વરૂપ ૩૫ર ૩૬ ૩૬૭ ૩૭૨ વOY ૩૭૯ ૩૮૩ ૩૮૮ ૩ ૨૯૪ ૩૯૫ ૩૯૬ ૪૦૫ ४०८ ૪૧૧ ૪૧૬ ૪૨૧ કર૩ ૪૨૫ ૪૭. Page #49 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૦૮ ઈન્દ્રિય અને તેના ભેદ ૧૦૯ દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ ” ૧૧૦ બાહ્યાભ્યતર ઉપકરણેનું સ્વરૂપ ૪૩૩ ૧૧૧ ભાવેન્દ્રિયનું સ્વરૂપ ૪૩૩ ૧૧૨ ઈન્ડિયાના અનુક્રમથી નામ ૪૩૫ ૧૧૩ ઈન્દ્રિયેના વિષ ૧૧૪ ઈન્દ્રિયેના વિષય સંબંધ ૪૩૬ ૧૧૫ ઈન્દ્રિયની આકૃતિ ૪૩૭ ૧૧૬ નિદ્રા પાપનું કારણ ૧૧૭ એગલેસ્યાઓનું સ્વરૂપ ૪૪૫ ૧૧૮ પાંચ લબ્ધિઓનું સ્વરૂપ ૧૧૯ સમ્યકત્વના ત્રણ દનું સ્વરૂપ ૧૨૦ પ્રથમ અને દ્વિતીય પશમ સમ્યકત્વનું સ્વરુપ ૪૬૭ ૧૨૧ સાદિ મિથ્યાષ્ટિનું સ્વરૂપ ૧૨૨ પશમ - વેદક સમ્યકત્વનું સ્વરૂપ ૪૭૭ ૧૨૩ કૃતકૃત્ય - સમ્યકત્વનું સ્વરૂપ ૪૭ર ૧૨૪ ક્ષાયક સમ્યકત્વનું સ્વરૂપ ૪૭ર ૧૫ પ્રથમ પશમ સમ્યકત્વમાં મતભેદ ૧૨૬ દ્વિતીયે પશમ સમ્યકત્વમાં મતભેદ ૧૭ ક્ષયે પશમ અને વેદક સમ્યકત્વમાં મતદ. ૧૨૮ સમ્યકત્વના દશ ભેદનું સ્વરૂપ , , ૪૮૨ a૯ નરક ઝતિમાં સામ્યત્વ અને તેનાં કારણે જ હા ૪૫૪ ૪૬૪ - * * Page #50 -------------------------------------------------------------------------- ________________ પુષ ૫૦૬ ૧૩૦ દેવ ગતિમાં સમ્યકત્વ અને તેનાં કારણે ૪૮ ૧૩૧ ગભૂગ્નિા મનુષ્ય, મનુષ્યની, તિર્યંચ, છે કે તિર્યંચનીમાં સમ્યકત્વ અને તેનાં કારણે ૪૮૮ ૩૨ કર્મભૂમિના મનુષ્ય, મનુષ્યની, તિર્યંચ, * ** તિર્યંચનીમાં સમ્યકત્વ અને તેનાં કારણે ૪૮૯ ૩ સમુચ્છિમ તિર્યંચમાં સમ્યકત્વ અને તેનાં કારણે ૪૯૦ ૧૩૪ દેવનું સ્વરૂપ ૫૦૧ જય અઢાર દેષનું સ્વરૂપ ૧૩૬ ગુરુનું સ્વરૂપ પ૯ ૧૩૭ વીશ પ્રકારના પરિગ્રહનું સ્વરૂપ ૫૦૯ ૧૩૮ ગુરુનું બહાલિંગ પી. ૧૦૮ આચાર્યનું સ્વરૂપ ૧૪. ઉપાધ્યાયનું સ્વરૂપ ૧૧૧ ૧૪૧ મુનિનું સ્વરૂપ ૫૧૧ ૧૪૨ ગુરુના અઠાવીસ મૂળ ગુણ ૫૧૨ ૧૪૩ પંચાચારનું સ્વરૂપ - - ૧૪૪ દશ ધર્મનું સ્વરૂપ ' . ૨૧૩ ૧૪૫ દ્વાદશ ભાવનાનું સ્વરૂપ ૪િ૬ બાવીસ પરીષહનું સ્વરૂપ જ8 ધર્મ ધ્યાનના સુંદર પ૧૫ ૧૮ શુકલ ધ્યાનના ભેદ, ૫૧૬ જય મુનિએ પડવાનું સ્થાન ૧૩ ૧૧૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૫૦ આગમનું સ્વરૂપ ૧૫૧ ચાર અનુયોગનું સ્વરૂપ . ૧૫૨ સુકૃતિથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ ૧૫૩ પંચમકાળમાં સ્વાધ્યાય જેવું તપ નથી ૧૫૪ વકતાનું લક્ષણ ૧૫૫ સુશ્રૌતાઓનું લક્ષણ ૧૫૬ કુશ્રોતાઓનું લક્ષણ ૧૫૭ વકતાઓને વ્યાખ્યાન દેવાનું વિધાન ૧૫૮ પ્રમાણુનું સ્વરૂપ ૧૫૯ અધ્યાત્મદ્રવ્યાર્થિકનયના દશભેદનું સ્વરૂપ ૧૬૦ અધ્યાત્મ પર્યાયાર્થિકનયના છ ભેદનું સ્વરૂપ ૧૬૧ નયનું સ્વરૂપ ૧૬૨ શાસ્ત્રીય દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદનું સ્વરૂપ ૧૬૩ શાસ્ત્રીય પર્યાયાર્થિક નયના ચાર ભેદનું સ્વરૂપ ૧૬૪ ઉપનાના ભેદનું સ્વરૂપ ૧૬૫ નિક્ષેપનું સ્વરૂપ ૧૬૬ સાતભંગોનું સ્વરૂપ ૧૬૭ માનવ જીવનનું દુર્લભપણું ૧૬૮ માનવતાનું સાર્થકપણું ૧૬૯ ભાવનાને ઉપાય અને તેનું ફલ ૧૭૦ કર્મની અગાધ શકિત ૧૭૧ એકાંત પક્ષ હિતકર નથી ૫૧૯ પર૧ ૫૨૪ પર૬ ૫૨૮ ૫૩૦ (૫૩૧ ૫૩૩ ૫૩૭ ૫૩૯ પં૪૧ ૫૪૩ ૫૪૪ ૫૪૭ ૫૪૯ ૫૫૫ ૫૬૦ ૫૬૧ ૫૬૩ ૫૬૫ પ૯૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ૫૫ ૯૦૫ વિષય ૧૭૨ પુદગલ પ્રકૃતિને ઉપકાર પ૮ ૧૭૬ અધ્યાત્મ કાલલબ્ધિ ૫૮૯ ૧૭૪ દશકરણનું સ્વરૂપ ૫ આઠ ભૂલ કર્મોનાં નામ ૧૬ ગુણસ્થાના નામ ૭૭ કરણની વિગત ૫૫ ભારત બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, સ્થાનનું વર્ણન ૨૯ મિથ્યાદષ્ટિની ક્રિયા પક૭ ૧o અજ્ઞાની એની કલ્પના १०२ ૧૮૧ સમ્યકત્વના પચીસ દેષનું સ્વરૂપ ૧૨ સમ્મહત્વના પાંચ અતિચારનું સ્વરૂપ ૬૭ ૧૮૩ સાત ભયનું સ્વરૂપ ૬૦૮ ૧૪ સંસારી જીવનમાં મધ અબંધનું કારણ ૬૧૩ ૧૮૫ વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ ઉપદેશક ગુરુનું સ્વરૂપ ૬૧૪ ૧૬ નિશ્ચય ભાસી મિથ્યાષ્ટિ ઉપદેશક ગુરુનું સ્વરૂપ ૬૩૬ Mછ સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિ ઉપદેશક ગુરુનું સ્વરૂપ દ૨૦ ૮૮ સ્યાદ્ધદી ગુરુને ઉપદેશ ૨૦ ૧૮૯ સમ્યકત્વ થવાના અધિકારી જીવની ક્રિયાનું વર્ણન. ૬૨પ ૧૯૦ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ માં છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું સ્વરૂપ છે. ૬૩૪ ૧૨ સાત તરનું સ્વરૂપ . ૬૪૧ હ૩ નવ પદાર્થોનું સ્વરૂપ : . ૪૫ ૬૩૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ આ વિષય પૃષ્ઠ ઘw ૬૮૭ ૧૪ સાત તનાં શ્રદ્ધાનમાં રહી જતી ભૂલ જલ્પ સમ્યગ્દષ્ટિના ગુણેનાં નામ ૧૬ જ્ઞાનીના આઠ અંગેનું સ્વરૂપ ૭ સ્વાનુભૂતિની મહિમા ૧૯૮ વ્યવહાર સમ્યગ્દર્શનનું સ્વરૂપ ૧૯ નિશ્ચય સમ્યગ્દર્શનનું સ્વરૂપ ૨૦૦ સૂક્ષમ મિથ્યાત્વનું સ્વરૂપ ૨૦૧ સૂક્ષમ મિથ્યાત્વ નાશ કરવાનો ઉપાય ૨૦૨ સભ્યદૃષ્ટિનું જ્ઞાન ૨૦૩ સમ્યગ્દષ્ટિની અંતરંગ ક્રિયા ૨૪ વ્યવહાર સમ્યજ્ઞાનનું સ્વરૂપ : ૨૫ નિશ્ચય સમ્યજ્ઞાનનું સ્વરૂપ ૨૦૬ સભ્યજ્ઞાનમાં રહી જતી ભૂલ ૨૦૭ વ્યવહાર સમ્યક ચારિત્રનું સ્વરૂપ ૨૦૮ નિશ્ચય સમ્યફ ચારિત્રનું સ્વરૂપ ૨૯ સમ્યક ચારિત્રમાં રહી જતી ભૂલ ૨૧૦ સ્વસમય પરસમયનું સ્વરૂપ વ્યવહાર નત્રય નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ ૨૧૨ વ્યવહાર મોક્ષમાર્ગનું સ્વરૂપ ૨૧૩ વ્યવહાર નિશ્ચય મેક્ષમાર્ગમાં રહી જતી ભૂલ ૨૧૪ મેક્ષ અને મોક્ષનું સ્વરૂપ ૨૧૫ મુકત આત્માઓનું નિવાસ સ્થાને ૬૯૮ ૬૯૮ 60o ૭૦૧ ૭૨ '૭૦૫ ou ૭૧૨ ૧૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ * વિષય ૨૧૬ સમ્યક્ત્વ સુધાના મહિમા ૨૧૭ આ ગ્રંથમાંથી પ્રત્યેાજનભૃત શીખી લેવું ૨૧૮ ગ્રંથકારના ગુરુ તથા પેાતાનું નામ ૨૧૯ પુનરુક્ત દોષની મારી ૨૨૦ ગ્રંથના અભ્યાસનું ફળ ૨૨૧ ગ્રંથની મહિમા ૨૨૨ ગ્રંથ કર્તાની લઘુતા ૨૨૩ ગુણ ગ્રહણ કરવાની પ્રાર્થીના ૨૨૪ અંતિમ મગલ ૨૨૫ ભાષાનું શુદ્ધિ પત્રક ૨૨૬ àાકનું શુદ્ધિ પત્રક પૃષ્ઠ k ૦૨૮ ૭૨૯ ૭૨૯ ૭૨૯, ૭૩૦ ૭૩૧ ૭૩૧ ૭૩૨ ૭૩૩ ૭૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વીતરાગાય નમઃ | 1 શ્રી સમ્યકત્વ સુધા * : : : : : : : : ::: મંગલાચરણ लक्ष्मीनिवासनिलयं विलीनविलयं नत्वा नेमिजिनम् । सम्यक्त्वसुधा महं वक्ष्ये मोक्षाय भव्यानाम् ॥ . અર્થ – હું, અનંતજ્ઞાનાદિ આત્મ સ્વભાવરૂપ અંતરંગ અપૂર્વ લક્ષ્મીનાબારી તથા છત્ર, ચામર, સિંહાસન, ભામંડળ આદિ બાહ્ય અનુપમ મહિમાનાધારી શ્રી નેમિનાથ જિનેશ્વરને અથવા કર્મ શત્રુઓના જિન (જીતનાર–નાશ કરનાર) થઈ ઈશ્વર પદને પ્રાપ્ત થયા છે એવા ભગવંતને નમસ્કાર કરી ભવ્ય જીવોના મુકિત સુખની પ્રાપ્તિ માટે સમ્યકત્વસુધા નામનો ગ્રંથ બનાવું છું. नमोऽस्तु तुभ्यं जगदम्ब भारति प्रसादपात्रं कुरुमा हि किरम् । तव प्रसादादितचनिर्णयं यथास्वबोध चिदघे स्वसविदे ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ હું જગત્માતા સરસ્વતિ ! હું તને આદર પૂર્વક પ્રણામ કરૂ છું. હું મા ! તું મારા જેવા સેવકને તારી પ્રસન્નતાના પાત્ર બનાવી મારા ઉપર પ્રસન્ન થા હું તારી પ્રસન્નતાથી જ આ ગ્રંથમાં જીવાર્ત્તિ તત્ત્વાના નિર્ણય મારી અલ્પબુદ્ધિ અનુસાર આત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે કરૂ છુ. હું આ ગ્રંથની રચના લેાકમાં ખ્યાતિ, લાભ તથા પૂજાતિની પ્રાપ્તિ માટે કરતા નથી; પણ આમાં સાક્ષાત્ । આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને પરંપરાથી બીજા જીવાને તારા પ્રસાદથી એય કરાવવા એજ એક માત્ર મારી અભિલાષા છે. અર્થાત્ વિશુદ્ધ લક્ષ્ય છે. તેથી હું લેાકમાતા જિનવાણી ! તું મારા ઉપર પ્રસન્ન થા; જેથી હું આ ગ્રંથના નિર્માણનું કાર્ય પુરું કરવાને સમર્થ થાઉં, मंगळ निमित्त हेउँ परिमाणं णाम तह य कलारं । वागरिय छप्पि पच्छा वक्खाणड सस्थमायरिओ ॥ અર્થ :- મ'ગલાચરણ, નિમિત્તકારણ, પ્રત્યેાજન, લેાક સંખ્યા, ગ્રંથનું નામ અને કતા એમ છ અધિકારાની વ્યાખ્યા કરીને ગ્રંથને પ્રાર ંભ કરૂ છું. ભાવા-ગવાનેમિનિનમ્ પદથી મંગલાચરણ કર્યું. સત્ત્વવ સુધા ને સમ્યકત્વસુધાનું કથન કરવાની પ્રતિજ્ઞા કરી છે. થા માટે રચે છે ? મોક્ષાય મેાક્ષના પ્રયાજન ( પ્રાપ્તિ ) માટે રચ્ચા છે. ફાા માટે રચ્યા છે? મથ્થાનામ્ માળબુદ્ધિ મુમુક્ષુ ભવ્યજીનના નિમિત્તે કારણે સયવમુખા આ ગ્રંથનું નામ Page #57 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વસુધા છે એ હું (૫૮૪) લોક પ્રમાણ ગ્રંથને (સગ્રહ) કર્તા છું. એ પ્રમાણે છે અધિકાર ગ્રંથના પ્રારંભમાં કહા. સમ્યગ્દર્શનનું બાધક કારણ અનાદિ મિયાદષ્ટિ ભચ આત્મામાં અનંત સંસાર પરિભ્રમણનું, અંતરંગ અશુદ્ધ કારણ અનંતાનુબંધી કષાયને ઉદય તથા દર્શનમેહ મિથ્યાત્વ અને સ્વાત્માનુભૂલ્યાવરણ (મતિ.. જ્ઞાનાવરણ) કર્મને ઉદય એ ત્રણે વિરોધી ઝેરી પ્રકૃતિઓને તીવ્ર ઉદય જ સમ્યગ્દર્શન, સ્વાત્માનુભૂતિ, અને સ્વરૂપાચરણ ચારિત્ર, એ ત્રણે આત્માની અદ્દભુત દિવ્ય શકિતઓને પ્રગટ થવામાં પ્રતિબંધક રૂપ થાય છે.” ત્રણેનું સામાન્ય સ્વરૂપ કહે છે૧. સમ્યગ્દર્શન- શુદ્ધાત્માની નિર્મળ રુચિરૂપ પરિણામ અથવા યથાર્થ તત્વાર્થ શ્રદ્ધાનરૂપ પરિણામ તે સમ્યગ્દર્શન. . . ૨. સ્વાનુભૂતિનું સ્વરૂપ તત્રાશામાનુભૂતિઃ સા વિશિષં જ્ઞાનવામનઃ | सम्यक्त्वेना विना भूतमन्वयाव्यतिरकतः ॥ १ ॥ અર્થ - તે આત્માનુભૂતિ એ આત્મજ્ઞાન વિશેષ છે. અને તે શુદ્ધાત્મજ્ઞાન વિશેષ, સમ્યગ્દર્શનની સાથે અન્વય અને વ્યતિરેક . બનેથી અવિનાભાવ સંબંધ રાખે છે. ભાવાર્થ- જેના વિદ્યમાનપણમાં જે વિદ્યમાનપણું (હેવાપણું). અવશ્યભાવી-અવશ્ય હોય જ : જેમકે-જ્યાં જ્યાં ધુમાડે Page #58 -------------------------------------------------------------------------- ________________ ડ્રાય ત્યાં ત્યાં અગ્નિ હાય જતેને અન્વય કહે છે. જેનું વિદ્યમાનપણું ન હોય તા તેનું પણ વિદ્યમાનપણું ન હાય જેમકે-જ્યાં જ્યાં અગ્નિ ન હૈાય ત્યાં ત્યાં ધુમાડા પણુ ન હાય, તેને વ્યતિરેક કહે છે. સમ્યગ્દર્શન પ્રગટ થવાથી જ આત્મામાં ક્ષયેાપશમ લબ્ધિ પ્રગટ થાય છે. પરંતુ સમ્યગ્દર્શન વિના ક્ષયાપથમ લબ્ધિ. કયારે પણ પ્રગટ થતી નથી. એટલા માટે સ્વાત્માનુભૂતિના સમ્યગ્દનની સાથે અવિનાભાવી ( સહચારીપણાને ) સંબંધ છે. સ્વાત્માનુભૂતિનું પ્રગટપણુ અનંતાનુખ ધી કષાય તથા મિથ્યાત્વ કના અભાવમાં થાય છે. જે સમયે અનંતાનુબંધી અને મિથ્યાત્વના અભાવથી સમ્યકત્વ ગુણુ પ્રગટે છે, તેજ સમયે સ્વાત્માનુભૂત્ર્યાવરણ કર્મોના ક્ષયાપશમ થાય છે. અર્થાત નિશ્ચય નયની નિર્વિકારી શુદ્ધાત્માનુભવના સન્મુખ, જે મતિજ્ઞાનાવરણુ કર્મના ક્ષયાપથમ છે, તેજ ઉપાદેયભૂત છે, અનંત સુખના સાધકરૂપ ડાવાથી ગ્રહણુ કરવા ચેાગ્ય છે. આનું સાધન જે બાહ્ય મતિજ્ઞાન તે વ્યવહારથી ઉપાય છે, એવા મતિજ્ઞાનાવરણ કર્મના વિશેષ પ્રકારના ક્ષયાપમ થાય ત્યારે જ સ્વાત્માનુભૂતિ પ્રગટ થાય છે. સ્વાત્માનુભૂત્યાવરણ કૅને મતિજ્ઞાનાવરણ કર્યું પણ કહે છે. સ્વાત્માનુભ્રત્યાવરણુ કર્મોના વિશેષ ક્ષયાપશમ થવાથી જે આત્માના સાક્ષાત અનુભવ રાવવાવાળી સ્વાત્માનુભૂતિ ઉત્પન્ન થાય છે, તે સમ્યક્ત્વની ઉત્પત્તિના સમયમાં જ થાય છે. સ્વાત્માનુભૂતિનું સમ્યક્ત્વની સાથે સહચારીપણું હાવાથી, અર્થાત્ સમાપ્તિ હાવાથી સ્વાત્માનુભૂતિને જ સમ્યક્ત્વનું લક્ષણુ Page #59 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવે છે. . સમ્યજ્ઞાનીનું આ જ લક્ષણ છે કે, જેના આત્મામાં દશમાહનીય કર્મ ના ઉપશમ, ક્ષય તથા ક્ષયાપશમથાય છે, તેની સાથે જ મતિજ્ઞાનાવરણુ કર્માંના વિશેષ ક્ષાપમ ( લબ્ધિ ) પ્રગટ થાય છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયે પશમ જો કે સામાન્ય દૃષ્ટિથી સર્વે જીવાને હાય છે, પરંતુ આ ક્ષયાપશ્ચમ ભાવની જાતિ જ જીદ્દી છે; તેથી તેને સ્વાત્માનુભૂત્યાવરણુ કર્માંના ક્ષયેાપથમ કહે છે. સ્વાત્માનુભૂતિ છે તે મતિજ્ઞાનના એક ભેદ છે. સભ્યજ્ઞાનીને સ્વાત્માનુભૂતિની લબ્ધિ થયેલ છે, એજ સમ્યગ્દર્શનનું અસાધારણ લક્ષણ (ચિહ્ન ) છે. સ્વાત્માનુભૂતિ પ્રગટ થવાથી સભ્યજ્ઞાની અલૌકિક, અચિન્ત્ય, અનિર્વચનીય, અક્ષય તથા પરમ આલ્હાદ સ્વરૂપ આત્મશાંતિના આસ્વાદ લે છે. અર્થાત્ પ્રત્યેાજનભૂત આત્માપયેગી પદાર્થોનું અપૂર્વ પરિણમનરૂપ નિશ્ચય શ્રદ્ધાન સભ્યજ્ઞાનીને જ થઈ શકે છે. (વિશેષ ખુલાસા આજ ગ્રંથના પૃષ્ટ ૬૭૬ માં જીવેા. ) ૩. સ્વરૂપાચરણુ ચારિત્રનું સ્વરૂપ : कर्मादान क्रियारोधः स्वरूपाचरणं च यत् । धर्मः शुद्धोपयोगः स्यात् सैष चारित्र संज्ञकः ॥ २ ॥ અ:- કર્મોને ગ્રહણ કરવાની ક્રિયાનું રોકાઇ જવું તે સ્વરૂપાચરણુ ચારિત્ર છે, તેજ ધર્મ છે. તે જ શુદ્ધોપયાગ છે અને તે જ યથાર્થ ચારિત્ર છે. ઉપર બતાવેલ સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ અને સ્વરૂપાચરણુ ચારિત્ર, એ ત્રણે ગુણાની પ્રગટતા ઉઘાડ, અનંતાનુબ ધી કષાય, Page #60 -------------------------------------------------------------------------- ________________ દર્શનમોહમિથ્યાત્વ અને સ્વાત્માનુભૂયાવરણ કર્મ, એ ત્રણેના એભાવમાં થાય છે. એટલે કે ત્રણે ગુણરૂપી રત્નત્રય પ્રગટ થાય છે. ' કષાયની વ્યાખ્યા सुखदुःखसुबहुसस्यं कर्मक्षेत्रं कृषति जीवस्य । '. संसारदूरमर्यादं तेन कषाय इतीमं अवन्ति ॥ ३ ॥ અર્થ- જીવનમાં સુખદુઃખ આદિ અનેક પ્રકારનાં ધાન્યને ઉત્પન્ન કરવાવાળા, તથા જેની સંસારરૂપ મર્યાદા અત્યંત દૂર છે: અર્થાત અપરિમિત છે. એવા કમરૂપ ખેતરનું જે કર્ષણ કરે છે? અર્થાત ખેડે છે, એટલા માટે એને કષાય કહે છે. ભાવાર્થ- અનંત સંસાર પરિભ્રમણનું કારણ જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વિશાળ ખેતરને ખેડી કરી જીવનાં સુખદુ:ખ આદિ અનેક પ્રકારનાં ઝેરી ફળરૂપી ધાન્યને ઉત્પન્ન કરે છે, તેથી એને કષાય કહે છે. आत्मनो ये परिणामाः मलतः सन्ति कस्मलाः । सलिलस्येव कल्लोलास्ते कषाया निवेदिताः ॥ ४ ॥ અર્થ - જેમ પાણીમાં પવનના યોગે કરી અનેક તળે ઉપજા થાય છે, તેમ કર્મના ઉદયે કરી આત્મામાં જે મલિન ભાવે ઉત્પન્ન થાય છે, તે કષાય છે. ભાવાર્થ- તે કષાયરૂપી પરિણામે આત્મામાં સદાય આકુલતા, અશાંતિ, અસ્થિરતા અને નકાદિ દુર્ગતિનાં ભયંકર દુકાને Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન કરે છે. તે દુઃખરૂપી પરિણામોને પરાધીનપણે ભોગવવાથી આત્મા અત્યંત પીડાને પામે છે. તે પીડારૂપ પરિણામ પણ કષાય છે.. કષાયના ભેદ અને તેનું સ્વરુપ કષાયના ચાર ભેદ છે – (૧) અનંતાનુબંધી, સ્વરૂપાચરણને (૨) અપ્રત્યાખ્યાનાવરણ, દેશસંયમને (૩) પ્રત્યાખ્યાનાવરણ, સકલસંયમને અને (૪) સંજવલન, યથાખ્યાત ચારિત્રને ઘાતે છે. प्रथमादिकाः कषायाः सम्यकत्वं देशसकलचारित्रम् । यथाख्यातं चातयन्ति च गुणनामानो भवन्ति शेषा अपि ॥५॥ અર્થ - પહેલી અનંતાનુબધી ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય, નિશ્ચય તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન તથા સ્વરૂપાચરણ ચારિત્રરૂપ પરિણામનો ઘાત કરે છે. (ઘાત શબ્દને અર્થ અભાવ કે નાશ ન સમજો. કિન્તુ સમ્યગ્દર્શન સ્વરૂપચરણ ચારિત્ર શકિતને પ્રગટ થવા ન આપે તે અર્થ સમજવો) કારણ કે આ કષાયે મિથ્યાત્વની સાથે અવિનાભાવી સંબંધ રાખે છે. ૬ ? . * આ પરથી સિદ્ધ થશે કે જ્યાં જયાં મિથ્યાત્વ હોય ત્યાં ત્યાં અનંતાનુબંધી કષાયે હોય જ. વળી તે મિથ્યાત્વના સહચારી હોવાથી મિથ્યાત્વને પિષણ આપે છે. ' ' -(જે વે અનંતાનુધી ના વિસાજન કરી સભ્યતા પ્રાપ્ત Page #62 -------------------------------------------------------------------------- ________________ કરી પા મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ થાય છે તેવા સાદી મિથ્યાણિ જીવને મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી કેટલાક સમય હેતા નથી. તે સૂક્ષમ ભેદને છેડી સ્થલતાથી અનાદિ મિથ્યાષ્ટિઓને મિથ્યાત્વ સાથ અનંતાનુબંધીને એક સમય પણ સહચારીપણું વિનાને ન હોય તેમ અવધારવું) મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો સંબંધ - - અનંત એટલે અમર્યાદિત અવસ્થારૂપ સંસાર પરિભ્રમણનું કારણ હોવાથી મિથ્યાત્વ પરિણામને પણ અનંત કહેલ છે. જેમ પ્રાણનું પિષણ કરનાર કારણ અન છે, છતાં પણ તેને પ્રાણ કરેલ છે, તેમ મિથ્યાત્વરૂપ અનંત અને તેની અનુ એટલે સાથે સાથે બંધાય, તેને અનંતાનુબંધી ક્રોધ માન માયા લેભરૂપ કષાય કહે છે, અર્થાત અનંતાનુબંધી કષાના તીવ્ર ઉદયમાં અનંત સંસાર પરિભ્રમણનું કારણ, અતિ તીવ્ર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કષાયેને અનંતાનુબંધી કહે છે: તેમજ મિથ્યાત્વની સાથે જ શહેવાવાળા જે અનંતાનુબંધી કષાય છે, તેમને પણ સહચારીપણના સંબંધથી મિથ્યાત્વ કહેવામાં આવે છે જે કાર્ય મિથ્યાત્વનું છે. તે જ કાર્ય અનંતાનુબંધી કષાનું પણું છે, એટલા માટે સમ્યકત્વને ઘાત કરવામાં આ કષાયોનું કાર્ય પણ છે. અનાદિ મિથ્યાદષ્ટિ છમાં મિથ્યાદર્શનને અને અનંતાનુબંધી કષાયને ઉદય નિરંતર રહ્યા જ કરે છે. બીજા કાંઈક મંદ અપ્રત્યાખ્યાનાવરણ કષાયો એકદેશ ચારિત્રરૂપ શ્રાવકેનાં અર્વતને ઘાત કરે છે, અર્થાત એકદેશ Page #63 -------------------------------------------------------------------------- ________________ વ્રતાને પ્રગટ થવા નથી આપતા ત્રીજા વિરોષ મંદ પ્રત્યાખ્યાનાવરણ કષાયે મુનિના પંચ મહાવ્રત રૂપ સકલ સંયમને ઘાત કરે છે. દરેક કષાયને વાસના કાલ કહે છે - 1 अन्तर्मुहूर्तः पक्ष षण्मासाः संख्यासंख्यानंत भवाः। संज्वलनाद्यानां वासना कालस्तु नियमेन ॥ ६ ॥ અર્થ- કષાના ઉદયનો અભાવ હોય, છતાં પણ જે કષાના સંસ્કાર ચિત્તમાં જેટલે સમય રહે, તેનું નામ વાસના કાલ છે. સંજ્વલન કષાયેને બસના કાલ અંતર્મુહૂર્ત માત્ર છે. પ્રત્યાખ્યાન કષાયને વાસનાકાલ એક પખવાડિયું માત્ર છે; અપ્રત્યાખ્યાન કષાયને વાસનાકાલ છ માસને છે અને અનંતાનુબંધી કષાયને વાસનાકાલ સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ અને અનંત ભવ સુધારે છે, , , , ભાવાર્થ- જેમ કોઈ પુરુષે ક્રોધ કર્યો, ફોધ મટી , પછી ઉપગ બીજા કામમાં જોડાયે, ત્યાં ક્રોધનો ઉદયું તે નથી; પરંતુ વાસનાકાલ જ્યાં સુધી રહે ત્યાં સુધી, જેની સાથે ક્રોધ કર્યો હતો તેનાથી ક્ષમારૂપ પરિણામ ન પ્રવર્તે, તેવી રીતે જે ક્રોધના સંસ્કાર ચિત્તમાં રહેલ છે, એ વાસનાકાલ અહીં રહેલ છે એકજ કષાયનો, પરિણામમાં બે કાર્ય કરવાને સ્વભાવ છે. એક સ્વભાવ અનુભાગબંધનું કારણ છે, અને બીજે સ્વભ વ સ્થિતિબંધનું કારણ છે. ' Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અનંતાનુબંધી કષાયરૂપ ઝેરી પિરણામેાથી રંગાએલ હૃદય સમ્યગ્દર્શનરૂપ નિર્મલ પરિણામની સિદ્ધિને પ્રાપ્ત કરી શકતુ નથી. कषायैरंजित चेतस्तत्त्वं नैवावगाहते 1 नलिरिक्तेऽम्बरे रागो, दुराधेयो हि काँकुमः ॥ ७ ॥ અર્થ :- ક્રોધાદિ કષાયેાથી રજાયમાન મનુષ્યાનું મલિન ચિત્ત આત્માના અસલી (સ્વાભાવિક) સ્વરૂપને નથી જાણી શકતું; કેમકે નીલા કપડાં ઉપર કેસરના રંગ નથી ચઢતા. (તે દૃષ્ટાંતે) ભાવાર્થ:- વસ્તુના યથાર્થ અસલી સ્વરૂપને જાણવાના પ્રયત્ન કર્યા પહેલાં હૃદયમાંથી સમ્યકત્વ ગુણુના ઘાતક કષાયાને દુર કરવામાં આવે ત્યારે જ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણવાને સંખ્યજ્ઞાન પ્રાપ્ત થઈ શકશે; કેમકે અગ્નિથી દૃશ્ય થયેલી ભૂમિમાં અંકુર ફુટતાં નથી, એ દૃષ્ટાંતને હૃદયમાં ધારણ કરીને દરેક લભ્ય મુમુક્ષુ આત્માએ નિરંતર કષાયાને મૂળમાંથી ઉચ્છેદન કરવાને માટે સારી રીતે ઉત્સાહપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ; જેથી સ'સારસમુદ્રમાં ડૂબતાં એવા પેાતાના આત્માના તે ઉદ્ધાર કરી શકે. કષાય પિરણામેાથી આત્મા પાતે પેાતાને ઘાત કરે છે. स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान् । पूर्व प्राण्यंतराणां तु पश्चात् स्याद्वानवाक्धः ॥ ८ ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ અર્થ-જે અતમાં કષાયવાન છે, નિર્દય પરિણામી છે, તે પ્રથમ તે પિતે જ પિતાનાં કષાયરૂપી ઝેરી પરિણામેથી પિતાના આત્માનાં ક્ષમારૂપી નિર્મલ પરિણામને ઘાત કરે છે, માટે આત્મઘાતી છે. પછી પરજીના પ્રાણને ઘાત થાય અથવા ન થાય એ જુદી વાત છે. ભાવાર્થ-જેમ અગ્નિથી તપ્ત થયેલ લાલચોળ લઢાને ગોળે હાથમાં લઈ બીજાને મારવા માટે જાય તે પ્રથમ તે તે પિતેજ દાઝે છે; જ્યારે બીજો દાઝે અથવા ન દાઝે, એ એના ભાગ્ય ઉપર આધાર રહે છે: એ ન્યાયે જીવ નિશ્ચય દૃષ્ટિથી વિચાર કરે તે અંતરંગમાં મિથ્યાત્વ, રાગ, કષાયાદિ ક્રૂર પરિણામ રૂપી તીક્ષણ ઝેરી શસ્ત્રથી શુદ્ધાત્માનુભૂતિરૂપ પિતાના નિશ્ચય પ્રાણને તે તે હણી જ રહે છે. વળી સંકલેશ (તીવ્ર કષાય) રૂપ પરિણામ તે કરે છે અને તેનું ફળ અનંત ચૌરવ ભયંકર દુઓને અવશ્ય જોગવવાનું તેને આવશે. - - કષારૂપ પરિણામ જ પાપનું કારણ છે - पापारंभ परित्यज्य शस्तं तं चरन्नपि । वर्तमानः कषायेन कल्मषेभ्यो न मुच्यते ॥ ९॥ ... અર્થ - જે મનુષ્યનું મન કષાયથી રંગાએલ છે, અર્થાત જેને આત્મા કષાયરૂપ પરિણામેથી કલુષિત થઈ રહેલ છે, તે ભલે કે પણ પ્રકારને આરંભ ન કરે અને નિર્દોષ ચરિત્રનું આચરણ પણ કરે, પરંતુ તે કષાયવાન આત્મા પાપથી મુક્ત નથી થઈ શકતે. એને પાપને આ સવ તે અવશ્ય થયા જ કરે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ११ : जीववधालाकचोरी मैथुन परिग्रहरहितोऽपि । ३० परिणाम परिगृहीतः तंदुल मत्स्यो गतो नरकं ॥ १० ॥ અર્થ- સંશો પંચેન્દ્રિય વાર્ષભનારાંચ સંહનન સહિત તંદુ લીઓ મચ્છ, બાહ્ય પ્રકારે કોઈ પણ જીવને વધ નથી કરતા, અસત્ય નથી બેલતો. ચેરી નથી કરતે, મૈથુન નથી સેવ; તેમજ પરિગ્રહથી રહિત છે. છતાં પણ અંતરંગ કષાયી મામશિન ઝેરી પરિણામોથી વ્યાપ્ત થયેલ હોઈ તે સાતમી નરકે ગયે. - જુઓ, અંતરંગ તીવ્ર કષાયરૂપી ઝેરી પરિણામનું ફળ આ પર એક દૃષ્ટાંત સચોટ હેઈ નીચે આપેલ છે. - કાકંદી નગરીને સુરસેન નામને રાજા હતા. તે પાપના ઉદયથી માંસભક્ષી થયે. માંસ ખાવામાં તેનું મન અતિ આસક્ત થયેલ હઈ હંમેશાં તે માંસ ખાવાને મનમાં અભિપ્રાય (પરિણામ) રાખે. તે રાજાને પિતૃપ્રિય નામને રસ હતો. તે રાજાને પ્રસન્ન રાખવા માટે અનેક નિરપરાધી જીવને વધ કરી માંસ લાવી હમેશા રાજાને માંસભક્ષણ કરાવે. એક દિવસ તીવ્ર પાપના ઉદયથી તે રયાને સર્ષ ડો તેના ઝેરથી મરણ પામી સ્વયંભૂરમણ સમુદ્રમાં તે મહામસ્ય થયું. તે લંબાઈમાં એક હજાર એજનને, પહોળાઈમાં. પાંચસે લેજોને અને ઊંચાઈમાં અઢીસે જેજનને એવડી મટી કાયાવાળા મહામચ્છ થે. સજા સુરસેન પણ મરી જઈ તે જ સમુદ્રમાં. તે મહામત્સ્યના કાનમાં તંદુલિયા મચ્છરૂપે ઉત્પન્ન થયે હવે આ તંદુવિયે મચ્છુ મહામચ્છના કાનની આસપાસ રહેતે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અને મેઢા મચ્છના કાનના મેલ ખાધા કરતે; જ્યારે મહા છ તા સેકડા નાનાં મેાટાં ॰લજ તુઓને ખાઇને છ માસની ગાઢ નિદ્રામાં મગ્ન થઈ જતા. તે સમય દરમ્યાન કઇ કઇ એક જોજનના, કાઈ ખબે જોજનના લાંબાં પડાળાં કાચબા, માછલીઓ, મગરમચ્છ વિંગેરે જજ તુએ તદ્દન નિય ખની મહામચ્છની વિકરાલ તીક્ષ્ણ દાઢોવાળા મેઢામાં જતાં અને પાછા બહાર નીકળતાં. આ રીતે આવજા કર્યા કરતાં આ બધા સમય તદુલિયા મચ્છ ક્ષણે ક્ષણે એજ વિચાર કરતા કે, મચ્છ કેવા મહા મૂર્ખ છે કે, જે પેાતાના મુખમાં એની મેળે માવેલાં જલજતુઓને વ્યર્થ જવા દે છે. પરતુ મને જો આવી સહા કાયા અને મહા સામર્થ્ય પ્રાપ્ત થયું. હાત. તે હું ક્યારે પણ એક જીવને જવા દેત નહીં, અને સર્વેનું ભક્ષણ કરી જાત ”, << આ મહા મહા ખેદની વાત છે કે, પાપી પ્રાણી નિષ્કારણ આપે આપ એવાં મહા મલિન પરિણામેા દ્વારા મહાન પાપના અધ દુર્ગતિમાં ગમન કરે છે, અને ત્યાં અનેક વિધ મહા ભય કર ક્રેપ્ટાને સહન કરે છે. આ ન્યાય અનુસાર ત ુલિયા મચ્છની આજ દશા થઈ. તે ઉપર પ્રમાણે મહા મલિન પરિણામેથી કના બંધ કરી સાતમી નરકમાં ગયા. અને મ માંમચ્છ પણ રોદ્ર પરિણામથી પહેલી નરકે ગયા. મનનાં પરિણામ જ પુણ્ય-પાપનું કાણું થાય છે. એટલા માટે સત્ પુરુષાએ સત્સંગ અને સત્ શાસ્ત્રના અભ્યાસથી મનને સદાય પવિત્ર પરિણામી રાખવું કે, જેથી હૃદયમાં ખરાબ Page #68 -------------------------------------------------------------------------- ________________ વિચારે પ્રવેશ ન કરી શકે. સત્સંગ અને સત્ શાસ્ત્રોને ગાઢ પરિચય કર્યા વિના સારાં માઠાં પરિણામની ખબર પડે નહીં. સત્સંગ અને સત્ શાસ્ત્ર કષાયરૂપ ઝેરી પરિણામોના નાશનું બલવાન કારણ છે અને હૃદયની પવિત્રતાનું પણ પ્રધાન કારણ છે. કષારૂપ પરિણામ કાતિલ ઝેર છે અને સત્સંગ, સલ્લાસ્ત્ર તે ઝેરનો નાશ કરવામાં પરમ પીયૂષ (અમૃત) સમાન છે. अन्तः शुद्धि विना बाह्या न सा श्वास करिमता । धवलोऽपि बको बाह्ये हन्ति मीनाननेकशः ॥ ११ ॥ અર્થ- અંતરંગ આત્મ પરિણામની (કષાય રહિત પરિણામની) શુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ વિશ્વાસ કરવા યોગ્ય નથી. કેમ કે બહારથી બગલો ઊજળે સફેદ છે પણ અનેક માછલીઓને પ્રાણ રહિત કરી નાખે છે ભાવાર્થ- બહારથી દેખવામાં બગલે બહુજ સીધો સાદો, સરલ અને દૂધ જે સફેદ હોય છે, પરંતુ એનું અંતરંગ એટલું બધું દુષ્ટ હોય છે કે તે નિરંતર એજ વિચારે છે કે, કયારે મને માછલી મળે અને ક્યારે હું એને હજમ કરી જાઉ આવા રૌદ્ધ પરિણામથી અનેક માછલીઓને તે પ્રાણુ રહિત કરી નાખે છે. એવી જ રીતે મલિન અંત:કરણવાળા મનુષ્ય પણ બાહ્યમાં જાણે કે સાધુ અને સુંદર ચેષ્ટાને ધારણ કરનાર કેમ ન હોય? પરંતુ જે એમનું અંતરંગ પરિણમન શુદ્ધ નથી તો તે કાંઈ કામના નથી, માટે આ વાત સિદ્ધ છે કે અંતરંગ પરિણામની શુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ વિશ્વાસ કરવા Page #69 -------------------------------------------------------------------------- ________________ ગ્ય નથી હોતી. આ પરથી બાહ્ય શુદ્ધિ કરતાં અંતરંગ શુદ્ધિ જ હિતકારિણી અને પ્રધાનપણે આવશ્યક છે. વળી પણ परस्य बाह्य कर्माणि दृष्टवा मुह्यति यो नरः। नाभ्यन्तर गुणान्वेषी सोऽत्रैव मूर्खउच्यते ॥ १२ ॥ અર્થ- જે મનુષ્ય અન્યના બાહ્ય શુષ્ક અધ્યાત્મજ્ઞાનના આડંબરને તથા બહારની પ્રચંડ ક્રિયાકાંડ આદિના ભારે દંભને દેખી મેહી પડે છે, અર્થાત બાહ્ય આડંબરમાં જ કલ્યાણનું કારણ માની લે છે. પરંતુ તેનું અંતરંગ પરિણમન કેવું અને કેવા પ્રકારનું છે? મલિન છે કે ઉજજવળ નિર્મળ ગુણેથી સુશોભિત છે? આ બાબતની જરા પણ જે મનુષ્ય પરીક્ષા કરતો નથી અને બહારના ભભકામાં અંજાઈ જઈ અભિપ્રાય બાંધે છે, તે મહા મૂર્ખ કહેવાય છે. जुगुप्सते संमृतिमनमाययातितिक्षते प्राप्त परीषहानपि । न चेन्मुनि र्दुष्ट कषाय निग्रहाञ्चिकित्सतिस्वान्तमघ प्रशान्तये અર્થ- જે મુનિ સર્વ પ્રકારે આત્માનું અહિત કરવાવાળા દુષ્ટ કષાયો પર વિજય મેળવી પાપોના નાશને માટે પિતાના ચિત્તને સ્વસ્થ અને નિર્મલ કરવા નથી ઈચ્છતા, તે મુનિ સમસ્ત લોકેના સમ્મુખ કપટ ભાવથી સંસારની ખાટી નિન્દા કરે છે, તથા અંતરંગ કપટ ભાવથી જ તે ક્ષુધા તૃષા આદિ બાવીસ પરિષહાને સહન કરે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- સંસારનો ત્યાગ તથા પરિષહને જીતવા તેજ સમય કાર્યકારી માનવામાં આવે છે. અર્થાત્ શોભે છે કયારે કે જ્યારે કષાયેનો નાશ થાય તથા ચિત્ત સ્વસ્થ અને શાંત રહે. પરંતુ જે મુનિનું ચિત્ત કષાયનો નાશ નહીં થવાથી શુદ્ધ નથી થયેલ, અર્થાત્ ચિત્ત કષાયભાવથી મહા મલિન છે, તે મુનિયે શું સંસારને ત્યાગ કરી શકે છે? ના, નથી જ કરી શકતા તેમજ તેઓ પરિષહને પણ સહન કરી શકશે જ નહીં આવા કષાયવાન મુનિયે સંસારની નિંદા કરે તથા પરિષહોને પણ સહન કરે, તે તે સર્વ કાર્ય ઢંગ (કપટ ભાવ) થી જ કરેલું સમજવું જોઈએ. આ કારણે મુનિયેએ વિચારવું જોઈએ કે, પ્રથમ કષાયાદિ અશુદ્ધ પરિણામેને નાશ કરી ચિત્તને શુદ્ધ-નિર્મળ બનાવવું ? ત્યાર પછી સંસારની નિંદા અને પરિષડાને સહન કરવામાં સર્વે સાર્થક છે. ज्ञान विहीनस्य मोक्षपदं जीवं मा कस्यापि अद्राक्षीः) बहुना सलिल विलोडितेन करः चिक्कणो न भवति ॥१४॥ અર્થ- જે સ્વસંવેદન સમ્યજ્ઞાન કરી શૂન્ય અને અત્યંતર મહા મલિન પરિણામી છે ચિત્ત જેનું. અર્થાત્ પિતાની બડાઈ, પ્રતિષ્ઠા, લાભાદિક દુષ્ટ કષાય ભાવમાં જેનું ચિત્ત પરિશમન કરી રહેલ છે, અને મનમાં એવું જાણે છે કે, અમારી દુષ્ટતાને કોઈપણ જાણી શકતું નથી. આમ સમજી વીતરાગ પરમાનંદ સુખરસના અનુભવરૂપ ચિત્તની શુદ્ધિને નથી કરતા, તથા બાહ્ય પ્રકારે બગલાની માફક માયાચાર રૂપ લેખ લેકેનાં ચિત્ત Page #71 -------------------------------------------------------------------------- ________________ રંજન કરવા માટે ધારણ કરે છે. “આજ સત્ય છે, આજ લેખથી અમારું કલ્યાણ થશે, “ઈત્યાદિ અનેક અશુદ્ધ વિકરૂપ કલેલેથી અપવિત્ર છે ચિત્તવૃત્તિ જેની, એવા કેઈ અજ્ઞાનીને હે જીવ મોક્ષપદવી ન મળે. અર્થાત સમ્યજ્ઞાન વિના સૂક્તિ નથી થતી. જેમ પાણીનું બહુ મંથન કરવાથી હાથ ચીકણું ક્યારે પણ નથી થતા, તેમ કષાય પરીણુમથી સમ્યજ્ઞાન નથી થતું. अहिंसा सत्यमस्तेयं ब्रह्म संम विवर्जिनं । कषाय विकले ज्ञाने समस्तं नैव तिष्ठति ॥ १५॥ . અર્થ :- જ્યાં સુધી જ્ઞાન કષાય આદિ ઝેરી પરિણામથી કલુષિત (મલિન) રહે છે, ત્યાં સુધી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ, એ પાંચે વ્રતે સ્થિર નથી રહી શતાં. 0 + कषाय कुलिते व्यर्थं जायते जिनशासनम् । सनिपात ज्वरालीढे द पथ्याभिवौषधम् ॥ १६ ॥ અર્થ:- જેમ સન્નિપાત (ત્રિદેષ) સહિત પુરુષને આપેલ હિતરૂપ ઉત્તમ ઔષધ વ્યર્થ જાય છે, તેમ કષાયરૂપ ઝેરી પરણિામેએ કરી આકુલતાથી ઘેરાએલ પુરુષના ચિત્તને વિષે પરમામૃત સમાન જિન શાસન નિરર્થક થાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ - ચાર ચાર | वसति खलु कषायग्राहचक्रं समन्तात् ॥ .. अंयति गुणगणोऽयंतन तावाद्विशङ्क । યમરામાજૈિતાન વિજોતું થતd II ૨૭ મે , અર્થ:- હે જીવ! તારું હૃદયરૂપી સરોવર જેકે અતિ નિર્મલ છે. તો પણ તેના અતિ ગહન ઊંડાણ ભાગમાં જ્યાં સુધી કષાયરૂપી મગરમચ્છો વિચરે છે, ત્યાં સુધી તે હૃદયરૂપી નિર્મલા સરેવરની પાસે મોક્ષમાર્ગમાં સમર્થ સાધનભૂત પવિત્ર સભ્યસ્કવ અને જ્ઞાનાદિ ગુણે નિઃશંક ને નિર્ભયપણે આવી શકતા નથી. માટે હે ભવ્ય જીવ! જે તું તે પવિત્ર ગુણને તારા હૃદય સરોવરમાં બોલાવવા ઈચ્છતા હે, તો તે કષાયોને જીતવાને પ્રથમ તે પ્રયત્ન કર. વળી તેમને જીતવાને ઉપાય એ છે કે, સંયમ ધારણ કરે અને પરિણામે ને શાંત બનાવો. પ્રશમ, સંવેગ, અનુકંપા તથા ઈન્દ્રિય વિજય, (શ્રી ટેડલમલજીએ શમ, દમ, યમ લખેલ છે.) ઈત્યાદિ અનેક ઉપાયે કષાને જીતવાને માટે બતાવવામાં આવેલ છે. करोतु न चिरं घोरं तपः क्लेशा सहो भवान् । चिच साध्यान् कपायारीन् न जयेद्यत्तदज्ञता ॥ १८ ॥ અર્થ:- જે તમે કહેશથી ડરતા હો તે ભલે ઘણા કાળ પર્યત ઘોર તપને ન કરે; પરંતુ કષાયને જીતવામાં તે કઈ શારીરિક કલેશ નથી ને! જેણે પિતાનું મન વશ કર્યું કે તેને કષાય Page #73 -------------------------------------------------------------------------- ________________ વશ થયા જ જાણવા. એટલા માટે કષાય શત્રુઓને તમે અવશ્ય જીતે. જે તમારાથી કષાયે પણ છતાય નહીં તો તે તમારી પૂર્ણ મૂર્ખતા છે. .. अकसायं तु चरितं कसायवसगदो असंजदो होदि । - उवसमइ जम्हि काले तकाले संजदो होदि ॥ १९ ॥ અર્થ - કષાયને જે અભાવ છે, તે જ ચારિત્ર છે, અને કષાયને આધીન જે જીવ છે, તે અસંયમી છે. અને ત્યારે તે કષાયને શાંત કરે છે, ત્યારે તે સંયમી કહેવાય છે. नैवात्मनो विकारः क्रोधादिः किंतु कर्मसंबंधात् । स्फटिक मणेरिव रक्तत्व माश्रितात् पुष्पतोरक्तात् ॥२०॥ અર્થજેમ લાલ પુષના આશયથી (સંગથી) સ્ફટિક મણિ લાલ થઈ જાય છે, તેમ આત્મામાં કર્મરૂપી ઉપાધિના સંબંધથી ક્રોધાદિ વિકાર ઉત્પન્ન થાય છે. પરંતુ ક્રોધાદિ વિકાર આત્માના નથી, એમ સમ્યગ્દષ્ટિ યથાર્થ જાણે છે. समाम्बुभिः क्रोध शिखी निवार्यताम् । . नियम्यतां मान -मुदार मार्दवैः ।। इ यं च मायार्जवतः प्रतिक्षणं । निरीहतां चाश्रय लोम शान्तये ॥ २१ ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અર્થ:- હૈ આત્મન ! શાંતભાવરૂપી નિર્મળ જળથી ક્રોધરૂપી અગ્નિનું નિવારણ કર; અને ઉદાર–વિશાળ માવ અર્થાત્ અત્યંત કામળ પરિણામેાથી માનને અર્થાત્ માનરૂપીહાથીને વશ કર: માયાž(વકતા–કુટિલતા) રૂપ પરિણામને નિર'તર આ વ(સરલ) પરિણામરૂપ અમૃત્તથી દૂર કર. અને લેાલની શાંતીને અર્થે નિલે ભતાના । આશ્રય કર : એમ ચારે કષાયાને દૂર કરવાના ઉપદેશ છે. . ભાવાઃ- દુષ્ટ લેાકેા દ્વારા તિરસ્કાર, હાસ્ય, તાડન, મારણુ આદિ કોષની ઉત્પત્તિનાં ( ક્રોધને ઉત્પન્ન થવાનાં ) કારણેા ઉપસ્થિત થાય, છતાં પણ પરિણામમાં મલિનતા ન કરવી તે ઉત્તમ ક્ષમા છે. ઉત્તમ જાતિ, ઉત્તમ સ્કુલ, ઉત્તમ રૂપ, વિજ્ઞાન, ઐશ્વર્ય, બલ આદિ વિદ્યમાન હોય છતાં પણ માન રૂપ પરિણામ ન કરવાં. આ ઉત્તમ માર્દવ છે : તેમજ અન્ય દ્વારા તિરસ્કાર થાય, છતાં પણ અભિમાન—ગર્વ ન કરવા, તે પણ ઉત્તમ માર્દવ છે. મન વચન કાયાની કુટિલતા ( વકતા ) ના અભાવ તે ઉત્તમ આર્જવ છે. બીજાનાં ધન શ્રી આદિ પદાર્થોમાં અભિલાષાના અભાવ તથા પરિણામેાને મિલન કરવાવાળા લેાભને અભાવ તે ઉત્તમ શૌચ છે. ક્રાય, માન, માયા ઢાલના અભાવ થવાથી અનુક્રમે ક્ષમા, માવ, આર્જવ અને શૌચ (નિભતા) આદિ ધર્મ પ્રગટ થાય છે. જે જે પદાર્થોનાં નિમિત્તથી ક્રોધાદિ કષાયે ઉત્પન્ન થાય, તે તે પદાર્થના ક્રોધાદિકની શાંતિને અર્થે ત્યાગ કરવા જોઈએ. અને જે જે કાર્ય કરવાથી ક્રોધાદિ શત્રુઓનું નિવારણુ થાય, તે તે કાર્ય બુદ્ધિમાનાએ આલસ રહિત, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. કષાય પરિણામેનું દમન કરવાથી અપૂર્વ આત્મજ્ઞાનને અલભ્ય લાભ થાય છે. તેમજ કહ્યું છે કેस्वसंवित्ति समायाति यमिनां तत्त्वमुत्तमम् । आसमंताच्छमं नीते कषाय विषम ज्वरे ॥ २२ ॥ અર્થ-સંયમી મુનિને કષાયરૂપી વિષમ જવર સર્વથા પ્રકારે ઉપશમતાને પ્રાપ્ત થવાથી ઉત્તમ તત્વ (પરમાત્મ સ્વરૂપ) સ્વસંવેદનતાને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ- કષાયેનો નાશ થવાથી જ શુદ્ધાત્મ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ થાય છે. अनायविद्यामय मूर्छितांगं कामोदर क्रोध हुताशतप्तम् । स्याद्वाद पीयूष महौषधेन त्रायवमा मोह महाहि दष्टम् ॥२३॥ અર્થ:- હે જિનેન્દ્ર દેવ? હુ અનાદિ કાલના અજ્ઞાનમય અસાધ્ય રેગથી મહામૂછિત છું. અર્થાત્ પીડિત છું. કામ, ઉદર અને ક્રોધની જાજવલ્યમાન પ્રચંડ અગ્નિથી બળી–પ્રજળી રહ્યો છું, અને મહામહ રૂપી ભયંકર વિષ સર્ષથી ડસાયલે છે. માટે વિભ! હે પરમાત્મન ! હે પરમ કારુણ્યામૃતના નિધિ! મને સ્યાદ્વાદ રૂપી સુધારસમય મહાસંજીવની ઔષધ પાઈ મારૂં સમ્યક પ્રકારે સદાય સંરક્ષણ કરો, મને બચાવે, મને મારા શુદ્ધ સ્વરૂપ સમુખ કરો. Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપર બતાવેલ કષાયામાં સ્વરૂપાતક છે. પ્રથમ તે! તેનું કરવા એ ઉચિત છે. કેમ કે તે અનંતાનુખ ધી કષાય છે, તે જ સ્વરૂપ સમજી તેના જ નાથું કષાય, સમ્યગ્દર્શન, સ્વાનુભુતિ અને સ્વરૂપાચરણ ચારિત્રના ઘાતક છે, અને માત્મસ્વરૂપનું વિસ્મરણ કરાવનાર પણ તે જ કષાય છે. પુનઃ તે જ, અનંતાનુબ'ધી કષાય સહિત વિષય અને સંગનું સ્વરૂપ કહી ખતાવે છે. (અહીં કષાય, વિષય, રાગ, દ્વેષ અન તાનુબંધી સબંધીએ સમજવા) નીચેના શ્લેાક વધુ સમČન કરે છે.: विषय कषायैः युक्तः रुद्रः परमात्मभाव रहित मनाः । स न लभते सिद्धि सुखं जिन मुद्रा पराङ्मुखः जीवः॥ २४ ॥ અઃ- જે છત્ર વિષયકષાયથી યુક્ત છે, અને રુદ્ર પરિણામી છૅ, હિંસાદિક વિષયકષાયાદિક પાપને વિષે હ સહિત પ્રવર્તે છે, અને પરમાત્માની ભાવનાએ કરી રહિત છે ચિત્ત જેવું, અને જે જિનમુદ્રાથી વિમુખ છે, તે જીવ સિદ્ધિ સુખ-મેાક્ષસુખને નથી પામતા. – कांक्षित कलुषितभूतः कामभोगेषु मूर्च्छितः सन् । अर्भुजानोऽपि च भोगान् परिणामेन निबध्यते ॥ २५ ॥ અર્થ:- જે, કામભોગેાની તીવ્ર ઇચ્છા કરવાવાળા, રાગદ્વેષાદિક મહા મલિન ભાવેાથી પીડિત થઇ કામભાગેામાં અત્યંત મૂર્છિ ત Page #77 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તે જીવે, સંસાર સુખનું કારણ–ભેગેને નથી ભોગવતા છતાં પણ ચિત્તના વ્યાપારરૂપ પરિણામોથી તેઓ આપમેળે કર્મોથી બંધાઈ જાય છે એટલે કે પરવશ થઈ જાય છે. ભાવાર્થ- આ લેક તેમજ પરલેક સંબંધી ભેગની અપ્રશસ્ત અભિલાષા (ઈચ્છા) ઓને તથા કષાયરૂપ ઝેરી પરિણામને આધીન થઈ મહા મલિન છે ચિત્ત જેમનાં, એવા પ્રાણીઓ અવર્તમાન વિષયના વાછક અને વર્તમાન વિષયમાં અત્યંત આસક્તગૃદ્ધ થઈ જાય છે. તેઓ, ભલે ભેગેને બહારથી જોગવતા નથી, છતાં પણ પોતાના અંતરંગ અશુદ્ધઝેરી વિષયકષાયરૂપ પરિણામેથી કર્મોને નિરંતર બાંધે છે. ઝેરી પરિણામેથી એવાં નિબિડ કર્મો બંધાઈ જાય છે કે, તેમનાથી પ્રાણીઓ છૂટી શકતા નથી. રાશિવરજીવો તાળો માળા. सक्तास्त्यजन्ति सदध्यानं धिग् हो मोहतामसं ॥ २६ ॥ અર્થ- બડિશ (માછલીને પકડવાને કાંટે), તે ઉપર લાગેલ માંસ સમાન ભેગ-સુખથી છૂટવું અત્યંત કઠિન છે, તેમ વિષયોમાં આસક્ત થયેલ મનુષ્ય ઉત્તમ આત્મ ધ્યાનનું આરાધન કરવું છોડી દે છે, માટે મેહરૂપી અંધકારને ધિક્કાર છે. ભાવાર્થ- માંસની લોલુપી માછલીઓને પકડવાને નદી આદિમાં મનુષ્ય કાંટા નાખે છે, અને એની અણીના ભાગ ઉપર થોડું માંસ લગાડી દીધેલ હોવાથી માછલીઓ બિચારી Page #78 -------------------------------------------------------------------------- ________________ માંસના લેભથી એની પાસે આવે છે. કાંટે ઊંચે થતાં મોછલીઓ તેમાં ફસાતાં પ્રાણ ગુમાવે છે. જેવી રીતે કાંટા ઉપર લાગેલ માંસનું કાપવું માછલીઓ માટે અત્યંત કઠિન છે, એવી રીતે ભેગ-સુખથી છૂટવું પણ ભેગીઓને માટે ભારે કઠિન છે, ભેગેામાં અત્યંત આસક્ત મનુષ્ય ઉત્તમ આત્મ ધ્યાનનું આરાધન આ કારણે નથી કરી શકતા ; માટે મોહરૂપી અંધકારને ધિક્કાર છે. हिताहित विमूढात्मा वंशश्व द्वेष्ट येद गृही। અને જામનૈ પાવૈ જોર મિર્યથા . ૨૭ અર્થ:- જેમ રેશમને કડા પિતાના મુખમાંથી તાર કાઢી પોતે પિતાની જ જાળમાં ફસાઈ જાય છે તેમ પોતાના હિત અહિતમાં વિચારશૂન્ય થઈને મૂઢ જીવ અનેક પ્રકારના વિષયની ખાતર બાહ્ય અને આત્યંતર આરંભેથી પાપને ઉપાર્જન કરીને જાતે પાપરૂપી જાલમાં જલદીથી ફસાઈ જાય છે. अविचारित रम्याणि शासनान्यसतांजनैः। - अधमान्यपि सेव्यन्ते जिह्वो पस्थादि दंडितैः ॥ २८ ॥ અથ– જે પુરુષ જીલ્લા તથા ઉપસ્થાદિ ઈન્દ્રિયોથી દંડિત છે, અર્થાત પાંચ ઈન્દ્રિયોના વિષયમાં અત્યંત આસક્ત છે, તે અણસમજણથી, રમણીય-મનહર ભાસતા પાખંડી લોકોએ ચલાવેલ અધમ ધર્મોનું પણ સેવન કરે છે. ભાવાર્થ- વિષય કષાયને વશ બનેલા છો શું શું અર્થે નથી કરતા તેઓ ન કરવાનાં કામ કરે છે. જીહા ઈન્દ્રિયની Page #79 -------------------------------------------------------------------------- ________________ લેલુપતાના પરિણામે સાતમી નરકે જનાર ચક્રવતી રાજાનું દ્રષ્ટાંત વિચારણીય નીચે મુજબ છે ભરતક્ષેત્રમાં અતિ શ્રેષ્ઠ કેશલ દેશમાં અયોધ્યા નગરીના ઈવાકુવંશી રાજા સહસ્ત્ર બાહુની ચિત્રમતી રાણીને પુત્ર આઠમે ચકવતી સુભૌમ થયું. તેણે સમસ્ત શત્રુઓને વશ કરી લીધા હતા. એના શરીરની કાંતિ સુવર્ણ સમાન હતી. ઈવાકુ કુલમાં સિંહ સમાન પરાક્રમી અને શ્રીમાન રાજા તે હતે. તે ચક્ર, શંખ, ચામર આદિ સ્પષ્ટ દેખાતાં એવાં શુભ લક્ષાણેથી સુશોભિત હતો. અમુક સમયે એને ચૌદ રત્ન અને નવ નિધિ પ્રગટ થયાં હતાં. યે ખંડ પર વિજય પ્રાપ્ત કરી તેને સ્વામી બની તેણે ચક્રવતી પદ ધારણ કરેલ હતું. કોઈ એક દિવસે અમૃતરસાયન નામના રસાયાએ ચક્રવર્તીને અલ્લિકા નામની રસાયણ ખાવા માટે આપી. પૂર્વના પ્રચંડ વેરથી પ્રેરિત બની કોધના આવેશમાં વગર વિચાર્યે ચક્રવતીએ રયાને દેહાંત દંડ દીધે. મૃત્યુ સમયે તેણે નિયાણું બારણું કે “હું આ રાજાને વિનાશ કરવાવાળે થાઉં.” નિયાણું કરી ઘેર દંડથી તે મરણ પામે. તે રયાનું પુણ્યકર્મ કાંઈક બાકી રહ્યું હતું, તેને પરિણામે તે જ્યોતિર્લોકમાં દેવ થયે. ત્યાં તેને મિથ્યા અવધિજ્ઞાન હતું જ. આ જ્ઞાન વડે તેણે પ્રથમની સર્વ હકીકત જાણી લીધી. પૂર્વભવના વેરથી તેણે તે ચક્રવતીને મારવાની ઈચ્છા કરી. રયાએ વિલંગ અવધિથી જાણી લીધું કે રાજા સ્વાદેન્દ્રિયને Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂરેપૂરો વશ છે, એમ જાણી એક તાપસનું રૂપ કરી–તપસ્વી બની મને હર અને અત્યંત સ્વાદિષ્ટ મધુર ફળે હાથમાં લઈ તે ચક્રવતી રાજા પાસે આવ્યો અને તેને માયિક પ્રેમથી ભેટ ધર્યા રાજા તે ખાઈને અત્યંત પ્રસન્ન બની તાપસને પૂછ્યું “હે મહારાજ! આ ફળે બહુજ સુંદર અને સ્વાદિષ્ટ છે. આપ એને કયાંથી લાવ્યા? અને તે ક્યાં મળશે?” તાપસે કપટભાવે જવાબ આપ્યો કે, “હે રાજન ! સમુદ્રની વચમાં એક નાનું સરખો સુંદર ભેટ છે. ત્યાં મારું ઘર છે. આપની પ્રશંસા સાંભળી હું આપની પાસે આવ્યો છું આપ મારા જેવા ગરીબ ઉપર કૃપા કરી મારા ઘરને પવિત્ર કરે, તો હું આપને એવાં ઘણાં ઉત્તમ સ્વાદિષ્ટ ફળ ભેટ કરીશ કેમકે ત્યાં એવાં ફળના ઘણા બગીચા છે. ” જીલ્ડા ઈન્દ્રિયને વશ થયેલ ચક્રવતી તે દેવના પંજામાં ફસાયે. જેમનું પુણ્ય ખલાસ થઈ જાય છે, તેમને વિનાશ પણ તત્કાળ થાય છે. તેમનામાં વિવેક કે વિચારક શક્તિને અભાવ હોય છે. તે દેવની સાથે ન જવા મંત્રીઓએ પણ ચકવતીને ઘણું ઘણું સમજાવ્યો અને વિનતી કરી કે, “ મહારાજ આપ જીહા-ઈન્દ્રિયના લુપી થઈ આ છયે ખંડના રાજ્યને છોડી માછલીની પેઠે નાશ થવા-મરવાને કેમ ઈચ્છો છો? ” પરંતુ જેનું મૃત્યુ સમીપ આવેલું છે એવા મૂર્ણ ચક્રવતીએ મંત્રીઓનાં હિતકર વાક્યોને બિલકુલ સાંભળ્યાં નહીં, અને જહાજમાં બેસી તે દેવરૂપ તાપસની સાથે સમુદ્રમાં ચાલવા લાગ્યા. તેજ સમય ચકવતીના મહેલની જેની એક એક હજાર યક્ષ ચેકી કરે છે, સેવા કરે છે, એવાં સર્વે ને ચાલ્યાં ગયાં. વિવું છે કે નહીં અને વચ્ચે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અને એની સાથે જે નવ નિધિઓ હતો, તે પણ ચાલી ગઈ. દેવપણ આ સમાચાર સાંભળી બહુજ પ્રસન્ન થયે અને તાપસને વેષ ધારણ કરેલ દેવ પિતાના શત્રુને-ચક્રવતી રાજા સુભોમને મહાસમુદ્રની વચમાં લઈ ગયા. ત્યાં તેણે પ્રથમ જન્મનું પિતાનું રસોયાનું રૂપ પ્રગટ કરી બતાવ્યું અને ક્રોધાયમાન થઈ કહેવા લાગ્યો કે, “હે પાપી? તું નથી જાણતા કે હું તને અહીં શા માટે લાવ્યો છું ન જાણતા હે તે સાંભળ, હું તારો અમૃતરસાયન નામને રસ હતો, ત્યારે તેં મને નિર્દયતાથી બાળીને મારી નાખ્યો હતો. અત્યારે એને બદલે લેવા માટે હું તને અહીં લાવ્યો છું, બોલ, પાપી? હવે તું કયાં જઈશ? જેવાં કર્મ કર્યા છે, તેવાં ભેગવવાને તૈયાર થઈ જા તારા જેવા પાપીઓની આવી જ ગતિ થવી જોઈએ. પરંતુ સાંભળ, તારે જિંદગી બચાવવી હોય તો એક ઉપાય છે. તે એ છે કે જે તે પાણીમાં પંચ પરમેષ્ઠી નમૅકાર મંત્ર લખી તેને તારા પગથી ભૂંસી નાખ તે તને હું જીવતે છોડી દઉં, પોતાના પ્રાણ બચાવવાની ખાતર કયે મનુષ્ય કયા મહાઅનર્થને નથી કરી નાખતે? સર્વ અનર્થોને તે કરે છે. આ ધર્મ છે કે અધર્મ છે? આ સારું છે કે ખરાબ છે? એને વિચાર કરવાની તો એને કશી જરૂર જ નથી જણાતી તે સમયે તે માત્ર પ્રાણ બચાવવાની જ તેને પડી હોય છે. આજ દશા ચક્રવતી રાજા સુભીમની થઈ. તેણે વિચાર્યું કે આ જુમી મારી શી દુર્દશા કરશે? એટલે તેણે દેવના કહ્યા અનુસાર જલમાં પંચ પરમેષ્ઠીનું નામ લખી ભૂંસી નાખ્યું કે તે જ સમયે તત્કાલ તે દેવે તેને મારી નાખી સમુદ્રમાં ફેંકી દીધો. Page #82 -------------------------------------------------------------------------- ________________ મંત્રને ભૂંસી નંખાવવાનું કારણ એ હતું કે તેમ કરાવ્યા વિના તે દેવની હિંમત ચકવર્તીને મારી નાખવાની ન ચાલી. એટલા માટે કે જગતપૂજ્ય જિનેન્દ્ર ભગવાનના ભક્તને એ એકાએક કેવી રીતે મારી શકે ? ન મારી શકે. તે દેવતાને એ પણ ભય હતો કે તે સમય કે જિનશાસનનો અન્ય કોઈ ભકત દેવ અનાયાસે તેને ચક્રવર્તીને મારી નાખતાં અટકાવી બચાવી લે. હવે તે દેવને શાંતિ થઈ કે મંત્રને પગ વડે ભૂસી નાખવાથી ચક્રવતી જૈન ધર્મને શ્રેષી થયો. આ રીતે તે દેવે ચકવર્તીને મારી નાખ્યું. રૌદ્રધ્યાનથી મરી ઘેર પાપના પરિણામે સુભૌમ ચકવર્તી સાતમી નરકે ગયે. ધિકાર છે તે મૂર્ખતાને અને તે જીન્હા-ઈન્દ્રિયની લુપતાને? જેને વશ થઈને છ ખંડ પૃથ્વીને ચકવતી સમ્રાટ દુર્ગતિમાં (કમી નરકે) ગયે. જે જીવને જિન ભગવાનના ધર્મ ઉપર સાચે ને અડગ વિશ્વાસ નથી હેતે તેને ચક્રવર્તીની માફક દુર્ગતિમાં જવું પડે તો શું આશ્ચર્ય છે? કશુંય નથી. તે જ પુરુષને ધન્ય છે, અને તે જ પુરુષ સર્વને આદર પાત્ર છે, કે જેના પવિત્ર હદયકમળમાં શાશ્વત સુખને આપવાવાળા જિનવચન રૂપ અમૃતનો પ્રવાહ સદાય વહ્યા જ કરે છે. એ વચનો ઉપર સંપૂર્ણ દઢ વિશ્વાસ રાખવો તેને સમ્યગ્દર્શન કહે છે. આ સમ્યગ્દર્શન જીવમાત્રનું હિત કરવાવાળું છે. સંસારના ભયને નાશ કરવાવાળું છે, નાના પ્રકારનાં સુખને આપવાવાળું છે અને મોક્ષપ્રાપ્તિનું મૂળ કારણ છે, દેવ, વિદ્યાધર આદિ સર્વ મહાન પુરુષો સમ્યગ્દર્શનની અથવા તેને ધારણ કરવાવાળાની પૂજા કરે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૯ છે. સમ્યગ્દષ્ટિ ગુણાના ખજાના છે. તેને કાઈ પ્રકારનાં ભય, બધા નથી થતાં. તે મહાન સુખશાંતિમાં રહે છે; માટે જે સાચા સુખની ઇચ્છા રાખે છે. તેમણે આઠે અંગ સહિત વિષય કષાય રર્હુિત થઈ, આ પવિત્ર સમ્યગ્દર્શનનું પૂરું વિશ્વાસની સાથે પ્રતિપાલન કરવું. ( આરાધના કથા કાશ) श्रुत परिचितानुभूता सर्वस्यापि काम भोग बंध कथा । एकत्वस्योपलम्भः केवलं न सुलभो विभक्तस्य ॥२९॥ અઃ– સંસારના સર્વ લેાકાને કામ (સ્પર્શી તથા રસના ઇન્દ્રિય) સંબંધી તથા ભાગ (થ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર) સંબંધી તથા ખંધની કથા (ધ શબ્દે કરી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશ અધ-તેનું ફળ નર-નારકાદિ કહેવાય છે, તે સની કથા) તે અન ંતવાર સાંભળવામાં આવી ગઈ છે, અને અન ંતવાર પરિચયમાં આવી ગઈ છે, અને અનંતવાર અનુભવમાં પણ આવી ગઈ છે. એટલા માટે એ વાત અત્યંત સુલભ છે. પરંતુ, કેવળ ભાવક રાગાદિક, દ્રવ્યકમ જ્ઞાનાવરણાદિક, અને નાક, શરીર, સ્ત્રી પુત્ર ધન વિગેરેથી અત્યંત ભિન્ન આત્માના સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની એક પરિણતિરૂપ ( ત્રણેની એક્તા રૂપ ) નિર્વિકલ્પ સમાધિવડે કરીને સ્વસંવેદ્ય શુદ્ધાત્મસ્વરૂપ આત્માના એકત્વપણાની પ્રાપ્તિ-લબ્ધિ માત્ર સુલભ નથી. કેમકે આત્માના એકત્વપણાની કથા સાંભળવામાં નથી આવી અને અનુભવમાં પણ નથી અવી. માટે આ શ્રવણ અત્યંત દુર્લભ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- આ લેકમાં સર્વે સંસારી જ સંસારરૂપ ચક્ર ઉપર ચઢી પાંચ પરાવર્તન (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ) રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે ત્યાં દર્શન મેહનીય કર્મના ઉદયરૂપ પિશાચથી જોતરવામાં આવે છે. આ કારણે વિષયની તૃષ્ણારૂપ દાહે કરી અત્યંત પીડિત (દુઃખી) થાય છે. વિશેષમાં એ દાહ શાંત કરવાને ઉપાય ઈન્દ્રિાના વિષય રૂપાદિકને સમજી તેના ઉપર દેડે છે. તથા મહામહ-મૂઢ જી માંહો માંહી વિષયાના આચાર્યો બની વિષયોને જ બોધ આપે છે-ઉપદેશ કરે છે. એટલા માટે કામ (વિષયની ઈચ્છા) તથા ભેગ (તે વિષયને ભેગવવા) એ બન્નેની કથા તે અનંતવાર સાંભળી, પરિચયમાં આવી અને અનુભવમાં પણ આવી ગઈ. આ માટે જ તે બહુ સુલભ છે. પરંતુ સર્વે પરદ્રવ્યથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર ( સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્રરૂપ એકતા) સ્વરૂપ પિતાના આત્માની કથાનું તે પિતાને સ્વયમેવ જ્ઞાન કયારે પણ થયું નહીં. જેમને જ્ઞાન થયું છે, એવા સમજ્ઞાનીની અનન્ય ભક્તિ, સહૃદય સેવા પ્રેમથી કયારે પણ કરી નહીં અને તેઓની પાસેથી આત્માના એકવાણાની કથા( વાત–સ્વરૂપ) કયારે પણ સાંભળી નહીં; પરિચય પણ કર્યો નહીં અને અનુભવમાં પણ આવી જ નહીં. એજ કારણથી એનું પામવું સુલભ નથી કિંતુ અત્યંત દુર્લભ છે. भवति तनु विभूतिः कामिनीनां विभूति । स्मरसि मनसि कामि स्त्वं तदा मद्वचः किम् ॥ सहज परम तत्वं स्वस्वरूपं विहाय । व्रजसि विपुल मोहं हेतुना केन चितम् ॥ ३० ॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અર્થ હૈ કામી પુરુષ ? તું સહેજ પરમતત્ત્વરૂપ જે પેાતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે. ( જ્ઞાનામૃત છે. ) તેને છેડીને તેની અવગણના કરીને સુંદર સ્રીએની શરીર આદિ વિભૂતિને મનમાં ક્રમ યાદ કરે છે ? અને કયા કારણથી તું એમાં અત્યંત મેાહને પ્રાપ્ત થાય છે ? એમ કરવાથી મારૂં અમૃતરૂપ વચન અર્થાત્ ઉપદેશ તારા માટે શુભકામના થશે ? નિરક જ થશે. (જે વિષયામાં લીન છે તેને પરમાત્માના દર્શન નથી થતાં. ) यस्य हरिणाक्षी हृदये तस्य नैव ब्रह्म विचारय । एकस्मिन् कथं समायातौ बतौ खड्गौ प्रतिकारे ॥ ३१ ॥ અ:- જે પુરુષના ચિત્તમાં મૃગસમાન નેત્રવાળી સુદર સ્ત્રી વસી રહી છે, તેને શુદ્ધાત્માના વિચાર નથી થતાં, એવા હૈ પ્રભાકર ભટ્ટ, તુ તારા મનમાં વિચાર કર કે એક મ્યાનમાં એ તલવાર કેવી રીતે રહી શકે ? કયારેય પણ ન રહી શકે. ભાવાઃ- વીતરાગ નિવિકલ્પ પરમ સમાધિએ કરી ઉત્પન્ન થયેલ અનુકૂળતારૂપ પરમ આનંદ અતીન્દ્રિય સુખરૂપ અમૃત છે એને રોકવાવાળું તથા આકુળતાને ઉત્પન્ન કરવાવાળું જે સ્ત્રીનું રૂપ તેને દેખવાની અભિલાષા આદિથી ઉત્પન્ન થયેલ હાવ ( સુખવિકાર ) ભાવ, અર્થાત્ ચિત્તના વિકાર-વિભ્રમ, અર્થાત્ ભમરાની વક્રતા કરવી, વિલાસ અર્થાત્ નેત્રાના કટાક્ષ એ સ્વરૂપ વિકલ્પ જાળાએ કરી મૂતિ-રજિત-પરિણિત ચિત્તમાં, બ્રહ્મનું (નિજ શુદ્ધાત્માનું) રહેવું કેવી રીતે હાઈ શકે ? અર્થાત્ ન હાઇ શકે. જેમ એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે આવી י Page #86 -------------------------------------------------------------------------- ________________ શકે? નથી આવી શકતી તેમ એક ચિત્તમાં બ્રહ્મ વિદ્યા અને વિષય વિનોદે એ બન્ને એક સાથે નથી સમાઈ શકતા. જ્યાં બ્રહ્મસમાધિ છે ત્યાં વિષય વિકાર નથી અને જ્યાં વિષય વિકાર છે ત્યાં બ્રહ્મ સમાધિ નથી. બને પરસ્પર વિરોધી તત્ત્વ છે. जीवः चरित्र दर्शन ज्ञान स्थितः तं हि स्व समयं जानीहि । पुद्गल कर्म प्रदेश स्थितं च तं जानीहि परसमयं ॥३२॥ અર્થ–હે ભવ્ય આત્મા! જે જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્રમાં સ્થિત છે. (લીન છે ) તેને નિશ્ચય કરીને સ્વસમજાણુ. અને જે જીવ પૂગલ કર્મોના પ્રદેશમાં રહેલ છે. (લીન છે.) તેને પર સમય જાણું ભાવાર્થ- જ્યારે સર્વે પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવલજ્ઞાનને ઉત્પન્ન કરવાવાળી નિર્મળ ભેદજ્ઞાન જાતિ ઉદય થાય છે, ત્યારે સર્વે પદાર્થોથી છુટી, દર્શનજ્ઞાનમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મતત્વથી એકપણારૂપ લીન થઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિર થવાથી પિતાના સ્વરૂપને એકતારૂપે કરી, એક કાલમાં જાણત તથા પરિણમતે થકે સ્વસમય કહેવાય છે. અને જ્યારે અનાદિ અવિદ્યારૂપ મૂલવાળા કંદ સમાન મેહના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી દર્શન, જ્ઞાન, સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મસ્વરૂપથી છુટી, પર દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થયેલ મેહ, રાગ દ્વેષ, વિષય કષાયાદિ ભાવમાં એક્તારૂપ લીન થઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે પુગલ કર્મના કાર્યણ સ્કંધરૂપ પ્રદેશમાં સ્થિર થવાથી પરદ્રવ્યને પોતાની Page #87 -------------------------------------------------------------------------- ________________ સાથે એકપણુએ કરી એક કાલમાં જાણો તથા રાગાધિરૂપ પરિણમત થકે પરસમય કહેવાય છે. એમ આ જીવ નામના પદાર્થ ના સ્વસમય અને પરસમય એવા બે ભેદ પ્રગટ થાય છે. ख सुखं न सुखं नृणां विभिलाषाग्नि वेदना प्रतिकारः। सुखमेव स्थितिरात्मनि निराकुलत्वाद्विशुद्ध परिणामात् ॥३३॥ અર્થ – જે સુખ ઈન્દ્રિયના વિષયેથી ઉત્પન્ન થાય છે, તે વાસ્તવિક સુખ નથી. કિન્તુ મનુષ્યની અપ્રશસ્ત (અશુભ) અભિલાષાથી ઉત્પન્ન થયેલ જે વેદનાઓ તેને નાશ કરવાવાળું જે સુખ છે, તેજ વાસ્તિવિક સુખ છે. તેની જાતિ જ જુદી છે. જે સુખ નિરાકુલરૂપથી અને શુદ્ધ સમ્યક્ પરિણામથી પોતાના ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મામાં સ્થિતિ કરાવે તેજ અવ્યાબાધ સુખ છે. ભાવાર્થ- જે સુખથી અમારી અશુભ ઈચ્છાઓ અને તે ઈચછાએથી ઉત્પન્ન થયેલ વિચિત્ર વેદનાઓને નાશ થાય, તેજ વાસ્તવિક સુખ છે. ઈન્દ્રિયેના વિષથી ઉત્પન્ન થયેલ જે સુખ છે, તેને વાસ્તવિક સુખ કહેવામાં નથી આવતું. કેમકે પરિણામે કેવળ દુખને જ આપવાવાળું છે અને અશુભ ઈચ્છાઓ તથા વેદનાઓને ઉત્પન્ન કરનાર છે. તે હવે અનુપમ અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરવાને અર્થે નિરાકુલ અને વિશુદ્ધ (શુદ્ધ) પરિણામોથી પિતાના આત્મામાં જ સ્થિતિ કરવી જોઈએ. तावन्न ज्ञायते आत्मा विषयेषु नरः प्रवर्चते यावत् । विषये विरक्त चित: योगी जानाति आत्मानम् ॥३४॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ અર્થ- જયાં સુધી મનુષ્ય ઈન્દ્રિયોના વિષયને વિષે પ્રવતે છે, ત્યાં સુધી તે આત્મસ્વરુપને નથી જાણતે. પરંતુ ગી-ધ્યાનીમુનિ, જેમનું ચિત્ત વિષયને વિષે વિરક્ત છે, અર્થાત નિર્મળ નિર્વિષયી ચિત્ત છે, તેઓ આત્મસ્વરુપને જાણે છે-અનુભવે છે. ભાવાર્થ- જીવને સ્વભાવ જે ઉપયોગ તેની એવી સ્વચ્છતા છે કે, જે સેય જણાવા ગ્ય) પદાર્થને વિષે ઉપયુક્ત થાય (જોડાય,) તે પદાર્થરૂપ થઈ જાય છે. તેથી આચાર્ય મહારાજ કહે છે કે, જ્યાં સુધી વિષયમાં ચિત્ત (ઉપગ) રહે, ત્યાં સુધી જીવ તે રૂપે રહે છે, એટલે આત્માને અનુભવ નથી થતે. આમ વિચારી ગી-મુનિ વિષયોથી વિરક્ત પરિણામી થઈ, આત્મસ્વરૂપમાં ઉપયોગને લગાડે ત્યારે જ આત્મસ્વરૂપને જાણે-અનુભવે, આ કારણે જીવે વિષયથી પ્રથમ વિરકત થવું જોઈએ, એ ઉપદેશામૃત છે. सपरं बाधासहितं विच्छिन्नं बन्ध कारणम् विषमम् । यदिन्द्रियैलब्धं तत्सौख्यं दुःखमेव तथा ॥ ३५ ॥ અર્થ - જે પાંચ ઈન્દ્રિયના વિષયોથી ઉત્પન્ન થયેલ સુખ છે, તે પરાધીન છે. કેમકે તે પરદ્રવ્યની અપેક્ષા રાખે છે અને ક્ષુધા તૃષ્ણાદિ બાધા-પીડા સહિત છે. અસાતવેદનીય કર્મના ઉદયથી નાશ પામવાવાળું છે, કર્મબંધનું કારણ છે, જ્યાં ઈન્દ્રિય સંબંધી સુખ હોય છે, ત્યાં અવશ્ય રાગાદિ દેષની સેના હોય છે, તેને લઈને કર્મરૂપી રજ અવશ્ય લાગે છે. તે ઈનિદ્રયરૂપ સુખ વિષમ છે, અર્થાત્ સમતારૂપ નથી, ચંચળ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ' '* છે માટે હાનિવૃદ્ધિરૂપ છે, એટલા માટે ઈન્દ્રિયસુખ છે, તે દુઃખરૂપ જ છે. ભાવાર્થ- આનાથી વિરુદ્ધ જે અતીન્દ્રિય સુખ છે, તે જ સાચું સુખ છે, કેમકે તે સ્વાધીન (સ્વતંત્ર) છે, બાધા રહિત છે, પિતાની પાસે જ સદાય રહેવાવાળું છે. બંધનું નાશક છે અને સમ પરિણામરૂપ છે. અતીન્દ્રિય સુખ અહીં પણ આત્માને બળવાન રાખે છે, શરીરને બલિષ્ટ રાખે છે અને કર્મોની નિર્જરી કરીને પરલોકમાં યેગ્ય સારપદ પ્રદાન કરે છે-આપે છે જે ઈન્દ્રિએ કરી પ્રાપ્ત થયેલ સાંસારિક સુખ છે, તે સુખ જેમ પૂર્વોક્ત પાંચ વિશેષણથી સહિત છે, એમ દુઃખ પણ પરાધીન આદિ પાંચ વિશેષણથી સહિત છે. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં સુખ નથી, પરંતુ શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી તેજ અસલી (સ્વાભાવિક) આત્મિક સુખ છે. हृषीका रूचितेषुच्चै रुद्वेगो विषयेषु यः। स स्याद् भोगामिलापस्य लिंग खेष्ठार्थ रंजनात् ॥ ३६ ॥ અર્થ - ઇન્દ્રિયને જે રુચિકર વિષય નથી, એમાં બહુજ દુખ માનવું. એજ ભેગોની અભિલાષાનું ચિહ્યું છે. કેમકે ઈન્દ્રિયને અરુચિકર વિષમાં દુખ માનવાથી પોતાના અભીષ્ટ (ઈચ્છિત પદાર્થોમાં રાગ અવશ્ય થશે જ અને રાગદ્વેષ અને સાપેક્ષ છે. तद्यथा न रतिः पक्षे विपक्षेप्य रति विना । नारतिर्वा स्वपक्षेपि तद्विपक्षे रति विना ॥ ३७ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ અર્થ- સ્વપક્ષમાં રાગ નથી થતું અને વિપક્ષમાં રાગ થયા વિના સ્વપક્ષમાં દ્વેષ નથી થતું. ભાવાર્થ- રાગ અને દ્વેષ બને સાપેક્ષ છે. એક વસ્તુમાં જ્યારે રાગ છે તે બીજી વસ્તુમાં દ્વેષ અવશ્ય થશે જ. અથવા બીજી વસ્તુમાં જ્યારે રાગ છે ત્યારે પહેલી વસ્તુમાં દ્વેષ અવશ્ય થશે જ. રાગદ્વેષ અને સહભાવી (સહચારી) છે. એમ ઈન્દ્રિયના કોઈ પણ વિષયમાં દ્વેષ કરવાથી, બીજા કેઈમાં રાગ અવશ્ય થશે જ. કઈ એવી આશંકા કરે છે, પરદ્રવ્ય વિષે રાગ કરવાથી આત્માને શું નુકસાન થાય છે? કેમ કે પરદ્રવ્ય છે તે તે પર જ છે. જે કાલમાં રાગ થયે તે કાલમાં રાગ છે, પછી મટી જાય છે. તેને ઉપદેશ આપી સમજાવે છે કે, પરદ્રવ્યને વિષે રાગ કરવાથી પરદ્રવ્યના નિમિત્તથી પડેલ રાગના સંસ્કાર આત્માની સાથે સાથે જાય છે. આત્માનો સંબંધ છોડતા નથી. આ વાત સિદ્ધ છે–પ્રસિદ્ધ છે. આપણને રાગના સંસ્કાર રૂઢ થતાં જાય છે અને પરલોક સુધી પણ ચાલ્યા આવે છે, આ શાસ્ત્રયુક્ત સિદ્ધ વાત છે. જિનાગમમાં પણ રાગથી કર્મ બંધ કહ્યો છે, તેને ઉદય અન્ય જન્મનું કારણું છે. એમ પદ્રવ્ય વિષે રાગ કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે. શ્રેષનું પણ રાગની માફક જાણવું: માટે યોગીશ્વર મુનિ પરદ્રવ્ય પ્રત્યેના રાગને ત્યાગી આત્મા વિષે નિરંતર નિર્મલ સમભાવના રાખે છે. [મક્ષ પાહુડી पंचाक्ष विषयाः किंचिन्नास्य कुर्वन्त्यचेतनाः। मन्यते स विकल्पेन सुखदा दुःखदा मम ॥ ३८ ॥ સ રાગના આ શ 22 ઉદય Page #91 -------------------------------------------------------------------------- ________________ અર્થરૂપ આદિ પાંચે ઈન્દ્રિયના વિષયે આત્માનું કાંઈ પણ હિતાહિત કરી શકતા નથી, કેમકે તે અચેતન છે. પરંતુ આ છવ વિકલ્પથી અર્થાત્ મેહથી ઉત્પન થયેલ ભાવથી એમ માની લે છે કે “મને સુખ આપવાવાળા તેમજ દુખ દેવાવાળા છે.” ભાવાર્થ- અનેક પ્રકારનાં નિન્દા તથા સ્તુતિરૂપ વચને છે. તે વચને પુદ્ગલ રૂપે પરિણમે છે. એને સાંભળી અજ્ઞાની છે એમ માને છે કે, “આ વચને મને કહેલ છે,” એવું માની તે અજ્ઞાની જીવ રોષ કરે છે, અથવા સંતુષ્ટ (પ્રસન્ન) થાય છે શબ્દરૂપે પરિણમેલ જે પરમાણુ તે પુદ્ગલ દ્રવ્ય છે. તે પુદગલ દ્રવ્યને ગુણ છે. તે આત્માને ગુણ નથી પણ આત્માથી તદ્દન ભિન્ન છે. માટે હું અજ્ઞાની જીવ? તને તે કોઈએ કાંઈ કહ્યું નથી. તું અજ્ઞાની થઈ કેમ રેષ કરે છે અથવા તે કેમ પ્રસન્ન થાય છે? શુભ અથવા અશુભ શબ્દ તને એમ નથી કહેતા કે “તું અમને સાંભળ અને શ્રોત્ર ઈન્દ્રિયના વિષયમાં આવેલ શબ્દને ગ્રહણ કરવાને તે આત્મા પણ પોતાના સ્વરૂપને ત્યાગ કરી જતો નથી. એજ પ્રમાણે અન્ય ઈન્દ્રિયોનું પણ સમજી લેવું. અશુભ અથવા શુભરૂપ પણ તને એમ નથી કહેતું કે, “તું મને દેખ.” ચક્ષુઈન્દ્રિયના વિષયમાં આવેલ રૂપને ગ્રહણ કરવાને આત્મા પશુસ્વપ્રદેશને ત્યજી દેતું નથી. અશુભ અથવા શુભ ગંધ પણ તને એમ નથી કહેતી કે: “તું મને સુંઘ.” ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને ગ્રહણ કરવાને આત્મા પણ પિતાના પ્રદેશોને છોડીને જતો નથી. અશુભ અથવા શુભ રસ પણ તને Page #92 -------------------------------------------------------------------------- ________________ એમ નથી કહેતા કે, તું અમારે સ્વાદ લે. અને રસેન્દ્રિયના વિષયમાં આવેલ રસને ગ્રહણ કરવાને આત્મા પણ પોતાના પ્રદેશને છેડીને જતો નથી. અશુભ અથવા શુભ સ્પર્શ પણ તને એમ નથી કહેતા કે, તું અમારે સ્પર્શ કર. અને સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલ સ્પર્શને ગ્રહણ કરવાને આત્મા પણું પિતાના પ્રદેશને છોડીને જતો નથી. અશુભ અથવા શુભ દ્રવ્યના ગુણ તને એમ નથી કહેતા કે, તું અમને જાણ અને બુદ્ધિના વિષયમાં આવેલ ગુણને ગ્રહણ કરવાને આત્મા પણ પોતાના પ્રદેશોને છોડીને જતો નથી. આ મૂઢ અજ્ઞાની જીવ, પુગલ અને આત્માને ભિન્ન જાણે છે, છતાં પણ ઉપશમ ભાવને પ્રાપ્ત થતો નથી અને પરને ગ્રહણ કરવાનું મન કરે છે. કેમકે પોતે, કલ્યાણરૂપ બુદ્ધિ જે સમ્યજ્ઞાન તે રૂપ સ્વયં પરિણમતે નથી વિશેષાર્થ – આત્મા શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સુંધી, રસને સ્વાદ લઈ, સ્પર્શને સ્પશી, ગુણ દ્રવ્યને જાણી, ભલુંબૂરૂં માની રાગદ્વેષને ઉપજાવે છે, તે આત્માનું અજ્ઞાન છે. શબ્દાદિક તે જડ છે–પુદગલ દ્રવ્યના ગુણ છે. તે આત્માને કાંઈ કહેતા નથી કે “અમને ગ્રહણ કરો.” આત્મા પણ સ્વયં પિતાના પ્રદેશને છેડીને એને ગ્રહણ કરવાને એમાં જ નથી. આત્મા તે એ સમીપ નથી છતાં પણ એને જાણે છે અને તે સમીપ હોય તે પણ જાણે છે. તે પુગલે આત્માના વિકારનું કોઈપણ કારણ નથી. જેમ દીપક ઘટપટ આદિ પદાર્થોને જણાવે છે, તેમ આત્મા પણ પદાર્થોને જાણે છે. વસ્તુને આ સ્વભાવ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૯ હાવા છતાં મૂઢ અજ્ઞાની આત્મા રાગદ્વેષને ઉપાવે છે. આ નર્યું અજ્ઞાન જ છે અને આત્માના પેાતાના જ અપરાધ છે. जनोऽति लोलोऽप्यनु बन्ध दोषतो । भयाद कार्येष्विह न प्रवर्तते ॥ इहाsप्य मुत्राऽप्यनु बन्ध दोषवित् । कथं सुखे संसजतीति चाब्रवीत् ॥ ३९ ॥ અર્થ:- જો કે સપૂર્ણ સંસાર વિષયાસક્ત છે; તેાપણુ રાજદંડ આદિના ભયથી તીવ્ર વિષયલેાલુપી જીવ પણ નિન્દ્વનીય ખાટાં કાચમાં નથી જોડાતા. તેા પછી જે આત્મા આલાક તથા પરલેાક બન્નેનાં ફળને જાણે છે, તે વિષય સુખમાં કેમ આસક્ત થશે? કદાપિ આસક્ત નહીં થાય એવા ઉપદેશ આપ્યો છે. स चानुबन्धोऽस्य जनस्य ताप कृत् । तृषोऽभिवृद्धिः सुखतो न च स्थितिः ।। રૂતિ કો! જો—હિત થતો મત । . . તતો. માનેવ ાંત સત્તાં મતઃ ॥ ૪૦ || અર્થઃ–સંસારના વિષયાસકત દાષાને શસ્ત્ર દેખાડયા છે, તે ઢાષા આ લાકમાં વિષયાસકત જીવાને માત્ર સંતાપનું કારણુ નથી, પરંતુ તે ઉપરાંત સ્ત્રી, ધન વસ્ત્રાદિકની તૃષ્ણા પણ તે જીવેાને પ્રતિક્ષણુ દુ:ખ દેવાવાળી છે. વિષય Àાગની પ્રાપ્તિ થવાથી અને એ પ્રકારનાં ભાગનાં સુખામાં જીવાની શરીરસ્થિતિ પૂર્ણ થઈ જશે. આ અપસિદ્ધાંત પશુ ઠીક . Page #94 -------------------------------------------------------------------------- ________________ નથી. કેમકે વિષયજન્ય સુખ પ્રાપ્ત થવાથી એને વધારવાની તથા સુરક્ષિત રાખવા આદિની નિરંતર ચિંતા રહ્યા કરે છે તેથી દુઃખજ છે. માટે હે અભિનન્દન સ્વામિન્ ! એ સર્વેથી ઉદાસીન આપને મત જ લોકપકારક હોવાથી સજજન પુરુષોએ અપનાવવા યોગ્ય છે. दुःखेन ज्ञायते आत्मा आत्मानं ज्ञात्वा भावना दु:खम् । भावितस्वभाव पुरुषः विषयेषु विरज्यति दुःखम् ॥११॥ અર્થ - પ્રથમ તે આત્મા મહા કષ્ટ કરીને જણાય છે. એટલે કે શરીરથી ભિન્ન આત્મા છે, એવા પ્રકારની બુદ્ધિ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. જે આત્મા છે, એમ જાણ્યું તે તે આત્મા વિષે ભાવના–તીવ્ર જાગૃતિ-અહર્નિશ ચિંતવન–તેના ગુણાનું વારંવાર સ્મરણ અને અનુભવ કરે, એ પણ મહાકષ્ટથી તેને થાય છે. જે પુરુષે જિનભાવના (શુદ્ધાત્મભાવના) ભાવેલ છે. આત્મભાવના સહિત હાય-તે પણ તેને વિષયેથી વિરક્ત ભાવ ઘણી મુશ્કેલીથી થાય છે મનહર લલનાનાં સ્તન, જંઘા, વદન લોચનાદિના દર્શન વિષે, તેની સાથે વાર્તાલાપ-ગોષ્ઠી વિષે, શરીર–સ્પર્શનાદિ સુખને વિષે વિરકત થવું અને ઈન્દ્રિય સુખેને હલાહલ વિષ સમાન જાણવાં, તે અતિશયદુષ્કર છે. ભાવાર્થ- આત્માને જાણ, તેની ભાવના વારંવાર કરવી, તથા વિષયોથી વિરકત થવું અને ભવે ભવે ઉત્તરોત્તર આ ગ મળ બહુજ દુર્લભ છે. તેથી શાસ્ત્ર ઉપદેશે છે કે એ યોગ મળે તે જ પ્રમાદી ન થવું જોઈએ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૧ सौख्यं वा पुनर्दुःखं केवलज्ञानिनो नास्ति देहगतम् । यस्मादतीन्द्रियत्वं जातं तस्मात्तु तज्ज्ञेयम् ॥४२॥ અ:– કેવલજ્ઞાનીને શરીરથી ઉત્પન્ન થયેલ ભાજનાર્દિક સુખ અથવા ભૂખ વિગેરેનું દુ:ખ નથી. એ કારણથી તે કૈવલી ભગવાનને ઇન્દ્રિય રહિત ભાવ પ્રગટ થયેા. (ક્ષાયકભાવ પ્રગટ થયા.) એટલા માટે “ તજ્ઞેયમ્ ” અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન અને સુખ ભવ્ય આત્માએ જાણવું જોઈએ. "" ભાવાર્થ:- જેમ અગ્નિ લાઢાના ગાળાની સંગતિ છૂટી જવાથી ઘણુના ઘાને પ્રાપ્ત થતી નથી તેમ આત્મા પણ લેાઢાના પિંઢ સમાન જે ઇન્દ્રિયજ્ઞાન, એના અભાવથી સંસાર સબંધી સુખ દુઃખના અનુભવ કરતા નથી. તેથી કેવલી ભગવાનને શરીર સબંધી ક્ષુધાદિ દુ:ખ અને લેાજનાદિ સુખ નથી; તેથી તેમને કવલાહાર રાતા નથી. न श्रद्धति सौख्यं सुखेषु श्रुत्वा ते अभव्या परममिति विगतघातिनां । મળ્યા . વા તત્ત્વતી ઇન્તિ ૫૪૨ અ:– જેમનાં ચારે ઘાતિ કર્મોના ક્ષય થઈ ગયા છે, એવા કેવલી ભગવાનને અન્ય સર્વ સુખામાં ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખ છે, એવું સાંભળી જે કાઈ પુરુષ વિશ્વાસ નથી કરતે તે પુરુષ સમ્યકત્વ પરિણતિથી રહિત અભવ્ય (અયેાગ્ય) છે; અને જે પુરુષ કેવલી ભગવાનના તે અતીન્દ્રિય સુખને માને છે, તે ભગ્ન (યાગ્ય) છે. અર્થાત્ સમ્યકત્વ પરિણતિ સહિત છે, Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ જીવ સાંસારિક ઈન્દ્રિયસુખને સુખાભાસ સમજે છે અને ઈન્દ્રિય સંબંધી સુખને રુઢીથી સુખ માને છે. યથાર્થ રીતે તો કેવલીભગવાનના સુખને જ તે સાચું શાશ્વત સુખ માને છે કેમકે એમને ઘાતકર્મોને નાશ થવાથી અનાકુલતા ઉત્પન્ન (પ્રગટ ) થઈ છે અને આકુલતા રહિત સુખ જ પારમાર્થિક (નિશ્ચયથી) સુખ છે. જે અજ્ઞાની આત્મિક સુખને આસ્વાદ લેવાવાળે નથી તે મૃગતૃષ્ણાની માફક અજળમાં જળની કલ્પના કરીને ઈન્દ્રિયાધીન સુખને સુખ માને છે. જ્યાં સુધી આત્મા ઈન્દ્રિયોને આધીન છે, ત્યાં સુધી શરીર સંબંધી સુખદુ:ખને અનુભવ કરે છે. કેવલીભગવાન અતીન્દ્રિય છે તેથી એમને શરીર સંબંધી સુખદુ:ખ નથી. એમ સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીઓ કહે છે. તેમ જે જીવ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે તે ભવ્ય છે. ! तिमिरहरा यदि दृष्टि जनस्य दीपेन नास्ति कर्तव्यम् तथा सौख्यं स्वयमात्मा विषयाः किं तत्र कुर्वन्ति ॥४४॥ અર્થ - જે ચાર આદિ જીવની દેખવાની શકિત અંધકારને દૂર કરવાવાળી છે, તે તેને દીપકથી કાંઈ કામ કરવાપણું રહેતું નથી. એમ જીવ જ્યાં પોતે જ સુખરૂપ છે, ત્યાં ઈન્દ્રિયાના વિષયેને શું કરવાનું હોય? કશુંય નહીં. ભાવાર્થ- જેમ સિંહ, સર્પ, રાક્ષસ ચાર આદિ રાત્રીમાં વિચરવાવાળા જી અંધારામાં પણ પદાર્થોને સારી રીતે ભાળી શકે છે અને એની દૃષ્ટિ અંધારામાં પણ પ્રકાશ આપતી હોઈ, અન્ય દીપક આદિ પ્રકાશ કરવાવાળાં સહાયક કારણેની અપેક્ષા નથી રહેતી, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તેમ આત્મા પોતે જ સુખ-સ્વભાવવાળે છે, એટલે સ્વાનુભવ કરવામાં વિષય આદિ કારણ નથી થઈ શકતાં. વિષયાથી સુખ અજ્ઞાની જનાએ વ્યર્થ માની લીધેલ છે. આ માનવું માત્ર માહુના જ વિલાસ છે–માત્ર મિથ્યા ભ્રમ છે. આથી આ કથન સિદ્ધ થયુ કે, જેમ શરીર સુખનુ કારણ નથી તેમ ઇન્દ્રિયાના વિષયે પણ સુખનું કારણ નથી. અતીન્દ્રિય સુખનુ કારણ તેા નિર્મળ સમ્યક્ત્વ રત્નના અસ્તિત્ત્વમાં જ ( વિદ્યમાનપણામાં જ) છે. અને જેને સ્વાભાવિક નિરાકુલતામય અસંખ્યાત આત્મપ્રદેશોમાં પરમ આહલાદ સ્વરૂપ અતીન્દ્રિય—અક્ષય-અપૂર્વ સુખના અંશે સાક્ષાત્ અનુભવ થાય છે, તે સમ્યગ્દષ્ટિને પાંચે ઇન્દ્રિયાના વિષયા તુચ્છ અને સાર વિનાના ભાસે છે. જેમ શેરડીના સાંઠામાંથી રસ ચૂસી લીધા પછી છેતરાં ફેંકી દેવામાં આવે છે, તેમ અંતરંગ દિવ્ય દૃષ્ટિથી આહ્લાદ સ્વરૂપ અતીન્દ્રિય સુખના રસ જ્ઞાનીઓએ અનુભવીને વિષમિશ્રિત વિષયાને છેતરાની માફ્ક ત્યાગવામાં જરા પણ વિલંબ કરતા નથી. તેમજ તેમને તેમ કરવામાં કશી હાનિ થાય છે? ના બિલકુલ નહીં જ. ધન્ય છે. સભ્યષ્ટિ જ્ઞાની મહાત્માઆને કે, જેએ વિષયાને રોય માત્ર જાણી તેમાં આસકત નથી થતા અને જે વિષયામાં અત્યંત આસક્ત રહે છે, તે અજ્ઞાની છે. વિષયા છે તે તા જડ પદાર્થ છે. સુખ તે તેને જાણવાથી ( જ્ઞાનમાં ) જ થાય છે; પરંતુ અજ્ઞાનીઓને માહના આવેશથી ઇન્દ્રિયેા દ્વારા વિષયાને ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે. વિષયા ગ્રહણ થયા પછી ઈચ્છાઓ પૂર્ણ થયે નિરાકુલતા થાય છે, ત્યારે આન ંદ માને છે. કેમકે અજ્ઞાનીઓએ વિષયામાં આસક્ત = Page #98 -------------------------------------------------------------------------- ________________ થઈ અંધ દૃષ્ટિથી રાગમાં સુખ માની લીધું છે. જેમ શ્વાન સુકા હાડકાંને ચાલે છે, ત્યારે હાડકાંની અણુ એના તાળવામાં લાગે છે, તેથી તાળવું ફાટે છે, તેમાંથી રુધિર નીકળે છે, ત્યારે અજ્ઞાની શ્વાન એમ જાણે છે કે, આ રસ હાડકામાંથી નીકળે છે. એટલે તે હાડકાને વારંવાર ચાટે છે. જીવ વિષયને આસ્વાદ લઈ એમ માને કે આ વિષયને સ્વાદ હું ભેગવું છું. પણ વિષયમાં સ્વાદ છે જ નહીં. જીવે પોતેજ ઈચ્છા કરી હતી અને પોતે જ ભેળવી જાણુ, પિતેજ આનંદ માન્ય. આનું નામ ઊંધી માન્યતા. હું અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા છું, એ (નિરાકુળ કેવલજ્ઞાનને) તેને જરા પણ અનુભવ નથી ? એટલે તેણે એમ માન્યું કે મેં નૃત્ય દેખ્યું, રાગ સાંભળે, પુષ્પ સુંદયું, શાસ્ત્ર જાણ્યું, એવી રીતે મિશ્રિત જ્ઞાનને અનુભવ કરે છે, તેથી વિષયમાં પ્રધાનપણે સુખને મિથ્યા ભાસ થાય છે. જ્ઞાનીઓએ તે પોતાના નિર્મળ સમ્યજ્ઞાનમાં જ સુખ માન્યું છે અને અનુભવ્યું પણ છે. જ્યાં સુધી ઉપયોગ વિષયોમાં લીન રહે છે, ત્યાં સુધી વાસ્તવિક સાચું સુખ શું છે, તે સમજાતું નથી, અને વિષયમાંજ સુખ માની અતીન્દ્રિય સુખની ઉપેક્ષા (અવગણના) જીવથી થઈ જાય છે. વિષય સુખ વાસ્તવિક સુખ જ નથી, પરંતુ નિરાકુલ આહલાદસ્વરૂપ સુખ છે, તે જ વાસ્તવિક–અસલી શાશ્વત સુખ છે. .: भूरेखादि सदृक् कषाय वशगो यो विश्वदृश्वाज्ञया। કે દેવું વૈથિ મુરર્વ નિગમુદ્દે નિતિશત * Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૫ - चौरो मारयितुं धृतस्तलवरेणेवाऽऽत्मनिन्दादिमान् । शर्माक्षं भजते रुजत्यपि परं नोचप्यते सोऽप्य पैः ॥ ४५ ॥ અર્થ - જેમ કોટવાલ દ્વારા પકડાયેલ ચેર જાણે છે કે કાળું મોટું કરવું ગધેડા ઉપર ચડવું, આદિ અતિ નિન્દ (ખરાબ) કામ છે, છતાં પણ કેટવાળની આજ્ઞા અનુસાર તેને સર્વ કામ કરવાં પડે છે. તે મૃત્યુને ઈચ્છતા નથી પણ મૃત્યુને અનુભવ તેને કરવો પડે છે તેમ સમ્યગ્દષ્ટિ પુરુષ જાણે છે કે ત્રસ સ્થાવર અને દુઃખ દેવું, ઈન્દ્રિયના વિષયસુખ સેવન કરવાં, તે અતિ નિન્દ અને અગ્ય કાર્ય છે. તે પણ અપ્રત્યાખ્યાના વરણાદિ ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિને તે સર્વ કામ કરવાં પડે છે. તેમજ દ્રવ્યહિંસા, ભાવહિંસા પણ કરવી પડે છે. વાસ્તવિક વસ્તુ એટલી છે કે સમ્યગ્દર્શન પ્રગટ થઈ જવાથી તે પાપથી અત્યંત કલેશિત થતો નથી | સમ્યગ્દષ્ટિની અનિચ્છાપૂર્વક ક્યિા.. - ना सिद्धोऽनिच्छितस्तस्य कर्म तस्याऽऽमयात्मनः । वेदनायाः प्रतिकारो न स्याद्रोगादि हेतुकः ॥ ४६ ।। અર્થ - સમ્યગ્દષ્ટિને ઇચ્છા વિના પણ ક્રિયા થાય છે. આ વાત સિદ્ધ છે. કેમકે જે રોગી છે તે વેદનાનો પ્રતિકાર (નાશ) કરે છે. એને પ્રતિકાર કરે તે ગાદિક થવાનું કારણ નથી. ભાવાર્થ- જેમ રોગને દૂર કરવાનો પ્રયત્ન, રોગનું કારણ કયારે પણ હેઈ શકતું નથી, તેમ સમ્યગ્દષ્ટિની ઈચ્છા વિના Page #100 -------------------------------------------------------------------------- ________________ થવાવાળી ક્રિયા અભિલાષા ( ઇચ્છાને ઉત્પન્ન કરતી નથી. સમ્યગ્દષ્ટિ ભેગી નથી. सम्यग्दृष्टि रसौ भोगान् सेवमानोप्य सेवकः। नीरागस्य न रागाय कर्माऽकाम कृतं यतः ॥ ४७ ॥ અર્થ- સમ્યગ્દષ્ટિ ભોગોનું સેવન કરે છે. છતાં પણ એને સેવક નથી થતું. કેમકે રાગ વિહીન પુરુષનું ઈચ્છા વિના કરેલ કર્મ રાગને અર્થે કરેલું કહેવામાં નથી આવતું. त्यक्तं येन फलं सकर्म कुरुते नेति प्रतीमो वयं । . किन्त्वस्यापि कुतोऽपि किंचिदपितत्कर्मवशेनापतेत् ॥ तस्मिन्नापतिते त्व कंप परम ज्ञान स्वभावे स्थितो। ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ॥४८॥ અર્થ:- જે સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્મા છે, તેણે કર્મોનાં ફલને તે ત્યાગી દીધેલ છે છતાં તે કર્મ કરે છે, એવી પ્રતીતિ અમે નથી કરી શકતા, પરંતુ એમાં કોઈ વિશેષતા (મહત્ત્વ) છે. એમાં કાંઈક ઊંડું રહસ્ય સમાયેલું છે. કેમકે જ્ઞાનીને પણ કઈ કારણે કાંઈક એવું કર્મ પરવશપણે આવી પડે છે. તે કર્મના આવવાથી જ્ઞાની પરમજ્ઞાન સ્વભાવમાં નિશ્ચલ રહી કોઈપણ કર્મ કરે છે કે નહીં, એ કોણ જાણે ? ભાવાર્થ – જ્ઞાનને પણ પરવશપણે કર્મ કરવાનું ન આવી પડે છે. તે કર્મના આવવાથી જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન ન તો, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કેમકે અપૂર્વ અદ્ભુત, અચિત્ય, અવસ્થામાં રહી જ્ઞાની કર્મ કરે છે કે નહી, એ માલૂમ પતુ નથી. આ વાત કાણુ જાણી શકે ? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે અજ્ઞાનીનું સામર્થ્ય જ્ઞાનીનાં ઉજજવળ પરિણામેાને જાણવાનું નથી. અહીં જ્ઞાની કહેવાથી અવિરતિ સમ્યગ્દષ્ટિથી માંડી ઉપરના સર્વે જ્ઞાની સમજવા. તેમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશિવતિ તથા આહારવિહાર કરવાવાળા મુનિઓની બાહ્ય ક્રિયા પ્રવર્તે છે : છતાં પણ અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથા સ`ભવ કષાયના અભાવથી તે ક્રિયા ઉજજવળ છે. એટલા માટે એની અંતરંગ પરિણતિરૂપ ઉજ્જવળતાને (નિર્મળતાને ) એ જ જાણે છે. મિથ્યાદૃષ્ટિ એની ઉજજવળતાને નથી જાત્રુી શકતા : કેમકે મિથ્યાદૃષ્ટિ તેા અહિંરાત્મ બુદ્ધિ-મહિરાત્મા છે. બહારથી ભલું પૂરુ માની લે છે. અંતરગ આત્માના નિલ પરિણામની અતિ મિથ્યાદૃષ્ટિ શુ` જાણી શકે? ન જ જાણી શકે. સમ્યગ્દષ્ટિની અંતરંગ દૃષ્ટિનિજ પરિણતિ ઉપર છે. (સ્વભાવ પરિણતિ ઉપર છે. પર વસ્તુ ઉપર નથી. ખાકી જે અનેક સિદ્ધાંતાદિ શાસ્ત્રોને ભણે છે તથા સૌંસારના વિષયકષાયામાં રાગભાવને છેડતા નથી, તે આત્માના અનુભવ કરી શક્તા નથી. માટે સમ્યગ્દષ્ટિ નથી, મિથ્યાદૃષ્ટિ જ છે; અને જેમને નિર્માલ નિશ્ચય સમ્યગ્દર્શન ઉત્પન્ન થયેલ ; તેમના અંતરથી અનંતાનુબંધી મિથ્યાત્વ સુખ ધીરાગભાવ છૂટી જવાથી, તેમને અંતરંગમાં આત્મ-અનુભવથી જ પ્રેમ હાય છે. કષાયની ખળોરીથી તે ભલે સંયમને લેશ માત્ર પણ ધારણ કરી શકતા નથી પરંતુ પરિણામમાં અંતરગ રુચિ એટલી બધી અગાધ અને ઉજ્જવલ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હેાય છે કે અન્દ્રિય આત્મિક સુખના સ્વાદને કયારે પણ ભૂલતું નથી. એજ નિર્મલ ઉપયોગ પરિણતિની અદ્ભૂત સિદ્ધિ છે. સમ્યગ્દષ્ટિની સાંસારિક ભાગોમાં ઉપેક્ષા બુદ્ધિ હોય છે, એનું સમર્થન નીચે કલેક કરે છે – उपेक्षा सर्व भोगेषु सदृष्टे दृष्ट रोगवत् । अवश्यं तदवस्था यास्तथा भावो निसर्गनः ॥ ४९ ।। અર્થ- સમ્યગ્દષ્ટિને પ્રત્યક્ષમાં દેખેલ રેગની માફક સંપૂર્ણ ભેગમાં ઉપેક્ષા વૈરાગ્ય) વૃત્તિ થઈ ચૂકેલ હોય છે અને તે અવસ્થામાં એવું થવું, અવશ્ય ભાવી તથા સ્વાભાવિક છે. ભાવાર્થ- સમ્યગ્દર્શન ગુણથી થવાવાળી સ્વાનુભૂતિરૂપ અતીન્દ્રિય સુખ સ્વાદના સમ્મુખ સમ્યગ્દષ્ટિને વિષય સુખમાં ઉપેક્ષા થવી સ્વાભાવિક છે. કેમકે સયદૃષ્ટિને સમ્યજ્ઞાન ગુણ પ્રગટ થતાં જ ગુણશ્રેણી નિર્જરા પ્રગટે છે. જો કે જ્ઞાની આત્મા ચારિત્ર મેહનીય કર્મને પ્રબલ ઉદયમાં સંયમ નથી કરી શકો એટલે અવતી દશામાં રહે છે, છતાં પણ કર્મ નિર્જરા જ થાય છે. વિશેષાર્થ-જ્ઞાની વિષય આદિ જોગવતાં, હાલતાં ચાલતાં, બોલતાં, અનેક કર્મોને નિર્જરે છે. અજ્ઞાનીના જે પરિણામ સમાધિ, વેગ, આસન, મૌનનાં છે, તે જ પરિણામ જ્ઞાનીના વિષય,ભેગ, હાલવા ચાલવા, બોલવાના છે. સમ્યકત્વરત્નની એવી કઈ અદભુત એર અટપટી દશા છે કે તે સમ્યગ્દષ્ટિ જ જાણું શકે. અજ્ઞાની પ્રથમ તે આમાં પ્રવેશ જ કરી શક્તો નથી. આ વાત સમંજવાની Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તેનામાં યોગ્યતા જ નથી: કદાચિત્ જાણવાને ઇચ્છે તેા અનર્થ જ કરે. સમ્યગ્દષ્ટિની ભાગામાં પ્રવૃત્તિ ચારિત્રમેહનીય કર્મના ઉદ્દયને લઈને જ છે. તેને હવે સિદ્ધ કરે છે: दृङ्कं मोहस्य क्षतेस्तस्य नूनं भोगाननिच्छितः । हेतु सदभावतोऽवश्यमुपभोग क्रिया बळात् ॥ ५० ॥ અ-સમ્યગ્દષ્ટિને દર્શનમાહનીયકમ ના નાશ થવાથી ભાગાની ઇચ્છા નિયમથી ખરેખર હાતી નથી. તે ભાગાને ઈચ્છતા નથી. પરંતુ હેતુની સત્તાથી અવશ્ય પ્રેરિત થઇ, એને ઉપભાગ ક્રિયા કરવી પડે છે. હતુ તે જ ચારિત્રમેહનીયને! ઉયજન્ય વિપાક છે. सुद्धे सम्म अवि-रदोषि अज्जेद्रि तित्थयरणामं । जादोदु सेणिगो आगमेोस अरहो अविरदो वि ॥ ५१ ॥ અર્થ:- જે ભવ્ય આત્માના નિર્મલ પારદર્શક હૃદયકમળને વિષે શુદ્ધ સમ્યકત્વરત્ન બિરાજમાન છે, તે વ્રત રહિત હાવા છતાં પણ સમ્યકત્વના પ્રભાવથી ભવિષ્યકાળમાં અરડુંત ભગવાન થશે. એટલે સમ્યકત્વ સહિત અને વ્રત રહિત પુરુષ તીર્થંકરનામ કર્મને ઉપાર્જન કરે છે. તે રાજા શ્રેણિકના દૃષ્ટાંતથી જાણવું. पदसमदुबादसेहिं अण्णाणि यस्स जा सोधी । ततो बहुगुण दरिया होज्ज हु जिमिंदस्स णाणिस्स ॥ ५२ ॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ "૫૦ અર્થ:- મંદ કષાયવાન અજ્ઞાનીને છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ તપે કરી જે શુદ્ધિ થાય છે, તેથી અનંતગણી વિશુદ્ધતા ભેજન કરતાં છતાં પણ સમ્યજ્ઞાનીને થાય છે. अलौकिक महोत्तं ज्ञानिनः केन वर्ण्यते । अज्ञानी बध्यते यत्र ज्ञानी तत्रैव मुच्यते ॥ ५३ ॥ અર્થ- (અહે! ઈતિ આશ્ચર્યો) જુઓ જ્ઞાની પુરુષનું જે મહાન અલકિક ચારિત્ર છે, તે કોનાથી વર્ણન થઈ શકે તેમ છે? અર્થાત કેઈથી નહીં. કેમકે જે આચરણમાં અજ્ઞાની કર્મથી બંધાઈ જાય છે, એજ આચરણમાં જ્ઞાની બંધનમુક્ત બને છે. આ આશ્ચર્યની વાત છે. यत्र बालश्चरत्यस्मिन् पथि तत्रैव पंडितः । बाल स्वमपि बध्नाति मुच्यते तत्त्वविद् ध्रुवम् ॥ ५४ ॥ અર્થ - જે માર્ગમાં અજ્ઞાની ચાલે છે, એજ માર્ગમાં વિદ્વાન સમ્યગ્દષ્ટિ પુરુષ પણ ચાલે છે. પરંતુ અજ્ઞાની પોતાના આત્માને બાંધી લે છે અને તત્વજ્ઞાની બંધ રહિત ચોક્કસ બને છે. ભાવાર્થ- આ સમ્યજ્ઞાનનું માહાસ્ય છે. જેમ એક માછલું એવી જાતનું હોય છે કે જાલમાં આવી જવા છતાં તેને તેલ નાખવાની એનામાં શક્તિ હોય છે, તેથી તે જાલને તેડી બહાર નીકળી જાય છે જાલમાં ફસાતું નથી. આ પ્રકારની સમ્યજ્ઞાનીની ગતિ હેાય છે Page #105 -------------------------------------------------------------------------- ________________ स्याउ उत्पीतयेऽज्ञस्य तत्तदेवा पदास्पदम् । विभेत्ययं पुनर्यस्मिंस्तदेवानन्द मंदिरम् ॥ ५५ ॥ અર્થ - અજ્ઞાની મનુષ્યને જે જે વિષયાદિક વસ્તુ અત્યંત પ્રીતિ અર્થે થાય છે, તે તે વસ્તુ જ્ઞાનીને આપદાનું સ્થાન છે. અજ્ઞાની જે તપશ્ચરણાદિકમાં ભય કરે છે, તે જ જ્ઞાનીને આનંદનું દિવ્ય ધામ બને છે. કેમકે અજ્ઞાનીને અજ્ઞાનના કારણથી વિપર્યય (વિપરીત) ભાસે છે." आस्तांन बन्ध हेतुः स्याज्ज्ञानिनां कर्मजा क्रिया। चित्रं यत्पूर्वबद्धानां निर्जरायै च कर्मणाम् ॥ ५६ ॥ અર્થ - જ્ઞાનીઓને કર્મથી થવાવાલી ક્રિયા બંધને હેતુ નથી બનતી એ વાત તે છે જ પરંતુ આશ્ચર્ય તે આ વાતનું છે કે તે ક્રિયા કેવળ પૂર્વે બાંધેલ કર્મોની નિર્જરાનું જ કારણ છે. " જ્ઞાનીનું ચિહ્યુંवैराग्यं परमोपेक्षा ज्ञानं स्वानुभवः स्वयम् । तवयं ज्ञानिनो लक्ष्म जीवन्मुक्तः स एव च ॥ ५७ ॥ અર્થ – સમ્યજ્ઞાની, વૈરાગ્ય-પરમ ઉદાસીનતારૂપ જ્ઞાન અને પિતાના આત્માને અનુભવ સ્વયં કર્યા કરે છે. વૈરાગ્ય (પરમ ઉદાસીનતા) અને સ્વાનુભવ એ બને ચિહ્ન જ્ઞાનીનાં છે, અને તે જ જ્ઞાની જીવન મુક્ત છે. સમ્યગ્દષ્ટિને દ્રવ્યકર્મ, ભાવકર્મ, નકર્મ આદિ આત્માથી ભિન્ન સર્વે પદાર્થો ઉપર માધ્યસ્થભાવ Page #106 -------------------------------------------------------------------------- ________________ (વીતરાગતા) હોય છે અને પિતાના આત્મા ઉપર જ પ્રચુર પ્રીતિ, અનુભવ અને સ્વભાવ પરિણમનની સ્થિતિ હોય છે. जो इंदियेसु विरदो णो जीवे थावरे तसे वापि । - जो सदहदि जिणुत्तं सम्माइट्टो अविरदो सो ॥ ५८ ॥ અર્થ - જે ભવ્ય જીવ ઈન્દ્રિયોના વિષયને વિષે વિરતિ (ત્યાગ) રહિત છે અને તે સાથે સ્થાવર તથા ત્રસ જીવની હિંસા વિષે પણ ત્યાગ રહિત છે, પરંતુ જિનેશ્વરદેવે પ્રરૂપેલ પ્રવચન (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકૂચારિત્રરૂપ રત્નત્રય) માં નિશ્ચય અને વ્યવહારથી સભ્યશ્રદ્ધાન કરે છે, તે જીવ અવિરતિ સમ્યગ્દષ્ટિ હોય છે. ભાવાર્થ- જીવના શ્રદ્ધાનરૂપ અને પરિણમનરૂપ બે ભાવ છે, તેમાં શ્રદ્ધાનરૂપભાવ સમ્યકત્વનું લક્ષણ છે અને પરિણમનરૂપ ભાવ ચારિત્રનું લક્ષણ છે. સમ્યગ્દષ્ટિ જીવ વિષય કષાયની તીવ્રતામાં પરિણમનરૂપ થાય છે, પણ શ્રદ્ધાનમાં નહીં. એને તત્વાર્થ માં યથાર્થ તલવારની ધારના પાણી સમાન અકંપનિશ્ચલ વિશ્વાસ છે. આ કારણે અસંયત તે જ સમ્યગ્દષ્ટિ છે. “અપિ” શબ્દથી તેને પ્રથમ સંવેગ આદિ સમ્યક્ત્વના સહભાવી ગુણો પણ હોય છે, એમ સૂચવે છે. અનુકંપા પણ હોય છે. કોઈ એમ જાણતા હશે કે વિષયને વિષે અવિરત છે તેથી વિષયાનુરાગ (વિષયાસકિત) બહુજ હશે, તેમ પણ નથી સંવેગાદિગુણ સંયુક્ત છે. તે હિંસાદિ વિષે અવિરત છે તેથી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૩ નિર્દય હશે તેમ પણ નથી. કેમકે દયાભાવ સહિત છે. નિરપરાધી હિંસા નથી કરતે એ અવિરહિ સમ્યગ્દષ્ટિ છે. यथा सलिलेन न लिप्यते कमलिनी पत्रं स्वभाव प्रकृत्या। तथा भावेन न लिप्यते कषाय विषयैः सत्पुरुषः ॥ ५९॥ અર્થ - જેમ કમલિનીનું પાંદડું પિતાના પ્રકૃતિ સ્વભાવે જલથી લેવાતું નથી-અલિપ્ત રહે છે. જલમાં રહે છે છતાં પણ તેને જલને સ્પર્શ નથી થતું, તેમ સમ્યગ્દષ્ટિ સન્દુરુષ અલિપ્તપણે રહે છે, તે પિતાના સ્વભાવે કરી ક્રોધાદિ કષાય તથા ઈન્દ્રિયના વિષયથી લેવાતું નથી. ભાવાર્થ – સમ્યગ્દષ્ટિ પુરુષને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયને અભાવ થવાથી એ અંતરંગ ભાવ ઉત્પન્ન થાય છે કે, પરદ્રવ્ય માત્રની કર્તાપણાની બુદ્ધિ નથી રહેતી અને બાકી કષાયના ઉદયથી કિંચિત રાગદ્વેષ રૂપ પ્રવર્તે છે, તેને કર્મના ઉદયના નિમિત્તથી ઉત્પન્ન થયેલ માને છે. તેને વિષે પણ તેને કર્તાપણાની બુદ્ધિ નથી. તે ભાવીને રેગ જેવા ઉત્પન્ન થયેલ જાણી તજવા યોગ્ય જાણે છે. એવા સમ્યભાવે કરી કષાય વિષયમાં તેમને પ્રીતિ નથી, એટલે તેઓ તેનાથી લેવાતા નથી. જલકમલવત નિર્લેપ જ રહે છે, જેથી આગામી કર્મને બંધ તથા સંસારની વૃદ્ધિ તેમને થતી નથી, એ આશય જાણ Page #108 -------------------------------------------------------------------------- ________________ सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या । दित्युत्तानो पुलक वदना रागिणोऽप्याचरंतु ॥ आलंबंता समिति परतां ते यतोऽद्यापि पाया । आत्मानात्मावगम विरहात् सन्ति सम्यक्त्वारिक्ताः ॥६०॥ અર્થ- જે જીવને સમ્યજ્ઞાનરૂપી સૂર્ય ઉદય અંતરંગમાં પ્રગટ નથી થયેલ અને પારદ્રવ્યમાં રાગ, દ્વેષ અને મેહરૂપ પરિણતિએ કરી પરિણમેલ છે; તેમ જ પિતાને એમ માને છે કે, “હું સમ્યગ્દષ્ટિ છું. મને કયારે પણ કમને બંધ નથી તે; કેમકે શાસ્ત્રોમાં સમ્યગ્દષ્ટિને બંધ નથી થતું, એમ કહ્યું છે.” તે જીવ માત્ર બ્રાન્તિથી પિતાને સમ્યગ્દષ્ટિ માની બેસે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી માન કષાયના તીવ્ર ઉદયથી જેનું સુખ ગર્વ સહિત ઊંચું થયેલ છે, તેમજ હર્ષ સહિત રોમાંચિત, થયેલ છે, એવા છે ભલે મહાવ્રતાદિ આચરણ કરે તથા વચન, વિહારઆહારની ક્રિયામાં યત્નપૂર્વક પ્રવર્તવાની ઉત્કૃષ્ટતાનું અવલંબન કરે, અંતે તો તેઓ પાપી મિથ્યાદૃષ્ટિ જી જ છે. આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત એટલે સમ્યકત્વમાં શૂન્ય-મીંડા જેવા તેઓ છે. સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કહેલ છે. જયાં સુધી મિથ્યાત્વ રહે છે, ત્યાં સુધી શુભ અશુભ સર્વે કિયાઓને અધ્યાત્મમાં પરમાર્થ દૃષ્ટિથી (નિશ્ચય દૃષ્ટિથી) પાપરૂપ જ કહેલ છે. અનંતાનુબંધી મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહેલ છે. કેમકે, તે રાગ સમ્યગ્દષ્ટિને નથી. એવા સૂમ ભેદને ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ જ જાણે છે. સમ્યગ્દષ્ટિને કર્મોને નાશ કરવાનું કારણ એવું પિતાનું જ સમ્યજ્ઞાનરૂપ Page #109 -------------------------------------------------------------------------- ________________ (સ્વાત્માનુભૂતિરૂપ) વજી (હથિયાર) હોય આધાર છે. મિથ્યાદૃષ્ટિને પ્રથમ તે અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ જ થઈ શકતે નથી. અર્થાત્ અધ્યાત્મ શાસ્ત્રના ગંભીર આશાને સમજવાની ચેગ્યતા જ તેને પ્રાપ્ત થઈ નથી; તેમ છતાં પણ કદાચ શાસ્ત્રમાં પ્રવેશ કરવા જાય તે વિપરીત સ્વરૂપ સમજી પરમાર્થ માર્ગથી પતિત (ભ્રષ્ટ) થઈ મહાન અનર્થ (તે) કરી નાખે, તેમજ આત્માને બચાવ કરવાને બદલે તે તેને ઘાત કરી નાખે છે. विषय कषायैः मनः सलिलं नैव क्षुभ्यति यस्य । आत्मा निर्मलो भवति लघु वत्स प्रत्यक्षोऽपि तस्य ॥११॥ અર્થ- જે ભવ્યનું મનરૂપી જલ, વિષય કષાયરૂપ પ્રચંડ પવનથી ચલાયમાન નથી થતું, તે જ ભવ્ય જીવને આત્મા, હે વત્સ! નિર્મલ થાય છે, અને શીધ્ર પ્રત્યક્ષ થઈ જાય છે. ભાવાર્થ-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી જલચર-મગર મછરાદિ રૂપ આત્મ સમુદ્રમાં કર્મો ભરપુર ભરેલા છે તેના વિષય કષાયરૂપ પ્રચંડ પવન (જોકે શુદ્ધાત્મ તત્વથી સદાય વિમુખ છે) થી જેનું ચિત્ત ચલાયમાન નથી થતું, તેને જ આત્મા નિર્મલ થાય છે. આત્મા છે તે રત્નસમાન છે, અનાદિ કાલના અજ્ઞાનરૂપી પાતાળમાં તે આત્મા પડે છે. પણ રાગાદિ મળને ત્યાગ કરવાથી તે તત્કાળ નિર્મળ થઈ જાય છે. હે વત્સ! તેજ ભવ્યને આત્મા નિર્મળ થાય છે અને તેને જ આત્માના દર્શન થાય છે. અર્થાત્ તે પ્રત્યક્ષ અનુભવાય છે. પરમ કલા Page #110 -------------------------------------------------------------------------- ________________ પર જે આત્માની અનુભૂતિ તે જ નિશ્ચય દૃષ્ટિ થઇ. તે દૃષ્ટિથી આત્માનું અવલાકન થાય છે. આત્મા સ્વસવેદન જ્ઞાને કરીને જ ગ્રહણ કરવા યાગ્ય છે. જે ભવ્ય આત્માનું મન વિષય કષાયથી ચંચળ નથી થતુ, તેને જ આત્માનાં દર્શન થાય છે. જેમ સૂર્યના પ્રકાશની સન્મુખ અંધારૂં' શાલા નથી આપતું તેમ આત્મજ્ઞાનમાં વિષયાની અભિલાષા ચેાલતી નથી, એમ નિશ્ચય જાણુવું. स्व संविति समायाति यमिनां तत्त्व मुत्तमम् । आसमंताच्छमं नीते कषाय विषम ज्वरे ॥ ६२ ॥ અ:– સંયમી મુનિયાના કષાયરૂપી વિષમ જવર સર્વ પ્રકારે ઉપશમતાને પ્રાપ્ત થવાથી ઉત્તમ તત્ત્વ ( પરમાત્મ સ્વરૂપ) સ્વસ વૈદનતાને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- કષાયાના નાશ થવાથી જ શુદ્ધાત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ થાય છે. अयमात्मा महामोह कलंकी येन शुद्धयति । तदेव स्वहितं धाम तच्च ज्योतिः परं मतम् ॥ ६३ ॥ અર્થ:- આ આત્મા મહા માહ ( મિથ્યાત્વ કષાય ) થી કલકિત અને મલિન છે. માટે જે પરિણામથી આત્મા શુદ્ધ થાય, તેજ આત્માનું સ્વહિત છે, તે જ આત્માનું ઘર છે, તે જ પરમ ન્યાતિ અથવા પ્રકાશ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પાક ભાવાર્થ- મલિન પરિણામેને નાશ થવાથી જ ઉજજવલતા ઉત્પન્ન થાય છે. આ આત્મા નિશ્ચયથી તે અનંત જ્ઞાનાદિ પ્રકાશ સ્વરૂપ છે; પરંતુ મિથ્યાત્વ, કષાયાદિકથી મલિન થઈ રહેલ છે. જ્યારે મિથ્યાત્વ અને કષાયરૂપી મેલ નાશ થાય ત્યારે નિજ સ્વરૂપને પ્રકાશ થાય છે. મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયાદિકને નાશ કરવાનો ઉપાય જિનાગમમાં કહેલ છે. તે જ પ્રમાણે જાણ. • સ્વરૂપ રેધક અનંતાનુબંધી રાગાદિકનું વર્ણન કરે છેरांगेन रञ्जिते हृदये देवः न दृश्यते शान्तः। दपणे मलिने बिम्बं यथा एतत् जानीहि निभ्रान्तम् ॥६४॥ ". અર્થ – અનંતાનુબંધી રાગે કરી રંગાયેલ મલિન હદયમાં (મનમાં) રાગાદિક વિકાર રહિત-નિર્વિકારી આત્મા દેવના દર્શન નથી થતા. અર્થાત્ અનુભવ નથી થતો. કેમકે મલિન દર્પણમાં મુખ નથી દેખાતું. આ વાત, હે ભવ્ય સંદેહ રહિત સત્ય જાણ. राग द्वेषादि कल्लोलेरलोलं यन्मनो जलम् । स पश्यत्यात्मनस्तत्त्वं सतत्त्वं नेतरो जनः ॥ ६५ ॥ અર્થ-જે ભવ્ય આત્માનું ઉપયોગરૂપ ભાવ મન તે રૂપી જલ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા લેભાદિ પરિણામે રૂપી તરંગથી ચંચળ નથી થતું-મલિન નથી થતું. અર્થાત્ વીતરાગ દશામાં સ્થિર અને સ્વચ્છ છે. તે ભવ્ય આત્મા પિતાનાં શુદ્ધાત્મ સ્વરૂપને-દેખે છે પ્રત્યક્ષ અનુભવે છે. તે શુદ્ધાત્મદશી, સમ્યગ્દષ્ટિ Page #112 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય આત્મા સ્વયં તવ સ્વરૂપ જ છે. અર્થાત્ પરમાત્માના સ્વભાવ સ્વરૂપ જ છે. બીજા મનુબે આત્માની સન્મુખ નથી; તે આ સમયે તત્ત્વરૂપ વર્તમાન પર્યાય અપેક્ષા નથી. ભાવાર્થ - રાગાદિ તરંગેના સમૂહથી રહિત નિસ્તરંગ, પરમ શાન્ત, ગંભીર, નિજ શુદ્ધાત્મ દ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન સ્વાભાવિક સભ્યજ્ઞાન અને એનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમ સુખ, સુધારસ સ્વરૂપ નિર્મળ નીરથી ભરપૂરજ્ઞાનીઓનાં માનસ સરોવરમાં પરમાત્મા દેવ રૂપી હંસ નિરંતર વાસ કરીને રહે છે. તે આત્મવિ નિર્મળ ગુણેની ઉજજવળતાએ કરી હંસ સમાન છે, જેમ હંસનું નિવાસસ્થાન માન સરોવર છે, તેમ બ્રાનું નિવાસસ્થાન, સમ્યજ્ઞાનીઓનું સ્વચ્છ સ્થિર અને પારદર્શક ચિત્તરૂપી સરેવર છે. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મારામ છે, તે જ સમ્યગ્દષ્ટિ મુનિઓનાં પવિત્ર મનનું વિશ્રાતિ સ્થાન છે નિવાસસ્થાન છે. जीवाजीव विचित्र वस्तु विविधाकारार्द्धिरूपादयो । रागद्वेषकृतोऽत्र मोहवशतो दृष्टाः श्रुताः सेविताः ॥ जातास्ते दृढ बंधनं विरमतो दुःखं त्वात्मानदं । जानासेव तथापि किं बहिरसा वद्यापि धीर्धावति ॥६६॥ અર્થ- હે જીવ! આ સંસારમાં ચેતન, અચેતન અને મિશ્રરૂપ અનેક પ્રકારના આકાર, ભાત ભાતની સંપદા, તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ સર્વે , દર્શન મેહનીયના વશથી રાગદ્વેષને કરવાવાળાં છે અને તે પદાર્થો દર્શનમેહનીયની ઝેરી દષ્ટિના વશથી જ Page #113 -------------------------------------------------------------------------- ________________ પટ દેખવામાં આવેલ છે તથા સાંભળવામાં આવેલ છે. એ જ મેહના કારણથી તે સર્વે પદાર્થો ઘણા કાલ સુધી તને બંધનરૂપ થયેલ છે. આ દઢ બંધનથીજ નાનાં પ્રકારનાં દુઃખ તારે ભોગવવા પડે છે એવું તું સારી રીતે જાણે છે, છતાં પણ તારી બુદ્ધિ બાહ્ય પદાર્થોમાં કેમ દોડે છે. એ મેટી આશ્ચર્યની વાત છે. ભાવાર્થ- સર્વ અનર્થો દર્શનેહ મિથ્યાત્વથી જ થાય છે. કેમકે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર, એ જ ત્રણ સંક્ષેપથી બંધના કારણે છે. બાકી બીજા સર્વે બંધના કારણે, એ ત્રણેના ભેદ-પ્રભેદરૂપ વિસ્તાર જ છે. બંધનાં જેટલાં કારણે છે. તેમાં સર્વેથી પ્રથમ દર્શનેહ મિથ્યાત્વ જ છે. મિથ્યાજ્ઞાન તે માત્ર મંત્રીનું કામ કરે છે. અર્થાત્ મિથ્યાજ્ઞાન દિનનું સહાયક છે. મમત્વ તથા અહંકાર એ બને તે મિથ્યાદર્શનના પુત્ર છે. તેમજ તે બને સેનાપતિ છે. એ બન્નેની આધીનતામાં આ મેહ વ્યુહ (મિથ્યાદર્શનની સેનાની ભૂહ રચના) અત્યંત દુર્ભેદ્ય (જેને કેઈપણ ભેદી ન શકે તે) બની રહેલ છે. મમત્વનું સ્વરૂપ-સ્વશરીર, પુત્ર, સ્ત્રી, ધન ધાન્યાદિ જે પદાર્થો કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ છે અને જે સદાય આત્માથી ભિન્ન રહે છે, એમાં પિતાપણું માની લેવું તે મમકાર કે મમત્વ કહેવાય છે. જેમકે આ શરીર મારૂં છે, એવી આત્મબુદ્ધિને મમત્વ કહે છે. એવી જ રીતે જે આત્માના વિભાવ પરિણામે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ છે, અને નિશ્ચય નયથી આત્માથી ભિન્ન છે, એમાં જીવ પોતાપણું માની લે છે તે અહંકાર કહેવાય છે. જેમ કે Page #114 -------------------------------------------------------------------------- ________________ = : *, હું રોજા છું.” મનુષ્ય કરતાં રાજામાં વિશેષતા છે એટલે અહંકાર છે મિથ્યાજ્ઞાનની સાથે સાથે ઉત્પન્ન થવાવાળા મિથ્યાદર્શનથી પણ મમકાર અને અહંકાર ઉદભવે છે. મમકાર-અહંકારથી જીવને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. રાગદ્વેષથી કષાયે ઉત્પન્ન થાય છે. અને ક્યાય પણ કવાયરૂપ જ થાય છે. અર્થાત મમકારઅહંકાર કષાનું ઉત્પત્તિસ્થાન ગાય છે. કષાય અને નેકષાયથી વેગેની પ્રવૃત્તિ થાય છે. અને મેંગેની પ્રવૃત્તિ થવાથી હિંસા, અસત્ય, ચેરી અન્નદાચ આદિ અનેક મહા પાપ પેદા થાય છે અને તે પાપથી જીવને કર્મોને બંધ થાય છે. આવાં બાંધેલ કમેના ઉદયથી સુગતિ'યુગતિ પ્રાપ્ત થાય છે. તે સુગતિ-દુર્ગતિ બન્નેમાં શરીર ઉત્પન્ન થાય છે. આ શરીર સાથે સાથે ઈન્દ્રિયે પ્રગટ થાય છે. પશે, રસના આદિ ઈન્દ્રિ દ્વારા તેના વિષ–સ્પર્શ, રસ આદિને ગ્રહણ કરતે જીવ મેજિત થાય છે, દ્વેષ કરે છે અને રાગ કરે છે. મેહ થવાથી અને રાગદ્વેષ કરવાથી આ જીવને ફરી નવા કમનો બંધ થાય છે. એવા દર્શનમેહના મૂડમાં (મેહની સેનાની રચનામાં) સપડાયલ-ઘેરાયલ આત્મા સદાય સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એટલા માટે હે આત્મન ! તે મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન એ બને તારા શત્રુ છે, એમ નિશ્ચયથી જાણી, એ બને તથા મમકાર-અહંકારનો નાશ કરવા માટે તું સત્ય પુરુષાર્થ કર. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મમકાર અને અહંકાર એ ચારે નાશ થઈ જશે તે અનુક્રમથી બાકી બચેલ રાગદ્વેષ Page #115 -------------------------------------------------------------------------- ________________ દિ બંધનાં કારણે પણ અવશ્ય નાશ પામશે. તે સર્વે બંધનાં કારણે નાશ થવાથી બંધ પણ નાશ થઈ જશે અને બંધનો નાશ થવાથી તું મુક્ત થઈ જઈશ અને મુક્ત થવાથી ફરી તારે આ સંસારમાં પરિભ્રમણ કરવું પડશે નહીં. मृढात्मा यत्र विश्वस्त स्ततो नान्यद् भयास्पदम् । ' यतो भीतस्त तो नान्यद .. भयस्थान मात्मनः ।। ६७ ॥ અર્થ- બહિરાત્મા મિથ્યાષ્ટિ મૂઢ જીવ, જે સ્ત્રી, પુત્ર, કુટુંબ, મિત્ર શરીરાદિક બાહ્ય પદાર્થોમાં વિશ્વાસ કરે છે કે આ મારાં છે અને હું એને છું.” આચાર્ય મહારાજ કહે છે કે, સ્ત્રી, પુત્ર શરીરાદિકમાં મહ કરે એજ સર્વેથી અધિક દુઃખનું કારણ આત્મા માટે છે. એના સમાન બીજું કંઈપણું આત્મા માટે દુ:ખદાયી નથીઃ અર્થાત્ ભયંકરમાં ભયંકર સ્થાન છે. જે પરમાત્માસ્વરૂપનું સંવેદન (જ્ઞાન) કરવામાં આ જીવ ભય પામે છે, દુઃખ માને છે, એના સમાન બીજે કઈપણ પદાર્થ આત્મા માટે સુખદાયી, કલ્યાણકારી નથી. ભાવાર્થ- જેવી રીતે સર્ષથી હંસ પામેલ પુરુષને કહે લીંબડે પણ સ્વાદિષ્ટ માલુમ પડે છે—મીઠે લાગે છે, તેવી રીતે વિષય-કષાયમાં ફસાયેલ પુરુષને શરીરાદિક બાહ્ય પદાર્થો મનોહર દેખાય છે (લાગે છે) વળી જેમ તાવની બીમારીમાં ઉત્તમ મીઠાઈ પણ અરુચિકર માલૂમ પડે છે, તેમ મૂઢ જીવને પરમાત્માને અનુભવ કરવામાં પણ કઈ માલૂમ પડે છે, કિન્તુ વાસ્તવમાં દેખવામાં આવે તે પરમાત્મસ્વરૂપના અનુભવ સમાન Page #116 -------------------------------------------------------------------------- ________________ સુખદાયી કેઈ નથી અને શરીરાદિના અનુભવ સમાન સુખદાયી બીજું કઈ નથી. કેમકે આ જીવ અનાદિ કાળથી અત્યાર સુધી શરીરાદિકને આત્મા માની તથા પરમાત્માનું સ્વરૂપ ન જાણવાથી ન અનુભવવાથી જ દુઃખ જોગવી રહ્યો છે. અનાદિ કાલથી મિથ્યાત્વવશ છવ શું કરે છે? चिरं सुषुप्तास्तमसि, मुढात्मानः कुयोनिषु । નાભિચાર-મૂતેષુ પણ નિતિ જ્ઞાતિઃ ૬૮ ! અર્થ - મૂઢ સંસારી જીવ મિથ્યાત્વના ઉદયવશ અનાદિ કાળથી તે નિગેદાદિ મુનિએમાં નિવાસ કરી રહેલ છે. અર્થાત અચેતનની માફક સૂઈ રહેલ છે, પરંતુ જે કદાચિત કર્મોદયથી જીવ, મન સહિત સંસી પણ થઈ જાય છે, તે માનસિક સંક૯પ-વિકલ્પ દ્વારા પ્રત્યક્ષ આત્માથી ભિન્ન સ્ત્રી, પુત્રાદિક સંબંધીઓને પણ પોતાના માની અનેક પ્રકારના પ્રપંચમાં પડયા રહે છે, કે જેથી તત્ત્વચિંત્વનને અવકાશ જ નથી રહેતું. ભાવાર્થ- નિગોદાદિક પર્યાયમાં તે જ્ઞાનની અત્યંત ન્યૂનતાથી-આજીવ અનેક દુઃખેને ભેગવેજ છે કિંતુ પહેલી પયાથી વિશેષ જ્ઞાનવાન મન સહિત પંચેન્દ્રિય પણું પ્રાપ્ત થયું છે છતાં પણ રાગ, દ્વેષ, મેહવશ આત્માને ભૂલી, આત્માથી ભિન્ન પદાર્થોને પોતાના માની દુઃખી થઈ રહ્યો છે. व्याकुलः सर्वेदेशेषु जीवः कर्मोदयाद् ध्रुवम् । बहियोगाथा वारि तप्तं 'स्पर्शोपलब्धतः ॥ ६९॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ 1 દિ જો વિવું ઘરત સ્થાસુલાત सर्वस्य कर्मणस्तत्र वैलक्षण्यात् स्वरुपतः ॥ ७० ॥ અર્થ - આ જીવ પિતાના સર્વાત્મ પ્રદેશમાં કર્મોના ઉદયે કરી ખરેખર એવી રીતે વ્યાકૂલ રહે છે કે, જેમ અગ્નિના સાગથી પાણી છણછણાટ કરે છે અર્થાત તખ્તાયમાન રહે છે. શુભ કે અશુભ કઈ પણ કર્મને ઉદય એ નથી કે જે આ જીવને સુખદાયી હય, કેમકે સર્વે કર્મોને સ્વભાવ જીવના સ્વભાવથી ભિન્ન જ છે, માટે કર્મ રહિત અવસ્થાન ગ્રહણ કરવા યોગ્ય છે, કર્મોને ગ્રહણ કરવાનું તથા દુખનું કારણ માત્ર રાગ દ્વેષ મેહરુજીવના પરિણામ છે, જે સમ્યગ્દર્શન તેમજ આ શાંતિના ઘાતૃક છે. ભાવાર્થ- સંસારી જીવમાં આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ કેઈને કોઈપણ રૂપમાં રહે છે તેથી કંઈપણ સંસારી જીવ સુખી નથી. સંજ્ઞાનું નામજ તૃષ્ણ છે, અને તૃણુજ આકુલતાનું બીજ છે તે આકુલતા સુખરુપ કેમ હાઈ શકી કદાપિ ન જ હોય. છતાં જીવ સાતવેદનીના ઉદયમાં સુખ માની રહ્યો છે, પણ તે વાસ્તવિક સુખ નથી પણ ખજ છે. શું આત્માનું સુખ પરને આધીન હોય, કે ક્ષણિક હેય? શું તેને સુખ કહી શકાયી નજ કહી શકાય. । रंजयति अशुभकुणपे रागो द्वषोपि दृष्टिनित्यं । मोहोपि महारिपुः यभियतं मोहयति सद्भावं ॥ ७१ ॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ * અર્થ - રાગ રૂપ પરિણામ છે તે આ જીવને અશુભ, અપવિત્ર અશુચિ, અને દુર્ગધી વસ્તુઓમાં પણ અતિ આશક્તિ (પ્રીતિ) ઉપજાવે છે અને શ્રેષ છે, તે જીવને સમ્યગ્દર્શનાદિ ઉત્તમ આત્મિક નિર્મલ ગુણેમાં ઢષ (અપ્રીતિ) ઉત્પન્ન કરાવે છે. તથા મેહ (દર્શન મેહ) તે મહાન વેરી છે કેમકે તે સદા જીવના, અસલી સ્વરૂપને ભૂલાવી આપે છે, અર્થાત્ પરમાત્મસ્વરુપથી પરાક્ષુખ (વિમુખ ) કરાવે છે. कचिन्मूढं कचिद्भान्तं कचिद्भीत कचिद्रतम् । शङ्कितं चं कचिक्लिष्टं रागापैः क्रियतेमनः ॥ ७२ ॥ અર્થ- જેરાગાદિક ભવે છે તે મનને કયારે તે મૂઢ કરે છે, કયારે બ્રમ રૂપ કરે છે, કયારે ભયભીત કરે છે, કયારે રોગોથી. ચલાયમાન કરે છે, કયારે શંક્તિ કરે છે અને કયારે કલેશરૂપ કરે છે, ઈત્યાદિ અનેક પ્રકારે સ્થિરતાથી ચલાયમાન કરે છે, અર્થાત્ મનની સ્થિરતા નથી થવા દેતા. ____ प्रयासैः फल्गुभिर्मूढ किमात्मा दंड्यतेऽधिकम् । शक्यते न हिचेच्चतः कर्तुं रागादि वर्जितम् ॥ ७३ ॥ અર્થ- હે મૂઢપ્રાણી! જે તું તારા ચિત્તને રાગાદિકથી રહિત કરવાને સમર્થ નથી તે અન્ય કલેશેથી આત્માને વ્યર્થ દંડ કેમ આપે છે કેમકે રાગાદિકને નાશ કર્યા વિના અન્ય ખેદ કરો નિષ્ફલ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ * * * - - - - - રોપા તરવદયા | नान्यद् द्रव्यं विक्ष्यते किंचनापि ॥ રં દ્રાઁત્તિનચરિતા व्यक्तायत स्वस्वभावेनयस्मात् ॥ ७४ । અર્થ નિર્મળ તરવષ્ટિથી દેખીએ તે, રાગ દ્વેષને ઉત્પન્ન કરવાવાળું અન્ય કોઈ દ્રવ્ય જરાય દેખાતું નથી, કારણ કે સર્વે દ્રવ્યોની ઉત્પત્તિ પિતાના નિજસ્વભાવથી થતી અંતરંગમાં અત્યંત પ્રગટરૂપ શોભે (પ્રકાશે) છે. ભાવાર્થ- રાગ દ્વેષ ચેતનનાં જ પરિણામ છે. અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણે પર્યાની ઉત્પત્તિ થતી નથી. કારણકે સર્વ દ્રસેની ઉત્પત્તિ પિતા પોતાના સ્વભાવથીજ થાય છે. रागजन्मनि निमित्ततां पर-।। રાવ તથાતિ એ તુ તે આ વાંતિ નદિ વાર્તા ' शुद्धबोधविधुरांधबुद्धयः ॥ ७५ ।। અથ- જે પુરુષ રાગની ઉત્પત્તિમાં પૂરદ્રવ્યનું નિમિત્ત પણું માને છે, અને પિતાનું કાંઈ પણ કારણું નથી માનતા, તેઓની બુદ્ધિ શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે, એવા છ મહિ નદીને ઉતરી શકતા નથી. ". Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- શુદ્ધ નયને વિષય એક, અભેદ, નિત્ય ચૈતન્ય ચમત્કાર માત્ર અનંત શકિતને ધારક આત્મા છે. તે પોતાનાજ (અજ્ઞાન) અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરિદ્રવ્ય પરિણુમાવે તેમ આત્માને બળ જબરીએ પરિણમવું જ પડે. અર્થાત્ પરદ્રવ્ય પરિમાવે તેમ જ આમા પરિણમે એવો પરાધીન કે પુરુષાર્થહીન આત્મા નથી. આત્મા સ્વયં પરિણમનશીલ છે. તે પોતે સ્વયં પરને આશ્રય ગ્રહણ કરી પરાધીન માની બેઠા છે. તે અજ્ઞાન માન્યતાને સ્વામી પણ પોતેજ છે, તે પરાધીનપણાની માન્યતાને છેડી સ્વાધીનતાની માન્યતાને ધારણ કરે તો પિતે સ્વતંત્રજ છે. પણ અજ્ઞાન માન્યતા છોડવી કે ન છોડવી, તેને તે પોતે (આત્મા) વતંત્રસ્વામી છે. તેની માન્યતાને (પરિણમનને) કેણ છેડાવી આપે કે ફેરવી શકે? કારણ કે દ્રવ્ય કોઈ દ્રવ્યના ગુણપર્યાયોમાં કદી પણ પ્રવેશ કરી શક્તા નથી. પદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમજ આત્મા પરિણમે એવી જેની એકાંત બુદ્ધિ છે, એવા આત્માઓ કદી પણ મેહ રૂપી નદીને ઉતરી શક્તા નથી. જડકર્મો (પદાર્થો) તે પોતે પિતાને કે પિતાની જાતિ, સ્વભાવ કે સ્વરુપને જાણતા નથી. જાણનાર પતેજ ભૂલ્ય છે, તેમાં બીજાને શું દેષ? પરનો આશ્રય કરી પિતે સ્વયં રાગદ્વેષ ભાવે પરિણમે છે, તે રાગ દ્વેષ કરવામાં પોતે જેમ સ્વતંત્ર છે, તેમ રાગ દ્વેષ Page #121 -------------------------------------------------------------------------- ________________ મટાડવામાં પણ પિતે સ્વતંત્ર છે. તે બન્ને પ્રકારના પરિણમનને પોતે સ્વામી છે. પરંતુ જે પરના કરાવ્યાજ રાગ દ્વેષ થતા હોય, તે પર તો રાગ દ્વેષ કરાવ્યાજ કરે? વળી સંસારી જીવોનો એવો એક પણ સમય નથી કે જ્યારે કર્મને ઉદય નજ હોય, અને ઉદયાનુસારજ પરિણમન કરવું પડે તે મોક્ષને અભાવ થશે. માટે રાગ દ્વેષ પિતાના કર્યા થાય છે, અને પિતાના મટાડયા મટે છે, એમ કથંચિત માનવું તે સમ્યજ્ઞાન છે. (વિશેષ સંપાદકીય વક્તવ્ય વાંચે) एब बंध समासो जीवानां निश्चयेम निर्दिष्ठः अहमियतीनां व्यवहारोऽन्यथा भणितः ॥ ७६ ॥ અર્થ - પરમ કારુણ્યામૃતના નિધિ અરહંતદેવે સંસારી છેને, પોત પ્રકારે રાગરૂપ પરિણમજ નિશ્ચયથી બંધ છે, એવું બંધનું સંક્ષેપ કથન મુનિશ્વને બતાવ્યું છે. નિશ્ચય બંધથી જુદે એક ક્ષેત્રાવગાહરૂપ દ્રવ્ય કર્મને બંધ જે જીને છે, તેને ભગવંતે ઉપચારથી બંધ (વ્યવહાર) કહેલ છે. ભાવાર્થ- જે પુણ્ય પાપરૂપ આત્માના રાગાદિ રૂપ પરિણામ છે, તે આત્માનાં કર્મ છે. એને કર્તા આત્મા છે, તે રાગ પરિણામને પિતાના પરિણામથીજ ગ્રહણ કરે છે. અને પિતાથીજ છોડે છે. એટલા માટે શુદ્ધ દ્રવ્યને કહેવાવાળે નિશ્ચય નય જાણો. તથા જે, દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામ આત્માનાં કર્મ છે, તેને આત્મા કર્તા છે, તેમજ ગ્રહણ કરવાવાળા તથા છોડવા વાળે પણ છે. એ અશુદ્ધ દ્રવ્યને કહેવાવાળો વ્યવહાર નય છે. એવી રીતે નિશ્ચય Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮ વ્યવહારનયે કરી શુદ્ધાશુદ્ધ રૂપ અંધનું સ્વરૂપ એ પ્રકાર અતાવ્યુ છે. પરંતુ એટલુ વિશેષ છે કે, નિશ્ચય નય ગ્રહણ મવા ચાગ્ય છે, કેમકે તે કેવલ દ્રવ્યના પરિણામને દેખાડે છે, અને સાષ્યરૂપ શુદ્ધ દ્રષ્યના સ્વરૂપને દેખાડે છે. વ્યવહાર નય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દેખાડતા ઢાવાથી અણુ દ્રવ્ય કહે છે, માટે ગ્રહુણ યાગ્ય નથી. અહીં કાઇ પ્રશ્ન કરે કે તમે રાગાઢિ પરિણામને નિશ્ચય ખંધ કહ્યો અને તેને શુધ્ધ દ્રવ્યના કથનરૂપ તથા ગ્રહણયેાગ્ય કહેલ છે, તેનું શું કારણે આ તમારૂં કથન ઠીક નથી; કેમકે રાગાદિ પરિણામ તા દ્રવ્યની અશુધ્ધતા કરે છે. તે ગ્રહણ કરવા યોગ્ય કેમ હાઇ શકે ? એનુ સમાધાન એવી રીતે છે કે, રાગાદિ પરિણામ તે આત્માની અશુધ્ધતાજ કરે છે, એમાં જરા પણ સદેહ નથી; પરં તુ આ જગાએ ખીજી વિવક્ષાથી કથન કરવામાં આવેલ છે. તે બતાવે છે કે અહીં શુધ્ધ દ્રષ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાથી જાણવું જોઈએ, અને અશુદ્ર કથનથી અન્ય દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં લગાડવાં એમ જાણવું. આ જગાએ જે ખંધ રૂપ નિશ્ચય નય ગ્રહણ કરવા ચેાગ્ય કહેલ છે, તે એટલા જ માટે કે, આ જીવ પેાતાના પરિણામેાથી પેાતાને 'ધાએલ સમજશે, તે પાતાથીજ પેાતાને છેડાવશે, એવી સમજણુ થવાને માટે ગ્રહણ યાગ્ય હેલ છે. જો પેાતાને બીજાથી ખંધાએલ માનશે તે જ રાગાદિ પરિણામાના ત્યાગી થઇ પાતાનાં વીતરાગ પરિણામને તે ધારણ કરશે, એ અપેક્ષાથી નિશ્ચયમ ધ શુદ્ધદ્રવ્યના સાધક કહેલ છે. " ," Page #123 -------------------------------------------------------------------------- ________________ અશુદતાની અંદર પણ શુદ્ધ જીવને પ્રતિભાસ થાય છે – ना संभवं भवेदेतत् तद्विधेरूप लब्धितः।। सोपरक्ते रभूतार्थात् सिद्ध न्यायाद दर्शनम् ॥ ७७ ।। અર્થ - અશુદ્ધતાની અંદરજ શુદ્ધ જીવને પ્રતિભાસ થાય છે, આ વાત અસિદ્ધ (બેટી) નથી; કિન્તુ અનેક પ્રકારથી સિદ્ધ છે. અયથાર્થ ઉપાધિને સંબંધ થઈ જવાના કારણે તે શુદ્ધતાનું દર્શન નથી થતું. - * . . ભાવાર્થ – પુદ્ગલના નિમિત્તથી આત્મામાં જે અશુદ્ધતા આવી છે, તેથી આત્માનું શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ ગએલ છે, તે પણ ઉપાધિ રહિત અવસ્થાનું ધ્યાન કરવાથી અશુદ્ધતાની અંદર પણ શુદ્ધતાનું અવલોકન થાય છે. કેમ કર્મ આદિથી મિશ્રિત રહેવા છતાં પણ ઉપગરૂપ પરિણામ દ્વારા જીવને જુદો અનુભવ કરવામાં આવે છે. રાગાદિક ભાવ, પુગલ કમને કારણ ભૂત છે, અને પુગલ કમ, રાગાદિક ભાવ કર્મોને કારણે ભૂત છે. તેનાથી આ આત્મ નિજ સ્વભાવની અપેક્ષાએ અનેક પ્રકારના કર્મજનિત ભાવોથી પૃથક (જુદાજ) ચૈતન્યમય વસ્તુ છે. જેમ લાલરંગના નિમિત્તથી સ્ફટિક મણિ લાલ રૂપ દેખાય છે–વાસ્તવિક લાલ સ્વરૂપ થઈ ગયે નથી. લાલાશ તે સ્ફટિકની ક્ષણિક ઉપરની ઝલક માત્રજ છે અને સ્ફટિક તે સ્વભાવથી શ્વેતવર્ણથી શોભાયમાન છે છે. આ વાતને પરીક્ષક ઝવેરી સારી રીતે જાણે છે, પરંતુ જે રત્ન પરીક્ષાની કલાથી અનભિજ્ઞ (અજાણ) છે સ્ફટિકને Page #124 -------------------------------------------------------------------------- ________________ ૭૦ રત્નમણિ અથવા લાલ સ્વરૂપજ સદા દેખે છે, એવી રીતે કર્મના નિમિત્તથી આત્મા રાગાદિ રૂપ પરિણમન કરે છે. પરંતુ યથા માં રાગાર્દિક ભાવ આત્માના નિજ સ્વભાવ નથી; પરંતુ આત્મા પેાતાની સ્વચ્છતારૂપ ચૈતન્યગુણુ સહિત બિરાજમાન છે. રાગાદિકપણુતા . આત્મ સ્વરૂપથી વિભિન્ન ક્ષણિક ઉપરની ઝલક માત્ર છે. એ વાતને યથાર્થ સ્વરૂપના પરીક્ષક સાચા જ્ઞાની અનુભવી પુરુષ સારી રીતે જાણે છે. પરંતુ અજ્ઞાની અપરીક્ષકને તે આત્મા રાગાદિ રૂપજ સદા પ્રતિભાસે છે. जीवो न करोति घटं नैव पुढं नैवशेषकानिद्रव्याणि । योगोवयोगा उत्पादकौच तयोर्भवति कर्ती ॥ ७८ ॥ અર્થ:- જીવ ઘડાને નથી કરતા અને વજ્રને પણ નથી કરતા, તથા શેષ દ્રવ્યાને પણ નથી કરતા: પરંતુ જીવના ચાગ અને ઉપયાગ એ અન્ને ઘટાક્રિકને ઉત્પન્ન કરવામાં નિમિત્ત માત્ર છે. યાગ અને ઉપયોગ એ અન્નના કર્તા જીવ છે. આત્માના ચાગ (મન વચન કાયાના નિમિત્તથી આત્મ પ્રદેશના પ્રકલ્પ રૂપ વ્યાપાર ) અને ઉપયોગ (જ્ઞાનનું ક્લાયાથી ઉપયુક્ત થવું અથવા ઉપયાગ આત્માનાં-ચૈતન્યનાં રાગાદિ વિકાર રૂપ પરિણામ છે) એ બન્ને ઘટાદિક તથા કૈાધાર્દિકનું નિમિત્ત છે. એ યાગ અને ઉપયોગ ઘટાઢિકના નિમિત્ત કર્તા કહી શકાય; પરંતુ આત્માને તા ઘટાદિકના નિમિત કર્તા કાઇ પણ હીસાબે ન જ કહી શકાય. આત્માને યાગ ઉપયાગના ો સંસાર અવસ્થામાં અજ્ઞાનથી કહે છે, અહીં તાત્પર્ય એ છે કે દ્રવ્ય દૃષ્ટિએ તેા કાઇ ન્ય અન્ય કેાઈ દ્રવ્યનું કર્તા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭ી નથી. પરંતુ પર્યાયષ્ટિથી કે દ્રવ્યને પર્યાય કઈ સમયે અન્ય કેઈ દ્રવ્યના પર્યાયનું નિમિત્ત થાય છે, એ અપેક્ષાથી અન્યનાં પરિણામ કેઈ અન્ય પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરંતુ પરમાર્થથી દ્રવ્ય પોતાના પરિણામને કર્તા છે. અન્ય પ@િામને કર્તા અન્ય દ્રવ્ય કદાપિ નથી, એમ જાણવું न जातु रागादि निमित्तभाव-। मात्मात्मनो याति ययाकांतः । तस्मिबिमित्तं परसंम एव वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥ ७९ ॥ અર્થ - આત્મા પિતાના રાગાદિક (પરિણામ) નું નિમિત્ત કદી પણ થતું નથી. આત્માનાં રાસાદિક પરિણામ થવાનું નિમિત્ત પરવ્યને સંબંધ જ છે જેમ સૂર્યકાંત મણિ પિતે પિતાના સ્વભાવથી અગ્નિરૂપે પરિણમતું નથીપરંતુ તેમાં સૂર્યનું બિંબ (અનિરૂપે પરિણમનમાં) નિમિત્ત છે. આ વસ્તુને સ્વભાવ પ્રકાશમાન છે. તે કોઈને કરેલ નથી. ભાવાર્થ:- આત્મામાં ભાવિક નામની શક્તિ છે. તેનું વૈભાવિક પરિણમન પરદ્રવ્યના સંગથી થાય છે. પણ જે પરદ્રવ્યના સંગ વિના પણ આત્માની શક્તિ વૈભાવિકભાવે સ્વયં પરિણમતી હોય તે આત્માની મુદશા થવા સંભવ નથી. પ્રત્યેક દ્રવ્ય પિત. પિતાના સ્વભાવથીજ પરિણમનશીલ છે. તેને કોઈ અન્ય દ્રવ્ય બળજબરીથી પરિણમાવતું નથી. પણ વૈભાવિક પરિણમન પર Page #126 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કે દ્રવ્યના સંગ વિના કદીપણ બની શકે નહી. જે તેમ માનવામાં ન આવે તે વૈભાવિક પરિણમને આત્માને સ્વભાવ થઈ જાય, પણ તેમ તે બની શકતું નથી. કારણ વિભાવિક શક્તિને નાશ કદીપણું Fથતું નથી, તે સિદ્ધભગવતમાં પણ છે ત્યાં વૈભાવિક પરિણમન થવાનું નિમિત્ત કારણ ન હોવાથી સ્વાભાવિક પરિણમન થાય છે, એમ અવધારવું તેજ સમ્યજ્ઞાન છે. रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञान भावात तौ वस्तुत्वप्राणिहितदृशा दृश्यमानौ न किंचित् । सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्टया स्फुटं तौ ज्ञानज्योति लति सहजं येन पूर्णाचलाचिः ॥ ८० ॥ અથર- આ આત્મામાં જ્ઞાન છે તે જ અજ્ઞાન ભાવથી રાગદ્વેષ રૂપે પરિણમે છે, અને તે રાગાદિક વાસ્તવમાં સ્થાયી ષ્ટિ (દિવ્યદૃષ્ટિ) વડે જોતા તે (રાગદ્વેષ) કાંઈ પણ નથી તેમજ તે દ્રવ્યરૂપ જુદો પદાર્થનથી માટે આચાર્ય મહારાજ પ્રેરણા કરે છે કે, જે સમ્યગ્દષ્ટિ છે તે તત્વષ્ટિ વડે તેમને રાગદ્વેષને) પ્રગટ રીતે નાશ કરે, કે જેથી પૂર્ણ પ્રકાશ રૂ૫ અચળ દીપ્તિવાળી દેદીપ્યમાન સ્વાભાવિક જ્ઞાન જ્યોતિ પ્રકાશિત થાય. यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो:भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥ ८१ ॥ . ' ' . ' , ' , Page #127 -------------------------------------------------------------------------- ________________ .૯૩ પરદ્રવ્યના જરા પણ દેાષ નથી. જ અપરાધી થઇ ફેલાએલ છે. જાણે. અજ્ઞાન અસ્ત થઈ જતાં, સભ્યજ્ઞાન પ્રગટ થશે. અર્થ:- જે આત્મમાં રાગ દ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાયછે, ત્યાં ત્યાં તે સ્વયં આત્માનું અજ્ઞાન એમ હું જીવા ! તમે પ્રગટપણે હુ જ્ઞાન સ્વરૂપી છું, ૧૪ એવું 66. ભાવા – નૈમિત્તિક ભાવાને પેાતાના માનવા તે જ અજ્ઞાન છે. નિમિત્ત નૈમિત્તિક સ ંબધને નહિ જાણતા અજ્ઞાની જીત, 66 સભ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે,” તેમ અજ્ઞાનમાં માની પરદ્રબ્યા પર કોપ્ર કરેછે. તેને હટાડવા કોશીશ કરેછે; અર્થાત જ્ઞેયજ્ઞાયક ભાવને મટાવી દેવા માંગેછે, તેમાં પેાતાની અસ્તિને નાશ પાતેજ પેાતાના અજ્ઞાનથી માની રહ્યો છે. આજ અજ્ઞાનના અપરાધ છે. માટે હું જીવ ! અજ્ઞાનની માન્યતાના નાશ કરી સમ્મજ્ઞાન પ્રગટ કરી. અને આત્મા જ્ઞાનસ્વરૂપી છે એમ અનુભવ કરો. અર્થાત્ પોતાના દોષને ( અપરાધને ) ઢાળે; પણ ' પર ઉપર કાપ ન કરી એમ આચાર્ય દેવે ઉપદેશ કરેલ છે. प्रत्यर्थं परिणामित्वमथानामेतदस्ति यत् । અર્થમર્થ જ્ઞાનં મુદ્દાદળનું વિષયા ॥ ૮૨ ॥ અર્થ:- પ્રત્યેક પદાર્થનું સમયે પરિણામમાં જ્ઞાન હરેક પદાર્થ અને દ્વેષ કરેછે. ભાવાર્થ:- પદાર્થોમાં ઇાનિષ્ઠ મુદ્ધિ થવાથી કાઇમાં માહ સમયે પરિણમન થાય છે. તે પ્રત્યે માહ કરે છે, રાગ કરે છે Page #128 -------------------------------------------------------------------------- ________________ ( મમત્વ ) રૂપ પરિણમન થાય છે. કાઇમાં રોગરૂપ પરિણમને થાય છે. અને કાઈમાં દ્વેષરૂપ પરિણમન થાય છે. सन्ति संसारजीवानां कर्माशाश्चाध्यागताः । मुहान रज्यन् द्विपस्तत्र तत्फले नोपयुज्यते ॥ ८३ ॥ અ:- સર્વે સંસારીજીવાને સત્તામાં સ્થિતક સાઉથમાં આવ્યાં જ કરેછે; તેથી આ જીવ એના ફૂલમાં મેહ કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે, અર્થાત્ ફુલ લાગવામાં તદ્દીન થઈ જાય છે. ભાવાથ:- સર્વે સ'સારીઇવેને સમયે સમયે શુભાશુભ કર્મના ઉદય આવ્યા કરે છે, પરંતુ તે ઉદય ખંધનું કારણ નથી પણ બંધનું કારણ તા જ્યારે જ્યારે શુભાશુભ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ ઈષ્ટ (સાકા) અનિષ્ટ (માઠા) પદાર્થોના ચાગ મલે છે, ત્યારે તેમાં જીવ રાગી, દ્વેષી, મેાહી થઈ પરિણમન કરે છે; ત્યારેજ બંધ થાય છે. માટે જ્ઞાન તથા કર્મીના ઉયથી ઉત્પન્ન થયેલ ક્રિયાઓ બંધનું કારણ નથી; પરંતુ ખંધનું કારણ માત્ર શંગ દ્વેષ અને મેહરૂપ આત્માનાં પિરણામ જ છે. તે ઝેરી પરિણામને સુલટાવી રાગદ્વેષ મેહરહિત કરી નિર્મીલ સ્વ-સંવેદન ( આત્માએ પાતેજ-પેાતાના શુદ્ધ સ્વભાવના અનુભવ કરવા ) જ્ઞાનામૃતરૂપ કરવા; અર્થાત્ સમતારૂપ પરિણુમાવવાં એજ મેાક્ષનું અને સમ્યગ્દર્શન રત્નની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. અજ્ઞાની આત્માઓના એવા કાઈ વિચિત્ર સ્વભાવ થઈ ગયા છે કે, ઇષ્ટ-અનિષ્ટ પદાર્થને આધીન થઈ પોતેજ સુખદુઃખની મમતા કરીયે છે અને સમ્યગ્દષ્ટિ ભવ્યાત્મા રાગદ્વેષાદ્વિ ઝેરી પરિણામાને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઉપયોગ ભૂમિમાં આવવા દેતું નથી. અર્થાત સ્વીકારતા નથી. તે ભાવે પરિણમતું નથી તે માત્ર જ્ઞાયક ભાવે રહી ઉદયજન્ય વિપાકને જાણે છે અને જ્ઞાનભાવે પરિણમે છે. તે કેમકે સચ્ચનરૂપ રત્નમાંથી ઝરતાં અસાધારણ અદભુત-અપૂર્વ ઉપગારૂપ અમૃતનું જ કારણ છે. રાગદ્વેષાદિક તે મેહની કર્મના ઉદયને વિપાક છે. તે ચૈતન્યના નિજ સ્વભાવના સ્વાદથી જુદે જ છે, એમ સમ્યગ્દષ્ટિ ભેદજ્ઞાની ભવ્યાત્મા જાણે છે. ઉભય બંધ જ સંસ્કાર નું કારણ છે. તે જ્ઞાની આત્મા પ્રજ્ઞાથીપિતાના આત્માને ને તારવી લે છે. અજ્ઞાનીને તે કળાને અભાવ છે, તેથી તન્મય થઈ ઉભય બંધરૂપે પરિણમે છે. અજ્ઞાનીને પૂર્વ ઉદય કર્મ નવા બંધ (સંસારનું કારણ થાય છે અને જ્ઞાનીને તે પૂર્વકર્મ નિર્જરાનું કારણ થાય છે આજ જ્ઞાનીની અગાધ ભેદજ્ઞાનની કળા છે. તે અજ્ઞાનીની બુદ્ધિમાં આવી શકતું નથી. भावेन येन जीवः पश्यति जानात्यागतं विषये । रज्यति तेनैव पुनर्बध्यते कर्मेत्युपदेशः ।। ८४ ।। અર્થ- આ આત્મા રાગ દ્વેષ મહભાવે કરી ઈન્દ્રિાના વિષયમાં આવેલ જે ઈચ્છાનિષ્ટ પદાર્થોને જાણે છે, દેખે છે અને રાગ દ્વેષ નેહરૂપ પરિણામે કરી તદાકાર (લીન) થઈ જાય છે. અને ફરી તે, ભાવના નિમિતથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના દ્રવ્ય કર્મ બંધાય છે, એ ભગવાનને ઉપદેશ છે. ભાવાર્થ- આત્મા જ્ઞાતા દષ્ટા સ્વભાવી છે. પરંતુ જયારે સગ છેષ મહ ભાવથી રેય પદાર્થને દેખે છે- જાણે છે ત્યારે આત્માને Page #130 -------------------------------------------------------------------------- ________________ ચિદ ધિંકાર રૂપ રાગ દેષ મેહ પરિણામ થાય છે. તે અશુદ્ધ ઉપગ રૂપે પરિણામેનું થયું તે જ ભાવ બંધ છે અને આ ભાવ બ જ દ્રવ્યબંધનું નિમિત્તે કારણે છે. અર્થાત્ ભાવકર્માનુસાર ઇંચ બંધાય છે, એ શ્રી જિનેન્દ્રદેવને સદુપદેશ એચકે મનમાં ધારણ કરવા યોગ્ય છે. કિયા બે પ્રકારની છે. એક જ્ઞપ્તિ ક્રિયા અને બીજી વાર્થ પરિણુમનક્રિયા. તેમાં રાગ દ્વેષ મહું રહિત જ્ઞાનના જણવારૂપ કિયાને જ્ઞપ્તિ કિયા કહે છે અને જે રાગ દ્વેષ માહ સહિત પદાર્થને જાણવા, તે ક્રિયાને યાર્થી પરિણમનક્રિયા કહે છે. તે બન્નેમાંથી યાર્થ પરિણમન ક્રિયાથી બંધ થાય છે. અને પરમામૃત પ્રવાહિની “તિક્રિયા” થી કર્મ બંધ થતું નથી. जीवकृतं परिणाम निमितमात्रं प्रपद्य पुनरन्ये । खयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ॥ ८५॥ અર્થ:- અહીં જીવના કરેલા રાગાદિ પરિણામેનું નિમિત્ત માત્ર પામી ફરી અન્ય પુગલ સ્કંધ (કામણવર્ગણ) (સ્વયં) એની મેળેજ જ્ઞાનાવરણાદિ ક રૂપે પરિણમન કરે છે. ' ભાવાર્થ-જે સમયે જીવ રાગ મેહ ભાવરૂપ પરિણમન કરે છે, તે સમયે તે ભાવોનું નિમિત્ત પામી પુદ્ગલ દ્રવ્ય સ્વતઃ કર્મ અવસ્થાને ધારણ કરે છે. વિશેષ માત્ર એટલું જ છે કે જે આત્મા દેવ ગુરુ ધર્માદિક પ્રશસ્ત રાગરૂપ પરિણમન કરે છે તેને શુભ કમનો બંધ થાય છે, અને અન્ય જે અપ્રશસ્ત રાગ દ્વેષ અથવા ગાહેરૂ પરિણમન કરે છે, એને પાપબંધ થાય છે. અહીં એમ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પ્રશ્ન કરવામાં આવે છે, જીવના મહા સુમરૂપ ભાવેની સ્મૃતિ જડ પુદગલને કેવા પ્રકારે થાય છે! અને જે સ્મૃતિ નથી થતી તે તે પુદગલ પરમાણુ કારણ વિના પુરપાપરૂપ પરિણમન કેમ કરે છે? એને ઉત્તર એ છે કે, જેમ એક મંત્રસાધક પુરુષ ગુપ્ત સ્થાનમાં બેસી કોઈ મંત્રનો જાપ કરે છે અને એના કર્યા વિનાજ કેવલ મંત્રની શક્તિથી અન્ય જનેને પીડા ઉત્પન્ન થાય છે અથવા સુખ થાય છે, એવી જ રીતે અજ્ઞાની જીવ પિતાના અંતરંગમાં ઉત્પન્ન થએલ વિભાવ ભાવેની શક્તિથી એના કર્યા વિના જ કઈ પુદ્ગલ પુણ્યરૂપ અને કઈ પુદ્ગલ પાપરૂપ પરિણમન કરે છે. સારાંશ એ છે કે એના ભાવમાં એવી કઈ વિચિત્ર શક્તિ છે કે એના નિમિત્તથીપુગલ સ્વયં અનેક અવસ્થાઓને ધારણ કરે છે. આત્મા પોતાનું અહિત (બુરું) પિતાના અશુદ્ધ પરિણામથી જ કરે છે. કેમકે કર્મ તો જડ છે. તેને આત્માને સુખદુઃખ આપવાની કોઈ પણ ઈચ્છા નથી અને તે કર્મ સ્વયમેવ કર્મરૂપે પરિણમે નહિ, પરંતુ આત્માના અશુદ્ધ પરિણામ (અશુદ્ધ ઉપયોગના નિમિત્તથી કમરૂપ થાય છે. જેમ કેઈ અજ્ઞાની પોતાના હાથમાં પથ્થર લઈ પોતાનું માથું ફેડે તે તે પથ્થરનો શે દેષ કાંઈ નહિં તૈમ જીવ પોતાના રાગાદિક પરિણમેએ કરી પુગલને કમરૂપ પરિણુમાવી પિતાનું અહિત કરે તે કર્મને શો દોષ? કાંઈ નહિં; માટે કર્મથી રાગ દ્વેષ કરે તે પણ મિયા કહેલ છે. અજ્ઞાની આત્માને એક એવો સ્વભાવ છે કે ઈષ્ટ અનિષ્ટ પદાર્થોને વશ થઈ પોતે જ સુખદુઃખની કલ્પના કરી લે છે જેમ અઘતિ કર્મને વિષે વેદનીય કર્મના ઉદયે કરી શરીર વિષે બાહ્ય સુખ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દુઃખનું કારણુ ઉત્પન્ન થાય છે. શરીરમાં આરોગ્યપણું, રાગીપણું શક્તિવાનપણું, દુ લપણું ઇત્યાદિક અને ક્ષુધા, તૃષા, રાગ, ખેદ, પીડા ઇત્યાદિક સુખદુ:ખનાં કારણ થાય છે. માહ્ય વિષે ષ્ટિ (ગમતા) ઋતુ પત્રનાદિક અથવા ઇષ્ટ સી પુત્રાદ્રિક અથવા મિત્રધનાદિક અને અનિષ્ટ (અનુગમતા) ઋતુ પવનાકિ અથવા અનિષ્ટ સ્ત્રી પુત્રાદિક તથા શત્રુ, દરિદ્રતા, વધુ અધનાકિ સુખદુ:ખનાં કારણ થાય છે. એ માહ્ય કારણ કહ્યાં, તેમાં કેટલાંક કારણા તા એવાં છે કે પાતેજ સુખદુ:ખના કાનુભૂત થાય છે. એવા કારણેાનું મળવું વેદનીય કર્મન, ઉદયથી થાય છે. તેમાં સાતાવેદનીયથી સુખનું કારણ મળે છે અને અસાતાવેદનીયથી દુ:ખનું કારણ મળે, એ કારણેા તા સુખ દુ:ખને ઉપજાવે નહિઁ પરંતુ આત્મા મેહ કર્માંના ઉદયથી પોતેજ સુખદુ:ખ માને છે; છતાં વેદનીય કર્મના ઉદયનેા અને મેાહનીય કર્મના ઉદયના અવાજ સંબધ છે. જ્યારે સાતાવેદનીયનું ઉત્પન્ન કરેલ ખાદ્ય કારણ મળે ત્યારે તા સુક્ષ્મ માનવાપ સાહ કર્મીના ઉદય હાય અને જ્યારે અસાતા વેદનીયનું નીપજાવેલ બાહ્ય કારણ મળે ત્યારે દુ:ખ માનવા રૂપ માહુકમ ના ઉડ્ડય હાય અને એજ કારણ કાંઈને સુખનું, કાઇને દુઃખનું કારણ થાય છે. જેમ કાઈને સાતાવેદનીયના ઉદયથી મળેલ વસ્ત્ર સુખનું કારણ થાય છે તેમજ કાઇને અસાતાવેદનીયના ઉદયથી મળેલ વસ દુઃખનું કારણ થાય છે. માટે ખાદ્ય વસ્તુ સુખદુઃખનું નિમિત્ત માત્રજ છે, પરંતુ જે સુખ દુ:ખ થાય છે, તે માહના નિમિત્તથી થાય છે, નિર્મોહી સુનિયાને અનેક ઋદ્ધિ આદિ પરિષાદિ કારણ મળે તેા પણ સુખીદુ:ખી ન થાય અને માહી Page #133 -------------------------------------------------------------------------- ________________ છવને કારણે મળે અથવા ન મળે; છતાં પણ પિતાના સંકલ્પથી સુખી દુઃખી થયાજ કરે છે. ત્યાં પણ તીવ્ર મેહના કારણે મળવાથી તીવ્ર સુખદુ:ખ થાય અને તે જ કારણે મંદમહીને મળવાથી મંદ સુખદુઃખ થાય; માટે સુખ દુઃખનું મૂળ કારણ મેહને ઉદય જ છે. અન્ય વસ્તુ બળવાન કારણ નથી પરંતુ અન્ય વસ્તુને અને જીવના પરિણામને નિમિત્ત નૈમિત્તિકની મુખ્યતા જણાય છે. તેથી મેહીજીવ અન્ય વસ્તુને જ સુખદુ:ખનું કારણ માને છે. એમ વેદનીય કર્મથી સુખદુઃખનું કારણ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની બહિદૃષ્ટિ આત્મા પિતાના શુદ્ધ આત્મિક સ્વભાવના અનુભવથી અત્યંત બહાર છે. કેમકે પાપકર્મના ઉદયમાં તન્યાય થઈ તે દુઃખી થાય છે અથવા પુણ્યકર્મના ઉદયમાં તન્મય થઈ ક્ષણભરને માટે સુખની કલ્પના કરી લે છે. કયારેક હર્ષરૂપ પરિણતિમાં અને કયારેક શેકરૂપ પરિણતિમાં ફસાઈ રહે છે, અર્થાત્ શુભાશુભ કર્મોના ઉદયમાં તન્મય રહે છે. પરંતુ જ્ઞાની સમ્યગ્દષ્ટિ આત્મા સ્વરને ભેદ જાણે છે, તેથી જ્યારે જ્યારે શુભકર્મને ઉદય આવે છે અને સાતારૂપ અવસ્થા થાય છે, ત્યારે તેમાં હર્ષ કર્યાવિના, આ પુણ્યદયનું ક્ષણિક કાર્ય છે એમ માને છે. અને જ્યારે પાપનો ઉદય આવે છે ત્યારે જે અસાતારૂપ અવસ્થા થાય છે તેમાં શેક અથવા વિષાદ કર્યા વિના, આ પાપના ઉદયનું ક્ષણિક કાર્ય છે એમ માને છે. સમ્યજ્ઞાની સદાય વસ્તુને વિચાર રાખે છે, એથી કર્મોદયમાં તન્મય ન થતાં જ્ઞાતા-દ્રષ્ટા રહે છેએજ જ્ઞાનીનું લક્ષણ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ शुद्ध द्रव्य निरूपणार्पितमतेस्त समुत्पश्यतो । नैकद्रव्यगतं. चकास्ति किमपि द्रव्यांतरं जातचित, ॥ ज्ञानज्ञेयमवैति यत्तुतदयं शुद्धखभावोदयः। . વિ શાંતરસાધતા તે વનાર પાઠવા અર્થ - જે ભવ્ય આત્માએ શુદ્ધદ્રવ્યનું નિરૂપણ કરવામાં પિતાની નિર્મલ બુદ્ધિનું અનુસંધાન કર્યું છે અર્થાત શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવ કરવામાં ઉપયોગને જોડે છે, અને જે તત્વ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવે છે, એવા પુરુષને એક દ્રવ્યમાં પ્રાપ્ત થએલ અન્ય દ્રવ્ય કેઈ વખતે પણ કિંચિત્ પ્રતિભાસતું નથી, તથા જ્ઞાન અન્ય પદાર્થોને જાણે છે, તે જ્ઞાનના સ્વચ્છ અને શુદ્ધ સ્વભાવને ઉદય છે, પરંતુ અજ્ઞાની કે અન્ય દ્રવ્યને ગ્રહણ કરવામાં આકૂલ વ્યાકૂળ બુદ્ધિવાળા થઈ શુદ્ધ સ્વરૂપથી કેમ ચલાયમાન થાય છે? : ભાવાર્થ - નિર્મળ શુદ્ધનયની દૃષ્ટિએ તત્ત્વનું સ્વરૂપ વિચારવાથી અન્યદ્રવ્યને અન્યદ્રવ્યમાં પ્રવેશ નથી દેખાતે. પરંતુ જ્ઞાનમાં જે અન્ય દ્રવ્ય પ્રતિભાસે છે તે જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. જ્ઞાન તેને જરા પણ ગ્રહણ નથી કરતું. આ લેકે અન્ય દ્રવ્યનું જ્ઞાનમાં પ્રતિબિમ્બ દેખી પિતાના “જ્ઞાનસ્વરૂપથી છૂટી રેયને ગ્રહણ કરવાની બુદ્ધિ કરે છે, તે અજ્ઞાન છે. શ્રી આચાર્ય મહારાજે તેના ઉપર શ્કરણ બુદ્ધિ લાવી કહ્યું છે કે આ લેક તત્વ સ્વરૂપથી કેમ ચલાયમાન થાય છે? જેમ દ્વિપક સ્વભાવ ઘટપટ આદિ Page #135 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોને પ્રકાશવાન છે, તેમ જ્ઞાનને સ્વભાવ મને જાણવાને છે. એ વસ્તુને સ્વભાવ છે. શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર નથી થતું પરંતુ મને જાણી તેમાં ભલું બુરું માની, આત્મા રાગી, દ્વેષી, વિકારી થાય છે. તે અજ્ઞાન છે. એથી આચાર્ય મહારાજ કહે છે કે વસ્તુને સ્વભાવ તો ઉપર કહ્યા પ્રમાણે છે, છતાં આત્મા અજ્ઞાની થઈ રાગ, દ્વેષ, મેહ રૂપ કેમ પરિણમે છે? પિતાની સ્વાભાવિક ઉદાસીન (વીતરાગ) અવસ્થા રૂપ કેમ નથી રહેતું? કર્મ તે પુદગલ છે. અને એને કર્તા જે. જીવને કહેવામાં આવે તે એ બન્નેમાં મોટે ભેદ છે. કેમકે જીવ તે પુદગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી, તે એ બન્નેને કર્તા કર્મભાવ કેવી રીતે બની શકેન જ બની શકે. કેમકે જીવ તે જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. પુદ્ગલને ર્તા નથી અને પુદગલ કર્મ છે તે તે કર્મ જ છે. એવી રીતે પ્રગટ ભિન્નદ્રવ્ય છે તે પણ અજ્ઞાનીને આ મેહ કેમ નાચે છે કે “ હું તે કુર્તા છું અને આ પુગલ મારાં કર્મ છે.” આ મહાન આશ્ચર્ય છે, છતાં અજ્ઞાનીને મેહ નાચતે હેયતો ભલે નાચે, પરંતુ વસ્તુનું સ્વરૂપ તે જેવું છે તેવું જ રહેશે. તેમ આ फर्ता करणं कर्म कर्मफलं चात्मेति निश्चितः श्रमणः। .. - પરિણામતિ નૈવાચઘરમાત્માનં મને શુદ્ધ ૮૭ | અર્થ - કાર્યને કરવાવાળે કર્તા, જેનાથી કરવામાં આવે એવું મુખ્ય કારણ તે કરણ, જે કરાય તે કર્મ, અને કર્મનું ફળ એ ચારે આત્મા જ છે, એ નિશ્ચય કરવાવાળા ભેદવિજ્ઞાની મુનિ પર Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યરૂપ પરિણમન નથી કરતા ત્યારે જ શુદ્ધ અથતિ કર્મોપાધિ રહિત શુદ્ધ ચિદાનન્દસ્વરૂપ આત્માને પામે છે. ભાવાર્થ-જ્યારે આ જીવ પરદ્રવ્યના સંબંધથી આત્માને જુદે જાણી શુદ્ધ કર્તા, શુદ્ધ કરણ શુદ્ધ કર્મ અને શુદ્ધ ફળ એ ચારે ભેદથી આત્માને અભેદ રૂપે સમજે છે અને નિશ્ચય કરી કેઈ કાલમાં પણ પરથી એકપણું પામીને પરિણમન નથી કરતે ત્યારે તે જ જીવ અભેદરૂપ જ્ઞાયક માત્ર પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. એજ કથનને દુષ્ટાત દઈ વિશેષતાથી બતાવે છે. જેમ લાલ પુષ્પના સાગથી સ્ફટિક રતમાં કાગ વિકાર ઉત્પન્ન થાય છે, તેમ અનાદિ કાલથી પુદગલ કર્મના સંબંધથી રાગવૃત્તિ ઉત્પન્ન થઈ છે, એ હું પરકૃત વિકાર સહિત, પૂર્વે અજ્ઞાન દશામાં હતું, તે સમયમાં પણ અન્ય દ્રવ્ય મારું કોઈ પણ સંબંધી હતું નહીં. એવી અવસ્થામાં પણ હું એકલેજ, મારી ભૂલથી, સરાગ ચેતન્ય ભાવ કરી ર્તા થયે. હું સરાગ ચૈતન્ય ભાવ કરી અજ્ઞાન ભાવનું મુખ્ય કારણ થયે, તેથી કરણું પણ હું જ થયે. હું જ સરાગ ચૈતન્ય પરિણતિ સ્વભાવથી મારા અશુદ્ધ ભાવને પ્રાપ્ત થયું. તેથી હુંજ કર્મરૂપ થયે. હું જ સરાગ ચૈતન્ય ભાવથી ઉત્પન્ન અને આત્મિક સુખથી વિપરીત એવા દુઃખરૂપ કર્મફળને ભેકતા થયે. એમ અજ્ઞાન દશામાં હું એ ચારે ભેદેથી અભેદરૂપ પરિણમન કરતે હતે. અને હવે જ્ઞાન દશામાં જેમ લાલ પુષ્પને સંગ છૂટી જવાથી સ્ફટિક મણિ નિર્મલ સ્વાભાવિક શુદ્ધ થઈ જાય છે, તેમ હું પણ સર્વથા પ્રકૃતિના વિકારથી રહિત થઈ નિર્મલ મોક્ષ માર્ગમાં પ્રવર્તી Page #137 -------------------------------------------------------------------------- ________________ છું. આ વખતે પણ મારૂ કેઈ નથી. હુંજ નિર્મળ ચૈતન્ય ભાવનો સ્વાધીન કર્તા છું, હું નિર્મળ ચૈતન્યભાવે કરી શુદ્ધ સ્વભાવના અતિશયથી સાધવાવાળે કરણું અને હુંજ નિર્મળ ચૈતન્ય પરિણમન સ્વભાવથી શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયેલ , એટલા માટે કર્મ છું. હું જ નિળ ચૈતન્ય સ્વભાવે કરી ઉત્પન્ન આકુળતા રહિત આત્મિક સુખ રૂપ કર્મફળ છું. એમ જ્ઞાન દશામાં પણ હું જ એક થયા. એ ચાર ભેદેથી અભેદ રૂપ હું જ પરિણમન કરૂં છું, બીજો કોઈ એ આ જીવની બંધપધ્ધતિ અને મોક્ષપધ્ધતિ હોવા છતાં પરદવ્યરૂપ પરિણતિ કે સમયે પણ થઈ શકી નથી. જેમ એક ભાવરૂપ પરિણત થએલ પરમાણુને અન્ય પરમાણુની સાથે સંગ નથી થતું, એવી રીતે આત્માને પણ પરદ્રવ્યોની સાથે સંબંધ નથી થઈ શક્તો અને અશુદ્ધ પર્યાયથી પણ સંબંધ નથી થતો. એમ ચિંતવનથી તે જ્ઞાની નિર્મળ થાય છે, માટે અન્ય દ્રવ્યથી ભિન્ન સ્વરૂપ કર્તા, કરણ, કર્મ, ફળ આદિ સર્વે ભેદેથી રહિત અભેદ રૂપ શુધ્ધ નયે કરી મેહનું વિનાશક એવું પ્રકાશરૂપ આ જીવનું જ્ઞાન તત્વ શોભા પામે છે–સારાંશ એ છે કે, જ્યારે આ જીવની પરવસ્તુમાં પરિણતિ મટી જાય છે અને કર્તા કર્મ આદિ ભેદરૂપ ભ્રમ (અજ્ઞાનીને) નાશ થાય છે, ત્યારે જ શુદ્ધ સ્વરૂપને પામી, જ્ઞાન માત્ર નિર્મળ આત્મિક પ્રકાશમાં સહજ મહિમા સહિત નિરંતર તે મુક્ત રૂપ જ રહે છે. परिणममानस्यचितश्चिदात्मकैः स्वयमपि स्वकै वैः। ___ भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ॥८॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ અર્થ:- નિશ્ચય ન કરીને પિતાના ચેતનસ્વરૂપ રાગાદિક પરિણામેથી પોતે જ પરિણમતા એવા પૂર્વોક્ત આત્માને પણ પુદગલ સંબંધી જ્ઞાનાવરણદિક દ્રવ્યકર્મ કારણ માત્ર થાય છે. ભાવાર્થ - જીવના રાગાદિક વિભાવ ભાવ સ્વયં નથી થતા, કેમકે જે પિતાથીજ ઉત્પન્ન થાય તે જ્ઞાન દર્શન સમાન એ પણ સ્વભાવભાવ થઈ જાય. અને સ્વભાવભાવ થઈ જવાથી, અવિનાશી થઈ જાય એટલા માટે એ ભાવ ઔપાધિક છે કેમકે અન્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને તે નિમિત્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મો છે. જેમ જેમ દ્રવ્ય કર્મ ઉદય અવસ્થાને પ્રાપ્ત થાય છે, તેમ તેમ આત્મા વિભાવરૂપ પરિણમન કરે છે. અહીં આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે પુદગલમાં એવી કઈ શક્તિ છે કે, જે ચિતન્યનાથને પણ વિભાવ ભામાં પરિણમન કરાવે છે? એનું સમાધાન એમ થાય છે કે, જેમ કે પુરુષ ઉપર મંત્રપૂર્વક રજ-ધૂળ નાખવામાં આવે છે તે પિતાને ભૂલી નાના પ્રકારની વિપરીત ચેષ્ટાઓ કરવા લાગી જાય છે. કેમકે મંત્રના પ્રભાવથી એ રજમાં એવી કઈ શક્તિ ઉત્પન્ન થઈ જાય છે કે, જે ચતુર પુરુષને પણ ગાંડે બનાવી દે છે, એમ આ આત્મા પોતાના આત્મપ્રદેશોમાં રાગાદિન નિમિત્તથી બંધ રૂપ થએલ પુદગલના કારણથી પિતાને ભૂલી નાના પ્રકારના વિપરીત ભામાં પરિણમન કરે છે. સારાંશ એ છે કે આત્માના વિભાવે ભાવોને નિમિત્તથી પુદગલમાં એવી કોઈ વિચિત્ર શક્તિ ઉત્પન્ન થાય છે કે, જે ચૈતન્ય પુરુષને વિપરીત ચલાવે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ एवमयं कर्मकृतविरसमाहितोऽपि युक्त इच।। - प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजं ॥८९॥ અર્થ – એવી રીતે આ આત્મા કર્મોના નિમિત્તથી થયેલ ભાથી સંયુક્ત ન હોવા છતાં પણ અજ્ઞાની છને સંયુક્ત સરિખે પ્રતિભાસિત થાય છે, અને તે પ્રતિભાસજ નિશ્ચય કરીને સંસારનું બીજભૂત છે. ભાવાર્થ – એવી રીતે આ જીવ જે કે નિશ્ચય નયથી કર્મ જનિત રાગ દ્વેષાદિ ભાવથી રહિત છે, તે પણું આ રાગી છે, આ ઢેબી છે, એ મિથ્યા અભિપ્રાય જે અજ્ઞાની-મેહી જીવની અંદર ઝબકે છે, એજ વાસ્તવમાં એને. સંસાર પરિભ્રમણનું બીજ છે. रक्तो बन्धाति कर्म मुच्यते कर्मभी राग रहितात्मा । एष बन्ध समासो जीवानां जानीहि निश्चयतः ॥९॥ અર્થ - જે જીવ પર દ્રવ્યમાં રાગી છે તેજ જ્ઞાનાવરણાદિ કર્મોને બાંધે છે, અને જે રાગ ભાવે કરી રહિત છે, તે સર્વ કર્મ કલાકેથી મુક્ત થાય છે. નિશ્ચય ન કરી સસારી આત્માઓને રાગાદિ વિભાવરૂપ અશુધ્ધ ઉપગ જ ભાવ બંધ છે, એવું બંધનું સંક્ષેપ કથન હે શિષ્ય! તું સમજ .. अज्ञानी कर्मफलं प्रकृतिस्वभावस्थितस्तु वेदयते । .. ज्ञानी पुनः कर्मफलं जानाति उदितं न वेदयते ॥९॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ અર્થ- અજ્ઞાની આત્મા કર્મોની પ્રકૃતિમાં સ્થિર થઈ કર્મોનાં ફળને અનુભવ કરે છે અને સમ્યજ્ઞાની આત્મા કર્મોના ફળને માત્ર જાણેજ છે. પરંતુ ઉદયરૂપ અવસ્થાને ભેગવત નથીઃ અર્થાત્ અનુભવ કરતું નથી. મેહને નાશ કરવાને ઉપાય. मोहेन वा रागेण वा द्वेषेण वा परिणतस्य विस्य । जायते विविधो बन्धस्तस्मात्ते संक्षपयितव्याः ॥१२॥ અર્થ- મેહભાવથી અથવા રાગભાવથી અથવા દુષ્ટભાવથી પરિણમતા એવા જીવને અનેક પ્રકારે કર્મબધ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભવ્ય આત્માએ તે રાગ દ્વેષ અને મેહ ભાવને મૂળ સત્તામાંથી ક્ષય કરવો યોગ્ય છે. ભાવાર્થ- જીવના રાગ, દ્વેષ, મેહ એ ત્રણે ભાવથી ગ્રાના વરણાદિ અનેક કર્મબન્ધ થાય છે માટે એ ત્રણેને નાશ કરે જોઈએ. જેમ જંગલને મદોન્મત્ત હાથી મેહથી અજ્ઞાની થઈ કાણની બનાવેલી કૃત્રિમ હાથણને દેખી, અત્યંત પ્રેમભાવને વશ થઈ આલિંગન કરે છે, તથા દ્વેષભાવથી અન્ય હાથીઓને તે હાથણીની પાસે આવતા દેખી લડવાને સામે દોડે છે અને તૃણાદિકથી આચ્છાદિત (ઢાંકેલ) ખાડામાં પડી પકડવાવાળા પુરુષોથી અનેક પ્રકારે બંધાય છે, એવી રીતે આ જીવને પણ મેહ, રાગ, દ્વેષ, ભાવથી અનેક પ્રકારે કર્મ બંધ થાય છે. મેક્ષની ઈચ્છા કરવાવાળા પુરુષેએ અનિષ્ટ કાર્યના કારણ રૂપ મેહાદિ ત્રણે ભાવને મૂળ સત્તામાંથી જ સર્વથા પ્રકારે ક્ષય કરવો જોઈએ. Page #141 -------------------------------------------------------------------------- ________________ अर्थे अयथाग्रहणं करुणाभावश्च तिर्यङ मनुजेषु । . विषयेषु च प्रसंगो मोहस्यैतानि लिंगानि ॥ ९३ ॥ અર્થ - પદાર્થોના સંબંધમાં, જેમ છે તેમ કહી ગ્રહણ કરતા અર્થાત્ એને જેવો સ્વભાવ છે તે જ સ્વરૂપે ન માનતાં અયથાર્થ રૂપે (વિપરીત) સમજવા, તથા તિર્યંચ અને મનુષ્ય પ્રત્યે કરુણા ભાવ થ અને સંસારના ઈષ્ઠ અનિષ્ટ પદાર્થોમાં-ઉપયાગનું જોડાવું અર્થાત્ પદાર્થોને સંસર્ગ કર, એ બધા મેહનાં ચિહ્ન છે. ભાવાર્થ- મહિના ત્રણ ભેદ છે- દર્શનમેહ, રાગ, અને દ્વેષ. પદાર્થોને વિપરીતરૂપે જાણવા તથા મનુષ્ય તિર્યામાં મમત્વ બુદ્ધિથી દયા થવી, એ તે દર્શનમેહનાં ચિહ્યું છે. ઈષ્ટ વિષયમાં પ્રીતિ તે રાગનું ચિહ્યું છે. અનિષ્ટ પદાર્થોમાં દૂર દૃષ્ટિ થવી તે દ્વેષનું લક્ષણ છે. એ ત્રણ લક્ષણેથી મેહને ઉત્પન્ન થએલ જોઈને એને નાશ અવશ્ય કરવું જોઈએ. मोहबजादतिद्वेषो बीजान्मूलांङ् कुराविव । तस्मात्ज्ञानामिना दाह्यं तदेतौ निर्दिधक्षुणा ॥९॥ અર્થ - જેમ બીજથી વૃક્ષની જડ અને અંકુર ઉત્પન્ન થાય છે, તેમ દર્શન મેહરૂપી મૂળથી આત્મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે માટે જે જીવ રાગ દ્વેષને બાળવાને ઈચ્છે છે, તેને ઉચિત છે કે સમ્યજ્ઞાનરૂપી અગ્નિએ કરી દર્શન મેહને દગ્ધ કર બાળ. . લક્ષણેથી મેહને થવી તે ના નાશ અવશ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ:- અતવશ્રધ્ધાનરૂપ મિથ્યાત્વભાવનું નામ દર્શન માહ છે અને પદાર્થને ઇષ્ટ અનિષ્ટ માની તેને વિષે પ્રીતિ, અપ્રીતિ કરવી તેનું નામ રાગદ્વેષ છે; કેમકે અતત્ત્વ શ્રદ્ધાનથી જ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ પ્રતિમાસે છે. જેમ વૃક્ષની જડનું અને અંકુશનું મૂળ કારણુ ખીજ છે, તેમ રાગદ્વેષનું મૂળ કારણુ દ ન મેાહુ છે. જેમ કાઇ જડ અને અંકુશને ખાળવા ઈચ્છે તે તેના બીજને ખાળે, તેમ રાગ દ્વેષને નાશ કરવાની ઇચ્છાવાળા માહુના નાથ કરે. મેહના નાશ થવાથી રાગદ્વેષના સહેજમાં નાશ થાય છે. સમ્યગ્દષ્ટિને મેહના નાશ થયા પછી કિંચિત્ રાગ દ્વેષ રહેછે. પણ તે અનંત સંસારનું કારણ નથી. વૃક્ષની જડે કપાણા પછી જેમ વૃક્ષ લાંખે। કાળ રહેતું નથી: અર્થાત્ શીઘ્ર સુકાઇ જાય છે; તેમ રાગ દ્વેષ પણ શીઘ્ર નાથને પ્રાપ્ત થશે; એટલા માટે રાગ દ્વેષનું મૂળ કારણદર્શોનમાહ છે તેને બાળી તેના નાશ કરવા. જેમ ખીજને ખાળવાનું કારણુ અગ્નિ છે તેમ દર્શનમેહના નાશ કરવાનું કારણુ સભ્યજ્ઞાન છે. જ્ઞાનથી જીવાદિ તત્ત્વાના સ્વરૂપને યથાર્થ જાણે તેા અતત્ત્વશ્રદ્ધાનના નાશ થાય; માટે ભવ્ય આત્માએ નિ`ળ તત્ત્વજ્ઞાનના અભ્યાસને વિષે સદાય તત્પર રહેવું જોઇએ. એમ કરવાથી આત્મશુદ્ધિ ( દનવિશુદ્ધિ ) સ્વયમેવ પ્રગટ થાય છે. दग्धे बीजे यथा त्यन्तं प्रादुर्भवति नां कुर : कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः ॥९५॥ અ:- જેમ ખીજ સર્વથા પ્રકારે મળી જવાથી અંકુર ઉત્પન્ન નથી થતા, તેમજ દર્શન માહનીય કર્મરૂપી ખીજ મળી જવાથી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સંસારરૂપ અંકુર ઉત્પન્ન નથી થતા. જ્યારે કારણનેાજ નાશ થઈ ગયા ત્યારે કાર્ય કેવી રીતે થઇ શકે ? ન થઈ શકે. તેમ ભવની ઉત્પત્તિનું કારણુ દનમાહનીય કર્મ છે, તે કર્મના નાશ થવાથી ભવની ઉત્પત્તિ કેવી રીતે હાઈ શકે ? નજ હાઇ શકે. મનુષ્યાદિ ચેાનિઓમાં મરવું, ઉત્ત્પન્ન થયું એનું નામ ભવ છે. ભવના કર્મના બંધનની સાથે કાર્ય કારણું સમંધ છે. અગૃહીતમિથ્યાત્વઆદિનું સ્વરૂપ જે સમયે કાઈ મંદ કષાયવાન્સ'ની પંચેન્દ્રિય ભવ્ય આત્મા તત્ત્વના પરિચય કરવાની ઈચ્છા કરે અને અતત્ત્વને તત્ત્વ સમજી લે તે તે સમયે તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ મિશ્ચાત્વનું લક્ષણુ ખતાવવામાં આવે છે. જ્યાં સુધી તત્ત્વને જાણવાની સ્વાભાવિક અંતરંગ ઇચ્છા ઉત્પન્ન નથી થઇ ત્યાં સુધી તત્ત્વ શ્રદ્ધાનના અભાવવાળાને મિથ્યાત્વનું સ્વરુપ બતાવ્યુ છે: કેમકે તવ શ્રદ્ધાનના અભાવ૫ મિથ્યાત્વને અગૃહીમિથ્યાત્વ કહેવામાં આવેછે અને અભિપ્રાય (પરિણામ) ઈચ્છાપૂર્ણાંક બુદ્ધિપૂર્વક તત્ત્વને તત્ત્વમાની લે છે, તેને ગૃહીતમિથ્યાત્વ કહેવામાં આવે છે. અગૃહીતમિથ્યાત્વ અનાદિ કાલથી સર્વે જીવામાં મન્ચુ જ રહે છે અને ગૃહીતમિથ્યાત્વ મિથ્યાશ્રદ્ધાન કરવાથી થાય છે; માટે ગૃહીતમિથ્યાત્વને અનાદિ ન માનતાં સાદિ માનવું ચેાગ્ય છે. અગૃહીત મિથ્યાત્વને નૈસર્ગિક (સ્વાભાવિક) મિથ્યાત્વ પણ કહે છે. અગૃહીતમિથ્યાત્વમાં વિકલ્પ ઉત્પન્ન Page #144 -------------------------------------------------------------------------- ________________ થવાને અસંભવ છે તેથી તેને ઉત્તર ભેદ કહેવામાં નથી આવતા, પરંતુ ગૃહીત મિથ્યાત્વના ઘણા પ્રકાર (ભેદ) થઈ શકે છે. તે કહે છે. गृहति मगृहीतं च परं सांशयिकंमतं । मिथ्यात्वनं त्रिधा यत्र तश्च सम्यक्त्व मुच्यते ॥१६॥ અર્થ- જે તત્વાર્થ 2ધાનમાં ગૃહીતમિથ્યાત્વ, અગ્રહીતમિથ્યાત્વ અને સંશયમિથ્યાત્વ, એ ત્રણ પ્રકારના મિથ્યાત્વને અભાવ છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ગ્રાહતમિથ્યાત્વનું સ્વરૂપ संसा ज्जायतेयञ्च, गृहीतं तच्चतुर्विधम् । અજ્ઞાન વિપરીતંરિ હન્તિો વિનયથા ૧૭ ti અર્થ:- જે મિથ્યાત્વ પરિણામ અસત્ દેવ, અસત્ ગુરુ અને અસત ધર્મથી તથા તેની ઉપાસના કરનારની સંગતથી થાય છે, તેને ગૃહતમિથ્યાત્વ કહે છે. તેના ચાર ભેદ છે, તે-અજ્ઞાન વિપરીત, એકાન્ત અને વિનય એમ ચર પ્રકારે છે. અજ્ઞાનમિથ્યાત્વનું સ્વરૂપ पाप धाभि धानाव बोधरेषु जंतुषु । मिथ्यात्वोदय पर्यायो मिथ्यात्वं स्यातदादिमम् ॥९८॥ અર્થ- જે પામર મિથ્યાદષ્ટિ આત્મા, પાપ શું વસ્તુ છે. અને ધર્મ શું વસ્તુ છે, તેના નાબથી પણ બહુજ દૂર છે: ક Page #145 -------------------------------------------------------------------------- ________________ અર્થાત પાપ શું છે અને ધર્મ શું છે, તેના સ્વરૂપને જરા પણ જાણતા નથી અને તે તરફ લક્ષ પણ નથી આપતા, તથા પુણ્ય પાપના સ્વરૂપને જાણવાની ઈચ્છા પણ રાખતા નથી, તેને મિથ્યાત્વના ઉદયથી જે પરિણામ થાય છે, તે પ્રથમ અજ્ઞાન મિથ્યાત્વ છે. તેના ત્રણ ભેદ છે. हितमेवनवेत्तिकश्चन भजतेऽन्यः खलु तत्र संशयम् । विपरीत रुचि परोजगत् त्रिभिर ज्ञान तंमो मिराहतम् ॥१९॥ અર્થ - કેટલાએક લેકે દર્શન માહ મિથ્યાત્વ પ્રકૃતિના તીવ્ર ઉદયને લઈ હિત, એટલે આત્માને કલ્યાણકારક (સુખ આપનાર) શું વસ્તુ છે, તેને જરાપણ સમજતા જ નથી, અને અસલી સુખ જે મોક્ષ સુખ તેને ઈચ્છતા પણ નથી. (૧) અને કેટલાએક લેકે હિત શું વસ્તુ છે, તેને મનમાં સારી રીતે સમજે છે. છતાં પણ એમાં સંશય આને વ્યર્થ દિવસે ગુમાવે છે, (૨) તથા કેટલાએક લેકે અહિતને હિતરૂપ સમજી લે છે. અર્થાત્ હિતાહિતની પરીક્ષા કરવામાં આત્મશક્તિહીન અને ઉત્સાહરહિત હોય છે. (૩) ઉપર બતાવેલ ત્રણ પ્રકારના અજ્ઞાને કરી આખું જગત્ બેદખિન્ન (દુખી) થઈ રહેલ છે. અર્થાત દુઃખથી ઘેરાએલ છે. ભાવાર્થ – ચેતના ગુણનું મિથ્યાત્વ રહિત, શુદ્ધ જ્ઞાને પગરૂપ તથા દર્શને પગરૂપ પરિણમવું, તેને શુદ્ધભાવ કહે છે, અને તે શુદ્ધ ભાવ (પરિણામ) આત્માના હિતરૂપ છે. તેનું ફલ સંસારની નિવૃત્તિ છે. અર્થાત મોક્ષ છે. દર્શન મેહનીય કર્મના Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉદયના નિમિત્તથી ચેતનાનું રાગ, દ્વેષ, મહાદિ વિભાવભાવરૂપ પરિણમવું તે અશુદ્ધ પરિણતિ છે, તેને અશુદ્ધ ભાવ કહે છે. તે આત્માને અહિત રૂપ છે. તેનું કુલ અનંત દુઃખમય સંસાર પરિભ્રમણ છે માટે વિવેકી ભવ્ય આત્માએ હિતાહિતનું યથાર્થ સ્વરૂપ સમજી હિતને અંગીકાર કરવું અને અહિતરૂપ પરિણામને પરિત્યાગ કરવા પ્રયત્નશીલ બનવું વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ योज्ञान ज्ञायक ज्ञेय, याथात्म्येनिर्णयोऽन्यथा । सयेनात्मनितद्विद्धि मिथ्यात्व विपरितजं ॥१०॥ અર્થ- જે મિથ્યાત્વ પરિણામના ઉદયથી જ્ઞાન (જાણવાની શક્તિ) જ્ઞાયક (જાણનાર આત્મા) અને સેય (જાણવા યોગ્ય પદાર્થો) માં વિપરીત નિશ્ચય કરઃ અર્થાત્ જે વસ્તુને જે સ્વભાવ છે, તેને તે સ્વરૂપે ન માનતાં વિપરીત (અન્ય પ્રકારે પ્રવૃત્તિ કરવી) રીતે માનવા, તે અતત્વ શ્રદ્ધાનરૂપ વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ જાણવું. : अदेवे देवबुद्धिः स्यादगुरौ गुरुधारिह । ___ अधर्मे धर्मवज्ज्ञानं दृङमाहेस्यानुशासनात् ॥१.१॥ અ- મેહનીય કની મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી જીવ અદેવમાં દેવપણાની બુદ્ધિ, અગુરુમાં ગુરુપણાની બુદ્ધિ, અને હિંસાદિક અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ રાખે છે. અર્થાત્ વિપરીત મિથ્યાત્વને લઈ સતદેવ, સતગુરુ અને સતધર્મમાં પ્રીતિ ન Page #147 -------------------------------------------------------------------------- ________________ કરતાં અદેવમાં અગુરુમાં અને અધર્મમાં પ્રીતિ કરે છે. વિપરીત રુચિ મિથ્યાત્વથી પૂર્ણપણે ઘેરાએલ આત્માની ઉપર પ્રમાણે અવસ્થા થાય છે અને તે અવસ્થા, પરવસ્તુ વિના મારે નિર્વાહ નહિ થાય તથા સુખ નહિ મળે, એવી ભાવના ઉત્પન્ન કરે છે, શુધ્ધાત્મ સ્વરૂપથી બહિર્મુખ રાખે છે અને નિજ સ્વરૂપને અનુભવ થવામાં બાધારૂપ થાય છે. વિપરીત ચિમિથ્યાત્વનું મુખ્ય કર્તવ્ય એ છે કે, સત્ વસ્તુ ઉપર અરુચિભાવ અને અસત્ ઉપર રુચિભાવ કરાવે છે. दृङ् मोहवशतः कश्चित्, प्रमाणयति तद्वचः। विषकुंभादसौ मूढः सुधां पातुं समीहते ॥ १०२॥ અર્થ- જે કઈ દર્શનમેહનીયની વિપરીત મિથ્યાત્વ પ્રકૃતિને વશ થઈ કુદેવનાં વિપરીત વચનેને પ્રમાણભૂત માને છે, તે સમજવું જોઈએ કે તે મૂર્ખ આત્મા વિષથી ભરેલ ઘડામાંથી અમૃતને પીવાની ઇચ્છા કરે છે. मिथ्यात्वं विदन जीवो, विपरीतदर्शनो भवति । न च धर्म रोचते हि मधुरं खलु रसं यथा ज्वरितः ॥१०॥ અર્થ:- દર્શનમેહનીય પ્રકૃતિને લઈ જીવનાં જે પરિણામ થાય છે, તેને મિથ્યાત્વ કહે છે. તે મિથ્યાત્વરૂપ પરિણામને અનુભવતે જીવ છે, તેને અનેકાન્ત (અનેક છે અંત કરેલાં ધર્મ જેમાં) સ્વરૂપ જે વસ્તુ તેને ધર્મ–સ્વભાવ-અથવા ગુણ તે રૂપ અમૃત અથવા મોક્ષ માર્ગમાં અસાધારણ કારણભૂત જે સમ્યગ્દર્શન, Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ જે ધર્મામૃત, તે રુચિ કર નથી લાગતાં. જેમ પીતજવર વાળા મનુષ્યને સ્વાદિષ્ટ મધુર રસ રુચિકર નથી લાગતું, તેમ મિથ્યાત્વરૂપ ઝેરી પરિણામને લઈ અતત્વ શ્રદ્ધાનરૂપ છે દૃષ્ટિ જેની એવા મિયાદષ્ટિ આત્માને અનેકાન્ત ધર્મરૂપી પરમામૃત રૂચિકર નથી લાગતું. ચ શબ્દથી એ અભિપ્રાય છે કે જે કઈ જીવ બાહારથી સમ્યગ્દષ્ટિ સમાન આચરણ કરે અને અંતરંગમાં એનું વિપરીત પરિણામ હોય તે તે વાસ્તવમાં મિથ્યાદૃષ્ટિજ છે. यावन्मोहो बली सि, दीर्घ संसारतापिच । न तावत् शुद्ध चिद्रूपे, रुचिरत्यन्तानश्चला ॥१०॥ અર્થ - જ્યાં સુધી આત્માની સાથે મહાબલવાન દર્શનમેહનીય કર્મને સંબંધ છે તથા દીર્ધસંસારના અર્થાત હજુ ઘણું કાલ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું બાકી છે, ત્યાંસુધી તેને કયારે પણ શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ શુદ્ધાત્મામાં વિપરીત મિથ્યાત્વને લીધે નિર્મલ ચિર પ્રેમ થતા નથી. તાત્પર્ય એ છે કે નિર્મલ તત્વજ્ઞાનને અનુભવ, અન્નદૃષ્ટિ તે ભવ્ય આત્માને જ થાય છે, પરંતુ દીર્ધ સંસારી અને અભવ્યની બુદ્ધિમાં શુદ્ધાત્મતત્વ નથી પ્રતિભાસતું - એકાન્ત મિથ્યાત્વનું સ્વરૂપ द्रव्य पर्याय रुपेथे, व्यंगेचाक्षय साधने । तत्स्यादेकान्तमिथ्यात्वं येनैकान्तावधारणम् ॥१०५॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ અર્થ- સમસ્ત પદાર્થો દ્રવ્યપયાય સ્વરૂપ છે, તથા સંપૂર્ણ વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે. અને મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન સમ્યગજ્ઞાન અને સમ્યકૂચારિત્રસ્વરૂપ છે. એ ત્રણેની એકતાથીજ મોક્ષ છે. પરંતુ એ ત્રણેમાંથી કેઈ એકજ ધર્મને માન, બીજા ને ન માનવા, તે એકાન્ત મિથ્યાત્વ છે. विचित्र वर्णाचित चित्र मुत्तमं यथा गताक्षो न जनो विलोकते । प्रदर्यमानं न तथा प्रपद्यत कुदृष्टिजीवो जिननाथशासनम् II ૨૦ વ ા અર્થ - જેમ અનેક પ્રકારના વર્ષોથી (રંગથી) સારી રીતે ચિતારાએ ચિતરેલ સુંદર ચિત્રને આધળે માણસ નથી જોઈ શકતે, તેમ એકાન્ત મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામથી જેની અંતર્થક્ષુ અંધ થએલ છે, એ આત્મા જિનેન્દ્રદેવના નિર્દોષ અમૃતમય શાસન (સપૂર્ણ વરતુ માત્ર અનંત ધર્માત્મક છે, એવા અપ્રતિહત સિદ્ધાન્તને અનેકાન્ત કહે છે.) ને સારી રીતે સમજાવ્યા છતાં પણ શ્રદ્ધા નથી કરતા. . मूर्खापवाद त्रसनेन धर्म मुंचंति संतो न बुधार्चनीयम् । ततो हि दोषः परमाणुमात्रो धर्मव्युदासे गिरिराजतुल्पः ॥१०॥ અર્થ - એકાન્ત મિથ્યાત્વથી ઘેરાએલ અજ્ઞાની અને મૂર્ખ કેના અપવાદના ભયને ન ગણકારતા સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્મા જ્ઞાની પંડિત પુરુષોએ પ્રરૂપેલ અનેકાન્ત ધર્મ, તેને સ્વપ્ન પણ ત્યાગતા નથી : સમ્યગ્દષ્ટિ આત્મા મૂખ લેંકના નિંદાત્મક Page #150 -------------------------------------------------------------------------- ________________ અપવાદના કથનને તે પરમાણુ માત્ર દેષ માને છે, કેમકે તે નિમિત્તે ઉત્તમ ધર્મને ત્યાગ કરવાથી અને ધર્મનો નાશ થવાથી તે મેરુ સમાન મહાન દેશ છે, એમ તે આત્મા જાણે છે. निखिलसुखफलाना कल्पने कल्पवृक्ष । कुमतिमतविभीता ये विमुंचंति धर्मम् । विमलमणिनिधानं पावनं दुष्टतुष्टयै ।। स्फुटमपगतबाधाः प्राप्य ते वर्जयति ॥१०८॥ અર્થ- જે પામર અંતરંગ આત્મવીર્ય શક્તિથી હીન છે, તે કુબુદ્ધિ મિથ્યાષ્ટિઓના મતથી ઝેરી અભિપ્રાયથી) ભયભીત થઈ, સમસ્ત પ્રકારના અક્ષય અતીન્દ્રિય આત્મસુખરૂપ ફળને આપવામાં કલ્પવૃક્ષ તુલ્ય, જે અનેકાન્ત અમૃતસ્વરૂપ ઉત્તમ ધર્મ તેને તજે છે. તેમજ તે અજ્ઞાની મૂઢ આત્મા નિર્દોષ નિર્મળ એવા અમૂલ્ય રત્નના ભંડારને પ્રગટ પામી માત્ર દુષ્ટ લેકેને પ્રસન્ન રાખવાને માટે ધર્મને પરિત્યાગ કરે છે. ભાવાર્થ-મૂઢ જીવ એકાન્તમિથ્યાત્વરૂપી ઝેરી પરિણામથી ભરપૂર દુકાને માત્ર પ્રસન્ન રાખવાને અર્થે ઉત્તમ ચિંતામણિ રત તુલ્ય અનેકાન્ત ધર્મામૃતનો ત્યાગ કરી મિથ્યાત્વ રૂપી હલાહલ ઝેર પીએ છે. જુઓ મિથ્યાત્વ પરિણામનું મહાત્મય? વિનય મિથ્યાત્વનું સ્વરૂપ मनोवाक्कायवृतेन प्रणतो सर्व वस्तुषु । मुक्त्युपायमतिर्येन मिथ्यात्वं स्यातदंतिमं ॥१०९॥ [, જીવ એકાગવાને અર્થ બિચ્યા રે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અર્થ:- જે મિથ્યાત્વના ઉદયથી સર્વે પદાર્થોમાં મુક્તિના ઉપાય માનવામાં આવે છે અને સર્વે કાયાથી પ્રણામ કરવામાં આવે છે, કહેવામાં આવે છે. પદાર્થને મન, વચન, વિનયમિથ્યાત્વ તેને ભાવાર્થ :- સ’સારમાં જેટલા દેવા છે, તે સર્વે પૂજવા ચાગ્ય છે અને જેટલા શાસ્ત્રો અથવા દ ના પ્રચલિત છે તે સર્વે સુખદાયી છે, એમાં કાઇ જાતના ભેદ નથી. સર્વે થી મુક્તિ તથા આત્મહિતની પ્રાપ્તિ થઇ શકે છે, એમ તે માને છે કોઈ પણ. પાપાનુબંધી સામાન્ય પ્રચુર પુણ્યશાળી વ્યક્તિની પુણ્ય પ્રકૃતિમાં મૂ આઇ, તેને દેવતુલ્ય-મેાક્ષગામી માની, તેના ગુણુ ગ્રામ કરવા, વિનય, સુશ્રુષા વિગેરે કરવાં લાગી જાય છે, તે પણ વિનયમિથ્યાત્વના પ્રભાવ જાણવા. भयाशास्नेह लोभाच्च कुदेवामम लिंगिनाम् । प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ॥ ११०॥ અ:- શુદ્ધ સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્મા ભય, આશા, પ્રીતિ, અને લાભથી કુદેવ, કુશાસ્ત્ર, અને લિગિને પ્રણામ તથા તેના વિનય પણ ન કરે.. दर्शनेषु भ्रष्टाः पादयोः पातयन्ति दर्शन धरान् । ते भवंति लल्ल सूकाः बोधिः पुनः दुर्लभा तेषाम् ॥ १११ ॥ અર્થ:- જે પુરુષ દન વિષે ભ્રષ્ટ છેઃ અર્થાત્ સમ્યક્ત્વથી રહિત Page #152 -------------------------------------------------------------------------- ________________ છે અને અન્ય જે સભ્યત્વના ધારક સમ્યગ્દષ્ટિ છે તેને પિતાને પગે પડાવે છે, નમસ્કારાદિ કરાવે છે, તે પરભવને વિષે લુલા, મુંગા થાય છે અને તેને બેધિ એટલે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન, અને સમ્યકચારિત્રની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. ભાવાર્થ- જે સમ્યગ્દર્શન રત્નથી ભ્રષ્ટ છે. અર્થાત્ સમક્તિ રહિત છે, મિથ્યાદષ્ટિ છે અને જે સમ્યગ્દર્શન રત્નના ધારક છે, તે જ સમ્યગ્દષ્ટિ છે. જે પિતે મિથ્યાદૃષ્ટિ છે, છતાં પણ સમ્યગ્દષ્ટિ પાસેથી નમસ્કાર ઈચછે છે, તે તીવ્ર મિથ્યાત્વના ઉદય સહિત પરભવને વિષે લૂલા મૂંગા થાય છે. અર્થાત એકેન્દ્રિય થાય છે. તેને પગ નથી. તે પરમાર્થથી લૂલા મૂંગા છે. એવા એકેન્દ્રિય સ્થાવર થઈ, નિગોદમાં વાસ કરે છે, ત્યાં અનંત કાલ રહે છે. તેને દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ થાય છે. મિથ્યાત્વનું ફલ નિગદ જ કહ્યું છે. આ દગ્ધકાલઅકાલ-પંચમ કલિકાલમાં મિથ્યામતના આચાર્ય બની લેકે પાસેથી વિનયાદિક પૂજા ઈચ્છે છે–એટલે, હવે તેની ત્રસ રાશિને કાલ પૂરે થયે, અને એકેન્દ્રિય થઈ નિગોદમાં વાસ કરશે, એવું જાણવામાં આવે છે. સમ્યકત્વ ગુણ પ્રગટ ન થયેલ હોય અને અંતરંગ અનંતાનુબંધીના અભિમાનમાં સમ્યકત્વ માની સ્વછંદપણે શાસનને ભાર રાખ એ, કેટલું ભયંકર જોખમ ભરેલું કામ છે, તે ઉપરની ગાથાથી જોઈ શકાશે. ભવ ભીરુ ભવ્ય આત્માએ તે આવું સાહસ ન ખેડવું અને સરલ પરિણામ રાખી, માધ્યસ્થ દૃષ્ટિથી મોક્ષમાર્ગનું નિરીક્ષણ કરવું કે જેથી મેક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ સમજાય. સમંતિ રહિત આત્માની Page #153 -------------------------------------------------------------------------- ________________ ભલે ગમે તેવી બહાર ઉચ્ચ સ્થિતિ હોય, પરંતુ તે સર્વે પરમાર્થ માર્ગથી પરાક્ષુખ (વિમુખ) છે. કેઈ દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક વૈભવને ત્યાગ કરી નિગ્રંથપણું અંગીકાર કરે છે, અઠાવીશ મૂલ ગુણને પાળે છે, અતિ ઉગ્ર ઉગ્ર આકરાં તપ કરે છે, ક્ષુધાદિક બાવીશ પરિષહેને સમતાપૂર્વક સહન કરે છે, શરીરના ખંડ ખંડ થઈ જાય છતાં પણ વ્યગ્ર (વ્યાકુળ) નથી થતા. વ્રતભંગ થવાનાં અનેક કારણે ઉપસ્થિત થાય છતાં પણ દઢ રહે છે, ચલાયમાન નથી થતા, કેઈ અપરાધી ઉપર ફોધ કરતા નથી. એવું સાધન કરે છે છતાં તે સાધનનું અભિમાન પણ તે નથી કરતા. એવા સાધનને વિષે કોઈ પણ પ્રકારને કપટ ભાવ તેને નથી. તે સાધન વડે આલેક તથા પરલેકના વિષયગ સબંધી સુખની ઈચછા નથી કરતા, એવી એમને દશા પ્રાપ્ત થઈ છે. (એવી જે દશા ન હોય તે તે નવ રૈવેયક સુધી કેવી રીતે પહેરી શકે?) છતાં પણ શાસ્ત્ર વિષે તેને મિથ્યાષ્ટિ, અસંયમી જ કહ્યો છે. તેનું કારણ એ છે કે તેને વીતરાગ સર્વદેવ પ્રણિત તત્ત્વનું નિશ્ચય શ્રદ્ધાનરૂપ પરિણમન તથા સમ્યજ્ઞાન થએલ નથી. पूर्णः कुहेतु दृष्टान्तैन तत्त्वं प्रतिपद्यते । मंडलश्चर्मकारस्य भोज्य चर्मलवैरिव ।। ११२ ॥ અર્થ- બેટા હેતુ અને દૃષ્ટાંતેઓ કરી ભર્યું છે હૃદય જેનું એ પુરુષ શુદ્ધાત્મતત્વને પ્રાપ્ત નથી થતું. જેમાં ચામડાના ટુકડાઓએ કરી પૂર્ણ ચમારને કુતરો ઉત્તમ ભેજનને પ્રાપ્ત નથી થતો તેમ. • Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- જેમ ચમારને કુતર હંમેશ ચામડાના ટુકડા ખાય છે, એટલે તે ઉત્તમ ભેજન અડત નથી, તેમ બેટા હેતુને દૃષ્ટતાએ કરી સહિત મિથ્યાદૃષ્ટિ ઉત્તમ આત્મતત્વને પામતે નથી. કેમકે તે ગ્રહીતમિથ્યાદૃષ્ટિ છે અને તે પ્રભાવ પણ ગૃહીત મિથ્યાત્વને છે. અગ્રહીત મિથ્યાત્વનું સ્વરૂપ अगृहीत स्वभावोत्थ मतत्व रुचि लक्षणम् । तनि गोतादि जीवेषद् गाढं चानादि संभवम् ॥११३॥ અર્થ- સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર દેવનાં કહેલાં તમાં સ્વભાવથી જ અપ્રીતિરૂપ પરિણામ થાય, તેને અગ્રહીતમિથ્યાત્વ કહે છે. અને તે મિથ્યાત્વ મુખ્યત્વે નિગોદાદિ માં અનાદિ કાલથી ગાઢ નિમિડ) રૂપે રહે છે. एकेन्द्रियादि जीवानां घोराज्ञानपिपातनाम् । ... तीव्रसंतमसाकारं मिथ्यात्वमगृहीतकम् ॥११॥ અર્થ – ઘોર અજ્ઞાન નિદ્રામાં પડેલા એકેન્દ્રિયાદિ જીવનું જે તીવ્ર અંધકાર છવાએલું છે તેવું અશ્રદ્ધાન છે, તેને અગ્રહીતમિથ્યાત્વ કહે છે. दीनो निसर्गमिथ्यात्वात्तत्वातत्वं न बुध्यते । सुंदरासुंदरं रूपं जात्यंध इव सर्वथा ॥११५॥ અર્થ- જેમ જન્માંધ-જનમને અંધ પુરુષ સર્વથા સુંદર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અથવા અસંદર રૂપને નથી જાણતે. તેમ દીન, એકેન્દ્રિયાદિ અજ્ઞાની જીવ (સ્વભાવથી ઉત્પન્ન થએલ) મિથ્યાત્વથી તત્વને નથી જાણત, એવું નિસર્ગ (અગહીત) મિથ્યાત્વનું સ્વરૂપ કહ્યું. સંશય મિથ્યાત્વનું સ્વરૂપ आप्तागमादि नानात्वात् तत्त्वे दोलाय मानता । येन संशय मिथ्यात्वं तद्वि द्धि बुद्धि सत्तमं ॥११६॥ અર્થ:- જે મિથ્યાત્વના ઉદયથી આસ પુરુએ ઉપદેશેલ અનેક પ્રકારનાં આગમ (ભગવાન સવજ્ઞ દેવનું વચનજન્યજ્ઞાન તે આગમ) દ્વારા કહેલ ત્રિકાલાબાધિત તમાં ચિત્ત ચંચળ (અસ્થિર) રહ્યા કરે અને કેઈમાં વિશ્વાસ ન બેસે તેને હે બુદ્ધિમાન ! જિનેન્દ્રદેવ સંશયમિથ્યાત્વ કહે છે. संशयो जैन सिद्धांते सूक्ष्मे संदेह लक्षणं । इत्थ मेतदथेत्थंवा को वेतीति कुहेतुतः ॥ ११७ ॥ અર્થ- અતિ સૂક્ષમ અને પરમ ગંભીર જૈનસિદ્ધાન્તમાં અસત્ય કારણોથી અમુક પદાર્થનું સ્વરૂપ આ પ્રકારે છે અને અમુકનું આ પ્રકારે છે, એ પદાર્થોને કોણ જાણે છે? કેઈ સર્વજ્ઞ હશે કે નહિ હય, ઈત્યાદિ સંદેહ હે, એને પણ સંશયમિથ્યાત્વ કહે છે, तत्रधर्मादय सूक्ष्माः सूक्ष्माः कालाणवोऽणवः। अतिसूक्ष्मत्वमतेषां लिंगस्याक्षर दर्शनात् ॥११८॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ માટે તે બd છે એને ભદ્ર, એ અર્થ- ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય આદિ પદાર્થો સૂક્ષમ છે, કાલાણ પણ સૂક્ષમ છે અને પુમલ પરમાણુ પણ સૂક્ષ્મ છે. એ પદાર્થોને બતાવવાવાળું કઈ ચિહ્ન ( હેતુ-કારણ) ઈન્દ્રિયોથી નથી દેખાતું; માટે સૂક્ષમ છે. अन्तरिता यथा द्वीपसरिनाथनगाधिपाः। .. दार्था भाविनोऽतीता रामरावणचक्रिणः ॥११९॥ અર્થ - દ્વીપ, સમુદ્ર, પર્વત આદિ પદાર્થો અંતરિત છે. એની વચમાં ઘણી વસ્તુઓ આવી ગઈ છે, માટે તે નથી દેખાતા. રામ, રાવણ, ચક્રવર્તી બલભદ્ર, અર્ધચકી આદિ ભૂતકાળમાં જે થઈ ગયા છે અને ભવિષ્યમાં જે થવાવાળા છે, તે દરાર્થ (દરવર્તી) પદાર્થ કહેવાય છે. તે બાબતમાં મિથ્યાષ્ટિ સદાય સંદિગ્ધજ (સંશયવાન) રહ્યા કરે છે. न स्यान्मिथ्यादृशो ज्ञानमेतेषां काप्यसंशयम् । संशयस्यादिहेतो हुङ्मोहस्यो दयात् सतः ॥१२०॥ અર્થ- ઉપર બતાવેલ સૂકમ, અંતરિત અને દરવર્તી પદાર્થોનું સંશય રહિત જ્ઞાન મિથ્યાદૃષ્ટિને ક્યારે પણ હોઈ શકતું નથી. કેમકે સંશયનું મૂલ કારણ દર્શનમેહનીયકર્મને ઉદય છે, તે એનામાં વિદ્યમાન છે. सुरुचिः कृतनिश्चयोऽपि हन्तुं द्विषतः प्रत्ययमाश्रितः स्पृशन्तम् । उभयीं जिनवाचि कोटिमाजौ तुरगं वीर इव प्रतीयते तैः ॥१२॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અર્થ- જેવી રીતે અત્યન્ત તેજવી તથા જેણે વેરીઓને વધ કરવાને દૃઢ નિશ્ચય કરી લીધેલ છે, એ પણ વીર પુરુષ જે યુદ્ધભૂમિમાં એવા ઘોડા ઉપર ચડેલ હોય કે કયારેક પૂર્વ દિશામાં ક્યારેક પશ્ચિમ દિશામાં એવી રીતે મહાન વેગથી ભાગ-ફરતે હેય તે તે શૂરવીર દ્ધો વેરીએથી જીતાઈ મરાઈ જાય છે. તેવી રીતે જેણે મહાદિ વેરીઓને ઘાત કરવાને નિશ્ચય કરી લીધેલ છે એ સમ્યગ્દષ્ટિ જીવ જિનવચન વિષયમાં બન્ને કેટિએ-વસ્તુના અંશોને સ્પર્શ કરવાવાળું જ્ઞાન આ પ્રમાણે જ છે અથવા અન્યથા છે–એવા પ્રકારના સંશયજ્ઞાનપર આરૂઢ હેય તે તે–હાદિ વેરીઓ દ્વારા પ્રતિહત થઈ જાય છે– અર્થાત્ હણાઈ જાય છે. ભાવાર્થ – સંશયી જીવ પોતાનું કલ્યાણ નથી કરી શકતે : કેમકે સંશયના કારણને લઈને જ તે નિશ્ચિત-સમીચીન-હિતમાર્ગ પર ચાલી શકતું નથી. “સંશયાત્મા વિનતિ આગમ, યુક્તિ, પ્રમાણ મળે છતાં પણ તત્વમાં તથા ધર્મના માર્ગમાં સંશય રાખવે એ સંશય મિથ્યાત્વ છે. સંશય થવામાં અનેક કારણો હોય છે. એક તે કારણ એ છે કે ઘણું કાલથી મિથ્યાત્વને ઉપદેશ મળ્યા જ કરે, બીજું કારણ નિર્મળ બુદ્ધિ તથા સરળ પરિણામની ખામી, ત્રીજું કારણ ગુરુકુળમાં રહી સિદ્ધાન્તનું અધ્યયન ન કરવું, ચોથું કારણ ધર્મના બંધનને કષ્ટરૂપ માનવું, પાંચમું કારણ, નિરંકુશતા (ધર્મને અંકુશનહી) સ્વચ્છદલામાં જ આનંદ માને, અને છઠું કારણ માનસિક વ્યથારૂપ કુતર્ક: અને તે કુતરૂપી કુહાડાથી નિર્મળ નિર્દોષ યથાર્થતોનું ખંડન Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦% કરવાનું અન્તઃકરણમાં અભિમાનરૂપી ઝેર રાખવું, તથા વિનાદ રાખો. આવા અનેક કારણને વશ થઈ મૂઢ-બુદ્ધિ મનુષ્ય, સત્ય તાયદેશમાં તથા સત્યધર્મમાં પણ સંશય ઉત્પન્ન કરવા લાગે છે. જ્યાં સુધી આગમને સમ્યક્મમાણ રૂપે માનવામાં ન આવે, ત્યાં સુધી તત્વના અને ધર્મના સ્વરૂપને નિર્ણય નથી થઈ શકતે. માટે વિવેકી ભવ્ય આત્માએ સર્વજ્ઞ વીતરાગકથિત આગમમાં અશ્રદ્ધા-સંશય ન કરતાં નિર્ણય કર, અને સમ્યક પુરુષાર્થ કરવું જોઈએ અથવા આજ્ઞાપ્રધાનપણથી જ પદાર્થના યથાર્થ સ્વરૂપને ગ્રહણ કરવું જોઈએ. કેમકે सूक्ष्म जिनोदितं तत्त्वं हेतुभि वहन्यते। आज्ञासिद्धं च तद् प्राचं नान्यथावादिनो जिनाः ॥१२२॥ અર્થ - જિનેન્દ્રદેવે કહેલ પદાર્થ સૂક્ષમ છે. તે સૂક્ષમતનું કઈ પણ હેતુ દ્વારા ખંઠન નથી થઈ શકતું. એટલાજ માટે એને આજ્ઞા પ્રમાણથી ગ્રહણ કરવું જોઈએ; કેમકે સર્વજ્ઞ વીતરાગદેવ અન્યથા વાદી નથી. ' अपि यावदनथानों मूलमेकः स एव च । यस्मादनर्थमूलानां कर्मणामादिकारणं ॥१२३॥ .. | સર્વ અનર્થોનું કારણ ભાવહ છે. અર્થ- સંસારભરમાં જે કંઈ અને વિદ્યમાન છે, તે સર્વેનું મૂળ કારણ જે કઈ હોય તે તે હૃદયમાં રહેલ ભાવમેહરૂપ મિથ્યાદર્શન જ છે, તે દુર્નિવાર છે. અર્થાત્ જેનું નિવારણ કરવું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અત્યન્ત અશક્ય છે. જેમ બીલમાં (રાફડામાં) ઘણું કાળથી રહેવાવાળા સર્ષનું નિવારણ કર્યા છતાં પણ બીલમાં જ પ્રવેશ કરે છે, ક્યા છતાં પણ તે નથી, તેમ સંસારી જીના હદયરૂપી બીલમાં અનાદિ કાળથી વસવાવાળે દર્શન મેહમિથ્યાત્વ રૂપી ઝેરી દૃષ્ટિવિષ સર્ષ, તેને વારંવાર કયા છતાં પણ રકાત નથી-આત્મામાં જ પ્રવેશ કરે છે. अशुचिघातकोरौद्रो दुःखं दुःखफलं च सः । किमत्र बहुनोक्तेन सर्वांसां बिपदा पंद ॥१२४॥ અર્થ- ભાવમેહ મહા મલિનમાં મલિન, અપવિત્રમાં અપવિત્ર અને આત્માના સમ્યકત્વ આદિ નિર્મળ ગુણરૂપી રન્નેને ઘાત કરે છે, રૌદ્ર, મહા પ્રચંડ, ભયંકર ફૂરસ્વરૂપ છે, મહાનિર્દયી છે, પાપમૂર્તિ છે, દુઃખ સ્વરૂપ છે, દુઃખના ફલસ્વરૂપ છે, અને માત્ર દુઃખ જ એનું ઝેરી ફલ છે એવા ભાવમેહના સંબંધમાં વિશેષ શું કહીએ? કેમકે તે સંપૂર્ણ આપત્તિઓનું ઉત્પત્તિ સ્થાન છે. ' ભાવાર્થ- શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ તથા શુદ્ધાત્મસ્વરૂપથી સદાય પરાડમુખ રાખવા અને હલાહલ ઝેર સમાન વિષયમાં અતિ આસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરાવવી, એ એનું મુખ્ય કર્તવ્ય છે उदये दृष्टि मोहस्य मिथ्यात्वं दुःख कारणं । घोरं सनिपातस्य : पंचत्वमिवजायते . ॥१२५॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ અર્થ - એમ અત્યંત ભયંકર મરણનું કારણ મહા સન્નિપાત (વિષ) ના તીવ્ર ઉદયમાં જ થાય છે, તેમ દર્શન મેહના ઉદયમાં મિથ્યાત્વરૂપ પરિણામ મહા દુઃખનું જ કારણ થાય છે. જેમ ઉગ્ર ઝેર પાએલ ઝેરી બાણથી વિધાએલ પ્રાણને, જીવવાનો કોઈ ઉપાય જ નથી, મયે જ છૂટકે છે, તેમ કાલર્ટ વિષ સમાન ઝેરી પરિણામથી ભરપૂર મિથ્યાત્વરૂપી શલ્ય (બાણથી) વિધાએલ પ્રાણ નિગદ નરક તથા તિર્યંચમાં અનંતાનંત કાલસુધી તીવ્ર વેદના અનુભવે છે. ત્યાંથી નીકળવાને કઈ પણ માર્ગ સૂઝતું નથી, કેમકે મિથ્યાત્વ પરિણામમાં અને મિથ્યાત્વના અણુઓમાં એવી કઈ વિચિત્ર ઝેરી શક્તિ સમાયેલી છે કે, ત્રણે લેકના જંગમ સ્થાવર કઈ પણ ઝેરી પદાર્થોમાં એવી (મિથ્યાત્વના જેવી) ઝેરી શક્તિ નથી. મિથ્યાત્વના એક અણુમાં અનંતુ ઝેર ભરેલું છે કે, કેવલજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે, તે ગુણોને જ વાત કરે છે. न मिथ्यात्व समः शत्रुर्न मिथ्यात्वसमं विषं । न मिथ्यात्वसमा रोगो न मिथ्यात्वसमं तमः ॥१२६॥ અર્થ - ત્રણે લેકમાં અને ત્રણે કાલમાં મિથ્યાત્વ સમાન આત્માને કેઈ અન્ય શત્રુ નથી, મિથ્યાત્વ સમાન બીજું એકે ઝેર નથી અને મિથ્યાત્વ સમાન બીજે કઈ રોગ નથી, તથા મિથ્યાત્વ સમાન બીજુ એ કે ઘોર અંધારૂં નથી. કેમકે પરમાર્થ માર્ગ તે સૂઝવા જ આપતું નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ संयमा नियमाः सर्वे नाश्यन्ते तेन पावनाः । क्षयकाळानळेनेव पादपाः फळशालिनः ॥१२७॥ અઃ- જેમ પ્રલયકાલના પ્રચંડ અગ્નિથી સુંદર અને સુગ ંધી, મધુર કળાથી સુશાલિત નવ પલ્લવ વૃક્ષેા નાશ પામે છે. અર્થાત્ ભસ્મીભૂત થઈ જાય છે, તેમ પત્રિ સચમ નિયમે સવે મિથ્યાત્વ પરિણામરૂપ પ્રચંડ જાજવલ્યમાન અગ્નિએ કરી ભસ્મીભૂત થઇ જાય છે. “ મળમૂૌધારિયા બિળય વાળોતિ ” ॥૨૮॥ અર્થ:- સમ્યગ્દર્શનરૂપી શુદ્ધ ભૂમિ વિના હૈ જીવ ! નિર્માંળ વ્રતરૂપી વૃક્ષ ઉત્પન્ન ન થાય: અર્થાત્ જે જીવમાં અંતરંગ તત્ત્વજ્ઞાનના (આત્મજ્ઞાનના) અભાવ છે, તે યથાર્થ અાચરણુ આચરી ન શકે. सस्यानिवोषरे क्षेत्रे निक्षिप्तानि कदाचन । न व्रतानि रोहन्ति जीवे मिथ्यात्व वासिते ॥ १२९॥ અ:- જેમ ક્ષારવાળી ભૂમિમાં વાવેલ ઉત્તમ ખીજ ઊગી શકતું નથી, તેમ મિથ્યાત્વ સહિત જીવને વિષે વ્રતાદિક ઉત્પન્ન નથી થતાં. જેમ અશુદ્ધ ગર્ભ સહિત કડવી તુમાં ધારણ કરેલ મધુર દૂધ પણુ કડવું થઈ જાય છે, તેમ મિથ્યાત્વ સહિત અશુદ્ધ જીવને વિષે ગ્રહણ કરેલ જ્ઞાન, ચારિત્ર અને વીર્ય નાશ પામે છે. विवेको हन्यते येन मूढता येन जन्यते । मिथ्यात्वतः परं तस्मात् दुःखदं किमु विद्यते ॥ १३० ॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અર્થ - મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામથી નિર્મળ વિવેકરૂપી રત્નને નાશ થાય છે તથા બુદ્ધિમાં જડતા તથા મલિનતા વિશેષ ઉત્પન્ન થાય છે, તેથી આત્મા સંબંધી ઉત્તમ પવિત્ર વિચારે ઉત્પન્ન નથી થતા. માટે તે મિથ્યાત્વ સિવાય આત્માને બીજું કણું દુઃખ આપવાવાળું છે? અર્થાત્ કઈ નહિં– । अन्तःकरणशुद्धयर्थं मिथ्यात्व विष मुद्धतम् ।। निष्ठयूतं यैर्न निःशेषं न तैस्तत्त्वं प्रमीयते ॥१३१॥ અર્થ – જે મુનિએ પિતાના અન્તકરણની શુદ્ધિને અર્થે ઉત્કટ-કાલકૂટ ઝેર સમાન મિથ્યાત્વરૂપ સમસ્ત વિષનું વમન નથી કર્યુંતે યથાર્થ તને પ્રમાણભૂત નથી જાણી શકતા. ભાવાર્થ- મિથ્યાત્વરૂપી વિષ એટલું પ્રબલ છે કે એને એક અંશ માત્ર પણ હૃદયમાં રહે તે તત્વાર્થનું જ્ઞાન શ્રદ્ધાન, પ્રમાણભૂત નથી રહેતું, ત્યારે એવી અવસ્થામાં ધ્યાનની યેગ્યતા કયાંથી થાય? ન જ થાય. જ્ઞાનને મિથ્યાત્વરૂપ થવાનું અંતરંગ કારણું મિથ્યાત્વ તથા અનતાનુબંધી કષાયને ઉદય છે किं ते सन्ति न कोटिशोऽपिसुधियः स्फाचोभिः परम् । ये वातां प्रथयन्त्यमेयमहसां राशेः परब्रह्मणः ॥ तत्रानन्दृसुधासरस्वति पुनर्निर्मज्य मुंचन्ति ये । संतापं भवसंभवं त्रिचतुरास्ते सन्ति वा नात्र वा ॥१३२॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અર્થ- આ જગતમાં પ્રચૂર વચનેથી (વ્યાખ્યાનેથી) અમર્યાદિત પ્રતાપની રાશિરૂપ પરમાત્માની વાર્તાને વિસ્તાર કરવાવાળા કરોડે વિદ્વાને શું નથી હોતા અવશ્ય હાય જ છે! પરંતુ તે પરબ્રહ્મસ્વરૂપ અમૃતના સમુદ્રમાં મગ્ન (લીન) થઈ સંસારથી ઉત્પન્ન થયેલ સંતાપને નાશ કરવાવાળા જગતમાં ત્રણ અથવા ચાર જ હોય છે, અથવા નથી પણ હતા. ભાવાર્થ- પરમાત્માના સ્વરૂપની કથનીને વિસ્તારરૂપથી કહેવાવાળ તે જગતમાં અનેક વિદ્વાન હોય છે, પરંતુ પરમાત્મસ્વરૂપમાં લીન થવાવાળા વિરલા જ હોય છે. અહીં ત્રણ ચાર કહેવાથી વિરલ (થોડા) જાણવા એક ક્ષેત્રમાં ત્રણ ચારથી વધારે સાથે ન હોય અને બધી જગ્યાના ભેગા થતા વધારે ન હોય પણ ઓછા હોય, તેમ જાણવું. (સંખ્યાને નિયમ સમજી લે ઉચિત નથી.) दृश्यन्तेभुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम् ।। ये लीला परमेष्टिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् ॥ तं साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशिं पुनयें । जन्म भ्रम मुत्सृजन्ति सहसा धन्यास्तु ते दुले भाः ॥१३३॥ અર્થ- જે મનુષ્ય પોતાના અનેક વચનના આડંબથી, કેવલ અનુભવ વિના, પરમેષ્ઠિના સ્વરૂપથી ઘણુ કાલપર્યન્ત લીલાગુણાનુવાદને વિસ્તાર કરે છે, એવા અલ્પમતિ સંસારમાં શું સંખ્યા રહિત દેખવામાં નથી આવતા? અર્થાત એવા છે Page #164 -------------------------------------------------------------------------- ________________ અસંખ્ય છે, પરંતુ જે પુરુષ નિત્ય પરમાનન્દના સમુદ્રને સાક્ષાત્ અનુભવગોચર કરીને સંસારના ભ્રમને તત્કાલ ઘર કરી નાખે છે, તે મહાભાગ્યવંત સમ્યગ્દષ્ટિ આત્માઓ આ પૃથ્વી પર દુલભ છે. અર્થાત્ ઘણા થડા છે. विद्वन्मान्यतया सदस्यति तरामुदंड पारडम्बराः। शृंगारादिरसैः प्रमोदजनक व्याख्याममातन्वते ॥ ये से च पति सन्म सन्ति बहवो व्यामोह विस्तारिणो । येभ्यस्तत्परमात्मतत्व विषयंज्ञानं तु ते दुर्लभाः ॥१३॥ અર્થ-પિતાના અંતરંગ અભિમાન પરિણામથી વિદ્વાન શૃંગારાદિ નવરસ સહિત, અન્ય જિનેના મનમાં હર્ષ ઉત્પન્ન કરનાર, નાના પ્રકારનાં વ્યાખ્યાનેને કહેવાવાળા તથા સભામાં વ્યર્થ વચનના આડંબરને ધારણ કરવાવાળા અને મનુષ્યને સન્માર્ગથી (પરમાર્થ માર્ગથી) ભૂલાવવાવાળા (ભ્રષ્ટ કરવાવાળા) પુરુષ સંસારમાં ઘરેઘર ઘણું મળશે. પરંતુ પરમાત્મતત્વના જ્ઞાનને આપવાવાળા મનુષ્ય મળવા બહુજ કઠિન છે–અર્થાત મળવા દુર્લભ છે. कालत्रये बहिरवस्थितजातवर्षा । • शीतातप प्रमुख संघटितोग्रदुःखे ॥ आत्म प्रबोध विकले सकलोऽपि काय । क्लेशो वृथा वृत्ति रिवोज्झिशालिवने ॥१३५॥ અર્થ- જે મુનિ પિતાના શુદ્ધાત્મજ્ઞાનની જરા પણ પરવા કર્યા વિના અર્થાત આત્મજ્ઞાન તરફ જરાપણુ લક્ષ (ઉપયોગ) Page #165 -------------------------------------------------------------------------- ________________ રાખ્યા વિના બાહ્ય ભાવમાં રહી, વર્ષા, શીત, ગરમી ત્રણેકાલમાં ઉત્પન્ન થએલ દુઃખેને સહન કરે છે તે મુનિનું, એ પ્રકારનાં દુખને સહન કરવું નિરર્થક છે. અને નિષ્ફળ છે જેમકે શાલિધાન્યને ખેતરમાંથી લણી લીધા પછી ખેતરને ફરતી મોટી મજબૂત વાડ કરવી નકામી છે. માટે મુનિએ આત્મજ્ઞાન તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. अभ्यस्यतान्तरशं किमुलोक भक्त्या। भोहं कृशीकुरुत किं वपुषा कृशेन ॥ एतद् द्वयं यदि न कि बहुभिर्नियोगः । છેજિં ધિામરૈ તમઃ |શરૂા અર્થા- હે મુનિ ! જ્ઞાનાનદ્રસ્વરૂપ શુદ્ધાત્માને સતત એકાગ્ર ચિત્તથી અનુભવ કરે લેકેને રીઝાવવાને માટે (રંજન કરવાને માટે) જરાપણ પ્રયત્ન ન કરો તથા મેહને કૃશ કરો. શરીરને કૃશ કરવામાં કાંઈ લાભ નથી. જ્યાં સુધી તમે મને વાતોને નહિ કરો ત્યાં સુધી તમારા યમ (જીવન પર્યત ત્યાગ) નિયમ (અમુક વખત સુધી ત્યાગ) પણ વ્યર્થ જ છે. ભાવાર્થ- જ્યાં સુધી જ્ઞાનાનન્દસ્વરૂપ શુદ્ધાત્માનો અનુભવ કરવામાં નહિ આવે ત્યાં સુધી બાામાં ગમે તેટલા ભારી યમ, નિયમ, ઉપવાસ, તપ આદિ કરે: પરંતુ તે સર્વે તમારા વ્યર્થ છે. સર્વથી પહેલા તમારે જ્ઞાનાનન્દ સ્વરૂપ શુદ્ધાત્માને અનુભવ કર જોઈએ, પછી આ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ર हिंसो ज्झित एकाकी सर्वोपद्रव सहो वनस्थोऽपि । तरुरिव नरो न सिध्यति सम्यग्बोधाहते जातु ॥१३७॥ અર્થ: સમસ્ત પ્રકારની હિંસાઓથી રહિંત, તથા સમસ્ત પ્રકારના ઉપદ્રવાને ( વિઘ્નાને ) સહન કરવાવાળા મુનિ વૃક્ષ સમાન વનમાં રહે, તા પણ સમ્યજ્ઞાન વિના કયારે પણ સિદ્ધ થઇ શકતા નથી. ભાવાર્થ:- જયાંસુધી મુનિ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી ગમે તેવા તે હિંસાના ત્યાગી હાય, વનમાં એકલા જ ભલે રહેતા હાય, તથા સમસ્ત પ્રકારના ઉપસગૅનિ સારી રીતે સહન કરવાવાળા ડાય, તેા પણ તે કદી સિદ્ધ પદવીને પામતા નથી; એટલા માટે સિદ્ધ પદના અભિલાષીઓએ સર્વથી પહેલાં સભ્યજ્ઞાનને પ્રાપ્ત કરવાના વિચાર કરવા જોઇએ. ઉપર અતાવેલ અનંતાનુબંધી કષાયા તથા દશ નમાહમિથ્યાત્વના વશથી આત્માના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકૂચારિત્ર નામના ગુણાનું વિપરીત પરિણમન થઇ રહેલ છે, તેને જ વાસ્તવિક મિથ્યાત્વ કહે છે. તે મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામે આત્માને પોતાના શુદ્ધ સ્વભાવથી શ્રુત ( ભ્રષ્ટ ) કરી–પરમાં આત્મબુદ્ધિ મનાવી, અત્યંત મૃતિ રૂપ પરાધીન સ્થિતિ કરી નાખી છે. તેના ચેાગે આત્મામાં લેાકેાત્તર; અમૃતરસ ભરપૂર, નિર્મળ તવા માં આન્તરિક અપૂર્વ શુદ્ધ આત્મરુચિ પ્રગટ થતી નથી, મિથ્યાત્વ રૂપી ઝેરને એક અંશ પણ આત્માનું અનેક પ્રકારે મહાન્ અહિત કરે છે; માટે ભવ્યઆત્માએ અવશ્ય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સમભાવ-માધ્યસ્થષ્ટિ રાખી, મિથ્યાત્વનું યથાર્થ સ્વરૂપ સમજી, તેને સમ્યફપ્રકારે સર્વથા પરિત્યાગ કરી, સભ્યપરિણતિને પ્રેમથી ગ્રહણ કરવી જોઈએ. આ ઉપાદાન અને નિમિત્ત તું સ્વરૂપ કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણુ કહે છે, અને તે કારણના બે ભેદ છે-એક સમર્થ કારણે અને બીજું અસમર્થ કારણું. પ્રતિબંધકને અભાવ થવાથી સહકારી સમસ્ત સામગ્રીઓના સંભાવને સમર્થ કારણ કહે છે. સમર્થ કારણ હેવાથી અનન્તર (ઉત્તર ક્ષણમાં–બીજીજ ક્ષણમાં) અવશ્ય કાર્યની સિદ્ધિ થાય, તેને સમર્થ કારણ કહે છે. અને ભિન્નભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે અસમર્થ કારણ કાર્યનું નિયામક નથી: અર્થાત્ જે કારણ હેવાથી ઉત્તર ક્ષણમાં નકી કાર્ય ન થાય, તેને અસમર્થ કારણ કહે છે, સહકારી સામગ્રીના બે ભેદ છેએક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ કાર્યની સિદ્ધિ આ બન્ને કારણથી થાય છે. પદાર્થ પોતેજ કાર્ય રૂપે પરિણમે, તેને ઉપાદાન કારણ કહે છે. અથવા દ્રવ્યની અંતરંગ પરિણમન શક્તિને પણ ઉપાદાન કહે છે. જેમ ઘડાની ઉત્પત્તિમાં અંતરંગ ઉપાદાને કારણ માટી છે, કેમકે અનાદિ કાલથી દ્રવ્યમાં અવિચ્છિન્ન ધારાએ જે પર્યાને પ્રવાહ ચાલ્યા આવે છે, એમાં અનન્તર–આંતરારહિત (એના પછી) પૂર્વ ક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ છે અને અનન્તર એટલે ઉત્તર ક્ષણવર્તી પર્યાય કાર્ય છે. ઉપાદાન કારણ દ્રવ્ય પિતે એકજ હોય છે, બીજું દ્રવ્ય હોતું નથી. પોતાના ગુણ પર્યાનું મૂળ અંતરંગ કારણ દ્રવ્ય પોતેજ હોય છે. પદાર્થ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પોતે કાર્ય રૂપે ન પરિણમે કિન્તુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક રૂપ થાય, તેને નિમિત્ત કારણ અથવા સહકારી કારણ કહે છે. બહિરંગ નિમિત્ત કારણ તે અનેક હોય છે. એમાં કઈ દેષ નથી. જેમ ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક આદિ અનેક બાહ્ય કારણે છે. કાર્યની ઉત્પત્તિ થઈ ગયા પછી પણ નિમિત્ત કારણ પોતે સદાય જુદુ જ રહે છે : માટે સિદ્ધ થયું કે નિશ્ચયથી માટી ઘટરૂપ કાર્યની ક્ત છે અને વ્યવહારથી કુંભાર કર્તા છે, પરંતુ નિશ્ચયથી તે કુંભાર પોતાનાં ચૈતન્યમય ઘટાકાર પરિણામેને કર્તા છે અને વ્યવહારથી કુંભાર ઘટના પરિણામોને કર્તા છે. (જ્યાં ઉપાદાન કારણ છે ત્યાં નિશ્ચય નય છે, અને જ્યાં નિમિત્ત કારણ છે ત્યાં વ્યવહાર નય છે. જેની પર્યાય પલટે તેને બતાવવાવાળો નિશ્ચય નય છે અને જેના નિમિત્તથી પર્યાય પલટે તેને બતાવવા વાળો વ્યવહાર નય છે) જે એમ કહેવામાં આવે કે ચેતનાત્મક ઘટાકાર પરિણામને કર્તા સર્વથા પ્રકારે નિશ્ચય નયથી ઘટ જ છે, કુંભાર નથી; તે અચેતન ઘટ ચેતનાત્મક ઘટાકાર પરિણામને કર્તા કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. ચૈતન્યદ્રવ્ય અચેતન પરિણામેનું કર્તા થતું નથી, અને અચેતન દ્રવ્ય ચૈતન્ય પરિણામોનું કર્તા થતું નથી. એમ આત્મા અને કર્મોમાં ઉપાદાન નિમિત્તનું કથન જાણવું. ઉપાદાન કારણ બે પ્રકારે હોય છે, એક શુદ્ધ ઉપાદાન અને બીજું અશુદ્ધ ઉપાદાન કારણ, ઉપાધિ વિનાના કારણને શુદ્ધ ઉપાદાન કારણ કહે છે, ઉપાધિવિનાના પારદર્શક શુદ્ધ સ્ફટિક રત્ન સમાન શુદ્ધ ઉપાદાન છે. અને ડંક (ડાઘ) લાગેલ ઉપાધિવાળા સ્ફટિક રત્ન સમાન-અશુદ્ધ ઉપાદાન છે–“રૂપાિન કાર સદર ” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ જેવું ઉપાદાને કારણે હોય તેવું કાર્ય થાય છે. શુદ્ધ ઉપાદાન કારણથી કાર્ય પણ શુદ્ધ થાય છે અને અશુદ્ધ ઉપાદાન કારણથી કાર્ય પણ અશુદ્ધ થાય છે. ઉપાદાન બલાહીન તહાં નિમિતકે કહા જોર - જ્યાં ઉપાદાન કારણ બળહીન હોય ત્યાં એકલું નિમિત્ત કારણ શું કાર્ય કરી શકી ન જ કરી શકે. રાગાદિક ઔષાધિક ભાવેને અશુદ્ધ નિશ્ચય નયથી (જે ભાવ કર્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થએલ છે તે ભાવ અશુદ્ધ કહેવાય છે. જેમ અણિી ઉપાધિથી અગ્નિરૂપ થયેલ લોઢાને ગોળ નિશ્ચય કહેવાય છે એવી રીતે અશુદ્ધ અને નિશ્ચય એ બન્નેને ભેળા કરવાથી અશુદ્ધ નિશ્ચય કહેવાય છે) ઉપાદાન કર્તા આત્મા છે, અને નિમિત્ત કર્તા મેહનીયમને ઉદય છે કેમકે રાગાદિભાવરૂપ પરિણમના જીવન વિતરાગભાવ અથવા ચારિત્રભાવ છે, તે જે પલટાઈને રાગાદિરૂપ થઈ જાય છે. માટે રાગાદિભાવ જીવની જ અશુદ્ધ પરિણતિ છે; પરંતુ તે રાગાદિ ભાવ મેહનીયાદિ કર્મોના ઉદય વિના થતું નથી તેથી તે ભાવેને વ્યવહારનયથી દ્રવ્યકર્મ કર્તા છે. તાત્પર્ય એ છે કે–ભાવ બે પ્રકારના હોય છે, એક સ્વાભાવિક ભાવ અને બીજે ઔપાધિક ભાવ-સ્વાભાવિકભાવ શુદ્ધ સ્વભાવરૂપ છે, એમાં કર્મોને ઉદય નિમિત્ત નથી. જેમ સેનામાં પીળાપણું, ભારેપણું, ચીકણપણું આદિ ગુણે સ્વભાવરૂપ છે અને જેમ ઉષ્ણુઆદિ ગુણે અગ્નિમાં છે, તેમ આત્મામાં કેવલજ્ઞાનની ઉત્પત્તિમાં રાગ દ્વેષાદિ રહિત સ્વસંવેદના જ્ઞાન તથા આગમ ભાષાથી શુકલ ધ્યાન શુદ્ધ ઉપાદાન કારણ Page #170 -------------------------------------------------------------------------- ________________ છે. બીજે ઔપાધિક ભાવ છે. તે કર્મોના નિમિત્ત વિના થતું નથી. તે ભાવ અશુદ્ધ ઉપાદાન કારણ છે. શુદ્ધ ઉપાદાન કારણથી શુદ્ધ સ્વભાવ ઝળકે છે. અને અશુદ્ધ ઉપાદાનથી અદ્ધ ભાવ ઝળકે છે. જેમ સ્ફટિક રત્નમાં કાળા પીળા આદિ ડંક (ડાઘ) નું નિમિત્ત ન હોય તે તેના મૂળ સ્વચ્છ અને વેત સ્વભાવ ઝળકશે. અને જે કાળા પીળા આદિકનું નિમિત્ત હોય તે સ્વચ્છ અને વેત સ્વભાવ છુપાઈ જઈ કાળે પીળે ભાવ પ્રગટ થાય છે. તેવી રીતે કર્મના નિમિત્તથી અશુદ્ધ ભાવરૂપ પરિણતિ જીવના ભાવોમાં જ થઈ છે તે સમયે અવશ્ય જીવને સ્વાભાવિક ભાવ છૂપાઈ ગયું છે, એટલાજ માટે અશુદ્ધ નિશ્ચય નયથી રાગાદિક ભાવોને કર્તા જીવ છે. એ વાત સિદ્ધ થઈ કે જીવ પોતે જ પોતાના અશુદ્ધ ભાવોને ઉપાદાન કર્તા છે, અને પુદગલ પિતાના દ્રવ્યકર્મોને ઉપાદાન કર્તા છે. જીવના અશુદ્ધ ભાવના અને દ્રવ્યકર્મને માત્ર પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સબંધ છે. જેમ બીજથી વૃક્ષ, વૃક્ષથી ફરી બીજું બીજ, અને બીજથી ફરી બીજું વૃક્ષ થાય છે, એવી રીતે રાગાદિ ભાવના નિમિત્તથી જ્ઞાનાવરણદિ દ્રવ્યકર્મને બંધ થાય છે, અને તે બધપણુને પ્રાપ્ત થયેલ કર્મોના ઉદયથી ફરી નવીન રાગાદિક ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવેથી ફરી નવીન દ્રવ્યકર્મ બંધાય છે. એવી રીતે બંધને પ્રવાહ અનાદિ કાળથી સંસારી જીવોમાં અજ્ઞાનથી ચાલ્યો આવે છે. જે આ જગતમાં જીવ અને પુદગલા બનને દ્રવ્ય ન હોય તે બંધ અને મોક્ષની વ્યવસ્થાપણ ન હોય માટે અંતરંગ ઉપાદાન શક્તિ ઉપર વિશેષ લક્ષરાખી, તેનું યથાર્થ સ્વરૂપ સમજી તે શક્તિને વ્યકત (પ્રગટ) કરવા સપુરુષાર્થ કરે ઉચિત છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ निमित्त मातरंतत्र योग्यता वस्तु नि स्थिता । बहि निश्चयकालस्तु निश्चितं तत्वदर्शीभिः || १३८॥ અ:- જે વસ્તુને વિષે રહેલી પરિણમન ( ક્ષયે પશમ ભાવ ) રૂપ ચેાગ્યના અંતરંગ ઉપાદાન કારણ છે, અને તે પરિણમન રૂપ ગ્યતાનું બાહ્ય સહકારી કારણુ નિશ્ચયકાલના અણુએ છે. સ્વભાવ પરિણમનરૂપ ચેોગ્યતા અતીન્દ્રિય આહ્લાદ સુખ સ્વરૂપ માનું શુધ્ધ ઉપાદાન કારણછે અને અનંત સંસાર પરિભ્રમણનુ કારણ અશુધ્ધ ઉપાદાનરૂપ અશુધ્ધ પરિણમત છે. તે પરિણમનને સુલટાવી એકજ ક્ષણ જો સ્વભાવ સમ્મુખ પરિણમન કરે તેા સ’સારના ગત શીઘ્ર આવી જાય. મામા માં સમર્થ કારણભૂત સ્વભાવ પરિણમન રૂપ યોગ્યતાના અદ્ભુત, અચિન્હ, અને અનિ ચનીય માહાત્મ્યને, આસન્ન ભવ્ય વિરલ આત્મા જ સમજશે અને યથાર્થ સમજી અનુભવ કરશે; પરંતુ ભારે કી દીધ સૌંસારી દર્શીનમેાહ મિથ્યાત્વરૂપ, ગાઢ અંધકારથી ઘેરાએલ આત્મા તે સ્વભાવરૂપ ચાગ્યતાને સમજશે નહિ, અને સમજવા પ્રયત્ન પણ નહિ કરે. શુદ્ધાત્મસ્વરૂપ અમૃતના સાક્ષાત્ અનુભવ યુદ્ધાત્મા સન્મુખ સ્થિર રહેલ નિલ ઉપયાગ રૂપ અમૃત પરિણામથી જ થાય છે. તે પરિણામ અમૃત અને વિષ સમાન છે. શુદ્ધાત્માની સન્મુખ રહેલ પરિણામ અમૃત સમાન છે અને શુદ્ધાત્મસ્વરૂપથી વિમુખ રહેલ પરિણામ કાલકૂટ વિષસમાન અનિષ્ટ છે. મધ તથા મોક્ષનું વાસ્તવિક કારણ પણ પરિણામ જ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પરિણામ શું છે તે બતાવે છે - “તમારા પરિણામ | ૨૨ // અર્થ- વસ્તુને જે નિજભાવ છે, તે જ એનું પરિણામ કહેવાય છે, અર્થાત્ વસ્તુની વર્તમાન કાલવત અવસ્થાને જ પરિણામ કહે છે. વળી રાજવાર્તિકમાં કહ્યું છે “નાભિના મને મારા” પિતાના અસાધારણ ધર્મથી સહિત હેવું, તે સ્વભાવ કહેવાય છે, અથૉત્ વસ્તુને જે અસાધારણ ધર્મ છે તેજ એને સ્વભાવ છે, અથવા પરિણામ છે. તેમાંજ વળી કહ્યું છે કે “સૂરામ રામ માત્ર હેતુ પરિણા” જે ભાવ દ્રવ્યના સ્વરૂપની પ્રાપિત કરવામાં અને જેમાં બીજું કંઈ નિમિત્ત કારણ ન હોય તે પરિણામ કહેવાય છે. જેમ ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય પિતાના સ્વરૂપથી હેય છે, તે જ એને ભાવ અને એજ વસ્તુના ભાવને તત્ત્વ અથવા પરિણામ પણ કહે છે. खजातेरविरोधेन विकारो यो हि वस्तुनः । .. परिणामः स निर्दिष्ठोऽपरिस्पन्दात्मको जिनैः ॥१४०॥' અર્થ - પિતાની જાતિને એટલે અભિન્નરૂપે રહેલ જે અનંતગુણેના સમૂહરૂપ અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્ય તેને ત્યાગ કર્યા વિના અર્થાત્ વિરોધ કર્યા વિના અવિરોધપણે વસ્તુમાં (દ્રવ્યમાં) જે વિકાર (વિશેષ કાર્ય) થાય છે, તેને જિનેન્દ્રદેવ પરિણામ કહે છે, પરંતુ તેમાં એટલું વિશેષ છે કે, તે વિકાર (અવસ્થા) ચંચળતા યુક્ત ન હોવા જોઈએ. પરિણામમાં ચંચળતા ઉત્પન્ન Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભકત થયેલ છે સારી અને સ્વભાવિક ન થવી એજ એની વિશેષતા છે. અને મોક્ષનું કારણ પણ આત્માનાં પરિણામ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સભ્ય ચારિત્રરૂપ આત્માનાં પરિણામ જ નિશ્ચય મેક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન, જ્ઞાનચારિત્ર સ્વરૂપ સ્વભાવ પરિણમનનું પ્રતિબંધક દર્શન મેહનીય કર્મ છે. તેને ઉપશમ, ક્ષયેશમ, અને ક્ષય થવાથી જ સ્વભાવ પરિણમનરૂપ ગ્યતા અર્થાત્ ભવ્યત્વ શક્તિ (જેના નિમિત્તથી, આત્માની સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમન થવાની યેગ્યતા પ્રગટ થવી. જે સિદ્ધ પર્યાયના સાધનભૂત છે તેને ભવ્યત્વશક્તિ કહે છે) ની વિપાક દશા વ્યક્ત થયેલ છે, તે જ આસન્ન ભવ્ય આત્મામાં સ્વાભાવિક ગ્યતા ઉત્પન્ન થાય છે. પરંતુ દીર્ધસંસારી આત્મામાં ઉત્પન્ન થતી નથી, કેમકે તેનું અંતરંગ ઉપાદાન કારણ અશુદ્ધ છે. परिणामेन वन्धः एव कथितःमोक्षः अपि तथा ऐव विजानीहि । इति ज्ञात्वाजीव त्वंतथा भावान् खलु परिजानीहि ॥१४१॥ .. અર્થ - રાગદ્વેષ, મેહ, કામ, ક્રોધાદિ વિભાવ ભાવથી બંધ થાય છે અને પરમ વિતરાગ રૂપ નિજ ભાવથી મેશ થાય છે, એથી એમ જણાયું કે, બંધ મક્ષ બનેનું કારણે સરાગ, વીતરાગ પરિણામ જ છે. उद्वसान् वसितान् यः करोति वसितान् करोति यः शून्यान् । बलिंकुर्वेऽहं तस्य योगिनः यस्य न पापं न पुण्यम् IIકશા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અર્થ:- જે ઉજ્જડ છે : અર્થાત્ પ્રથમ કયારે પણ પ્રાપ્ત થયેલ નથી, એવા શુદ્ધાપયાગ સુધારસ ભરપૂર વીતરાગ પિરણામેાને જે જીવ વસ ંવેદન જ્ઞાનના બળથી વસાવે છેઃ અર્થાત્ પેાતાના શુદ્ધ સ્ફટિક રત્ન સમાન પારદર્શક નિર્મીલ હૃદય રત્નમંદિરમાં પધરાવે છે—સ્થાપન કરે છે, અને પ્રથમનાં–અનાદિ કાલના વસેલ-મિથ્યાત્વાદિ ઝેરી પરિણામને ઉજજડ કરે છે: અર્થાત કાઢી મૂકે છે—મૂળમાંથી ઉચ્છંદી નાખે છે, તે ચેાગી, ભગવાન કે જેમને પુણ્ય નથી અને પાપે નથી. તેમની હું નિર ંતર પ્રસન્ન ચિત્તથી પૂજા કરૂ છું. ભાવાઃ- જે આત્મા, વ્યક્ત રૂપે (પ્રગટરૂપે) વસતા ની એવા અનાદિ કાલના વીતરાગ ચિદાનન્દ શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ શુદ્ધોપયેાગ પાિમને હવે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના ખળથી વસાવે છે: અર્થાત્ નિજાનન્દ સ્વરૂપ સ્વાભાવિક જ્ઞાન વડે શુદ્ધ પરિણામેાની ભરતીને નિજ ઘટરૂપી નગરમાં આવકારે છે અને અનાદિ કાળના જે શુદ્ધ ચૈતન્યરૂપ નિશ્ચય પ્રાણૈાના ઘાતક એવા મિથ્યાત્વ રાગાદિરૂપ વિકલ્પ જાલ છે, તેને નિજ શુદ્ધ સ્વરૂપ નગરથી ખહાર કાઢી મૂકે છે અથવા ઉજ્જડ કરી મૂકે છે, એવા પરમ ચૈાગીશ્વરને હું મારા મસ્તક ઉપર ધારણ કરૂ છું: કેમકે તે યાગીઓને વીતરાગ શુદ્ધાત્મતત્ત્વથી વિપરીત પુણ્યે નથી અને પાપે નથી. यस्य पुण्यं च पापं च निःफलं गलति स्वयं । स योगी तस्य निर्वाणं न तस्य पुनरास्रवः ॥ १४३ ॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ અર્થ- જે શુદ્ધોપાગી વીતરાગી યેગીને પુણ્ય અને પાપ પિતાનું શુભાશુભ ફલ આપ્યા વિના આપે આપ (સ્વયંએનીમેળેજ) ખરી જાય છે, તે જાગી છે અને એને જ નિર્વાણપદ મળે છે, અને તેને આસવ થતું નથી. ભાવાર્થ – પુણ્ય અને પાપ રૂપ પરિણામ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. જેમ ફળનું મૂળ પુષ્ય છે તે પુષ્ય જ જે ખરી જાય છે તે ફલ ન થાય, તેમ છને ચતુર્ગતિ રૂપ ફળનું કારણ શુભાશુભ કર્મોને ઉદય છે. તે શુભાશુભ કર્મો જ્યારે મહા મુનિઓને ખરી જાય ત્યારે તેમને નવું શરીર નહેય; માટે તેજ યોગીને નિર્વાણ છે. મેક્ષ છે. આ શુદ્ધોપગરૂપ અમૃત પરિણામનું ઉત્તમ ફળ નિર્વાણ છે. यदा प्राते परिणाम विद्यते न निमिचता। परस्परस्य । षस्तयोमोक्षस्तदा मत: ॥१४४॥ અર્થ:- જે સમયે એક બીજાના પરિણામ પ્રત્યે એક બીજાની નિમિત્તતા નથી રહેતી તે સમયે તે બન્નેની જે સર્વથા જુદાઈ છે, તેનું નામ મોક્ષ છે. ભાવાર્થ- પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણામમાં આત્માનાં રાગાદિ પરિણામ નિમિત્ત કારણ છે, અને આત્માનાં રાગાદિ પરિણામમાં પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણામ નિમિત્ત કારણ છે. તે જ સમયે પુદ્દગલ, આત્માનાં પરિણામમાં કારણ નથી થતાં અને આત્માનાં પરિણામ, પુદગલના પરિણામમાં નિમિત્ત નથી થતાં. અર્થાત જ્યારે પુદ્ગલ અને આત્માની સર્વથા જુદાઈ થઈ જાય છે, તેજ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમયે મેક્ષ થાય છે. જે કોઈ, ભાગ્ય અને ઉપગ્ય આદિ ચેતન તથા અચેતન આદિ સમસ્ત પરવસ્તુઓમાં આલંબન રહિત પરિણામ છે, તે જ સ્વસંવેદન જ્ઞાન ગુણ કહેવાય છે અથવા જે જ્ઞાનગુણમાં આત્મા સિવાય અન્ય પરભાનું આલંબન અથવા આશ્રય નથી, એને સ્વસંવેદન જ્ઞાન ગુણ કહે છે. એજ જ્ઞાનદ્વારા શુદ્ધાત્મસ્વરૂપને અનુભવ થાય છે, ત્યારે વિષય સુખની વાસના ચિત્તમાં નથી રહેતી; કિન્તુ આત્માથી ઉત્પન્ન પરમાનન્દ સ્વરૂપ સુખમાં જ સંતેષ અથવા તૃપ્તિને લાભ થાય છે. આ જ વીતરાગ ધર્મશુકલ ધ્યાન છે અને એજ સાક્ષાત મોક્ષનું સમર્થ કારણ છે. પરિણામેની વિચિત્ર દશા. કોઈ જીવ તે અગીયારમાં ઉપશાન્ત હગુણસ્થાને ઉપશમ યથાખ્યાતું ચારિત્ર પામી ને પછી મિથ્યાદૃષ્ટિ થાય છે. અને કિંચિત ઉન અર્ધપુદગલ પરિવર્તનકાળ પર્યન્ત સંસારમાં રખડે છે ( પરિભ્રમણ કરે છે.) અને કેઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી, મનુષ્ય પર્યાય પામી, મિથ્યાત્વથી છૂટી, પછી અન્તર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામી મોક્ષ જાય છે. આ વાત અનુપમ, અદ્વિતીય, અને અદભુત છે કે, અનાદિ કાળથી મિથ્યાદૃષ્ટિ કયારે પણ ત્રસ પર્યાય નહીં પામેલ એવા નવ (૯૨૩) ત્રેવીશ ભરતજીના પુત્ર, જે નિત્ય નિદ નિવાસી હતા અને નિત્યનિગોદમાં કર્મની નિર્જરા થવાથી તે જી ઈન્દ્રપ (કળ ગાય) નામના તેઈન્દ્રિય કીડા થયા. તે કીડાઓના ઢગલા ઉપર ભરત મહારાજના હાથીને પગ આવી જતા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ તે નવશે ત્રેવશ મરીને ભરત મહારાજના વર્ધન કુમાર આદિ પુત્ર થયા. તેઓ કઈ સાથે બેલતા ન હતા, તે કારણથી ભરત મહારાજે સમવસરણમાં ભગવાન રૂષભદેવ સ્વામીને પૂછ્યુંભગવાને દિવ્યવનિમાં તેઓના પૂર્વ નું વૃત્તાંત કહ્યું. એ વૃત્તાંતે સમવસરણમાં આવેલ વર્ધન આદિ કુમારોએ સાંભળ્યા, સાંભળીને તે સર્વે વધન કુમારાદિએ દિક્ષા લીધી મહાન તપશ્ચરણ કર્યું અને ઘણુજ અલ્પ સમયમાં મેક્ષ ગયા, માટે ભવ્ય આત્માએ પરિણામનું એવું અદ્ભુત માહાસ્ય જાણું, પોતાના પરિણામ ન બગડે એ ઉપયોગ રાખો અને પરિણામને સુધારવાને સદાય ઉપાય કરો. નિમિત્ત ઉપાદાનનું (દષ્ટાંત) થી સ્વરુપ, જે દ્રવ્યની શક્તિ, દ્રવ્યથીજ ઉત્પન્ન થાય, તેને ઉપાદાન કહીયે, અને બીજા પદાર્થના સાગથી શકિત પ્રગટે તેને નિમિત્ત કહીએ, જેમ જીવ વિષે, શુભાશુભરૂપ રાગ-દ્વેષ પરિણમનની શક્તિ તે તે જીવનું ઉપાદાન છે, અને જે પદાર્થનું નિમિત્ત પામી, રાગદ્વેષરૂપ આત્મા થયે તે પર પદાર્થ નિમિત્ત છે. આ નિમિત્ત–ઉપાદાનથી જ શુભાશુભ કને બન્ધ આત્માને થાય છે, તે કહે છે. જે જીવનું ઉપાદાન સારું હોય અને પૂજા, દાન, શીલ, સંયમ, તપ, જૈન શાસ્ત્રોની સ્વાધ્યાય, શ્રવણ, તથા મુનિ-શ્રાવક આદિ ધમી જીવનો સંગ ઈત્યાદિક શુભ નિમિત્ત હોય, તો જીવને લાંબી સ્થિતિનાં શુભ કર્મ બંધાય. તેનું ફળ એ મળે કે આત્મા ભવ ભવ સુખી થાય, અને જ્યાં આત્માનું Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દુરાચારી, હાય, તા તે ભવ ઉપાદાન ખેાટુ (અશુદ્ધ) હાય, અને ક્રોધ, માન, માયા, લાલ, ચારી, ભ્રુગટુ, પરસ્ત્રીગમન, છલ, કપટ, નિંદા સુરાપાની (દારૂડીયા) જીવા ના પાપકારી નિમિત્ત આત્માને દીકાળના પાપ કર્મ ખોંધાય. તેથી ભવમાં દુ:ખી થાય, અને ક્યાંક આત્માનું ઉપાદાન જે શુભ હાય અને નિમિત્ત અશુભ હાય તે પાપ અન્ય ન થાય. શુભ ઉપાદાનથી પુણ્ય બંધ થાય છે. જેમ કેાઇ મુનિ તથા શ્રાવક મહાધર્માત્મા, ધર્મ ધ્યાન સહિત વન ખંડાર્દિક સ્થાનમાં રહેતા હાય ત્યાં આવી કોઇ પાપી ઉપસર્ગ કરે તેમ, જેમ પાંડવા, વાર્ષિણ તથા શેઠ સુદન. તેમનું ઉપાદાન સારૂં હતુ અને નિમિત્ત ખરાબ હતાં, છતાં પણ કુલ તા સાફ જ ઉત્પન્ન થયું. દૃષ્ટાંત:– પાંડવાએ શત્રુ યગિરિના શિખર પર ધ્યાન કર્યું. તેઓ પંચ પરમપદનું સ્મરણ કરતા,ધૈર્ય તાથી શત્રુ ગિરિપર કાર્યાત્સગ ધ્યાનથી અડાલ પણે રહ્યા અને થાડાજ કાળમાં આતાપન આદિ ચેાગદ્વારા સિદ્ધિના સાધક પ્રચંડમાં પ્રચંડ, ધારમાં ધાર ઉપસર્ગ સહન કરવાને માટે સમ થઇ ગયા. તે તપસ્વીઓએ ત્યાં રહી અક્ષય, પરમશુદ્ધ. ચિમાત્ર (ચૈતન્યમાત્ર) અને શરીરથી અત્યંત ભિન્ન પરમાત્માનું ધ્યાન કર્યું. એવી રીતે ચગી પાંડવા નિર્મલ ચિત્તની સાથે, નિમત્વ ભાવ ધારણ કરી ધ્યાનસ્થ (ધ્યાનાઢ) રહ્યા તે સમયે અચાનક ત્યાં દુર્યોધનના ભાણેજ ક્રૂરચિત્ત અને કુર્મુધ એ બન્ને જોકે મહાન્ દુષ્ટ વજ્ર ચિત્તવાળા હતા, તેએ આવી ગયા. તે દુષ્ટોએ પાંડવાને ધર્મ ધ્યાનમાં સ્થિત (ઊભા) રહેલ જોઇને, મારી નાખવાને માટે તૈયાર થયા. તેઓ પેાતાના મનમાં વિચાર Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કરવા લાગ્યા કે “અમારા મામાઓને મારીને આ મન્મત્ત પાંડ અહીં છૂપાઈને રહ્યાં છે. હવે તે અમે એમને જોઈ લીધા. તેઓ હવે ક્યાં જશે? આ સમયે અમને બદલે લેવાને માટે અમૂલ્ય સમય મળે છે. કારણ કે તેઓ ધ્યાનમાં આરૂઢ થઈ રહેલ છે, તેથી જરા પણ યુદ્ધ નહીં કરે. મૌન ધારી પાંડે ત્યાં જીવન પર્યન્ત પ્રતિજ્ઞા બદ્ધ છે. એટલે બળવાન છતાં પણ નિર્બળ છે, માટે તે અભિમાનીઓને સંપૂર્ણ તિરસ્કારની સાથે કેમ ન મારીયે? અમારે એમ અવશ્ય કરવું જ જાઈએ” . એમ વિચાર કરી તે દુષ્ટોએ લેઢાના સેળ આભૂષણે બનાવ્યા અને તેને બળતી એવી જાજ્વલ્યમાન આગમાં ખૂબ તપાવી અગ્નિ સમાન લાલચોળ બનાવ્યા, ત્યાર પછી તેઓએ બળતી એવી જવાળાની માફક લેઢાના મુકુટને પાંડવોના મસ્તક ઉપર રાખ્યાં, કાનમાં કુંડળ પહેરાવ્યાં, ગળામાં હાર નાખ્યા હાથમાં કડાં, કેડમાં કદરા પહેરાવ્યા, પગમાં લંગર, અને હાથની અંગુલીઓમાં મુદ્રિકાઓ (વીંટીઓ) પહેરાવી. તે ધમ હીન અધર્મીઓએ એવી રીતે દુઃખ આપવાને પાંડવોને અગ્નિથી તપાવેલ લાલચોળ લેઢાનાં ઘરેણાં પહેરાવ્યાં. એવી રીતે પૂરેપૂરું દારુણ દુઃખ આપ્યું. દુખ આપવામાં જરાપણ ખામી ન રાખી તે સૌમ્યમૂર્તિ વીતરાગી મુનીનાં શરીરમાં જે સમય ઘરેણાં પહેરાવવામાં આવ્યાં કે તેજ ક્ષણે તે ધર્માત્માઓનાં અત્યંત સુકોમળ શરીર બળવાં લાગ્યાં. જેમ અગ્નિના વેગથી સૂકાં કાષ્ટ બળવાં મંડે, અને ધુમાડાં નીકળે તેમ તે કૃપાળુઓના શરીરે બળવાં લાગ્યાં, ને ધુમાડાં નિકળવા મંડયા. તે સમયે તે ધર્મમૂર્તિ પાંડવે પિતાનાં શરીર ને બળતiદેખી તે નિર્મળ હૃદયી પિંડેએ દાહની શાન્તિને . Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ માટે હૃદયમાં નિર્મળ ધ્યાનરૂપી પરમ શીતવીભૂત અમૃત પરિણામને, અપૂર્વ સ્થાન આપ્યું અને જિનેન્દ્રદેવ સિદ્ધ પરમાત્મા, સર્વે સાધુ અને સત્ય ધર્મને તેમણે આશ્રય લીધે, કેમકે તે ઉત્તમ મંગલ અને સુશરણ રૂપ છે. હવે આત્માને નહીં કિતુ શરીરને બાળતી એવી અગ્નિએ એક મહાન ભયંકર રૂપ ધારણ કર્યું. જેમાં અગ્નિ ખડની ઝુંપડીને બાળતી ગગન સુધી ફેલાય, તેમ અગ્નિ શરીરને બાળવા લાગી. તે સમયે તેઓ વિચારવા લાગ્યા કે – “અગ્નિ મૂર્ત છે માટે જ મૂત્તિક શરીરને બાળી શકે છે. અમારા અમૂત્તિક આત્માને તે કાંઈ પણ કરી શકતી નથી કેમકે સદશ હોય તેના ઉપરજ સદશનું જોર ચાલે છે. આ આત્મા શુદ્ધ બુદ્ધ ચિત ધન સિદ્ધ છે, નિરાકાર અને નિરંજન છે, ઉપગમય, જ્ઞાતાદ્રષ્ટા છે, દ્રવ્યક્રમ, ભાવકર્મ અને નેકમ એ ત્રણે પ્રકારના કર્મોથી સર્વથા ભિન્ન છે. દેહમાં વ્યાપક છે પરંતુ દેહથી ભિન્ન છે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યથી સુશોભિત છે.” એમ આત્મસ્વરૂપને વિચાર કરતા કરતા, વિપક્ષકર્મના ક્ષયને અર્થે બાર ભાવનાઓનું ચિંત્વન કરવા લાગ્યા. ચિંત્વન કરવાથી તેઓની વીતરાગ પરિણતિ એકાન્ત અચળ થઈ ગઈ, સત્ય છે કે, સમર્થ કારણ મળવાથી પુરુષને શીળ સ્વભાવ સ્થિર થઈ જાય છે. તેઓ શરીર આદિ પરિગ્રહને તૃણ કરતાં પણ તુચ્છ સમજે છે. બુદ્ધિમાન પુરુષો અમૃત હાથમાં આવી ગયા પછી, વિષને ક્યારે પણ ગ્રહણ કરતા નથી. એવી રીતે મનેયેગને રેકી, શુદ્ધો- ' પગને આશ્રય લઈ, ત્રણે પાંડેએ તે બહુજ શીદ્ય ક્ષેપક શ્રેણ પર આરોહણ કર્યું અને પ્રબુદ્ધ થઈ શુદ્ધ ધ્યાનના Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ બળથી નિર્વિકલ્પ ચિત્તથી આત્માનું ધ્યાન કર્યું. પછી અધઃકરણનું આરાધન કરી અપૂર્વકરણ ઉપર ચઢયા અને ત્યાર પછી અનિવૃત્તિકરણ પર પહોંચ્યા. એમ પરિણામોને પરમ શુદ્ધ કરતાં તેમણે અપ્રમત ગુણસ્થાનથી માંડી ક્ષીણકષાય સુધી ત્રેસઠ કર્મ પ્રકૃતિએને નાશ કર્યો અને કેવલજ્ઞાન ઉપાર્જન કરી ત્યારપછી અઘાતકર્મનો પણ નાશ કરી ત્રણ પાંડે અંતકૃત કેવળી થઈ મોક્ષધામમાં બિરાજ્યા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, શિવધામ પહોંચ્યા. તે સિદ્ધગતિને લાભ લઈ સમ્યકત્વ આદિ આઠ ગુણ અને અનંત સુખના ભોક્તા થયા. હવે તેઓને પાંચ પ્રકારના સંસાર પરિવર્તનની બાધા ન રહી, અને સુધા આદિ અઢાર દેની કઈ જંજાલ પ ન રહી. તેઓ નિર્દોષ અને અનંત અતીન્દ્રિય સુખના ભક્તા થયા. જેમના સર્વે મનેરશે પૂર્ણ થઈ ગયા અને અક્ષય અનંતાનંત કાલ અભયમેક્ષના સુખને ભેગવશે તે સિદ્ધપર્યાયને પ્રાપ્ત થએલ પાંડે અમને પણ સિદ્ધિપદ આપે એવી રીતે એ ત્રણે પાંડને કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક એ બન્ને એકી સાથે થયા જાણ તલ્લા, દેવગણ આવ્યા અને દેએ પાંડેના જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકને મહત્સવ કર્યો. અહીં પાપ રહિત સાતિશય પૂણ્યમૂર્તિ નકુલ અને સહદેવનાં ચિત્તમાં મોટા ભાઈઓના ઘેર ઉપસર્ગથી વિહલતા-અસ્થિર પરિણામ થઈ જવાના કારણથી તથા ઉપશમ શ્રેણથી અગિયારમામાં આયુષ્ય પૂર્ણ થઈ જવાથી તત્કાલ એથે ગુણસ્થાનકે આવી સર્વાર્થસિદ્ધિ સમ્મુખ થયા. ઉપસર્ગને સહન કરી કાલ કરી સર્વાર્થસિદ્ધિમાં અહમિન્દ્ર થયા. ત્યાં તેત્રીશ સાગરેપમ સુધી સુખ ભેગવી ત્યારપછી ત્યાંથી આવી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આર્યક્ષેત્ર, મનુષ્ય લેકમાં મનુષ્ય થઈ, ફરી આત્મસાધન કરી, તપ દ્વારા સિદ્ધ થઈ, શિવધામમાં જશે. પાંડનું ઉપાદાન શુદ્ધ હતું અને નિમિત્ત ઘણું જ ખરાબ હતું, પરંતુ ઉપાદાનના બળવાનપણથી કાર્ય સિદ્ધ કર્યું. દૃષ્ટાંત:- રાજા શ્રેણિકના પુત્ર વારિણ મહાત્મા સજજન સ્વભાવી હતા. તે રાજ પુત્ર પર્વને દિવસે ઉપવાસ કરી શત્રિના સમયે મસાણ ભૂમિમાં, સર્વે જીવોથી ક્ષમાભાવ ધારણ કરી, મેરુમહાગિરિ સમાન અડલ અકંપ ઘેર્યચિત્તથી કાર્યોત્સર્ગ કર્યો અર્થાત્ ધર્મધ્યાનમાં લીન થઈ રહ્યા. તે સમયે રાજાને ભંડાર ફાડી ચાર હાર લઈને જાય છે. તે પાર કોટવાળા ભયથી વાર્ષિણની પાસે હાર મૂકી, ભાગી ગયેલા અને પછવાડેથી કેટવાળ આવ્યા. હાર તેણે જે અને રાજપુત્ર વારિણને પણ જોયે, કેટવાળે જાણ્યું કે આ જ ચાર છે. કેટવાળે સમજ્યા વિના રાજાને કહ્યું કેઃ “હે નાથ ! વારિષેણે હારની ચેરી કરી,” ત્યારે રાજા શ્રેણિકે ન્યાય માર્ગને વશ થઈ, કાંઈ પણ વિચાર કર્યા વિના તેને મારવાની આજ્ઞા કરી, જ્યારે કેટવાળે મસાણમાં જઈ વારિને મારવા માટે ખડ્ઝ ચલાવી ત્યારે કુમારના સાતિશય પુણ્યના પ્રભાવથી ખડગ હતી તે ફૂલની માળા બની ગઈ, દેવેએ આવી સહાય કરી, જ્યારે એ અતિશય થયો ત્યારે તે વાત સાંભળીને શ્રેણિક રાજા પુત્ર પાસે ગયા અને ક્ષમા યાચી કહ્યું કે: “હે પુત્ર ઘેર ચાલે” ત્યારે વારિણે કહ્યું કે: “મારે સર્વ જીવોથી ક્ષમ ભાવ છે, મેં પ્રતિજ્ઞા કરી હતી કે જે આ ઉપદ્રવ મટે તે માટે દીક્ષા લેવી. ઉપસર્ગ જવાથી તેમણે દીક્ષા Page #183 -------------------------------------------------------------------------- ________________ લીધી. પરંતુ રાજા, કેટવાળ અને અન્ય કેઈના પર સુબુધિકુમારે દ્વેષ ભાવ ન કર્યો, તે સજ્જન પુરુષને સહજ સ્વભાવ છે, તેઓ પરની અજ્ઞાન ચેષ્ટાને નથી જોતા, પરંતુ પિતાના સજજન સ્વભાવની જ રક્ષા કરે છે, સુદર્શન શેઠે પણ ઘર ઉપસર્ગ સહન કર્યો, એમ આ ત્રણે મહાપુરુષનું ઉપાદાના કારણ શુદ્ધ હતું, નિમિત્ત ખરાબ હતું, તેપણુ ફળ સારૂં જ ઉત્પન્ન થયું. હવે જ્યાં ઉપાદાન ખરાબ હોય, અશુભ, દગાબાજી, રૂપ હોય ક્રોધમાનાદિ કષાયરૂપ હય, અને નિમિત્ત સારું હોય, પૂજા, દાન, શાસ્ત્રનું સાંભળવું-ભણવું, તપ, સંયમાદિક અનેક નિમિત્ત સારાં હોય તે પણ અશુભ ઉપાદાનના વેગથી પાપ બન્ધજ થાય છે. જેમ કેઈ ચેર પારકું ધન હરવાને માટે ધર્માત્માને વેષ બનાવી અનેક ધર્મ સેવન, પૂજા-પાઠ, તપાદિક કરે છે, પરંતુ અશુભ ઉપાદાનના વેગથી પાપને જ બંધ કરે છે, તેવી રીતે આ જીવને અનેક ભાવની પ્રવૃત્તિ હોય છે. કયાંક તે જેવું નિમિત્ત તેવું જ ઉપાદાન હોય છે. ત્યાં ઉત્કૃષ્ટ શુભ વા અશુભને બધે પડે અને કયાંક તે નિમિત્ત બીજા પ્રકારનું હોય અને ઉપાદાન પણ બીજા જ પ્રકારનું હોય ત્યાં ફળ ઉપાદાન પ્રમાણે હોય છે. માટે વિવેકી મનુષ્ય પરભવના સુખને અર્થે નિમિત્ત તે સારૂં જ મેળવવું અને ઉપાદાન તે સદાય સારું રાખવું યોગ્ય છે. સારા નિમિત્તથી શુભ ઉપાદાનવાળા જીવને મહાન શુભ ફળ ઉત્પન્ન થાય છે, અને સારાં નિમિત્તથી પરમ્પરાએ ઉપાદાન પણ શુભ થઈ જાય છે. અને ખરાબ નિમિત્તથી ઉપાદાન પણ ખરાબ થઈ જાય છે. એમ પ્રત્યક્ષ દેખીએ છીએ કે સારા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થએલ કુળવાન જીવ, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ખરામ નિમિત્તથી ચારી, જુગારી, દુરાચારી, કુલક્ષણા ખરાબ થતા દેખીએ છીએ અને હીન-નીચકુળમાં ઉત્પન્ન થએલ જીવ સારી સ`ગતિથી ઊ'ચ થઇ સુખી દેખીએ છીએ, માટે વિવેક જીવે નિમિત્ત સદાય સારાં રાખવાના ઉપાયા કરવા ચેાગ્ય છે. નિમિત્તથી ઉપાદાનની શુદ્ધતા થાય છે. જેમ અગ્નિના નિમિત્તથી સુવર્ણ ના ઉપાદાનની શુદ્ધતા થાય છે અને ત્રાંબું આદિ કુધાતુનાં નિમિત્તથી સુવર્ણ ના ઉપાદાનની મલિનતા થાય છે, એમ જાણી નિમિત્ત સારૂં જ મેળવવું યોગ્ય છે—જ્યાં જ્યાં નિમિત્તની મુખ્યતા છે. તે હવે દૃષ્ટાંતથી બતાવે છે. શ્રી આદિનાથસ્વામી, ઉત્કૃષ્ટ–સારા ઉપાદાનના ધારક હતા. તેમને અશુભ નિમિત્તથી, વ્યાશી લાખ પૂર્વી વર્ષ કષાયામાં વ્યતીત થયા, દીક્ષા લેવાનાં પરિણામ નથયાં, ત્યારે ઇન્દ્ર મહારાજે અવધિજ્ઞાનથી વિચાર્યું જે તીર્થંકર ભગવાનનું સર્વ આયુષ્ય કર્મ પ`ચેન્દ્રિય ભાગામાં વ્યતિત થયું; તેપણુ ભગવાનને વિરક્તભાવ ન થયા, માટે કાંઇક દીક્ષા લે તેવું નિમિત્ત વિચારવું. ત્યારે ઇન્દ્રે એક નીલાંજના નામની અપ્સરાનું આયુ બહુ જ અલ્પ જાણી નીલાંજનાને આજ્ઞા કરી, ત્યારે તે દેવીએ ઇન્દ્રની અનુમતિ લઈ ભગવાન સમ્મુખ અદ્ભુત નૃત્ય અને ગાયન આર ંભ્યું. તે દેવાંગનાના દિવ્ય નૃત્યને દેખી સભાના સર્વે દેવ તથા મનુષ્ય આશ્ચર્ય પામ્યા: કેમકે આ નૃત્ય ઇન્દ્રને પણ દુર્લભ છે, એવું અદ્ભુત નૃત્ય કરવાના સમયે જ એનું આયુ પુર્ણ થયુ. તે દેવીના આત્મા પરલેાક સિધાવ્યા અને શરીર, દર્પણની છાયાના પ્રતિબિમ્બવત્ અદશ્ય થઈ ગયું પર ́તુ તે નૃત્યના ઉત્સવના Page #185 -------------------------------------------------------------------------- ________________ ભંગ ન થાય એટલા માટે ઇન્દ્ર તક્ષણ તેવી જ બીજી નવી દેવાંગના રચીને ગોઠવી. તેથી નૃત્યને તાલ-રાગ-ચાલ ભંગ થવા ન પામ્યો. આ ચરિત્ર સભાના સર્વે જીવ-મનુષ્યાદિ હતા તે કેઇએ એમ ન જાણ્યું કે આ બીજી દેવી છે, સર્વેએ એમજ જાણ્યું કે એજ દેવી નીલાંજના નાચ કરે છે. એ ચરિત્રનેં ભગવાને અવધિજ્ઞાનથી જાણી લીધું કે, જે દેવી નૃત્ય કરતી હતી તે દેવી નીલાંજના તે કાયા તજી પરલોકમાં ગઈ. આ ઈ નવી દેવી રચી છે, “અહ–ધિક્કાર છે સંસારને કેમકે સંસાર ક્ષણભંગુર-ચપળ અથવા વિનાશી છે,” એમ વિચારી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી લોકાંતિક દેવ આવ્યા, પછી દીક્ષા ધારણ કરી, ધ્યાનાગ્નિથી ઘાતી કર્મોને નાશ કરી અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી બાકી બચેલ, અધાતીકને નાશ કરી, સિદ્ધપદને પ્રાપ્ત થયા. અર્થાત્ સ્વાભેપલબ્ધિ સ્વરૂપ શાશ્વત સિદ્ધપર્યાયને પ્રાપ્ત થયા. તે આદિનાથ ભગવાન અમારા આત્માને પણ સિદ્ધપદને પ્રાપ્ત કરાવે. અહીં જુએ કે નિમિત્તનું જ મહત્પણું આવ્યુ માટે સત્યુએ પોતાના કલ્યાણને અર્થે કુસંગને ત્યાગ કરી શુભ નિમિત્ત મેળવવા પ્રયત્ન શીલ બનવું, એજ સુખાકારી છે. અને આત્માને શ્રેયસ્કર છે. એમ જીવને જીવનું નિમિત્તે કહ્યું. વાત કરી ત્યાપછી દીક્ષા વિચારી પ્રાપ્ત કરી આ હવે પુણળનું પુળથી નિમિત્ત ઉપાદાન કહીએ છીએ દાખલા તરીકે હળદર સ્વભાવથી જ પીળી છે એને ઘસીને જળમાં નાખીએ તે જલ પણ પીળુ જ થાય પરંતુ એવા પીળા જળમાં સાજી ખાર નાખીએ તે સાજીના નિમિત્તથી જળ બધું લાલ Page #186 -------------------------------------------------------------------------- ________________ ફિર થઈ જાય છે. તે લાલ થવાની ઉપાદાન શકિત તે હળદરની છે પરંતુ નિમિત્ત સાજીનું મળે લાલ થાય છે.-બીજું સ્ફટિક મણિ નિર્મળ છે, પરંતુ તેની નીચે ડંક આપવાથી મણિ પીળી થાય, શ્યામ આપવાથી શ્યામ થાય. તે સ્ફટિક મણિ સ્વભાવથી તે મહાનિર્મળ વેત છે. પણ જેવું ડંકનું નિમિત્ત મળે છે તેવુંજ ભાસે છે. તે લાલ, પીત, શ્યામ થવાની ઉપાદાન શક્તિ તે સ્ફટિક મણિની છે અને નિમિત્ત ડંકનું છે. માટે અહીં તે નિમિત્તની પ્રધાનતા આવી. અથવા લેતું કુધાતુ-નીચ ધાતુ છે; પરંતુ જે ઉત્તમ પારસ-પાષાણનું નિમિત્ત મળે ત્યારે કંચન રૂપ થાય છે. તે સુવર્ણરૂપ થવાની ઉપાદાન શક્તિ તો લેઢામાંજ છે, બીજી ધાતુઓમાં નથી, છતાં પારસનું નિમિત્ત લેઢાને મળે તે જ સુવર્ણરૂપ થાય છે. માટે હે ભવ્યી જીવથી જીવને, પુદ્ગલથી પુલને જ્યાં ત્યાં નિમિત્તિની જ પ્રધાનતા છે. માટે વિવેકી પુરુષે સારું નિમિત્ત મેળવવું એગ્ય છે. વિશેષ એટલું છે કે પિતાના પરિણામની વિશુદ્ધતાથી અધિક વિશુદ્ધતાનું નિમિત્ત હાયતે આપણું ઉપાદાન, નિમિત્ત પ્રમાણે કરવું. અને આપણા ભાની વિશુદ્ધતાથી નિમિત્ત સામાન્ય છે તે આપણું ઉપાદાન, નિમિત્ત પ્રમાણે ન કરવું-ઈત્યાદિક વિચારણા પૂર્વક પિતાની નિર્મળ બુદ્ધિથી વિચારવું યોગ્ય છે. એ પ્રમાણે નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ જાણવું. કઈ જગ્યાએ નિમિત્તની પ્રધાનતા હોય છે, કેઈ જગ્યાએ ઉપાદાનની પ્રધાનતા હોય છે, એમ બન્ને પ્રકારે જ્યાં જેમ છે, તેમ જાણવું. એકાંતને ગ્રહણ ન કરવું તેનું નામ સમ્યજ્ઞાન છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બાહ્યાભંતર શુદ્ધિ ફલદાઈ છે. तत्त्वज्ञानविहीनानां नैन्थ्यमपि निष्फलम् । न हि स्थाल्यादिभिः साध्यमममन्यैरतण्डुलैः ॥१४५॥ અર્થ- અંતરંગ આત્મતત્વજ્ઞાન રહિત છને મુનિધર્મ પણ નિષ્ફળ છે–જેમ ચેખા ઘઉં વિગેરે અનાજ વિના અન્ય જે વટલાઈ, પાણી, અગ્નિ વિગેરે બાહ્ય સાધને વિદ્યમાન હોય છતાં પણ અન્નને પાક નથી થતું, તેમ અંતરંગ ઉપાદાન વિના કેવળ નિમિત્તે કારણે થી કાર્યની સિદ્ધિ નથી થતી. સાધ્વી સાદ્રાદિ હિના સુવાડા વેહિનાણાં फल्गुभावं भजत्येव बाह्या त्वाध्यानिकी विना ॥१४६॥ અર્થ- જેને જે બાહની શુદ્ધતા છે, તે અંતરંગની શુદ્ધતાથી જ ઉત્તમ નિર્મળ) થાય છે, તથા ફળદાયક થાય છે. કેમકે અંતરંગની આધ્યાત્મિક શુદ્ધિ વિના બાહ્યની શુદ્ધિ વ્યર્થ (નિસાર) જ રહે છેઅર્થાત્ નિષ્ફળ છે. ' अन्तर्वाह्यभुवोः शुद्धयोर्योगायोगी पशुद्धयाते । . नोकं पत्रमालय व्यानि पत्री वसति ॥१४७॥ અર્થ - યેગી બાહ્ય-અત્યંતર બન્ને પ્રકારની શુદ્ધિઓને વેગ થવાથી જ વિશુદ્ધ થાય છે, કિન્તુ એક પ્રકારની વિશુદ્ધિથી શુદ્ધ નથી થતા. જેમ પક્ષી એકજ પાંખના અવલંબનથી ઊડી શકતું નથી, પરંતુ બન્ને પાખો હેવાથી જ ઊડી શકે છે, એવી રીતે બન્ને પ્રકારની શુદ્ધિ થવાથી જ મુનિ નિર્મળ પરિણામી થઈ શકે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મનશુદ્ધિની પ્રધાનતા.. ममेदमहमस्पेति संकल्पोजायते न चेत । चेतनेतरभावेषु सान्तः शुद्धि जिनोदिता ॥१४८॥ અર્થ:- “આ મારાં છે, અને હું એને છું.” એવા પર પદાર્થોમાં અહં અને મમત્વ રૂપ પરિણામઃ અર્થાત્ રાગ, દ્વેષ, મેતાદિ પરિણામ, તે ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ આઠ કર્મ તે દ્રવ્યકર્મ, અને શરીર, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્યાદિ કર્મ એ “માાં છે અને હું એને છું” એવા પ્રકારની કલપના પિતાના આત્મા સિવાય અન્ય કઈ પણ વસ્તુમાં ન થવી:અર્થાત્ આત્મામાં જ આત્મ બુદ્ધિ થવી, પરમાં લેશ માત્ર પણ આત્મપણાની બુદ્ધિરૂપ પરિણામ ન થવાં, તેને જિનેન્દ્રદેવ મન શુદ્ધિ કહે છે. सर्वासामेव शुद्धीनां भावशुद्धिः प्रशस्यते । अन्यथालिङ्गयते पत्यमन्यथालिङ्गयतेपातः ॥१४९॥ અર્થ- સર્વે પ્રકારની શુદ્ધિામાં ભાવશુદ્ધિને (મન શુદ્ધિને) જ પ્રધાન ગણેલ છે, પ્રશંસનીય ગણેલ છે; કેમકે પ્રત્યક્ષ દેખાય છે કે માતા જે સંતાનનું (પુત્ર) નિર્દોષ આલિંગન કરે છે, અને પતિનું પણ આલિંગન કરે છે. એ બંન્નેમાં જે કે આલિંગનરૂપ ક્રિયા એકજ છે, તે પણ પરિણામમાં મહાન અંતર છે. ભાવાર્થ- મતિજ્ઞાનાવરણુકર્મના પશમથી તથા વીર્યાન્તરાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થવા વાળી તથા રાગાદિકના ઉદયથી રહિત અને જેમાં મેક્ષ માર્ગની રૂચિ દ્વારા અતિશય Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ નિર્મળતા પ્રાપ્ત થઈ ચૂકી છે, એવી ભાવ શુદ્ધિને મન શુદ્ધિ કહે છે. સર્વે શુદ્ધિઓમાં પ્રધાન પણે મન શુદ્ધિ જ માનેલ છે. यथा यथा विशुद्धः स्याद् वृद्धिरन्तः प्रकाशिनी । तथा तथा हृषीकाणामुपेक्षा विषयेष्वपि ॥१५०॥ અર્થ- જેમ જેમ ઉપયોગરૂપ પરિણામની વિશુદ્ધિની વૃદ્ધિ અંતરંગમાં પ્રકાશ નાખે છે તેમ તેમ આત્માની ઇન્દ્રિયેના વિષયમાં ઉપેક્ષા (ઉદાસીનતા) બુદ્ધિ થતી જાય છે. सरःसालले स्थिरीभूते दृश्यते नीर निपतित मपि यथारत्नम् । मनःसलिले स्थिरीभूते दृश्यत आत्मा तथा विमले ॥१५॥ અર્થ- નિર્મળ, સ્વચ્છ, અને સ્થિરીભૂત સરોવરના શાન્ત જળમાં પડેલું રત્ન જેમ સ્પષ્ટ દેખાય છે, તેમ સંકલ્પ વિકલ્પ રૂપી મળથી રહિત નિર્મલ અને સ્થિરીભૂત (નિર્વિકલ્પ) મન રૂપી જળને વિષે શુદ્ધાત્મા રૂપી મહારત્ન પ્રત્યક્ષ દેખાય છે: અર્થાત અનુભવ થાય છેसंपनियाणि संयम्यस्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति तत्तत्वं परमात्मनः ॥१५२॥ અર્થ - પિત પિતાના વિષયમાં જતી એવી પાંચે ઈન્દ્રિયને રાકી અને સ્થિરીભૂત મનથી અર્થાત્ પિતે પિતાથી પિતાની અંદર આત્મા છે તે તરફ મનને (ઉપગને) સમ્મુખ રાખવા ક્ષણ માત્ર પણ અનુભવ કરવાવાળાને જે સ્વરૂપ ઝળકે છે, તેજ પરમાત્માનું સ્વરૂપ છે, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભાવાર્થ- પરમાત્મપદની પ્રાપ્તિને અર્થે ઇન્દ્રને બાહય વિષથી રેકવી જોઈએ અને મનને પરમાત્મ સ્વરૂપની ભાવનામાં તન્મય કરવું જોઈએ. इन्द्रियाणां प्रवृत्ती च निवृत्तौ च मनः प्रभुः। मन एव जयेत्तस्माजिते तस्मिन् जितेन्द्रियः ॥१५३॥ અર્થ: ઈન્દ્રિયની પ્રવૃત્તિમાં અથવા નિવૃત્તિમાં મન જ સ્વામી છે. માટે સર્વથી પહેલાં મનને જ જીતવું જોઈએ, કેમકે મનને જીતવાથી ઈન્દ્રિયોને વિજય આપો આપ થઈ જાય છે. स्थिरेमनः संकल्पर अक्षाणां विषयव्यापारे। प्रकटीभवति बह्यस्वरुपं आत्मध्याने न याोगनाम् ॥१५४॥ અર્થ - મનના સંકલ્પવિકલ્પ મટી જવાથી તથા ઈન્દ્રિયેના વિષય વ્યાપાર રોકાઈ જવાથી યેગીઓને નિર્મળ આત્મધ્યાન દ્વારા પિતાનું બ્રહ્મ સ્વરૂપ પ્રગટ અનુભવ રૂપ થઈ જાય છે. परमानन्दाब्जरसं सकलविकल्पा-पसुमनसस्त्यक्त्वा ॥ योगी स यस्य भजते स्तिमितान्तःकरणषट्चरणः ॥१५५॥ અર્થ - જે યોગીના નિશ્ચળ મનરૂપી ભ્રમર (ભમરે) સમસ્ત વિકલપ રૂપી અન્ય પુપેને છેડીને ઉત્કૃષ્ટ–અક્ષય આનન્દના ધારક, શુદ્ધાત્મરૂપી કમળના અમૃત રસનું સેવન કરે છે, તે જ યેગીશ્વર પૂજવા ગ્ય છે. ભાવાર્થ- જેવી રીતે ભમરે સંપૂર્ણ પુરુષોને છેડી દઈ કમળના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ દિવ્ય રસનું આસ્વાદન કરે છે, એવી જ રીતે જે મુનિ સમસ્ત વિકલ્પને છોડી ને શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવ કરે છે, તે જ ભવ્ય જીના પૂજનીક છે. किं बाह्येषु परेषु वस्तुषु मनः कृत्वा विकल्पान्बहून् । रागद्वेषमयान् मुधैव कुरुषे दुःखाय कमाशुभम् । आनंदामृतसागरे यदि वसस्यासाय शुद्धात्मनि । स्फीतं तत्सुखमेकतामुपगतं त्वं यासि रे निश्चितम् ॥१५६॥ અર્થ - હે મન ! બાહી તથા તારા સ્વરૂપથી અત્યંત ભિન્ન જે શરીર, સ્ત્રી, પુત્ર આદિ પદાર્થો છે, એમાં રાગ દ્વેષ રૂપ અનેક પ્રકારના વિકલ્પો કરીને તું દુઃખને માટે વ્યર્થ અશુભ કર્મને કેમ બાંધે છે? પરંતુ જે તું આનન્દરૂપી અમૃતના સમુદ્રમાં શુદ્ધાત્માને પામી ને એમાં નિવાસ કરીશ, તે તે વિશાળ (વિસ્તીર્ણ) નિર્વાણ રૂપી સુખને અવશ્ય પામીશ. ભાવાર્થ- તારે તે આનંદ સ્વરૂપ શુદ્ધાત્મામાંજ નિવાસ કરવું જોઈએ અને એનું જ ધ્યાન તથા મનન કરવું જોઈએ. જે ભવ્ય આત્માનું મન રાગ દ્વેષાદિક–સંક૯૫ વિક રૂપી મળથી રહિત છે, તેજ પિતાના શુદ્ધ સ્વરૂપને સમ્યક પ્રકારે જાણે છે. પિતાના ચિત્તને વિકલ્પ રહિત કરવું એજ પરમતત્ત્વ છે. સમ્યફટવની સિદ્ધિને અર્થે ચિત્તને વિકલ્પ રહિત કરે. यद्यद्यदेव मनसि स्थितं भवेत्तत्तदेव सहसा परित्यजेत् । . इत्युपाधिपरिहारपूर्णता सा यदा भवति तत्पदं तदा ॥१५७।। Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અર્થ - ભાવમન રૂપી ઉપગ ભૂમિમાં જે જે સંકલ્પ વિકલ્પ રૂપ ઈષ્ટ અનિષ્ટ પરિણામ ઉત્પન્ન થાય; અર્થાત્ જે જે વાતની મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય, તે તે ઈચ્છાઓને તેજ ક્ષણે તત્કાલ સર્વથી પહેલાં છડી આપે. અર્થાત ઉપગને ત્યાંથી ખેંચી શુદ્ધ ચેતન્ય સ્વરૂપ સમ્મુખ જોડે (પરિણમવે) એવી રીતે વારંવાર અંતરંગ અભ્યાસ કરવાથી જે સમયમાં સમસ્ત સંકલ્પ રૂપ ઉપાધિને પરિહાર (નાશ) થાય છે, તેજ સમયમાં શુદ્ધાત્મ સ્વરૂપ ઝલકે છે. અર્થાત્ શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ભાવાર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક ચારિત્રની પૂર્ણતા જ આત્માનું સ્વરૂપ છે. જે સમયે અખંડ જ્ઞાન તથા દર્શનની પ્રાપ્તિ થાય છે, એને જ સ્વરૂપની પ્રાપ્તિ કહે છે. પરંતુ જ્યાં સુધી કર્મ જનિત રાગ દ્વેષ અથવા ઈચ્છા આદિ ઉપાધિઓને સંબંધ આ આત્માની સાથે હોય છે, ત્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. એટલા માટે શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક આસન ભવ્ય આત્માઓએ સમજવું જોઈએ કે, તે જે જે સમયે ચિત્તમાં (ઉપગમાં ઈચ્છા આદિ ઉપાધિ ઉત્પન્ન થાય એજ સમયે એને પરિત્યાગ કરી, શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે. ચિંતા ચિતા સમાન भोचेतः किमु जीव तिष्टसि कथं चिंतास्थितं सा कुतो। रागद्वेषवचात्तयोः परिचयः कस्माच जातस्तव । इष्टानिष्टसमागमादिति यदि वभ्रं तदावां गतौ । 'नोचेनाच समस्तमेतदचिरादिष्टादिसंकल्पनम् ॥१५८॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અ:- જીવ મનને પૂછે છે કે, “હુ મન ! તું કેમ રહે છે ? અર્થાત્ તને કેમ રહે છે? મન ઉત્તર આપે છે કે; હું સદાય મહાન્ ચિંતામાં વ્યગ્ર (દુઃખી) રહુ છું એકક્ષણવાર પણ મને સુખ નથી.” ફરી જીવ પૂછે છે કે, “તને ચિંતા કેમ છે ? શું કારણથી ચિંતા છે?” ફ્રી મન ઉત્તર આપે છે કે; “મને રાગ દ્વેષના કારણથી ચિંતા છે.” શ્રી જીવ પૂછે છે કે; “તારા રાગ દ્વેષની સાથે પરિચય કયાંથી થયા? ” ક્રી મન ઉત્તર આપે છે કે; “બલી ખૂરી વસ્તુઓના સબધથી રાગ દ્વેષના પરિચય થયા, ” ત્યારે ફરી જીવ કહે છે કે; “હું મન ! જો એમ છે તાતુ શીઘ્ર (તત્કાલ) ભટ્ટી બૂરી વસ્તુઓના સંબંધને છેડ, નિહુ તા તારે અને મારે બન્નેને નરકમાં જવું પડશે. ભાવા:- સ્વભાવથી તા કાઈપણ વસ્તુ ઇષ્ટ ( સારી ) નથી અને અનિષ્ટ (ખરાબ) નથી, ઈષ્ટ તથા અનિષ્ટમાં સ’કલ્પ કરી રાગ દ્વેષ કરવા નિષ્પ્રયેાજન છે. કેમકે રાગ દ્વેષથી કેવળ દુઃખજ ભાગવવું પડે છે; એટલે સમસ્ત પર વસ્તુઓને છેડીને સમતા જ ધારણ કરવી જોઈએ એવી શિક્ષા પેાતાના મનને ભવ્ય જીવાએ સદાય આપવી યેાગ્ય છે. यावच्चिन्तास्ति जन्तूनां तावद्भवति संसृतिः । यर्थेधन सनाथस्य स्वाहानाथस्य वर्द्धनम् ॥ १५९ ॥ અર્થ:- જ્યાં સુધી જીવાનાં હૃદયમાં (ઉપયોગમાં ) ચિંતા છે, ત્યાં સુધીજ સંસાર છે. કેમકે જ્યાં સુધી ઇંધણાં છે ત્યાં સુધી અગ્નિનું વધવું છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ संसारो बहुदु:खतः सुखपदं निर्वाणमेतत्कृते । त्यक्तवार्थादि तपोवनं वयमितास्तत्रोज्झितः संशयः। एतस्मादपि दुष्करव्रतविधेनोद्यापि सिद्धिर्यतो। .. वाताली तरलीकृतं दलमिव भ्राम्यत्यदो मानसम् ॥१६०॥ અર્થ - હે કાશ્યામૃતના નિધે જિનેન્દ્રદેવી આ સંસાર તે અનેક પ્રકારના ભયંકર દુઃખોને આપવાવાળે છે અને વાસ્તવિક અતીન્દ્રિય સુખનું સ્થાન તે મોક્ષ છે. અર્થાત વાસ્તવિક સુખને આપવા વાળું સ્થાન મેક્ષ છે. એટલા માટે એ મેક્ષની પ્રાપ્તિને અર્થે અમે સમસ્ત ધન ધાન્યાદિ પરિગ્રહને ત્યાગ કર્યો તથા અમે તપવનને પણ પ્રાપ્ત થયાઅર્થાત્ તપવનમાં ગયા. અમે સમસ્ત પ્રકારના સંશને પણ છેડી દીધા, તથા અત્યંત દુર્ધર વ્રત પણ ધારણ કર્યા; કિન્તુ હજુ સુધી આટલું આટલું કર્યા છતાં પણ આત્મ સિદ્ધિની પ્રાપ્તિ ન થઈ. કેમકે પવનના સમૂહથી કંપાયમાન થએલ પાંદડાના સમાન અમારું મન રાત દિવસ બાહ્ય પદાર્થોમાં ભ્રમણ કર્યા કરે છે. खल्पकार्यकृतौचिन्ता महायजायतेध्रुवम् । मुनीनां शुद्धचिद्रूप ध्यान पर्वतभंजने ॥१६१॥ અર્થ- જેવી રીતે વજ, પર્વત પર પડતાં જ પર્વતના ચૂર ચૂરા કરી નાખે છે, તેવી રીતે જે મનુષ્ય શુદ્ધચિપનું ચિંતવન કરવાવાળે છે તે જે કઈ થોડા કાર્યને માટે અન્ય જરા પણ ચિંતા કરે, તે શુદ્ધ ચિતૂપના ધ્યાનથી સર્વથા વિચલિત થઈ જાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ભાવાર્થ- શુદ્ધચિદ્રપનું યાન તે જ સમયે થઈ શકે છે કે, જે સમયે કોઈ પણ પ્રકારની ચિંતા હૃદયમાં નહાય. જે શુદ્ધચિપનું ધ્યાન કરતી વખતે કઈ પણ પ્રકારની ચિંતા આવીને ઉપસ્થિત થાય, તે તે ધ્યાન નષ્ટ થઈ જાય છે, એટલા માટે વિદ્વાનેએ વિચારવું જોઈએ, કે, શુદ્ધચિકૂપનું ધ્યાન કરતી વખતે અન્ય કઈ પણ ચિંતા પિતાના હૃદયમાં પેસી ન જાય. वृश्चिकायुगपत्स्पृष्टाः पीडयन्तियागिनः। विकल्पाश्च तथात्मानं तेषुसत्सुकुतः सुखं ॥१६२॥ અર્થ- જેવી રીતે શરીરને લાગેલ વીંછીના અસંખ્ય છે જીવને તીવ્ર વેદના પમાડે છે, તેવી રીતે અનેક પ્રકારના વિકલ્પ પણ આત્માને બહુજ ખરાબ રીતે દુઃખ આપે છે, અને યત્કિંચિત પણ આત્મ શાન્તિને અનુભવ તેઓ કરવા નથી દેતા. તે પછી તે વિકલ્પોની હયાતીમાં આત્માને કેવી રીતે સુખ હોઈ શકે? ન જ હોઈ શકે. વિકપની જાળમાં ફસાઈને રતીભાર પણ આ જીવ સુખને અનુભવ નથી કરી શક્ત. " अर्धोन्मीलितलोचनाभ्यां योगः किं आच्छादिताभ्याम् । एवमेव लभ्यते परमगति निश्चिन्तं स्थितैः ॥१६॥ અર્થ- અડધાં ઉઘાડેલ નથી, અથવા બંધ થએલ નેત્રથી શું ધ્યાનની સિદ્ધિ થાય છે? અર્થાત્ કયારે પણ નહીં. જે ચિંતા રહિત એકાગ્રતામાં સ્થિત છે, એને જ એવી રીતે સ્વયમેવ સ્વાભાવિક પરમગતિ (મોક્ષ) મળે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ભાવાર્થ- પ્રખ્યાતિ (બડાઈ) પૂજા (પિતાની પ્રતિષ્ઠા-આબરૂ) અને લાભ આદિ સમસ્ત ચિંતાઓથી રહિત જે નિશ્ચિત પુરુષ છે, તે જ શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિરતાને પામે છે. એને જ ધ્યાનની સિદ્ધિ છે, અને તે જ પરમગતિનું પાત્ર છે, योगिन मुश्चसि चिन्तां यदि ततः त्रुटयति संसारः। चिन्तासक्तो जिनवरोऽपि लभते न हंसचारम् ॥१६४॥ અર્થ - હે ગી! જે તું સમસ્ત પ્રકારની ચિંતાઓને ત્યાગ કરીશ તે સંસારના પરિભ્રમણથી છૂટી જઈશ. કેમકે ચિંતામાં લાગેલ છદ્મસ્થ અવસ્થાવાળા તીર્થંકરદેવ પણ પરમાત્માના આચરણરૂપ શુદ્ધભાવોને પ્રાપ્ત નથી થતા. मुक्तया सकलां चिन्तां जीव निश्चिन्तः भूत्वा । चित्रं निवेशय परमपदे देवं निरञ्जनं पश्य ॥१६५॥ અર્થ“હે જીવ! સમસ્ત પ્રકારની ચિંતાઓને પરિત્યાગ કરી નિશ્ચિત થઈ, તું પિતાના મનને પરમપદમાં ધારણ કર, અને નિરંજન દેવને દેખ.” 'આત્માને ગુરુ આત્મા પોતેજ છે. स्वस्मिन सदाभिलाषित्वाद भीष्टज्ञापकत्वतः खयं हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ॥१६६॥ અર્થ- જીવ નિર્મળ અને સૂક્ષમ તત્વષ્ટિથી દેખે તો વાસ્તવમાં આત્માને ગુરુ આત્મા પિતે જ છે, એમાં એક તે કારણ એ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ છે કે, આત્મામાં શક્તિરૂપે રહેલ અત્યંત ઈષ્ટ (પ્રિય) જે મક્ષ સુખ છે, તેની અંતરંગમાં સ્વાભાવિક ઈચ્છા થાય છે. અર્થાત્ સાસ્ત્ર અથવા સદગુરુના બાહ્ય નિમિત્તથી સ્વાભાવિક નિર્મળ રૂચિરૂપ પરિણામ આત્માની અંદર ઉત્પન્ન થાય છે કે, “મોક્ષ સુખ મને પ્રાપ્ત થાઓ.” (૧) બીજું કારણ એ છે કે, આત્માને જે મેક્ષસુખ પ્રાસ્પિને ઉપાય પ્રિય છે, તે ઉપાયને આત્મા પોતે પિતામાં જ જાણે છે અર્થાત મોક્ષ સુખ પ્રાપ્તિને આ જ ઉપાય છે, એવું જ્ઞાન આત્મમાંજ થાય છે. (૨) ત્રીજુ. કારણ એ છે કે, મોક્ષ સુખના ઉપાયમાં આત્મા સ્વયં પોતે પિતાને જોડે છે. ત્યાં આત્મા એવી રીતે વિચારે છે કેઃ “હે રાત્મન ! જેનું મળવું અત્યંત દુર્લભ છે, એવા મેક્ષ સુખને ઉપાયને તું હવે સારી રીતે જાણી ચુક્યા છે; છતાં પણ હજુ તેમાં વર્તન (આચરણ) કેમ નથી કરતા?” એવી રીતે સ્વયં આપ આપ ન પ્રવર્તવાવાળા આત્માને આત્મા પિતેજ પ્રેરણા કરી પ્રવર્તાવે છે (૩) એ ત્રણે કારણેથી નિશ્ચયમાં આત્માને ગુરૂ આત્મા પોતે જ છે. ભાવાર્થ- આત્માને જ હિતકારી સદુપદેશામૃત આપે તથા આત્માના અંતરંગ અજ્ઞાનને દૂર કરે તેનું નામ ગુરૂ છે. જો કે એવા ગુરુ અન્ય વ્યકિત પણ થઈ શકે છે, પરંતુ તે કહેવા માત્ર જ હોય છે. કેમકે તેઓ કાંઈ આત્માનો સાક્ષાત્ અનુભવ કરાવી શકતા નથી. આત્માને અસલી ગુરુ તે આત્મા પોતે જ છે “મેક્ષસુખ મને પ્રાપ્ત થાય.” એવા પ્રકારની પ્રશસ્ત અભિલાષા ઈરછા) આત્મામાંજ ઉત્પન્ન થાય છે. આત્મામાં એવું જ્ઞાન રહે છે કે, સંસારમાં સર્વથી અભીષ્ટ અત્યંતપ્રિય) મોક્ષ પદાર્થ–મેક્ષ Page #198 -------------------------------------------------------------------------- ________________ સુખ જ છે તે પ્રાપ્તિ માટે આત્મા પિતાની પિતે નિન્દા કરે છે કે; “હે દુરાત્મનું! તે આજ સુધી કોઈ વખતે પણ મક્ષિસુખની પ્રાપ્તિને માટે પ્રયત્ન કર્યો નહિઃ સદાય વિષયોમાં જ નિમગ્ન રહ્યો.” એમ પરમહિતકારી જે મોક્ષસુખ, તેની પ્રાપ્તિમાં આત્મા પોતે પિતાને જોડે છે, માટે સર્વથી શ્રેષ્ઠ સુખરૂપ, કલ્યાણકારી ગુરુ પિતાના આત્માને જ માનવો જોઈએ. અહીં શંકા થાય છે કે – જે આત્માને ગુરુ આત્મા જ છે અન્ય નહિ; તો શાસ્ત્રોમાં આ પ્રમાણે ઉપદેશ છે કે, આચાર્ય ગુરુની સેવાભક્તિ કરવી જોઈએ, એમ જે કહેલ છે, તે તે સર્વ વ્યર્થ જશે. શ્રી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે – વાસ્તવમાં પોતાનું ભલું પિતાથી જ થાય છે. બાહા ઉપદેશ તે નિમિત્ત માત્રજ છે. જ્યારે અંતરંગમાં આત્માને પિતાને કલ્યાણ કરવાની અર્થાત આત્મસ્વાધીનતા પ્રાપ્ત કરવાની સાચી રુચી પ્રગટ થશે, ત્યારે જ તે આત્મા એના ઉપાયને જાણવાનો પ્રયત્ન કરશે. મોક્ષ પ્રાપ્તિને શું ઉપાય છે? શું કરવાથી મારો મેક્ષ થાય? એવું જ્ઞાન જ્યારે આત્માને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આત્મા પિતે જ પિતાને એ ઉપાયને આચરણમાં લાવવાની પ્રેરણું કરે છે. કેમકે અંતરંગમાં આત્માને ઉત્સાહ ઉત્પન્ન થયા વિના કયારે પણ આત્માનું હિત નથી થઈ શકતુ એ જ કારણથી પોતાનું સંરક્ષણ વાસ્તવિક પિતાના દ્વારા જ થાય છે. नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव च। गुरुरात्मात्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥१६७॥ અર્થ - આત્મા જ પિતે જ આત્માને જન્મરૂપી સંસારમાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ફેલાવે છે (રઝળાવે છે) અને આત્મા પોતે જ સંસારથી પાર કરીને એક્ષપદ પ્રાપ્ત કરાવે છે, એટલા માટે આત્માને ગુરુ આત્મા જ છે. અન્ય કઈ વાસ્તવમાં ગુરુ નથી. ભાવાર્થ- આત્મ હિતના ઉપદેશક આચાર્યાદિક ગુરુઓને સાચે ઉપદેશ સાંભળી ને પણ, જ્યાં સુધી આ જીવ વિષય કષાયાદિકનો ત્યાગ નથી કરતું, ત્યાં સુધી બરાબર સંસાર સાગરમાં રૂલ્યાજ કરે છે. અને જ્યારે કયારે આચાર્યોને ઉપદેશ સાંભળ્યા વિના પણ વિષય-કષાયાદિકને ત્યાગ કરીને મેક્ષ પાસે કરી લે છે. એટલા માટે વાસ્તવમાં આત્માએ સ્વયે પિતાને ગુરુ પોતાને જ માન જોઈએ. न बद्धः परमार्थेन बद्धो मोहवशादगृही। शुकवद् भीमपाशेनाथवा मर्कट मुष्टिवत् ॥१६८॥ ..... અર્થ - ભયને ઉત્પન્ન કરવાવાળાં પાથલા સમાન અથવા વાંદરાની મુક્કી સમાન છે કે આ જીવ વાસ્તવિક દષ્ટિથી દેખતે કર્મોથી બધાએલ નથી, પણ મેહ પરિણામથી બંધાએલ છે. ભાવાર્થ – જેવી રીતે સુડે પિતાની જ ભૂલથી કમલિનીની દાંડીને પકડી રાખી એમ સમજે છે કે, કમલિનીએ મને પકડી લીધેલ છે, એવી રીતે પોતે જ ઊડવાને અશકત થઈ જાય છે. જે તે ભૂલને છેડે અને એમજ સમજે કે, “જ કમલિનીને પકડેલ છે, હું ગમે ત્યારે એને છોડી દઉં તે ઊડી શકું. ” તે તે પોતે જ તે પકડના બંધનથી છૂટી ઊડી શકે છે. એ જ રીતે વાંદરાની મુઠી વાસ્તવિક રીતે Page #200 -------------------------------------------------------------------------- ________________ નથી બંધાતી, તેપણું બંધાએલ સરખી માલુમ પડે છે. જે જીવ પરમાર્થ દૃષ્ટિથી વિચાર કરે તે આ–જીવ કેઈ પણું પ્રકારના કર્મોથી બંધાએલ નથી, છતાં પણ વ્યવહારથી મેહ પરિણામના ગાઢ બંધનથી બંધાએલ છે. પરંતુ જે આઆત્મા પોતે જ પોતાના અજ્ઞાનને છોડી અનુભવ કરે છે. હું તે સર્વ પર દ્રવ્યથી ભિન્ન, જ્ઞાતાદષ્ટા, આનંદ સ્વરૂપ, એક ચિતન્ય પદાર્થ, સિદ્ધસમ છું. ત્યારે આત્મા તેિજ પોતાના સમ્યજ્ઞાનના બળે-બંધથી છૂટીને મુક્ત થઈ શકે છે. એટલા માટે આ જ વાત ઠીક છે, કે આત્માને ગુરુ આત્મા જ છે. ફરી શિષ્ય આશંકા કરે છે કે હે ભગવંતુ ! ઉપર કહેલ નીતિથી કોઈ ધર્માચાર્ય આદિ ગુરુની સેવાની આવશ્યક્તા નહિ રહે અને વ્યવહાર માત્ર વિનય ધર્મનો નાશ થશે. તેને જવાબ હવે આચાર્ય આપે છે. नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु गतेधर्मास्तिकायवत् ॥१६९॥ અર્થ - અજ્ઞાની જડ-મૂખ જીવ જ્ઞાતા નથી બની શકો, તેમજ જ્ઞાની જીવ મૂ–જડ નથી થઈ શકતે. બીજા તે કેવલ એટલા જ નિમિત્ત માત્ર છે કે, જેમ પોતાની ઉપાદાન શકિતથી ચાલવાવાળા જીવ અને પુગલને માટે ગતિ કરવામાં ધર્માસ્તિકાય નિમિત્ત માત્ર થાય છે. હે ભદ્ર (અજ્ઞ) તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિને અગ્ય, અભવ્ય- દુવ્ય આદિ જીવ, ધર્માચાર્યાદિકના હજારો -ઉપદેશોના નિમિત્તો મળે છતાં પણ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે અજ્ઞાની છે, તે પરના Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પદાસ પુર જી. શાય છે, નિમિત્તથી વિશેષ જ્ઞાની નથી થઈ શકતે. અને જે વિશેષ જ્ઞાની છે. તે અજ્ઞાન ભાવને પ્રાત્પ નથી થતું, પરંતુ જેમ જીવ અને પુદગલના ગમનમાં ધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે, તેવી જ રીતે અન્ય મનુષ્યને જ્ઞાની અથવા અજ્ઞાની બનવામાં ગુરુ આદિ નિમિત્ત કારણ છે. ઉપાદાન નહિ. ભાવાર્થ – પદાર્થમાં અંતરંગ ઉપાદાન શક્તિ હોય છે, તેનાથી જ કાર્ય થઈ શકે છે. અન્ય પદાર્થો તે તેને કાર્યરૂપ પરિણમનમાં નિમિત માત્ર થાય છે. જીવ અને પુદુગાળમાં ગમન કરવાની શક્તિ તે સ્વયં છે; અને તે શકિતથી જ્યારે જીવ ગમન કરે છે. ત્યારે ધર્માસ્તિકાય તેના ગમનમાં સહકારી કારણું થાય છે? પરંતુ જે એની ગમન કરવાની શક્તિ ન હોય તો એક નહિ પણ હજારે ધર્માસ્તિકાય સરખાં સહકારી કારણે ભલે મળે, પણ જીવ અને પુગળને ગમન કરાવી શકતા નથી. એમ આત્માની પણ એજ દશા છે. જે આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિને માટે અગ્ય અભવ્ય અજ્ઞાની રહે છે, તેને એક ધર્માચાર્ય તે શું પણ હજારે ધર્માચાર્યોને ઉપદેશ નિરર્થક થાય છે, અને કયારે પણ તે તત્વજ્ઞાની થઈ શકતો નથી. . स्वाभाविकं हि निष्पची क्रियागुणमपेक्षते । ..न व्यापारशतेनापि शुकवत्पाठ्यते वकः ॥१७०॥ અર્થ-કેઇની અવસ્થા બદલવામાં (પરિણતિબદલવામાં) એની સ્વાભાવિક કિયા અથવા સ્વભાવિક ગુણની અપેક્ષા જ આવશ્યક છે. જેમકે સેંકડો ઉપાય કરવાથી પણ બગલાને પિપટની Page #202 -------------------------------------------------------------------------- ________________ १४८ માફક ભણાવી નથી શકાતે. તથા વિજ્ઞ (તત્વજ્ઞાની)ને હજારે વિઘો આવતા છતાં પણ તત્ત્વજ્ઞાન રહિત અજ્ઞાની નથી થઈ. જતો. ભાવાર્થ- સેંકડો પ્રયત્નો કરવામાં આવે તે પણ બગલે પિપટની માફક ભણી શકતે નથી. એમ જે વસ્તુમાં સ્વાભાવિક શક્તિ વ્યકત નથી. અને હજારે પ્રયત્ન કરવામાં આવે, છતાં પણ તે ઉત્પન્ન નથી થઈ શકતી સ્વાભાવિક વસ્તુની યેગ્યતામાં જ પ્રયત્ન કરવાથી તે પ્રગટ થાય છે. જ્યારે અજ્ઞાનીમાં જ્ઞાન. પ્રાપ્તિની ગ્યતા જ નથી તે તેને કેટલાએ ઉત્તમ ઉપદેશ આપવામાં આવે, છતાં પણ તેને, તત્વજ્ઞાન પ્રાપ્ત નથી થતું; તથા જે પુરુષ જ્ઞાનવાન છે, જ્ઞાનનું પાત્ર છે તેને તત્ત્વજ્ઞાનથી ચળાવવાને માટે હજારે ઉપાયો કરવામાં આવે, છતાં પણ તત્વજ્ઞાનથી ચલાયમાન તે નથી થતા. તેમ મેક્ષ આત્માના ઉપાદાન કારણથી જ સિદ્ધ છે. જેમ છેદનક્રિયા કરવામાં દાતરડું તે માત્ર બહારનું જ ઉપકરણ છે; પરંતુ અંતરંગનું ઉપકરણ તે વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ પુરુષનું આત્મવીર્ય વિશેષ છે, જે અંતરંગની શકિત ન હોય તો દાતરડું હાથમાં હોય છતાં પણ છેદન કરવાનું કામ નથી થઈ શકતુ, તેમ પ્રકાશ, ગુરુ આદિ બહારનાં સહકારી કારણે હોય છતાં પણ જે પુરુષમાં અંતરંગ આત્મજ્ઞાનનું ઉપકરણ ન હોય તે તે પદાર્થને જાણવારૂપ કાર્ય નથી કરી શક્તા. અહીં તાત્પર્ય એ છે કે- અંતરંગ આત્મજ્ઞાનના અભાવથી જીવ જડ જે થઈ રહે છે, તેથી તે વીતરાગ સહજ સુંદર જ્ઞાનાનન્દ અમૃતથી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પરિપૂર્ણ, પારમાર્થિક, અતીન્દ્રિય સુખને ઉપાદેયરૂપ નથી જાણતે. તે કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. આસન્ન ભવ્ય આત્માએ રાણાદિ વિકપોથી રહિત, પિતાને શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવામાં, અંતરંગ આત્મજ્ઞાનને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. કેમકે આત્મજ્ઞાન ઉત્પન્ન કરવામાં અંતરંગ યેગ્યતાની પ્રથમ આવશ્યકતા છે. शिक्षावचः सहस्रैर्वा क्षीणपुण्येन धर्मधीः । पात्रे तु स्फायते तस्मादात्मैव गुरुरात्मनः ॥१७१॥ અર્થ- અંતરંગમા જેના પુણ્યરૂપ પરિણામ ક્ષીણ થઈ ગયાં છે, એવા પુરુષના હૃદયમાં હજારે શિક્ષા વચને કહેવાથી અન્તઃકરણમાં જરા પણ ધર્મની બુદ્ધિ નથી થતી, પરંતુ નિર્મળ પરિણામી ઉત્તમ અન્તઃકરણરૂપી સુપાત્રમાં ઉપદેશ આપ્યા વિના જ સ્વાભાવિક સબુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. માટે વાસ્તવિક આત્માને ગુરુ આત્મા જ છે. न मुंचति प्रकृतिमभव्यः सुष्टु अपि आकर्ण्य जिनधर्मम् । गुडदुग्धमपि पिवंतः न पन्नगाः निर्विषाः भवंति ॥१७२॥ અર્થ:- અભવ્ય જીવ, જૈનધર્મને સારી રીતે સાંભળે છતાં પણ પિતાની પ્રકૃતિ-સ્વભાવને છોડતું નથી. અર્થાત જે વસ્તુને સ્વભાવ છે, તે તેના સ્વભાવને કયારે પણ ત્યાગતું નથી, જેમ સને સાકરમિશ્રિત દૂધ પાવામાં આવે છતાં વિષને છોડી ને નિર્વિષ થતો નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભાવાર્થ- અભવ્ય, અજ્ઞાની, દીર્ધસંસારી જી ગમે તેવાં શાસ્ત્રોને અભ્યાસ કરે પણ મિથ્યાત્વ તથા રાગાદિ ભાવમાં તન્મયપણું ધારવાના સ્વભાવને છોડતા નથી. વળી તેને પિતાના શુદ્ધાત્મ તત્વને એવો નિશ્ચય નથી હોતો કે, જેથી તેના ચિત્તમાં વીતરાગ સ્વસંવેદન જ્ઞાનનો અભ્યાસ રહ્યા કરે. અશુદ્ધ ઉપાદાનના કારણથી અજ્ઞાની જીવ અશુભ કર્મોના ઉદયમાં “હુ દુઃખી છું” એવા ભાવમાં તન્મય થઈ જાય છે, અને જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે ત્યારે “હું સુખી છું” એવા ભાવમાં તન્મય થઈ અહંકાર કરે છે. એથી કર્મોને લેતા થાય છે, પરંતુ જ્ઞાતાદ્રષ્ટા થતા નથી. જે (આત્મા) ઉત્તમ નિમિત્ત કારણ પામીને પણ મિથ્યાત્વથી ન છૂટે તેને પ્રકૃતિ-સ્વભાવ કહીએ, જેમ અભવ્ય છે તેને સ્વભાવ એવો છે કે અનેકાન્ત છે, તત્વસ્વરૂપ જેમાં, એવા વીતરાગ વિજ્ઞાનામૃત સ્વરૂપ જે જૈનધર્મ છે, તે મૂળમાંથી મિથ્યાત્વને નાશ કરનાર છે. તેનું સારી રીતે સ્વરૂપ સાંભળ્યા છતાં જેને મિથ્યાત્વરૂપ ભાવ બદલે નહીં, તે વસ્તુને સ્વભાવ છે. કેઈન કરેલ નથી. અહીં ઉપદેશ અપેક્ષાએ જાણવું. જે અભવ્ય જીવ છે, તે સર્વજ્ઞ ગમ્ય છે, તે પણ અભવ્યની પ્રકૃતિ સરખી પ્રકૃતિ રાખવી નહિ અને મિથ્યાત્વ પરિણતિને ત્યાગ કરી સમ્યકત્વ પરિણતિ રાખવી એ ઉપદેશને હેતુ છે. સાહિતં ન જાનનિત યથા માં કાવિતં તથા मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापनश्रमः ॥१७३॥ અર્થ - પ્રથમ તે, અજ્ઞાની મુર્ખ પ્રાણી વગર સમજાવ્યું આત્માના સ્વરૂપને જાણતા નથી. તેમજ સમજાવવામાં આવતા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ છતાં આત્માના સ્વરૂપને જાણતો નથી, તેનું મુખ્ય કારણ તો, તે જીવને મિથ્યાત્વને પ્રબલ ઉદય છે. જ્યારે કેઈપણ રીતે સમજાવવા છતાં સમજ જ નથી, તે તેવા, મૂઢાત્માઓ માટે મારું સમજાવવું વૃથા છે. અર્થાત તેથી મારે ખેદ ખિન્ન થવું વ્યાજબી નથી. ભાવાર્થ- ઘણા જ્ઞાની પુરુષે બીજાઓને ઉપદેશ કરવામાં એટલા બધા વ્યગ્ર થઈ જાય છે કે, બીજે જીવ ઉપદેશ ન માને તે તેઓ અધીર થઈ જાય છે, અને પિતાના વસ્તુ સ્વરૂપને ભૂલી જઈ સાંભળવાવાળા ઉપર કષાય કરવા લાગે છે. તેઓ બીજાઓનું હિત કરવાના ભ્રમમાં પડી, પિતાનું અહિત કરી બેસે છે. પરે દેશની પ્રવૃત્તિનું હોવું જ્ઞાની છએ શુભ કષાયરૂપ સમજવું જોઈએ અને તે શુભ કષાય પોતાની શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ ન થવામાં બાધક સમજવી જોઈએ. માટે એ શુભ પ્રવૃત્તિના વ્યાહમાં પડી આત્મહિતની શુદ્ધ પરિણતિને (ક્યાય રહિત પણું) કયારે પણ ભૂલવું ન જોઈએ. यद्बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः । ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यबोधये ॥१७४॥ અર્થ:- જે દેહાદિકના સ્વરૂપને હું (સંસારી જીને ) સંભળાવવા ઈચ્છું છું; તે દેહાદિક તે મારું સ્વરૂપ નથી. અને મારૂં જે વાસ્તવિક પરમાનન્દમય સ્વરૂપ છે, તે તે મને પોતાને સ્વયં અનુભવવા ગ્ય છે, તે બીજાને સમજાવવા ગ્ય નથી. તેથી હું તે બીજાઓને શું સમજાવું? અર્થાત્ તે મૂઢ છો જાણી શકતા નથી તેમને હું શું સમજાવું? Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ભાવાર્થ- અહીં અંતરાત્મા જ્ઞાની પુરુષના અહંકારને મટાડવા માટે આચાર્ય દેવ કહે છે કે, હે તત્ત્વજ્ઞાની પરોપદેશના અહંકારમાં પડી તારે તારું અહિત કરવું યોગ્ય નથી. જ્યારે તારૂં ચિત્ત સ્વાનુભવમાં સ્થિર ન રહે ત્યારે ઉપેક્ષાબુદ્ધિથી સમતા ભાવના સાધનરૂપ ધર્મોપદેશ કરૂં છું તેમ સમજ. કોઈ જીવ તારા ઉપદેશથી જ્ઞાનની પ્રાપ્તિ કરે, તે પણ તારે અહંકાર કરવા ગ્ય નથી. તારે તે ત્યારે એમ જ સમજવું જોઈએ કે, તેના સુધારવામાં તેના કર્મને ક્ષયે પશમ કારણ છે, જેને મેહને ઉદય મંદ છે તેને મારે ઉપદેશ નિમિત્ત માત્ર છે. કોઈ જીવ માને વા ન માને તો તારે ખેદ ખિન્ન થવું યોગ્ય નથી. અર્થાત્ તારે કષાય કરવી એગ્ય નથી તારે તે એમ સમજવું જોઈએ કે, તે જીવની લાયકાત (મિથ્યાત્વમંદ) થશે ત્યારે સમજશે, તેમજ બધા તારી વાત સ્વીકાર કરી યે તે ક્ષોભ તારે કર ઉચિત નથી. અર્થાત ખેદિત થઈને વ્યર્થ આકુળવ્યાકૂળમાં અગ્ય વચચ્ચાર કરે ગ્ય નથી. તું એમ જે માને છે કે, હું બીજા ને આત્મજ્ઞાની બનાવી શકું છું, અર્થાત્ હું ન હોત તો આ જીવનું શું થાત, તેવું અભિમાન કરી તારે તારું અહિત કરવું ન જોઈએ. તું તે તારા અખંડજ્ઞાનાનંદમય આત્મસ્વરુપમાં રમણ કર, (અનુભવ કરો કારણ આત્માનું સ્વરુપ વચન અગોચર છે અર્થાત્ અનુભવ ગોચર છે. તે વાત મૂઢ જી કેવી રીતે જાણી શકે; માટે તારે ખેદખિન્ન થવું યોગ્ય નથી. તું તે તારા સ્વાનુભવ સ્વરુપમાં વિશેષ દીલ લગાડ, તેજ તને હિતકર છે , Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩ यत्परैः प्रतिपाद्येोहं यत्परान् प्रतिपादये । उन्मत्तचेष्टितं तन्मे यदहं निर्विकल्पकः ॥ १७५ ॥ અઃ- હું અધ્યાપકાથી (ઉપાધ્યાયેાથી ) ભણવા યેાગ્ય છું, અથવા હું શિષ્યાને ભણાવું છું, એવી રીતે અન્યપણુ “હું સુખી છું, દુ:ખી છું, રાજા છું, રંક છું,” ઇત્યાદિ અનેક પ્રકારના આત્મ વિષચક સકલ્પ વિકલ્પોનું કરવું; તે સવે મારી ઉન્મત્તના સરખી ચેષ્ટા છે, કેમકે હું' તા વાસ્તવમાં નિર્વિકલ્પક ભાવા:– જીવનું અસલી સ્વરૂપ અનેક પ્રકારના વચન–વિકલ્પ ગાચર નથી; છતાં પણ જે મૂઢ જીવ ભ્રમ વશ પેાતાને સુખી-દુઃખી, શજા—રંક, ગુરૂ, શિષ્ય, આદિની અનેક મિથ્યા કલ્પના આત્મામાં કર્યા કરે છે, એજ અંતરંગ વચન વિકલ્પ છે. જે આત્માને અત્યંત દુ:ખદાયી છે, એટલા માટે પેાતાના આત્માને વાસ્તવમાં એ વિકલ્પેાથી રહિત સમજી ને એ વિકલ્પાના ત્યાગ કરવા જોઈએ. જીવ એવું નામ તે લાકમાં પ્રસિદ્ધ છે, પરંતુ તેના સ્વભાવ કેવા છે. એવું લેાકેાને યથાર્થ જ્ઞાન નથી, અને મતાંતરના ઢોષથી તથા દ નમામિથ્યાત્વના તીવ્ર ઉયથી સ્વરૂપનું વિપર્યાસપણું થઈ રહેલ છે. તેથી જીવની સ્વત:સિદ્ધ સ્વાભાવિક શા શું છે તેનાથી અનભિજ્ઞ ( અજાણ ) છે, કેમકે જીવની સ્વાભાવિક દશા કાઇ ખીજી જાતની છે, અને કર્મોના સંયાગ પણાથી, કાઇ બીજા પ્રકારની થઈ રહેલ છે. એના વિકારનું મૂળ કારણુ દર્શનમેહનીય કર્યું છે. તાપણુ કર્મની ઉપાધિના અભાવ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪ માં જીવના નિજ સ્વભાવનું ( પરિણામનું ) હાવું. બંધ પડતુ નથી. પરંતુ એપાધિક ભાવાથી ઉત્પન્ન થએલ વિકાર માત્રને અભાવ થઈ જાય છે. જીવની સ્વાભાવિક દશાનું સ્વરૂપ સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન, સુખ સત્તામય છે; અને વિકાર દશાનું સ્વરૂપ રાગ દ્વેષાદ્વિ વિભાવ ભાવ અને શરીર છે. કર્મ વિકારનું કારણ છે, માટે કર્મોના નાશ થતાંજ રાગ દ્વેષાદિ વિભાવ ભાવ અને શરીર નથી રહેતું. રાગ દ્વેષાદિ તથા શરીર ( કાણુ શરીર ) ના નાશ થઈ જવાથી પણ જ્ઞાન દર્શનાર્દિક સ્વાભાવિક ભાવા હાવાનું કારણ તા રહે છે, અને પૂર્ણ વિકાસને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવાને શુભ કર્મના ઉદયથી કાળ, કરણુ આદિ લબ્ધિની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી સત્ય માનું શ્રદ્ધાન નથી થતું; એવા મનમાં નિશ્ચય કરી પરને સમજાવવાને અત્યંત આકૂળતા ન કરવી. જો પેાતાને શુદ્ધ નિશ્ચય સ્વરૂપનું શ્રદ્ધાન થઈ જાય અથવા ભાવભાસી જાય તા પોતાના હિતમાં પ્રમાદ ન કરવા. પાતાનું કાર્ય તા કરવું જ; કેમકે સર્વે જીવ અમારા વિચારના થઈ જાય, એ વાત ખનવી અત્યંત કઠણ છે. विकल्पो जीवानां भवति बहुधा संसृतिकरः । तथा कर्मानेकविधमपि सदा जन्मजनकम् । असौ कfoधर्नाना विमलजिनमार्गे हि विदिता । ततः कर्तव्यं नो स्वपर समयैर्वादवचनम् ॥१७६॥ અઃ- જીવાને જે નાના પ્રકારના વિકલ્પા થાય છે તે સર્વે સંસારનું કારણુ છે. તથા અનેક પ્રકારનાં કર્મ પણ સદાય જીવાને જન્મ જન્મમાં પરિભ્રમણ કરાવવાવાળાં છે. યાગ્ય અવસરની Page #209 -------------------------------------------------------------------------- ________________ તથા અન્ય લબ્ધિઓની પ્રાપ્તિ થવી તે સર્વે નિર્મળ જિનેન્દ્ર દેવના માર્ગમાં વિદિત છે, અર્થાત્ સર્વેને નથી દેતી. એટલા માટે સ્વસમરૂપ પિતાના આગમ તથા પર સમયરૂપ પરના આગમ એમાં વાદ વિવાદ કર એ યોગ્ય નથી. આમાં મુખ્ય ઉપદેશ એ છે કે, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવ કરે એજ એગ્ય છે. વાદ વિવાદમાં પડવાથી કાર્યની સિદ્ધિ કયારે પણ નથી થતી. विप्रतिपद्यते यस्मव गिरि मतिश्रातिवलेन केवलिनः । वरदृष्टिदृष्टनभोयातपक्षिगणनेपि सोन्धः ॥१७७॥ અર્થ- હે ભગવંત! જે મનુષ્ય મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના બળથી આપ કેવલીના વચનમાં વિવાદ કરે છે, તે મનુષ્ય એવા પ્રકારનું કામ કરે છે કે, નિર્મળ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા મનુષ્ય દબેલ આકાશમાં જતા એવા પક્ષીઓની ગણત્રોમાં જેવી રીતે અધે સંશય કરે છે. ભાવાર્થ- જેની દૃષ્ટિ નિર્મળ અને તીક્ષણ છે, એ કે મનુષ્ય જે આકાશમાં ઊડતા એવા પક્ષીઓની ગણત્રી કરે અને તે સમયે કઈ પાસે બેઠેલે અધો પુરૂષ તે દેખતા માણસે કરેલી પક્ષીઓની ગણત્રીમાં વિવાદ કરે, તે જેમ દેખતા પુરૂષ સામે તે અંધાને વિવાદ નિષ્ફળ છે તેવી રીતે હે પ્રભે! હે જિનેશ! જે કોઈ માત્ર મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને ધારક . આપના વચનમાં વિવાદ કરે તે તેને વિવાદ નિરર્થક જ છે, કેમકે આપ સર્વજ્ઞ છે. આપના જ્ઞાનમાં સમસ્ત કાલેકના Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પદાથો હાથની રેખા સમાન ઝળકી રહેલ છે. અને તે પ્રતિવાદી મનુષ્ય મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાનને ધારક છેડા જ પદાર્થોને જ્ઞાતા હોવા છતાં પિતાને કેવલી સમાન માની તમારા કથનમાં વિવાદ કરે છે તે શું મૂર્ખતા નથી? મૂર્ખ જ છે. છવસ્થના જ્ઞાનના મૂલ્ય શું? કાંઈ જ નહીં. જ્યાં આપને સમુદ્ર, કયાં જળનું બુંદ. न कुत्राप्याग्रहस्तत्त्वे विधातव्यो मुमुक्षुभिः ।। निर्वाणं साध्यते यस्मात्समस्ताग्रहर्जितैः ॥१७८१ અર્થ- જે ભવ્ય પુરુષ મોક્ષાભિલાષી છે અને નિરાકૂળતામય સ્થાન જે મોક્ષ તેને પ્રાત્ય કરવા ઈચ્છે છે. તેણે કઈ પણ તત્વમાં આગ્રહ ન કરવો જોઈએ, કેમકે જે પુરુષ સમસ્ત પ્રકારના આગ્રહથી રહિત છે, તેજ મોક્ષ સિદ્ધ કરી શકે છે. અન્ય નહિ. ભાવાર્થ- આગ્રહને અર્થ વિવાદ છે. તે વિવાદ ગમે તે શુભ પદાર્થોમાં હય, અથવા અશુભ પદાર્થોમાં હેય; પરંતુ મોક્ષની પ્રાસ્પિને સર્વથા પ્રતિબંધક છે. એટલા માટે જે પુરુષ મોક્ષ પ્રાત્પ કરવા ઈચ્છે છે. તેણે કઈ પણ પદાર્થમાં વિવાદ ન કર જોઈએ. કેમકે સમસ્ત પ્રકારના વિવાદથી રહિત પુરુષ જ મોક્ષને પ્રાત્પ કરી શકે છે. मुकत्वावादपवादाधमध्यात्म चिंत्यतां ततः। नाविधूते तमस्तोमे ज्ञेये ज्ञानं प्रवर्तते ॥१७९॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭, મથે- શુદ્ધાત્મસ્વરૂપનું ચિંતવન કરવું પરમ હિતકારી છે માટે વિદ્વાનોએ વિચારવું જોઇએ કે, વાદ પ્રવાદ આદિને છેડીને આત્મા સંબધી જ વિચાર કરે; કેમકે જ્યાં સુધી અંધકારને નાશ નથી થતું ત્યાં સુધી જ્ઞાન શેયને પ્રકાશિત નથી કરી શકતું. ભાવાર્થ-જ્યાં સુધી અંધકાર વિદ્યમાન રહે છે, ત્યાં સુધી પદાર્થોને સ્પષ્ટ રૂપથી પ્રકાશ નથી થતે કિન્તુ જે સમયે તે નાશ થઈ જાય છે, તે સમયે સર્વે પદાર્થો સ્પષ્ટ રૂપથી ઝળકે છેદેખાય છે. શુદ્ધાત્મસ્વરૂપના જ્ઞાનમાં વાદ પ્રવાદ આદિ અંધકાર સ્વરૂપ છે. એટલા માટે જ્યાં સુધી વાદ પ્રવાદ થયા કરે છે, ત્યાં સુધી શુદ્ધાત્મજ્ઞાન નથી થતું. કિન્તુ જે સમયે વાદ પ્રતિવાદ કર છેડી દેવાય તે સમયે શુદ્ધાત્માનું જ્ઞાન થાય છે. માટે જે મનુષ્ય શુદ્ધાત્મસ્વરૂપજ્ઞાનના અભિલાષી છે, તેમણે વાદ પ્રતિવાદ કર સર્વથા છેડી દેવું જોઈએ. । आस्मिन् लोके लौकिकः कश्चिदेकः । ૪ષ્યા ઉઘણાવનાનો સર ! गूढो भूत्वा वर्तते त्यक्तसंगो। __ ज्ञानी तद्वत् ज्ञानरक्षां करोती ॥१८॥ અર્થ - આલેકને વિષે કોઈ એક દરિદ્રીને અકસ્માત કોઈ પુણ્યના ઉદયથી નિધિ અર્થાત્ સેનાને ઢગલે પ્રાપ્ત થઈ જાય તે, તે પિતાની જન્મભૂમિમાં જઈને અત્યંત ગુપ્ત પણે તે ધનના ફળને ભગવે છે, એવી રીતે સ્વાભાવિક પરમ તત્વના જ્ઞાતા Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જીવને જ્યારે નિકટ ભવ્યતાના ગુણેને ઉદય થાય છે ત્યારે સ્વાભાવિક વૈરાગ્યને પ્રાપ્ત થઈ, તે સમય સર્વસંગને પરિત્યાગ કરી પિતાના આત્મજ્ઞાનની રક્ષા કરે છે. तावद्विवादी जनरंजकश्च यावनचैवात्मरसे सुखज्ञः।. चिंतामाणं प्राप्तव हिलोके जनेजनेकः कथयन् प्रयाति ॥१८१॥ અર્થ- જ્યાં સુધી જીવને આત્મજ્ઞાનથી ઉત્પન્ન થએલ અતીન્દ્રિય સુખ સુધારસને અનુભવ નથી થયે, ત્યાં સુધી વાદ વિવાદ અને જનનાં મનરંજન કરવાની પ્રવૃતિ તે કરે છે, એને માટે તનતોડ મહેનત કરે છે. પરંતુ જેમ લેકને વિષે કેઈને ઉત્તમ ચિંતામણિ રત્ન પ્રાત્પ થઈ જાય, તો શું તે દરેક મનુષ્યને કહેવાને માટે ઘરોઘર જાય છે, કે જુઓ આ મને ચિંતામણિ રત્ન પ્રાજ્ય થયું છે? અર્થાત્ નથી જ. પરંતુ એકાન્ત સ્થાનમાં ગુપ્ત પણે એને ઉપયોગ કરે છે. ભાવાર્થ – જે જીવને સમ્યગ્દર્શનરૂપી ચિંતામણિની પ્રાપ્તિ થઈ છે, તે જીવ ઘરેઘર ગાવા નીકળતા નથી. અર્થાત્ અન્ય મારફત પિતાને સમ્યગ્દષ્ટિ હવાનું પ્રકાશન કરાવતા નથી. અને કરાવે છે, તે તે સમ્યગ્દષ્ટિ શાને? એવા મિથ્યાદષ્ટિ જીવની દષ્ટિમાં અન્ય કોઈ પણ જીવ સમ્યગ્દષ્ટિ દેખાતું નથી, તેને સર્વ જીવો મિથ્યાષ્ટિજ ભાસે છે. આ જીવ વાણીના વાદ વિવાદમાં તેમજ જનતાને મનરંજન કરવાની પ્રવૃતિના ભભકાના આડંબરની પાછળ તનતોડ મહેનત પિતાની પૂજા પ્રતિષ્ઠા માટે કરે છે, (કરાવે છે) પણ એકાંતમાં આત્મ સાધના કરતા નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ - आत्मज्ञानात्परं कार्य न बुद्धो धारयेचिरम् । कुर्यादर्थवशाक्तिश्चिद्धाकायाभ्यामतप्तरः ॥१८२॥ અર્થ - આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યો ને ઘણુ કાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરવા જોઈએ. કઈ પ્રજન વશ જે બાહ્ય કોઈ કાર્ય કરવું પડે તે, એને કેવળ વચન અથવા કાયાથી કરવું જોઈએ, પરંતુ એમાં મનથી જરાપણુ આસક્ત ન થવું જોઈએ. ભાવાર્થ- મોક્ષના ઈચ્છક જ્ઞાની પુરુષોએ પિતાનું મુખ્ય લક્ષ તે આત્મોદ્ધાર તરફ જ રાખવું જોઈએ. માનસિક ઉપયેગને બાહ્ય કાર્યોમાં ન જોડતાં નિરંતર આત્મહિતના કાર્યોમાં જ જેડ જોઈએ, અને પિતાના અથવા પરના ઉપકાર વશ જે કાંઈ બાહ્યા, કાર્ય કરવું પડે, તે એમાં વિશેષ ઉપગને ન જોડતાં આવશ્યક (અનિવાર્ય ) સમજી વચન અથવા કાયાથી કરી લેવું જોઈએ जनेभ्यो वाक्ततः स्पन्दो मनसश्चित्तवि भ्रमाः। : भवन्ति तस्मात्संसर्ग जनयोंगी ततस्त्यजेत् ॥१८॥ અર્થ - જગતના જીવને મળવાથી વચનની પ્રવૃતિ થાય છે, વચનની પ્રવૃતિ થવાથી મનમાં વ્યગ્રતા ઉત્પન્ન થાય છે. અને વ્યગ્રતા થવાથી મન વિક્ષિત (ચંચળ) થઈ જાય છે, એટલા માટે આત્મહિત અથવા મોક્ષપદ ના ઈચછક રોગી પુરુષોએ વ્યવહારી મનુષ્યને સંસર્ગ સર્વથા છોડી દેવો ઉચિત છે. ग्रामोऽरण्यमिति द्वधा निवासो नात्मदार्शनाम् । ... दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥१८४॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ અર્થ - આ ગામ છે અથવા આ વન છે, એવા પ્રકારના બે સ્થાનની કલ્પના અનાત્મ દશી બહિરાત્મા ને જ થાય છે. અને આત્મસ્વરૂપને જાણવાવાળા જ્ઞાની પુરૂષનું નિવાસ સ્થાન વાસ્તવમાં એમને રાગાદિ રહિત નિશ્ચલ આત્મા જ હોય છે. કેમકે આત્મજ્ઞાની પુરુષ નિરંતર પિતાના આત્મગુણોના અનુભવમાંજ રમણ કરે છે. એટલા માટે એમનું ધ્યાન બાહ્ય ગામ, વન આદિ સ્થાને તરફ જતું નથી, પણ પરમાનન્દમય નિજ આત્માને જ તેઓ એક પ્રકારનું મનહર ઉપવન સમજે છે. इच्छत्येकांतसंवासं निर्जन जनितादरः। निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं ॥१८५॥ અર્થ – વેગી, મનુષ્યની સંગતિના અભાવમાં પિતાને આદર કરતા થકા એકાંત વાસને ઈચ્છે છે, પોતાને પ્રજન વશ કાંઈ કહેવું પડે તેમ કહી ને શીધ્રજ એને ભૂલી જાય છે. ભાવાર્થ- આત્માનુભવમાં લીન થેગી, મનુષ્યના અભાવમાં પિતાને આદર કરતા થકા સ્વભાવથીજ એકાન્ત, નિર્જન, પર્વત, વન અથવા ગુફા આદિમાં ગુરૂ આદિ સાથે વાસ કરવાની ઈચ્છા કરે છે. તથા પ્રજન ને લઈ કાંઈ કહેવું પડે તે કહી, તે વાત ને તત્કાલ ભૂલી જાય છે, એટલે એમને આત્મ પ્રેમ રહે છે. अभवञ्चित्तविक्षेप एकांते तत्त्वसंस्थितिः । अभ्यस्येद भियोगेन योगी तत्त्वं निजात्मनः ॥१८६॥ અર્થ- જેના ચિત્તમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ (રાગદ્વેષાદિરૂપ Page #215 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પ વિકલ્પ) ન હોય, તેથી જેની બુદ્ધિ એકાન્તમાં બેસવાથી હેય અને ઉપાદેય સવરૂપ પદાર્થોના વિચારમાં નિશ્ચલ હોય, એવા ગીએ આલસ અને નિદ્રા આદિના પરિત્યાગ પૂર્વક પિતાના આત્માના સ્વરૂપને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. ' ભાવાર્થ- જ્યાં સુધી ચિત્તમાં કોઈ પણ પ્રકારને વિક્ષેપ હશે, ત્યાં સુધી આકૂળતાના કારણથી કયારે પણ આત્માના સ્વરૂપનું ધ્યાન થઈ શકતું નથી. એટલા માટે સર્વથી પહેલાં એગીએ પિતાનું ચિત્ત શાંન્ત રાખવું જોઈએ. ચિત્તના વિક્ષેપને નિરોધ એકાંત વાસથીજ થાય છે. માટે ગીને જન સમુદાય વિના એકાંત સ્થાનમાં રહેવું જોઈએ. તથા આ પદાર્થ ત્યાગવા યોગ્ય છે, આ પદાર્થ ગ્રહણ કરવા એગ્ય છે, એ વાતનું જ્યાં સુધી યથાર્થજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આત્માના સ્વરૂપને અભ્યાસ નથી થતું. અર્થાત ભાવ નહીં ભાસે. માટે સ્વપરને વિવેક રાખ, એ આત્મ સ્વરૂપના અભ્યાસી યેગીને પરમ આવશ્યક છે. स्वरुपं सर्वजीवानां खपरस्य प्रकाशनं । भानुमंडलवतेषां परस्मादप्रकाशनं ॥१८७॥ અર્થ- સૂર્યમંડલ સમાન સમસ્ત નું સ્વરૂપ સ્વારને (પિતાના આત્માને તથા આત્માથી ભિન્ન ઇતર સમસ્ત પદાર્થોને) પ્રકાશ કરનાર છે. જેમ સૂર્ય બીજા કોઈથી પ્રકાશિત નથી થત; તેમ જીવ પણ બીજા કોઈથી પ્રકાશિત નથી થતું. પતે પિતાને સ્વયં પ્રકાશે છે. (જાણે છે. અનુભવે છે.) Page #216 -------------------------------------------------------------------------- ________________ आत्माकाशयति आत्मानं परं यथा अम्बरे रविरागः। योगिन् अत्र मा भ्रान्ति कुरु एष वस्तुस्वभावः ॥१८८॥ અર્થ- જેમ આકાશમાં સૂર્યને પ્રકાશ પિતાને અને પરને પ્રકાશિત કરે છે. એવી રીતે આત્મા પોતાને તથા પર પદાર્થોને પ્રકાશે છે. (જાણે છે) હે ગી! એમાં ભ્રાંતિ ન કર, કેમકે વસ્તુને એજ સ્વભાવ છે. स्वपरज्ञप्तिरुपत्वान तस्य कारणान्तरं । ततश्चिता परित्यज्य स्वसंवित्यैव वेद्यतां ॥१८९॥ અર્થ:- આત્મા સ્વપર સ્વરૂપને પ્રકાશક છે, અર્થાત્ પિતાના સ્વરૂપને અને પરપદાર્થના સ્વરૂપને જાણનાર છે, જેમ દીપકને પિતાના સ્વરૂપને પ્રકાશવાને માટે અન્ય દીપકની જરૂર પડતી નથી. માટે હે આત્મન ! આત્મજ્ઞાનને અર્થે અન્ય પદાર્થની ચિંતા ન કર. પિતાના જ અંતકરણ (પરિણામ) સાધન રૂપ સ્વસંવેદન પ્રત્યક્ષથી જ્ઞાન કરવું જોઈએ. यः परात्मा स एवाहं योऽहं स परमस्तत:। अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥१९०॥ અર્થ - ત્રણે લેકમાં અને ત્રણે કાળમાં જે કઈ પ્રસિદ્ધ ઉત્તમોત્તમ–ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આત્મા અથવા પરમાત્મા છે, તે જ હું છું, તથા જે કઈ સ્વસંવેદન સમ્યજ્ઞાન ગેચર હું આત્મા છું, તે જ પરમાત્મા છે. એટલા માટે જ્યારે પરમાત્મા અને હું એક જ સ્વરૂપ છીએ, ત્યારે મારા દ્વારા જ હું આરાધન Page #217 -------------------------------------------------------------------------- ________________ કરવા યોગ્ય છું, અન્ય બીજું કોઈ નહીં એ પ્રમાણે પિતાના સ્વરૂપમાં જ આરાધ્ય અને આરાધકભાવની વ્યવસ્થા છે. प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव माय स्थितिम् । बोधात्मानं अपनोऽस्मि परमानन्द निर्वृतम् ॥१९१॥ અર્થ – હું પાંચે ઈન્દ્રિયના વિષયથી મારા આત્માને હઠાવી મારા દ્વારાજ અર્થાત્ પોતાના આત્મસ્વરૂપ દ્વારા જ મારા સ્વરૂપમાં સ્થિર થએલ જ્ઞાનસ્વરૂપ તથા અતીન્દ્રિય આનન્દથી પરિપૂર્ણ મારા સ્વરૂપની અવસ્થાને પ્રાપ્ત થાઉં છું. ભાવાર્થ- પરમાત્મા પદ અથવા મુક્ત પદને જે જીવ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે પરમાત્મ પદ શક્તિ રૂપે આ આત્મા જ છે. અને એના ઉદ્યોગથી જ એને પ્રાપ્ત થઈ શકે છે. કેઈ ઈશ્વર આદિ પાસે તે સંગ્રહ રૂપે વિદ્યમાન નથી, કે જેને તે પ્રસન્ન થઈ પિતાના સેવકને આપી શકે. બીજા પરમાત્માએથી અમે આ વિષયમાં માત્ર એટલે જ લાભ ઉઠાવી શકીએ છીએ કે, અરહંત (જીવ મુક્ત) અવસ્થામાં, આપેલ પરમાત્મપદના સાધન ભૂત એમના ઉપદેશનું મનન કરીએ અને જે વીતરાગ સ્વભાવ ધાન મુદ્રાથી એમણે પરમાત્મપદ પ્રાપ્ત કરેલ છે, તે દિવ્ય (પરમઔદારિક) દેહનું અથવા એમના પ્રતિબિમ્બ (પ્રતિમા) ને મારા પિતાના હૃદયમંદિરમાં અંક્તિ (સ્થાપન) કરું; અને ત્યારબાદ હું મારી પણ એ જ પ્રકારની ધ્યાન મુદ્રા બનાવી તથા તેમના બતાવેલ સાધનેને ઉપગમાં લાવી સ્વયં પરમાત્મ પદ પ્રાપ્ત કરૂં. Page #218 -------------------------------------------------------------------------- ________________ भिवात्मान मुपास्यात्मा परो भवति तास्याः । बर्तिीयं यथोपारुय मिना भवति ताशी ॥१९२॥ અર્થ - આ જીવ પિતાનાથી ભિન્ન અહંત, સિદ્ધસ્વરૂપ પરમાત્માની ઉપાસના (અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ) કરીને એમના જ સમાન અહંત સિદ્ધરૂપ પરમાત્મા થઈ જાય છે. જેમકે વાટ દિવાથી ભિન્ન છે છતાં પણ દીવાની ઉપાસનાથી દીપક સ્વરૂપ થઈ જાય છે. उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा । मथित्वाऽऽस्मान न मात्मैव जायतेऽनिर्यतातरुः ॥१९३॥ અર્થ- અથવા આત્મા પોતે પિતાની જ ઉપાસના કરીને પરમાત્મા થઈ જાય છે. જેમ, વાંસનું વૃક્ષ વાંસની સાથે ઘસાવાથી અગ્નિરૂપ થઈ જાય છે. ભાવાર્થ-જે આત્મા પિતાના શુદ્ધસ્વરૂપને જ ધ્યેય સમજી એમાં જ તન્મય થઈને અભેદરૂપથી ધ્યાન કરે તે તે પરમાત્મપદને પ્રાપ્ત કરી લે છે. જેમકે વાંસ, વાંસની સાથે જ ઘસાવાથી અનિરૂપ થઈ જાય છે. . परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । अहंदयानाविष्टो भावाईन् स्यात्वयं तस्मात् ॥१९४॥ .. येन भावेन यद्रूपं ध्यायत्यात्मानमात्मवित् । तेन तन्मयतां याति सोपाधिः स्फटिको यथा ॥१९५॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ અર્થ- આ-આત્મા જે ભાવથી પરિણમન કરે છે, તેની સાથે તન્મય થઈ જાય છે. જ્યારે શ્રી અરિહંત ભગવાનના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે ધ્યાનથી તે સ્વયં ભાવમાં અતિરૂપ થઈ જાય છે. આત્મજ્ઞાની જે ભાવથી જે રૂપે આત્માને ધ્યાને છે, તે તેજ ભાવની સાથે તન્મય થઈ જાય છે. જેમ સ્ફટિક પાષાણમાં જેવા ડંક (ડાઘ)ની ઉપાધિ લાગે, તે તે જ રંગરૂપ પરિણમન કરે છે. એવું જાણું જેમ બને તેમ સ્વસ્વરૂપની આરાધના કરીને જ્ઞાનને વિશુદ્ધ કરવું જોઈએ. परिणमति येन द्रव्यं तत्कालं तन्मयमिति प्रज्ञप्तम् । तस्माद्धर्मपरिणत आत्मा धर्मो मन्तव्यः ॥१९६॥ અર્થ- જે કાળમાં જે ભાવથી દ્રવ્ય પરિણમન કરે છે, તે કાળમાં તે ભાવમય દ્રવ્ય થઈ જાય છે. એમ શ્રી જિનેન્દ્ર દવે કહ્યું છે. જેમ લેઢાના ગેળાને જ્યારે આગમાં નાખવામાં આવે છે ત્યારે તે ઉષ્ણુરૂપ થઈને પરિણમે છે. અર્થાત્ ઉષ્ણુપણાથી તન્મય થઈ જાય છે. (લેખંડને ગોળે ને ઉષ્ણતા જુદા નથી તે પોતેજ ઉષ્ણુતા રૂપ છે.) એવી રીતે આ-આત્મા જ્યારે શુભ, અશુભ, અને શુદ્ધ ભાવે માંથી જે કોઈ એક ભાવ રૂપ પરિણમે છે, ત્યારે તે ભાવથી તે સમયે તે-મય થઈ જાય છે. એ કારણે વીતરાગ ચારિત્ર (સમતાભાવ) રૂપ ધર્મથી પરિણમતે આઆત્મા ધર્મરૂપ જાણો. ભાવાર્થ- જ્યારે જેવા પ્રકારના ભાવથી આ-આત્મા પરિણમન કરે છે, ત્યારે તે તેજ રૂપે થઈ જાય છે. એ ન્યાયથી વીતરાગ Page #220 -------------------------------------------------------------------------- ________________ :' : ચારિત્ર રૂપ ધર્મથી પરિણમન કરતે થકે વીતરાગ ચારિત્ર રૂપ થઈ જાય છે. એટલા માટે ચારિત્રને અને આત્માને એકપણ છે. અર્થાતું ચારિત્ર આત્માને જ ભાવ છે. जीवः परिणमति यदा शुभेनाशुभेन वा शुभोऽशुभः । शुद्धेन तदा शुदो भवति हि परिणामस्वभावः ॥१९७॥ અર્થ - પરિણામ સ્વભાવી જીવ જ્યારે શુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુભ, જ્યારે અશુભ ભાવથી પરિણમન કરે છે ત્યારે અશુભ, અને જ્યારે શુદ્ધ ભાવથી પરિણમન કરે છે ત્યારે શુદ્ધ થાય છે. ભાવાર્થ- જ્યારે આ આત્મા દાન, પૂજા, વ્રતાદિરૂપ શુભ પરિણામેથી પરિણમે છે, ત્યારે તે ભાવોની સાથે તન્મય થયે થકે પિતેજ શુભ થાય છે. અને જ્યારે વિષય, કષાય, અવતાદિરૂપ અશુભ ભાવેએ પરિણત થાય છે. ત્યારે તે ભાવેની સાથે તે સમયે તે રૂપે થઈ જાય છે. અર્થાત જેવા જેવા ભાવે તે પરિણમે છે, ત્યારે તે તેવા તેવા ભાવરૂપ થઈ જાય છે. કારણ આત્મા પરિણમન શીલ છે પણ સર્વથા કૂટસ્થ નથી જેમ સ્ફટિક મણિ કાળા પુષ્પને સંચાગ મળવાથી કાળી થઈ જાય છે, કેમકે સ્ફટિકને એજ પરિણમને સ્વભાવ છે, એવી રીતે જીવને સ્વભાવ પણ સમજવો. જ્યારે આ-જીવ આત્મિક, વીતરાગ, શુદ્ધભાવ સ્વરૂપ પરિણમે છે. ત્યારે શુદ્ધ થાય છે. જેમ સ્ફટિક મણિ જ્યારે પુષ્યના સંબંધથી રહિત થાય છે, ત્યારે પિતાના શુદ્ધ (નિર્મળ) ભાવરૂપ પરિણમન કરે છે. એવી રીતે આત્મા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શુ વિકારરહિત થઇ શુદ્ધ થાય છે. એમ આત્માના ત્રણ ભાવ જાણવા. ध्याने हि विभ्रते स्थैर्य ध्येयरूपं परिस्फुटं । आळखितमिवाभाति ध्येयस्यासन्निधावपि ॥१९८॥ અ:- જો ધ્યેય પદા સમીપ ન હોય તે પણ ધ્યાનમાં ધ્યેય રૂપ પદાર્થ વ્યકત રૂપે સ્થિર પ્રકાશમાન થાય છે. અને તે સમયે તે ધ્યેયરૂપ પદાર્થ ચિત્ર સમાન નિશ્ચલ દેખાય છે. योग्यापादानयोगेन दृषदः स्वर्णता मता । द्रव्यादिस्वादिसंपत्तावात्मनोऽप्यात्मता मता ॥ १९९॥ અર્થી:- જેમ ( ખાણમાંથી નીકળેલ સુવર્ણ –પાષાણુ) સુવર્ણ રૂપ પરિણામમાં કારણ યોગ્ય ઉપાદાનકારણના સંબંધથી પથ્થર સુવર્ણ થઈ જાય છે; ત્યારે તેના પથ્થર રૂપથી વ્યવહાર ન થતાં સેનારૂપ માનવામાં આવે છે. તેમ સુદ્રવ્ય સુક્ષેત્ર, સુકાલ અને સુભાવરૂપ સામગ્રીને પ્રાપ્ત થતા આત્માનું સ્વસ્વરૂપ પ્રગટ થઈ જાય છે. અર્થાત્ અશુદ્ધ આત્મા પણ પરમાત્મા થઈ જાય છે. ભાવાર્થ:- વવૃષભનાચ શરીરરૂપ સુદ્રવ્ય, કર્મ ભૂમિના આર્ય ખરૂપ સુક્ષેત્ર, અવસર્પિણી–ઉત્સર્પિણીના ત્રીજા—ચેાથા કાળરૂપ સુકાલ અને પેાતાના ઉત્સાહરૂપ સુભાનું નિમિત્ત અને છે; ત્યારે સ્વદ્રવ્ય, (આત્મ દ્રવ્ય) સ્વક્ષેત્ર, (આત્માના પ્રદેશ) સ્વભાવ, (આત્માના ગુણુ) અને સ્વકાલ, (નિજગુણ્ણાની સ્વભાવ પરિણતિ) એવી રીતે વ્યાદિ અથવા સુવ્યાદિ ચતુષ્ટયા Page #222 -------------------------------------------------------------------------- ________________ લાભ થાય છે, ત્યારે શુકલ ધ્યાનના બળથી ઘાતી કર્મોનો નાશ કરીને તે ભવ્ય જીવ કેવળી પરમાત્મા અહેત થઈ જાય છે. ફરી આયુના અંતમાં સિદ્ધ, શુદ્ધ, પરમાત્મા થઈ જાય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે જેમ કનક પાષાણમાં નક થવાની સ્વયં ઉપાદાન શક્તિ છે, તેમ આ સંસારી ભવ્ય જીવમાં પરમાત્મા થવાની સ્વયં ઉપાદાન શકિત છે. જેમ બાહ્યા સાધનોના મળવાથી તે કનક પાષાણ સ્વયં કીટ (માટી)થી ભિન્ન થઈ શુદ્ધ થઈ જાય છે, તેમ આઆત્મા પણ સમર્થ નિમિત્તોના મળવાથી (સ્વયં જે પોતાની ઉપાદાન શકિતને વ્યકત કરવા પુરૂષાર્થ કરે અર્થાત ધ્યાનને અભ્યાસ કરે તો) સ્વયં શુદ્ધ થઈ જાય છે. જેમ કોઈ સમર્થકારણ વિના બલાત્કારથી કનક પાષાણને સુવર્ણ નથી કરી શકતા તેમના સમર્થ કારણ વિના કોઈ અન્ય સંસારી આત્માને પરમાત્મા નથી કરી શકતા. પરંતુ જ્યારે ભવ્ય જીવને સમર્થ નિમિત્ત કારણ મળે છે, ત્યારે તેની ઉપાદાન શક્તિ પ્રગટ થવા લાગે છે, શકિત પ્રગટ થવાને પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. આત્માની શુદ્ધિ સમ્યજ્ઞાનથી થાય છે आत्माव बोधतो नूनमात्मा शुद्धयति नान्यतः।। अन्यतः शुद्धिमिच्छतो विपरितदृशोऽखिलाः ॥२०॥ અર્થ:- નિશ્ચયથી આત્માની શુદ્ધિ આત્મજ્ઞાનથી થાય છે. અન્યથી નહી. પરંતુ જે મનુષ્ય આત્માની શુદ્ધિ અન્ય પદાર્થોથી ઈચ્છે છે, તે સમસ્ત પ્રકારે મિથ્યાષ્ટિ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ – આત્માની શુદ્ધિને અર્થ આત્માના અનંત જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ થવી તે છે. અને તે શુદ્ધિ તે જ સમયે પ્રાપ્ત થાય છે કે, જ્યારે અન્ય પદાર્થો તરફ દષ્ટિ ન આપતાં કેવલ આત્મ જ્ઞાનાદિ ગુણેનું વારંવાર ચિંતવન કરવામાં આવે, માટે જે મહાપુરુષ આત્માના સ્વરૂપને જાણે છે અને એનું જ આરાધન કરે છે, એને જ આત્મ શુદ્ધિ થાય છે. એ સિવાય બીજા પ્રકારે આત્માની શુદ્ધિ ઈચ્છવાવાળાને આત્મશુદ્ધિ નથી થતી. પસ્તુ એવું કરવાવાળે આત્મા હિતાહિતના વિચાર શૂન્ય મિથ્યાષ્ટિ કહેવાય છે. अगम्यं यन्मृगाङ्कस्य दुर्भे यद्रथेरपि । तबोंधोद्धतं ध्वान्तं ज्ञानभेद्यं प्रकीर्चितम् ॥२०१॥ અર્થ - મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) રૂપ ઉત્કટ (ગાઢ નિમિડ) અંધકારને ચંદ્રમા તથા સૂર્ય પણ નાશ નથી કરી શક્તી એવું દવે છે. અર્થાત અજ્ઞાનને નાશ કરે બહુજ કઠણ છે. તે મિથ્યાત્વરૂપ અંધકાર આત્મજ્ઞાનથી જ નાશ કરવામાં આવે છે; અર્થાત આત્મજ્ઞાન જ એને ભેદી શકે છે. ગાસ્મરણf યુવનારમજ્ઞાનાત્મરાતિ. नायतास्तत्र निर्वान्ति कृत्त्वाऽपि परमं तपः ॥२०२॥ અર્થ:- શરીરાદિકમાં આત્મ પણાની ભ્રાંતિ હોવાથી (શરીરાદિક છે તે જ આત્મ છે.) જે દુઃખ થાય છે, તે દુખ આત્મજ્ઞાન થવાથી જ નાશ થાય છે. એટલા માટે જે પુરુષ આત્મસ્વરૂપનું + નું છે કે, મા Page #224 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્ન નથી કરતા, તે પુરુષ દુર્ધર તપને કરે છતાં પણ નિર્વાણને પ્રાપ્ત નથી કરી શક્તા. ભાવાથી મુક્તિની પ્રાપ્તિને અથે આત્મજ્ઞાન પૂર્વક કરેલ તપ જ કાર્યકારી છે. એનાથી વિરૂદ્ધ આત્મા અથવા આત્માથી ઉત્પન્ન થએલ રાગાદિક વિકારના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના, જે પુરુષ અનેક પ્રકારના તપ કરે છે તે સમજ્યા વિના ના બાળતા અને બાળકત છે. हिंसत्वं वितथं स्तेयं मैथुनं संगसंग्रहः । आत्मरुपगते ज्ञाने निश्शेषं प्रपलायते ॥२०३॥ અર્થ – પરંતુ જે સમયે મિથ્યાત્વ રહિત નિર્મળ આત્મજ્ઞાન અથવા સમ્યજ્ઞાન, આત્માના સ્વરૂપને જાણવામાં લીન થઈ જાય છે, તે જ્ઞાન રાગ દ્વેષથી કલુષિત નથી રહેતું; તે સમયે હિંસા, જાઠ, ચેરી, અબ્રા અને પરિગ્રહ એ પાંચે પાપ દેખતાં દેખતામાં કયાંય વિલીન થઈ જાય છે. અર્થાત્ જ્ઞાનને શુદ્ધાત્મ સ્વરૂપને સાક્ષાત્ અનુભવ થતા વેંતજ પાંચે પાપોને જરા પણ પતે લાગતું નથી. न मोहप्रभृविच्छेदः शुद्धात्मध्यानतो विना। कुळिशेन विना येन भूधरो भिद्यते नहि ॥२०॥ અર્થ- જે જ્ઞાન કોઈ એક પદાર્થમાં નિરંતર પુનઃ પુનઃ સ્થિર રહે છે, તેને ધ્યાન કહે છે. ધ્યાન એ જ્ઞાનની એક પર્યાય છે. જેવી રીતે વ્રજ વિના પર્વતનો નાશ નથી થતું, તેવી રીતે Page #225 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધાત્માના ધ્યાન વિના મોહ આદિ કર્મ પણ નાશ નથી થઈ શતાં. . ભાવાર્થ- પર્વત સરખા વિશાળ (મેટા) પદાર્થનું ભેદન કરવું અત્યંત કઠણ છે, પરંતુ જે સમયે એના ઉપર વજ પડે છે, તે સમયે તે દેખતાં દેખતાં ખંડ ખંડ થઈ જાય છે. તેવી રીતે મહનીય, અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મોને નાશ થઈ જવો કઠણ છે, પરંતુ જે સમયે શુદ્ધાત્મનું ધ્યાન કરવામાં આવે છે તે સમયે કર્મોને જોત જોતામાં નાશ થઈ જાય છે. માટે વિદ્વાનોએ મેહઆદિ કર્મોને નાશ કરવાને અર્થે અવશ્ય શુદ્ધાત્માના યાનનું આરાધન કરવું જોઈએ. योज्यमानो यथा मंत्री विषं धोरं निसूदते । तथात्मापि विधानेन कर्मानेकभवार्जितं ॥२०५॥ અર્થ- જેવી રીતે ઉત્તમ મંત્રના પ્રાગથી પ્રચંડ કાળકૂટ વિષ પણ નાશ થઈ જાય છે. તેવી રીતે આત્મા પણ અનેક નાં 'ઉપાર્જન કરેલાં કર્મોને ઉપર્યુંકત ઉત્તમ ઉપાયથી સર્વથા નાશ કરી નાખે છે. અર્થાત ભયકર વિષનો નાશ કરવામાં જેવી રીતે અનુપમ કારણ મહામંત્ર શક્તિ છે, તેવી રીતે વિપુલ કને નાશ કરવામાં અનુપમ કારણ શુદ્ધાત્માનું જ ધ્યાન છે. दुरिततिमिरहंसं मोक्षलक्ष्मीसरोज । मदनभुजगमन्त्रं चित्तमातङ्गसिंहं । . व्यसनधनसमीरं विश्वतत्वैकदीपं । विषयत्रफलजालं ज्ञानमाराधयत्वं ॥२०६॥ ' ' / Page #226 -------------------------------------------------------------------------- ________________ અર્થ - હે ભવ્ય આત્મા ! તું આત્મજ્ઞાનામૃતનું અંતરંગમાં સભ્યપ્રકારે આરાધન કર; કેમકે આત્મજ્ઞાન, પાપરૂપી અંધકારને નાશ કરવાને માટે સૂર્ય સમાન છે. અને મેક્ષ રૂપી મહાલક્ષમીને નિવાસ કરવાને માટે સહસ્ત્ર દળ કમળ સમાન છે તથા કામરૂપી દષ્ટિ વિષ સપને કલવાને (સ્તંભન કરવાને) માટે મહા મંત્ર સમાન છે. વન રૂપી મદેન્મત્ત હાથીને માટે સિંહ સમાન છે. વ્યસન (આપદા-દુઃખ) રૂપી મેને ઉડાડવાને માટે પ્રચંડ પવન સમાન છે અને સમસ્ત તને પ્રકાશ કરવાને માટે રત્ન દીપક સમાન છે, તથા વિષપ રૂપી મત્સ્યને પકડવાને માટે જાળ સમાન છે. ભાવાર્થ- કર્મ બંધનથી છૂટવાનું મુખ્ય કારણ માત્ર એકજ આત્મજ્ઞાન છે તથા સ@ાસ્ત્રોનું જ્ઞાન પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. જેમ દીપકના પ્રકાશથી વસ્તુ દેખીને તેને ઉપાડી લેવામાં આવે છે અને દીપકનો ત્યાગ કરવામાં આવે છે. તેમ શુદ્ધાત્મ તત્વને ઉપદેશ કરવાવાળાં જે અધ્યાત્મ શાસ્ત્રો તેનાથી શુદ્ધાત્મ તત્વને જાણીને તેને અનુભવ કરવું જોઇએ; અને ત્યાર પછી શાસ્ત્રોનો વિકલ્પ છે. જાઈએ. શાસ્ત્ર તે દીપક સમાન છે, અને શુદ્ધાત્મતવ રત્ન સમાન છે. आत्मध्यानादपरमखिलं घोरसंसारमूलं । ध्यानध्येयप्रमुखसुतपः कल्पनामात्ररम्यम् । । बुदवा धीमान् सहजपरमानंदपीयूषपूरे। निर्मजन्तं सहजपरमात्मानमेकं प्रपदे ॥२०७॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ અર્થ:- શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાન સિવાય અન્ય સમસ્ત ધ્યાને ભયાનક સંસાર પરિભ્રમણનું કારણ છે. ધ્યાન, ધ્યેય આદિના વિકલ્પરૂપ જે તપ છે, તે કહેવા માત્રજ સુંદર છે-રમણીય છે. એવું સ્વરૂપ સમજી બુદ્ધિમાન પુરુષ સ્વાભાવિક પરમાનન્દ રૂપી પીયૂષ (અમૃત) થી ભરપૂર જ્ઞાનરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ (લીન થઈ) સ્વાભાવિક એક પરમાત્મસ્વરૂપનેજ અનુભવ કરે છે. प्रायश्चितं भवति सततं स्वात्मचिंता मुनीनां । मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्द्रतपापाः। अन्या चिंता यदि च यामिना ते विमूढाः स्मरार्चाः । पापाः पापं विदधति मुहुः किं पुनश्चित्रमेतत् ॥२०८॥ અર્થ- મુનિને નિરંતર પિતાના આત્મસ્વરૂપની ચિંતા થવી તે પ્રાયશ્ચિત છે એ પ્રકારે પાપને જોઈ પિતાના આત્મિસુખ સ્વભાવમાં લીન થઈ મુનિ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે મુનિ એ સિવાય અન્ય ચિંતા કરે છે, તે મૂઢ બુદ્ધિ પાપી કામદેવના દ્વારા પીડિત દુઃખી થઈ ફરી પાપને ઉત્પન્ન કરે છે. આમાં શું આશ્ચર્ય છે? ભાવાર્થ- “પિંગાવદર” પદાર્થોમાં મનનીવૃતિ જેડવી એનું નામ ચિંતા અર્થાત્ ચિંતાનામ અંતરંગ આત્મતત્વ તથા બાહ્ય પદાર્થોના ગુરુ પર્યાયામાં ઉપગનું અનુસંધાન કરવું, ઉપગને પદાર્થોના સ્વરૂપ સાથે વારંવાર જોવો એને જ વિચાર કરો તેનું નામ ચિંતા છે. પ્રમાદથી લાગેલ ની Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત છે; અથવા પ્રાય: શબ્દનો અર્થ અપરાધ છે, અને ચિત શબ્દનો અર્થ શુદ્ધિ છે, તે અપરાધની શુદ્ધિ કરવાનું પ્રાયશ્ચિત કહે છે. वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वन योगिनः। तस्वसंवेदनं प्राहुरात्मनोऽनुषवं हवं ॥२०९॥ અર્થ -ગીને સ્વયં-આપ આપ પિતાના આત્મસ્વરૂપનું વેદ્યત્વે (જાણવાગ્ય-યપણું) તથા વેદકત્વ (જ્ઞાતાપણું) જણાય છે. અર્થાત્ આત્મા જ જ્ઞાતા છે અને આત્મા જય છે, એવું જે જ્ઞાન થાય છે તેને સ્વસંવેદન જ્ઞાન કહે છે. અથવા સમ્યગ્દર્શન રૂપ જે આત્માને અનુભવ તેને પણ સ્વસવેદન કહે છે. स्वेनात्मना स्वस्य सम्यग्निर्विकल्परुपेणवेदनं परिज्ञानमनुभवनपितिनिर्विकल्पस्वसंवेदनज्ञानमेव निश्चयज्ञानभण्यते ॥२१॥ અર્થ- પિતાના આત્માહારા જે સ્વ (નિર્વિકલ્પ અવરૂપ) સં (સમ્યક્ઝકાર) અર્થાત પ્રકારે નિર્વિકલપ જાણવુંઅનુભવ કરે તે જ નિર્વિકલ્પ સ્વસંવેદનાનને નિશ્ચય જ્ઞાન કહેવામાં આવે છે. સ્વયં પોતાના અનુભવથી જાણવા યોગ્ય) विदंति दुर्धियो वेचं वेदकं न विदंति किं । घोयं पश्यंति न द्योतमाय वत कीदृशं ॥२११॥ '' છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અર્થ:- આ મહાન્ આશ્ચય છે કે; જ્યારે મૂઢ પુરૂષ વેવ(પદાર્થાન) જાણે છે, ત્યારે વેઢક (આત્મા)ને કેમ નથી જાણતા ? કેમકે જ્યારે ઘોત્ય.-પદાર્થાન દેખે છે, ત્યારે ઘોત-પ્રકાશને કેમ નથી દેખતા ? ભાવાથ: વેદ્યના અર્થ જાણવા ચાગ્ય પદાર્થ છે અને વેદકના અર્થ જાણવાવાળા, ઘોત્યના અર્થ પ્રકાશિત થવા લાયક અને ઘોતના અર્થ પ્રકાશ કરવાવાળા થાય છે. જે મૂઢ પુરૂષ એમ માને છે કે અમે વેદ્યને જાણીએ છીએ પરંતુ વિશ્વકને નથી જાણુતા, એનું આ કહેવું મહાન્ આશ્ચર્ય પરિપૂર્ણ અને પ્રત્યક્ષ માધિત છે; કેમકે જેવી રીતે ઘોત્ય અને દ્યોત ખન્ન દેખાય છે કૈવલ ઘોત્ય જ દેખાય એમ નથી. તેમ વેદ્ય વેદક બન્ને દેખાય છે; કેવલ ઘોત્ય નહીં. એટલા માટે આત્માનું અથવા જ્ઞાનનું જ્ઞાન નથી થતુ એવી કલ્પના નિર્મૂલ અને છે. मिथ्यात्व विषय कषायादि बहिर्द्रव्येनिरालंबनत्वेनात्मन्यनुष्ठान मध्यात्मं ॥ २१२ ॥ અ:- મિથ્યાત્વ, વિષય, કષાયાદિ માહ્ય પદાર્થોનું ! અવલંબન છોડવું અને ઉપયાગનું આત્મ સ્વરૂપમાં લીન થવું તપ થવું; તે અધ્યાત્મ અથવા આત્મજ્ઞાન કહેવાય છે. અથવા વિકલ્પ રહિત ચિત વૃતિને ધારણ કરવી તે પણ અધ્યાત્મ-આત્મજ્ઞાન છે. अध्यात्मजं यदत्यक्षं स्वसंवेद्यमनश्वरम् । आत्माधीनं निराबाधमनन्तं योगिना मतम् ॥ २१३॥ \ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અર્થ - ગીને અધ્યાત્મથી-આત્મજ્ઞાનથી ઉત્પન્ન થએલ જે અતીન્દ્રિય સુખ તે આત્માને જ આધીન છે. અર્થાત તે સુખ સ્વયંઆત્માથી જ ઉત્પન્ન થએલ છે કિંતુ ઈન્દ્રિયો દ્વારા વિષયથી ઉત્પન્ન થએલ નથી. તે અતીન્દ્રિય સુખ આત્માથી જ જાણવા (અનુભવવા) યોગ્ય છે. અર્થાત્ સ્વાનુભવ ગમ્ય છે. અવિનાશી અક્ષયસ્વરૂપ છે, પરંતુ ઈન્દ્રિય જનિત સુખ સમાન વિનાશી નથી સ્વાધીન છે, બાધારહિત છે. તેમાં કોઈ પણ બગાડ અથવા વિક્મ નથી આવતું, અનંત છે. જે કોઈ એમ સમજે છે કે ઈન્દ્રિયે વિના સુખ કેમ હોઈ શકે ? તેને આ–અતીન્દ્રિય સુખનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. अनंत सौख्यमात्मोत्थमस्तीत्यत्र हि सा प्रमा। शान्तस्वान्तस्य या प्रीतिः स्वसंवेदनगोचरा ॥२१४॥ અર્થ- શાન્ત સુધારસ પરિણામી વીતરાગી શુદ્ધ અન્ત:કરણવાળા સપુરુષને સ્વયં (આપોઆ૫) સ્વત:સિદ્ધ, અનુભવમાં આવવાવાળી, અદભૂત, અનિર્વચનીય, અંતરંગ જે આત્મ પ્રીતિ છે તે જ આત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલ અનંત આલ્હાદસ્વરૂપ અતીન્દ્રિય સુખ છે. શુદ્ધ નિશ્ચયથી એ જ અતીન્દ્રિય સુખને પ્રત્યક્ષ અનુભવ છે. તે જ પ્રણાય છે. આ - आत्मोत्थमात्मना साध्यमव्याबाधमनुत्तरम् । अनन्तं स्वास्थ्यमानन्दमतृष्णमपवर्गजम् ॥२१५॥ અર્થ - પિતાના યુદ્ધોપયોગસ્વરૂપ આત્મ ભૂમિમાંથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિયસુખ આત્મા દ્વારા સાધ્ય, બાધારહિત, સર્વથી ઉત્કૃષ્ટ, અનન્ત, આનન્દમય, તૃષ્ણા રહિત મોક્ષસ્વરૂપ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ आनन्दो निर्दहत्युद्धं कर्मेधनमनारतं । न चासौ खिद्यते योगी वहिदुंखेष्वचेतनः ॥२१६॥ અર્થ - જે સમયે યેગી પિતાના આત્મિક સુખના આનંદમાં નિમગ્ન થાય છે, ત્યારે સ્વાભાવિક આનંદસ્વરૂપ શુદ્ધોપગ (જ્ઞાનજ્યોતિ) થી દીર્ધકાળના કર્મોની સંતતિને ક્ષણવારમાં જેમ અગ્નિ ઇંધણને બાળી નાખે છે, તેમ સમસ્ત કર્મરૂપી ઇંધણાને બાળીને ખાખ કરી નાંખે છે. તે સમયે (સ્વરૂપ લીન દશામાં) બાહ્ય પદાર્થો ઈષ્ટ છે, કે અનિષ્ટ છે, તેમજ પરિષહ છે, કે ઉપસર્ગ છે, તેનું લેશ માત્ર ભાન તે મહાગીને નથી; તેથી તેને તે પ્રકારને ખેદ થતું નથી. ભાવાર્થ- જે અજ્ઞાની છે સ્વપરના ભેદનું જેને જરાપણુ જ્ઞાન નથી, તે સમસ્ત પર પદાર્થોને અનુભવ કરે છે, કેમકે તેને પૂર્ણ રૂપથી જાણતા નથી. (વસ્તુ જે સ્વરૂપે છે તેને તેજ સ્વરૂપે જાણવી, તેને જ્ઞાન કહેલ છે અને તે વસ્તુમાં રાગ, દ્વેષ, મ, ક્રોધ વિગેરે પરિણામ કરવા તે અનુભવ કહેવાય છે.) રાગ, દ્વેષ અને દર્શન મેહને ક્ષય કરવાને ઉપાય આત્મજ્ઞાન અને આત્મવીર્ય છે. એટલા માટે મન સહિત વિચારવાન જીવનું કર્તવ્ય છે કે, જિન વાણીને અભ્યાસ કરીને આત્મા અને અનાત્માના ભેદને સમજી લે, અને આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને આત્મામાં જાણે અને અનાત્માના દ્રવ્ય ગુણ પર્યાયને અનાત્મામાં જાણે છે કે પિતાને આત્મા કર્મ પુદગલ રૂપ અનાત્માની સાથે દૂધ પાણીની માફક મળેલ છે, તેપણ જેમ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ હંસ દૂધ પાઈને જુદાં કરવાની શક્તિ રાખે છે, તેમ તત્વજ્ઞાનીએ આત્મા અને અનાત્માના લક્ષણેને ભિન્ન ભિન્ન જાણીને એ બન્નેને ભિન્ન ભિન્ન કરવાની શક્તિ પોતાનામાં ઉત્પન્ન કરવી જોઈએ. એ જ્ઞાનને ભેદજ્ઞાન કહે છે. તે ભેદજ્ઞાનના બળથી પિતાના આત્મવીર્યને જોડીને ભાવને (ઉપગને) મેહની કંપચજાળથી અલગ કરી, શુદ્ધાત્મસ્વરૂપના મનનમાં ઉપયોગને લગાડી દેવો જોઈએ, જેમ જેમ ઉપયોગ આત્માની તરફ જોડાશે તેમ તેમ દર્શનમોહ શિથિલ પડી જશે. વારંવાર અભ્યાસ કરવાથી એક સમય એ આવશે કે એકા એક અકસ્માત સમ્યગ્દર્શનના બાધક કર્મોનો ઉપશમ થઈ જશે અને ફરી પણ એ જ શુદ્ધાત્માના મનનના અભ્યાસને ચાલુ રાખવાથી સમ્યકત્વના બાધક કર્મોને જડ મૂળથી ક્ષય થઈ જશે; ત્યારે અવિનાશી ક્ષાયક સમ્યગ્દર્શન ઉત્પન્ન થઈ જશે. ફરી પણ એ જ શુદ્ધાત્માનું મનન, ધ્યાન અને અનુભવ કર્યો જ કરવું જોઈએ, કેમકે એના પ્રતાપથી ગુણસ્થાનના ક્રમથી ચઢતા થકા એક દિવસ ક્ષેપક શ્રેણના માર્ગ પર આરૂઢ થઈને સર્વથા મેહનીય કર્મને ક્ષય કરી વીતરાગી નિગ્રન્થ સાધુ થવાશે, તાત્પર્ય એ છે કે, રાગ દ્વેષ મહના નાશને ઉપાય નિજ આત્માનું યથાર્થ શ્રદ્ધાન; જ્ઞાન તથા અનુભવરૂપ ચારિત્ર છે. નિશ્ચય રત્નત્રયરૂપ આત્મા જ પિતાની મુકિતનું કારણ છે. એટલા માટે મોક્ષાથી પુરુષનું એ જ કર્તવ્ય છે કે તે આત્મા પુરુષાર્થ કરીને આ સંસારના કારણી ભૂત રાગ દ્વેષ મેહને. નાશ કરે; જેથી આ આત્મા સંસારના દુખેથી છુટી નિરાકુળ અતીન્દ્રિય આનન્દને ભેગવવાવાળે સદાને માટે થાય. અહીં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ આચાર્ય મહારાજે અનાદિ કાળના દર્શન મેહનીય કર્મના ક્ષયને પરમ્પરા અત્યંત આવશ્યક ઉપાય જિનવાણીને અભ્યાસ બતાવે છે, કેમકે જીવાદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થયા વિના એનું શ્રદ્ધાન નથી થઈ શક્ત, અને શ્રદ્ધાન થયા વિના મનત નથી થઈ શકતું, અને મનન વિના દઢ સંસ્કાર નથી થઈ શક્તા, દઢ સંસ્કાર વિના સ્વાત્માનો અનુભવ નથી થઈ શકતું, અને આત્માના અનુભવ વિના સમકિત નથી થઈ શકતું. સમ્યક્ત્વ અને વાત્માનુભવ થવાને એકજ કાળ છે, જ્યારે આ શકિત પ્રગટ થાય છે ત્યારે જ દર્શનમોહનીયને ઉપશમ થાય છે. चित्तत्त्वं तत्मतिमाणीदेह एव व्यवस्थितम् । तमश्छला न जानन्ति भ्रमन्ति च बहिर्वहिः ॥२१७॥ અર્થ કે પ્રત્યેક પ્રાણીના દેહમાં નિર્મળ શુદ્ધ ચૈતન્યરૂપી તવ બિરાજમાન છે. છતાં પણ જે મનુષ્યને આત્મા અજ્ઞાનરૂપી ગાઢ અંધકારથી ઘેરાએલ છે તે અજ્ઞાની આત્મા ચેતન્ય તત્વને જરાપણ જાણતો નથી. અને ચૈતન્યથી ભિન્ન બાહ્ય પદાર્થોમાં જ ચૈતન્ય પણાની બ્રાંતિથી ભમે છે. केचित केऽन्येपि कारुण्यात्कथ्यमानमपि स्फुटम् । न मन्यन्ते न शण्वन्ति महामोहमलीमसाः ॥२१॥ - પ્રબલ દર્શન મેહનીય કર્મના ઉદયથી, અજ્ઞાન અંધકારમાં ઘેરાએલ અનેક પામર મનુષ્ય ઉત્તમ અનુભવી, આત્મજ્ઞાની, Page #234 -------------------------------------------------------------------------- ________________ પુરુષોએ પ્રત્યક્ષ અનુભવ કરી બતાવેલ આત્મતત્વને માનતા નથી. અને તવસ્વરૂપને સાંભળતાં પણ નથી. भ्रमतोऽपि सदा शास्त्रजाले महति केचन । न विदन्ति परं तत्त्वं दारुणीव हुताशनम् ॥२१९॥ અર્થ - કેટલા એક મનુષ્ય અનેક પ્રકારના સત્યાનું સદાય અધ્યયન કરે છે, છતાં પણ દર્શન મેહનીય કર્મના તીવ્ર ઉદયથી ભ્રમિત થઈ, અરણમાં રહેલા અગ્નિ જેમ માલુમ નથી પડતી તેમ શરીરમાં રહેલ ચિતન્યસ્વરૂપ આત્માને જાણતા નથી. अस्ति पुरुषश्चिदात्मा विवर्जितः स्पर्शगन्धरसवर्णैः। .. गुणपर्यायसमवेतः समाहितः समुदयव्ययध्रौव्यैः ॥२२०॥ અર્થ- પુરુષ અર્થાત્ આત્મા ચેતના સ્વરૂપ છે. સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણથી રહિત છે. ગુણ અને પર્યાય સહિત છે. અર્થાત્ સમવાય (તાદાભ્ય) સંબંધથી સ્થિત છે અને ઉત્પાદ, વ્યય, બ્રોવ્ય કરી નિષ્પન્ન (સહિત) છે. ભાવાર્થ- પર્ઉત્તમ ચેતન્ય ગુણ તેમાં જે શેતે એટલે સ્વામી થઈ ને પ્રવૃત્તિ કરે તેની પુરુ સંજ્ઞા છે, અર્થાત્ દર્શન અને જ્ઞાન રૂ૫ ચેતનાના નાથને પુરુષ કહે છે. આત્માનું આ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણે દોષથી રહિત નિબોધ અસાધારણું લક્ષણ છે. આઠ પ્રકારના સ્પર્શ, પાંચ પ્રકારના ' રસ, પાંચ પ્રકારના વર્ણ, ઇત્યાદિક પૌશૈલીક લક્ષણથી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧, રહિત અમૂતીક પુરુષ છે. ઉક્ત વિશેષણાથી પુરુષની પુદ્ગલથી પૃથતા (જુદાઈ ) પ્રગટ કરવામાં આવી છે. પુરુષ એટલે આત્મા પિતાના ગુણ પર્યાયોથી તાદાઓ રૂપ છે. આત્મા એક દ્રવ્ય છે, અને તે ગુણ પર્યાયે સહિત બિરાજમાન છે, અર્થાત્ દ્રવ્ય અનંત ગુણેને અખંડ પિંડ છે અને તે ગુણોમાં પ્રતિક્ષણ પર્યાય થયા કરે છે. ગુણનું લક્ષણ સહભૂત (દ્રવ્યની સાથે છે સત્તાજેની) છે. જે દ્રવ્યોમાં સદાય કાળ તાદામ્યરૂપે રહે છે, અર્થાત ગુણેના સમૂદાયને દ્રવ્ય કહે છે. આત્મામાં સાધારણ અને અસાધારણ ભેદથી બે પ્રકારના ગુરુ છે. તેમાં જ્ઞાન દર્શન આદિ અસાધારણ ગુણ છે, કેમકે એની પ્રાપ્તિ અન્ય દ્રવ્યમાં નથી. અને અસ્તિત્વ વસ્તુત્વ, પ્રમેયત્વાદિક સાધારણ ગુણ છે, કેમકે તે ગુણે અન્ય દ્રવ્યમાં પણ છે. પર્યાયનું લક્ષણ ક્રમવતી છે. દ્રવ્યમાં જે અનુક્રમથી ઉત્પન્ન થાય તેને પર્યાય કહે છે. આત્માની પર્યાયના બે ભેદ છે; એક અર્થપર્યાય, બીજી વ્યંજન પર્યાય, દ્રવ્યના પરિણમનને વ્યંજન પર્યાય અને ગુણેના પરિણમનને અર્થ પર્યાય કહે છે. તેના બબ્બે ભેદ છે, એક નર નારકાદિ આકૃતિરૂપ અથવા સિદ્ધાકૃતિ રૂપ વ્યંજન પર્યાય છે. નર નારકારિરૂપ અશુદ્ધ વ્યંજન પર્યાય અને સિદ્ધાકૃતિરૂપ શુદ્ધયંજન પર્યાય છે. રાગાદિ પરિણમનરૂપ અથવા જીવના કષાયેની હાની વૃદ્ધિ થવાથી વિશુદ્ધિરૂપ અથવા સંકલેશરૂપ તથા શુભાશુભરૂ૫ છ વેશ્યાના સ્થાનમાં થવા વાળી અશુદ્ધ અર્થ પર્યાય જાણવી. સ્વભાવ ગુણ પર્યાય અગુરુલઘુગુણની છ પ્રકારે હાનિવૃદ્ધિરૂપ શુદ્ધ અર્થ પર્યાય છે. પ્રદેશવત્વ ગુણને કિયાવતી શક્તિ કહે છે અને બાકીના અનંત ગુણેને ભાવવતી શકિત કહે છે. જ્ઞાનાદિ ગુણેના Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિણમન ક્રિયા રહિત છે. માત્ર ગુના અંશમાં તરતમરૂપથી ન્યુનાધિકતા થયા કરે છે પણ દ્રવ્યનુ જે પરિણમન થાય છે તેમાં તેના સંપૂર્ણ પ્રદેશોમાં પરિવર્તન થાય છે. દ્રવ્યનું પરિવર્તન પ્રદેશવત્વ ગુણના નિમિત્તથી થાય છે. પ્રદેશવત્વ ગુણના નિમિત્તથી જે દ્રવ્યના બધા પ્રદેશમાં આકારાંતર થયા કરે છે તેને દ્રવ્યપર્યાય અથવા વ્યંજનપર્યાય કહે છે, અને બાકીના ગુણમાં જે તરત મરૂપથી પરિણમન થાય છે તેને ગુણપર્યાય અથવા અર્થ પર્યાય કહે છે ગુણ પર્યાની સાથે આત્માની અભેદરૂપ એક્તા છે. એ વિશેષણથી આત્માનું વિશેષ્ય જાણવામાં આવે છે તથા નવીન અર્થ પર્યાય અથવા વ્યંજન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ, પૂર્વ પર્યાયના નાશને વ્યય, અને ગુણની તથા પર્યાયની અપેક્ષ્ય એ શાશ્વત પશુને ધ્રૌવ્ય કહે છે. કારણ ગુણેથી ભિન્ન કોઈ દ્રવ્ય નથી અને ગુણેથી ભિન્ન કોઈ પણ પર્યાય નથી. આમ આત્મા વિલક્ષણ સંયુક્ત રહે છે. જેમ સુવર્ણની કુંડળ પર્યાયમાં ઉત્પત્તિ (ઉત્પાદ) કંકણમાં વિનાશ અને પીતત્વાદિ અથવા સુવર્ણત્વની અપેક્ષાએ ધ્રોવ્ય (વિદ્યમાનતા) રહે છે. એ વિશેષણથી આત્માનું અસ્તિત્વ વ્યક્ત થાય છે. पुरुगुणभोगे शेते करोति लोके पुरुगुणं कर्म । पुरुरुत्तमश्च यस्मात् तस्मात् स वर्णितः पुरुषः ॥२२१॥ અર્થક ઉત્કૃષ્ટ ગુણ અથવા ઉત્કૃષ્ટ ભેગોને જે સ્વામી હેય; અથવા લેકમાં જે ઉત્કૃષ્ટ ગુણ સહિત કર્મ કરે અથવા તે જે સ્વયં ઉત્તમ હેય; તેને પુરુષ કહે છે. અર્થાત્ પુરુષ જ સંસારમાં સર્વોત્તમ કાર્ય કરી શકે છે, તથા તેજ કર્મોને નાશ કરી Page #237 -------------------------------------------------------------------------- ________________ સોત્તમ નિર્મળ ગુણને વિકાસ કરી શકે છે. એવી રીતે પુરુષ, શબ્દની સાર્થક્તા તેજ હોય છે, કે જ્યાં આત્મા પુરુષ પર્યાયમાં રહી ને પિતાના પૌરુષથી શુદ્ધ ધ્યેય રૂ૫-મેક્ષ પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત કરી શુદ્ધ, વીતરાગ, સર્વજ્ઞ, પુરુષ પદમાં પહોંચી જાય છે. જે જે શુદ્ધ પુરુષ શુદ્ધાત્મા છે તેજ મરિત પુરુષ શિવાત્મ” એ લેક દ્વારા બતાવવામાં આવેલ છે વિશેષ–પુરુષ શબ્દનો અર્થ આત્મા છે, પુરુષ શબ્દ મનુષ્ય ગતિમાં રહેવાવાળા પુલ્લિગ શરીર ધારી જેમાં પણ પ્રચલિત છે. મનુષ્યના ત્રણ ભેદ છે. પુરુષ, સ્ત્રી, નપુંસક, અહીં પુરુષ શબ્દનો અર્થ મનુષ્ય ગતિવાળે પુરુષ નથી કિન્તુ આત્મા છે. પુરુષ, આત્મા, જીવ, એ સર્વે એકજ અર્થના વાચક છે. જે ઉત્તમ ગુણેને ધારણ કરે, લોકમાં ઉત્તમ કાર્ય કરે, સંસારી છમાં જે સ્વયં ઉત્તમતા પ્રાપ્ત કરે અને ઉત્તમ ચારિત્રવાન બનીને લોકમાં પિતાને સર્વોત્તમ પૂજ્ય બનાવે, એને પુરુષ કહે છે. પુરુષ શબ્દની વ્યુત્પત્તિથી કરવામાં આવેલ અર્થ મનુષ્ય ગતિવાળા પુરુષથી સંબંધ રાખે છે, સ્વાભાવિક શુદ્ધ જીવને વાચક પુરુષ શબ્દ છે, જે પુરુષને અર્થ વ્યુત્પત્તિથી બતાવવામાં આવેલ છે. જીવની અશુદ્ધ એવી વેભાવિક અવસ્થા છે, તે અવસ્થા અનાદિ કાળથી છે, તે વૈભાવિક પુરુષ પર્યાયમાં આકાર પિતાના પુરુષાર્થથો આત્મા શુદ્ધ પુરુષ અથવા શુદ્ધ ચેતન બની શકે છે. એટલા માટે સ્વાભાવિક પુરુષ પર્યાયની પ્રાપ્તિને અથે વૈભાવિક પુરુષ પર્યાય જ સાધક (કારણ ) છે કે વૈભાવિક પુરુષ પર્યાયની પ્રાપ્તિ કર્યા વિના સ્વાભાવિક પુરુષ પર્યાય કયારે પણ કે જીવને પ્રાપ્ત થઈ શકતી નથી. Page #238 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપર્યાય શુદ્ધ પુરુષ પર્યાય છે. તે સિદ્ધપયોયનું સૂચન કરનાર અરિહંત ભગવાનનું પરમદારિક શરીર તથા વીતરાગમુદ્રા છે સમ્યગ્દષ્ટિ આ અદભૂત રહસ્યના ભેદને સમજશે. प्रीत्यनीतिविमुक्तशास्वतपदे निःशेषतोऽन्तर्मुख । निर्मंदोदितशर्मनिर्मितवियदिबाकृतावात्मनि । चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे । बुद्धिं किन करोषि वाञ्छसि सुखं त्वं संमृतेर्दुः कृतेः ॥२२२ અર્થ- હે ભવ્ય જીવ! જે તું આ દુઃખરૂપ સંસારથી હટીને સુખની ઇચ્છા કરે છે તે તું પોતાની બુદ્ધિને આત્મામાં કેમ નથી જોડતે? કેમકે જે પ્રીતિ-અપ્રીતિ (રાગ દ્વેષ) થી રહિત અવિનાશી, શાશ્વત, વીતરાગ, વિજ્ઞાન પદ , જે સર્વથા અતર્મુખ થઈ ભેદ રહિત અભેદ ઉદયમાન સુખમય, નિરાકાર, પ્રકાશમાન છે, જેનું નિર્મળ શરીર (શુદ્ધઅસંખ્યઆત્મપ્રદેશ) ચૈતન્ય અમૃતથી ભરપૂર છે –પરિપૂર્ણ છે, તથા જે શુદ્ધાત્મસ્વરૂપના અનુભવી સમ્યગ્દષ્ટિ મહાપુરુષોને (ધ્યાનથી) ગોચર છે (તેને છેડી તું દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ ઈચ્છે છે?). ભાવાથ– શુદ્ધચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્મદ્રવ્ય કેઈનું બનાવેલ નથી; કેઈ સંગથી અથવા કોઈપણ કારણથી ઉત્પન્ન થએલ નથી. જેની ઉત્પત્તિને કેઈપણ સમય નથી, અનુત્પન્ન છે; સ્વતઃસિદ્ધ સહજ સ્વરૂપ, ત્રણે કાળમાં છે, અકૃત્રિમ છે, જ્ઞાનાનન્દમય, અમૂતીક, જ્ઞાનમૂર્તિ, પિતાને આત્મા છે તે જ એક સ્વદ્રવ્ય છે, અને અન્ય સર્વે ચેતન અચેતન અને મિશ્ર પર દ્રવ્ય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ અનાદિ સ્વરસિદ્ધ છે; ટકેલ્કીર્ણ (ઉપાધિરહિત શુદ્ધ) જ્ઞાયક સ્વભાવી છે. પુરુષાકાર (સિદ્ધ પર્યાય) છે, એવું આત્મસ્વરૂપ કાણુઆદિ દેહથી ભિન્ન છે. તે સર્વજ્ઞ વીતરાગદેવ કથિત પરમાગમમાં પરમજ્ઞાનના ધારી ગીશ્વરએ પ્રત્યક્ષ દેખ્યું છે, અનુભવ્યું છે. વ્યવહાર નથી જેકે કમેન્ટ કરી આચ્છાદિત છે તો પણ ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિના દેહ વિષે રહેલ પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરી તીર્થંકરાદિક પણ મેક્ષ પામ્યા છે. તેમાં ઇન્દ્રાદિકને પણ નમવાયેગ્ય, ધ્યાન કરવા ગ્ય અને સ્તુતિ કરવા ગ્ય તીર્થકરાદિક છે, તેઓ પણ શુદ્ધ પરમાત્મપદને છટ્વસ્થ અવસ્થામાં નમે છે, ધ્યાવે છે, અને સ્તુતિ કરે છે. આ (આત્મા) વચનથી અગેચર, નિર્મળ ભેદવિજ્ઞાનીના અનુભવ ગોચર, પરમાત્મરૂપ પ્રત્યેક પ્રાણીના દેહમાં શક્તિરૂપે ભિન્ન ભિન્ન બિરાજમાન છે. તેના સ્વરૂપને યથાર્થ જાણે, તેને પ્રસન્નચિત્તથી ન, તેનું ધ્યાન કરે, બહાર શા માટે શોધે છે? दुर्लक्ष्यं जगति परं ज्योतिर्वाचां गणः कवीद्राणाम् । जलमिव वजे यस्मिनलब्धमध्यो बहिर्जुठति ॥२२३॥ અર્થ - જેવીરીતે જલ, હીરાની અંદર પ્રવેશ નથી કરી શકતું, બહારના ભાગમાં જ રહી જાય છે, એવી રીતે અનુભવથી જ ગમ્ય, શુદ્ધચૈતન્યસ્વરૂપ તિમાં મેટા મોટા કવીન્દ્રોની વાણી પણ પ્રવેશ કરી શકતી નથી અર્થાત એનું યથાર્થ વર્ણન કિંચિત પણ કરી શકતી નથી બહારના ભાગમાંજ રહી જાય છે. એવું તે ચૈતન્યરૂપી તેજ સંસારમાં દુર્લક્ષ્ય છે. અર્થાત તે મહા મહેનતથી પણ નથી દેખી શકાતું : Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- જે વરતું બહિદષ્ટિથી ગેચર હોય અથાત્ જે દેખી શકાય છે અને તે કવિક વચનથી કહી શકે છે, એનું વર્ણન કરી શકે છે. કિન્તુ ચેતન્ય સ્વરૂપ તે જ સંસારમાં એટલું દુર્લક્ષ્ય છે કે જેવી રીતે જલ (પાણી) હીરાના મધ્ય ભાગમાં પ્રવેશ નથી કરી શકતું, બાહ્ય ભાગમાં જ રહી જાય છે, એવી રીતે કવિઓની વાણું પણ એના અંતરંગમાં પ્રવેશ કરી એનું વર્ણન કરી શકતી નથી કિન્તુ બહારના ભાગમાં જ રહી જાય છે. तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः। रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम् ॥२२४॥ અર્થ- સમસ્ત સભ્યશાસ્ત્ર (દ્વાદશાંગી) રૂપી વિસ્તીર્ણ (વિશાળ) સમુદ્રનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અને સારામાં સાર જે કોઈ મહારત હોય તે તે એક શુદ્ધચેતન્ય સ્વરૂપ આત્મા જ છે. અર્થાત્ ચિતન્ય નિધિની પ્રાપ્તિને અર્થે જ સત્યાગ્રો ની રચના ભવ્ય છે માટે કરવામાં આવી છે. સંસાર ભરમાં જેટલા સ્વાભાવિક સૌંદર્યતા સહિત મનહર પદાર્થો છે તે સર્વે પદાર્થોમાં સર્વોપરિ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વાભાવિક અદ્ભુત લેટેત્તર સોંદર્યતાવાળો તથા મહર અને ઉત્કૃષ્ટ પદાર્થ જે કોઇ હોય તે તે શુદ્ધચેતન્યસ્વરૂપ આત્મા જ છે, માટે સર્વે ભવ્ય છાએ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સારી રીતે ધ્યાન, કરવું જોઈએ અને એનું જ ચિંતવન કરવું જોઈએ. तदेवैकं परं तत्वं तदेवकं परं पदम् । भन्याराध्यं तदेवैकं तदेव परं महः ॥२२५॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ અર્થ - તે શુદ્ધચેતન્યસ્વરૂપ આત્મા જ એક ઉત્તમ તત્ત્વ છે અને તેજ એક ઉત્કૃષ્ટ સ્થાન છે, તે જ એક ભવ્ય જીને નિરંતર નિર્મળ ચિત્તથી આરાધન કરવા યોગ્ય છે, અને તેજ એક અદ્વિતીય ઉત્તમ તેજ છે. मनसोऽचिन्त्यं वाचामगोचरं यन्महस्तनोमिन्नम् । खानुभवमात्रगम्यं चिद्रूपपमूर्तमन्यादः ॥२२६॥ અર્થ- શુદ્ધચેતન્યરૂપી તેજ ને મનથી કોઈ ચિંતવન નથી કરી શકતા અને વાણીથી પણ વર્ણન નથી કરી શકતા અને જે સદા શરીરથી ભિન્ન છે; માત્ર અનુભવથી જ જાણવામાં આવે છે એવું તે ચૈતન્ય રૂપી મહાતેજ ભવ્ય લોકોની રક્ષા કરે. ... अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत् । - तत्पष्टव्यं तदेष्टव्यं तद्रष्टव्यं मुमुक्षुभिः ॥२२७॥ અર્થ - કર્મોના બંધનથી સર્વથા છૂટી આત્મ સ્વાધીનતાના ઈચ્છવાવાળા મોક્ષાભિલાષી ભવ્ય મુમુક્ષુઓએ અક્ષય, અતીન્દ્રિય, આલ્હાદ સ્વભાવને ધારણ કરનારી, મહાન ઉત્કૃષ્ટ અને ઈન્દ્રાદિક ભવ્ય આત્માઓએ કરી પરમ પૂજ્ય તથા અજ્ઞાન રૂપી અંધકારને મૂળમાંથી ઉછેર કરવામાં અતિદક્ષ એવી સમ્યગ્સાન સ્વરૂપ શુદ્ધચૈતન્ય જ્યોતિના સંબંધમાં શુદ્ધાત્માનુભવી સદ્દગુરૂ આદિસમ્યગ્દષ્ટિ પુરુષોને વારંવાર પ્રેમથી પ્રશ્ન કરવા જોઈએ તથા એ તિની જ અભિલાષા કરવી જોઈએ અને એને જ પ્રતિસમય અનુભવ કરવું જોઈએ. એ સિવાય બીજું એ કે વિક૯૫ ચિત્તમાં ન કર જાઈએ. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ एतस्मिन् रतो नित्यं संतुष्टो भव नित्यमेतस्मिन् । - एतेन भव तृप्तो भविष्यति तवोचमं सौख्यम् ॥२२८॥ અર્થ- હે ભવ્ય જીવ! તું આજ્ઞાતિમાં સદાકાળ રૂચિથી લીન થશે અને એમાં જ હમેશાં સંતુષ્ટ થા. એ સિવાય અન્ય કેઈપણ તારા માટે કલ્યાણ કારી નથી. એનાથી જ તૃપ્તથા આમ કરવાથી તેને અન્ય કઈ પણ ઈચ્છા નહિ રહે અને તેના અનુભવમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. : : ભાવાર્થ- હે ભવ્ય! જેટલું આજ્ઞાન છે તેટલું જ માત્ર સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્ર આત્મામાં જ નિરંતર રતિ, પ્રીતિ, અને રૂચિ કર. એટલું જ માત્ર સત્યાર્થ કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે, એ નિશ્ચય કરીને જ્ઞાનમાત્ર આત્માથી નિત્ય સતેષને પ્રાપ્ત થા–નિત્ય તૃપ્તિને પ્રાપ્ત થા; એવી રીતે નિત્ય આત્મામાં રત, આત્મામાં સંતુષ્ટ અને આત્મામાં જ તૃપ્ત થવાથી તને વચનથી અગોચર નિત્ય શાશ્વત ઉત્તમ આત્મ સુખ થશે. તે સુખને તે જ સમયે સ્વયમેવ દેખીશ; બીજાને ન પૂછ. કેમકે આ સુખ પોતાને જ અનુભવ ગોચર છે. બીજાને કેમ પૂછે છે. ? તાત્પર્ય એ છે કે જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, એનાથી સંતુષ્ટ રહેવું, એનાથી જ તૃપ્ત રહેવું, એ જ પરમ ધ્યાન છે, તેનાથી વર્તમાનમાં આનંદ અનુભવાય છે અને એના પછી જ સંપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે સુખને એવું પૂર્વોક્ત કરવાવાળે જ પુરુષ જાણે છે બીજાને એમાં પ્રવેશ નથી. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ तद्ब्रूया चतरान् पृच्छेतदिच्छेत्ततरो भवेत् । येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥ २२९॥ પ્રાપ્તિની નિરતર ઈ . અઃ- આત્મ સ્વરૂપની જ વાત બીજાને કહેવી જોઈએ, આત્મ સ્વરૂપ જ બીજાને પૂછવું જોઈએ, અને એજ આત્મસ્વરૂપની રાખવી જોઇએ; અને આત્મસ્વરૂપના ચિંતવનમાં જ પ્રતિ સમય તન્મય રહેવું જોઇએ. એમ કરવાથી અજ્ઞાનમય અવસ્થા છુટી જઈ જ્ઞાનમય આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભાવાથઃ– જેમ કોઈ એક ધનવાન વૃદ્ધ પુરુષના અત્યંત પ્રીતિ પાત્ર-એકજ માત્ર વિવાહિત પુત્ર-પિતાને કહ્યા વિના પરદેશમાં ચાલ્યા જાય તેા તે વૃદ્ધ પુરૂષ જેનાથી વાત કરવાના અવસર મળે તેની સાથે તે પેાતાના પુત્રની જ વાત કરે છે; કાઈને કાંઈ પૂછે છે તા, તે પેાતાના પુત્રના આવવાની જ વાત પૂછે છે; અને જે કાઈ વસ્તુની ઇચ્છા કરે છે તે તે એક માત્ર પાતાના પ્રિય પુત્ર આવે એવીજ ઇચ્છા કરે છે. જો કોઇનું ચિંતવન કરે છે તા તે પેાતાના પ્રેમ પાત્ર પુત્રનું જ કરે છે. સારાંશ એ છે કે જેમ તે વૃધ્ધ પુરુષના ચિત્તથી એના પુત્ર એક ક્ષણ પણ જૂદો નથી થતા, એવી રીતે આત્મસ્વરૂપની પ્રાપ્તિને અર્થે નિર ંતર ચેષ્ટા કરવી જોઇએ. મ येsभ्यासयन्ति कथयन्ति विचारयन्ति । सम्भावयन्ति च मुहुर्मुहुरात्मतत्वम् । ते मोक्षमक्षयमनूनमनन्त सौरूपं । સૌન્હેં ! क्षिप्रं प्रयान्ति नवकेवलब्धिरूपम् ॥ २३० ॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ અર્થ:- જે ભવ્ય જીવ આત્મતત્વને વારંવાર અભ્યાસ કરે છે, અને આત્માનું જ કથન કરે છે તથા વિચાર પણ આત્માને જ કરે છે અને અનુભવ પણ આત્માને જ કરે છે તે ભવ્ય જીવ અવિનાશી, ઉત્કૃષ્ટ અનંતદર્શન, લાયકજ્ઞાન લાયક ચારિત્ર આદિ નવ કેવલ લબ્ધિસ્વરૂપ સુખના ભંડાર એવા મોક્ષ પદને વાત વાતમાં પામે છે. એટલા માટે ભવ્ય જીવેએ સદાય આત્માનું પ્રસન્ન ચિતથી ચિંતવન કરવું જોઈએ. भीषणनरकगतौ तिर्यग्गतौ कुदेवमनुष्यगत्यौः । मात्पोऽसि तीव्रदु:खं भावय जिनभावना जीव ! ॥२३१॥ અર્થ- હે જીવ! તું મહાન ભયંકર નરકગતિ, તિર્યંચગતિ, કુદેવ, કુમનુષ્ય ગતિને વિષે તીવ્ર દુઃખને પામે; માટે હવે તું જિન ભાવના (શુદ્ધાત્મતત્વ) ભાવ કે જેથી સંસાર પરિભ્રમણ મટે. ભાવાર્થ- આત્મ ભાવના વિના ચાર ગતિનાં દુઃખ અનાદિ કાળથી સંસારમાં પામ્ય માટે હવે હે જીવ! તું જિનેશ્વર પરમ કૃપાલુ વીતરાગ દેવના ચરણ કમલનું શરણુ લે અને શુદ્ધાત્મસ્વરૂપનો વારંવાર ભાવના રૂપ અભ્યાસ કર. (જ્ઞાને પગ છે તે ચૈતન્યની જાણુવારૂપ જ્ઞાન પરિણતિ છે તેનાથી ક્ષણ ક્ષણમાં-નિરંતર ચેતન્ય સ્વરૂપની વારંવાર ભાવના કર.) કે જેથી સંસાર પરિભ્રમણથી રહિત મેક્ષ પદને પ્રાપ્ત થા. આ-ઉપદેશામૃતનું અખૂટ ઝરણું છે. भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः । भावये भाविता नेति भवाभावाय भावनाः ॥२३२॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ અર્થ- હવે મારે સંસાર પરિભ્રમણનું કારણ દર્શન મેહને ઉચછેદ કરીને આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, માટે સંસાર ચક્રમાં પડયે એ હું તેણે આજ સુધી જે શુદ્ધાત્મ જ્ઞાનની ભાવના ધારણ કરી ન હતી, તેને હવે ઉજવળ અંતરંગ પરિણામથી વારંવાર ચિંતવન કરી ધારણ કરું છું. કેમકે આજ સુધીની અશુદ્ધ ભાવનાથી જ સંસારની વૃદ્ધિ થઈ છે, માટે એના નાશનું કારણ આજ સુધીની અશુદ્ધ ભાવનાઓથી ઉલટું છે. કેમકે આજ સુધીની સંસાર વર્ધક ભાવના મિથ્યાદર્શન અને વિપરીત જ્ઞાન રૂપ ઉલટી પ્રવૃતિ હતી, તે હવે સંસારપ રિક્ષણ કરનાર જે ભાવનાઓ તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય છે તેને અનન્ય વિશુદ્ધ આત્મ પ્રેમથી સ્વીકાર કરું છું. अथ भवजलराशौ मनजीवन पूर्व । किमपि वचनमात्रं नितेः कारणं यत् । तदपि भवभवेषु श्रूयते वाह्यते बा। न च न च वत कष्टं सर्वदा ज्ञानमेकम् ॥२३३॥ અર્થ- અત્યંત ગહન આ સંસાર રૂપી મહાસમુદ્રમાં ડૂબેલ જીવે નિવૃત્તિ અર્થે અર્થાત્ મોક્ષનું કારણ જે ભાવ છે તેને કયારે પણ ભાવેલ નથી (ચિંતવન કરેલ નથી) અરેરે! આ હાખેદની વાત છે. આત્માએ પૂર્વે ભવભવમાં તે તત્વને વચનમાત્રથી સાંભળેલ છે અથવા કહેલ છે પણ મેક્ષને કારણ ભૂત ભાવ એકજ શુદ્ધાત્મજ્ઞાન જ છે, તે પરમાત્મ તરવ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સદાય આનન્દમય અને ઉત્કૃષ્ટ છે, પણ આત્મજ્ઞાનની ભાવનાથી રહિત અજ્ઞાની છને માટે શુદ્ધાત્મ તત્વ મહાદુર્લભ છે. अथ विविधविकल्पं पंचसंसारभूलं । शुभमशुभसुकर्म प्रस्फुटं तद्विदित्वा । भवमरणविमुक्तं पंचमुक्तिप्रदं यं । तमहमभिनमामि प्रत्यहं भावयामि ॥२३४॥ અર્થ- અનેક વિકલ્પ રૂપ ગતિમાન સંસારનું મૂળ શુભાશુભ કર્મોને પ્રગટ પણે જાણીને હું ભવ ભવમાં મરણથી રહિત, પંચમગતિ (અપુનર્ભવ) જે મેક્ષ તેને દાતાર એજે (શુદ્ધાત્મ) શુદ્ધ પરમ પારણમિક વિતરાગ આત્મિક ભાવ છે તેને સહૃદય અનન્ય આત્મ પ્રેમથી પુન:પુનઃ ત્રિધાગે નમસ્કાર કરું છું અને એની જ પ્રતિસમય ભાવના કરું છું. अथ सुललितवाचां सत्यवाचामपीत्थं । न विषयमिदमात्मज्योतिरायन्तशून्यम् । तदीपगुरुवचोभिः प्राप्य यः शुद्धदृष्टिः । स भवति परमश्रीकामिनी कामरुपः ॥२२५॥ અર્થ શુદ્ધાત્મ જાતિ મનહર અને લલિત વાણીને વિષય નથી અને તે તિ આદિ અને અંત રહિત છે. તે પણ શ્રી ગુરૂના વચનના પ્રતાપથી જે કોઈ શુદ્ધ સમ્યગ્દષ્ટિ એને પ્રાપ્ત કરે છે તે આસન્ન ભવ્ય આત્મા મોક્ષ રૂપી પરમ હકમીને પતિ થાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૩ .. जायन्ते विरसा रसा विधटते गोष्ठीकथाकौतुकं । સીત્તે વિષયાતથા વિરમતિ નીતિ શી રા जो वागपि धारयत्यविरतानन्दात्मशुद्धात्मनश्चितायामपि यातुमिच्छति समं दोषैर्मनः पञ्चताम् ॥२३६॥ અર્થ – પરમાનન્દ સ્વરૂપ શુદ્ધાત્માની પ્રાપ્તિ તે દૂર રહો કિંતુ કેવલ શુદ્ધ ચૈતન્ય તિની ચિંતા (ચિંતવન) કરવાથી જ શૃંગારાદિ રસ વિરસ થઈ જાય છે. સ્ત્રી, પુત્ર, આદિની ગોષ્ઠી (સલાહ) નાશ થઈ જાય છે અને એની કથા કૌતુક (કુતુહલ) છે તે પણ દૂર ભાગી જાય છે. તથા ઈન્દ્રિયાના વિષયે પણ સર્વથા નાશ થઈ જાય છે અને સ્ત્રી પુત્ર આદિની પ્રીતિ દૂર જ રહે, પરંતુ શરીરમાં પણ પ્રીતિ નથી રહેતી, વચન પણ મોનને ધારણ કરી લે છે, અને સમસ્ત રાગ દ્વેષાદિ દોષની સાથે મન પણ નાશને પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે ભવ્ય તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્માની ચિંતામાંજ નિરંતર નિમગ્ન રહેવું જોઈએ. . भावे मनोहरेऽपि च काचिनियता च जायते प्रीतिः। अपि सर्वाः परमात्मनि दृष्टे तु स्वयं समाप्यन्ते ॥२३७॥ અર્થ- અત્યંત મનહર પદાર્થમાં કઈ વિચિત્ર તથા નિશ્ચિત પ્રીતિ થઈ જાય છે. કિન્તુ જે સમયે પરમાત્માનું દર્શન થાય છે તે સમયે અન્ય પદાર્થોમાં પ્રીતિની સમાપ્તિ થઈ જાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભાવાર્થ:- જ્યાં સુધી મનુષ્ય પરમાત્માને નથી દેખતા અર્થાત્ અનુભવ નથી કરતા, ત્યાં સુધી તે મનુષ્યને બાહ્ય પદાર્થ ( દેહ, સ્ત્રી, પુત્ર, ધન, આદિ) પ્રીતિ કરવાવાળા થાય છે; અર્થાત્ તે ખાા પદાનિ જ પ્રિય માને છે કિન્તુ જે સમયે તેને પરમાત્માનાં દન થઈ જાય છે તે સમય બાહ્ય પદાર્થને અંશે પણ પ્રિય નથી માનતા, અપ્રિય માને છે. आत्मा स्वं परमीक्ष्यते यदि समं तेनैव संचेष्टते । तस्मा एव हितस्ततोऽपि च सुखी तस्यैव संबंधभाकू । तस्मिन्नेव गतो भवत्यविरतानन्दामृताम्भोनिधौ । किं चान्यत्सकळोपदेश निवहस्यैतद्रहस्यं परम् ॥ २३८॥ અ:- જ્યારે આ આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને રૃખે છે; ( અનુભવે છે ) ત્યારે સ્વયં પેાતાના સ્વરૂપની સાથે જ ચેષ્ટા કરે છે; અને પેાતાના સ્વરૂપને અર્થે જ હિત સ્વરૂપ અને છે. તે પાતાથી જ સુખી થાય છે અને પેાતાના જાતે સંબધી થાય છે; તથા નિર ંતર આનન્દામૃતના સમુદ્ર સ્વરૂપ પેાતાના સ્વરૂપ માંજ લીન થાય છે. એવી રીતે સમસ્ત પ્રવૃતિઓની આત્મામાં દૃઢ સ્થિતિ છે તેજ સમસ્ત ઉપદેશનું અસલી તાપ છે એનાથી જુદું બીજું કાંઇ પણ નથો. अचित्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिंतामणिरषे यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ॥२३९॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ અર્થ - કારણ કે આ (જ્ઞાની) પિતેજ ચૈતન્ય ચિંતામણિ અચિંત્ય શક્તિવાળે દેવ છે અર્થાત તેિજ ચિન્માત્ર ચિંતામણિ રત્નમય ભગવાન છે. એવા જ્ઞાની કે જેના સર્વ પ્રેજિન સ્વતઃ સિદ્ધ છે એવા સ્વરૂપે લીન હેવાથી જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે? કાંઈ જ કરવાનું નથી. ભાવાર્થ- આ જ્ઞાનમૂર્તિ આત્મા અનંત શક્તિઓને ધારક વાંછિત કાર્યની સિદ્ધિ કરવાવાળે તેિજ દેવ છે, એટલા માટે સર્વે પ્રયજન સિધ્ધ હોવાથી જ્ઞાનીને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? કાંઈજ નથી. આ નિશ્ચય નયને ઉપદેશ છે. સારાંશ એ છે કે, શુદ્ધાત્માનુભવરૂપ ચિંતામણિ રત્નને જેના હદય કમળમાં પ્રકાશ થઈ જાય છે તે પવિત્રાત્મા ચતુર્ગતિ શમણુરૂપ સંસારનો નાશ કરી મોક્ષ પદને પામે છે. એનું ચારિત્ર ઈચ્છા રહિત હોય છે. તે કર્મોની સંવર પૂર્વક નિર્જરા કરે છે. તે અનુભવી જીવને રાગદ્વેષ આદિ પરિગ્રહનો ભાર અને ભવિષ્યમાં થવાવાળા અલ્પ જન્મ કઈ ગણત્રીમાં નથી અર્થાત્ અલ્પ કાળમાં સિદ્ધ પદને પામશે. अनियमतुलबोधाधीनमात्मानमात्मा सहजगुणमणीनामाकरं तत्त्वसारम् निज परिणतिशाम्भोधिमज्जन्तमेनं भजतु भवविमुक्तयै भव्यताप्रेरितो यः ॥२४॥ અર્થ- હે ભવ્યાત્મન! જે તું ભવ્યતારૂપી નિર્મળભાવે પ્રેરિત થયેલ છે તે, તું સંસાર (ભાવ) થી મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ એવાજ આત્માનું ભજન કર કે જે નિરંતર પિતાના અનંતજ્ઞાનને જ આધીન છે. જે સ્વાભાવિક અનંતગુણરૂપી રત્નની ખાણ છે, જે સર્વે તેમાં સાર ભૂત છે અને જે આત્મ પરિણતિથી ઉત્પન્ન અતીન્દ્રિય અલ્હાદ સુખરૂપી સમુદ્રમાં સદાય નિમગ્ન છે-લીન છે. भवभोगपराङ्मुख हे यते । पदमिदं भवहेतुविनाशनम् । भज निजात्मनिमममते पुन- સ્તર વિમધુવાસ્તુનિ વિનતા રહા અર્થ – હે યતિ જે તું સંસાર અને ભેગમાં ઉદાસીન પરિણામી છે, તથા નિજ આત્મામાંજ આત્મપણાની બુદ્ધિનેજ ધારણ કરવાવાળે છે, તે તું સંસાર (ભાવ) નું કારણ જે કર્મ બન્ધ તેને નાશ કરવાવાળું જે આ આત્મ પદ એનું જ ભજન કર. કેમકે આત્મ પરિણામને બગાડીને વિનાશ થવાવાળી નાશવંત વસ્તુની ચિંતા કરવાથી તને શું લાભ થશે? કાંઈ નહિ થાય, समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवजितम् सहजनिर्मलशर्मसुधामयं । समरसेन सदा परिपूजये ॥२४२॥ અર્થ- હું પરમસમતારસરૂપી અમૃત જલથી નિરંતર પ્રસન્ન ચિત્ત પૂછું છું કેમકે જે સમયસાર પરમાત્મા આકૂળતા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ રહિત (અનાકુળ) છે, પિતાના ગુણેથી અશ્રુત અથોત દઢ છે, જન્મ મરણાદિ રોગથી રહિત છે. સ્વાભાવિક (સહજ) નિર્મળ નિર્વિકલ્પ આનક રૂપી પરમામૃતનું પરમ અનુપમ મંદિર છે. गिरिगहणगहारण्यान्यशून्य प्रदेश । स्थितिकरण निरोधध्यान तीर्थोपसेवा। .. पठनजपहोमे ब्रह्मणो नास्ति सिद्धिः । मृगयतदपरत्वंभोः प्रकारं स्वसारं ॥२४३॥ અર્થ- પર્વતની ભયાનક ગુફામાં, નિર્જન વનમાં અથવા બીજા કોઈ શૂન્ય પ્રદેશમાં બેસવાથી, ઈન્દ્રિયેને રેકવાથી, ધ્યાનથી, તીર્થોની યાત્રા કરવાથી, ભણવાથી અથવા જ૫ હમ કરવાથી બ્રહ્મની સિદ્ધિ થતી નથી. એટલા માટે હે આત્મ! તું ઉત્કૃષ્ટ રૂપ એ સર્વે થી ભિન્ન પિતાના આત્માના સારને શોધ અર્થાત ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને કર્મથી રહિત શુદ્ધાત્માને શેાધ-- અનુભવ કરી અને એની જ વારંવાર ભાવના ભાવ समतया रहितस्य यतेने हि.। તત હું વિગતવાના , भज मुने समताकुलमंदिरम् ॥२४॥ અર્થ- ખરેખર સમતાભાવ (વીતરાગ ભાવ) રહિત યતિ અનઅનાદિ બાર પ્રકારના ઉગ્ર તપ તપે તે પણ એને કાર્યની સિદ્ધિ થતી નથી, માટે હે મુનિ ! તું આકુળતા રહિત સમતા દેવીનું Page #252 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કુળમંદિર એવું જે પિતાનું શુદ્ધાત્મ તત્ત્વ છે એનું ભજન કર, એનું જ ધ્યાન ધર અને એનું જ એકાગ્ર શાન્ત ચિત્તથી વારંવાર ચિંતવન કર. इत्यं मुक्तवा भवभयकर सर्वसावधराशिं । नीत्वा नाशं विकृतिमनिशं कायवाड्मानसानाम् । अन्तः शुद्धया परमकलया साकमात्मानमेकं । बुद्धबा जन्तुः स्थिरशमपयं शुद्धशीलं प्रयाति ॥२४५॥ અર્થ- આ રીતે સંસારના ભવ ભયને ઉત્પન્ન કરવાવાળી સર્વ પાપ રાશિનો ત્યાગ કરી તથા મન, વચન, કાયાના રાત્રિ દિવસના વિકારોને નિરંતર નાશ કરીને જે કઈ ભવ્ય જીવ અંતરંગ શુદ્ધ પરમ જ્ઞાન જ્યોતિની કળા સાથે એક આત્માને જ અનુભવ કરે છે તેજ મુનિ સ્થિર અને સમતાભાવમય શુદ્ધઆત્મિક ભાવને પ્રાપ્ત થાય છે. અર્થાત્ શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે. . जयति समयसारः सर्वतत्त्वैकसारः सकलविलयंदूरः प्रास्तदुरिमारः।.. दुरिततरुकुठारः शुद्धबोधावतार :.. सुखजलनिधिपूरः क्लेशवाराशिपार ः ॥२४६॥ અર્થ:- સર્વ તેમાં એક સાર ભૂત જે સમયસાર અર્થાત શુદ્ધાત્મા છે. કેવો છે તે સમયસાર સંપૂર્ણ વિલય અર્થાત સંપૂર્ણ વિકારોથી દૂર છે, અત્યંત કઠિનતાથી નિવારણ કરવા Page #253 -------------------------------------------------------------------------- ________________ ગ્ય જે કામદેવ તેને જેણે અસ્ત કરી દીધેલ છે, પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડા સમાન છે, શુદ્ધ જ્ઞાનને અવતાર છે, જે આનન્દ રૂપી સમુદ્રથી પરિપૂર્ણ છે અને કલેશ રૂપી ખારા સમુદ્રથી પાર થઈ ગએલ છે, તે સમયસાર સદાય જયવંત વર્તે છે. ભાવાર્થ – આત્મહિતના વાંછક ભવ્ય પુરુષોએ એવાજ સાર સ્વરૂપ પરમાત્માને ધ્યાનમાં ધ્યાવવા ગ્ય છે; જે ધ્યાનથી સંસારના બીજરૂપ ભાવ મેહને નાશ થાય છે અર્થાત્ કલેશ દધિથી પાર કરનાર છે. તે ભગવાન સમયસારની સદાય જય હે, શરણ છે. एको भावः सर्वभावस्वभावः सर्वेभावाएकभावस्वभावाः। : एको भावस्तत्त्वतो येन बुद्धः सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः : - મારકણા અર્થ- એક ભાવ સર્વ ભાવના સ્વભાવ સ્વરૂપ છે અને સર્વ ભાવ એક ભાવના સ્વભાવ સ્વરૂપ છે, એટલા માટે જેણે તત્વથી (યથાર્થ સ્વરૂપથી) એક ભાવને જાણે તેણે સમસ્ત ભાવને યથાર્થ પણે જાણ્યા. ભાવાર્થ- આત્માને એક જ્ઞાન ભાવ એવો છે કે જેમાં સમસ્ત ભાવ (પદાર્થ) પ્રતિબિસ્મિત થાય છે-ઝળકે છે. તે પદાર્થોના આકાર સ્વરૂપ પિતે થાય છે તથા તે ભાવ સર્વય છે. એના જેટલા આકાર છે તે એક જ્ઞાતિના આકાર થાય છે; Page #254 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે જે એ પ્રકારના જ્ઞાનના સ્વરૂપને યથાર્થ જાણે છે તેણે સર્વે પદાર્થ જાણ્યા; અર્થાત્ જ્ઞાન યાકાર થયું તે કારણે જ્ઞાને જાણ્યું ત્યારે સર્વે ભાવેને જાણ્યા, કેમકે જ્ઞાન એ જ આત્મા છે એમ અહીં કહ્યું છે. જ્ઞાનમાં ભેદ કર્મોના ક્ષેપશમ અનુસાર થએલ છે તે કઈ જ્ઞાન સામાન્યને (વાસ્તવિક જ્ઞાન) અજ્ઞાન રૂપ નથી કરતા, પરંતુ જ્ઞાનને જ પ્રગટ કરે છે. એટલા માટે ભેદને ગૌણ કરી એક જ્ઞાન સામાન્યનું અવલંબન લઈ ને આત્માને ધ્યાવ. એનાથી જ સર્વ સિદ્ધિ થાય છે. જેમ બહુજ રત્નથી ભરેલ સમુદ્ર એકજ જલથી ભરેલ છે તે પણ તેમાં નિર્મળ નાના મોટા અનેક તરંગે ઉન્ન થાય છે, તે સર્વે એક જલ રૂપ જ છે. એવી રીતે આ આત્મા પણ જ્ઞાન સમુદ્ર સ્વરૂપ છે તે એકજ છે, એમાં અનેક ગુણે છે. અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદ આપે આપ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાન રૂપજ જાણવી. ખંડ ખંડ રૂપે અનુભવ ન કરે કેમકે આત્માના જેટલા ધર્મ છે તે સર્વે જ્ઞાનના પરિણમન સ્વરૂપ છે. જો કે એમાં લક્ષણ ભેદથી ભેદ છે તે પણ પ્રદેશ ભેદ નથી, એટલા માટે એક અસાધારણ જ્ઞાન કહેવાથી સવે એમાં આવી ગયા. એથી આ આત્માને જ્ઞાનમાત્ર જે એક ભાવ એમાં અન્તઃ પાતિની (જ્ઞાનમાં આવીને પડવાવાળી) અનંત શકિતઓ ઉદય થાય છે (ઉધડે છે) માટે જ્ઞાનનું પામવું કર્મ કરી નથી થતું માત્ર એક જ્ઞાન કરીને જ જ્ઞાનમાં જ્ઞાનનું પ્રકાશવું થાય છે એટલા માટે જ્ઞાન કરીને જ જ્ઞાનનું પ્રકાશમાન છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ पदमिदं ननु कर्मदुरासदं । सहजबोधकळा सुलभं किल । तत इदं निजबाधकळाबलात् । कलायितुं यततां सततं जगत् ॥ २४८ ॥ અ:- આ-જ્ઞાનમય પદ કર્મ કરવાથી તા દુષ્પ્રાપ્ય છે. અને સ્વાભાવિક નિર્માળ લેવિજ્ઞાનની કળાથી સુલભ છે, માટે પેાતાના નિજ જ્ઞાનની કળાના ખળથી આ પદના અભ્યાસ કરવાને સર્વે જંગત્ તત પ્રયત્ન કરી. ભાવાથ- સકળ કર્માંને છેડાવીને જ્ઞાન કળાના બળ વડે જ જ્ઞાનના અભ્યાસ કરવાના ઉપદેશ કર્યા છે. જ્ઞાનની કળા કહેવાથી એવું સૂચિત થાય છે કે:-જ્યાં સુધી પૂર્ણ કળા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીન કળા સ્વરૂપ છે. મતિજ્ઞાનાદિ રૂપ છે. તે જ્ઞાનની કળાના અભ્યાસથી કેવલજ્ઞાનસ્વરૂપ જે પૂર્ણ કળા છે તે પ્રગટ થાય છે. સારાંશ: અનેક પ્રકારની બાહ્ય ક્રિયામાના ફ્લેશથી કોઈ પણ મેાક્ષ પદને નથી પામી શકતા અને સમ્યજ્ઞાન પ્રગટ થવાથી કલેશ કર્યા વિના જ માક્ષ પદ પ્રાપ્ત થાય છે. જ્ઞાન જ્યાતિ સમસ્ત જીવાના અંતરગમાં ત્રિરાજમાન છે; તે મન, વચન, અને કાયાથી અગમ્ય છે; માટે કે ભળ્યે ! પાતાની જ્ઞાન જ્યાતિની કળા પ્રગટ કરી સંસારથી મુક્ત થાઓ. અર્થાત્ નિજ પદને પ્રાપ્ત કરી. यत्रैवाहित धीः पुंसः श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा चिचं तत्रैव लीयते ॥ २४९ ॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અર્થ - પુરુષની જે પદાર્થમાં બુદ્ધિ લાગી જાય છે એમાંજ એની શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે અને જે પદાર્થમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે એમાંજ એનું મન રમી જાય છે. ભાવાર્થ- જે પુરુષને જે વસ્તુ પ્રિય માલુમ પડે છે અથતિ પ્રિય લાગે છે એજ વસ્તુને ગ્રહણ કરવાની તે પુરુષની ઈચ્છા થાય છે, અને એજ વસ્તુમાં એનું મન પ્રતિસમય લીન થાય છે. એ નિયમ અનુસાર જે પુરુષને આત્માને અનુભવ પ્રિય લાગે છે, એને આત્માને અનુભવ કરવાની જ નિરંતર ઈચ્છા રહ્યા કરે છે અને એ જ કારણે એનું મન આત્માનુભવમાં એવું તન્મય રહે છે કે, સ્વપ્નમાં પણ આત્માનુભવથી અલગ થવું ઈચ્છતે નથી, એનાથી વિરૂદ્ધ વિષયમાં જે પુરુષની પ્રીતિ છે, એનું મન નિરંતર વિષયમાંજ ફર્યું રહે છે અને કદાચ જે એને શાસ્ત્રનું જ્ઞાન થાય તે પણ તે કાર્ય કારી થતું નથી. यत्रानाहित धीः पुसः श्रद्धा तस्मानिवर्तते । यस्मानिवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ॥२५०॥ અર્થ- જે પુરુષની જે વસ્તુમાં અનુપકારક બુદ્ધિ થઈ જાય છે અથૉત જે વસ્તુને તે હિતકારી નથી સમજતે, તે વસ્તુમાં તેની રૂચિ થતી નથી, અને જે વસ્તુમાં રૂચિજ નથી તે વસ્તુમાં તેનું મન જ શી રીતે લાગે? અર્થાત્ ન લાગે. જેમ કોઈ પુરુષને વિષય-કષાયોથી બચવું હોય તે પ્રથમ વિષય-કષાયે દુઃખદાયી છે, એમ તેને યથાર્થ પણે લાગવું જોઈએ કેમકે જ્યારે એની બુદ્ધિમાં વિષય-કષાય એકાન્ત દુઃખદાયી છે, એવું યથાર્થ માલુમ , , Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પડશે ત્યારેજ સ્વયં એની રૂચિ એનાથી હટી જશે અને રૂચિ દૂર થવાથી મન વિષયકક્ષાના સેવનથી ઉદાસ થઈ જશે. .. यदा मोहात्मजायेते रागद्वेषौ तपस्विनः। तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥२५१॥ અર્થ - જે સમયે કઈ તપસ્વી મુનિના હૃદયમાં મેહના ઉદયથી રાગ દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે તેને પિતાના શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવી જોઈએ. એવી રીતે વારંવાર શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવાથી જ રાગ-દ્વેષ ક્ષણવારમાં શાંત થઈ જશે. ભાવાર્થ- રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ એક એક પ્રકારને આત્મિક રોગ છે. તે જો કે અજ્ઞાન દ્વારા શરીર, સ્ત્રી, પુત્રાદિકને આત્મસ્વરૂપ માનવાથી તથા પંચેન્દ્રિયેના વિષયેએ પ્રાપ્તિ અપ્રાપ્તિથી ઉત્પન્ન થાય છે. શુદ્ધાત્મસ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું એ જ વિષયકષાને નિમૅલ કરવાને માટે એક માત્ર રામબાણ ઔષધિ છે. એ રોગોનું નિદાન (મૂલકારણ) આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે-વિસ્મરણ છે એટલા માટે અજ્ઞાનને નાશ કર્યા વિના એ રેગેની જડ નાશ પામતી નથી. પરમાત્મપદની ભાવનાનું ફળ सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः । तत्रैव. दृढ़संस्काराल्लभते... ह्यात्मनि स्थितिम् ॥२५२॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અર્થ- વારંવાર પરમાત્મ પદની ભાવના કરતા રહેવાથી તે અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મા હુંજ છું.” એવા પ્રકારના ૬૮ સંસ્કાર આત્મામાં ઉત્પન્ન થઈ જવાથી અર્થાત્ પરમાત્મ સ્વરૂપના દઢ સંસ્કાર ઉત્પન્ન થતાંજ આજીવ નિશ્ચયથી પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઇ જાય છે. ભાવાર્થ- પૂર્વોકત પ્રકારની દઢ ભાવનાના અભ્યાસથી જયારે આ જીવની પરમાત્મ પદ સાથે એકત્વચણાની બુદ્ધિ થઈ જાય છે; ત્યારે આ જીવ પિતાને કેવલજ્ઞાનમયી અથવા અનંત સુખ સંપન્ન પિતાને સમજવા લાગે છે, ત્યારે નાના મોટા કાલ્પનિક સુખના કારણે ભૂત બાહ્ય પદાર્થોથી એને મમત્વ ભાવ સ્વયં છૂટી જતાં રાગ દ્વેષ મંદ થતા થતા નાશ થઈ જાય છે, ત્યારે એને પરમાત્મ પદની પ્રાપ્તિ થઈ જાય છે. પારામૈતાલુદ્ધિ સા પતિ સંt __सा प्रापयति निर्वाणं या देहात्मविभेदधीः ॥२५३॥ અર્થ - દેહમાં અને આત્મામાં જે એકતાની બુદ્ધિ છે અર્થાત દેહ છે એ જ આત્મા છે અને આત્મા છે એજ દેહ છે એવી બુદ્ધિ છે તે જ સંસારમાં ડુબાડે છે. શરીરની અને આત્માની જે ભિન્ન બુદ્ધિ છે અર્થાત્ શરીર અલગ છે અને આત્મા ૫ણ અલગ છે, એવી ભિન્ન બુદ્ધિ છે તે મોક્ષને પ્રાપ્ત કરાવે છે. यः शरीरात्मनाक्यं सर्वथा प्रतिपद्यते । पृथक्तव शेमुषी तस्य गुथमाणिक्ययोः कथम् ॥२५४॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અથ– જે અજ્ઞાની મૂઢાત્મા દેહ અને આત્માને વિષે સર્વથા એકપણું માને છે તેને વિષ્ટા અને માણિજ્યરત્નને વિષે ભિન્ન પણાની બુદ્ધિ કેમ થાય? ન થાય. આત્મા તે રત્ન સમાન પવિત્ર છે અને દેહ વિષ્ટા સમાન મહા અપવિત્ર અશુચિમય છે. વિષ્ટામાં રહેલું જે રત્ન તેને જેમ મૂર્ખ મનુષ્ય એક માને છે તેમ કર્મોદય વશ શરીરમાં રહેલ જે આત્મા તેને મિદષ્ટિ એકરૂપ માને છે, એમ જાણવું. देहचेतनयोर्भेदो भिन्नज्ञानोपलब्धितः । સલા વિષ ક્ષુ કાર્યરિત રવા અર્થ - ભવ્ય-વિદ્વાન પુરુષે દેહ અને ચેતન એ બન્નેનું ભિન્નપણું અવશ્ય જાણવા યોગ્ય છે. એ બન્નેનું ભિન્નપણું ભેદજ્ઞાને કરી જાણવામાં આવે છે. જેમ ચક્ષુ (નેત્ર) ઈન્દ્રિય અને ઘાણ (નાસિકા) ઈન્દ્રિયને વિષય જે રૂપ તથા ગંધ છે તે જ્ઞાને કરી ભિન્ન જાણવામાં આવે છે, તેથી ભિન્ન છે. ભાવાર્થ- દેહ તે (ઈન્દ્રિય) જ્ઞાને કરી દેખાય છે અને આત્મા સ્વસંવેદન જ્ઞાને કરી જણાય છે. ઈન્દ્રિયજ્ઞાને કરી આત્મા નથી દેખાતે અને સ્વસંવેદના જ્ઞાનમાં શરીર નથી ભાસતું એમ જુદાપણું જ્ઞાન કરી જાણવામાં આવે છે. માટે શરીર અને આત્મા ભિન્ન છે. જેમ રૂપ નેત્રથી જાણવામાં આવે છે, ગંધ નાસિકાથી જાણવામાં આવે છે, પરંતુ રૂ નાસિકાથી નથી જણાતું અને ગંધ નેત્રથી નથી જણાતી માટે ગંધ અને રૂપ બન્ને ભિન્ન ભિન્ન છે, એમ અનુમાને નકકી થાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ - आत्मानमन्तरे दृष्ट्वा, दृष्ट्वा देहादिकं बहिः। . तयोरन्तरविज्ञानादाभ्यासादच्युतो भवेत् ॥२५६॥ અર્થ- આત્માને અંતરંગમાં દેખીને અને શરીરાદિકને બાહ્ય જાણીને શરીર અને આત્માની મિત્રતાને દઢ જ્ઞાનાભ્યાસ કરતા કરતા જીવ મુકત થઈ જાય છે, આ ભાવાર્થ- જ્યારે આ જીવને આત્મા અને શરીરને ભેદ સ્પષ્ટ માલુમ પડવા લાગે છે ત્યારે તે શરીરાદિક ક્રિયાઓથી ઉપેક્ષા (ઉદાસીનતા) કરવા લાગે છે. અને સભ્યજ્ઞાનાદિ આત્મિક ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ અથે પ્રયત્ન કરવા લાગે છે એવી રીતે કરતાં કરતાં જ્યારે સપૂર્ણ દેહાદિ સંબંધી ક્રિયાઓને છેડી પિતાના સર્વ આત્મિક ગુણેને પૂર્ણ વિકાસ કરી લે છે ત્યારે જીવ મુક્ત થઈ જાય છે. અંતરાત્માનું સ્વરૂપ તે અંતરંગ વિષે આત્માને પ્રગટ અનુભવ ગેચર સંકલ્પ છે. શરીર અને ઈન્દ્રિયથી ભિન્ન ભાવમન દ્વારા જે દેખવા અને જાણવાવાળે છે તેજ હું છું, એમ સ્વસંવેદન જ્ઞાન ગોચર સંકલ્પ તેજ અંતરાત્મા છે. - शरीरकंचुकेनात्मा संवृतज्ञानविग्रहः । _ नात्मानं बुध्यते तस्माद्धमत्यतिचिरं भवे ॥२५७॥ અથ:- જ્ઞાનમાત્ર છે શરીર જેતુ એ આ-આત્મા કાર્પણ શરીર રૂપી કાંચળીથી ઢંકાએલ છે, એટલા માટે પિતાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના અનાદિ કાળથી સંસાર ચક્રમાં બ્રમણ કર્યા કરે છે. અહીં કાંચળીને કેવલ દષ્ટાંતમાત્ર સમજવું Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ જોઈએ. જેવી રીતે અને કેવલ ઉપરના ભાગમાં વૃક્ષની છાલની માફક કાંચળી રહે છે, પણ શરીર અંદર રહેતી નથી. એવી રીતે આત્માની સાથે કામણ શરીર (સૂમ શરીર) ને સંબંધ ન સમજ જોઈએ, કિન્તુ સંસારી આત્મા અને કર્મને એવા પ્રકારે મળેલ માનવે જોઈએ કે, જેવી રીતે દુધમાં સાકર અથવા પાણીમાં મીઠાનું મળી જવું થાય છે. જેમ દાદરની દવા બનાવતી વખતે પારાને અને ગંધકને પીસીને એકમેક કરવાથી બન્નેની અવસ્થા બીલકુલ કાજલ સરખી થઈ જાય છે, અને પારાનું વેતપણું અથવા ચમક અને ગંધકનું પીલા પણું કયાંય જતું રહે છે, દેખાતું નથી. એવી રીતે આત્માની સાથે કર્મોને સંવશે સંબંધ રહેવાથી બન્નેની અવસ્થા વિકૃત રહે છે. તેથી આત્મા અનંત દુઃખ સુખ રૂપ પરણુતિ કરે છે અને સમ્યકત્વાદિ ગુણાની પણ એ જ સ્થિતિ રહે છે. વિશેષાર્થ- સપના શરીર ઉપરની કાચલી જે પ્રમાણે સર્ષના રંગ રૂપાદિનું જ્ઞાન નથી થવા દેતું, તે પ્રમાણે આત્માનું જ્ઞાન દર્શનમેહનીયના ઉદયાદિરૂપ કાર્માણવર્ગણા એથી આ છાદિત થઈ જાય છે, ત્યારે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થતું નથી. આમ અજ્ઞાનતાને કારણે રાગાદિની ઉત્તિ થાય છે, તેમાં જીવ એકત્વબુદ્ધિકરી ચિરકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જેમ ચુ અને કાશે પરસ્પર મલી જવાથી તેની પરણતિ લાલ થઈ જાય છે, તેવી રીતે કર્મ પરમાણુઓને આત્મ પ્રદેશની સાથે પરસ્પર બંધ, પાણી દુધની માફક થઈ જવાથી તે બન્નેના Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગુણેની વિકૃત દશા થઈ જાય છે. દર્શન મેહનીકર્મના ઉદયથી બહિરાત્માને આત્મસ્વરૂપ સમજાવવા છતાં પણ સમજતા નથી અને જે કદાચ સમજે છે તે તે વિપરીત સમજે છે અથવા અન્ય પ્રકારે સમજે છે, તેથી તેને વાસ્તવિક ચિદાનંદસ્વરૂપ આત્માને અનુભવ થતું નથી. મિથ્યાત્વ અર્થાત અજ્ઞાનભાવને કારણે જીવ અનાદિકાલથી આ સંસારના ભવચકમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને તે ત્યાં સુધી પરિભ્રમણ કરતે રહેશે કે, જ્યાં સુધી પતે અજ્ઞાન ભાવને નાશ ન કરે તેને નાશ કરવાને ઉપાય પણ છે. તેમાં પ્રથમ છ સદેવાદિકનું શ્રદ્ધાન કરવું જોઈએ અને જીવાદિ તત્તના સ્વરૂપને વ્યવહાર નિશ્ચયનય થી સભ્યપ્રકારે જેમ છે તેમ સમજવા સતત પ્રયત્ન કરે, તે જ મિથ્યાત્વ ગળીને નાશ થાય અને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતા જીવ મેક્ષમાર્ગ ઉપર લાગી જાય છે. માટે વર્તમાન કાલે સનો સમાગમ અને સ્વાધ્યાયરૂપી તપના સતત પુરુષાર્થથી જ માત્ર જીવનું કલ્યાણ થઈ શકે તેમ છે. અન્ય કોઈ પણ ઉપાયથી કલ્યાણ થઈ શકે તેમ નથી. अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥२५८॥ અર્થ - શરીરાદિકને આત્મસ્વરૂપ જાણવાવાળા અજ્ઞાની છના અજ્ઞાન અભ્યાસથી ઉત્પન્ન થએલ મલિન સંસ્કારો દ્વારા મન, આત્માને આધીન ન થતાં વિક્ષેપને પ્રાપ્ત થઈ જાય છે. અને તેજ મન ભેદજ્ઞાનથી ઉત્પન્ન થએલ ઉત્તમ સંસ્કાર દ્વારા સ્વયં પોતેજ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. . Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ न जानन्ति शरीराणि सुखदु:खान्यबुद्धयः । निग्रहानुग्रहधियं तथाप्यत्रैव कुर्वते ॥२५९॥ અર્થ છે કે દારિકાદિક શરીર જડરૂપ હેવાથી સુખ દુઃખને નથી જાણતા, તે પણ મૂઢ બહિરાત્મા શરીરાદિ પર રાગ, દ્વેષવશ ભૂખે મરીને શરીરને દુઃખ દેવા ઈચ્છે છે; તથા રાગ વશ અનેક પ્રકારના ભૂષણ-વસ્ત્ર પહેરી શરીરને સુખી કરવા ઈચ્છે છે. ભાવાર્થ- અંતર આત્મા (જ્ઞાની) વિચારે છે કે-જુઓ આ સંસારી પ્રાણી કેવા મૂઢ છે કે, જે શરીર જડ રૂપ છે, એને પણ રાગ દ્વેષ વશ સુખી દુખી કરવાની ચેષ્ટા કરે છે. અજ્ઞાની શરીરને અલંકૃત કરી પિતાને સુંદર માને છે અને જ્ઞાની સમ્યજ્ઞાનાદિથી આત્મા ને અલંકૃત કરે છે. અજ્ઞાની ભેજનાદિને ત્યાગ કરી શરીરને દુઃખ આપે છે, જ્ઞાની ભેજન પ્રત્યેની ઈચ્છાને ત્યાગ કરી આત્માને (ઉપવાસાદિથી) શુદ્ધ કરે છે. खबुद्धया यावद्गृएहस्यात् कायवाक्चेतसां त्रयम् संसारस्तावदे तेषां भेदाभ्यासे तु निर्दृतिः ॥२६०॥ અર્થ - જ્યાં સુધી મન-વચન-કાયાને આત્મ બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવશે ત્યાં સુધી સંસાર છે. અને મન, વચન, કાયાને આત્માથી જુદા હેવાને અભ્યાસ કરવામાં આવશે ત્યારે જ જીવની મુક્તિ થાય છે. ભાવાર્થ- જયાં સુધી આ જીવ મન, વચન, કાયા અને એના નિમિત્તથી થવાવાળા રાગાદિક વિકાર અને અન્ય બાા કાર્યોને Page #264 -------------------------------------------------------------------------- ________________ શ૦ બુદ્ધિથી પિતાના સમજે છે ત્યાં સુધી આ જીવ સંસારી છે; અને જ્યારે “મન, વચન, કાયા, એ ત્રણેને તથા એના નિમિત્તથી ઉત્પન્ન થએલ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકારાને તથા સ્ત્રી પુત્રાદિક બાહ્ય પદાર્થોને આ-જીવ પૂર્ણ રૂપથી આત્મબુદ્ધિએ ભિન્ન સમજી લે છે અથવા અનુભવ કરે છે ત્યારે મુક્તિનું પાત્ર બની જાય છે. पश्यनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधियाऽन्येषामात्मतत्वे व्यवस्थितः ॥२६॥ અર્થ - આત્મસ્વરૂપમાં સ્થિર થઈને પિતાના શરીરને નિરંતર આત્માથી ભિન્ન સમજવું જોઈએ, અર્થાત્ આ શરીર તે મારે આત્મા નથી તેમ દેખવું જોઈએ. અને સ્ત્રી, પુત્રાદિક, બીજા છના શરીરને એના આત્માથી ભિન્ન માનવું જોઈએ. ભાવાર્થ- દેહની સાથે આત્માની અભેદબુદ્ધિ અનાદિ કાળથી થઈ રહી છે, નિરંતર ઉત્તમ ઉત્તમ ઉપદેશો મળવા છતાં પણ આ વ્યાહનું મટવું કષ્ટ સાથે સમજી આચાર્યદેવ વારંવાર જીવને યુક્તિઓથી સમજાવે છે કે હે જીવ! વિવેક્ષાભેદથી પુદ્ગલને પુદગલા અને આત્માને આત્મ સમજે જોઈએ. કર્મકૃત પાધિકભાવને પિતાને ભાવ ન સમજવો જોઈએ. અજ્ઞાનરૂપ અર્થાત રાગાદિપ અપરાધથી જીવને શરીરરૂપી કારાગ્રહમાં રહેવું પડે છે અને તે શરીરરૂપ વિભાવ પર્યાય કર્મોપાધિજનિત જીવની અવસ્થા છે, પણ સ્વભાવ નથી. તે નાશવંત છે પણ સ્થિર નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म । यावदेषा खलु बुद्धिरपतिबुद्धो भवति तावत् ॥२६२॥ અર્થ- જ્યાં સુધી આ આત્માની જ્ઞાનાવરણદિ દ્રવ્યકર્મ, રાગદ્વેષાદિ ભાવકર્મ અને શરીરાદિ કર્મમાં હું કર્મ, કર્મ છું અને એ કમનેકમ મારાં છે એવી નિશ્રય બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ (સ્વસંવિતિશુન્ય બહિરાત્મા અજ્ઞાની) છે. ભાવાર્થ- કર્મ–મેહ આદિ અંતરંગ પરિણામે તથા નેકમશરીરઆદિ બાહ્ય વસ્તુઓ એ સર્વે મુઘલના પરિણામે છે અને આત્માને તિરસ્કાર કરનારા છે તેમનામાં આ હું છું અર્થાત કર્મ-મેહ આદિ અંતરંગ તથા નેકમ—શરીરઆદિ બહિરંગ તેમજ આત્માને તિરસ્કાર કરનારા (શબ્દ આદિ) પુદગલ પરિણામે છે, તે (પર) બધા મારા આત્માના પરિણામે છે એવી રીતે વસ્તુની અભેદભાવે જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે. અને જ્યારે કેઈ સમયે, જેમ રૂપી દર્પણની સ્વ–પરના આકારને પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જવાળા અગ્નિની છે, તેવી રીતે અરૂપી આત્માની પોતાને અને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ, કર્મ પુદ્ગલનાં જ છે એમ સ્વયં અથવા પરના ઉપદેશથી સંસારના મૂળને છેદવાવાલી અને મોક્ષના બીજને ઉત્પન્ન કરવાવાલી ભેદવિજ્ઞાનરૂપી અનુભૂતિ ઉત્પન્ન થાય છે અર્થાત અંતરંગમાં પ્રગટ થાય છે. ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થાય છે, જ્ઞાની થાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૧૨ વિશેષાર્થ – જેમ સ્પર્શાદિમાં પુદ્ગલને અને પુદ્ગલમાં અશદિને અનુભવ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને કર્મ-કર્મમાં આત્માની અને આત્મામાં કર્મનોકામની બ્રાતિ થાય છે અર્થાત્ જીવના કર્મ-કર્મ છે અને કર્મ-કર્મમય જીવ છે, એવી એકત્વ બુદ્ધિ ભાસે છે ત્યાં સુધી તે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે, અને જ્યારે તે એમ જાણે કે આત્મા તે જ્ઞાતા જ છે, અને કર્મ-કર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે જ્ઞાની થાય છે. જેમ દર્પણમાં અગ્નિની જવાળા દેખાતી હોય ત્યાં એવું જાણે કે જવાળા તે અગ્નિમાં જ છે અરીસામાં નથી પેઠી, અને આરસિામાં જે દેખાય છે તે આરસની સ્વચ્છતા જ છે; એવી રીતે કર્મ—નકર્મ મારા આત્મામાં નથી પેઠા આત્માના જ્ઞાનની સ્વચ્છતા જ એવી છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય છે, ઝળકે છે) એવી રીતે કર્મ-કર્મ ય છે તે પ્રતિભાસે છે એ આત્માને ભેદજ્ઞાનરૂપ અનુભવ સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ જ્ઞાની થાય છે. कथमपि हि लभंते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानंतभावस्वभावैMकुरवदविकाराःसंततंस्युस्तएव ॥२६३॥ અર્થ- જે ભવ્ય પુરુષ પિતાના જ નિર્મલ પરિણામથી અથવા પરના ઉપદેશથી કંઈ પણ પ્રકારે નિર્મળ ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અવિચળ, (અંક-નિશ્ચળ ) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૩ પેાતાના આત્માની અનુભૂતિને પ્રાપ્ત થાય છે, તે જ પુરુષ સ્વચ્છ દણુની માફક પાતાના આત્મજ્ઞાનમાં પ્રતિખિખિત થયેલ અનંત ભાવાના ( પદાર્થોના) સ્વભાવાથી નિર'તર વિકાર હિત થાય છે. જ્ઞાનમાં જે શેયાના આકાર પ્રતિાસે છે, તેમનાથી રાગાદિ વિકાર ભાવને પ્રાપ્ત થતા નથી. ભાવાર્થ:- આપે। આપ પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ સાંભળવાથી જે સમ્યક્ત્વ થાય એને નૈસર્ગિક સમ્યકત્વ કહે છે, અને શ્રી ગુરૂના મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી જે સમ્યકત્વ થાય છે તેને અધિગમ સમ્યકત્વ કહે છે. જેને લેવિજ્ઞાન જાગૃત થયેલ છે અર્થાત્ સ્ત્ર—પર વિવેકની જ્ઞાન શકિત પ્રગટ થઇ છે, તે મહાત્માઓને જીવન મુકત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તે લેવિજ્ઞાનીના નિર્મળ દર્પણુવત્ સ્વચ્છ આત્મજ્ઞાનમાં અતંત ભાવ ઝળકે છે પરંતુ તેથી વિકાર નથી થતા, તે સદાય આનન્દમાં જ મગ્ન રહે છે. कुया कर्म विकल्पं किं मम तेनातिशुद्वरूपस्य । मुखसंयोगजविकृतेर्न विकारी दर्पणो भवति ॥ २६४ ॥ અર્થ:- મુખના સંયોગથી ઉત્પન્ન થયેલ વિકારથી અર્થાત્ મલિન સુખના સંબંધથી જેમ દર્પણુ મલિન નથી થતું, તેમ ક્રર્મો ભલે ગમે તેટલા વિકલ્પ કેમ ન કરે! કિન્તુ અત્યંત શુદ્ધ સ્વરૂપ મારા આત્માને તે વિકલ્પે કાંઈ પણ કરી શકતા નથી. ભાવાર્થ:- ભાવ કર્મ એ પ્રકારે છે એક જીવ સબંધી બીજી પુદ્ગલ સંબંધી, જ્ઞાનાવરણાદિ કર્મસ્વરૂપ પુદ્ગલદ્રવ્યના પિડ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તે દ્રવ્યર્મ છે અને તે વ્યપિંડમાં ફળ આપવાની જે શક્તિ છે તે ભાવકર્મ છે; પરંતુ એ શકિતનું વ્યક્તિ પણ (પ્રગટ પણું) જીવના સંબંધથી થાય છે એથી એને જીવને વિભાવ ભાવ પણ કહે છે, કેમકે દ્રવ્ય કોધના ઉદય વિના ભાવક્રોધ જીવમાં. નથી થઈ શક્ત, એટલા માટે શુદ્ધ જીવના સ્વભાવથી ભિન્ન છે. પુદગલ રૂપી દ્વવ્યક્રોધ છે એના ઉદયથી ઉત્પન્ન થએલ જે ક્ષમાના અભાવરૂપ ભાવ તે ક્રોધ છે. તે ક્રોધ, માન, માયા, લોભ આદિ પ્રગટરૂપ ભાવેને જીવ સંબંધી ભાવકર્મ કહે છે તથા પુદગલ પિંડ જે ઉદયમાં આવે છે એમાં જે રસ આપવાની શક્તિ છે એને પુદ્ગલ દ્રવ્યકર્મ રૂપ ભાવકર્મ કહે છે. દષ્ટાંત –જેમ મીઠી અથવા કડવી આદિ સ્વાદિષ્ટ વસ્તુનું જ્યારે ભક્ષણ કરવામાં આવે છે, ત્યારે તે ખાનાર છવને મધુર અથવા કડવા આદિ સ્વાદને પ્રગટ વિ૯૫ રૂપ જીવ સંબંધી ભાવ થાય છે, તે ભાવની વ્યકતતા અર્થાત્ પ્રગટ થવાનું કારણ મીઠો અથવા કડવી આદિ દ્રવ્યની અંદર રહેવાવાળી મીઠા અથવા કડવા પણાની શક્તિ છે, તે છે કે પુલ દ્રવ્ય સંબંધી છે અને તે શક્તિને પુગળનું ભાવકર્મ કહે છે. મિયાદન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રનું કારણ મિથ્યાત્વ કષાયાદિ કર્મોને ઉદય છે. પુગળ પિંડમાં જે ફળ આપવાની શક્તિ છે એને પણ ભાવકર્મ કહે છે અને જીવમાં એના ઉદયથી જે ભાવ થાય છે અને જીવના ભાવકર્મ કહે છે. જીવ સંબંધી વિભાવ ભાવ તે ચેતન છે અને પુદ્ગલમય દ્રવ્ય કર્મ સંબંધી પ્રકૃતિ અચેતન-જડ છે. અસત્શ્રદ્ધાનરૂપ ભાવ, તે ભાવમિથ્યાત્વ છે Page #269 -------------------------------------------------------------------------- ________________ અને દર્શનમેહનીય કર્મ પ્રકૃતિ દ્રવ્ય મિથ્યાત્વ છે. સંયમ ન પાળવારૂપ પરિણામ તે ભાવઅસંયમ છે અને અપ્રત્યાખ્યાનાવરણઆદિ ચારિત્રમેહનીય કર્મ દ્રવ્ય આયમ છે. ક્રોધ, માનાદિ અશુદ્ધભાવ, ભાવકષાય છે. અને ક્રોધ, માનાદિ ચારિત્રમેહનીય કર્મ દ્રવ્યકષાય છે. આત્માની ગ શક્તિનું અશુદ્ધ પરિણમન અથવા આત્માના પ્રદેશનું હલન ચલન, તે ભાવ ગ છે. અને શરીર, અંગપાંગ, પર્યાપ્તિ, સ્વર આદિ નામકર્મ દ્રવ્યગ છે. (કર્મને કર્મને ગ્રહણ કરવાની જીવન શકિત વિશેષને ભાવભેર કહે છે અને આત્મ પ્રદેશના પશિસ્પંદને દ્રવ્ય યુગ કહે છે તે ફલ દાન શકિતની અપેક્ષાથી કથન નથી પણ ગ્રહણની એપેક્ષાથી કથન છે છતાં બન્નેને અર્થ વિવક્ષાભેદે એક જ થાય છે, જ્યારે આત્મા નિર્વિકલ્પ સમાધિમાં લીન રહે છે ત્યારે કર્મ ઉદયમાં આવીને ફલ આપ્યા વિના ખરી જાય છે; એથી દીર્ઘ નવીન કર્મોને બંધ થતું નથી પણ અલ્પસ્થિતિ બંધ થાય છે તે અબુદ્ધિપૂર્વક થતું હોવાથી બંધમાં ગણવામાં આવ્યું નથી. તે ૭થી ૧૦ માં ગુણસ્થાન સુધી જાણો પરંતુ જ્યારે સ્વસ્વરૂપમાં તન્મય નથી થતા ત્યારે મેહનીયકર્મને ઉદય વિદ્યમાન હોવાથી આત્મા પિતે રાગ દ્વેષ મેહભાવરૂપ પરિણમે છે, ત્યારે તે વિભાવભાવ નવીન દ્રવ્યકર્મોને બંધ થવામાં કારણભૂત થાય છે એમ જાણવું. માટે ભવ્ય આત્માએ પિતાના આત્મસ્વરૂપમાં તન્મય રહેવાને પુરુષાર્થ કર એગ્ય છે. कर्मभिन्नमनिशं स्वतोऽखिलं पश्यतो विशदबोधचक्षुषा । तत्कृतेऽपि परमात्मवेदिनो योगिनो न सुखदु:खकल्पना ॥२६५॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અર્થ:- સમસ્ત પ્રકારના શુભાશુભ કમો મારા શુદ્ધાત્મસ્વરૂપો સ થા, અત્યંત ભિન્ન છે. એવી રીતે નિરતર પેાતાના નિર્મળ સ્વસ'વેદન સભ્યજ્ઞાન રૂપી વિશાળ દિવ્ય અંતરંગ ચક્ષુથી દેખવાવાળા તથા પરમાત્મસ્વરૂપને સારી રીતે જાણવાવાળા ચેાગીને શુભાશુભ કર્મ થી ઉત્પન્ન થયેલ સુખ દુ:ખનું વિદ્યમાનપણું હાવા છતાં પણ તેઓ સુખ દુ:ખની કલ્પના નથી કરતા. આ—અંતરંગ શુદ્ધ ઉપાદાનનું પરિણમનરૂપ અસાધારણ સમર્થ કારણુ છે. आत्मदेहन्तरज्ञान जनिताल्हादनिर्वृतः । तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न विद्यते ॥ २६६॥ અર્થ:- જે પુરુષ આત્મા અને શરીરના ભેદજ્ઞાનથી ઉત્પન્ન થએલ જ્ઞાનાન૬માં મગ્ન થઈ રહેલ છે, તે તપ દ્વારા ઉદ્દયમાં આવેલ ભય ંકરમાં ભયંકર દુ:ખદાયી કર્મોના ફળને ભાગવે છે છતાં પણુ દુ:ખી નથી થતા. ભાવાર્થ:- જે સમયે આ જીવને અનુભવમાં આત્મા અને શરીર ભિન્ન ભિન્ન રૂપે સ્પષ્ટ દેખાય છે, તે સમયે તેની શારીરિક વિષય સુખા માટે પરપદાર્થોની સમસ્ત ચિંતા દૂર થઈ જાય છે; કેમકે સંસારભરમાં જેટલા દુ:ખા છે તે સર્વે શરીરને પેાતાનું માનવાથીજ થાય છે અર્થાત્ શરીર આશ્રિતે થાય છે. ભૂખ, તૃષા, રાગ, શાક, અથવા જીવન, મરણનાં દુ:ખ, શત્રુ, સર્પ આદિને ભય, વિયેાગ, અનિષ્ટસંચાગ, ગમી, શનીબાધા, ઇન્દ્રિયાના વિષયાની ઇચ્છા આદિની અનેક ભય કરમાં ભયંકર આપત્તિઓ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ આ-જીવને શરીરના સંબંધથી જ ભેગવવી પડે છે, ભેદજ્ઞાનના બળે શરીરથી મમત્વ છૂટી આત્મસ્વરૂપમાં આનંદમગ્ન થઈ જાય છે. તે સમયે તે સર્વે આપત્તિઓથી છૂટી જવાના કારણે જીવને એક અલૌકિક સુખ પ્રાપ્ત થાય છે; અને પોતાની પરમસુખદાયિની નિર્મળ ભેદ-ભાવનાની દઢતાને લઈ આ-જીવ કાયકલેશાદિ બાર પ્રકારના તપથી શરીરને ઈરાદાપૂર્વક કૃષ કરે છે અને તેમાં સફળતા પામવાથી આનંદ માને છે, તે કારણે એને તપશ્ચરણ, ઉપસર્ગાદિકમાં જરા પણ ખેદ થતું નથી. सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखसोख्यमध्यात्म भावितात्मनः ॥२६७॥ અર્થ:- જે ભવ્ય પુરુષ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવાને પ્રથમ જ પ્રારંભ કરે છે તેને પૂર્વ સંસ્કારના કારણથી બાહ્ય વિષયમાં સુખ અને આત્મ વિચારમાં દુખ માલુમ પડે છે; અને જે નિરંતર ભાવના કર્યા કરે છે તેને આત્મસ્વરૂપને પ્રતિભાસ થઈ જાય છે, તેથી તેને બાહા વિષયમાં દુઃખ અને આત્મ ચિંતવનમાં સુખને અનુભવ થવા લાગે છે. ભાવાર્થ- આત્મચિંતવન પ્રારંભ કરવા છતા પણ જ્યાં સુધી ભાવના કરવાવાળાને આત્મસ્વરૂપને અનુભવ નથી થતો ત્યાં સુધી તેને આત્મિક આનન્દ ન આવવાથી બાહા વિષયે મને હર જણાય છે અને આત્મ વિચાર કરે, તે એને એક જાતની દુઃખરૂપ ઉપાધિ જણાય છે. પણ જ્યારે એને અભૂતપૂર્વ ( પૂર્વે કઈ કાળે નહિ અનુભવેલ) પરમાનન્દમય આત્મસ્વરૂપને અનુભવ થવા લાગે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ છે ત્યારે તે એમાં એ નિમગ્ન બની જાય છે કે એને બાહાના વિષય વિષ સમાન સ્પષ્ટ જણાય છે. જેમ કોઈ પુરુષ જન્મથી જ પિતાના ઘર પાસેના ખારા કુવાનું પાણી પીધા કરતો હોય અને એને કેટલેક દૂરથી નિર્મળ શીતળ મિષ્ટ (મીઠું) જલના કુવાનું પાણી લાવીને પીવાનું કહેવામાં આવે તો તે માણસ ને મીઠા કુવાનું પાણી લેવા જતી વખતે, તેને ચાલવાને ખેદ થવાથી પિતાને ખારે કુવે જ સારે લાગે છે, કેમકે પાસેના ખારા કુવા ઉપર જતી વખતે માર્ગને તાપ સહન કરવો પડતો નથી, કિન્તુ જ્યારે તે દૂર રહેલ કુવાનું નિર્મળ શીતળ–સ્વાદિષ્ટ જલને પશે ત્યારે તેને પિતાના ઘર પાસેને ખાર કુ ઘણેજ ખરાબ લાગશે અને માર્ગના પરિશ્રમને પણ તે ભુલી જશે. વિશેષાર્થ – ખરેખર આત્માનુભવ તે સુખનું જ કારણ છે અને ઈન્દ્રિય-વિષયાનુભવ દુઃખનું જ કારણ છે, પણ જેને પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન થયું નથી, અર્થાત્ પિતાના સ્વાભાવિક સુખને જાણતો નથી અથવા જેને આત્મભાવનાનો અભ્યાસ હમણાંજ પ્રારંભ કરેલ છે તેવા જીવને ઈન્દ્રિય વિષયને નિરોધ કરી આત્માનુભવ કરવામાં જરૂર કાંઈ કષ્ટ માલુમ પડે છે; તેને પૂવ સંસ્કાર વશ વિષય સુખ સારું લાગે છે. છતાં કોઈ જીવ આત્માની ભાવનાને અભ્યાસ કરતા કરતા પરિપકક થઈ જાય છે, ત્યારે તે સુદઢ થઈ નિશ્ચયથી સુખ મારા આત્માનું જ સ્વરૂપ છે પણ અન્ય બાહ્ય પદાર્થોમાં કાંઈ કિંચિત માત્ર સુખ નથી એવું દઢજ્ઞાન થતાં તે જીવનું જીવન પલટાઈ જાય છે, અને તે પિતાના આત્મસ્વરૂપના ચિંતવનમાં જ પરમ સુખને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અનુભવ કરવા લાગે છે, ત્યારે તેને બાહ્ય ઈન્દ્રિયવિષય સુખ દુ:ખરૂપ લાગતા તે તેનાથી અલિપ્ત રહે છે. जीवोsन्यः पुद्गलश्चान्य इत्यसो तत्त्व संग्रहः । यदन्यदुच्यते किंचित् सोऽस्तु तस्यैव विस्तरः || २६८॥ અર્થા:- જીવ, દેહાર્દિ પુદ્ગલથી ભિન્ન છે અને દેહાદિ પુદ્ગલ પણ જીવથી ભિન્ન છે. આજ તત્ત્વના સંગ્રહ છે અને તેનાથી ભિન્ન જે કાંઇ અન્ય છે, અર્થાત્ તેઓના ભેદ પ્રભેદ રૂપ વિસ્તાર છે. ભાવાર્થ:- સત્ છે તેજ તત્ત્વ છે પણ સત્ તત્ત્વનું યથા જ્ઞાન પ્રધાને થઈ શકતુ નથી; તેથી તેના ભેદરૂપ ચેતન અને અચેતન એમ એ તત્ત્વા સ્વીકારવામાં આવ્યા છે. ચેતનથી અચેતન તત્ત્વ સદા ભિન્ન છે અને ચેતન કદી પણ અચેતન થઈ શકતુ` નથી. ચેતનાના જ્ઞાનદર્શનાદિ ભેદ છે જ્ઞાનદર્શનના મતિજ્ઞાનાદિ, ચક્ષુદ નાદિ ભેદ છે એ પ્રમાણે (પ્રત્યેકે) ચેતનાના ઘણા વિસ્તાર થઈ શકે છે. અજીવ પુદ્ગલાદિ ના અણુ સ્કંધ આદિ લે છે. આ જગત ચેતન અચેતનની લીલાથી ભરપુર છે; અર્થાત્ આખુ જગત ચેતન અને અચેતનની અંતર્યંત છે. એવા જગતમાં કાઈ પદાર્થ નથી જે ચેતન અને અચેતન બન્નેમાંથી એક ન હાય; તથા જ્ઞાનદર્શનાદિ અને શરીરાદિક જે કાંઇ ભેદ પ્રભેદ છે તે, આ બન્ને તત્ત્વના સંગ્રહના વિસ્તાર છે. किमिदं कीदृशं कस्य कस्मात्क्केत्यविशेषयन् । स्वदेहमपि नावैति योगी योगपरायणः ॥ २६९ ॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૦ અર્થ:- આત્માની સાથે એકી ભાવરૂપ સમરસી ભાવથી પ્રાપ્ત થએલ ચેાગીને અનુભવમાં આવવાવાળું તત્ત્વ શું છે ? કેવું છે ? કાણુ એના સ્વામી છે ? કેનાથી એને પ્રકાશ થએલ છે ? કયા હાજર છે ? ઇત્યાદિ વિકલ્પાને નહી કરતા પેાતાના શરીર ને પણ જાણતા નથી. અર્થાત્ દેહની પગુ જેને ચિંતા નથી, તેા ફરી ટ્રુડુ સિવાય અન્ય હિતકારી અથવા અહિતકારી વસ્તુઓના અનુભવ કરવાની તા શું વાત કરવી ? तदाचपरमैकाग्रयाद्बहिरर्थेषु सत्खपि । अन्यन्न किंचनाभाति स्वमेवात्मनि पश्यतः ॥ २७० ॥ અ:- જ્યારે યાગી પેાતાના આત્મમાં જ લીન થઈને પેાતાના આત્માના જ જ્ઞાનદ્વારા અનુભવ કરે છે ત્યારે તેમાં પરમ એકાગ્રતા થઈ જવાથી બાહ્ય પદાર્થો વિદ્યમાન હૈાવા છતાં પણ અનુભવમાં આવતા નથી. सोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । एतदेव समाधिः स्याल्लोकद्वय फलपदः ॥ २७९ ॥ અ:- તે ઉત્તમ ધ્યાતાનું ધ્યેયરૂપ થઈ જવું જ સમરસી ભાવ કહેવાય છે; અને એને જ એકીકરણ કહે છે. એ જ બન્ને લાકમાં ઉત્તમ ફળને આપવાવાળી સમાધિ કહેવાય છે. तदेवानुभवश्चायमेकाग्यं परमृच्छति । तथात्माधीनमानंदमेति वाचामगोचरम् ॥ २७२॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ રરર અર્થ- તે શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ કરતા એવો આ ગી સર્વથી ઉત્તમ એકાગ્રતાને પ્રાપ્ત થાય છે અને તે એકાગ્રતમાં આત્માને જ આધીન રહેવાવાળા તે પરમાનંદને પ્રાપ્ત થાય છે. જે કે વંચનથી તે કહી શકાય તેવું નથી. - आत्मा भिन्नस्तदनुगतिमत्कर्म भिन्नं तयोर्या । प्रत्यासत्तेर्भवति विकृतिः सापि भिन्ना तथैव । : . . कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्न मतं मे । । भिन्नभिन्नं निजगुणकलालङ्कृतं सर्वमेतत् ॥२७३॥ અર્થ - જે જ્ઞાનામૃત ભરપૂર-જ્ઞાનસ્વરૂપ મારે આત્મા ભિન્ન છે અને એની પાછળ ચાલવાવાળાં કર્મ પણ ભિન્ન છે તથા કર્મ અને આત્માના સંબંધથી જે કાંઈ વિકાર ઉત્પન્ન થયેલ છે, તે તે પણ મારા આત્માથી ભિન્ન છે, અને કેળ, ક્ષેત્ર આદિક જે પદાર્થ છે તે પણ મારાથી ભિન્ન છે એવી રીતે પિત પિતાના ગુણ તથા પર્યાથી સહિત જેટલા પદાથે છે તે સર્વે મારાથી ભિન્ન છે, એવી રીતે જ્ઞાની સદાય વિચાર કર્યા કરે છે अयि कथमपि मृत्वा तत्त्वकोतूहली सन् । : अनुभव भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् ।. . पृथगथ विलसंतं खं सामालोक्य येन । त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ॥२७॥ અર્થ- પરમાર્થ માર્ગ પ્રદર્શક આચાર્ય મહારાજ આજ ભવ્ય Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્માને શાંધિ (એવા કોમળ આમંત્રણ-સંબધન) અર્થવાળું અવ્યય છે એના થી કહે છે કે હે ભાઈ! તું કઈ પણ પ્રકારે મહાન કષ્ટ સહન કરીને અથવા મરણ અવસ્થાને પ્રાપ્ત થઈને (મરી ફીટીને) પણ તના સ્વરૂપને જાણવાને કોતૂહલી થઈ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, શરીરાદિ કર્મ મૂર્ત ને એક મુહૂર્ત (બેઘડી) પાડેશી (જુદે) થઈને આત્માને અનુભવ કર, કે જેથી તે પોતાના આત્માને વિલાસરૂપ સર્વ દ્રવ્યથી ભિન્ન દેખીને આ શરીરાદિક મૂર્ત પરદ્રની સાથે અનાદિ કાળના એકપણુના દેહને શીધ્ર છેડી શકીશ. ભાવાર્થ-જે આ આત્મા બેઘડી પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન પિતાના શુદ્ધસ્વરૂપને અનુભવ કરે છે એમાં લીન થાય) પરિષહ (કચ્છ) આવે છતાં પણ ચલાયમાન ન થાય, તે ઘાતી કર્મને નાશ કરી, કેવલ જ્ઞાન ઉત્પન્ન કરી, મેક્ષને પ્રાપ્ત થઈ શકે છે. આત્માનુભવનું એવું જ અદ્દભૂત માહાસ્ય છે તે મિથ્યાત્વને નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તે સુગમ છે. એટલા માટે શ્રીગુરૂઓએ પ્રધાનતાથી એ જ ઉપદેશ કર્યો છે. વિશેષાર્થ- હે આત્મન ! કવૃત હોવાથી જેકે તું શુદ્ધજ્ઞાનઘનેક સ્વભાવરૂપ શુદ્ધાત્માથી કથંચિત ભિન્ન છે, તે પણ જ્ઞાન રૂ૫ તારા સ્વભાવને કદીપણ અભાવ થયા નથી. તારી શુદ્ધ આત્મા તારી પાસે જ છે, જે તને તારા શુદ્ધ આત્માને અનુભવ કરવાની ઈચ્છા હોય તે તું તારા ચંચલ મનને બહુ જ કષ્ટથી સ્થિર કર. અર્થાત્ સ્વભાવ અપેક્ષાએ કર્મનેકમરૂપ પગલા દ્રવ્યથી ભિન્નરૂપ તારી આત્માને અનુભવ કર. આત્મા અને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શરીરના એકત્વની જે બ્રાન્તિ તને થઈ છે તે જલ્દી છુટી જશે. અથવા હે આત્મન! તને અનાદિકાલથી આ શરીરની સાથે એકીભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે તે એકીભાવ છેડીને એક મુહૂર્ત સુધી (શરીરને છડી) આત્માને પાડેશી બની જા. અર્થાત્ ભિન્ન રૂપથી વિદ્યમાન તારી આત્માને અનુભવકર. આ અનુભવથી તારો શરીર સાથે એકત્વભાવ શીધ્ર છુટી જતાં તુ નિજ પદને પ્રાપ્ત થઈશ માટે એને વિચાર, એનું જ ધ્યાન એની લીલામાં પરમરસનું પાન કરે અને રાગ દ્વેષ મય સંસારનું ભટકવું છેડી, મેહને નાશ કરીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરે. छिद्यतां भिद्यतां यातु क्षयं योगिन् इदं शरीरम् । आत्मानं भावय निर्मलं येन प्राप्नोषि भवतीरम् ॥२७५॥ અર્થ - હે ગી! આ દેહ ભલે છેદાઈ જાય, બે ટુકડા થઈ જાય, અથવા ભેદાઈ જાય, છેદ સહિત થઈ જાય, છેવટે ભલે નાશને પ્રાપ્ત થઈ જાય, તેપણ તું ભય ન કરમનમાં જરાપણ બેદ ન લાવ, કિન્તુ તું તારા નિર્મળ આત્માનું જ ધ્યાન કર. અર્થાત વીતરાગ, ચિદાનંદ, શુદ્ધસ્વભાવ તથા ભાવકર્મ, દ્રવ્યકમ અને કર્મથી રહિત પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ચિંતવન કર, કેમકે તે પરમાત્માના ધ્યાનથી જ તું ભવ સાગરને પાર પામીશ. विरम किमपरेणाकार्यकोलाहलेन । . स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् । Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ . हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधानो । . ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः ॥२७६॥ અર્થ:- હે ભવ્ય ! નિષ્ણજન-વ્યર્થ કેલાહલ (રાગ દ્વેષમય સંકલ્પ વિક૯૫) કરવાથી તેને શું લાભ છે? કાંઈ નહિ. માટે તે કોલાહલથી તું વિરકત થા શાન્ત થા; અને એક માત્ર ચિતન્ય વસ્તુને તે પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એ પ્રમાણે વધારેમાં વધારે છ મહિના સુધી અભ્યાસ કર અને અંતરંગમાં તપાસ કે એમ કરવાથી તું તારા પિતાના હદય સરેવરમાં જેનું તેજ, પ્રતાપ, પ્રકાશ પુગળથી અત્યંત ભિન્ન છે, એવા શુદ્ધસ્વરૂપી આત્માની (તેને) પ્રાપ્તિ નથી થતી કે થાય છે. અર્થાત્ અવશ્ય થશે જ એ આચાર્ય દેવ વિશ્વાસ કરાવે છે. ભાવાર્થ – હે જીવ! જે તું અસલી આત્મિક સુખને આનંદ અનુભવવા ઈચ્છતે હે તે જેમ વિષય ભેગાદિકમાં હમેશાં ચિત્તને જોડે છે, એમ જે આત્મસ્વરૂપના વિચારમાં ચેડામાં થોડા છ મહિના સતત અભ્યાસ કરીને જોઈ લે તે તને સ્વયં તે પરમાનન્દ રસને અનુભવ થઈ જશે. હે ભવ્ય! તું અંતરંગમાં સંસાર ભાવથી વિરક્ત થઈને વધારેમાં વધારે છ મહિનાને માટે મારી શિખામણ માન; અને એકાંત નિરુપદ્રવ સ્થાનમાં બેસીને રાગદ્વેષરૂપ તરંગોનો ત્યાગ કરી, ચિત્તને એકાગ્ર કરી તારા હૃદયરૂપી સરોવરમાં તુંજ કમળ બન; અને તું જ ભ્રમર બનીને તારા પિતાના નિર્મળ લેત્તર સ્વભાવની સુગંધ લે. પર વસ્તુ હોય તેની પ્રાપ્તિ ન થાય પણ પિતાના સ્વરૂપને અભ્યાસ કરે Page #279 -------------------------------------------------------------------------- ________________ તે તેની પ્રાપ્તિ અવશ્ય થાય જ. અથોત્ નિશ્ચયથી તને સ્વરૂપની પ્રાપ્તિ થશે જ. આત્મસિદ્ધિને આજ ઉમાય છે. છ મહિનાને પાઠ કહો છે તે સામાન્ય કથન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિને જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. શિષ્યોને સન્માર્ગમાં લગાડવાની દષ્ટિથી બહુ કઠિન અને લાંબા કાળને નિષેધ કરવા અર્થે જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ ન બતાવતાં છ મહિનાને માટે પ્રેરણ કરી છે. છ મહિનામાં જ સમ્યગ્દર્શન ઉપજે એ નિયમ નથી, અન્તર્મુહૂર્તમાં પણ ઉપજે. अविश्रान्तमसौ जीवो यथा कामार्थलालसः। .. વિડ= ચઢિ વાથે તથા જં ન વિણતે ર૭ણા અથઃ- આ-આત્મા જેવી રીતે કામ અને અર્થને માટે અવિશ્રાન્ત પરિશ્રમ કરે છે એવી રીતે જે પિતાના સ્વાર્થ અર્થાત મોક્ષ અથવા મોક્ષમાર્ગમાં લાલસા સહિત પ્રવૃતિ કરે તે શું તે કર્મોથી મુક્ત ન થાય? અવશ્ય થાય જ. तावत्तिष्ठतिचिद्भूयो दुर्भेद्याः कर्मपर्वताः। भेदविज्ञानवजं न यावतततिमूनि ॥२७॥ અથ:- ચૈતન્યસ્વરૂપ ઉપયોગ ભૂમિમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નેકરૂપી અભેધ (જે ભેદાય નહી) એવા પર્વતે ત્યાં સુધી નિશ્ચય ઉપગ ભૂમિમાં સ્થિર રહે છે કે, જ્યાં સુધી નિર્મળજોવિજ્ઞાન (વિવેક) રૂપી વજ, કર્મોના મસ્તક ઉપર પડી એને ચૂરેચૂર નથી કરી નાખતું Page #280 -------------------------------------------------------------------------- ________________ ક ભાવાર્થ:- જ્યાં સુધી નિમળ ભેદવિજ્ઞાન નથી થતું ત્યાં સુધી કર્મ આત્માની સાથે લાગી રહે છે પરંતુ નિર્માળ એકષિજ્ઞાન થતાં વેંત જ કર્મના તત્કાળ નાશ થઇ જાય છે. भेद विज्ञान नेत्रेण योगी साक्षादवेक्षते । सिद्धस्थाने शरीरे वा चिद्रूपं कर्मणो ज्झितं ॥ २७९ ॥ અર્થ:- યાગીયા નિર્માળ લેવિજ્ઞાનરૂપી નેત્રની સહાયતાથી સિદ્ધસ્થાનને અથવા શરીરમાં વિદ્યમાન સમસ્ત કર્મ મળ કલંકથી રહિત શુદ્ધચૈતન્યસ્વરૂપને સ્પષ્ટરૂપથી પ્રત્યક્ષ દેખી લે છે. ભાવાર્થ:- જેમ ઘર આદિ સ્થાને ઉપર રહેલ પદાર્થને નિર્મળ નેત્રથી સારી રીતે દેખી-જાણી શકાય છે; તેમ સિદ્ધ સ્થાન ( મેાક્ષ) અથવા પેતાના શરીરમા વિદ્યમાન સમસ્ત કર્મોથી રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપને દેખાડવાવાળુ જે નિર્મળ ભેદવિજ્ઞાન રત્ન છે તે દ્વારા ચેગી શુદ્ધચિદ્રૂપને સ્પષ્ટરૂપથી દેખી લે છે. भेदज्ञानप्रदीपोऽस्ति शुद्ध चिद्रूपदर्शने । अनादिजमहामोहतामसच्छेदनेऽपि च ॥ २८० ॥ અર્થ:- -નિર્મળ ભેદવિજ્ઞાન છે તે યુદ્ધચૈતન્યસ્વરૂપને દેખાડવામાં દેીપ્યમાન રત્ન દીપક સમાન છે અને અનાદિ કાળથી વિદ્યમાન મહામેાહરૂપી નિબિડ અજ્ઞાન અંધકારના નાશ કરવાવાળું છે. ભાવાર્થ:- જેવી રીતે દીપકથી ઘટપટ આદિ પદાર્થ સ્પષ્ટરૂપથી Page #281 -------------------------------------------------------------------------- ________________ ૭ દેખાય છે અને અંધકારના નાશ થાય છે, એવી રીતે નિર્મળ ભૈદવિજ્ઞાન યાતિથી શુદ્ધચિદ્રૂપનું સમ્યક્ પ્રકારે સાક્ષાત્ દન થાય છે અને માહરૂપી ગાઢ અધકાર બહુ જ શીઘ્ર નાશ થઈ જાય છે. आत्मानं देहकर्माणि भेदज्ञाने समागते । मुक्तवा यान्ति यथा सर्पा गरुडेचंदनदुमं ॥ २८१ ॥ અ:- જેમ ચ'દનના વૃક્ષ પર લપટાયેલ સર્પી પોતાના વેરી ગરૂડ પક્ષીને દેખતા વેંત જ તત્કાળ આંખાથી અદૃશ્ય થઈ જાય છે, પત્તો લગાડવાથી પણ પત્તો લાગતા નથી, તેમ નિર્મળ લેવિજ્ઞાન ઉત્પન્ન થતાં જ કર્મોની સુરત પણ દેખાતી નથી. आमलात्मजलं समलं करोति मम कर्मकर्दमस्तदपि । का भीतिः सति निश्चित भेदकरज्ञानकतकफले ॥ २८२॥ અર્થ:- જો કે કર્મ કલ'કરૂપી કીચડ છે, તે મારા આત્મારૂપી નિમલ-૧૭ જલને મલિન કરે છે; તે પણ મને કોઈ પણ પ્રકારના ભય નથી કેમકે નિશ્ચયથી સ્વપરના ભેદને કરવાવાળુ નિર્મળ જ્ઞાનરૂપી તક ફળ (નિŚલી ) મારી પાસે વિદ્યમાન છે. ભાષા- જેવી રીતે ગદા જલમાં ફટકડી આદિ પદ્માર્થા ને નાખવામાં આવે તે તે ફટકડી તત્કાળ તે જલમાં રહીને કીચડને નીચે બેસાડે છે અને જલને નિર્મળ-સ્વચ્છ બનાવે છે. એવી રીતે જો કે જ્ઞાનાવરણાદ્ધિ કર્મ આત્માને મલિન કરી રહેલ છે Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તે પણ સ્વપરના ભેદવિજ્ઞાનથી તે કર્મોથી થયેલ મલિનતા ક્ષિણ વારમાં નાશ થઈ જાય છે. એટલા માટે જે મારા આત્મામાં વપરનું નિર્મળ ભેદવિજ્ઞાન છે તે, ગમે તેટલાં કર્મ મારા આત્માને મલિન કેમ ન કરે! તે પણ મને કઈ પણ પ્રકારને તેને ભય નથી, એવો ભેદવિજ્ઞાની સદાય નિર્મળ વિચાર કરે છે. प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानः । सूक्ष्मेऽन्तःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मनमंतः स्थिरविशदलसद्धानि चैतन्यपूरे । बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ॥२८॥ તે છે અર્થ - આત્માનું અસાધારણ લક્ષણ શુદ્ધ ચૈતન્ય છે અને બંધનું લક્ષણ મિથ્યાત્વ રાગાદિક ભાવ છે. આત્મા અને બંધ એ બન્નેને ભિન્ન કરવામાં શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ ભેદજ્ઞાન રૂપ નિર્મળ પ્રજ્ઞા એજ તીક્ષણ છીણી છે. જે ચતુર પુરુષ છે તે અતિશય સાવધાન (પ્રમાદ રહિત) થઈ ને આત્મા અને કર્મ એ બન્નેના અંતરંગ સૂમ મધના સંધિ બંધન છે, તેમાં કઈ પણ પ્રકારે બહુજ યત્ન પૂર્વક તે પ્રજ્ઞા રૂપી છીણને શીધ્ર પટકે છે અને તે છીણું એવી રીતે પડે છે કે, સર્વ તરફથી આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરી નાખે છે અને આત્માને તે અંતરંગમાં સ્થિર, અને સ્પષ્ટ પ્રકાશ રૂપ દેદીપ્યમાન તેજવાળા ચૈતન્ય પ્રવાહમાં મગ્ન કરે છે, તથા બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ (નિયત) કરે છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ રહ ભાવાર્થ- આત્મા અને બંધ એ બન્નેને લક્ષણ લેતથી ભિન્ન જાણી, બુદ્ધિ રૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા, કેમકે આત્મા તે અમૃતીક છે અને બંધ સૂમ પાળ પરમાણુઓ ને સ્કંધે છે એટલા માટે એ બન્ને અજ્ઞાનીના જ્ઞાનમાં જુદા નથી દેખાતા એક સ્કંધ રૂપ દેખાય છે, તેજ અનાદિ નું અજ્ઞાન છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તે રાગાદિ છે, અને નેકમ શરીરાદિક છે. માટે ભેદવિજ્ઞાન વડે આત્માને, નકર્મ (શરીરાદિ) થી દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણદિક) થી, તથા રાગાદિભાવકર્મથી ભિન્ન એક નિજ ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવે તે જ આત્માને બંધનું ભિન્ન કરવું છે અર્થાત્ સ્વાત્માનુભવમાં લીન થઈ જવું તે જ ખરેખર મોક્ષને ઉપાય છે. માત્ર જાણ લેવાથી કાર્યની પૂર્તિ થશે નહીં પણ પુરુષાર્થથી સ્વાનુભવને અભ્યાસ કરવું જરૂરી છે, માટે શ્રીસશુરુઓને સદુપદેશ સાંભળી એ બન્નેનું લક્ષણ જુદું જુદું અનુભવ કરી જાણવું કે ચેતન્ય માત્ર તે આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે. એ બન્ને યજ્ઞાયક ભાવની અતિ નિકટતાથી એક સરખા થઈ રહેલ છે, દેખાય છે. માટે તીક્ષણ બુદ્ધિરૂપી છીણીએ બન્નેને જુદા જુદા કરવામાં જે શસ્ત્ર છે તેનાથી એ બન્નેની સંધિને દેખી સાવધાન નિષ્પમાદ) પૂર્વક નાખવી, એના પડવાથી જ બન્ને અલગ અલગ દેખાવા લાગશે ત્યારે આત્માને તે જ્ઞાન ભાવમાં-રાખવે અને બંધ ભાવને અજ્ઞાન ભાવમાં રાખે એવી રીતે બન્નેને ભિન્ન કરવા, વિશેષાર્થ-જ્ઞાન તે ચેતનસ્વરૂપ છે અને રાગાદિક પુદગલના Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિકાર હૈાવાથી જડ સ્વરૂપ છે, તે મન્ને અજ્ઞાનથી એક જઠ રૂપ ભાસે છે; પરંતુ જ્યારે ભેદજ્ઞાન પ્રગટ થઇ જાય છે ત્યારે જ્ઞાનનું અને રાગાદિકનું અત્યંત ભિન્ન પણ અંતરંગ અનુભવના અભ્યાસથી પ્રગટ થાય છે કે, જ્ઞાનના સ્વભાવ તા જાણવા માત્ર છે અને જ્ઞાનમાં રાગાદિકની કલુષતા (મલિનતા) અકૂળતારૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે તે સર્વે પુદ્ગલના વિકાર છે—જડ છે; એમ જ્ઞાન અને શગાદિકના લેના ભાવ ભાસે છે. ( આ સ્વાદ આવે છે) આ-ભૈવિજ્ઞાન સર્વ વિભાવ ભાવેના નાશ કરવાનું સમ કારણ છે તે જ કણ છે અને તેનાથી આત્મામાં પરમ સંવર ભાવ પ્રાપ્ત થાય છે; એટલા માટે ભવ્ય આત્માઓએ નિર્મળ ભેદજ્ઞાનને પ્રાપ્ત કરી રાગાદિકથી રહિત એક શુદ્ધજ્ઞાનધન આત્માના આશ્રય લઇ આનંદને પ્રાપ્ત થાઓ. આ-લેવિજ્ઞાન જે સમય સાનમાં રાગાદિ વિકારરૂપ વિપરીતપણાની કણીકાને પ્રાપ્ત ન થતાં નિશ્ચળ થાય છે, તે સમયે તે જ્ઞાન યુદ્ધોપયાગસ્વરૂપ, કેવલ, જ્ઞાનસ્વરૂપ જ થઇ, કિંચિત્માત્ર રામ, દ્વેષ, માહભાવને પ્રાપ્ત થતું નથી. એટલા માટે સિદ્ધ થયું કે ભેદજ્ઞાનથી જ શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે અને શુદ્ધાત્માની સિદ્ધિ થવાથી રાગ, દ્વેષ મેહરૂપ આસ્રવ ભાવાના અભાવ થતાં સ`વર થાય છે. આત્મા જ્યારે લેવિજ્ઞાનના ખળે જ્ઞાની થાય છે ત્યારે કર્મના ઉદય આવવાથી તસાયમાન થાય, છતાં પણ પેાતાના જ્ઞાન સ્વભાવથી વ્યુત ( છૂટતા ) નથી થતા. જો સ્વભાવથી વ્યુત ( છુટી ) થઈ જાય તેા વસ્તુના નાશ થઈ જાય એવા ન્યાય છે. એટલા માટે કર્માંના ઉદય સમયે સમ્યજ્ઞાની રાગી, દ્વેષી, માહી થતા નથી. જેને ભેદજ્ઞાન નથી તે અજ્ઞાની Page #285 -------------------------------------------------------------------------- ________________ ૩૧ રાગી, દ્વેષી, માહી થાય છે. એથી નિશ્ચય થયા કે નિર્માળ ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે. सिद्धांतोऽयमुदाचचितचरितैमासायिभिः सेव्यतां । शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ॥ २८४ ॥ અઃ- જે ભવ્ય આત્માના ચિત્તનું ચરિત્ર અત્ય ́ત ઉજજવળ છે. અર્થાત્ જે આસન્ન ભવ્ય આત્માનું ચિત્ત નિર્માળ ભેદવિજ્ઞાન થી ઉદાત્ત શુદ્ધ સ્ફટિકરત્ન સમાન પારદર્શક અને સ્થિર થએલ છે. એવા મેાક્ષમાર્ગના પ્રશસ્ત અભિલાષી પુરુષાએ આ અપૂર્વ મિથ્યાત્વરૂપી કાલકૂટ વિષના નાશ કરનાર, સભ્યસિદ્ધાન્તામૃતનું અન્ત:કરણથી અનુપાન ( સેવન ) કરી કે-“ હું તેા શુદ્ધચૈતન્યમય અનંતણ્ણાના પિંડરૂપ, અસંખ્યાત પ્રદેશી, એકજ પરમજ્યેાતિ સ્વરૂપ, સદાય શાશ્ર્વતરૂપધ્યું. ” અને આ જે અનેક પ્રકારના ભિન્ન લક્ષણરૂપ અન્ય વિવિધ પ્રકારના ભાવા છે તે હું નથી, કેમકે તે સર્વે મને ૫દ્રવ્ય છે, નિશ્ચય નયથી તે મારા આત્મા પરદ્રવ્યોથી ભિન્ન, પેાતાના ગુણાથી અભિન્ન, સ્વયંસિદ્ધ વસ્તુ છે. अनंतधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः । अनेकांतमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम् ॥ २८५॥ અર્થ:- અનેક છે અંત કહેતા ધમ જેમાં એવું જે જ્ઞાન તથા વચન તે મચ મૂર્તિ નિત્ય પ્રકાશરૂપ રહે. તે અનેકાંત મૂર્તિ Page #286 -------------------------------------------------------------------------- ________________ ર દૈવી છે? જેમાં અનંત ધર્મ છે અથાત્ જે અનંત ધર્મમય છે અને જે પરદ્રબ્યાથી ( ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ, અને અન્ય સર્વે આત્માએ તથા તે સર્વે પરદ્રવ્યાના ગુણુ પર્યાયાથી ભિન્ન અને પરદ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થએલ જે ઔપાધિક રાગ-દ્વેષ મહા’િપરિણામ રૂપ પાતાના વિકારાથી કથંચિત ) ભિન્ન એકાકાર એવા જે આત્મા એમા તત્ત્વને ( ચેતનપણુ પાતાના અનંત ધર્મોમાં વ્યાપક છે એટલા માટે એને આત્માનું તત્ત્વ કહ્યું છે) અર્થાત્ અસાધારણસજાતીય અન્ય જીવા અનંત છે એમાં ચેતન પણ છે તેા પણ નિજ નિજ સ્વરૂપે સૌનું ચૈતન્યપણું, પ્રદેશપણું અને સત્તાપણુ ભિન્નભિન્ન છે. કેમકે દરેક બ્યા પેાતાના સ્વચતુષ્ટયમાં બિરાજમાન છે અર્થાત્ પોતાના ગુણુ પોંચામાં વ્યાપી રહ્યા છે, એ કારણથી કાઈ દ્રવ્ય અન્ય કાઇ પણ દ્રવ્યમાં ભળતું નથી માટે સજાતીય દ્રવ્યેાથી તથા વિજાતીય જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યેાથી વિલક્ષણ નિજાત્મસ્વરૂપને પૃથક્ (ભિન્ન) રૂપે અવતાકે છે—દેખે છે. ભાવાર્થ:- આત્મામાં અશુદ્ધપણુ પર દ્રવ્યના સયાગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તેા અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. પણ પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઇ જાય છે. દ્રવ્યદૃષ્ટિથી તા દ્રવ્ય જે છે તેજ છે અને પર્યાય (અવસ્થા) દૃષ્ટિથી દેખવામાં આવે ત્યારે મલિન જ દેખાય છે. અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવા શુદ્ધ શબ્દના અર્થ જાણવા. સંસારીને સિદ્ધ માનવા એવા ભ્રમરૂપ અર્થ શુદ્ધ શબ્દના ન જાણવા. ', Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૩ પ્રતિશંકઃ-જે તમે આત્માનું ચિંતવન દ્રવ્યદષ્ટિથી કરે છે, તે દ્રવ્ય તે શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાને સમુદાય છે, તે તમે શુદ્ધજ અનુભવ કેને કરે છે? અને જે પર્યાયષ્ટિથી કરે છે, તે તમારે વર્તમાનમાં તે અશુદ્ધ પર્યાય છે, છતાં તમે પિતાને શુદ્ધ કેમ માને છે ? જે શકિત અપેક્ષાએ શુદ્ધ માને છે તે હું એવો થવા ગ્ય છું એમ માને. અન્ય સર્વે દ્રવ્યોથી જુદા પણું તે તે દ્રવ્યશુદ્ધતા અને પરના નિમિત્તથી થએલ પિતાને ભાવ (ઓપાધિક ભાવ) એનાથી રહિત જે શુદ્ધભાવ તે જ ભાવશુદ્ધતા કહેવાય છે. જ્યાં દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું કહ્યું ત્યાં તે દ્રવ્યઅપેક્ષાએ સર્વે પરદ્રવ્યથી, પરદ્રવ્યના ગુણ પર્યાથી ભિન્નપણું જાણવું, અને પોતાના ગુણોથી અભિન્નપણું જાણવું એનું નામ શુદ્ધપણું છે. અને પર્યાય અપેક્ષાએ પાધિક ભાવોને અભાવ થે તેનું નામ શુદ્ધપણું છે. શુદ્ધ ચિંતવન વિષે, શકિત અપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કરવા ગ્ય કહ્યું છે. પોતાના આત્માને દ્રવ્યપર્યાય રૂપે અવલોકન કર. દ્રવ્ય કરી આત્માને સામાન્ય સ્વરૂપે અવલકવો અને પર્યાયે કરી આત્માને અવસ્થા વિશેષ અવધાર. એક દ્રવ્ય પલટિ બીજા દ્રવ્યરૂપ ન થાય એ અપેક્ષાએ આત્માને ભિન્ન અથવા અબદ્ધ-અસ્પષ્ટ કહેલ છે. દ્રવ્યદૃષ્ટિએ કરી એક દશા છે અને પર્યાયષ્ટિએ કરી અનેક અવસ્થા રૂપ છે. આ-આત્માને અન્યદ્રવ્ય અને અન્યદ્રવ્યના ભાથી સદા જુદો શ્રદ્ધ, દેખ-અનુભવ એજ નિશ્ચયથી સભ્ય – દર્શનને (અભેદ- અખંડ) વિષય છે, અથવા શુદ્ધ નયથી જ્ઞાયક માત્ર, સર્વે અન્યત્ર અને અન્યદ્રવ્યના ભાવથી ભિન્ન દેખે છે. શ્રદ્ધે છે, અનુભવે છે, તે ખરેખર સમ્યગ્દષ્ટિ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ અથવા સમ્યગ્દષ્ટિ થવાને ઉપાય છે અને ત્યાર પછી જ સાચે મેક્ષ માર્ગ શરૂ થાય છે અર્થાત શુદ્ધાત્માને અનુભવ કરે તે જ સાચો મોક્ષમાર્ગ છે. " વિશેષાર્થ- નમસ્કાર પૂજ્ય વ્યકિતને કરવામાં આવે છે અને આશીર્વાદ નાની વ્યકિતને દેવામાં આવે છે એટલે કેવલજ્ઞાનરૂપી સરસ્વતીને આશ્લેકમાં નમસ્કાર કરેલ છે. કારણ આચાર્ય દેવ કેવલજ્ઞાનના ધારક ન હતા, કેવલજ્ઞાનની પ્રાપ્તિ તેનું સાધ્ય હતું અર્થાત્ કેવલજ્ઞાન તેઓશ્રીને આરાધ્ય વિષય હતું તેથી કેવલજ્ઞાનની પ્રાર્થના કરવી અથવા તેની પ્રાપ્તિ માટે નમસ્કાર કર તેઓનું કર્તવ્ય હતું. પણ આચાર્યદેવ સમાજ અનુપમ વિદ્વાન કેવલજ્ઞાનને કદાપિ આશીવાદ આપી શકે નહી કારણ પદાર્થ પિતાની પાસે ન હોય અને જેની પિતાને જરૂર છે એવા પદાર્થ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આચાર્યશ્રીને આત્મ પદાર્થનું વિવેચન કરવું છે તેથી તેમને તેને માટે સ્યાદ્વાદ વિધાની જરૂર હોવાથી અથવા પિતાનામાં સ્યાદ્વાદવિધાના સ્વરૂપને પ્રકાશ થાય તેની પ્રાર્થના કરી છે. અનેક ધર્મોનું અધિષ્ઠાન છે એવા, અન્ય પદાર્થથી ભિન્ન આત્માના સ્વભાવને દેખાડવાવાલી અનેકાન્તથી બનેલી જિનવાણી તેને સાર અર્થાત્ સંપૂર્ણ અને નિદોષ સ્વભાવ જે નિત્ય (સ્વપરપ્રકાશનરૂપ) પ્રકાશરૂપ થાય એવી પાર્થના કરી છે. સ્યાદ્વાદવિયા નાનરૂપ છે એવા જ્ઞાનની પ્રાપ્તિ થયા વિના શુદ્ધ આત્મતત્વને પ્રકાશ થવો અશકય અથૉત્ દુપ્રાપ્ત છે. શ્રી જિનવાણ કેવી છે? જે પરદ્રવ્યના ગુણ પર્યાયથી ભિન્ન શુદ્ધાત્માના સ્વરૂપને બતાવવાવાળી છે; તથા જેમાં વસ્તુના Page #289 -------------------------------------------------------------------------- ________________ અનંત સવભાવે ભિન્ન ભિન્ન અપેક્ષાથી યથાર્થ બતાવવાવાલી છે, પ્રત્યેક દ્રવ્ય અસ્તિરૂપ પણ છે, નાસ્તિરૂપ પણ છે. સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે, પરવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. એક વસ્તુની ભિન્ન સત્તા ત્યારે જ સિદ્ધ થશે કે જ્યારે તેમાં અન્ય વસ્તુઓની સત્તા નાસ્તિત્વ અથવા અભાવરૂપ હેય તે પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય નિત્યરૂપ છે, અનિત્યરૂપ પણ છે. દ્રવ્ય અર્થાત ગુણે સદા રહેવાની અપેક્ષાએ દ્રવ્ય નિત્ય છે અને તેની અથવા તેનામાં અવસ્થાએ નિત્ય બદલતી રહેવાની અપેક્ષાએ અનિત્ય છે. પ્રત્યેક દ્રવ્ય એકરૂપ છે, અનેકરૂપ પણ છે અર્થાત્ અનેક ગુણ પર્યાને સમુદાય રૂપ અખંડ દ્રવ્ય હેવાની અપેક્ષાએ દ્રવ્ય એકરૂપ છે, અનેક ગુણેથી સર્વત્ર વ્યાપક હોવા ની અપેક્ષાએ દ્રવ્ય અનેકરૂપ છે. આત્મા એક છે. અર્થાત્ આત્મા, જ્ઞાનાપેક્ષા જ્ઞાનરૂપ, વીર્ય ગુણ અપેક્ષા વીર્યરૂપ, ચારિત્ર ગુણ અપેક્ષા ચારિત્રરૂપ, સમ્યકત્વ ગુણ અપેક્ષા સમ્યકત્વરૂપ સુખ ગુણ અપેક્ષા સુખરૂપ ઈત્યાદિ પ્રમાણે જાણવું. હરેક સ્વભાવ ને સ્યાત્ અથવા કથંચિત્ અર્થાત્ કોઈ અપેક્ષાથી કહેવાવાલી હોવાથી તેને સ્યાદ્વાદવાણી કહે છે. અનેક અપેક્ષાઓ લગાડયા વિના દ્રવ્યનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી, કારણ પ્રત્યેક દ્રવ્ય અનેક ધર્માત્મક છે અર્થાત્ સામાન્ય વિશેષાત્મક વસ્તુ નું સ્વરૂપ છે તે કેઈનું કરેલું નથી સ્વતઃ સિદ્ધ છે. કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તે તેમાં અનેક ધર્મો કયા કયા છે? તેને ઉત્તર:- વસ્તુમાં સત્પણ, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતન Page #290 -------------------------------------------------------------------------- ________________ પાણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઈત્યાદિ તે ગુણ (ધર્મ) છે; અને વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્ય રૂ૫ ધર્મો તે વચન ગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનને વિષય નથી એવા પણ અનંત ધર્મો છે, જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પિતાના અનત ધર્મો છે. આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું, અસાધારણ ધર્મ છે, આ ચેતનપણું પિતાના અનંત ધર્મોમાં વ્યાપક છે તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. તેને આ જિનવાણું સ્યાદવાદથી દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે તેથી તેને સરસ્વતી, દિવ્યવાણી, ભારતી, શારદા વાદેવી ઈત્યાદિ ઘણા રૂપે કહેવામાં આવે છે. • भावयेद्भेदविज्ञानमिदमाच्छिमधारया । तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।२८६॥ અર્થ- આ-નિર્મળ ભેદવિજ્ઞાનને નિરંતર (અવિચ્છિન્ન) ધારા પ્રવાહરૂપે એટલે જેમાં વિચ્છેદ ન પડે એવી રીતે ત્યાં સુધી ભાવે કે જ્યાં સુધી જ્ઞાન પરભાવોથી છૂટી ને પોતાના સ્વરૂપમાં સ્થિર અને શાન્ત થઈ જાય. ભાવાર્થ- અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક્ત, મિથ્યાત્વને અભાવ થઈ સમ્યાન થાય અને પાછું મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય બીજું જ્યારે જ્ઞાન શુદ્ધોપગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૩૭ પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન કરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાનને અભ્યાસ ભાવ્યા કરવું. અર્થાત સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ભેદવિજ્ઞાનને અભ્યાસ કરવા ગ્ય છે કે જેથી શુદ્ધાત્માની જલ્દી પ્રાપ્તિ થાય. સમ્યકત્વ થયા પછી પણ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવવાયેગ્ય છે, કારણકે શુદ્ધાત્માનુભવથી જ વીતરાગતા થાય છે અને ત્યારે જ કર્મોને આસવ રેકાય છે. તેથી શુદ્ધાત્માનુભવને ઉપાય ભેદવિજ્ઞાન છે તેથી તેને નિરંતર અભ્યાસ કરે જરૂરી છે. જ્યાં સુધી સ્વાનુભવ ન થાય ત્યાં સુધી “ હું સર્વથી ભિન્ન છું, રાગાદિ બધા મારાથી ભિન્ન છે એ વિચાર આલંબનરૂપ છે અને સ્વાનુભવ થતાં એ વિકલ્પ પણ રહેશે નહીં. વિશેષાર્થ-ભેદજ્ઞાનની ભાવનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને ભેદવિજ્ઞાનની સ્થિરતાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે શરીરાદિક કર્મ, જ્ઞાનાવરણાદિ વ્યકર્મ, ક્રોધાદિ ભાવકર્મ-એ. બધા પુદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે, તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે, માટે ઉપયોગમાં ક્રોધાદિક, દ્રવ્યકર્મ તથા નેકમ નથી, અને ક્રોધાદિકમાં, કમાં કે નેકમમાં ઉપયોગ નથી. (આત્માના ચિતન્ય અનુસાર થતા પરિણામને ઉપયોગ કહે છે.) માટે ક્રોધ ક્રોધમાં છે અને ઉપયોગ ઉપયોગમાં જ છે એવું જ્ઞાનનું પરિણમવું તેને ભેદજ્ઞાન કહે છે. કોઈ વસ્તુને કઈ વસ્તુમાં પારમાર્થિક દ્રષ્ટિથી આધારાધેય સંબંધ નથી; પ્રત્યેક વસ્તુને પિતાપિતાનું આધાર આધેયપણું પિતપિતામાં જ છે જેમકે - જ્ઞાન આધેય છે અને જાણન ક્રિયા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૮ (જ્ઞાનનુંસ્વરૂપ જાણુન ક્રિયા છે; આધાર છે. તેથી એમ નક્કી યુ" કે જાણુનક્રિયા અને જ્ઞાન જુદા નથી. અજ્ઞાનીછવ અર્થાત્ અજ્ઞાન થી જીવને જ્ઞાન અને રાગાદ્ધિ અન્ને એકરૂપ જડરૂપ-ભાસે છે. જ્યારે અતરંગમાં જ્ઞાન અને રાગાદિકના ભિન્ન ભિન્ન લક્ષણેાથી ભેદ પાડવાના તીવ્ર (સતત) અભ્યાસ કરવાથી જ ભેદજ્ઞાન પ્રગટ થાય છે. પ્રથમ જીવે આગમથી જે શ્રદ્ધાન કર્યુ હતુ તે તેને પ્રત્યક્ષ એમ જણાવા લાગ્યું કે જ્ઞાનના સ્વભાવતા માત્ર જાણવાના છે; અને જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા ( આકુળતારૂપ સંકલ્પ વિકલ્પ) ભાસે છે તે સર્વ પુદ્ગલના વિકાર જડ-અચેતન છે. આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિકના સૈના સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. આવું બેજ્ઞાન થતા જ જીવ પાતે પેાતાના અજ્ઞાનકાળમાં પણ સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો હતા અને રાગાદિરૂપ કદિ થયા ન હતા એવું દૃઢ શ્રદ્ધાન થાય છે. અર્થાત ભેદજ્ઞાન થતા અણુ માત્ર પણ રાગાદિવિકારરૂપ વિપરીતતા જીવને પમાડતું નથી પણ અવિચળ પણે દૃઢ શ્રદ્ધાની થાય છે. ભેદજ્ઞાન થયા પછી તે, પૂર્ણાંકના ઉદય વડે તસ થયા થકા પણ રાગી દ્વેષી, મેાહી થતા નથી; અને અજ્ઞાની આત્મા જ્ઞાનસ્વરૂપને નહી જાણતા થકા રાગને જ આત્મા માને છે તેથી રાગી, દ્વેષી, માહી થાય છે. (ચાથા અવિરત સમ્યગ્દષ્ટિથી પ્રમત ગુણસ્થાનવતી જીવ જ્યાં સુધી પાછે મિથ્યાજ્ઞાની ન થાય ત્યાં સુધીના જ્ઞાનને ધારાવહી (પ્રવાહરૂપ) અતૂટકજ્ઞાન અર્થાત્ સભ્યજ્ઞાન ધારાવહી જ્ઞાન કહે છે; અને શ્રેણીચડનાર જીવને એક જ જ્ઞેયમાં ઉપયોગ ના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ અર્થાત્ જ્યાં સુધી ઉપયાગ એક જ્ઞેયમાં ઉપયુકત રહે છે ત્યાં સુધી ધારાવી જ્ઞાન કહેવાય છે; Page #293 -------------------------------------------------------------------------- ________________ ૯ આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂત જ હોય છે, કારણ કે તેના ઉપયાગ શુદ્ધાત્મામાં જ ઉપર્યુક્ત હાય છે. જે જીવ પ્રથમ તા રાગ, દ્વેષ, માહ સાથે મળેલા અન વચન કાયના શુભાશુભયેાગથી પેાતાના આત્માને ભેદજ્ઞાનના ખળવડે ચળવા ન દે, ત્યારપછી લેવિજ્ઞાનના ખળવડે શુદ્ધદનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરી સમસ્ત ખાદ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કમ–નાકમ થી ભિન્ન પેાતાના સ્વરૂપમાં એકાગ્ર થઇ તેના જ ધ્યાનમાં રહી અવિચળપણે સમસ્ત અન્ય દ્રવ્યાથી દૂર વતા થકા અલ્પકાળમાં જ તેને અક્ષય ક`માક્ષ થાય છે. અર્થાત વીતરાગ થાય છે. सम्यक्त्वा ज्ञानयुक्तं चारित्रंरागद्वेषपरिहीनं । मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनां ॥२८७॥ અ:- સમ્યક્ત્વ કહીએ શ્રદ્ધાન ( નિર્વિકારીશુદ્ધાત્માની રૂચિરૂપ નિર્દેળ પરિણામ) તથા યથાર્થ વસ્તુના નિર્મળ જ્ઞાન સહિત જે સદાચરણ છે તે માક્ષના માર્ગ છે અર્થાત્ સમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન, અને સમ્યકચારિત્ર એ ત્રણેનું જ્યારે એકવાર પરિણમન થાય છે. ત્યારે જ મેાક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. દર્શન જ્ઞાનયુક્ત ચારિત્ર કેવું છે ? ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ રહિત સમતામૃત રસ ગર્ભિત છે. એવા મેક્ષ મા સ્વપર ભેદવિજ્ઞાનરૂપી બુદ્ધિ જેને સપ્રાપ્ત થઇ છે. એવા મેાક્ષ મા સમ્મુખ જે જીવ છે તેને સંપ્રાપ્ત થાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન: સિતા સિદ્ધ વિરુ જોવના ' अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥२८८॥ ..' અર્થ:- જે કઈ ભવ્ય આત્મા નિર્મળ, શુદ્ધ, શાશ્વત સિદ્ધપર્યાયને પ્રાપ્ત થયા છે તે આ-નિર્મળ ભેદવિજ્ઞાનના અમર્યાદિત અદ્ભુત પ્રભાવથી જ થયા છે અને જે કર્મથી બંધાયેલ છે તે આ જ ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયેલ છે. ભાવાથ– અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી કર્મથી બંધાયા જ કરે છે–સંસારમાં રઝળ્યા જ કરે છે, જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છેમોક્ષ પામે છે. માટે કર્મ બંધનું–સંસારનું–મૂળ ભેદવિજ્ઞાનને અભાવ જ છે; અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે કારણ ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે અને શુદ્ધાત્માની ઉપલબ્ધિથી રાગ દ્વેષ મેહનો અભાવ કરે એવું જેનું લક્ષણ છે અર્થાત ભેદવિજ્ઞાનની કળાથી ભાવાસ રોકાતા સંવર શરૂ થાય છે. શુદ્ધોપયોગમયાત્મક જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું (પરિણમતું) થકુ જરા પણ રાગ દ્વેષ મેહરૂપ ભાવને પ્રાપ્ત નહિં થતું સ્વરૂપમાં રમણ કરતું મેક્ષ ગતિને પ્રાપ્ત થાય છે અર્થાત ભેદવિજ્ઞાનથી સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય છે અને તેના અભાવમાં કઈ સિદ્ધિ પામી શકતું નથી. दूरभव्यस्य नोशुद्धचिठ्ठपध्यानसंरुचिः । यथाऽणि विकारस्य न भवेदनसंरुचिः ॥२८९॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જેને અજીર્ણને વિકાર છે, ખાધું પીધું નથી પચતું એની જેવી રીતે અન્નમાં રૂચિ નથી થતી તેવી રીતે જે દૂર્ભવ્ય છે તેની પણ શુદ્ધ ચિતૂપના ધ્યાનમાં પ્રીતિ નથી થતી. શુદ્ધ ચિપના ધ્યાનથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ उपाया बहवः सन्ति शुद्धचिद्रूपलब्धये । तद्ध्यानेनसमोनाभूदुपायो न भविष्यति ॥२९०॥ અર્થ- જે કે શુદ્ધચિતૂપની પ્રાપ્તિના ઘણા ઉપાય છે તેમાં પણ ધ્યાન જેવો બીજો કોઈ પણ ઉપાય ન થયો, ન થશે, ન થવાનો છે. એટલા માટે જેને શુદ્ધચિપની પ્રાપ્તિની અભિલાષા હેય તેમણે સદાય એનું જ ધ્યાન નિયમથી ધ્યાવવું જોઈએ. ભાવાર્થ-જે કે અનુપ્રેક્ષા (ભાવના) અને ધ્યાનમાં કાંઈ અંતર નથી પરંતુ બન્નેનાં ફળ ભિન્ન ભિન્ન છે. અનુપ્રેક્ષાનું ફળ એ છે કે અનિત્ય આદિ ભાવનાઓનું ચિંતવન કરવાથી વિષય પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ વૈરાગ્યમાં દઢતા વધે છે, અને ધ્યાનનું ફળ એ છે કે ચિત્તને અનેક વિષયમાંથી હટાવીને એક સેય ઉપર સ્થિર કરે છે. ભાવના એટલે વારંવાર ચિંતવન કરવું અને તેનાથી મન સ્થિર થાય છે, મન સ્થિર થતા ઉપગ આત્મસ્વરૂપમાં લીન થાય છે. અર્થાત ભાવના કારણ છે ધ્યાન કાર્ય છે. શરીર, સંસાર, ભેગાદિના સ્વભાવેનું ચિંતવન કરવું, એના સ્વરૂપને વિચાર કરે, તેને અનુપ્રેક્ષા કહે છે. જ્ઞાનની વારંવાર અનુભવરૂપ ભાવના Page #296 -------------------------------------------------------------------------- ________________ કરવાથી ઉપયોગ એકાએક સ્થિર થઈ જાય છે. તેને ધ્યાન विकल्पजाबजबालानिर्गतोऽयं सदासुखी । भात्यातत्रस्थितोदु:खीत्यनुभूय प्रतीयतां ॥२९१॥ અર્થ - છત્યાં સુધી આ આત્મા નાના પ્રકારના સંકલ્પ વિકલ્પરૂપી સેવાલમાં ફસાઈ રહેલ છે. ત્યાં સુધી આત્મા સદાય દુખી જ છે. ક્ષણ વાર પણ એને સુખ શાંતિનો અનુભવ નથી થતો, પરંતુ જ્યારે સંકલ્પ-વિકલ્પ છૂટી જાય છે તે સમયે આત્મા સુખી થાય છે. નિરાકૂળતામય સુખને અનુભવ કરવા લાગે છે, એમ સ્વાનુભવથી નિશ્ચય થાય છે. । अनंतानिकृतान्येव मरणानि मयापिन । । कुत्र चिन्मरणशुद्धचिद्रूपोऽहमिति स्मृतं ॥२९२॥ અર્થ - હું અનંત વાર અનંતા ભવેમાં મર્યો પરંતુ મૃત્યુના સમયે (“હું શુદ્ધ ચિતૂપ છું”) એવું સમરણ કરી કયારે પણ મર્યો નહિ. પ રિ પરાજ શતાનિવૃત્તિ રાવ - तेभ्योगधुदचिद्रूपं वांकृतं तीबमोहिना ॥२९३॥ અર્થ - મેં સંસારમાં અનંત વાર કચ્છમાં કઠણું શાસ્ત્રોનાં વ્યાખ્યાન કર્યા અને ઘણાં શાસ્ત્રોનું શ્રવણ પણ કર્યું પરંતુ છે. ' Page #297 -------------------------------------------------------------------------- ________________ ૩ માહમાં મૂઢ થઈ એમાં જે શુદ્ધચિદ્રૂપનું વર્ણન છે, એના ક્યારે પણ સ્વીકાર ન કર્યાં. मानुष्यं बहुशो लब्धमार्यखंडे च सत्कुलं । आदिसंहननं शुद्धचिद्रूपं नकदाचन ॥ २९४ ॥ અઃ- હું આય ખંડમાં ઘણી વાર મનુષ્ય થયા, ક્રાઈવાર ઉત્તમ કુળમાં પણ જન્મ પામ્યા પરંતુ રૂષભનારાચસ હનન અને શુદ્ધચિદ્રૂપની મને કયારે પણ પ્રાપ્તિ ન થઈ. शौचसंयमशीलानि दुर्धराणितपांसि च । शुद्धचिद्रूपसद्ध्यानमंतरा धृतवानहं ॥ २९५ ॥ અ” મેં અનંતવાર શૌચ, સયમ, શીલેાને પણ ધારણ કર્યાં, ભાતભાતના ધારતમ તપ પણ તપ્યા, પરંતુ શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ ક્યારે પણ ન કર્યું. शीतकाळे नदीतीरे वर्षाकाळे तरोरधः । ग्रीष्मे नगशिरोदेशे स्थितो न वे चिदात्मनि ॥ २९६॥ અર્થ:- ઘણીવાર હું શીતકાલમાં નદીના કિનારે, વર્ષાકાલમાં વૃક્ષની નીચે અને ઉનાળામાં પર્વતના શિખર પર સ્થિત થયે, પરંતુ પાતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં મેં કયારે પણ સ્થિતિ ન કરી. अधीतानि च शाखाणि बहुवार मनेकशः । मोहूतो न कदा शुद्धचिद्रपप्रतिपादकं ॥ २९० ॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ અર્થ: ધણીવાર અનેક શાસ્ત્રો ભર્યો પરંતુ માહથી મદેન્મત્ત થઈ યુદ્ધચિતૂપનું સ્વરૂપ સમજાવવાવાળું એક પણ શાસ્ત્ર ભણવા ન પામે. રણુજાશુટૂિન : તિજ | कन्धोमन्येकदाचित विनाऽसो लभ्यते कथं ॥२९८॥ . અર્થ - શુદ્ધચિપનું સ્વરૂપ પ્રતિપાદન કરવાવાળા આજ સુધી મને કોઈ પણ ગુરૂ ન મળ્યા; અને જ્યારે ગુરૂજ કયારે પણ ન મળ્યા ત્યારે શુચિકૂપની પ્રાપ્તિ જ કયાંથી થઈ શકે? અર્થાત શુદ્ધચિતૂપના સ્વરૂપના મર્મજ્ઞ ગુરૂ વિના શુદ્ધચિપની પ્રાપ્તિ સર્વથા દુઃસાધ્ય છે. स्वात्मध्यानामृतं खच्छं विकल्पानपसार्य सत् । पिवतिलेशनाशाय जलं शैवालवत्सुधीः ॥२९९॥ અર્થ - જેવી રીતે કવેશ (પિપાસા) ની શાંતિને અર્થે જલ ઉપર પૂરાએલી સેવાલને અલગ કરી શીતલ સુરસ નિર્મળ જલા પીવામાં આવે છે. એવી રીતે જે બુદ્ધિમાન મનુષ્ય દુખેથી દૂર થવા ઈચ્છે છે, તે સમસ્ત સંસારના વિકલ્પ જાને છેડી ને આત્મધ્યાનરૂપી અનુપમ સ્વચ્છ અમૃતનું પાન કરે છે, પિતાના ચિત્તને દ્રવ્ય આદિની ચિંતા તરફ ઝુકવા નથી દેતા. नात्मध्यानातरंसौख्यं नात्मध्यानासरंतपः। . नात्मध्यानातरामोक्षपथः कवापिकदाचन ॥३०॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ અર્થ - કેમકે આ આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ કેઈ કાળમાં કોઈ સુખ નથી, તપ પણ નથી અને મોક્ષ પણ નથી. અર્થાત્ જે કાંઇ છે તે આ આત્મધ્યાનજ છે, એટલા માટે એને પરમ કલ્યાણ કર્તા સમજવું જોઈએ. ते बंद्याः गुणिनस्ते च ते धन्यास्ते विदांवराः । वसन्तिनिर्जनस्थाने ये सदा शुद्धचिद्रताः ॥३०१॥ અર્થ- જે મનુષ્ય શુદ્ધ ચિપમાં અનુરક્ત છે. અને એની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનમાં નિવાસ કરે છે. તેજ સંસારમાં વંદનીક, સત્કારને રેગ્ય, ગુણી, ધન્ય અને વિદ્વાનના શિરોમણિ છે. અર્થાત્ ઉત્તમ પુરુષો એનેજ આદર સત્કાર કરે છે અને એનેજ ગુણી, ધન્ય અને વિદ્વાનોમાં ઉત્તમ માને છે. निर्जन सुखदं स्थानं ध्यानाध्ययन साधनं । रागद्वेष विमोहानां शातनं सेवते सुधीः ॥३०२॥ અર્થ - આ-નિર્જન સ્થાન અનેક પ્રકારના સુખને આપવાવાળું છે, ધ્યાન અને અધ્યયનનું કારણ છે, રાગ દ્વેષ અને મહિને નાશ કરવાવાળું છે, એટલા માટે બુદ્ધિમાન પુરુષે અવશ્ય એને અશ્રય કરવો જોઈએ. सुधायाः लक्षणंलोका वदन्ति बहुधासुधा । बाधाजन्तुजनैर्मुक्त स्थानमेव सतां सुधा ॥३०३॥ અર્થ- લેકે સુધાનું લક્ષણ ભિન્ન ભિન્ન પ્રકારથી બતાવે છે Page #300 -------------------------------------------------------------------------- ________________ ૪૬ 'પરંતુ તે ઠીક નથી, મિથ્યા છે, કેમકે જ્યાં કોઈ પ્રકારની માા, ડાંસ મચ્છર, આદિ જીવ અને જનસમુદાય ન ાય એવા એકાંત સ્થાનનું નામ જ વાસ્તવમાં સુધા છે. ભાવાર્થ:- જે સુખ આપવાવાળું હોય તેજ સુધા છે—અમૃત છે. શુદ્ધચિદ્રૂપના અભિલાષીઓને સમસ્ત પ્રકારના ઉપઢવાથી રહિત, એકાંત સ્થાન સુખ આપવાવાળુ છે. એટલા માટે શુદ્ધચિદ્રૂપના અભિલાષીઓને તેજ અમૃત છે. અને લેાક કથિત અમૃત, અમૃત નથી. भूमिगृहे समुद्रादि तटे पितृवने वने । गुहादौवसति प्राज्ञः शुद्धचिद्ध्यानसिद्धये ॥ ३०४ ॥ અર્થ:- જે મનુષ્ય બુદ્ધિમાન છે, હિત અહિતના જાણનાર છે, તે શુદ્ધચિદ્રૂપના યાનની સિધ્ધિને અર્થે જમીનની મંદર, ઘરોમાં, સુરગામાં, સમુદ્ર, નદી આદિના તટાપર, શ્મશાન ભૂમિએમાં, અને વન ગુફા આદિ નિર્જન સ્થાનામાં નિવાસ કરે છે. शेयावलोकनं ज्ञानं सिद्धानां भक्निां भवेत् । आद्यानां निर्विकल्पं तु परेषां सर्विकल्पकं ॥ ३०५ ॥ અર્થ:- પદાર્થોનું દેખવું અને જાણુવું (દન અને જ્ઞાન) સિદ્ધ અને સંસારી બન્નેને હાય છે; પરંતુ સિદ્ધોને તે નિર્વિકલ્પ માકૂળતા રહિત અને સંસારી જીવાને સવિકલ્પક—માકૂળતા સહિત હાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૪૭ व्याकुलः सविकल्पः स्यानिर्विकल्पो निराकुलः । कर्मबन्धोऽसुखं चाद्ये कर्माभावः सुखं परे ॥ ३०६ ॥ અર્થ:- જે જ્ઞાનની વિદ્યમાનતામાં આકૂળતા હાય, તે જ્ઞાન વિકલ્પ છે. અને જેમાં આકૂળતા ન હાય, તે જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે. એમાં સવિકલ્પ જ્ઞાનથી કોના અંધ અને દુ:ખ ભાગવવું પડે છે અને નિર્વિકલ્પક જ્ઞાનથી કોા અભાવ અને પરમ સુખ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- મન:પર્યં યજ્ઞાન અને અવધિદર્શન સુધી જેટલાં જ્ઞાન અને દર્શન છે, તે સર્વે સવિકલ્પ છે. એની વિદ્યમાનતામાં આત્મામાં કોઇને કોઇ વિકલ્પ થયા કરે છે; અને વિકલ્પાથી કર્મીબધ અને દુ:ખ ભાગવવું પડે છે; પરંતુ જે સમયે કેવલદન અને કેવલજ્ઞાનરૂપ નિર્વિકલ્પક દનજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, તે સમયે સમરત વિકલ્પ શાંત થઇ જાય છે. કમેમના નાશ અને નિરાકૂળતામય સુખ પણ પ્રાપ્ત થઇ જાય છે. बहून्वारान्मयाभूक्तं सविकल्पं सुखं ततः । तमापूर्वनिर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ॥ ३०७ ॥ અર્થ:- આકૂળતાના ભંડાર આ—સવિકલ્પ સુખના મે. ઘણીવાર અનુભવ કર્યો છે. જે ગતિની અંદર હું ગયો છું ત્યાં મને સુવિકલ્પ જ સુખ પ્રાપ્ત થયુ છે; એટલા માટે તે મારા માટે પૂર્વ નથી પર ંતુ નિરાકૂળતાઅય-નિર્વિકલ્પ સુખ મને ક્યારે પણ પ્રાપ્ત નથી થયું એટલા માટે એની પ્રાપ્તિને અર્થે મારી '; Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અત્યત ઈચ્છા છે. તે ક્યારે મળે એ આશાથી સદાય મારું ચિત્ત ભટકતું ફરે છે. यज्ञानंसरागेण चेतसा दुःखमंगिनः । निश्चयश्चविरागेण चेतसासुखमेव तत् ॥३०८॥ અર્થ- રાગી, દ્વેષી અને મહી ચિત્તથી જે પદાર્થોનું જ્ઞાન કરવામાં આવે છે, તે દુખ સ્વરૂપ છે. તે જ્ઞાનથી જીવેને દુઃખ ભોગવવું પડે છે. અને વિતરાગ, વિતષ અને વિતહ ચિત્તથી જે પદાર્થોનું જ્ઞાન થાય છે, તે સુખ સ્વરૂપ છે. તે જ્ઞાનથી સુખની પ્રાપ્તિ થાય છે. વિકલપ રહિત ચિત્તને એકાગ્ર કરવું તે સમાધિરોગ અને સર્વવિષયેથી હઠાવીને એકજ વિષય તરફ ઉપયોગને જેડે તેને ધ્યાન કહે છે. અનંત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂ૫ પિતાના આત્માનું સ્વયે સ્વસંવેદનજ્ઞાનથી ધ્યાન કરવું. मुहुः पसार्य सज्ज्ञानं पश्यन भावान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥३०९॥ અર્થ- વારંવાર સમ્યજ્ઞાનને વિસ્તાર કરીને અર્થાત નિર્મલ ઉપગને વારંવાર જોડીને તથા જે પદાર્થ જે સ્વરૂપે છે તેને તેજ સ્વરૂપે દેખતા થકા રાગદ્વેષને છોડી ને આત્માના અધિકાર રૂપ અધ્યાત્મ ભાવને જાણવાવાલા અધ્યાત્મજ્ઞાની મુનિ પિતાના શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન કરે. યથાર્થ આત્માને અનુભવ કરવાથી પણું વર્તમાનમાં પરમાનંદ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં પણ નિત્ય પરમાનંદ સ્વરૂપ મેક્ષમાં પહોંચી જાય છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભાવાર્થ- આત્મજ્ઞાની ધ્યાન કરે છે ત્યાં પ્રથમ તે આગમાદિક (શાસ્ત્રાદિક) રૂ૫ સમ્યાનથી જીવાદિક પદાર્થોને નિશ્ચય કરે છે. ફરી યથાર્થ શ્રદ્ધાન કરતા થકા જેમ રાગ દ્વેષ ન થાય તેમ, બાહ્ય સાધન-અંતરંગ સમ્યક વિચારે કરી રાગ દ્વેષને નાશ કરે, એવી સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે ધ્યાનની સિદ્ધિ થાય છે. ઉપગની નિશ્ચળતાનું નામ સ્થાન છે. રાગ દ્વેષ સહિત ઉપયોગ (વિચાર) પર પદાર્થોમાં ભમે, ત્યારે ધ્યાન કેમ હોય ? અને જીવાદિક પદાર્થોને નિશ્ચય થયા વિના પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ ભાસે ત્યાં રાગ દ્વેષ દૂર કેમ થાય ? કેમકે પદાર્થોને જાણવા માટે ઉપયોગ જોયા વિના પદાર્થોને નિશ્ચય શી રીતે થાય ? માટે જ્ઞાનને (ઉપગને) વિસ્તારી, પદાર્થોને યથાર્થ નિશ્ચય કરી, રાગ દ્વેષને દૂર કરી, કેઈ એક પદાર્થને યથાર્થ ધ્યાવતે થકે આજીવ અન્ય સવે ચિંતવનને રોકીને ધ્યાન અવસ્થાને પ્રાપ્ત થાય છે. આ જે ધ્યાન છે તે સાક્ષાત મક્ષ માર્ગ છે એને માટે ભવ્ય છાએ યેગ્ય સામગ્રી મેળવવી જોઈએ. આગળ જે કંઈ એમ શંકા કરે કે રાગ દ્વેષને નાશ ધ્યાન, કરતાં પહેલાં કેમ કરી શકીએ? એને ઉત્તર કહે છે કે, સંસારનું કારણ જે કર્મ તેને ઉત્પન્ન થવાનું કારણ રાગ દ્વેષ જ છે, એટલા માટે પ્રથમ રાગ, દ્વેષને નાશ કરી ધ્યાન કરવું એગ્ય છે. મેર : સુવર્ણમકૃતં વિતાબાળ વઠ્ઠા साम्यतीर्थकरो यथा सुरगवीचक्रीसुरेंद्रोमहान् । भूमृद्भूरुहधातुपेयमणिधी वृत्ताप्तगोमानवा । मत्येवेव तथा च चिंतनमिह ध्यानेषु शुद्धात्मनः ॥३१०॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અથઃ– જેવી રીતે પર્વતામાં મેરુ, વૃક્ષેામાં કલ્પવૃક્ષ, ધાતુઓમાં સુવર્ણ, પીવાયેાગ્ય પદાર્થોમાં અમૃત, રત્નામાં ચિંતામણિ રત્ન, જ્ઞાનામાં કૈવલજ્ઞાન, ચારિત્રામાં સમતારૂપ ( વીતરાગ ) ચારિત્ર, આમાં (યથાર્થ વકતાઓમાં) તીર્થંકર, ગાયામાં કામધેનુ; મનુષ્યામાં ચક્રવતી અને દેવામાં ઇન્દ્રમહાન અને ઉત્તમ છે. એવી રીતે ધ્યાનામાં શુદ્ધચિદ્રૂપનું ધ્યાન જ સર્વોત્તમ અને લાભદાયક છે. ભાષા :- જેવી રીતે અન્ય પર્વત મેરૂ પર્વતની, અન્યવૃક્ષ કલ્પવૃક્ષની, અન્ય ધાતુ સુવર્ણની, અન્યપીવા ચાગ્ય પદાર્થ અમૃતની, અન્યરત્નઆદિ પદાર્થ ચિંતામણિ આદિની તુલના નથી કરી શકતા, એવી રીતે અન્ય પદાર્થોનું ધ્યાન શુદ્ધાત્માના ધ્યાન સમાન નથી હાતુ, એટલા માટે શુદ્ધચિદ્રૂપનું ધ્યાન જ સર્વોત્તમ અને લાભદાયક છે. चिद्रूपेण च द्यातिकर्महननाच्छुदेन धाम्नास्थितं । यस्मादत्रहि वीतरागवपुषोनाम्नापिनुत्यापि च । तबिस्य तदोकसोझगिति त त्कारायकस्यापिच । सर्व गच्छति पापमेति सुकृतं तत्तस्यकिंनो भवेत् ॥ ३१.१ ॥ અ:- શુદ્ધચિદ્રૂપથી જ્ઞાનાવરણું, દર્શનાવરણ, મેાહનીય અને અંતરાયરૂપ ઘાતિયા કર્મના નાશ થઈ જાય છે. કેમકે વીતરાગશુદ્ધચિદ્રૂપનું નામ લેવાથી, એમની સ્તુતિ કરવાથી તથા એમની મૂર્તિ અને મ ંદિર બનાવવાથી જ જ્યારે સમસ્ત પાપ દૂર થઈ જાય છે; અને અનેક પુણ્યાની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫n એમના શુદ્ધચિકૂપનું ધ્યાન કરવાથી મનુષ્યને કયું ઉત્તમ ફળ પ્રાપ્ત ન થાય? અર્થાત્ શુદ્ધચિપને ધ્યાની મનુષ્ય ઉત્તમોત્તમ કુલને પ્રાપ્ત કરી શકે છે. वहिश्चितः पुरः शुद्धचिपाख्यानकंवथा । . . अंघस्यनतनंगानं वधिरस्य यथावि १२॥ अंतश्चितः पुरः शुचिपाल्यानकहितं । . बुभुक्षिते पिपासाऽनं जलंयोजितंयथा ॥३१॥ અર્થ- જેવી રીતે અંધાની સામે નાચવું અને બહેરાની સામે ગીત ગાવું નકામું છે–વ્યર્થ છે, એવી રીતે બહિરાની સામે શુદ્ધચિદ્રુપની કથા પણ કાર્યકારી નથી. પરંતુ જેવી રીતે ભૂખ્યાને માટે ભેજન, તરસ્યાને માટે જલ હિતકારી છે એવી રીતે અંતરાત્માના સન્મુખ કહેવામાં આવેલ યુદ્ધચિકૂપને સદુપદેશ પણ પરમ હિતને કરવાવાળે છે , चिदचिवे परे तत्त्वे विवेकस्तद्विवेचनम् । उपादेयमुपादेयं हेयं हेयश्च कुर्वतः ॥३१॥ અર્થ- સંસારમાં ચેતન તથા અચેતન બે પ્રકારના તવ છે. એમાં ગ્રહણ કરવા ગ્ય તેને ગ્રહણ કરવાવાળા અને ત્યાગ કરવા ગ્ય તેનો ત્યાગ કરવાવાળા પુરુષને જે વિચાર છે, એને વિવેક કહે છે. ભાવાર્થ- ચેતન્યસ્વરૂપ આત્મા તે ગ્રહણ કરવા ગ્ય છે, Page #306 -------------------------------------------------------------------------- ________________ પર તથા શરીર આદિ જડ પદાર્થો ત્યાગવા યોગ્ય છે એ જે વિચાર છે તેનું નામ વિવેક છે. दु:ख किश्चित्सुखं क्रिश्चिचित्ते भाति जडात्मना । . . संसारेऽत्र पुननित्यं सर्व दुखं विवेकिनः ॥३१५॥ અર્થ - મૂર્ણ મનુષ્યને તે આ સંસારમાં કાંઈક સુખ, કાંઈક દુખ માલુમ પડે છે કિન્તુ જે હિતાહિતને જાણવાવાળા વિવેકી પુરુષ છે તેને તે આ સંસારમાં સર્વ જગ્યાએ માત્ર દુઃખજ નિરંતર માલુમ પડે છે. માનુષે સર બન જમીઢિ કૃતજ્ઞતા .. विवेकेन विना सर्व सदप्येतन किश्चन ॥३९६॥ . અર્થ - જે મનુષ્ય વિવેકી નથી, એનું મનુષ્ય પણું ઉત્તમ કુળમાં જન્મ, ધન, જ્ઞાન, અને કૃતજ્ઞપાડ્યું હોવા છતાં તે સર્વે નિષ્ફળ છે એટલા માટે મનુષ્યને વિવેકી અવશ્ય બનવું જોઈએ. वई यन्ति स्वघाताय ते नूनं विषपादकम् । . नरत्वेऽपि न कुर्वन्ति ये विवेच्यात्मनो हितम् ३१७॥ . અર્થ- જેમાં સમસ્ત પ્રકારના વિચાર કરવા સામર્થ્ય છે. તથા જેનું પામવું અત્યંત દુર્લભ છે એવા મનુષ્ય જન્મ ને પામીને પણ જે પિતાના આત્માનું હિત નથી કરતા, તે પિતાને જ વાત કરવાને માટે વિષ વૃક્ષને વધારે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ - પાપકા વિષના વૃક્ષ સમાન છે. એ કારણે એનું કેળ પણ દુઃખદેવાવાળું છે. त्यक्तवा विवेकमाणिकयं सर्वाभिमतसिद्धिदम् । अविचारितरम्येषु पक्षेष्वज्ञः प्रवर्तते ॥३१॥ અર્થ- જે મોક્ષમાર્ગથી વિમુખ અજ્ઞાની આત્મા છે, તે સમસ્ત મનવાંછિત સિદ્ધિને આપવાવાળા વિવેકરૂપી ચિંતામણિ રત્નને -છેડી દઈને વિચાર વિના મૂઢ બુદ્ધિથી રમણીક ભાસવાવાળા પક્ષમાં (મતમાં) પ્રવૃતિ કરવા લાગી જાય છે. विवेकः स्तोकपुण्यानां चिरंचिचेनतिष्ठति । मंदिरेषुदरिद्रस्य प्रदीपोदीप्यतेकियत् ॥३१९॥ અર્થ- અતિ અલ્પ પુણ્યવાન છના ચિત્ત વિષે વિવેકરૂપી રત્ન ઘણે વખત સુધી ટકી શકતું નથી. જેમ દરિદ્રો માણસના ઘર વિષે દી કયાં સુધી પ્રકાશ કરે ! અર્થાત્ બહુજ થોડા વખત રહે છે કેમકે તેલના અભાવને લઈ દી કયાં સુધી રહી શકે? ન જે રહી શકે. देहात्माधविवेकोयं सर्वदा सुलभोभवेत् । भवेकोटयापितभेदे विवेकस्त्वति दुर्लभः ॥३२०॥ ... અ– દેહાત્મબુદ્ધિ-દેહ એજ આત્મા છે એ અવિવેક તે સદાય કાળ સુલભ છે, પરંતુ કરડે ભવને વિષે આત્મા અને દેહ બને ભિન્ન છે (તલવાર અને મ્યાનની માફક જુદા છે) Page #308 -------------------------------------------------------------------------- ________________ અથત આત્મા અને દેહ એ બન્નેને ભેદ કરવામાં અતિ ઉપયોગી એ નિર્મળ વિવેક પ્રાપ્ત થ અત્યંત દુર્લભ છે. शरीरतः कर्तुमनन्तशक्ति विभिन्नमात्मानमपास्तदोषं। जिनेन्द्र कोषादिवखड्गयष्टिं तवप्रसादेन ममास्तु शक्तिः અર્થ - હે જિનેન્દ્રદેવ ! આપના પ્રસાદથી મને ખ્યાનથી તલવાર જેમ ભિન્ન છે, તેમ અનંત શકિતના ધારક નિર્દોષ આત્માને શરીરથી ભિન્ન કરવાની શક્તિ પ્રાપ્ત થાઓ, એવી આપ કૃપાલુ પાસે પ્રાર્થના છે. वसतुगहरकाननकोटरे तपतुचोग्र तपोऽन्दशतैरपि । पठतु शाखकदंबमहर्निशं नहि विचारमृतेसुखमेधते ॥३२२॥ અર્થ- અત્યંત ભયંકર ગહન નિજન નિરુપદ્રવ વનમાં વાસ કરો, તથા મેટા વૃક્ષોના કેટરમાં ભલે વાસ કરે, સેંકડો વર્ષો સુધી અનેક પ્રકારના પ્રચંડ તપને ભલે તપે અનેક શાસ્ત્રોના સમૂહને ભલે ભણી જાઓ, પરંતુ આત્મજ્ઞાનથી ઉત્પન્ન થએલ સ્વાભાવિક જે અતીન્દ્રિય સુખ તેની પ્રાપ્તિ અને એને અનુભવ તે દિવ્ય અંતરંગ વિચાર વિના નથી જ થા. સમ્યકજ્ઞાન પણ વિચાર વિના નથી થતું नोत्पद्यतेविनाज्ञानं विचारेणान्य साधन। .. यथापदार्थभानंहि प्रकाशेनविनाकचित् ॥३२३॥ કરે અનેક પ્રકારના આ પરંતુ મને અને એને એના Page #309 -------------------------------------------------------------------------- ________________ અર્થ- જેમ અંધારામાં રહેલ પદાર્થનું પ્રકાશ વિના ભાન નથી થતું તેમ અંતરંગ આત્મ વિચાર વિના અન્ય ગમે તેટલાં સાધને કેમ ન હોય! પરંતુ જ્ઞાન ઉત્પન્ન નથી થતું. વારંવાર વિચારતાં, ઉપજે જ્ઞાન પ્રકાશ જેમ અરણ ઘસવાથકી, પ્રગટે ગુપ્ત હતાશ, विचारोऽध्यात्मविद्यानां ज्ञानंतत्त्वविदोविदुः। ज्ञेयंतस्यांतरचारित्त माधुर्यपयसोयथा ॥३२४॥ અર્થ- તત્વના યથાર્થ સ્વરૂપને જાણનાર વિદ્વાન પુરુષે અધ્યાત્મવિદ્યાના (આત્મજ્ઞાનના) વિચારને જ જ્ઞાન કહે છે. કેમકે વસ્તુની સિદ્ધિ (આત્મજ્ઞાનની સિદ્ધિ) દિવ્ય અંતરંગ આત્મ વિચારમાં જ સમાયેલી છે. અર્થાત્ વિચારથી આશિક્ત વ્યક્ત (પ્રગટ) થાય છે. જેમ દૂધમાં માધુર્ય ગુણ સમાએલ છે, તેમ વિચારમાં જ આત્મજ્ઞાન ગુણ સમાયેલ છે. અર્થાત્ વિચારથી આત્મજ્ઞાન પ્રગટે છે. માટે સ્વાભાવિક આત્મશાંતિ ઈચ્છનાર ભવ્ય આત્મા એ વિચાર દ્વારા વસ્તુ સ્થિતિને યથાર્થ જાણી, તેને તે જ પ્રમાણે અનુભવ કરે, એ જ પરમ આત્માને શ્રેયસ્કર છે. एकरुण नविचिन्तयति मोक्षनिमित्तनिजात्मसद्भावं। अनिशंविचिन्तयति पापंबहुलालापंमनसाविचिन्तयति॥३२५॥ અર્થ- અજ્ઞાનરૂપી નિબિડ-ગાઢ અંધકારથી અંધ થયેલ (ઘેરાએલ-મૂછિત થએલ) દીસંસારી-ભારેકમી અસરલ (કઠોર) Page #310 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ પરિણામી અધમ આત્મા પોતાના મનથી એક ક્ષણવાર પણ મોક્ષમાર્ગમાં નિમિત્તભૂત પિતાના આત્માના સદ્ભાવનું (આત્મ અસ્તિત્વનું) ચિંતવન નથી કરતે; પરંતુ નિરંતર ક્ષણેક્ષણે દુર્ગતિમાં લઈ જનાર, અનંતસંસાર વર્ધક-વધારનાર અનેક જાતના પાપના ભેદનું મલિન મને કરી વારંવાર ચિંતવન કરે છે. અર્થાત અનેક પ્રકારના પાપરૂપ સંકલ્પ વિકલ્પ કર્યો કરે છે. આત્માની શું સ્થિતિ થશે તેને યત્કિંચિત્ પણ અંતરંગમાં વિચાર નથી કરતે. ભારેકર્મી દીર્ઘ સંસારીને આત્મ વિચાર કયાંથી સુજે ? ન જ સુજે. ભવભીરૂ, સરલ (કેમળ ) પરિણામી નિકટ ભાવીના નિર્મળ હૃદય કમળમાં આત્મવિચાર ઉત્પન્ન થાય છે અને તે વિચારે પરિપકવ થયે મોક્ષરૂપ મહા ફળને આપે છે. कानपरिपच्यन्ते कृषिगर्भादयोयथा। नादात्मविचारोऽपि शनैः कालेनपच्यते ॥३२६॥ અર્થ- બીજ વાવવાને ચગ્ય ઉત્તમ ખેતરમાં વાવેલ ઉત્તમ બીજ જેમ કાળે કરી સામગ્રીના સંગથી પરિપકવ થઈ જાય છે-પાકી જાય છે. તેમ આત્મા સંબંધી કરેલ અંતરંગ ઉત્તમનિર્મલ–દિવ્ય વિચારરૂપી બીજ કાલે કરીને ઉપયોગ ભૂમિમાં આત્મજ્ઞાનરૂપી ઉત્તમ-કેત્તર ફળ આપે છે. ભાવાર્થ- જેમ બીજ માટીની અંદર રહીને અદશ્ય પણે પિતાનું કાર્ય કર્યા કરે છે, અને પોતે નાશ થઈ જાય છે ત્યારે જમીન ઉપર અંકુરારૂપ પર્યાય જોવામાં આવે છે, તેમ વિચાર પણ હૃદય ભૂમિમાં ગુપ્ત પણે રહી ને અદશ્ય રૂપે કાર્ય કરે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ રપ૭ અને કાળે કરી તેનું સમ્યકજ્ઞાન રૂપ પરિણામ આવે છે. કાર્યનાં બીજ પ્રથમ ગુપ્ત પણે રહી કામ કરે છે. અનાદિ કાળથી લાગેલ ભાવસંસાર (રાગ, દ્વેષ, મોહરૂપ પરિણામ) રૂપી અસાધ્ય રોગ. ને નાશ કરવાનું બલવાના કારણે અંતરંગ, નિર્મળ, દિવ્યવિચાર છે તે અમૃતમય સંજીવની ઔષધિ સમાન છે. વિચાર ઉપગને આધીન છે, ઉપગ જે વસ્તુમાં જોડાય તેને જ વિચાર થઈ શકે. માટે ભદ્રપરિણમી ભવ્ય આત્માએ શુદ્ધ સ્ફટિકરત્ન સમાન પારદશક હૃદયરત્ન મંદિરમાં રહેલ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ તિનું દર્શન કરવા નિરંતર નિર્મળ વિચાર કરવા પરમ ભાગ્યશાળી થવું, કેમકે પદાર્થના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું એ ભાવશુદ્ધિને મહાન ઉપાય છે, અને સભ્યપ્રકારે શુદ્ધાત્મસ્વરૂપને સમજી તેને વારંવાર યાદ કરવાથી અથવા વારંવાર વિચાર કરવાથી શુદ્ધાત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે, દિવ્યજ્ઞાન શક્તિ પ્રગટ થાય છે. साक्षास्तुविचारेषु निकषग्रावसन्निभाः। विभजन्ति गुणान्दोषान्धन्याः खच्छेन चेतसा ॥३२७॥ અથ– તેજ પુરુષ ધન્ય છે-પ્રશંસનીય છે કે જે પિતાના નિષ્પક્ષપાતી (માધ્યસ્થ) નિર્મળ, સ્થિર અને સ્વચ્છ શાન્ત ચિત્તથી વધુના યથાર્થ વિચારમાં (વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવામાં) કસોટી સમાન છે, કેમકે ગુણેને અને દેને ભિન્નભિન્ન રૂપે જાણ લે છે, જાણી લઈને નિર્મળ ગુણેને ગ્રહણ કરે છે અને દેથી મુક્ત થઈ જાય છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- જે પદાર્થ વિચાર કરવાને ગ્ય છે. તેનું મૂળ કારણ તેમાં રહેલી સત્તા (અસ્તિત્વ ગુણ છે. જે પદાર્થોના સત્તા નિશ્ચિત છે એને જ વિચાર કરવામાં આવે છે. કિન્તુ જેની સત્તા નિશ્ચિત નથી તેને વિચારજ નથી થઈ શક્ત, જેમ શશાને શીંગડાં, આકાશમાં પુષ્પ, ધ્યાને પુત્ર આદિ એ પદ્ધતિથી સમસ્ત પદાર્થોની વિદ્યમાનતા અથવા એને વિચાર કરવાનું કારણ પણ સત્તા છે, માટે કઈ પણ પદાર્થના સ્વરૂપ સબંધી વિચાર કરો હેય તે પ્રથમ તેના અસ્તિત્વ (સત્તા) ગુણને વિચાર કર જોઈએ. અર્થાત અનુભવ કરવો જોઈએ. કેમકે પદાર્થોનું અસ્તિત્વ સ્થાપન કર્યા પહેલાં તેના સંબંધી અધિક (વિશેષ) વિચાર થઈ શકતું જ નથી. પદાર્થના અસ્તિત્વની ઉપલબ્ધિ એનામાં અભિન્ન રૂપે રહેલ અસાધારણ ગુણેથી થાય છે. જેમકે દીપકના અસ્તિત્વને નિશ્ચય એના ભાસુરતા આદિ અસાધારણ ગુણેથીજ થાય છે, તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી લિપ્ત જીવના અસ્તિત્વની ઉપલબ્ધિ એના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અસાધારણ ગુણેથી થાય છે. અનંત ગુણોના સમૂહ સ્વરૂપ આત્મદ્રવ્યને અનુભવ આખા શરીરની અંદર થાય છે અને એના સમસ્ત (અસંખ્ય) અખંડરૂપ આત્મ પ્રદેશમાં જ થાય છે, અન્ય સ્થળે નહીં એટલા માટે આત્મસિદ્ધિનું અંતરંગ અભિન્ન રૂપે રહેલ સમર્થ—અસાધારણ કારણ (લક્ષણ) આત્માના અનંત ગુણ માંહેલે એક ચેતના નામને ગુણ છે. - ચેતનાના પ્રકાર અને તેનું સ્વરૂપ अन्वितमहमिकया प्रतिनियतार्थावभासिबोधेषु । प्रतिभासमानमाखिलैर्यद्रूपं बेचते सदा सा चित् ॥३२८॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ સાર્થ- યથાયોગ્ય ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરવાને યોગ્ય ઘટ, પટ આદિ પદાર્થોને પ્રકાશિત કરવાવાળા (જાણવાવાળા) સામાં પ્રતિબિમ્બિત અને જે મેં પ્રથમ ઘડાને દેખે તથા જાણ્યું હતું. તેજ હું અત્યારે વસને જાણી દેખી રહ્યો છું, એ પ્રકારના પૂર્વ આકાર અને ઉત્તર આકારને વિષય (વિષયને અર્થ-કેવલ વસ્તુ માત્ર નથી કિન્તુ યત્વ ધર્મની મુખ્યતાથી વિષયને આકાર ઠરાવવામાં આવે છે) કરવાવાળી (જાણવાવાળી) સ્વસંવેદન દ્વારા પોતાના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળી જે રૂપાદિ સર્વને સદા સ્વયં અનુભવ કરે છે તેને ચેતના કહે છે. જે સ્વરૂપથી સદાય કાલ પ્રકાશમાન છે, અવિનાશી છે, પૂજ્ય છે, જીવનું સર્વસ્વ છે, જાવું માત્ર છે, તેને પણ ચેતના કહે છે. ભાવાર્થ- ચેતના ત્રણ પ્રકારે હોય છે (૧) કર્મચેતના (ર) કર્મફલચંતન (3) જ્ઞાનચેતના તેનું સંક્ષેપમાં વર્ણન એવું છે કે, પ્રવૃતિ કરવાના કારણભૂત ક્રિયાઓની પ્રધાનતાથી ઉત્પન્ન થયેલ સુખદુ:ખરૂપ પરિણામોના અનુભવને કર્મચેતના કહે છે. સુખદુઃખરૂપ કર્મફલના અનુભવને કર્મફતચેતના કહે છે, અને સ્વતઃઆત્માથી અભિન્ન (સ્વાભાવિક છે સુખના અનુભવનને જ્ઞાન ચેતના કહે છે. સ્થાવર એકેન્દ્રિય જેમાં મુખ્યતાએ કર્મફલ ચેતના હોય છે. અને ત્રસજીવોમાં પ્રધાનતાથી કર્મચેતનાઅને ગૌણતાથી કર્મલચેતના હોય છે દ્રવ્યપ્રાણે રહિત જીવન્મુક્ત જીવોમાં પ્રધાનતાએ Page #314 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચેતના અને ગૌણતાથી કર્મચેતના કર્મફલચેતના હોય છે (અનુભવ કરે છે, અને જે પરમમુક્ત જીવે છે તેમાં કર્મચેતના અને કર્મચેતના સર્વ પ્રકારે નિર્ણ (નાશ) થઈ ગયેલ હોય છે. તેઓ સર્વ પ્રકારે અત્યંત કૃતકૃત્ય છે તેથી તેઓ જ્ઞાનમાત્ર જ અનુભવ કરતા હોવાથી માત્ર જ્ઞાનચેતનામય જ છે. કર્મચેતના અને કર્મફલચેતના બન્ને અજ્ઞાન ચેતના છે; કારણ તે ચેતનાના ધારક જીવે અજ્ઞાની મિથ્યાદષ્ટિ હોય છે તેથી તેઓ જ્ઞાનથી ભિન્નતાને અનુભવ કરે છે. જેમકે - હું પરને કર્તા છું તે કર્મ ચેતના અને હું પરને ભેતા છું, તે કર્મફત ચેતના કહેવાય છે, તે બન્ને ક્રિયા જ્ઞાનથી ભિન્ન અજ્ઞાનરૂપ છે. અર્થાત પર પદાર્થોને કર્તા લેતા પણને અનુભવ થવો તે માત્ર અજ્ઞાન ચેતનામાં થાય છે. અને જ્ઞાનીને બુદ્ધિપૂર્વક કર્મોના કર્તુત્વ અને તેના ફલમાં ભકતૃત્વને અભાવ થઈ ગયે છે તેથી તેને પ્રધાનતાથી જ્ઞાનચેતના હેય છે. સારાંશ- રાગાદિપૂર્વક કાર્યનું અનુભવન તે કર્મચેતના અને સુખદુઃખાદિરૂપ અનુભવન તે કર્મફલચેતના અને આત્માના શુદ્ધજ્ઞાનાનંદમય સ્વભાવને અનુભવ તે શુદ્ધજ્ઞાનચેતના કહેવાય છે, સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિમાં લીન નથી થતો ત્યાં સુધી તે બન્ને ચેતનાઓને (મિથ્યાત્વ મેહભાવ વિના) ભેગે છે, અને સાતમાં ગુણસ્થાનેથી ઉપરના ગુણસ્થાનમાં સ્વાનુભવ જ્ઞાનચેતના હોય છે, અને તેરમાં ગુણસ્થાને કેવલજ્ઞાનીને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. વિશેષાર્થ – આચાર્યોએ ચેતનાના બે ભેદ કરેલ છે (૧) જ્ઞાન ચેતના (૨)અજ્ઞાનચેતના. જ્ઞાનચેતનાને એ અર્થ છે કે, પિતાને જ્ઞાન Page #315 -------------------------------------------------------------------------- ________________ ઢતા બિલ વાયા અને માત્ર અનુભવ કરે. અથત રાગ, દ્વેષ આદિ તથા તેના નિમિત્તથી થવાવાળી નરનારકાદિ પર્યાય મારી નથી, “હું તે એક જ્ઞાયક સ્વભાવી છું.” એ અનુભવ સમ્યગ્દષ્ટિ સિવાય બીજાને (મિથ્યાષ્ટિ) હોય જ નહિ તેથી જ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિને પ્રધાનતાથી હોય છે. સમ્યગ્દષ્ટિને કર્મ નિમિત્તક રાગ, દ્વેષ, મેહઆદિ અનેક પ્રકારના પરિણામ થાય છે; છતાં તે ભાવેને પર જાણે પોતે પિતાને આત્માને તેનાથી ભિન્નરૂપે અનુભવ કરે છે. પણ જેને આત્માની પિછાન નથી તેવા મિથ્યાદષ્ટિ જીવ, રાગ, દ્વેષ, મેહ આદિ ભામાં અને તેના નિમિત્તથી થવાવાળી નાના પ્રકારની અવસ્થાને અજ્ઞાનથી પિતાની માને છે, તેથી તેને અજ્ઞાન ચેતને હેય છે. અર્થાત્ આત્માને શાયક સ્વભાવી નહિ માનતે થક રાગ, દ્વેષાદિ કર્મ રૂપ અને તેના ફલરૂપ પિતાને માને છે, તે અજ્ઞાનચેતનાના બે ભેદ છે (૧) એક કર્મચેતના (૨) બીજી કર્મફલચેતના છે. જ્ઞાન સિવાય અન્ય અનાત્મીય ભાનો પિતાને કર્તા માન તે કર્મચેતના છે, અને જ્ઞાન સિવાય અન્ય અનાત્મીય ભામાં તલ્લીન થઈ સદા તેને જ અનુભવ કરવો તે કર્મફલચેતના છે. તે બન્ને ચેતના સંસારની જડ છે. જે કે અજ્ઞાનચેતના સમ્યગ્દષ્ટિને હોય છે પણ તે કથન ગૌણ ભાવથી કરવામાં આવેલ છે. મુખ્યતાથી સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના જ હોય છે. નિયાયિકોએ ચેતના જીવનું લક્ષણ માની, જીવને તેની સાથે સમવાય સંબંધ માનેલ છે. તથા સાંખ્યોએ ચેતનાને આત્માનું સ્વરૂપમાની તેને નિરાકાર માનેલ છે. પણ જૈનદર્શનનું તે પ્રમાણે માનવું નથી; પણ અન્ય પ્રકારે માનવું Page #316 -------------------------------------------------------------------------- ________________ ર છે તે અહીં બતાડીએ છીએ:- જીવ સ્વયં ચેતના અવરૂપ છે. અર્થાત્ ચેતના આત્માનું સ્વરૂપ છે, તેથી તે આત્માથી તાદાઓરૂપ છે, તેનાથી ભિન્ન કોઈ જીવ નામને પદાર્થ નથી. સંસારી જીવ સાથે કમને અનાદિ કાલથી સંગ સંબંધ છે જે કારણે તે અશુદ્ધ થઈ રહ્યો છે, તે કારણે ચેતના બે પ્રકારની છે. એક શુદ્ધચેતના, બીજી અશુદ્ધચેતના. શુદ્ધચેતના માત્ર મુકત જીમાં હોય છે કેમકે, તેઓને કર્મને સંબંધ નથી અને અશુદ્ધચેતના સંસારી જીવોને હોય છે, કારણ કે તેઓ કર્મથી લિપ્ત છે. સારાંશ - મુખ્યતાથી એકેન્દ્રિય જીવમાં કફલચેતના હોય છે (ત્યાં એકત્વ અબુદ્ધિપૂર્વક રાગ છે.) ત્રસજીમાં (ઢોનિયથી પંચેન્દ્રિય સુધી) મુખ્યતાથી કર્મચેતના અને ગૌણુતાથી કર્મફલચેતના હોય છે (એકત્વ બુદ્ધિપૂર્વક રાગ છે.) કર્મચેતનામાં જ્ઞાનપૂર્વક ક્રિયાઓથી કર્મબંધ કરવાની પ્રધાનતા હોય છે, અને કર્મફલચેતનામાં કર્મ બંધ કરવાની પ્રધાનતા નથી પણ કર્મનું ફલ ભેગવવાની પ્રધાનતા છે. જ્ઞાનચેતના (જેનાથી આત્મ શુદ્ધ જાણી શકાય તેને જ્ઞાન ચેતના કહે છે) નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ ને જ હોય છે પણ મિથ્યાષ્ટિને હેતી નથી. જે સમયે આત્માને જ્ઞાન ગુણ સમ્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે તે સમયે તેને જ્ઞાનચેતના કહેવામાં આવે છે. જે સમયમાં સમ્યગ્દષ્ટિ શુદ્ધાત્માને અનુભવ કરે છે તે સમયે ચેતનાને જ્ઞાનચેતના કહેવામાં આવે છે. તે સમયે બાહોપાધિની મુખ્યતા નથી. પણ જે સમયમાં બોપાધિની મુખ્યતા રહે છે તે સમયે આત્માની (જ્ઞાનગુણ) અવસ્થા અશુદ્ધતાને ધારણ કરે છે ત્યારે કર્મચેતના, કર્મફલચેતનાની પ્રધાનતા હોય છે. (ઉદય જન્ય Page #317 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપૂર્વક રાગ) અને જ્ઞાનચેતના (મતિજ્ઞાનાવરણ કર્મના વિશેષ ક્ષયપશમને અથવા સ્વાનુભૂલ્યાવરણ કર્મને ક્ષયપશમને અથવા લબ્ધિયાવરણ કર્મના ક્ષપશમને જ્ઞાનચેતના કહે છે. એ ત્રણેને અર્થ એકજ છે અર્થાત્ આત્માને અનુભવ જેનાથી થાય તેને જ્ઞાનચેતના કહે છે.) ની ગૌણતા હોય છે. નિર્વિકલ્પ સમાધિમાં લીન યેગીઓને સ્વાનુભવ જ્ઞાનચેતના અર્થત ઉપગાત્મક જ્ઞાન ચેતના હોય છે. (ઉદય જન્ય અબુદ્ધિપૂર્વક રાગ) કેવલી ભગવંતને સાક્ષાત્ જ્ઞાનચેતનાનું ફલ હોય છેઅર્થાત્ જ્ઞાનચેતના રૂપ હોય છે. (ઉદય જન્ય વિપાક) ज्ञानस्य संचेतनयैव नित्यं, प्रकाशते ज्ञानमतीव शुद्धम् ।। अज्ञानसंचेतनया तु धावन, बोधस्यः शुद्धिं निरुणद्धि बंधः: રૂ૨૬ અર્થ- જ્ઞાનની ચેતનાએ કરીને જ જ્ઞાન અત્યંત શુદ્ધ નિરંતર પ્રકાશે છે; અને અજ્ઞાનની ચેતનાએ કરીને બંધ દેડતે થક જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, થવા નથી દેતે. ભાવાર્થ- વાસ્તવમાં જ્ઞાનના અનુભવથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ થઈ પ્રકાશમાન થાય છે. અને અજ્ઞાનમય કર્મચેતના અને કર્મફળચેતના દ્વારા કર્મબંધ દેડત થકે જ્ઞાનની શુદ્ધિને રોકે છે. સંચેતન અર્થાત્ જે જ્યાં જેનાથી એકાગ્ર થઈ, તેનેજ અનુભવરૂપ સ્વાદ લીધા કરે તે સ્વરૂપ ચેતના કહેવામાં આવે છે. ચૈતન્યસ્વરૂપ આત્માની જ સંચેતતા (એકાગ્ર અનુભવ કરૂં છું ચેતનાથી અભિપ્રાય અનુભવ કરવાનો છે જેમાં ઉપયોગ એકતાથી રમી જાય તેને અનુભવ કહે છે અહીં ચેતનાને અનુભવ કર, Page #318 -------------------------------------------------------------------------- ________________ વેદવું, ભેગવવું, એને એકજ અર્થ જાણવે. અને સં ઉપસર્ગથી એકાગ્ર થઈ અનુભવ કરે તે અર્થ છે.) છે તે જ્યારે જ્ઞાનથીજ એકાગ્ર (ઉપયુકત) થાય, તે તરફ ચેત (ઉપયોગ) રાખે તે તે જ્ઞાનચેતના છે તેથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈ . પ્રકાશે છે કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે ત્યારે સંપૂર્ણ જ્ઞાન ચેતના નામ પામે છે. અને અજ્ઞાન રૂપ જે કર્મચેતના તથા કર્મફળરૂપ ચેતના, તે મય ઉપગને કાર અથવા તે તરફ એકાગ્ર થઈ અનુભવ કરવો તે અજ્ઞાન ચેતના છે; તેથી કર્મને બંધ થાય છે. તે જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. જ્ઞાન વિના અન્ય જે ભાવ તેમાં એવો અનુભવ કરે (માને) કે “આ હું છું, તે અજ્ઞાન ચેતના છે. તે બે પ્રકારની છે, એક કર્મચેતના અને બીજી કફળચેતના. તેમાંથી જ્ઞાન સિવાય અન્ય ભાગમાં એવું અનુભવે કે એને હું કરું છું તે કર્મચેતના અને જ્ઞાન વિના અન્યભામાં એવું અનુભવે કે એને હું ભેગવું છું, તે કર્મફળચેતના છે. એ બન્ને અજ્ઞાન ચેતના છે. તે સંસારનું બીજ છે. કેમકે સંસારનું બીજ આઠ પ્રકારના જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેનું આ અજ્ઞાન ચેતના બીજ છે. તાત્પર્ય એ છે કે, અનેક જીવો એવા છે કે જેને વિશેષતાએ કરી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહની અને વસ્યતરાય એ કર્મોને ઉદય છે અને તે કર્મોને ઉદયથી આત્મશક્તિ રહિત થઈ પરિણમે છે. તે કારણથી વિશેષતાએ કરી સુખ દુખ રૂપ કર્મ ફળને ભગવે છે, નિરૂદ્યમી થઈ, વિકલ્પરૂપ ઈષ્ટ અનિષ્ટ કાર્ય કરવાને અસમર્થ છે એટલા માટે એ જીને મુખ્યતાથી કર્મફળચેતનાને ધારણ કરવાવાળા જાણવા. તે - છમાં કર્મફળને ભેગવવાની પ્રધાનતા છે. અને જે જીવ જ્ઞાનવરણ, Page #319 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણ અને મેહકમના વિશેષ ઉદયથી અતિ મલિન થઈ ચૈતન્ય શકિતએ કરી હીન પરિણમે છે, પરંતુ એને વીર્યંતરાય કમને ક્ષયે પશમ કાંઈક અધિક થએલ છે, તે કારણથી સુખદુઃખરૂપ કર્મ ફળને ભેગવવાને ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ મેહને લઈ ઉદ્યમી થઇ કાર્ય કરવાને સમર્થ છે, તે જીવ મુખ્યતાથી કર્મચેતના સંયુકત જાણવા. તેમાં વિશિષ્ટ બુદ્ધિપૂર્વક કર્મ કરવાની પ્રધાનતા છે અને જે જીનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય કર્મ સર્વથા પ્રકારે ક્ષય થઈ ગયાં છે, અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય એ ગુણે પ્રગટ થએલ છે, કર્મ અને કર્મફળને ભેગવવામાં વિકલ્પ રહિત છે અને આત્મિક પરાધીનતા રહિત સ્વભાવિક સુખમાં લીન થઈ ગએલ છે, તે સાક્ષાત્ જ્ઞાનચેતના સંયુકત કહેવાય છે. વિશેષાર્થ – હરએક આત્મા ચેતના પરિણમન કર્યા કરે છે અર્થાત જે કોઈ પણ આત્માનું શુદ્ધ અથવા અશુદ્ધ પરિણામ છે, તે સર્વે પરિણામ ચેતનાને નથી છેડતા. તે ચેતના જ્યારે જ્ઞાન વિષય કરે છે અથૉત્ જ્ઞાનની પરિણતિમાં વર્તન કરે છે, ત્યારે એને જ્ઞાનચેતના કહે છે. જ્યારે તે ચેતના કેઈ કર્મ કરવામાં ઉપયુકત છે ત્યારે તેને કર્મચેતના કહે છે, અને જ્યારે તે જ ચેતના કર્મોના ફળ તરફ પરિણમન કરે છે ત્યારે તેને કર્મફળ ચેતના કહે છે. એવી રીતે ચેતના ત્રણ પ્રકારની હોય છે. આત્માનું સ્વરૂપ ચેતના છે. જે ચેતે તે ચેતના. અહીં ચેતનાને અર્થ તન્મય થઈ જાણવું એવે છે. આત્માના ચેતના ગુણની પરિણતિને ઉપયોગ કહે છે. આત્મા ઉપગવાન છે, એટલે ઉપગથી તે આત્મા Page #320 -------------------------------------------------------------------------- ________________ પિતાની ચેતનાની પરિણતિમાં અથવા ઉપયોગમાં સદાય વર્તન કયા કરે છે. તે ચેતનાના ત્રણ ભેદ કહેલ છે. જ્યારે આત્મા જ્ઞાનમાત્ર ભાવમાં પરિણમન કરી રહેલ છે, ત્યારે તેને જ્ઞાનચેતના છે, કેમકે તેને ઉપગ કોઈ પણ અન્ય પદાર્થ તરફ રાગ દ્વેષની સાથે ઉપયુક્ત નથી. તે ઉપયોગ માત્ર જ્ઞાન સ્વભાવમાં વર્તન કરી રહેલ છે. તે ઉપયોગ માત્ર જાણે જ છે, પરંતુ રાગ દ્વેષ સહિત નથી જાણતે. તે ચેતનાની પરિણતિમાં રાગ દ્વેષ પૂર્વક કઈ પણ કાર્ય કરવા તરફ ધ્યાન નથી, સુખ દુઃખની તરફ પણ ધ્યાન નથી. સુખ દુખ કર્મના ફળ છે તે તરફ પણ ધ્યાન નથી એટલા માટે જ્ઞાનચેતનાને શુદ્ધચેતના પણ કહેવામાં આવે છે. જે ચેતનાની પરિણતિ કઈ પણ અન્ય કાર્ય કરવામાં પ્રવર્તી રહી છે, એને કર્મચેતના કહે છે, અને જે પૂર્વકૃત કર્મોના ઉદયથી પ્રગટ થએલ સુખ અથવા દુઃખરૂપ કર્મના ફળને ભેળવવામાં પ્રવર્તી રહી છે એને કર્મફળચેતના કહે છે. એવી રીતે જ્ઞાનચેતના, કર્મચેતના, અને કર્મફળતના એમ ચેતનાના ત્રણ ભેદ છે. सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रमा हि कार्ययुत । प्राणित्वमतिक्रांताः ज्ञानं विदन्ति ते जीवाः ॥३३०॥ અર્થ - નિશ્ચયથી પૃથ્વીકાય આદિ જે સમસ્ત પાંચ પ્રકારના સ્થાવર જીવ છે, તે કર્મોનું જે સુખદુઃખરૂપ ફળ તેને પ્રગટ પણે રાગ દ્વેષની વિશેષતા રહિત, અપ્રગટરૂપ પોતાની શક્તિ અનુસાર વેદે છે, કેમકે એકેન્દ્રિય જીને કેવલ કર્મફળચેતનાની જ મુખ્યતા છે અને નિશ્ચય કરીને હેન્દ્રિયદિક જીવ છે તે કર્મનું Page #321 -------------------------------------------------------------------------- ________________ ફળ જે સુખદુ:ખરૂપ છે, તેને રાગ દ્વેષ મેહની વિશેષતાને લીધે ઉદ્યમી થઈ, ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં કાર્ય કરતા થકા ભોગવે છે. એટલા માટે તે જીવને કર્મચેતનાની મુખ્યતા સહિત જાણી લેવા. અને જે જીવ દશ પ્રાણથી રહિત છે, અતીન્દ્રિય ફાની છે, તે શુદ્ધ પ્રત્યક્ષ જ્ઞાની છવ કેવલજ્ઞાન ચેતન્ય ભાવને જે સાક્ષાત પરમાનંદ સુખરૂપ અનુભવે છે. એવા જીવ જ્ઞાનચેતના સંયુકત કહેવાય છે. ભવ્ય આત્માએ જ્ઞાનચેતના ગ્રહણ કરવા યોગ્ય છે. ચિતન્ય શકિતના બે આકાર છે, એક જ્ઞાનાકાર અને બીજે રેયાકાર જેમાં કઈ પણ પ્રતિબિમ્બ નથી પડેલ એવા દર્પણના શુદ્ધ મધ્ય ભાગ સમાન તે જ્ઞાનાકાર છે. અને પ્રતિબિમ્બ વિશિષ્ટ (સહિત) દર્પણના મધ્યભાગ સમાનયાકાર છે. અહીંયાકાર ઘટતું સ્વરૂપ છે કેમકે દર્પણમાં પ્રતિબિમ્બ પડવાથી તે અમુકનું પ્રતિબિમ્બ છે એ વ્યવહાર થાય છે. એવી રીતે જ્ઞાનસ્વરૂપ ઘટ આદિ યાકારમાં ઘટને વ્યવહાર થઈ શકે છે. જે કે ચેતના આત્માનું (સ્વરૂપ) લક્ષણ છે તે પણ તે ચેતના શકિત માત્ર છે, અદષ્ટ છે પરંતુ તે ચેતનાની વ્યક્તતા (પ્રગટતા) દર્શન અને જ્ઞાનથી જ થાય છે. દર્શને પગનું સ્વરૂપ यत् सामान्यं ग्रहणं भावानां नैव कृत्वाकारम् ।। अविशेष्यार्थान् दर्शनमिति भण्यते समये ॥३३१॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ અર્થ - સામાન્ય વિશેષાત્મક પદાર્થના વિશેષ અંશનું ગ્રહણ ન કરતાં કેવલ સામાન્ય અંશનું જે નિર્વિકલ્પ રૂપથી ગ્રહણ થાય છે તેને પરમાગમમાં દર્શન કહે છે. ભાવાર્થ- સામાન્ય વિશેષાત્મક બાહ્ય પદાર્થને ભિન્ન ભિન્ન ભેદરૂપથી ગ્રહણ નહી કરતાં જે સામાન્યરૂપથી ગ્રહણ કરે છે. અર્થાત્ સ્વરૂપ માત્ર અવસાન થાય છે અથવા વિષય-વિષયી ગ્ય કાળમાં થવાવાળી પૂર્વાવસ્થાને દર્શન કહે છે આચાર્યોને અંતર્મુખ ચિ—કાશને દર્શન કહેલ છે. સામાન્ય વિશેષાત્મક આત્મસ્વરૂપના અવેલેકન (દેખવા) ને દર્શન કહે છે અર્થાત ખાદ્યાર્થીને નિશ્ચય ન કરતા માત્ર સ્વરૂપનો નિશ્ચય કરે છે તેને દર્શન કહે છે. આત્માના જેટલા ગુણ છે તેમાં એક જ્ઞાનગુણને (અવસ્થા) છેડી ને બાકી બધા ગુણ નિવિકલ્પ છે. તે હીસાબે દર્શન આત્માને એક સ્વતંત્ર નિર્વિકલ્પ ગુણ છે તેની દેખવારૂપ ઉપગ ક્રિયાને દર્શને પગ કહે છે. भावानां सामान्यविशेषकानां खरुपमात्रं यत् । वर्णनहीनग्रहणं जीवेन च दर्शनं भवति ॥३३२॥ અર્થ – નિર્વિકલ્પથી જીવને જે સામાન્ય વિશેષાત્મક પદાર્થોની પર સત્તાનું અવભાસન થાય છે તેને દર્શન કહે છે. ભાવાર્થ- પદાર્થોમાં સામાન્ય વિશેષ બન્ને ધર્મો રહે છે કિન્તુ કેવળ સામાન્ય ધર્મની અપેક્ષાથી જે સ્વ૫ર સત્તાનું અસ્તિત્વનું) અવકાસના થાય છે, તેને દર્શન કહે છે. તેનું શબ્દો દ્વારા Page #323 -------------------------------------------------------------------------- ________________ ર૬૯, પ્રતિપાદન કરવામાં નથી આવતું. જેમાં કોઈ પણ આકાર વિષય ન થાય તે અનાકાર ઉપયોગ છે અને તેને અર્થ દર્શન છે. यद्विशेषमकृत्त्वैव गृहते वस्तुमात्रकम् । निराकारं ततः प्रोक्तं दर्शनं विश्वदर्शिभिः ॥३३३॥ અર્થ - પદાર્થોની વિશેષતા ન સમજતાં જે કેવલ સામાન્યને અથવા સત્તા-સ્વભાવને ગ્રહણ કરે છે તેને દર્શન કહે છે અને એને નિરાકાર કહેવાનું પણ એ જ પ્રયજન છે કે તેણેય વસ્તુઓની આકૃતિ વિશેષને સમજાવી શકાતું નથી. અર્થાત્ કહી શકાતું નથી. એને વિષય જે સામાન્ય છે એને સત્તા કહે છે. એટલા માટે દર્શનને કઈ કઈ જગ્યાએ સત્તાલોચન, એવું નામ પણ આપવામાં આવેલ છે. સત્તા વિશ્વાકાર (સમસ્ત આકાર) તુલ્ય છે એટલા માટે એને આકાર નિયમિત કરવામાં નથી આવતું, એજ કારણથી એને ગ્રહણ કરનાર દર્શનને પણ નિરાકાર માનવામાં આવેલ છે. દર્શન પછી જ જ્ઞાન થાય છે અથવા જ્ઞાનના ઉત્તરોત્તર પણ થાય છે, પરંતુ દર્શન સર્વના પ્રારંભમાં જ થાય છે. એક વિષયનું કાંઈ પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી એની શંખલા ન તુટે, ત્યાં સુધી ફરીવચમાં દર્શન નથી થતું. ભાવાર્થ- દર્શન પણ જ્ઞાન સમાન ચિતન્યનું એક સૂક્ષમ પરિણામ છે. ચૈતન્યના તે પરિણામને દર્શન કહે છે કે જેમાં સામાન્ય માત્રને પ્રતિભાસ થાય છે, અને તે મહાસામાન્યને (મહાસામાન્ય અથવા મહાસત્તા એ બન્ને એક અર્થના શબ્દ છે.) જ્ઞાનમાં પણ પ્રતિભાસ થાય છે પરંતુ તે સાથે જ કાંઈક Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વિશેષતા પણ રાખે છે. વિશેષતા રાખવાથી જ્ઞાનને સાકાર કહે છે. દનના વિષય કેવલ સામાન્ય હાવાથી આકારની કલ્પના કરવામાં નથી આવતી એટલા માટે દનને નિરાકાર કહે છે. જ્ઞાન, ચેતનાનું કાર્ય છે. અને દર્શન જ્ઞાનની પૂર્વ દશા છે. દર્શનમાં સદા સમાનતા રડે છે. એટલા માટે એની જનક સ પદાર્થ ગત મહાસામાન્ય જે એક ધમ છે તેજ હાઇ શકે છે. એ કારણે દર્શીનનું સ્વરૂપ સત્તાલેાચન કહેવામાં આવે છે. વાસ્તવમાં આલેાચન તે ત્યાં હાઇજ શકતુ નથી પરંતુ ઉન્મુખતાને લઈ અવલંબન સત્તા ધર્મ છે. એટલા માટે સત્તાને આલેચક અને દનને આલેાચન કહેવામાં આવે છે. કોઇપણ પદાર્થને જાણવાની ચેાગ્યતા પ્રાપ્ત થવાથી આત્માની તે પદાર્થ તરફ ઉન્મુખતા, પ્રવૃત્તિ અથવા ઇતર વિષયાથી હટીને તે વિક્ષિત પદાર્થની તરફ ઉત્સુકતા પ્રગટ થાય છે તે જ દન છે. અર્થાત પૂર્વ વિષયને છેડી ઉત્તર વિષયની તરફ ઉન્મુખતા થવી તેને દન કહે છે. દર્શન કેવલ સામાન્યાવલી પ્રતિભાસ અથવા ઉન્મુખતા છે. કે જ્યાં સુધી પદાર્થના થાડા પણ અથ જાણવામાં નથી આવતા ત્યાં સુધી દર્શીન છે. ઉદાહરણ:- એક મનુષ્ય ભાજન કરવામાં જોડાયલા છે અને એનુ મન તથા બુદ્ધિ પણ એમાંજ આસકત છે. અકસ્માત્ એની ઈચ્છા થઇ કે બહાર કોઈ પુરુષ એલાવતા તા નથી ને! હું સમજીલ' અથવા કાઈના અવાજ કાનમાં પડવાથી એના ઉપયોગ તે ભાજનથી હટીને તે વિષયથી હટવું અને ઉત્તર વિષય પર્યાયના નથી, પરંતુ દર્શીનને શબ્દ તરફ્ લાગી જાય છે. પૂર્વ તરમ્ ઉત્સુક થવું, આ વિષય જ્ઞાન Page #325 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ છે. તે ચેતના પર્યાયને દર્શન કહે છે, વિશેષ ગુરુ સમાગમથી જાણવું શુદ્ધાત્મ તત્વને યથાર્થ અનુભવ ઉપગની એકાગ્રતાથીજ થાય છે. અને ઉપગની એકાગ્રતા સમ્યક ભાવનાથી જ થાય છે. (ભાવના નામ વારંવાર ચિંતવન કરી ઉપગનો અભ્યાસ કરવાનું છે.) સમ્યક ભાવનાનું બળ અપૂર્વ અંતરંગ અપ્રતિહત ઉત્સાહ તથા અપ્રતિહત અપૂર્વ આત્મવીર્યની જાગૃતિ પૂર્વક અમૃત સ્વરૂપ ઉપગ ભૂમિમાં શુદ્ધાત્મતત્વનું વારંવાર પ્રસન્ન ચિત્તથી ચિંતવન કરવાથી થાય છે, અને ચિંતવનની સિદ્ધિ ઉપાધિ રહિત એકાંત, નિર્જન, નિરુપદ્રવ, સાત્વિક સ્થાનમાં નિવાસ કરવાથી થાય છે. શુદ્ધાત્મતત્વનું વારંવાર ચિંતવન કરવાથી ઉપર પરિણતિ નિર્મળ થાય છે. અને જે આસન્ન ભવ્ય આત્માની ઉપગ પરિણતિ નિર્મળ થઈ શુદ્ધાત્મસ્વરૂપ સમ્મુખ રહી એકાગ્ર ઉપગને આધીન વિચાર શકિત વિકાશને પામી છે, તેજ ભવ્ય આત્મા શુદ્ધ ચૈતન્ય તિને સાક્ષાત્ અનુભવ કરવાના સાચા અધિકારી છે, અને તેજ આસન્ન ભવ્ય આત્માની ઉપગ પરિણતિને નિર્દોષ, રમણીય અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપ અપૂર્વ કીડા કરવાનું સ્થાન, વીતરાગ શાન્ત સુધારસ ભરપૂર શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ શુદ્ધાત્માજ છે. જ્ઞાનેપગનું સ્વરૂપ 'ગુણ અને દેશને વિચાર અથવા સ્મરણાદિરૂપ આત્માના ઉપગને ભાવમન કહે છે. અને ગુણ ને વિચાર અથવા સ્મરણ Page #326 -------------------------------------------------------------------------- ________________ ને માટે સન્મુખ થએલ આત્માના ઉપગને-ભાવમનને સહાયતા કરવાવાળા પુગલપિંડને દ્રવ્યમન કહે છે. ભાવ મન એ જ ઉપયોગી છે. જ્ઞાનપગ સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે, એથી જ આત્મા જાણવામાં આવે છે. ચૈતન્ય આત્માને સ્વભાવ છે અને તે ચૈતન્ય સ્વભાવને જે કહે (જણ) એવું જે આત્માનું પરિણામ (પરિણમનપરિણતિ) તેને ઉપગ કહે છે. અથવા આત્માનાં જે પરિણામ ચૈતન્ય ગુણની સાથે રહેવાવાળા છે તેને ઉપગ કહે છે. અથવા જે ચિતન્ય ગુણની સાથે સાથે અન્વયરૂપથી પરિણમન કરે તે ઉપયોગ છે. અથવા જે પદાર્થને જાણવા સમયે આ ઘટ છે આ પટ છે ઈત્યાદિ પદાર્થોને ગ્રહણ કરવાને જે વ્યાપાર (પ્રવર્તન) કરે તે ઉપગ છે અથવા. "गुणपर्ययवद्वस्तु तदग्रहण व्यापार उपयोगः " અર્થ - ગુણપર્યાય સ્વરૂપ જે વસ્તુ છે તેને ગ્રહણ કરવારૂપ જે વ્યાપાર તેનું નામ ઉપગ છે. જે વિકલપ સહિત છે તે જ્ઞાનેપગ છે અને વિકલ્પ રહિત સામાન્ય ઉપગ છે તે દર્શનેપગ છે એ બન્ને ઉપગની સાથે જીવ હેય છે ઉપગ જીવથી સદાય પ્રદેશોની અપેક્ષાએ અભિન્ન છે; એક છે. ઉપયોગ જીવનું લક્ષણ છે ઉપગ તે વ્યાપાર છે. ઉપગથી જીવ પદાર્થોને જાણે છે, દેખે છે. અમે ઉપયોગને જ દેખીને નિશ્ચય કરીએ છીએ કે અમુક પ્રાણી સજીવ છે જેમાં ઉપયોગ નથી હેતે તે શરીર નિર્જીવ હોય છે જ્યારે ઈ સંસારી પ્રાણુ પોતાના ઉપયોગથી સાંભળે છે, દેખે છે, સુંઘે છે, સ્વાદ લે છે, સ્પર્શ કરે છે, ત્યારે અમે અનુમાન કરીએ છીએ કે એમાં જીવ છે, અને જ્યારે કેઈ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩ પણ શરીર એવી ચેષ્ટા નથી કરતુ ત્યારે તેમાં જીવ નથી એમ જાણીએ છીએ માટે આત્માનું સ્વરૂપ ઉપયાગથી જ જણાય છે. જેમ કુંડળ, કડુ', મુદ્રિકાદિ વિકાર છે (વિશેષકા, પર્યાય) તે સુવર્ણ સ્વભાવ કહેવાવાળું સુવર્ણનુ જ પરિણમન છે. તેમ ઇન્દ્રિય અને નેન્દ્રિય (મન) દ્વારા જે પરિણતિ છે તે ઉપયોગ છે. તથા ઘટ ૫૮ આફ્રિકાના વિકાર અથવા સુખદુ:ખાદિરૂપ પરિણમન તે સમસ્ત ઉપયાગ છે, જે ઉપયાગ છે તે જીવનું દૂષણ રહિત નિોંધ-શુદ્ધ äક્ષણ છે. જીવ નામના પદાર્થ કેવા છે કે, નિશ્ચયનયની અપેક્ષાએ પેાતાના ચેતના ગુણ સંયુકત છે અને વ્યવહારથીસ્વપરને જાણવાવાળા છે, જાણુવારૂપ પરિણામેાથી વિશેષિત : ( જાણવામાં આવે છે) ગુણપર્યાયરૂપ પદાર્થની નિઃશેષ આકૃતિના નિશ્ચય કરાવવાવાળાં ચૈતન્ય પરિણામને જ્ઞાનપયાગ કહે છે. ઉપયાગમાં કાઇ આકાર ( ભેદ વિષય) હાય તે સાકાર પયોગ છે; અને એને અજ્ઞાન છે. ચેતના ગુણુરૂપ છે અને ઉપયાગ ચેતનાની જાણવારૂપ પર્યાય છે. ઉપર બતાવેલ પદાર્થને જાણુવારૂપ ચેતનાનાં પિરણામ તે ઉપયોગ છે. જ્ઞાનાપચાગની મહિમા અને તેનું સ્વરૂપ अस्ति ज्ञानोपयोगस्य स्वभावमहिमोदयः । आत्मपरोभयाकारभावकश्च प्रदीपवत् ॥ ३३४॥ અ:- સાનેપચેગની સ્વાભાવિક મહિમા છે કે જે પેાતાના સ્વરૂપના પ્રકાશક છે અને પરના પણ પ્રકાશક છે અને સ્વપર બન્નેના પ્રકાશક છે, જેવી રીતે દીપક પેાતાના તથા બીજા Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪૪ પદાર્થના સ્વરૂપના પ્રકાશક છે. એવી રીતે જ્ઞાન પણ પોતાના અને પર પદાર્થોના સ્વરૂપનું પ્રકાશક છે. (જાણનાર છે) આજ્ઞાનાપયેાગની સ્વાભાવિક અદ્ભૂત મહિમા છે. कृत्वा विशेषं गृह्णाति वस्तुजातं यतस्ततः । साकारमिष्यते ज्ञानं ज्ञानयाथात्म्य वेदिभिः ॥ ३३५॥ અ:- જો કોઇની આકૃતિ કહેવામાં આવે છે તેા તે વિશેષ પદાર્થ જ હશે. સામાન્ય પદાર્થની આકૃતિ અનિયત (અનિશ્ચિત) હાવાથી કહેવામાં અથવા સમજવામાં નથી આવી શકતી. અને જ્ઞાન, પદાર્થાને વિશેષે વિશેષે કરીને જાણે છે. એટલા માટે એને સાકાર કહે છે. જેમણે જ્ઞાનનું સ્વરૂપ વાસ્તવિક જાણી લીધેલ છે, તે ઋષિલાક જ્ઞાનને એટલા માટે જ સાકાર નથી કહેતા કે તે પદાર્થાના વિશેષ આકાર તુલ્ય સ્વય' થઈ જતુ હોય. જ્ઞાન અમૂર્ત આત્માના ગુણ છે. એમાં કાઇ પણ પદાર્થના આકાર ઉતરવાની આવશ્યકતા નથી. માત્ર વિશેષ પદાર્થ તેમાં પ્રતિભાસવા લાગે છે, એજ એની આકૃતિ માનવાનું કારણ છે. સારાંશ:- એ છે કે જ્ઞાનમાં આકૃતિ વાસ્તવિક માનવામાં નથી આવતી, કિન્તુ જ્ઞાન, જ્ઞેય સબંધના કારણે રોયને આકૃતિ ધર્મ જ્ઞાનમાં ઉપચારથી કલ્પિત કરવામાં આવે છે. એ આપના ફલિતાર્થ માત્ર એટલેાજ સમજવા જોઇએ કે પદાર્થની વિશેષ આકૃતિ નિશ્ચય કરવાવાળાં ચૈતન્ય પરિણામને અમે જ્ઞાન કહીશું. જેવી રીતે દર્પણમાં સમ્મુખ રહેલ સમરત પદાર્થોનું પ્રતિબિમ્બ ઝળકે છે, એમ કેવલજ્ઞાનમાં લેાકાલેાકના સમસ્ત, Page #329 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો અને તે પદાર્થોમાં ઉત્પન્ન થવાવાળી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એમ ત્રણે કાળ સંબંધી સમસ્ત પયા, સમય સમય પ્રતિબિસ્મિત થયા જ કરે છે. જેવી રીતે દર્પણમાં પડવાવાળું પ્રતિબિમ્બ તે દર્પણનીજ પયોય છે, બાહ્ય પદાર્થ કેવળ નિમિત્ત કારણ છે. એવી રીતે કેવળજ્ઞાનમાં પ્રતિબિસ્મિત થવાવાળા સમસ્ત પદાર્થો કેવળજ્ઞાનની જ પર્યાય છે. બાહ્ય પદાર્થો, કેવલ નિમિત્ત માત્ર છે. જેમાં દર્પણ પિતાના સ્વરૂપને છેડયા વિના પિતાના સ્થાન ઉપર નિયત છે; અને બાહ્ય પદાથે પણ સ્વસ્વરૂપને છોડ્યા વિના પિતાના સ્થાન પર નિયત છે. એવી રીતે કેવળજ્ઞાન આત્મામાંજ શુદ્ધ સ્વરૂપથી વ્યાપ્ત છે તે આત્માને છેડીને જગતમાં કઈ જગાએ નથી જતું; કારણકે જે જેને ગુણ છે તે પિતાના ગુણીને છેડીને બહાર કયાંય પણ જતા નથી. ગુણ ગુણીને તાદાઓ (તન્મય) સંબંધ છે. જે ગુણ ગુણીને છોડી દઈને બીજા સ્થાનમાં ચાલ્યું જાય, તે કહેવું પડશે કે ચેતનમાં જડતા પણ આવી શકે, અને જડમાં ચેતનતા આવી શકે તે જગતમાં સર્વે પદાર્થો સંકરરૂપ ધારણ કરી લેશે. એવી અવસ્થામાં પદાર્થોની નિયતિ નહિ રહી શકે અને એનું લક્ષણ તથા કાર્ય કારણસ્વરૂપ પણ નહિ બની શકે. એટલાજ માટે કેવળજ્ઞાન નિરાવરણ પરમ શુદ્ધ જ્ઞાન છે. તે આત્મામાં જ વ્યાપ્ત છે. એમાં જે પદાર્થોનું પ્રતિબિમ્બ પડે છે, તે કેવળજ્ઞાનની જ શુદ્ધ પયોય છે. તે પર્યાય પર પદાર્થોના નિમિત્તથી થાય છે, એટલા માટે વિકારી છે એવી જેની સમજણ છે તે ભૂલ ભરેલી છે. કારણ કે શેયને વિષય કરે (જાણો) એ જ્ઞાનને સ્વભાવ છે, સેયની વિષયતાને (જાણપણને) છડી જ્ઞાનનું નિજ સ્વરૂપ બીજું કોઈ નથી બની Page #330 -------------------------------------------------------------------------- ________________ તદ શકતું; એટલા માટે જ્ઞાનમાં થવાવાળી સમસ્ત પયાની ઝલક જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ છે. જે પદાર્થની ઉદાસીન નિમિત્તતા જ જ્ઞાનમાં વિભાવતા ઉત્પન્ન કરવાવાળી હોય તે સિદ્ધોના સ્વરૂપમાં. પણુ વિભાવતા લાવવાવાળી કહેવી જોઈએ. પરંતુ પ્રેરક કારણ વિના ક્યારે પણ કોઈ પદાર્થમાં વિકાર નથી આવી શકતે. જ્ઞાન પિતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. અને પદાર્થ પિતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. જ્ઞાનમાં પદાર્થ જણાય છે તેને જ્ઞાન જાણે છે આ વસ્તુનું સ્વરૂપ જ છે. પદાર્થ જણાયા વિના નથી રહેતા અને જ્ઞાન એને જાણ્યા વિના નથી રહેતું. બન્નેને જણાવાને અને જાણવાને અનિવાર્ય (સ્વાભાવિક) વભાવ જ છે. જ્ઞાનનું લક્ષણ આજારો વિશ: સાર પર सोपयोगो विकल्पो वा ज्ञानस्यैतद्धि लक्षणम् ॥३३६॥ અર્થ - અર્થ વિકલ્પને આકાર કહે છે. અર્થ સ્વજ્ઞાન) અને પર પદાર્થનું નામ છે અને ઉપગ અવસ્થાનું નામ વિકલ્પ છે. (જ્ઞાનનું તે આકારરૂપ હેવું તેનું નામ વિકલ્પ છે) આ જ્ઞાનનું લક્ષણ છે. ભાવાર્થ- આત્મા અને ઈતર પદાર્થોનું ઉપગાત્મક ભેદવિજ્ઞાન થવું તેજ આકાર કહેવાય છે અને તે આકાર જ્ઞાનનું લક્ષણ છે. પદાર્થોના ભેદભેદને લીધે નિશ્ચયાત્મક બેધનેજ આકાર કહે છે. અર્થાત્ પદાર્થોને જાણવા તેજ આકાર કહેવાય છે. આ જ્ઞાનનું વરૂપ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ 390 स्वार्थयोरेव ग्राहकं ज्ञानमेकशः । नात्र ज्ञानमपूर्वार्थों ज्ञानं ज्ञानं परः परः ॥ ३३७ ॥ અર્થ:- નિજ અને અનિશ્ચિત પદાર્થ બન્નેના સ્વરૂપને ગ્રહણુ કરનાર જ્ઞાન છે તે બન્નેને એક સમયમાં નિશ્ચય કરાવે છે. પરંતુ તે નિશ્ચિત પદાર્થના નિશ્ચય કરાવતી વખતે જ્ઞાન સ્વયં તે પદાર્થ રૂપ નથી થતું. જ્ઞાન, જ્ઞાનરૂપ જ રહે છે. પર પદાર્થ પર રૂપ જ રહે છે. ભાવા:– જેમ દીપક સ્વયં પેાતાનું સ્વરૂપ દેખાડે છે અને સાથે જ ઇતર ઘટ પાદ પદાર્થોને પણ દેખાડે છે, એવી રીતે જ્ઞાન પણ પેાતાના સ્વરૂપના મેધ કરાવે છે અને સાથે પર પદાર્થોના પણ આધ કરાવે છે. પરંતુ પર પદાર્થોના એધ કરાવતી વખતે તે જ્ઞાન પર પદાર્થ રૂપ થતુ નથી. તે જ્ઞાન પદાર્થોકાર છે છતાં પણ પેાતાના સ્વરૂપમાં જ છે. પદ્યાર્થીકાર થવું એ જ્ઞાનનું નિજ સ્વરૂપ છે. જેનાથી પદાર્થોના વિચાર થઈ શકે તથા સ્વરૂપ વિજ્ઞાન થઇ શકે, તે વિકલ્પાત્મક જ્ઞાન કહેવાય છે. – स्वहेतुजनितोप्यर्थः परिच्छेद्यः स्वतोयथा । तथाज्ञानंस्वहेतूत्थं परिच्छेदात्मकं स्वतः ॥ ३३८ ॥ અર્થ:- ગુણુ પર્યાયવાન વસ્તુ છે, તેના ગ્રહણુરૂપ જે વ્યાપાર તે ઉપયાગ છે. જ્ઞાન છે તે જાણવા ચેગ્ય જ્ઞેય વસ્તુ તેથી ઉન્ન નથી થતું. તે બતાવેલ છે કે, વસ્તુ પેાતાના જ ઉપાદાન કારણથી ઉત્પન્ન થઈ ને પાતાથી જ જાણવાવાળી છે. તેમ જ્ઞાન પણ પેાતાના Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જ ઉપાદાન કારણથી ઉત્પન્ન થયુ થયું. પાતાથી જ જાણવા વાગ્ય છે. પ્રકાશાદિક જ્ઞેય પદાર્થ છે, તે જ્ઞાનનું કારણ નથી. કેમકે તે તા ોય છે. જેમ અંધકાર જ્ઞેય છે તેમ એ પણ જ્ઞેય ( જણાવા ચેાગ્ય) છે, પરંતુ જાણવાનું કારણ તે નથી એમ જાણવું. सत्यं सामान्यवज्ज्ञानमथाच्चास्ति विशेषवत् । यत्सामान्यमनाकारं साकारं यद्विशेषभाक् ॥ ३३९॥ અર્થ:- જ્ઞાન એ પ્રકારનું છે. એક સામાન્ય અને ખીજી વિશેષ. એ બન્નેમાં જે સામાન્ય છે તે અનાકાર છે અને જે વિશેષ છે તે સાકાર છે. ભાવા:- સર્વથી પહેલાં ઇન્દ્રિય અને પદાર્થોના સંયોગ થવાથી જે વસ્તુના સત્તા માત્ર મેધ થાય છે, તેનું નામ દર્શીન છે. તેમાં વસ્તુના નિ ય નથી થતા. દન, જ્ઞાનના પૂર્વે થવાવાળી પર્યાય છે. એના પછી જે વસ્તુનું જ્ઞાન થાય છે કે આ અમુક વસ્તુ છે એનું નામ અવગ્રહાત્મક જ્ઞાન છે. ફ્રી ઉત્તરાત્તર વિશેષ એષ થાય છે, તેને અનુક્રમે ઇહા, અવાય, ધારણા કહે છે. જેમ દર્પણુના સ્વભાવ છે કે એની અંદર પદાર્થનું પ્રતિબિમ્બ પડવાથી તે દર્પણ પદાર્થોકાર થઈ જાય છે. એવી રીતે જ્ઞાનના સ્વભાવ છે કે, તે પણ જે પદાર્થને જાણે છે તે પદાર્થના આકારનું થઈ જાય છે. પદાર્થીકાર થતાં જ તે વસ્તુના બેષ કહેવાય છે. એટલા માટે જ્ઞાન સાકાર છે અને દર્શન નિરાકાર છે. બીજી વાત એ પણ છે કે જ્ઞાનમાં વસ્તુના વિશેષણ વિશેષ્ય સાધના નિય થાય છે; માટે તે સાકાર છે; અને ઇતર ગુણુ નિશકાર છે. તથા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ જ્ઞાન પિતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે તેથી સાકાર છે. અને બીજા ગુણે પિતાનું સ્વરૂપ પ્રગટ નથી કરી શકતા તેથી નિરાકાર છે. मति श्रुतावधिमनोभिश्च स्वकस्वकविषये विशेषविज्ञानम् । .. अन्तर्मुहूर्तकाल उपयोगः स तु साकारः ॥३४०॥ અર્થ - મતિ, શ્રત, અવધિ, મન:પર્યય દ્વારા નિજ નિજ વિષયનું અન્તર્મુહૂર્ત કાળ પર્યન્ત જે વિશેષજ્ઞાન થાય છે, એને જ સાકાર ઉપગ કહે છે. ભાવાર્થ- સાકાર ઉપગના પાંચ ભેદ છે. મતિ, કૃત, અવધિ, મન:પર્યય અને કેવલ. એમાંથી આદિના ચાર ઉપગ છઘસ્થા જીવોને હોય છે. ઉપયોગ ચેતનાનું એક પરિણમન છે. એક વસ્તુના ગ્રહણરૂપ ચેતનાનું પરિણમન છદ્મસ્થ જીવને વધારેમાં વધારે અન્તર્મુહૂર્ત કાળ સુધી જ રહી શકે છે. આ સાકાર ઉપગમાં એજ વિશેષતા છે કે, તે વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરે છે. નિરાકાર ઉપયોગ પણ વિશેષમાં વિશેષ છવાસ્થને અન્તર્મુહૂર્ત સુધી રહે છે. विकल्पो योगसंक्रातिराज्ज्ञानस्य पर्ययः । ज्ञेयाकारः स ज्ञेयार्थात् ज्ञेयार्थान्तरसङ्गतः ॥३४१॥ અર્થ - ઉપયોગનુ બદલાવું તેને વિકલ્પ કહે છે. તે વિકલ્પ જ્ઞાનની પર્યાય છે. અર્થાત પદાર્થોકાર જ્ઞાન જ શેયરૂપ પદાર્થથી હટી ને બીજા પદાર્થના આકારને ધારણ કરવા લાગે છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- આત્માને જ્ઞાનેગ એક પદાર્થથી હટીને બીજા પદાર્થ તરફ લાગે છે. અર્થાત શેયથી રેયાંતરરૂપ પરિણમન થવું તેનું નામ ઉપગ સંક્રાંતિ છે, અને એજ ઉપગનું નામ વિકલ્પ છે. क्षायोपशमिकं तत्स्यादर्थादक्षार्थसम्भवात् । क्षायिकात्याज्ञानस्य संक्रान्तेरप्यसम्भवात् ॥३४२॥ અર્થ - તે ઉપયોગ સંક્રાતિ સ્વરૂપ વિકલ્પ શોપશમાત્મક છે. અર્થાત ઈન્દ્રિય અને પદાર્થના સંબંધથી થવાવાળું જ્ઞાન છે કેમકે અતીન્દ્રિય ક્ષાયિક જ્ઞાનમાં સંક્રાન્તિનું હોવું જ અસંભવ છે ભાવાર્થ- જયાં સુધી જ્ઞાનમાં અલ્પજ્ઞતા છે ત્યાં સુધી તે સર્વે પદાર્થોને યુગપ ગ્રહણ નથી કરી શકતું કિન્તુ કમેકમે કયારેક કોઈ પદાર્થને અને કયારેક કોઈ પદાર્થને જાણે છે. આ અવસ્થા ઈન્દ્રિય જન્ય જ્ઞાનમાં હોય છે. જે જ્ઞાન ક્ષાયિક છે, અતીન્દ્રિય છે, એમાં સંપૂર્ણ પદાર્થ એક સાથે જ પ્રતિબિમ્બિત થાય છે એટલા માટે ક્ષાયિક જ્ઞાનમાં ઉપગનું પરિવર્તન નથી થતું, છતાં પણ તે જ્ઞાન સવિકલ્પ છે. કદાચિત કોઈ કહે કે તે ક્ષાયિકજ્ઞાન સવિકલ્પ કેવી રીતે હેઈ શકે? કેમકે વિકલપ નામ સંક્રાન્તિનું છે; અને જ્ઞાનમાં સંક્રાન્તિ નથી થતી તે પછી ક્ષાયિક જ્ઞાન સવિકલ્પ કેવી રીતે હોઈ શકે? તેનું સમાધાન આચાર્ય હવે કરે છે. अस्ति क्षायिकज्ञानस्य विकल्पत्वं स्वलक्षणात् । नार्थादर्थान्तराकारयोगसंक्रान्ति लक्षणात् ॥३४३॥ Page #335 -------------------------------------------------------------------------- ________________ અર્થ - ક્ષાયિક જ્ઞાનમાં વિકલ્પપણું પિતાના લક્ષણથી આવે, છે પરંતુ અર્થથી અર્થાન્તરાકારમાં પરિણત થવાવાળા ઉપગના સંક્રમણ રૂપ વિકલ્પાત્મક લક્ષણથી નથી આવતું. तल्लक्षणं स्वापूर्वार्थविशेषग्रहणात्मकम् । एकोऽर्थो ग्रहणं तत्स्यादाकारः सविकल्पता ॥३४४॥ અર્થ- ક્ષાયિક જ્ઞાનનું લક્ષણ આ પ્રકારે છે. સ્વ-આત્મા અને અપૂર્વ પદાર્થને વિશેષ રીતિથી ગ્રહણ કરવા. અહીં અર્થ નામ પદાર્થનું છે અને ગ્રહણ નામ આકારનું છે. સ્વ અને પર પદાર્થને જ્ઞાનનું સાકાર થવુંજ જ્ઞાનમાં સવિકલ્પતા છે. ભાવાર્થ- જે જ્ઞાન પિતે પિતાને જાણે છે, સાથે પર પદાર્થોને પણ જાણે છે પરંતુ ઉપયોગથી ઉપયેગાન્તર નથી થતું, તેને ક્ષાયિક જ્ઞાન કહે છે. જો કે ક્ષાયિક જ્ઞાનમાં પણ પદાર્થના પરિવર્તનની અપેક્ષાથી પરિવર્તન થયા કરે છે તે પણ તેમાં છવાસ્થ જ્ઞાનની માફક કમકમ પદાર્થનું ગ્રહણ નથી. પરંતુ ક્ષાયિક જ્ઞાન સર્વે પદાર્થોને એક સાથે જ જાણે છે, એટલા માટે એમાં ઉપગ સંક્રાન્તિ રૂપ લક્ષણ ઘટિત નથી થતું પરંતું યાકાર હોવાથી તે સવિક૯૫ અવશ્ય છે. જેવી રીતે મતિ, શ્રત, અવધિ અને મન:પર્યયજ્ઞાન ક્રમથી પદાર્થોને બંધ કરે છે, એવી રીતે કેવળજ્ઞાન કમથી બંધ નથી કરતું; કિન્તુ એક સાથેજ સમસ્ત પદાર્થોને જાણે છે, એનું કારણ એ છે કે કેવળજ્ઞાન નિરાવરણ છે. તેમાં ઈન્દ્રિય અને મનની કિંચિત માત્ર પણ અપેક્ષા નથી. કેવળજ્ઞાનથી વિપરીત મતિ, કૃત આદિ ચારે Page #336 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સાવરણું છે. આદિના બે જ્ઞાનમાં તે ઈન્દ્રિય અને મનની સાક્ષાત્ અપેક્ષા છે એટલા માટે તે પરોક્ષ છે. બાકીનાં બે અવધિ અને મન:પર્યજ્ઞાન ઉપગને જેડયા વિના જ્ઞાન પદાર્થો તરફ એને જાણવાને માટે ઉત્સુક નથી થતું, અને ઉપગ મનપૂર્વક હોવાથી ક્રમભાવી છે; માટે અવધિજ્ઞાન અને મનપર્યયજ્ઞાન ત્યારે જ ઉપયુક્ત થાય છે, કે જ્યારે પદાર્થોને જાણવાની ઈચ્છા રાખીને એને ઉપગ લગાડે પડે છે. જે ઉપયોગ જેડયા વિનાજ તે જ્ઞાન સદેવ પદાર્થને જાણતું હોય તે પછી દેવેને અવધિજ્ઞાન સદૈવ હોવું જોઈએ, પરંતુ તેને સદૈવ નથી હોતું, કિતુ જ્યારે તે જાણવાને માટે ઉઘત થાય છે ત્યારે જ જાણે છે, એટલા માટે અવધિ અને મન:પર્યાયજ્ઞાન બારમા ગુણસ્થાન સુધી જ રહે છે કે, જ્યાં સુધી ભાવમનને સદ્ભાવ રહે છે, પરંતુ જ્યાં ભાવમનની સત્તા નથી એવા તેરમા ગુણસ્થાનમાં કેવલજ્ઞાનનું સામ્રાજ્ય પ્રગટ થાય છે. ત્યાં ઉપગ જેડયાની અપેક્ષા ન હોવાથી યુગપતું (એક સમયમાં પદાર્થોનું પરિજ્ઞાન) થાય છે. સેવાકાર જ્ઞાનની પરિણતિ ज्ञानं ज्ञेयनिमित्तं केवलज्ञानं नभवति श्रुतज्ञानं । ज्ञेयं केवलज्ञान ज्ञानाज्ञानं च नास्तिकेवलिनः ॥३४५॥ અર્થ - કેવળજ્ઞાન, રેયના નિમિત્તથી નથી થતું અને તે શ્રતજ્ઞાન પણ નથી, કેવળીભગવાનને જ્ઞાન, અજ્ઞાનની કલ્પના નથી. એને માત્ર જ્ઞાન જાણવા મેગ્ય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- કેવળજ્ઞાન મતિજ્ઞાનની માફક ઘટ પટ આદિ જાણવા ગ્ય પદાર્થોના આશયથી ઉપ્તન્ન નથી થતું, એટલા માટે તે કેવલજ્ઞાન જેમ રેય પદાર્થોના નિમિત્તથી નથી થતું તેમજ શ્રતજ્ઞાનરૂપ પણ નથી. જો કે દિવ્યધ્વનિના સમયમાં કેવળજ્ઞાનના આધારથી ગણધરદેવ આદિને શ્રુતજ્ઞાન થાય છે તે પણ તે શ્રતજ્ઞાન ગણુધરાદિને જ થાય છે. કેવલી અરહંતેને નહીં. કેવલીભગવાનના જ્ઞાનમાં કઈ સંબંધમાં જ્ઞાન, અથવા કઈમાં અજ્ઞાન નથી હોતું; કિન્તુ સર્વ રેયાનું ક્રમ વિના (અકમરૂ૫) યુગપત જ્ઞાન થાય છે. અથવા મતિજ્ઞાન આદિ ભેદથી નાના પ્રકારનું જ્ઞાન નથી કિન્તુ એક માત્ર શુદ્ધજ્ઞાન જ છે અહીં જે મતિજ્ઞાન આદિના ભેદથી પાંચજ્ઞાન કહેવામાં આવેલ છે, તે સર્વે વ્યવહાર નયથી છે. નિશ્ચયથી અખંડ એક જ્ઞાનના પ્રકાશરૂપજ આત્મા છે, જેમ મઘાદિ રહિત સૂર્ય હોય છે, તેમ જાણવું. વિશેષાર્થ- કેવલજ્ઞાન એક શુદ્ધ આત્માનું સ્વાભાવિક જ્ઞાન છે, તે લેક અલોકના સર્વ પદાર્થોની ત્રણ કાળ વતી પર્યાયને કમ વિના એક સમયમાં જાણ રહેલ છે. જેમ સૂર્ય પોતાના નિર્મળ પ્રકાશથી એક જ કાળમાં પોતાના સમ્મુખના સર્વે પદાર્થોને પ્રગટ કરે છે તેમ કેવલજ્ઞાન સર્વે ને એક સમયમાં જાણે છે. જ્ઞાનાવરણીય કર્મનું જરાપણું આવરણ નથી રહ્યું તેથી તે મતિજ્ઞાનની માફક ઘટ પટના આલંબનથી ક્રમ રૂપ નથી જાણતું, મનદ્વારા વિચાર પૂર્વક શ્રુતજ્ઞાનની માફક પણ નથી જાણતું, તે એક વિલક્ષણ પૂર્ણજ્ઞાન પરમ સ્પષ્ટ પ્રત્યક્ષ છે એને કઈ પણ ઉપમા આપી શકાતી નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ अयमों यज्ज्ञानं समस्तकर्मक्षयोद्भवं साक्षात् । । प्रत्यक्ष क्षायिकमिदमक्षातीतं सुखं तदक्षयिकम् ॥३४६॥ . અર્થ- જે જ્ઞાન સર્વ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉન્ન થએલ છે તથા જે આત્માધીન છે, પણ ઇન્દ્રિયોને અથવા મનને આધીન નથી. આત્મિક સુખમય છે અથવા અવિનાશી છે તેજ પ્રત્યક્ષ કેવળજ્ઞાન છે. તે કેવળજ્ઞાન પ્રાપ્તિની સદાય ભાવના કરવી રોગ્ય છે. ' * આત્મધ્યાનનું વર્ણન કરે છે. ગાજ રોગોના વિતતોના ફ્લવંતાभ्यासास्ताशेषवस्तो स्थितपरममुदायद्गतिनोंविकल्पै । प्रामे वा कानने वा जनजनितसुखे निःसुखे वा प्रदेशे । साक्षादाराधना सा श्रुतविशदमते ह्यमन्यत्समस्तम् ॥३४७|| અથ– દર્શને પગ જ્ઞાને પગમય આત્મવસ્તુ એક મારી, છે; અને એનાથી ભિન્ન અન્ય કઈ પણ મારી વસ્તુ નથી, એવા પ્રકારની પ્રશસ્ત ચિંતાથી જે ભવ્ય મનુષ્યના મનની પરિણતિ બાહૃા પદાર્થોથી સર્વથા છૂટી ગઈ છે, તથા સલ્ફાસ્ત્રના અભ્યાસથી જેની બુદ્ધિ નિર્મલ ભાવને પ્રાપ્ત થઈ ગઈ છે અને જે આત્મ આલ્હાદસ્વરૂપ પરમાનંદને ધારક છે તે ભવ્ય આત્માના મનની પ્રવૃતિનું વિકલપેથી હટી જવું તથા ગામમાં અથવા વનમાં અથવા મનુષ્યના સુખને ઉપજાવવાવાળા પ્રદેશમાં અથવા દુખ ઉપજાવવાવાળા પ્રદેશમાં પણ મનનું ન જવું કિન્તુ પિતાના આત્માના Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ અનુભવમાં જ લીન થવું એજ ઉત્કૃષ્ટ આરાધના છે એથી ભિન્ન સર્વે બાહ્ય છે અને ત્યાગવા ગ્ય છે. यनान्तर्न बहिःस्थितं न च दिशि स्थूलं न सूक्ष्म पुमान्नैव स्त्री न नपुंसकं न गुरुतां प्रात्पं न यल्लाधवम् । कर्मस्पर्शशरीरगन्ध गणना व्याहारवर्णोज्झितं । खच्छं ज्ञानहगेकमूर्तितदहं ज्योतिः परे नापरम् ॥३४८॥ અર્થ - આત્મજ્ઞાની પુરુષ એવા પ્રકારનો વિચાર કરે છે કે હું અંદર નથી, હું બહાર નથી, કઈ દિશામાં નથી, માટે નથી, પાતળે નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, ભારે નથી, હલકો નથી અને મારા કર્મ નથી, સ્પર્શ નથી, શરીર નથી, ગંધ નથી, સંખ્યા નથી, શબ્દ નથી, વર્ણનથી, પરંતુ જે અત્યંત સ્વચ્છ શુદ્ધસ્ફટિકારત્ન સમાન, પારદર્શક, જ્ઞાને પગ, દર્શનેપગમય મૂર્તિનધારક હું છું અને એથી ભિન્ન કઈ પણ મારૂં નથી. ભાવાર્થ – આત્મજ્ઞાની પુરુષ આ વાતને વિચાર કરે છે કે સ્થલ સૂક્ષ્માદિક તથા સ્ત્રી, પુરુષ, નપુંસકાદિક તથા સ્પર્શ, રસ, ગંધાદિક સર્વે પુદ્ગલના વિકાર છે, પરંતુ હું એ સર્વેથી સર્વથા અત્યંત ભિન્ન છું. મારી એક જ્ઞાન દર્શન સુધારસ ભરપુર મૂર્તિ છે તેજ હું છું. भूतं भांतमभूतमेव रभसानिर्भिद्य बंधं सुधीयद्यतः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । Page #340 -------------------------------------------------------------------------- ________________ आत्मात्मानुभवैकगम्यमहिमा व्यकोऽयमास्ते ध्रुवं नित्य कर्मकळकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥३४९॥ અર્થ- જે કઈ સુબુદ્ધિ, ભૂતકાળમાં થએલ, વર્તમાનકાળમાં થતા અને ભવિષ્યકાળમાં થવાવાળા એવા ત્રણે કાળના કર્મોના બંધને પિતાના આત્માથી તત્કાળ ભેદવિજ્ઞાન વડે જુદા કરીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થએલ મિથ્યાત્વરૂપ અજ્ઞાનને પિતાના આત્મવીર્યથી અલગ કરીને અંતરંગમાં અભ્યાસ કરી નિર્મલ ભેદવિજ્ઞાન દષ્ટિથી દેખે તે આત્મા પિતાના અનુભવવડે જાણવા મેગ્ય જેનો પ્રગટ મહિમા છે એવા પ્રગટ અનુભવ ગેચર, નિશ્ચળ, નિત્ય, શાશ્વત, કર્મકલંક કીચડથી રહિત, સ્તુતિ કરવા ગ્ય, પૂજય, તેિજ દેવ સ્વરૂપ બિરાજમાન થઇ રહેલ છે તેને અનુભવ કરે. ભાવાર્થ- કેઈ વિદ્વાન ભવ્ય આત્મા શરીરરૂપી ઘર જુએ અને નિર્મળ ભેદજ્ઞાનની દૃષ્ટિથી શરીરરૂપી ઘરમાં વસવાવાળી શુદ્ધચૈતન્ય તિને સૂક્ષમ વિચાર કરે તે પ્રથમ ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણે કાળમાં મેહથી અનુરજિત અને કર્મબંધમાં ક્રીડા કરતા એવા પિતાના આત્માને નિશ્ચય કરે, ત્યાર પછી મિહના બંધનને નષ્ટ કરે અને મહી સ્વભાવને ત્યાગ કરી આત્મ ધ્યાનમાં અનુભવને પ્રકાશ કરે તથા કર્મ કલક કીચડથી રહિત, અચળ, અબાધિત, શાશ્વત, પિતાના આત્મદેવને પ્રત્યક્ષ દેખે–અનુભવે. Page #341 -------------------------------------------------------------------------- ________________ शरीराद्भिनमात्मानं शृण्वनपि वदन्नपि । ... . तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ॥३५०॥ અર્થ – જે ભવ્ય પુરુષ આત્માને શરીરથી ભિન્ન છે એમ સાંભળે છે તથા કહે છે છતાં પણ જ્યાં સુધી એ બન્નેના ભેદના અભ્યાસમાં નિષિત (પરિપકવો નથી થતો ત્યાં સુધી એનાથી છૂટતે નથી કેમકે નિરંતર ભેદજ્ઞાનના અભ્યાસથી જ એને મમત્વ છૂટે છે. इति हृत्कमले शुद्धचिद्रूपोऽहं हि तिष्टतु । द्रव्यतो भावतस्तावाद् यावदंगे स्थितिमम ॥३५१॥ અર્થ- જ્યાં સુધી હું (આત્મા) દ્રવ્ય અથવા ભાવ કઈ પ્રકારથી આ શરીરમાં વિદ્યમાન છું, ત્યાં સુધી મારા હૃદય કમળમાં શુદ્ધચિરૂપિડ (હું શુદ્ધ ચિસ્વરૂપ છું) આ વાત સદાય સ્થિત રહે. રૂધિર, મજજા આદિ સાત ધાતુઓના પિંડ સ્વરૂપ દ્રવ્યશરીર છે અને તે શરીર મારું છે એ જે સંકલ્પ તે ભાવ શરીર છે. व्रतंदूरे तपोदूरे दूरसंयम भावना। परानंदसुधास्वादो नदूरेपरमात्मनः ॥३५२॥ અર્થ - પિતાના શુદ્ધસ્વરૂપ પરમાત્માથી વ્રત પણ દૂર છે, તપ પણ દૂર છે અને સંયમની ભાવના પણ દૂર છે. પરંતુ આત્માનંદ સ્વરૂપ પરમામૃતને સ્વાદ દૂર નથી. ' Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ભાવાર્થ- પિતાના શુદ્ધસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ સમયે વ્રતપણુ છૂટી જાય છે, તપ પણ છૂટી જાય છે અને સંયમ પણ છૂટી જાય છે. પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સુખરૂપી અમૃતને આસ્વાદ છૂટ નથી. વ્રત, તપ, સંયમ આદિ સર્વે શુદ્ધાત્માની પ્રાપ્તિનાં સાધન છે. જ્યારે શુદ્ધાત્મસ્વરૂપ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે ત્યારે સાધનોની કઈ અવશ્યક્તા રહેતી નથી. તે સંયમ વ્રતાદિકના સર્વે વિકલ્પ છૂટી જતા શુદ્ધાત્મામાં લીન થઈ જાય છે. अपि चात्मससिद्धयै नियतं हेतू मतिश्रुतजाने । प्रान्त्यद्धयं विना स्यान्मोक्षो न स्वाहते मतिद्वैतम् ॥३५३॥ અર્થ- આત્માની ભલાપ્રકારે સિદ્ધિને અર્થે મતિથત એ બન્ને જ્ઞાન નિશ્ચય કારણ છે, એનું કારણ એ છે કે અવધિ અને મન:પર્યજ્ઞાન વિના તે મોક્ષ થઈ જાય છે પરંતુ અતિશ્રુતજ્ઞાન વિના કયારે પણ મેક્ષ નથી થતો. ભાવાર્થ- એવો નિયમ નથી કે સર્વેજ્ઞાને લેવાથી જ કેવળજ્ઞાન ઉન્ન થાય. કોઈને અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન નથી હોતાં, છતાં પણ એને કેવળજ્ઞાન થઈ જાય છે. પરંતુ મતિ શ્રત તે પ્રાણી માત્રને નિયમથી હોય છે. સુમતિ, સુશ્રુત એ બન્ને જ્ઞાન જ આત્માની પ્રાપ્તિનાં મૂળ કારણ છે. મિથ્યાત્વના અનુદયમાં અર્થાત દર્શન મેહનીય ક્ષય, ઉપશમ અથવા ક્ષયે પશમ થવાથી સમ્યગ્દષ્ટિને સ્વાત્માનુભવરૂપ મતિજ્ઞાન વિશેષ ઉત્પન્ન થાય છે. તે જ પ્રત્યક્ષ છે અને તે વિશેષ મતિજ્ઞાન દ્વારા સ્વાત્માને Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ સાક્ષાત્કાર થઈ જાય છે. જે ભવ્ય આત્માને દર્શન મેહનીય કર્મને ઉપશમ, ક્ષય અને ક્ષયે પશમ થયેલ છે, તેજ ભવ્ય આત્મા આ અપૂર્વ લાભને અનુભવે છે. ભારેકમી, દીર્ધસંસારીના હૃદયમાં આ-વાત પ્રથમ તે રૂચિ કર નહિ લાગે. અહીં આચાર્ય માહારાજે ભેદજ્ઞાન શાથી થાય એની અનુગ્રહરૂપ અમૃત પ્રસાદી આપી છે તે આસન્ન ભવ્ય આત્મા જ લાભ લઈ શકશે. મતિ શ્રતજ્ઞાનના “ભાવના” નામના ભેદથી જ નિર્મળ ભેદજ્ઞાન થાય છે જેની અંતરંગ વિચાર રૂ૫ દિવ્યચક્ષુ ખુલી હશે, તે ભવ્ય ભેદજ્ઞાનના ભેદને સમજશે પરંતુ જેની અંતરંગ દષ્ટિ મિથ્યાત્વરૂપી ઝેરથી અંધ થયેલ છે, તે આ–ભેદજ્ઞાનના સ્વરૂપને નહીં સમજે. અધ્યાત્મ ગ્રંથના આશયને સમજનાર, સરલ, નિકટ સંસારી ભવ્ય આત્મા જ છે. કેવલજ્ઞાનના બીજ રૂપ અતિશ્રતજ્ઞાન દ્વારા સમ્યક્ત્વ રત્નને યોગ્ય ભવ્ય આત્માએ જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાંસુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનનું જ આચરણ કરવું યોગ્ય છે. मतिज्ञानं पुननिविधं उपलब्धिर्भावना च उपयोगः । · तथैवचतुर्विकल्पं दर्शनपूर्व भवति ज्ञानं ॥३५४॥ અર્થ- મતિજ્ઞાન ત્રણ પ્રકારે છે. ઉપલબ્ધિ (જાણવાની શક્તિ) ઉપગ, (જાણવારૂપ વ્યાપાર) અને ભાવના (જાણેલ વસ્તુને વારંવાર વિચાર કરી તેમજ તે જ્ઞાન ચાર પ્રકારે પણ છે. મતિજ્ઞાન દર્શન પૂર્વકજ થાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- આત્મા નિશ્ચય નથી અખંડ એક શુદ્ધ જ્ઞાનમય છે અને વ્યવહાર નયથી સંસાર અવસ્થામાં કર્મોથી ઢંકાયેલ છે. મતિજ્ઞાનાવરણકર્મના અને વીતરાયકર્મના ક્ષયોપશમથી તેમ અંગે પાંગ નામ કર્મના બળથી પાંચઈન્દ્રિય અને મન દ્વારા જે કઈ મૂર્તિક અથવા અમૂર્તિક વસ્તુઓને વિકલ્પ સહિત અથવા ભેદ સહિત જાણે છે, તે મતિજ્ઞાન છે. તે ત્રણ પ્રકારે છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી પદાર્થોને જાણવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે તેને ઉપલબ્ધિ મતિજ્ઞાન કહે છે. આ લીલું છે, આ પીળું છે ઈત્યાદિ રૂપથી પદાર્થોને જાણવાને જે વ્યાપાર તેને ઉપગ મતિજ્ઞાન કહે છે, અને જાણેલ પદાર્થોનું વારંવાર ચિંતવન કરવું તે ભાવના મતિજ્ઞાન છે. એજ મતિજ્ઞાન અવગ્રહ ઈહા, અવાય અને ધારણના ભેદથી ચાર પ્રકારે છે. અથવા કેષ્ટબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારી બુદ્ધિ અને સંભિન્નત્રતાબુદ્ધિ એમ બુદ્ધિના ભેદથી ચાર પ્રકારે છે. મતિજ્ઞાન સતા અવલોકનરૂપ દર્શનપૂર્વક થાય છે. અહીં તાત્પર્ય એ છે કે નિશ્ચય નયથી નિવિકારી શુદ્ધાત્માનુભાવ સમ્મુખ જે મતિજ્ઞાન છે તે જ ઉપાદેય ભૂત છે અને તે અનંત સુખનું સાધક હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે, તેનું સાધક જે બાહો મતિજ્ઞાન છે તે વ્યવહાર નથી ઉપાદેય છે. વિશેષાર્થ- દશને પગના બરાબર ઉતર સમયમાં જે કાંઈ ગ્રહણ થાય છે તેને જ્ઞાન કહે છે. ચેતનાનું સાકાર થવું તેજ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન, વિશેષ સ્વરૂપ અનુભાવક ચૈતન્ય પર્યાય છે. છદ્મસ્થને દર્શન સમયે જ્ઞાન નથી થતું તેટલા માટે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ કમવતી કહે છે પણ જ્ઞાનના સમયમાં દર્શને અવશ્ય રહે છે. કારણ કે, બન્નેને ક્ષોપશમ સદા સાથે રહે છે. જે કદાચ તમે એમ કહેશો કે, જ્ઞાનના સમયમાં દર્શન રહે છે તે કેમ શકે? તે તેને ખુલશે પણ એજ છે કે ઉન્મુખતા વિના જ્ઞાનનું થવું અસંભવ છે અને ઉન્મુખતા છે તેજ દર્શન છે; અને જે . જ્ઞાનદર્શનને યુગપત્ રહેવામાં અસંભવતા થતી હોય અથવા પરસ્પર વિરોધ થતો હોય તે છવસ્થની માફક કેવલી ભગવંતેમાં પણ વિરોધ આવશે પણ કેવલજ્ઞાનીઓમાં તે તે બને યુગપત માનવામાં આવેલ છે. પાંચે ઈન્દ્રિય અને મન દ્વારા થવાવાળા પદાર્થોના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે, એમ મતિજ્ઞાનને માટે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ આવશ્યક છે. એટલે ક્ષયે પશમ હશે તેટલું જ્ઞાન પ્રગટ થશે. એજ આત્માનું અશુદ્ધ અથવા વિભાવજ્ઞાન અથવા મતિજ્ઞાન કહેવાય છે. પાંચ ઈન્દ્રિય અને મનની રચનાને દ્રલેંદ્રિય કહે છે. એની સહાયતાથી લબ્ધિરૂપ જે મતિજ્ઞાન પ્રથમથી હતું, તેજ જ્યારે પદાર્થોને જાણવામાં ઉપયુક્ત થાય છે ત્યારે તેને ઉપગ કહે છે. જાણેલ પદાર્થનું વારંવાર ચિંતવન કરવું, તે ભાવના છે. એમ ત્રણ પ્રકારે મતિજ્ઞાનના ભેદ બતાવેલ છે. મતિજ્ઞાન, ચક્ષુ અથવા અચક્ષુદર્શન પૂર્વક થાય છે. જ્યારે ઈદ્રિયે કોઈ પણ પદાર્થને જાણવાને સમુખ થઈ, ત્યારે જે સત્તા માત્ર પદાર્થનું એવું ગ્રહણ કરે કે જેને કેઈ આકાર જ્ઞાનમાં ન ઝળકે અર્થાત્ નિરાકાર રૂપે ઝળકે તે દર્શન છે. પછી જે અસ્પષ્ટ (અવ્યકત) ગ્રહણ થાય, તે વ્યંજનાવગ્રહ છે અને જે સ્પષ્ટ ગ્રહણ થાય તો તે અર્થાવગ્રહ છે. અસ્પષ્ટ ગ્રહણ મન અને ચક્ષુથી થતું નથી, માત્ર સ્પર્શાદિ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વિશેષ ચારે ઈન્દ્રિયથી થાય છે. એમાં માત્ર અવગ્રહ થઈને રહી જાય છે. એમાં ક પદાર્થ છે એ નિશ્ચય કરવાને માટે ઈહા અવાય આદિ થતા નથી, અર્થાવગ્રહમાં ઈહા આદિ થાય છે. ગ્રહણ કર્યા પછી જે તે પદાર્થ હોય તે તે તરફ ઝુકવું એવું જ્ઞાન તે ઈહા છે. નિશ્ચયથી એવું જ હોવું જોઈએ કે આ અમૂક પદાર્થ છે તે અવાય છે; અને એવી ધારણ (યાદી) બેસી જાય કે ફરીને ન છૂટે તે ધારણું છે. આચાર્યોએ મતિના બીજા જે ચાર ભેદ બતાવ્યા છે તે બુદ્ધિ રૂદ્ધિની અપેક્ષાથી છે, તે મુનિઓને હોય છે. જેમ ભંડારમાં અનેક પદાર્થ રાખવામાં આવે, તે પદાર્થો તેવા જ રૂપે મળે છે, તેમ અનેક શાસ્ત્રોનું જ્ઞાન ભિન્ન ભિન્ન રૂપે પ્રાપ્ત કરેલ હતું તેનું તેવી રીતે જ સ્મરણ કરવું, કાળ વીતી જવાથી પણ એવી જ રીતે ભિન્ન ભિન્ન બતાવી આપવું, તે કેટબુદ્ધિ છે. ગ્રંથના એક બીજ (મૂળ) પદ દ્વારા એના અનેક પ્રકારના અર્થોને જાણી લેવા તે બીજબુદ્ધિ છે. ગ્રંથના આદિ, મધ્ય અથવા અંતના કેવળ એક પદાર્થને સાંભળી ને સર્વ ગ્રંથને કહી દેવાની શકિત, તે પદાર્થોનુસારી બુદ્ધિ છે. બાર જોજન લાંબા અને નવ જજન પહોળા ક્ષેત્રમાં રહેવાવાળા હાથી ઘોડા મનુષ્ય આદિના શબ્દોને અલગ અલગ સાંભળી લેવાની શક્તિને સંન્નિશ્રોત્રતાબુદ્ધિ કહે છે. મનન અર્થાત મન અને ઈન્દ્રિથી વર્તમાન કાળવતી પદાર્થોને અવગ્રહાદિ રૂપ જાણવા તે મતિ છે. અનુભવ કરેલ પદાર્થોનું કાલાંતરમાં સ્મરણ થવું તે સ્મૃતિ છે. વર્તમાનમાં કોઈપણ પદાર્થને દેખીને આ એજ છે કે જે પ્રથમ જોયેલ હતું, એવી રીતે જેડરૂપ-સંબંધ રૂપ જ્ઞાન થવું એને સંજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન પણ કહે છે. અવિના Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ભાવ સંબંધનું જ્ઞાન તે ચિંતા અથવા એને ઉડા તથા તર્ક પણ કહે છે. સમ્મુખ ચિન્હાદિક દેખીને તે ચિન્ડવાળાને નિશ્ચય કરી લે તેને અભિનિબંધ અથવા સ્વાર્થનુમાન પણ કહે છે. એ સર્વે જ્ઞાન મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી થાય છે, માટે મતિજ્ઞાન છે. તે સર્વેભેદ ઉપર ગાથામાં કહેલ ભાવનાના ભેદમાં ગર્ભિત થઈ શકે છે. આત્માનુભવમાં મન દ્વારા આત્માનું ગ્રહણ અથવા મનન થાય છે, તેજ ભેદવિજ્ઞાન છે, અને એજ મેક્ષનું તથા કેવળજ્ઞાનનું સાધન કહેલ છે એમ જાણવું. બુદ્ધિને મતિને પ્રકાર જાણુ. પદાર્થને ગ્રહણ કરવાની શક્તિ તે બુદ્ધિ છે અને મેધા તે સ્મૃતિને પ્રકાર છે કેમકે વિતર્ક પણાના નિષેધ રૂપ છે અથવા એવી જ રીતે ઉહાપોહ (સ્મરણ કરેલ પદાર્થોમાં જુનાધિક્તાને વિચાર કરો તે ઉહ ગુણ છે તથા ત્યાગ કરવા ગ્ય પદાર્થને ત્યાગ કરવો તે અપેહિ ગુણ છે) યેગ્યતાનું નામ પ્રજ્ઞા છે આત્મા વિના શરીરમાં વચનાદિવ્યાપાર થઈ શકતા નથી એવી જાતના તર્કને ચિંતા અથવા ઉહા કહે છે. પ્રતિભા-ઉપમા એ સંજ્ઞાનો પ્રકાર છે માટે સામાન્ય પાર્થને સાદશ્ય દેખવા રૂપે છે. રાત્રિમાં અથવા દિવસમાં અકસ્માત્ બાહા કારા વિના કાલે મારે ભાઈ આવશે એવા જ્ઞાનને પ્રતિભા કહે છે. એ પ્રમાણે મતિયાનના ઘણા ભેદ પ્રભેદે તેના આવરણના અભાવમાં પ્રગટ થાય છે. તે ઉપરાંત જાતિસ્મરણાદિ અનેક ભેદ મતિજ્ઞાનના છે માત્ર ૩૩૬ ભેદ જ નથી તેમ જાણવું. . विद्वानविद्याशाकिन्या: क्रुरं रोद्ध मुपप्लवम् । निरन्ध्यादपराध्यन्ती प्रज्ञा सर्वत्र सर्वदा ॥३५५॥ Page #348 -------------------------------------------------------------------------- ________________ અર્થ - પ્રશા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કોલ વતી’ વિષયના અર્થશે પરિચ્છેદન (જાણવા) વાળી બુદ્ધિનું કામ છે, તે અવિદ્યારૂપી કિની (ચુડેલ) ના કર્કશ અત્યંત કુર ઉપસર્ગો ને સદાય અને સર્વત્ર રેકે કિન્તુ જે તે એવું કરવામાં અપરાધ કરે અર્થાત્ વિભ્રમને પ્રાપ્ત થઈ જાય તે વિદ્ધાનું વિચાર શીલ વ્યક્તિ એને એ અપરાધ કરતાં રોકે तावदेव मतिवाहिनी सदा धावति श्रुतगता पुरःपुरः। यावदत्र परमात्मसंविदा भिद्यते न हृदयं मनीषिणः ॥३५६॥ અર્થ – આચાર્ય મહારાજ કહે છે કે જ્યા સુધી ચિત્ત પરમાત્માના જ્ઞાનથી ભેદને પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી બુદ્ધિમાન પુરુષની બુદ્ધિ રૂપી નદી સદાય શાસ્ત્રોમાં આગળ આગળ દેડતી ચાલી જાય છે. ભાવાથ-બુદ્ધિમાન પુરુષ શાસ્ત્રોનું અધ્યયન એટલાજ માટે કરે છે કે કઈ પણ પ્રકારે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. કિન્તુ જે સમયે ચિત્ત પરમાત્માના જ્ઞાનથી અભિન્ન થઈ જાય છે અર્થાત જે સમયે મનમાં પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે, તે સમયે બુદ્ધિમાનની બુદ્ધિ શાસ્ત્ર તરફ નથી જતી. વારાહળ વિશાળી ચા વિરપારિણી चित्स्वरुपकुलसमनिर्गता सा सती न सदृशी कुयोषिता ॥३५७॥ અર્થ- જે બુદ્ધિ પિતાના ચૈતન્ય રૂપી કુળઘર એનાથી નિકળેલા Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ છે અર્થાત જે બુદ્ધિ બાહ્ય શાસ્ત્રરૂપી વનમાં વિહાર કરવાવાળી છે અને અનેક પ્રકારના વિકલ્પને ધારણ કરવાવાળી છે એવી જે બુદ્ધિ છે તે ઉત્તમ બુદ્ધિ નથી કિન્તુ કુલટા સ્ત્રી સમાન નિકૃષ્ટ છે. ભાવાર્થ-જેમ પિતાના ઘરથી નીકળીને બાહા વમાં ભ્રમણ કરવાવાળી અને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પને ધારણ કરવાવાળી સ્ત્રી કુલટા કહેવાય છે અને નિકૃષ્ટ છે, તેવી રીતે જે બુદ્ધિ પિતાના ચૈતન્યરૂપી મંદિરથી નીકળીને બાહ્ય શાસ્ત્રોમાં વિહાર કરવા વાળી છે અને અનેક વિકલ્પને ધારણ કરવાવાળી છે અર્થાત્ સ્થિર નથી, એવી બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ નથી કહેવાતી માટે પિતાના આત્મહિતના અભિલાષીઓએ પિતાના આત્મસ્વરૂપથી ભિન્ન પદાર્થોમાં પોતાની બુદ્ધિને ભ્રમણ કરવા ન દેવી પણ સ્થિર રાખવી. તેજ સમયે તેની બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ થઈ શકે છે. તે છે અર્થાત મહિના અને બુદ્ધિ ભ્રામર બુદ્ધિ થઈ द्वारपालीव यस्योचैर्विचारचतुरा मतिः । हृदि स्फुरतितस्यायमूतिः स्वमेऽपि दुर्घटा ॥३५८॥ અર્થ – જે તત્વજ્ઞાની પુરુષોના હદય મંદિરમાં દ્વારપાલી સમાન અતિશય વિચાર કરવાવાળી ચતુર મતિ કલેલ કરે છે તે પુરુષના હૃદયમાં સ્વને પણ પાપની ઉત્પત્તિ નથી થતી અર્થાત્ પાપની ઉત્પત્તિ થવી કઠણ છે. ભાવાર્થ- જેમ ચતુર દ્વારપાળ મેલા તથા અસભ્ય જનને Page #350 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં પ્રવેશ કરવા નથી દેતા, તેમ સમીચીન (નિર્મળ) બુદ્ધિપણુ પાપ બુદ્ધિને હૃદય મંદિરમાં આવવા નથી દેતી. निरूप्य तत्वं स्थिरतामुपागता मतिःसतां शुद्धनयावलंबिनी । अखंडम विशदं चिदात्मकं निरंतरं पश्यति तत्परं महः॥३५९॥ અર્થ - જીવ, અજીવ આદિ સમસ્ત તને યથાર્થ સ્વરૂપે દેખીને જે સજજન ભવ્ય પુરુષની મતિ સ્થિર થઈ ગઈ છે તથા શુદ્ધનયને આશ્ચય કરવાવાળી થઈ ગઈ છે, તેજ મનુષ્ય નિર્મળ તથા ઉત્કૃષ્ટ ચિસ્વરૂપ તિને નિરંતર દેખે છે અર્થાત્ અનુભવે છે. શુતરાને પુનરિ નો મળત્તિ ઋષિનાવનારા उपयोगनयविकल्पं ज्ञानेन च वस्तु अर्थस्य ॥३६०॥ અર્થ- ફરી જ્ઞાની પુરુષો કૃતજ્ઞાનના સ્વરૂપને કહે છે. પદાર્થ અને પદાર્થના ભાવને જાણવાથી તે જ્ઞાનના લબ્ધિ, ભાવના, ઉપગ અને નય એમ ભેદ થાય છે. ભાવાર્થ- જે આત્માએ મતિજ્ઞાનથી પદાર્થોને જાણ્યા હતા તેજ આંત્મા જ્યારે શ્રુતજ્ઞાનાવરણીય કર્મને પશમ થવાથી મૂર્ત અને અમૂર્ત પદાર્થોને જાણે છે, તેને જ્ઞાની પુરુષે શ્રતજ્ઞાન કહે છે. તે શ્રુતજ્ઞાન જે શક્તિની પ્રાપ્તિ રૂપ છે, તે લબ્ધિ છે. જે વારંવાર વિચાર રૂપ છે, તે ભાવના છે. એ શ્રતજ્ઞાનના ઉપયોગ અને નય એમ પણ બે ભેદ છે. ઉપયોગ શબ્દથી વસ્તુને ગ્રહણ કરવાવાળું પ્રમાણુ જ્ઞાન લેવું અને નય શબ્દથી Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ વસ્તુના એક દેશને ગ્રહણ કરવા વાળા જ્ઞાતાને અભિપ્રાયે માત્ર લેવો જોઈએ-કહ્યું પણ છે કે “નોરામનાથ: નય જ્ઞાતાને અભિપ્રાય માત્ર છે. જે ગુણ પર્યાયસ્વરૂપ પદાર્થને સર્વ પ્રકારે જાણે તે પ્રમાણ છે. અને તે પદાર્થના કેઈ એક ગુણ અથવા કઈ એક પર્યાય માત્રને મુખ્યતાથી જાણે તે નય છે. અહીં તાર્થ એ છે કે ગ્રહણ કરવા યોગ્ય પરમાત્મતત્વ, તેનું સાધક જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવરૂપ શુદ્ધઆત્મિક તત્ત્વનું સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ રૂ૫ જે અભેદ રત્નત્રયસ્વરૂપ ભાવકૃત છે, તે નિશ્ચય નયથી ગ્રહણ કરવા ચગ્ય છે અને વ્યવહાર નયથી ભાવકૃતજ્ઞાનનું સાધકે દ્રવ્યકૃતને પણ ગ્રહણ કરવું જોઈએ. ભાવાર્થ- શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે. પ્રથમ મતિજ્ઞાનથી જાણ્યું કે આ ઘટ છે. એમાં ઘટવાળાનું અથવા ઘટમાં રાખેલ પદાર્થનું ઈત્યાદિ જાણવું તે શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાનથી નિશ્ચય કરેલ પદાર્થના અવલંબનથી એજ પદાર્થના સંબંધને લઈ અન્ય કોઈ પદાર્થને જાણવા તે શ્રતજ્ઞાન છે અથવા મતિજ્ઞાન દ્વારા જાણે વિષયનું અવલંબન લઈને જે એજ વિષય સંબંધી ઉતર તણા ઉત્પન્ન થાય એને પણ શ્રુતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનમાં જે મતિજ્ઞાનને કારણ માનવામાં આવે છે, તે માત્ર એટલાજ માટે કે કેઇ એક વસ્તુનું સાધારણ જ્ઞાન થયા વિના વિશેષાવભાસી શ્રુતજ્ઞાન એકદમ કેમ થાય? અર્થાત્ શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરવામાં પ્રથમ ઉત્પન્ન થએલ અતિજ્ઞાન ના વિષયની સહાયતા લેવી પડે છે. “સુગતિ-સંક્ષેપળ ગઈ સૂરતિ તિરં વાળમા ા Page #352 -------------------------------------------------------------------------- ________________ સુમતિ-સંક્ષેપથી અર્થને સૂચે (સુચવન કરે) એવું જે પરમાગમ તે સૂવ. સૂત્ર શબ્દને અર્થ એ થાય છે કે જે પદાર્થોને સૂચિત કરે અથવા જે વાકયમાં સંક્ષેપથી ઘણુ પદાર્થોને સંકલ્પ કરી આપવામાં આવે અર્થાત સત્ય યુક્તિએ યુક્ત પ્રવચનને જ સૂત્ર કહે છે અથવા સૂવમતિ મિથ્યાદર્શનના ભેદને સૂચે બતાવે તેને પણ સૂત્ર કહે છે. . જો કે કેવળજ્ઞાન આત્માનું સ્વાભાવિક જ્ઞાન છે અને સર્વે પર રેયાને યુગપત્ (એક સમયમાં) જાણવાવાળું છે. એટલા માટે આત્માને પણ પ્રત્યક્ષ પણે જાણવાવાળું છે. તે પણ તે કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જે શુદ્ધોપગ અથવા સામ્યભાવ છે તે ઉપયોગમાં જે નિજાત્માનુભવરૂપ ભાવકૃતજ્ઞાન થાય છે, તે પણ નિજત્વસ્વરૂપને જાણવાવાળું છે. આત્માનું જ્ઞાન જેવું કેવળજ્ઞાનને છે તેવું સ્વસંવેદનમય ભાવકૃતજ્ઞાનને પણ છે. અંતર માત્ર એટલું જ છે કે કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, નિરાવરણરૂપ છે અને ક્ષાયિક છે, જ્યારે શ્રુતજ્ઞાન પક્ષ છે, મનની સહાયતાથી પ્રવર્તે છે, એક દેશ નિરાવરણ અર્થાત પશમરૂપ છે. કેવળજ્ઞાન સૂર્ય સમાન છે, શ્રુતજ્ઞાન દીપક સમાન છે. સૂર્ય સ્વાધીનતાથી પ્રકાશે છે, દીપક તેલની સહાયતાથી પ્રકાશે છે. જો કે એક સ્વાધીન અને બીજું પરાધીન છે, તે પણ જેમ સૂર્ય ઘટ પટ આદિ પદાર્થોને ઘટ પટ આદિ રૂપ દેખાડે છે, તેમ દીપક પણ ઘટ પટ આદિ રૂપ દેખાડે છે. પરંતુ અંતર એટલે જ છે કે સૂર્યના પ્રકાશમાં પદાર્થ પૂર્ણ સ્પષ્ટ અને દીપકના પ્રકાશમાં અપૂર્ણ—અસ્પષ્ટ દેખાય છે. શ્રુતજ્ઞાન-દ્વાદશાંગ Page #353 -------------------------------------------------------------------------- ________________ રૂપ જિનવાણીથી આત્મા અને અનાત્માના ભેદ પ્રભેદને એટલા સારી રીતે જાણી લે છે કે આત્મા બીલકુલ અનાત્માથી ભિન્ન ઝળકે છે. દ્રવ્યશ્રુતજ્ઞાન દ્વારા આત્માનું સ્વરૂપ લક્ષમાં લઈને વારંવાર વિચાર કરવામાં આવે છે અને એવી ભાવના ભાવવામાં આવે છે કે જે આત્માને શુદ્ધ સ્વભાવ છે, તે જ મારે સ્વભાવ છે. એવી ભાવનાના દઢ સંસ્કારના બળથી જ્ઞાનોપગ વયં આત્મસ્વભાવની શ્રદ્ધા ભાવમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. જયારે સ્વરૂપ સ્થિતિ થાય છે ત્યારે સ્વાનુભવ સ્વરૂપામૃત જાગૃત થાય છે. તે સમયે જે આત્માનું દર્શન અથવા એના વાસ્તવિક સુખનું વેદના થાય છે, તે પિતાની જાતિમાં કેવળજ્ઞાનીના સ્વાનુભવ સમાન છે, એટલા માટે કૃતજ્ઞાનીના સ્વાનુભવને ભાવકૃતજ્ઞાન અને કેવલજ્ઞાનીના સ્વાનુભવને ભાવકેવળજ્ઞાન કહે છે. આભાવકેવળજ્ઞાન જ્યારે સર્વથા નિરાવરણ અને પ્રત્યક્ષ છે ત્યારે આ ભાવકૃતજ્ઞાન ક્ષપશમરૂપ સ્વસંવેદન પ્રત્યક્ષ છે. નિર્મળ ભાવનાના દૃઢ અભ્યાસના બળથી આત્મવીય જાગૃત થઈ, આત્માની શુદ્ધચૈતન્યસ્વરૂપ જ્ઞાનતિ હદય કમળમાં (ઉપગ ભૂમિમાં) સ્કુરાયમાન થાય છે. દ્રવ્યકૃતથી ભાવકૃતની પ્રાપ્તિ. द्रव्यसुयादो भावं तत्तो उह्यं हवेइ संवेदं । तत्तो संवित्ती खलु केवलणाणं हवे तत्तो ॥३६१॥ અર્થ - દ્રવ્યથતથી ભાવશત થાય છે અને તેનાથી દ્રવ્યકૃત અને ભાવથુત સંવેધ (અનુભવ ગ્ય) અનુભવને વિષય બની Page #354 -------------------------------------------------------------------------- ________________ જાય છે. તેનાથી સંવિત્તિ-આત્માનુભવ થાય છે અને આત્માનુભવથી કેવલજ્ઞાન થાય છે. ભાવાર્થ- કૃત બે પ્રકારનું હોય છે. એક ભાવકૃત અને બીજુ દ્રવ્યકૃત. ભાવકૃતને અર્થ છે આત્માનુભૂતિ અને દવ્યતને અર્થ છે દ્વાદશાંગવાણી અનુભૂતિજ્ઞાન છે અને દ્રવ્યશ્રુતથી ઉત્પન્ન થવાવાલું જ્ઞાન પણ જ્ઞાનરૂપ છે. દ્રવ્યકૃતના જ્ઞાનથી જીવાદિ છયે દ્રવ્યના સ્વભાવનું જ્ઞાન થાય છે અને તેનાથી અનાદિકાલથી સંક્ષિણ ચેતત અને ચેતનેતર પદાર્થોનું પૃથક્કરણ કરી શકાય છે અને પૃથક્કરણથી શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી એમ નકકી થયું કે ભાવકૃતરૂપ સાધ્યની પ્રાપ્તિ માટે દ્રવ્યશત સાઘક છે: અર્થાત્ ભાવકૃત અને દ્રવ્યકૃતમાં સાધ્ય સાધકભાવ છે. જે વ્યકૃતને જાણે છે તે વ્યવહારશ્રુતકેવલી છે અને જે (જીવ) વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી આત્માનુંભવ કરે છે તેને નિશ્ચયશ્રુતકેવલી કહે છે, જે કે વ્યવહારશ્રુતકેવલી પિતાના શુદ્ધાત્માને અનુભવ નથી કરતા પણ માત્ર દ્વાદશાંગ વાણીને જ જાણે છે, તે પણ સંપૂર્ણ દ્રવ્યશ્રતને જ્ઞાતા હોવાથી તે પરમાર્થને પ્રતિપાદક થઈને આત્માની નિર્દોષ નય પ્રમાણેથી સિદ્ધિ કરે છે. આ આત્મસિદ્ધિથી જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિની શુદ્ધ આત્માને જાણે છે તે નિશ્ચયશ્રતકેવલી છે તે અપ્રતિપાઘ પરમાર્થ પ્રતિપાઘ બની જાય છે. द्रव्यसुयादो सम्म भावं तं चेव अप्पसमावं । तं पि य केवलणाणं संवेयणसंगदो जम्हा ॥३६२॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ અર્થ - દ્રવ્યશ્રતથી સમીચીન ભાવBતની પ્રાપ્તિ થાય છે અને ભાવથતથી આત્મસ્વરૂપનું પરિજ્ઞાન થાય છે અને આત્મસંવિત્તિયુક્ત થયાથી કેવલજ્ઞાન થાય છે. ભાવાર્થ - જિનાગમમાં પદાર્થને નિર્ણય સ્યાદ્વાદથી કરવામાં આવતાં વસ્તસ્વરૂપનું યથાર્થજ્ઞાન થાય છે. અર્થાત જિનાગમમાં રત થવાવાલાને મેહનીયેાદયજન્ય બ્રાન્તિ નાશ થઈ જાય છે, અને સંશયને નાશ થતા વ્યકૃતનું યથાર્થજ્ઞાન થાય છે. દ્રશ્રતને યથાર્થજ્ઞાનથી ભાવત (આત્માનુભૂતિ) વ્યક્ત થાય છે અને ભાવAતથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને કેવલજ્ઞાન પૂર્વક મેક્ષ થાય છે. सुदकेवलं च णाणं दोषिणवि सरिसाणि होति वोहादो। सुदणाणं तुं परोक्खं पञ्चक्खं केवलं गाणं ॥३६३॥ અર્થ - શ્રતજ્ઞાન અને કેવલજ્ઞાન અને સમસ્ત વસ્તુઓના દ્રવ્ય, ગુણપર્યાયને જાણવાની અપેક્ષાએ સમાન છે. વિશેષ એ છે કે શ્રતજ્ઞાન પરોક્ષ અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. ભાવાર્થ- જે પ્રમાણે શ્રુતજ્ઞાન સપૂર્ણ દ્રવ્ય અને તેની પર્યાને જાણે છે. તેવી જ રીતે કેવલજ્ઞાન પણું સંપૂર્ણ દ્રવ્ય અને પર્યાને જાણે છે. વિશેષતા એટલી છે કે શ્રુતજ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે તેથી અમૂર્ત પદાર્થોમાં અને તેની અર્થ પર્યાય તથા બીજા સૂક્ષ્મ અશોમાં સ્પષ્ટરૂપથી પ્રવૃત્તિ થતી નથી પણ કેવલજ્ઞાન નિરાવરણ હોવાને કારણે બધાય પદાર્થોને સ્પષ્ટરૂપથી વિષય કરે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ * વિશેષા:- દ્રવ્યશ્રુત દ્વારા ભાવશ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભાવશ્રુતજ્ઞાનથી આત્માના અનુભવ કરવા તેજ યથા માં ભાશ્રુતજ્ઞાન છે તેના પ્રતાપથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનીને જ સમયસારમાં નિશ્ચયશ્રુતકેવલી કહ્યા છે. પરમાત્મતત્ત્વનું સાધક જે વિશુદ્ધજ્ઞાન દર્શન વભાવરૂપ શુદ્ધ આત્મિકતત્ત્વના સમ્યક્ શ્રદ્ધાન જ્ઞાન અને આચરણરૂપ જે અભેદ રત્નત્રયરૂપ ભાવશ્રુતજ્ઞાન છે તે નિશ્ચયનયથી ગ્રહણ કરવા ચેગ્ય છે અને વ્યવહારનયથી ભાવશ્રુતજ્ઞાનનું સાધક દ્રવ્યશ્રુતને ગ્રહણ કરવું જોઇએ. णो ववहारेण विणा णिच्छयसिद्धी कयावि णिदिठ्ठा । साहणऊ जम्हा तस्स य सो भणिय ववहारो ॥ ३६४ ॥ અ:- જ્યારે વ્યવહારનય નિશ્ચયનયના સાધનભૂત હેતુ મતાવે છે ત્યારે વ્યવહારનયના અભાવમાં નિશ્ચયનયની સિદ્ધિ કાઇ પણ પ્રકાર નિર્દિષ્ટ થઈ શકતી નથી. – ભાવાઃ- સાધનના અભાવમાં સાધ્યની સિદ્ધિ કદાપિ નથી થઈ શકતી એવા ન્યાય શાસ્ત્રના સિદ્ધાંત છે. વ્યવહારનય નિશ્ચય નયની સાધનભૂત હાવાથી તેના અભાવમાં નિશ્ચયનયની સિદ્ધિ કદાપિ નથી થઈ શકતી. અર્થાત્ નિશ્ચય અને વ્યવહાર એ બન્ને નચામાંથી માત્ર કાઇ એકના આશ્ચય કરવાથી મિત્રૈકાન્ત થઈ જાય છે. નિશ્ચય સાધ્ય છે અને વ્યવહાર તેનું સાધક છે. જો માત્ર નિશ્ર્ચયનુંજ અવલંબન કરવામાં આવે તેા વ્યવહાર નકામા થઇ જશે અને સાધક વ્યવહારના અભાવમાં સાધ્ય રૂપ નિશ્ચયની Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ શિયનસને જ અભાવ કરવામાં અને પ્રાપ્તિ કદાપિ નહી થાય અને જે માત્ર વ્યવહારનું જ અવલંબન કરવામાં આવે તો સાધ્યના અભાવમાં સાધન નકામું થઈ જશે. સારાંશ એ છે કે બન્નેનું અવલંબન લેવું ખાસ આવશ્યક છે વિશેષાર્થ-જે માત્ર એક નિશ્ચયનયને જ સર્વથા આદરણીય માનવામાં આવે અને વ્યવહારને સર્વથા હેય સમજીને તેને અભાવ કરવામાં આવે તે બધી ગતિઓમાં અને સર્વથા શુદ્ધજ માનવા પડશે. એમ માનવાથી સંસાર અવસ્થાને પણ સર્વથા અભાવ માનવો પડશે. સંસારને અભાવ માનવાથી બદ્ધ અવસ્થાને અભાવ માનવે પડશે અને બદ્ધ અવસ્થાને અભાવ માનવાથી મોક્ષને પણ અભાવ મા પડશે. આ તે સાંખ્યા મતને સિદ્ધાંત થઈ ગયે. તેથી કોઈ અવસ્થામાં વ્યવહાર ને ગૌણ સમજવામાં કોઈ વાંધો આવતું નથી. તેમજ તેને કઈ અવસ્થામાં મુખ્યતા પણ આપવી પડે છે. चउगइ इह संसारो तस्य य हेउ सुहासुहं कम्मं । जद तह मिच्छा किह सो संसारो संखमिव तस्समए ॥३६५॥ एइंदियादिदेहा जीवा ववहारदो य जिणदिहा। हिंसादिसु जइ पावं सव्वत्थ वि किं ण ववहारो ॥३६६॥ દષ્ટાંત - જિનશાશનમાં એકેન્દ્રિયાદિ દેહેને વ્યવહારનયથી જીવ કહેલ છે અને નિશ્ચયનયની દૃષ્ટિથી એવા દેહને જીવ એવી સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. એવી દશામાં દેહ નાશથી જીવ હિંસા થશે નહીં અને પાપનું નામ પણ મટી જશે. જેથી નવ તમાંથી એક તત્ત્વને સ્વયમેવ અભાવ થઈ ગયે, તે મોક્ષ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સાત તત્ત્વ કેના મનશે. આમ ના કરશે ? અથવા બધી આપત્તિએથી ખચવા જ ઢેડનાશમાં પાપ મધનુ અસ્તિત્વ માનવું વ્યાજખી છે તેા પછી વ્યવહારનયની સત્તા માનવામાં જ્ઞાનીઓએ વાંધા ન કરવા જોઈએ. પૂર્વોક્ત બન્ને ગાથાઓ પર વિદ્વાનાએ વિચાર કરવા ચેાગ્ય છે. શરીર આફ્રિ પ્રાણાની સાથે કઈ અપેક્ષાથી આત્માને અભેદપણું' છે. જેમ ગરમ લેાઢાના પિ‘ડમાંથી વર્તમાનકાળે અગ્નિ જુદી નથી કરી શકાતી તેમ શરીરમાં જ્યાંસુધી આત્મા બિરાજમાન છે ત્યાંસુધી વર્તમાનકાળે જુદા કરી શકાતા નથી. તે કારણે વ્યવહારથી પ્રાણા સાથ જીવ અભેદ છે. અને મરણ સમયે કાયપ્રાણઆદિ જીવ સાથે જતાં નથી તેથી નિશ્ચયે ભેદ છે. હવે જો એકાંતે જીવ અને પ્રાણાના સર્વથા ભેદ માનવામાં આવે તેા જેમ બીજાના શરીરને છેદતાં ભેદતાં પેાતાને દુ:ખ નથી થતું તેમ પેાતાની કાયાને છેદતાં ભેદતાં પણ દુઃખ ન થવું જોઈએ તે વાત તે પ્રત્યક્ષથી વિરાધરૂપ છે. જેમ વ્યવહારથી હિંસા થઇ તેમ પાપ પણ વ્યવહારથી થાય છે તેમ નરકદિ દુઃખા પણુ વ્યવહારથી થાય છે. હવે જો તને નરક આદિ દુખાથી પ્રીતી છે તેા તુ હિંસા કર અને જો તેનાથી ભય છે તે તુ હિંસાના ત્યાગ કર. માટે હૈ જીવ ! એકાંતથી સાંખ્યમત સમાન જીવને અકર્તા ન માને, પણ જ્યારે આત્મા રાગદ્વેષાદિ વિકલ્પાથી રહિત બેજ્ઞાનના મળે ધ્યાનસ્થ (આત્મલીનતા) થઇ જાય ત્યારે જ જીવને અકર્તા માના, બાકીના સર્વાંકાળે કર્તા માને, નહીતર બધનરૂપ સંસાર છુટશે નહીં પણ ગાઢ થતા જશે. માટે વ્યવહાર કથંચિત્ સત્યા ક'ચિત્ અસત્યા નય વિવક્ષાથી જાણવું તે મુમુક્ષુ એનું * - Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ કર્તવ્ય છે. કારણ જે એમ માનવામાં નહી આવે તે બૌદ્ધમતાનુસાર દેષ ઉત્પન્ન થશે. બૌદ્ધ કહે છે કે નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર મિથ્યા છે પણ વ્યવહારરૂપથી પણ વ્યવહાર સત્ય નથી, જ્યારે જિનમતમાં વ્યવહારનય જેકે નિશ્ચયનયની અપેક્ષાથી મિથ્યા છે તેપણ વ્યવહારરૂપથી વ્યવહાર સત્ય છે પણ જે લેકવ્યવહાર વ્યવહારરૂપથી પણ સત્ય ન હોય તે સર્વક વ્યવહાર મિથ્થા બ્રહ્મ અદ્વૈતવાદના માનવા પ્રમાણે સર્વત્ર બ્રહ્મરૂપ છે અને કઈ ગેય પદાર્થ નથી એ અતિપ્રસંગ ડેષ ઉત્પન્ન થશે. जइ जिणमयं पवजह ता मा ववहारणिच्छएमुयह। . . एकेण विणा छिज्जा तित्यं अण्णेण उण तवं ॥३६॥ અર્થ– આચાર્ય કહે છે કે હે ભવ્ય છો! જે તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હે તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નને ન છોડે; કારણ વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહાર માર્ગને નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્વ (વસ્તુ) ને નાશ થઈ જશે. ભાવાર્થ - લેકમાં મેળવેલા સોનાને શુદ્ધ કહેવામાં આવે છે. અને પંદરવા સુધી તેમાં ચૂરી આદિ પરસંગની કાલિમાં રહે છે. તેથી અશુદ્ધ કહેવાય છે. તે સોનાને તાપ દેતાં દેતાં છેલા તાપથી ઉતરે ત્યારે સેળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીને સેળવેલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા તેની પ્રાપ્તિ થઈ તેમને પંદરવલા સેનાનું કાંઈ પ્રજન નથી, અને જેમને સેળવલા શુદ્ધ સેનાની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તેમને પંદરવલા Page #360 -------------------------------------------------------------------------- ________________ સુધીનું પણ પ્રજનવાન છે એવી રીતે આ જીવ નામને પદાર્થ છે તે પુદ્ગલના સંગથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરથી ભિન્ન, એક જ્ઞાયકપણું માત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ રૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તે પુલ સંગ જનિત અનેકરૂપપણાને કહેનારે અશુદ્ધનય કાંઈ પ્રજનવાન નથી, પણ જયાં સુધી શુદ્ધભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયજન વાળું છે. જયાં સુધી યથાર્થજ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તે જેનાથી યથાર્થ ઉપદેશ મલે છે એવાં જિન વચનનું સાંભળવું, ધારણ કરવું, તથાં જિન વચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ જિનબિંબનાં દર્શન ઈત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું આવશ્યક છે. અને જેમને શ્રદ્ધા જ્ઞાન તે થયાં છે પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વ કથિત કાર્ય, પારદ્રવ્યનું આલંબન છોડવા રૂપ અવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ટીના ધ્યાન રૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોને અભ્યાસ કરે ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પિતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયને ઉપદેશ અંગીકાર કરવો જરૂર છે. વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યું છે, પણ છે કે તેને સર્વથા અસત્યાર્થ જાણું છોડી દે અને શુભેપગરૂપ વ્યવહાર પણ છેડે તે શુદ્ધોપગની સાક્ષાત પ્રાપ્તિ ન થતાં ઉલટે અશુભ પગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ છારૂપ પ્રવર્તે, તે નરકાદિ ગતિ તથા પરંપરા Page #361 -------------------------------------------------------------------------- ________________ 'ર, * * * * * * નિગદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે માટે શુદ્ધનયને વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રજનવાન છે એવે સ્યાદવાદ મતમાં શ્રી ગુરુઓને ઉપદેશ છે. (આજ લેકના અર્થમાં પં. સદાસુખજીએ અર્થપ્રકાશિકા ગ્રંથના પૃષ્ઠ ૫૮ માં નીચે પ્રમાણે લખ્યું છે.) અરે જ્ઞાનીજન! જે જિનમતમાં પ્રવર્તે છે તે વ્યવહાર નિશ્ચયને ન છે. જે નિશ્ચયનયના પક્ષપાતી થઈ વ્યવહારનયને છોડશે તે રત્નત્રય સ્વરૂપ ધર્મતીર્થની પ્રવૃત્તિને અભાવ થઈ જશે અને જે વ્યવહારનયના પક્ષપાતી થઈ નિશ્ચયનયને છોડશે તે તત્રના શુદ્ધસ્વરૂપને અભાવ થઈ જશે. પહેલાં તે નિશ્ચય વ્યવહાર બન્નેને જાણવું. પછી યથાયોગ્ય અંગીકાર કરવું પણ પક્ષપાતી ન થવું નિશ્ચયને નિશ્ચયરૂપ અને વ્યવહારને વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યુક્ત છે. એકનું જ શ્રદ્ધાન તે એકાંત મિથ્યાત્વ છે. જિનશાસનને ભકત હઠાગ્રહી હોતું નથી. જિનમતનું કથન અનેક પ્રકારે છેઃ અર્થાત અવિધરૂપ છે. द्रव्यार्थिन जीवा व्यतिरिका पूर्वभणित पर्यायात् । पयार्यनयेन जीवाः संयुक्ता भवंति द्वाभ्याम् ॥३६८॥ અર્થ - વ્યાર્થિકને પરે કહેલ પર્યાયથી ભિન્ન છે પણ પર્યાયન તે પર્યાયથી સંયુક્ત છે. આ રીતે બને નનો અભિપ્રાય છે અર્થાત જીવ બને નથી સંયુક્ત છે. " - , , Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ભાવાર્થ- અહીં બને નાની આવશ્યકતા બતાવી છે તે મને નયે અહંત પરમેશ્વરે કહેલ છે. દ્રવ્ય જેનું પ્રયોજન છે. તે દવ્યાકિનય છે અને પર્યાય જેનું પ્રયોજન છે તે પયયાર્થિકના છે. એક નયે દેવામાં આવતા ઉપદેશ ગ્રહણ કરવા ગ્ય નથી પરંતું બને નથી દેવામાં આવતે ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. વસ્તુની સત્તા માત્રને ગ્રહણ કરવાવાલી શુદ્ધદ્રવ્યાર્થિકના છે તેને વિષય સર્વ પ્રકારની કમજન્ય વ્યંજન પર્યાથી મુક્ત જીવે છે. અર્થાત બંધરૂપ સમસ્ત જીવરાશિથી સર્વથા ભિન્ન છેઃ કારણ શુદ્ધનયથી સર્વ જીવ શુદ્ધ છે. વિભાવ વ્યંજન પર્યાયાર્થિકનયથી બધા જ કર્મજન્ય વ્યંજન પર્યાયાથી સંયુક્ત છે. સિદ્ધજીનું અર્થ પર્યાયરૂપ પરિણમન થાય છે પણ વ્યંજન પર્યાય સહિત પરિણતિ નથી. કારણ સિદ્ધભગવાન સદા નિરંજન છે અર્થાત્ કર્મરૂપી અંજથી રહિત છે. સિદ્ધસ્વભાવ યંજનપયમય હોય છે અને ભૂતનેગનયની અપેક્ષાએ સિદ્ધોને અશુદ્ધપણું સંભવે છે. કેમકે પૂર્વકાળે તે ભગવતે સંસારીઓ હતા એ વ્યવહાર છે. રેયપદાર્થ ઉતપાદ વ્યય ધૌવયુક્ત હોવાથી અનંતજ્ઞાનાદિમાં પણ પરિણમન ( વ્યવહારે) થાય છે. વિશેષાર્થ- શ્રી અમૃતચંદ્ર સૂરિએ સમયસારની આત્મખ્યાતિનામની ટીકાના ચોથા લેકમાં પણ કહ્યું છે કે જે જીવ સ્થાપદથી ચિન્હિત અને નિશ્ચય વ્યવહારનયના વિરાધને દૂર કરવાવાલી જિનેન્દ્રદેવનીવાણી (વચન) માં શ્રદ્ધા પૂર્વક રમણ કરે છે તે શીધ્ર મહિને નાશ કરી આપે છે અને Page #363 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ અતિશયથી ભરપૂર પરમ તિરૂપ સમયસાર અર્થાત શુદ્ધાત્માને દેખે છે (અનુભવે છે. કે છે “સમયસાર” જે નવીન નથી, કોઈ કુનના પક્ષથી ખંડિત થવા ગ્ય નથી. આ શ્રી પદ્મપ્રભમલધારિદેવે નિયમસારના કળશ નાં ૩૬માં કહ્યું છે. જે સંતપુરુષ બને નાની યુકિતઓનું ઉલંઘન ન કરે તેઓ પરમ જિનેન્દ્રના ચરણ કમળના મત્તભ્રમર થઈ જાય છે એટલે કે ભ્રમરાની માફક ભક્તિમાં લીન બની જાય છે. તે સંત જલદી સદા નિત્યરૂપ સમયસારને પ્રાપ્ત થાય છે. (જગતમાં જેનેતર દર્શનેનાં મિથ્યા કથનથી સજજનેને શો લાભ છે)? સજજનેને આ જગતના બીજા કથાથી શું ફાયદો? કે શું સિદ્ધિ થવાની હતી; માટે બને નથી જીવન સ્વરૂપને સમજી પરમાત્માની ભકિતમાં પિતાને ઉપયોગી લીન કરે તેજ શ્રેયસ્કર છે, जाने हि भावना खलु कर्तव्या दर्शने चारित्रे च । . . . तानि पुनः त्रीण्यपि आत्मा तस्मात् कुरु भावना आत्मनि શરૂ અર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર એ ત્રણે ભેદરૂપ રત્નત્રયમાં પ્રગટરૂપથી ભાવના કરવી ગ્ય છે. પરંતુ નિશ્ચયથી તો એ ત્રણ સ્વરૂપ આત્મા પોતેજ છે તેથી તે ભવ્ય ! શુદ્ધાત્મસ્વરૂપમાં ભાવના કર - ભાવાર્થ- સાત ત, સાચા દેવ, ગુધર્મનું શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. જિનવાણીનું પઠન પાઠન કરવું તે Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્યવહાર સમ્યજ્ઞાન છે, અને શ્રાવક મુનિના ચારિત્રનું પાલન કરવું તે વ્યવહારચારિત્ર છે. એ પ્રમાણે ભેદ રત્નત્રયમાં ઉપયુક્ત થવું એગ્ય છે, અર્થાત્ પ્રથમ શ્રેણિના મુમુક્ષુ માટે ગ્ય છે. કારણ કે આ વ્યવહાર રત્નત્રયના પ્રભાવથી (અભ્યાસથી) નિશ્ચય રત્નત્રયનો લાભ થાય એવી ભાવના કરવી યોગ્ય છે. પિતાના શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવના કરવી તે ખરેખર નિશ્ચય રહનત્રયની ભાવના છે. અર્થાત્ શુદ્ધાત્માની ભાવના મોક્ષાથી જીને ઉપાદેય (કાર્યકારી) છે. પરંતુ શુદ્ધાત્મ ભાવનાના અલામાં વ્યવહાર રત્નત્રયની ભાવના કરવી એગ્ય છે જેથી શુદ્ધાત્મ ભાવનાની શીધ્ર પ્રાપ્તિ થાય. - સુતા સુચિ જ્ઞાતા પાકમાવલિઃ | ... "व्यवहारदेशिताः पुनर्ये वपरमे स्थिता भावे ॥३७०॥ અર્થ- જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થઈ પૂર્ણ જ્ઞાન, ચારિત્રવાન થઇ ગયા છે તેમને તે શુદ્ધને ઉપદેશ કરવાવાલ શુદ્ધના જાણવા જેગ્ય છે; અને જે જીવો અપરભાવે અર્થાત શ્રદ્ધાન, જ્ઞાન, ચારિત્રના પૂર્ણ ભાવને નથી પોંચી શકયા, અથવા સાધક અવસ્થામાં સ્થિત છે તેઓને વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા ગ્ય છે. ભાવાર્થ- જ્યારે કે પુરુષ પરિણામિકભાવરૂપ પરમશુદ્ધજ્ઞાનઘનૈક સ્વભાવને જ અનુભવ કરે છે ત્યારે તે વૈભાવિક ભાવરૂપ અશુદ્ધ સ્વભાવને કદી પણ અનુભવ કરી શકતા નથી, કારણ કે તેને તે સમય સુદ્ધનય જ ખાસ જરૂર છે. શુદ્ધનયને વિષય એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્મા જ છે. અર્થાત Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ શુદ્ધનય પદાર્થના સત્કૃષ્ટ નિર્દોષ અને શુદ્ધસ્વભાવરૂપ એકજ અદ્વિતીય અવસ્થાને પ્રગટ કરે છે. જે સમયે અત્યંત શુદ્ધદ્રવ્ય જ્ઞાન વિષય થાય છે તે સમયે તે દ્રવ્યની અશુદ્ધતાને અનુભવ અસંભવ છે. કારણ એક જ વસ્તુમાં અત્યંત શુદ્ધતા અને અશુદ્ધતા યુગપત રહી શકતી નથી. તે પ્રમાણે કેઈ સુવર્ણકારના હાથમાં પંદરવધુ અશુદ્ધ સોનું હેય છે ત્યારે તે જીવ તેની જ પરીક્ષા કરવા લાગી જાય છે ત્યારે તે વૈભાવિકભાવરૂપ અશુદ્ધ સુવર્ણને જ અનુભવ કરે છે. તે જે સમયમાં અશુદ્ધ સુવર્ણને અનુભવ કરે છે તે સમયમાં તેને તે સેનાના વિષયમાં શુદ્ધતાને અનુભવ હોતો નથી. જે કોઈ જીવ વૈભાવિકભાવમય અશુદ્ધ આત્માને અનુભવ કરે છે ત્યારે તેને પરમ પરિણામિકભાવરૂપ પરમશુદ્ધજ્ઞાનવનેક સ્વભાવને અનુભવ કદીપણ થઈ શકતા નથી: કારણકે તેને તે સમયમાં વ્યવહારનયજ ખાસ જરૂર છે. વ્યવહારનય અશુદ્ધ દ્રવ્યનું કથન કરે છે, તે વિશિષ્ટ એકશુદ્ધસ્વભાવવાલા દ્રવ્યના અનેક ભાવેને પ્રગટ કરે છે. ' यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यकं नियतम् । अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ॥३७१॥ . અન્વયાર્થ:- જે નય આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષરહિત અન્યના Page #366 -------------------------------------------------------------------------- ________________ ફાર સંચાગ રહિત- એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હું શિષ્ય ? તું યુદ્ધનય જાણ્યુ. ટીકા :- નિશ્ચયથી અખદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુકત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એકજ પ્રકાશમાન છે. (શુદ્ધ ન કહા યા આત્માની અનુભૂતિ કહા યા આત્મા કહા એકજ છે, જુદાં નથી. ) અહીં શિષ્ય પૂછે છે કે જેવા ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઇ શકે ? તેનું સમાધાન :- મસ્ક્રેપ્રુષ્ટત્વ આદિ ભાવા અભૂતાર્થ હાવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દૃષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે : જેમ કમલિનીનું પત્ર જળમાં ડુબેલુ હાય તેના જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શવાપ સૂતા છે--સત્યાય છે, તે પણ જળથી જરાય નહિ સ્પર્શાવા યેાગ્ય એવા કમલિની-પત્રનાં સ્વભાવની સમીપ જઇને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતા છે અસત્યાર્થ છે; એવી રીતે આત્માને, અનાદિ પુદ્ગલ કર્મથી ધાવા—સ્પર્શવા રૂપ અવસ્થાથી અનુભવ કરતાં અદ્ધ-પૃષ્ટપણું ભૂતા છે—સત્યાર્થ છે, તેાપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શીવા ચેાગ્ય એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં ખદ્ધ-પૃષ્ટપણુ· અભૂતા છે—અસત્યા છે. વળી, જેમ માટીનાં, ઢાંકણું, ઘડા, ઝારી, શમપાત્ર આદિ પર્યાાંથી અનુભવ કરતાં અન્યપણુ ભૂતા છેસત્યાર્થ છે તે પણ સત: અસ્ખલિત (સ` પર્યાય ભેદોથી જરાય ભેદ રૂપ નહિ થતાં એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. એવી રીતે આત્માને નારકઆદિ પર્યાયથી અનુભવ કરતાં (પર્યાના બીજા બીજાપણા રૂપ) અન્યપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે તે પણ સર્વતઃ અખલિત (સર્વ પર્યાયભેદેથી જરાય ભેદ રૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમાં સમુદ્રને, વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું). ભૂતાર્થ છે--સત્યાર્થ છે તે પણ નિત્ય-સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે; એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિ રૂ૫ પર્યાય ભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે- સત્યાર્થ છે તે પણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ સુવર્ણના, ચીકણપણું, પીળાપણું, ભારેપણું આદિગુણરૂપ ભેદેથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, પણ જેમાં સર્વ વિશે વિલય થઈ ગયા છે એવા સુવર્ણ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. એવી રીતે આત્માને, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદેથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે- સત્યાર્થ છે, તે પણ જેમાં સર્વ વિશે વિલય થઈ ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ જળને અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણુતા સાથે. સંયુકતપણુરૂપ-તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણુ પણારૂપ સંયુકતપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તે પણ એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુકતપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે, એવી રીતે આત્માને કર્મ જેનું નિમિત્ત છે એવા માહ સાથે સંયુકતપણુરૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક - પણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તેપણું જે પોતે એકાંત બધબીજરૂપ સ્વભાવ છે તેની (ચૈતન્ય ભાવની) સમીપ જઈને અનુભવ કરતાં સંયુકતપણું અભૂતાર્થ છે–અસત્યાર્થ છે. ભાવાર્થ- આત્મા પાંચ પ્રકારથી અનેક રૂપ દેખાય છે: (૧) અનાદિ કાળથી કર્મ યુગલના સંબંધથી બંધાયેલ કર્મપુદ્ગલના સ્પર્શવાળે દેખાય છે. (૨) કર્મને નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયામાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે–એ વસ્તુ ને સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતું નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણેથી વિશેષરૂપ દેખાય છે અને (૫) કર્મના નિમિત્તથી થતા મેહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુ:ખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્વવ્યાર્થિંકરૂપ વ્યવહારનયને વિષય છે. એ દૃષ્ટિ (અપેક્ષા) થી જેવામાં આવે તે એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માને એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતું અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને–તેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિકનયને–ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માને ભાવ લઈ, તેને શુદ્ધનયની દષ્ટિથી સર્વ પદ્રવ્યથી ભિન્ન, સર્વ પર્યાયમાં એકાકાર, હાનિ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વૃદ્ધિથી રહિત, વિશેષથી રહિત અને નિમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તે સર્વ (પાંચ) ભાવથી જે અનેક પ્રકારપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. - અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્વાવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્માપણુ અનંત ધર્મવાળે છે. તેના કેટલાક ધર્મો તે સ્વાભાવિક છે એને કેટલાક પુદ્ગલના ગથી થાય છે જે કર્મના સંગથી થાય છે, તેમનાથી તે આત્માને સંસારની પ્રવૃતિ થાય છે અને તે સંબંધી સુખદુ:ખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે, અનાદિ અનંત એક આત્માનું જ્ઞાન તેને નથી. તે બતાવનાર સર્વસનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માને એક અસાધારણ ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિ નિધન છે, તેને જાણવાથી પર્યાયબુદ્ધિને પક્ષપાત મટી જાય છે. પરદ્રવ્યોથી તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતાં પિતાના વિભાવથી પિતાના આત્માને ભિન્ન જાણે તેને અનુભવ જીવ કરે ત્યારે પર દ્રવ્યના ભાવ રૂ૫ પરિણમતું નથી તેથી કર્મ બંધાતાં નથી અને સંસારથી નિવૃતિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ (અસત્યાર્થ) કહ્યો છે અને યુદ્ધનિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે એમ માનવાથી Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવડુ માને છે, તેમને સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે. એ રીતે એ શુદ્વનયનું આલંબન પણ વેદાન્તીઓની જેમ મિથ્યાષ્ટિપણું લાવશે માટે સર્વનાના કથંચિત્ રીતે સત્યાર્થપણ શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદવાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય-ગૌણ કથા સાંભળી સર્વથા એકાંત પક્ષ ને પકડ. આ ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યું પણ કહ્યું છે કે, આત્મા વ્યવહારનયની દ્રષ્ટિમાં જે બદ્ધ પૃષ્ટ આદિરૂપે દેખાય છે તે એ દષ્ટિમાં તે સત્ય જ છે પરંતુ શુદ્ધનની દૃષ્ટિમાં બદ્ધ પૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્યો સ્યાદવાદ બતાવ્યું છે એમ જાણવું. આ વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન પ્રમાણુનો અંશ છે શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધ દ્રવ્યાકિનયને વિષયભૂત, બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોએ રહિત આત્મા ચૈતન્ય શકિત માત્ર છે. તે શક્તિ તે આત્મામાં પક્ષ છે જ. વળી તેની વ્યકિત કર્મ સંગથી મતિ કૃતાદિ જ્ઞાનરૂપ છે તે કથંચિત અનુભવ છેચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જે કે છવસ્થને પ્રત્યક્ષ નથી તે પણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાન રૂપને પક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણરૂપનું જ્ઞાન–શ્રદ્ધાન થતું નથી તેથી શ્રી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ગુરુમે આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદ્ધપૃષ્ટ આદિ પાંચ ભાવથી રહિત પૂર્ણ જ્ઞાનઘનસ્વભાવ આ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું અહીં કઈ એ પ્રશ્ન કરે કે-એ આત્મા પ્રત્યક્ષ તે દેખાતો નથી અને વિનાદેખે શ્રદ્ધાન કરવું તે જુઠું શ્રદ્ધાન છે તેને ઉત્તર :દેખેલાને જ શ્રદ્ધાન કરવું એતો નાસ્તિક મત છે. જિનમતમાં તે પ્રત્યક્ષ અને પરોક્ષ અને પ્રમાણુ માનવામાં આવ્યાં છે. તેમાં આગળ પ્રમાણ પક્ષ છે તેને ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષને જ એકાંત ન કરે. વિશેષાર્થ- અહીં શુદ્ધ આત્માના કુલ પાંચ વિશેષણ બતાડવામાં આવેલ છેઃ- (૧) અબદ્ધસ્કૃષ્ટ (૨) અનન્યક, (૩) નિયત (૪) અવિશેષ (૫) અસંયુક્ત એ પાંચ વિશેષણ છે તેમાં પહેલા ત્રણ વિશેષણ આત્મા અને કર્મ પરમાણુઓના સંબંધની દૃષ્ટિ સામે રાખીને કહેવામાં આવેલ છે. ચોથું વિશેષ સ્યાદ્વાદની દૃષ્ટિથી આત્માના અનેક ધર્માત્મકત્વને સામે રાખીને કહેવામાં આવેલ છે. પાંચમુ વિશેષણ સ્વભાવની વિકૃતિને દૃષ્ટિમાં રાખી કહેવામાં આવેલ છે. કર્મ પરમાણુઓથી પૃષ્ટ (સંશ્લિષ્ટ) થવું એ આત્માને સ્વભાવ નથી. કર્મબંધથી થતી આત્માની પર્યાય પણ આત્માને સ્વભાવ નથી. અર્થાત્ તે વૈભાવિક પર્યાય યથાર્થમાં આત્માની નથી. કર્મોદયથી થતા આત્મપ્રદેશના સંકોચ-વિસ્તાર પણ પર નિમિત્તજન્ય ડાવાથી અને આત્માનો સ્વભાવ ન હોવાથી યથાર્થ નથી. સ્વભાવ અને શક્તિમાં એટલે ફરક છે કે, સ્વભાવ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સર્વથા કદી પણ અવ્યક્ત નથી થતો પણ શક્તિ કદી કદી વ્યક્તરૂપ પણ થાય છે અને કદી અવ્યક્તરૂપ પણ થાય છે. જ્ઞાન આત્માને સ્વભાવ છે તે સંસાર-અવસ્થામાં જે કે વિકૃત થાય છે, તે પણ તે સર્વથા અવ્યક્ત થતો નથી. આત્મામાં વિભાવરૂપ પરિણત થવાની શકિત કે વિદ્યમાન છે તે પણ તે વિકૃતિના કારણના અભાવમાં વિકૃત થતી નથી. સિદ્ધાત્મામાં પણ તે શક્તિ વિદ્યમાન છે છતાં તે મુક્તાવસ્થામાં વ્યક્ત થતી નથી. કારણ કે તેને વ્યક્ત કરવાવાલા કારણને (કર્મ) અભાવ છે. આત્માશુદ્ધ જ્ઞાનઘનેકસ્વભાવવાલો છે, વ્યવહારથી તેના જ્ઞાન દર્શનાદિ ભેદ કરવામાં આવે છે જ્ઞાન દર્શનાદિ વ્યવહારની દૃષ્ટિથી જુદા જુદા દેખાય છે તે પણ તે જ્ઞાયકભાવરૂપ જ છે, જ્ઞાયકભાવરૂપ એક સ્વભાવની અપેક્ષાથી જ્ઞાન દર્શનાદિ અનેકરૂપ હોવાથી યથાર્થ નથી રાગદ્વેષાદિ ઔદયિકભાવ છે કે જીવના સ્વતસ્વરૂપ બતાડવામાં આવેલ છે તે પણ તે ચૈતન્ય સ્વભાવ અને અચેતન સ્વભાવના સંગરૂપ હેવાથી યથાર્થ નથી. બદ્ધપૃષ્ણત્વ, અન્યત્વ, અનિયતત્વ, સવિશેષત્વ અને સંયુકતવરૂપ ભાવ સર્વથા અયથાર્થનથી. તેઓને આત્માના વિભાવિક અવસ્થા સાથે સંબંધ છે. અર્થાત્ સંસારની અપેક્ષાથી તે ભાવ કર્થચિત યથાર્થ છે પણ જે તે ભાવ સર્વથા અયથાર્થ હત અર્થાત અવિદ્યમાન હેત તે યથાર્થ આત્માની પ્રાપ્તિનો ઉપાય શાસ્ત્રકાર શા માટે બતાડતી સાંખ્ય, પુરુષ (આત્મા) ને સર્વથા અબદ્ધ માને છે પણ જૈનદર્શન આત્માને શુદ્ધ દ્રવ્યાકિનયની દૃષ્ટિથી અબદ્ધસ્કૃષ્ટ માને છે તે પણ વ્યવહાર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ નયની અપેક્ષાથી બદ્ધપૃષ્ટ માને છે. એજ હિસાબે તે સાંખ્ય અને જેનોમાં ફરક છે. કેટલાક વિદ્વાનોએ અબદ્ધસ્કૃષ્ટ પદને અબદ્ધ-અસ્પૃષ્ટ એ અર્થ કરેલ છે. જે કે તે અર્થ બેટ છે તેમ કહેવાને અમારે ભાવાર્થ નથી પણ તેને અન્તર્ભાવ અર્થ તે “બદ્ધકર્મોના પરમાણુઓથી અસ્પષ્ટપણે, એમ અર્થ કરે વ્યાજબી છે.” જ્યાં શુદ્ધાત્માના સ્વભાવમાં પારદ્રવ્ય સ્કૃષ્ટત્વ અન્તભૂત નથી થતો? તો પછી સંલેષરૂપ બદ્ધત્વ તેમાં કેવીરીતે ગણી (દાખલ કરી) શકાય. બદ્ધસ્કૃષ્ટત્વને અર્થ બંધાએલા કર્મોના પરમાણુઓથી સ્પર્શયુક્ત છે તેમ માનવું બરોબર છે પણ અબદ્ધ પુગલ પરમાણુઓથી નહીં. સિદ્ધાવસ્થાને પામેલ શુદ્ધાત્મા કર્મબંધ રહિત છે, તેથી કર્મ પરમાશુઓને આત્માની સાથે સંબંધ ન હોવાથી કર્મ પરમાણુ આત્માને સ્પર્શ કરતાં નથી. જે શુદ્ધાત્માને કર્મ પરમાણુઓથી સ્પતિ કે સ્વભાવ હેત તો કઈપણ સંજોગોમાં પરદ્રવ્યથી પૃષ્ટ થવાનો આત્માનો સ્વભાવ કદીપણ છુટત નહીં. તેથી એમ નકકી થયું કે પરદ્રવ્ય પૃષ્ટ કદીપણ આત્માને સ્વભાવ થઈ શકતું નથી. અને તેથી સિદ્ધાવસ્થામાં શુદ્ધાત્માને કર્મ પરમાશુઓને સ્પર્શ નથી. | સ્વભાવ વિભાવની અપેક્ષાથી અર્થાત્ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નોની અપેક્ષાએ પાંચ પ્રકારના દષ્ટાંત - કમલીપત્ર, માટી, સમુદ્ર, સુવર્ણ અને પાણીથી બતાડવામાં આવેલ છે. આત્મામાં રાગદ્વેષાદિભાવ સંસાર અવસ્થામાં દેખાય છે, તોપણ તે ભાવ આત્મસ્વભાવની અપેક્ષાથી આત્માના નથી. જે તે ભાવ આત્માના હતા તે મુક્તાવસ્થામાં પણ તેને Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦. સભાવ દેખવામાં આવત. આત્મપ્રદેશની સાથે સંલિષ્ટ (સંગ) કર્મ પરમાણુ જ્યારે પિતાના સ્વરૂપને અનુભવ કરાવે છે, ત્યારે ચેતનભાવની સાથે અચેતન ભાવને સંગ થઈ જાય છે અને રાગદ્વેષાદિ વૈભાવિકભાવ ઉત્પન્ન થાય છે. ચેતનાચેતન દ્રવ્ય સંલેષથી ઉત્પન્ન થયેલ રાગદ્વેષાદિ વૈભાવિક પર્યાયાની મુખ્યતાથી અચેતનદ્રવ્યના સ્વભાવની સાથે આત્મસ્વભાવનું સંયુક્તપણે યથાર્થ છે; પરંતુ આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાથી જ્ઞાનઘનેકસ્વભાવની મુખ્યતાની અપેક્ષાથી તે સંયુક્તત્વ ભૂતાર્થ નથી. यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यमविशेषम् । अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम् ॥३७२॥ અર્થ-જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુકત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે-કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યક્ષત તેમજ અત્યંતર જ્ઞાનરૂપ ભાવકૃતવાળું છે. ટીકા - જે આ અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુકત એવા પાંચ ભાવે સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિન શાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિભાવ (પ્રગટપણું) અને વિશેષ યાકાર જ્ઞાનના તિભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રને અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ Page #375 -------------------------------------------------------------------------- ________________ કરી અનુભવમાં આવે છે તે પણ જેઓ અજ્ઞાની છેરેમાં આસકત છે તેમને તે સ્વાદમાં આવતું નથી, તે પ્રગટ દષ્ટાંતથી બતાવીએ છીએ જેમ-અનેક તરેહના શાક આદિ ભેજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના. તિભાવરૂપ અને શાક આદિ સ્વાદલે ભેદરૂપ-વિશેષરૂ૫) લવણ તેને સ્વાદ અજ્ઞાની, શાકના લુપ મનુષ્યને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ. લવણ તેને સ્વાદ આવતું નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તે તે, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષારરસરૂપ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકારના સેના આકાર સાથે મિશ્નરૂપ પણાથી ઉપજેલ સામાન્ય તિભાવ અને વિશેષને આવિર્ભાવથી અનુભવમાં આવતું ( વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાન, રેય લુબ્ધ છોને સ્વાદમાં આવે છે. પણ અન્ય સેવાકારના સંગ રહિતપણથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી વિચારીએ તે તે, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જે જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તે, જેમ સંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સાગને વ્યવરછેદ કરીને કેવળ સિંધવને જ અનુભવ કરવામાં આવતાં, સર્વત્ર એક સારરસ પણાને Page #376 -------------------------------------------------------------------------- ________________ સર લીધે સાપણું વાદમાં આવે છે તેમ અાત્મા પણુ, પરબ્ધના "ચાંગના વ્યવચ્છેદ કરીને કેવળ આત્માના જ અનુભવ કરવામાં આવતાં સત્ર એકવિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. ભાષા :- અહીં આત્માની અનુભૂતિ તેજ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાની જન સેયામાંજ ઇંદ્રિયજ્ઞાનના વિષયામાંજોધ થઇ રહ્યા છે; તેએ ઈંદ્રિયજ્ઞાનના વિષયેાથી અનેકા કાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ શૅચેાથી ભિન્ન જ્ઞાનમાત્રના આસ્વાદ નથી લેતા, અને જેએ જ્ઞાની છે. શૈયામાં આસક્ત નથી તે જ્ઞેયાથી જુદા એકાકાર જ્ઞાનનેાજ આસ્વાદ લેછે,-જેમ શાકાથી જુદી મીઠાંની કણીના ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી ગુણુની અભેદ દૃષ્ટિમાં આવતું જે સર્વ પદ્રવ્યથી જીવું, પોતાના પાંચામાં એકરૂપ નિશ્ચળ, પાતાના ગુણેામાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવાથી ભિન્ન પેાતાનું સ્વરૂપ, તેનુ અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવ શ્રુતજ્ઞાનરૂપ .જિનશાસનનું અનુભવન છે. યુદ્ધ નયથી આમાં કાંઈ ભેદ નથી. ' વિશેષા:– પ્રશ્નકાર પ્રશ્નકરે છે કે હૈ ભગવત! આત્મા એક અખંડ દ્રવ્ય છે પરંતુ તેમાં તાદાત્મસબંધથી રહેવાવાલા સ્વભાવભૂત જ્ઞાનગુણુ સર્વથા અખંડ નથી; કારણ કે તે અન ંત ોચાકારને ધારણ કરે છે—અર્થાત્ જ્ઞાનમાં જેટલા જ્ઞેયાકાર Page #377 -------------------------------------------------------------------------- ________________ થાય છે તેટલા તેમાં ખંડ વિભાગ થાય છે. સંસારમાં પણ આ ઘટજ્ઞાન છે આ પટજ્ઞાન છે એવું કહેવામાં આવે છે, જેથી જ્ઞાનપણ ખંડરૂપ સિદ્ધ થાય છે. એવી દશામાં અખંડ આત્મા અને ખંડરૂપ જ્ઞાનગુણનો તેમાં તાદાભ્ય સંબધ કેવી રીતે માની શકાય જે આત્મારૂપી ગુણી અને જ્ઞાનરૂપી ગુણમાં તાલાઓ સંબંધ ઘટિત ન થયો તે આત્માનુભૂતિ, જ્ઞાનાનુભૂતિરૂપ અથવા ભાવકૃતને આત્મા ન માની શકાય એવી હાલતમાં (દશા) શાસ્ત્રકારોને આત્માનુભૂતિને જિનશાસનની અનુભૂતિરૂપ જે લખેલ છે તે કઈ રીતે પ્રામાણિક માની શકાય? અર્થાત્ પ્રામાવિક ન માની શકાય, એ શિષ્યને પ્રશ્ન છે. તેને આચાર્ય દષ્ટાંત દ્વારા ઉત્તર આપે છે. દષ્ટાંત - ક્ષારરસ નિમકને ગુણ છે, કારણ કે તે નિમકની ગાંગડીમાં સામાન્યપથી વ્યાપક છે. અર્થાત તાદાસ્થ સંબંધ છે. હવે લવણને કોઈ એક પરત્વ્યમાં નાખવામાં આવતાં પરાઠવ્યા સાથે લવણને સંયોગ સંબંધ થતાં જ તેનો રસ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ પરવ્યના સંગથી રહિત સામાન્ય લવણના સ્વાદથી પરવ્યના સંચાગથી યુક્ત લવણને સ્વાદ કેઇ અન્ય પ્રકારનો થઇ જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાર નિમકને પરહ સાથ સંગ થાય છે ત્યારે તેને ક્ષારરસરૂપ સામાન્યધર્મ અપ્રગટ રહે છે અને વિશેષ ક્ષારરસ પ્રગટ થઈ જાય છે. જે વ્યંજને (શાક ભેજનાદિ) ને ભી અજ્ઞાની જીવ અજ્ઞાનતાવશ તેના વિશેષતાથીયુકત લવણ જ પ્રિય લાગે છે. તેને લવાણને સામાન્ય ક્ષારરસપ્રિય લાગતું નથી. અર્થાત્ શાનથી Page #378 -------------------------------------------------------------------------- ________________ ર૪. જ કરવાના ભિન્ન ભિન્ન છે પણ અને તેનું લવણના સ્વાભાવિક ક્ષારરસરૂપગુણની તરફ ધ્યાન જ જતું નથી. જુદાજુદા પરદ્રવ્યોના સંગથી લવણને ક્ષારરસમાં જેકે નાનાં પ્રકારની વિશેષતાઓ દેખાય છે તે પણ તે ભિન્ન ભિન્ન ક્ષારરસમાં લવણને જ સામાન્યરૂપ ક્ષારરસ છે. તેવી રીતે આત્માને જ્ઞાનગુણ સર્વે આત્માઓમાં હેવાથી તે આત્માને સામાન્ય ગુણ છે. શેયના આકોરને ગ્રહણ કરે તે જ્ઞાનને ધર્મ (સ્વભાવ છે. શેય. અનંત છે તેથી યાકાર પણ અનંત છે. જેની વિશેષતાથી યાકાર પણ ભિન્ન ભિન્ન છે. તે ભિન્ન ભિન્ન રેયાકારને ગ્રહણ કરવાવાળું જ્ઞાન પણ ભિન્ન ભિન્ન ખંડ રૂપ છે. તે અજ્ઞાની જીવ જ્ઞાનના સેવાકારકૃત ભિન્ન ભિન્ન ખંડેને જ દેખે છે. જ્ઞાનના પ્રત્યેક ખંડમાં વિદ્યમાન સામાન્ય જ્ઞાન તરફ તેની દષ્ટિ જતી નથી, તેજ તેનું અજ્ઞાન છે. સામાન્ય જ્ઞાનના આ ભિન્ન ભિન્ન ખંડમાં સામાન્ય જ્ઞાન અપ્રગટ રહે છે અને પારદ્રવ્યને કારણે વિશેષ પ્રગટ થાય છે. આ ભિન્ન ભિન્ન જ્ઞાન ખંડમાં જે જ્ઞાન છે તેમાં અને સામાન્ય જ્ઞાનમાં કઈ ફરક નથી. જ્ઞાનત્વ (સામાન્ય જ્ઞાનની દૃષ્ટિથી બન્ને એકજ છે. જે પ્રમાણે વ્યંજનમાં ભેજનાદિ) જેની આસક્તિ હોતી નથી અને નિમક (લવણ) ના ક્ષારરસરૂપ સ્વાભાવિક ગુણ ને જાણે છે એવા પુરુષ ને નિમકની ગાંગડીને, અન્ય દ્રવ્યને છેડી જ્યારે અનુભવ કરવામાં આવે છે ત્યારે સામાન્ય લવણનો જ સ્વાદ આવે છે. તે પ્રમાણે રેયામાં લુખ્ય નથી અને જે જ્ઞાનવાન છે એવા પુરુષને આત્માના યરૂપ અન્ય દ્રવ્યના આકારને છોડી જ્યારે અનુભવ કરવામાં આવે છે ત્યારે આત્મા સર્વ પ્રકારથી એકવિજ્ઞાનઘનરૂપ હેવાથી જ્ઞાનરૂપથી જ અનુભવ થાય છે. જ્ઞાન અને સામાન્ય જ્ઞાન જ્ઞાનની Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ યાકારના સંપર્કથી જ્ઞાન ભલે ખંડ ખંડ રૂપે દેખાતું હોય, પરંતુ તે જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનને સદભાવ હોવાથી તે સામાન્ય જ્ઞાનથી જુદુ નથી. આત્માની માફક જ્ઞાન પણું અખંડ હેવાથી આત્મા અને જ્ઞાનમાં તાદાત્મ સંબંધ થઈ શકે છે, તેથી શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હોવાથી આત્માનુભૂતિને અર્થ જ્ઞાનાનુભૂતિ જ છે. જિનશાસન કૃતજ્ઞાન હોવાથી આત્માની અનુભૂતિ છે તે જ જિનશાસનની અનુભૂતિ છે. અહીં જિનશાસનથી અર્થાત શ્રુતજ્ઞાનથી ભાવકૃતજ્ઞાન જ ગ્રહણ કરવા ગ્યા છે. (અભીષ્ટ છે.) કારણ ગાથા સૂત્રમાં જિનશાસનનું “પાત્રા” એવું વિશેષણ આપેલ છે. જેનાથી અર્થનું પ્રતિપાદન થાય છે તેને અપદેશ કહેશે અને અપદેશને અર્થ છે શબ્દ અને શબ્દથી વ્યકૃત અભીષ્ટ છે. (ગ્રહણ કરવાયોગ્ય છે) શબ્દથી જે કહેવામાં આવે છે અને જ્ઞાનથી જેની અનુભૂતિ થાય છે તેને અપદેશ સૂત્રમધ્ય કહે છે. તાત્પર્ય વૃતિમાં જિનશાસનને ભાવક્રુત કહ્યું છે. ___व्यवहारोऽभूतार्थो भूताओं दर्शितस्तु शुद्धनयः। . भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्मवति जीवः ॥३७३॥ અન્યથાર્થ -વ્યવહારનય અભૂતાઈ છે અને શુદ્ધનય ભૂતાઈ છે એમ બાલીશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થને આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ટીકા -વ્યવહારનય બધેય અભૂતાઈ હેવાથી અવિદ્યમાન, અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે અને શુદ્ધનય એક હોવાથી ભૂતાઈ છે તેથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે) Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આ વાત દૃષ્ટાંતથી ખંતાવીએ છીએ ઃ- જેમ પ્રમળ કાદેવના મળવાથી જેના સહજ એક નિર્મળભાવ તિાભૂત (આચ્છાદિત) થઈ ગયા છે એવા જળના અનુભવ કરનાર પુરુષા-જળ અને કાદવના વિવેક નહિ કરનારા ઘણા તા, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પેાતાના હાથથી નાખેલા તકળ (નળી ઔષધિ) ના પડવામાત્રથી ઉપજેલા જળ–કાદવના વિવેકપણાથી, પેાતાના પુરુષાકારદ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્માંળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે. એવી રીતે પ્રખળ કર્મના મળવાથી જેના સહજ એક જ્ઞાયકભાવ તિીભૂત થઇ ગયા છે એવા આત્માના અનુભવ કરનાર પુરુષ-આત્મા અને કર્મના વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમાહિત હૃદયવાળાએ તા, તેને (આત્માને) જેમાં ભાવાનું વિશ્વરૂપપણ (અનેકરૂપપણ) પ્રગટ છે એવા અનુભવે છે; પણ ભૂતા શીઆ (શુદ્ધનયને દેખનારાઓ) પેાતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર મેષ થવામાત્રથી ઉપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી પેાતાના પુરુષાકારદ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહેજ એકજ્ઞાયકવભાવપણાને લીધે, તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવા અનુભવે છે. અહીં, શુદ્ધનય કતમૂળના સ્થાને છે તેથી જે શુદ્ધનયના આશ્રય કરે છે તેઓજ સમ્યક અવલેાકન કરતા (હાવાથી) સમ્યગ્દષ્ટિ છે પણ બીજા ( જે અશુદ્ધનયને સર્વથા આશ્રય કરે છે તે ) સભ્યદૃષ્ટિ નથી. માટે ક`થી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા ચોગ્ય નથી. ' Page #381 -------------------------------------------------------------------------- ________________ કરછ ભાવાર્થ- અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધાથને ભૂતાર્થ કહે છે. જેને વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાને આશય એ છે કે શુદ્ધનયને વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતું નથી, માટે તેની દષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવું જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જે એમ માનવામાં આવે તે તે જેમ વેદાન્તમતવાળાએ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિને જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદવાદરૂપ છે, પ્રજનવશ નયને મુખ્ય-ગણુ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારને પક્ષ તે અનાદિકાળથી જ છે અને એ ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણુમાં વ્યવહારને ઉપદેશ શુદ્ધનયને હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયને પક્ષ તે કદી આવ્યો નથી અને એને ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એ ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધું છે કે- “શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એને આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી” એમ આશય જાણ. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩ર વિશેષાર્થ ભૂત” શબ્દનો અર્થ “સ્વાભાવિક શુદ્ધ સ્વભાવે યુક્ત પદાર્થ એમ થાય છે એ પદાર્થ જેનો વિષય નથી બનતે અર્થાત્ વિકૃત સહજેક સ્વભાવરૂપ પદાર્થ જેને વિષય પડે છે એ જે “નય” તેને વ્યવહાર નય કહે છે. તે વ્યવહાર નય શૃંદ્ધ સ્વભાવ યુક્ત પદાર્થનું પ્રતિપાદન કરી શકતું નથી. દષ્ટાંત - પાણીને સ્વાભાવિક શુદ્ધ સ્વભાવ તે નિર્મળ (સ્વચ્છ) છે પણ તેમાં માટી મળી જવાથી મલિન થઈ જાય છે. માટીરૂપ અન્ય પદાર્થના સાગથી પાણી પિતાના નિર્મળ શુદ્ધસ્વભાવથી ચુત થઈ જાય છે. અર્થાત્ તેને શુદ્ધસ્વભાવ વિકૃત થઈ જાય છે. તે વિભાવ પર્યાયરૂપ બની જાય છે. અજ્ઞાની (અવિવેકી પુરુષ) જીવ માટી અને નિર્મલ પાણીનું પૃથક્કરણ ( જુદાપણું) કરી શક્ત નથી. અર્થાત તે અવિવેકને કારણે મલિન પાણને સ્વાદ લે છે-પીવે છે. તે અજ્ઞાની જવ મલિનરૂપ પાણીને સ્વભાવ (ધર્મ) સમજે છે. મલિનતા ખરેખર (ભૂતાઈથી) પાણીને સ્વભાવ નથી, તે માટીરૂપ અન્ય પદાર્થના સંવલન (મિશ્રણ) થી મલિન થયું છે. પાણી અને માટી એમ બને અત્યંત ભિન્ન ભિન્ન પદાર્થોના સંગથી ઉત્પન્ન થતે સંબંધ જ અહીં નયને વિષય થઈ પડે છે અર્થાત્ પાનું મલિનપણું તે અનુપચરિતા સદભૂતવ્યવહારનય વિષય છે. તે નયનું લક્ષણ નીચે પ્રમાણે છે. "संक्षेष सहित वस्तु संबंध विषयेऽनुपचारिता सद्भूत व्यवहारः यथाजीवस्य शरीरम् ॥ દાર્ગોનિક-આત્માને સ્વાભાવિક શુદ્ધસ્વભાવ જ્ઞાયક પણું છે. પણ તેનાથી અત્યત ભિન્ન પદાર્થ જે પ્રબલ કર્મ પરમાણુ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ તેના સંશ્લેષ ‘સંગ થી આ આત્માને સ્વભાવે આછાદિત થઈ ગયા છે. એ આત્માનો અનુભવ કરનાર પુરુષ જ્યારે તેને અનુભવ કરે છે ત્યારે આત્મા શુદ્ધજ્ઞાયકેકસ્વભાવને ધારક હોવા છતાં પણ અને કર્મોના સંગને કારણે પ્રકાશમાન હેવા છતાં પણ નાના પ્રકારને અનુભવ કરે છે. તેનું કારણ એ છે કે તે વિવેક (ભેદજ્ઞાન) થી વિહીન હોવાથી આત્મા અને કર્મને ભેદ જાણી શકતો નથી. અહીં આત્મા અને કર્મ પુદ્ગલ બને અત્યંત ભિન્ન સ્વભાવવાલા પદાર્થોના સંગથી આત્માના સ્વભાવની વિધ વિધ પ્રકારે ઉત્પન્ન થયેલ અવસ્થાને સંબંધ જ નયને વિષય થઈ પડે છે, અર્થાત્ આત્માનું મલિનપણું તે અનુપચરિતાસદભૂત વ્યવહારનય જ છે. એવી વ્યવહારનયને જ સર્વથા પ્રધાન માનવાવાલે પુરુષ કદી પણ સમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી. કારણ કે તેને ભેદજ્ઞાનને અભાવ હોવાથી શુદ્ધજ્ઞાયકેકસ્વભાવસ્વરૂપ આત્માની અનુભૂતિ થતી નથી : એટલે આત્મા અને કર્મને અત્યંત ભિન્ન કરવાવાલી ભેદજ્ઞાનની ભાવના જ ઈષ્ટ છે. શુદ્ધનિશ્ચયનયનું લક્ષણ -નિપાથરgoryણ વાવિષયક ગુનિયા યથા વછરાનાઢયો નવો અર્થ:ઉપાધિ રહિત ગુણ અને ગુણીના ભેદ રહિત અભેદ જેને વિષય છે તેને શુદ્ધનિશ્ચયનય કહે છે. જેમકે કેવલજ્ઞાનાદિક જીવ છે. દષ્ટાંત – નિર્મળતા તે પાણીને સ્વાભાવિક શુદ્ધભાવ છે અને યુદ્ધનિશ્ચયનયની દ્રષ્ટિથી તે જલથી અભિન્ન છે. જ્યારે વિવેકવાન (લેદજ્ઞાની પુરુષની સામે મેલુ પાણી આવે છે ત્યારે તેને Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પાણીની નિર્મળતાનું જ્ઞાન હાવાથી તે પેાતાના હાથથી મેલા પાણીમાં નિર્મલી ( ફૂલ અથવા ટકડી ) નાખી, માટીથી ભિન્ન નિર્મળ પાણી પીવે છે. તેવી રીતે જે વિવેકી ( ભેદજ્ઞાની ) પુરુષને શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન છે, તે પેાતાની બુદ્ધિથી યુદ્ધનયના જ્ઞાનથી આત્મા અને તેનાથી અત્યંત ભિન્ન ક પરમાણુએ અને તજન્ય વિભાવરૂપ પરિણામેાને ભિન્ન ભિન્ન કરી પ્રગટ શુદ્ધનાયકભાવરૂપ આત્માને અનુભવ કરે છે. કારણકે પેાતાના પુરુષાર્થથી તે આત્માના સ્વાભાવિક શુદ્ધજ્ઞાયકભાવને પ્રગટ કરે છે. અહીં સ્વાભાવિક અને ઉપાધિ રહિત જ્ઞાયકભાવરૂપ ગુણ અને શુદ્ધ આત્મા તે ગુણી તેમાં બોતમાનંદ રાયમાતમ્” અભેદ વ્યક્ત કર્યાં છે, શુદ્ધનિશ્ચયનય નિર્મીલી ઔષધ સમાન છે. કારણ આ આત્મામાં વિકૃતિ ઉત્પન્ન કરવાવાળા કર્માથી ભિન્ન શુદ્ધાત્માના અનુભવ કરાવે છે. જે સ્વાભાવિક શુદ્ધ આત્માના આશ્ચય કરે છે તેજ સમ્યગ્દષ્ટિ છે. વ્યવહારનયની પ્રધાનતાથી અશુદ્ધ આત્માના આશ્ચય કરનાર સમ્યગ્દષ્ટિ નથી. કર્મ અને આત્મા તેના ભિન્ન ભિન્ન પદાર્થ રૂપથી અનુભવ કરવાવાલા પુરુષાને વ્યવહાર નય આદરણીય ( અનુસરવા–યેાગ્ય) નથી. “ પ્રત્યશાસ્ત્રગિમિ: ” આ પદ એમ સ્પષ્ટ કરે છે કે જે આ જીવાને આત્માનુભૂતિ નથી અને આત્માનુભવ થયા પછી પણ જે આત્માનુભવ રૂપ નિર્વિકલ્પ સમાધિમાં મગ્ન નથી તેવા જીવાને વ્યવહારનય અનુસરવા ચેાગ્ય છે. પણ સમધિકાલ છે।ડી અન્યકાળમાં કોઈપણ નયનું અનુસરણ ન કરવાથી તથ અને તીર્થંકુલનેા નાશ થઇ જાય છે. ( જીએ આલાપ પદ્ધતિ નવવક્ષા દેવસેનાચાર્ય કૃત ૬ ܕ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ અને તાપૂર્યવૃતિકાર શ્રી જયસેનાચાર્ય અનુસાર આ ગાથાના વિષયમાં વિચાર કરવા ગ્ય છે.) व्यवहारनिश्चयो यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः । पामोति देशनायाः स एव फलमविकलं शिष्यंः ॥३७४॥ અર્થ- જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને વસ્તુસ્વરૂપ દ્વારા યથાર્થરૂપ જાણુ મધ્યસ્થ થાય છે. અર્થાત નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાત રહિત થાય છે તે જ શિષ્ય ઉપદેશના સપૂર્ણ ફલને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ – શ્રેતામાં અનેક ગુણેની આવશ્યકતા છે. પરંતુ તે સર્વમાં વ્યવહાર નિશ્ચયને જાણી હઠગ્રાહી ન થવું તે મુખ્ય ગુણ છે. વ્યવહારનય અને નિશ્ચયનયને જાણવાવાલા આચાર્ય જગતમાં ધર્મતીર્થને પ્રવર્તાવે છે. નિશ્ચયનયા- “રાતિપિ ” અર્થાત્ જે સ્વાશ્રિત હોય છે તેને નિશ્ચયનય કહે છે. તેના ઉપદેશની મુખ્યતાથી શરીરાદિક અનાદિ પરદ્રવ્યોના એકત્વશ્રદ્ધાનરૂપ અજ્ઞાન ભાવનો અભાવ થાય છે. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તથા સર્વ પરદાથી ભિન્ન પિતાના શુદ્ધચેતન્યસ્વરૂપને અનુભવ થાય છે. ત્યારે જીવ પરમાનંદ દશામાં મગ્ન થઈ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જે કોઈ અજ્ઞાની જીવ તેને જાણ્યા વગર ધર્મમાં વિલીન થાય છે, તે શરીરાદિક ક્રિયાકાન્ડને ઉપાદેય માની સંસારના કારણે ભૂત શુભેપયેગને જ મુક્તિનું કારણ માની સ્વરૂપથી ભ્રષ્ટ થઈ સંસારમાં Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર પરિભ્રમણ કરે છે. એટલા માટે નિશ્ચયનયના મુખ્ય કથનને જાણવું પરમાવશ્યક છે અને નિશ્ચયનયને જાણ્યા વગર યથાર્થ ઉપદેશની પ્રાપ્તિ થતી નથી. વ્યવહારનયા-“વરાતિવ્યવદાર પારદ્રવ્યના આશ્રિતે તે વ્યવહાર છે તે પરાશ્રિતરૂપ ઉપચાર કથન કહેવાય છે. વ્યવહાર નયથી જીવ શરીરાદિક સંબંધરૂપ સંસાર દશાને જાણી સંસારના કારણભૂત આસવ, બંધને નિર્ણય કરી મુકિત કરવાના ઉપાયરૂપ સંવર, નિર્જશ તમાં પ્રવૃત થાય છે. પરંતુ જે અજ્ઞાની જીવ આ વ્યવહારનયને જાણ્યા વગર શુદ્ધોપયોગી થવાનો પ્રયત્ન કરે તે તે પહેલાથી જ વ્યવહાર સાધનને છોડી પાપાચરણમાં મગ્ન થઈ નરકાદિ દુઃખમાં જઈ પડે છે. એટલા માટે વ્યવહાર સાધના ને જાણવું પરમાવશ્યક છે. (જુવો નિયમસાર ગાથા ૪પ.) શંકાકાર- હે ભગવંત! નિશ્ચયનય પદાર્થના યથાર્થ સ્વરૂપને બતાવે છે તે વ્યવહારનયનું કથન કરવાથી શું લાભ (કાર્યકારી) છે? અર્થાત કાંઈ જ નથી. કારણકે આપ નિશ્ચયનયને ભૂતાર્થ સત્યાર્થ કહે છે અને વ્યવહારનયને અભૂતાર્થ—અસત્યાર્થ કહો છો. ઉત્તર-અજ્ઞાની જીવને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે વ્યવહારનયને ઉપદેશ આપીએ છીએ. કારણ કે તે જીવને વ્યવહારને પરિચય છે, તેનાથી નિશ્ચયને બંધ કરાવવા વ્યવહારનયથી સમજાવવામાં આવે છે. જેમકે : ઘીને ઘડે કહેવાથી તેનું જ્ઞાન તેને જલદી થઈ જાય છે કેમકે તેને તે ભાષાને પરિચય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની જીવ નિશ્ચયનયને જાણ્યા વગર વ્યવહારને જ નિશ્ચય માની બેઠા છે. આત્માના શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ મોક્ષ માર્ગને નહી જાણતા જીવ વ્યવહારરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનને જ પોતે મોક્ષ માર્ગ માની બેઠે છે. અર્થાત્ અરિહંતદેવ, નિર્ગથ ગુરુ, દયામયી ધર્મના સાધનને અને કિંચિત જિનવાણીને જાણે પિતાને સમ્યજ્ઞાની માની બેઠા છે. વળી મહાવ્રતાદિ ક્રિયાના સાધન માત્રથી પિતાને ચારિત્રવાન માને છે. એ પ્રમાણે અજ્ઞાની જીવ શુભેપગમાં સંતુષ્ટ થઈ શુદ્ધોપાગરૂપ મોક્ષમાર્ગમાં પ્રમાદી થઈ જાય છે અર્થાત્ કેવલ વ્યવહારને જ અવલમ્બી થઈ જાય છે. તેથી નિશ્ચયનયને ભૂતાર્થ અને વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો છે. એ પ્રમાણે વ્યવહારનય અને નિશ્ચયનય બનેનું યથાપદવી સાર્થકપણું બતાવ્યું છે. એકાંતને આગ્રહ ન કર વસ્તુ સ્વરૂપ જ સ્યાદવાદરૂપ છે. માટે જ્યાં જ્યાં જે જે પ્રમાણે એગ્ય છે ત્યાં ત્યાં તે તે પ્રમાણે જાણી શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યજ્ઞાન છે. સામાન્ય વિશેષાત્મક વસ્તુનું સ્વરૂપ છે, સામાન્ય નિશ્ચયનયને વિષય છે અને વિશેષ વ્યવહારનયને વિષય છે. બન્ને મળી પ્રમાણજ્ઞાન છે. - अज्झयणमेव झाणं पंचेदियणिग्गहं कसायं पि। '' तत्ते पंचमकाले पवयणसारब्भासमेवकुज्जाहो ॥३७५॥ અર્થ - પ્રવચનસાર (જિનાગમ) ને અભ્યાસ, ભણવું, ભણાવવું, ચિંતવન-મનન અને વરતુસ્વરૂપને વિચાર જ ધ્યાન છે. જિનાગમના અભ્યાસથી ઈન્દ્રિયેને નિરોધ (નિગ્રહ) મનનું Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ વશીકરણ અને કષાયોનું ઉપશમ પણું થાય છે, તેથી પચમકાલ ભરતક્ષેત્રમાં એક જિનાગમને જ અભ્યાસ કરે શ્રેષ્ઠ છે. અને કર્મોને નાશ કરવાનુ આજ મૂલ કારણ છે. ભાવાર્થ- શ્રી જિનેન્દ્ર ભગવાન પ્રણીત સત્યાર્થીનું પ્રકાશ કરવાવાળું આગમ છે. જિનાગમના અભ્યાસથી ભાવકૃત અને દ્રવ્યકૃતની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં પણ સાથે સાથે મન અને ઈન્દ્રિયેને પૂર્ણ નિગ્રહ થાય છે. વિષય કષાય તથા કામ, કાધ, માન, માયા, રાગદ્વેષાદિ વિકાર ભાવોથી આત્માની પરિણતિ રોકાઈ જાય છે. એ પ્રમાણે રાગદ્વેષની પરિણતિને સંરોધ થવાથી આત્મા પિતાના સ્વાસમય રસમાં તલ્લીન થઈ જાય છે. સ્વાત્મસ્વભાવમાં સ્થિર થવું તે જ ધ્યાન છે. णाणी खवेइ कम्मं गाणवलेणेदि सुबोलए अण्णाणी । विज्जो भेसज्जमहं जाणे इदि णस्सवे वाही ॥३७६॥ અર્થ-જ્ઞાની પુરુષ પિતાના જ્ઞાનમલથી કર્મોને નષ્ટ કરી નાખે છે એવું જે કહે છે, તે અજ્ઞાની છે. કારણ કે વગર ચારિત્ર એકલું જ્ઞાનથી કદી પણ કર્મ નષ્ટ થઈ શકતું નથી. હું બધી ઔષધિને જાણું છું. હું એક વિદ્વાન વૈદ છું. એમ કહેવા માત્રથી શું વ્યાધિઓ નાશ થઈ જાય છે ? કદી પણ નથી થતી. ભાવાર્થ- જેમ રેગ અને ઔષધિ જાણવા માત્રથી વ્યાધિ દર થતી નથી તેમ એકલા શુષ્કજ્ઞાનથી કર્મનો નાશ થતો નથી. જેમ ઔષધિને ઘૂંટી, પીસી, ગળીને પીવાથી વ્યાધિનાશ થાય છે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તે પ્રમાણે ચારિત્રથી કનષ્ટ થાય છે. “ રાત્રિ ચારિત્ર તેજ ધર્મ છે. અને ધર્મ તે મેહ ભ રહિત આત્માનું સમતા પરિણામ છે. માટે હે ભયો ! વ્યવહાર ચારિત્ર ધારણ કરી (સાધન) સાધ્યરૂપી નિશ્ચયચારિત્રની (આત્મરમણતા) સિદ્ધિ કરે. खाइपूजालाई सकाराई किमिच्छसे जोई। - इच्छसि जइ परलोयं तेहिं किं तुज्झ परलोयं ॥३७७ અર્થ - હે જ્ઞાની ! તું તારે પરલોક સુધારવા ઈચ્છા કરે છે તે ફરી તું તારી પ્રસિદ્ધિની ઈચ્છા કેમ કરે છે? તું મેટાઈ મેળવવાની ઈચ્છા કેમ કરે છે? કોઈપણ પ્રકારની લાભની ઈચ્છા કેમ કરે છે? કેઈ (અન્ય) થી આદરસત્કાર કરાવવાની ઈચ્છા કેમ કરે છે? હે જ્ઞાની ! આવી તારી પરિણતિથી અર્થાત્ આવી વાતેના લક્ષથી (અભિપ્રાયથી) તારે પરલેક કદી પણ સુધારી શકશે નહીં. ભાવાર્થ – પરલેકમાં આત્માને સુખની પ્રાપ્તિ થવી, મોક્ષની પ્રાપ્તિ થવી તે જ પરલોકનું સુધરવાપણ છે મોક્ષની પ્રાપ્તિ આદર, સત્કાર અથવા ખ્યાતિ પૂજા લાભથી થઈ શકતી નથી. તેથી એવી ઈચ્છા કરવી સર્વથા નકામી છે. મોક્ષની પ્રાપ્તિ રત્નત્રયથી થાય છે. માટે તે જ્ઞાની! તું માનાદિને છેડી એકાંતમાં રત્નત્રયની આરાધના કર, કે જેથી તેને મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ उसमईसम्मत्तं मिच्छत्तवलेण पेल्लए तस्स। परिवहंति कसाया अवसप्पिणि काल दोसेण ॥३७८॥ અર્થ - આ અવસર્પિણી કાળમાં વર્તમાન કાળના દૃષથી મિથ્યાત્વ કર્મને તીવ્ર ઉદય ઉપશમ સમ્યકત્વને નાશ કરે છે તથા કષાયે ની વૃદ્ધિ બની રહે છે. અર્થાત્ આ અવસર્પિણી કાળમાં કષાયની વૃદ્ધિ ઘણી હોય છે. તેથી મિથ્યાત્વને પ્રબલ ઉદય રહેવાથી ઉપશમ સમ્યકત્વ પણ થઈ શકતું નથી અને કદાચ જે થાય છે તે તેને શીધ્ર નાશ થઈ જાય છે. ભાવાર્થ- વર્તમાન પંચમ કાળમાં કઈ પણ જીવ સમ્યકત્વ સહિત અહીં ઉત્પન્ન થતો નથી તેમજ કેઈને ક્ષાયક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. જે કદાચ કઈ ભવ્ય જીવને સમ્યકત્વ ઉપન્ન થાય છે તે તે પ્રથમ પશમ સમ્યકત્વ થાય છે. તે પણ વધારે વખત નહી રહેતાં શીધ્ર નાશ થઈ જાય છે. કારણ કે વર્તમાન કાળમાં જેને મિથ્યાત્વ કર્મને તીવ્ર ઉદય રહે છે, તેમજ કષાયની વૃદ્ધિ પણ વધારે પ્રમાણમાં હોય છે. मदिसुदणाणवलेण दु सच्छंदं वोल्लई जिणुचमिदि । जो सो होइ कुदिही ण होई जिणमग्गलग्गरवो ॥३७९॥ અર્થ - જે મનુષ્ય મતિજ્ઞાન, કૃતજ્ઞાનના અભિમાનથી શ્રી જિનેન્દ્રદેવ દ્વારા પ્રતિપાદિત અર્થને સ્વછંદ (પોતાની મનકલપનાથી જેમતેમ વિરૂદ્ધાર્થ અથવા આગમના સત્યાર્થીને છુપાવી મિથ્યા અર્થરૂ૫) થી કહે છે તે મિથ્યાષ્ટિ છે. તે જીવ જિન Page #391 -------------------------------------------------------------------------- ________________ કરણ ધર્મનું પાલન કરવા છતાં પણ જૈન ધમ થી સર્વથા પરામુખ છે, જૈન ધર્મોથી તે જીવ બહિર્ભૂત મિથ્યાર્દષ્ટિ જ જાણવા. ભાવાર્થ:- જેને બુદ્ધિ અને જ્ઞાનની પ્રખરતા છે, પરંતુ દર્શીનમેહનીયકના જેને ઉર્જાય છે એવા જીવ જૈન ધર્મને ધારણ કર્યો છતાં પણ પેાતાના જ્ઞાનના મિથ્યા અભિમાનથી શ્રી જિનેન્દ્રભગવાન દ્વારા પ્રતિપાદિત અના સ્વરૂપને આગમ વિરૂદ્ધ અન્યથા અર્થ કરે છે, તે મિથ્યાદષ્ટિ છે. જે વિષય, કષાય, માન, બડાઇ આદિ સ્વાર્થ વશ અથવા પેાતાની પૂજા પ્રતિષ્ટા વશ ( અથવા કાઈ રાગ દ્વેષ વશ) થઈ પેાતાના જ્ઞાનના અભિમાનથી આગમના અ ને પેાતાના મનકલ્પિત અર્થ દ્વારા વિપરીત ( વિરૂદ્ધ ) પ્રતિપાદન કરે છે તે મિથ્યાષ્ટિ છે. સ્વરૂપ વિપર્યાસ, લેક વિપર્યાય, લક્ષણ વિષયોસ, કારણ વિપર્યાસથી વસ્તુનું સ્વરૂપ અન્યથા થઈ જાય છે. જે રાગીદ્વેષી પક્ષપાતી મનુષ્ય કુશિક્ષા પ્રાપ્ત કરી પેાતાના જ્ઞાનના મદમાં વિવેક અને વિચાર રહિત થઇ વિષય કષાયાની પુષ્ટિ માટે જિનાગમના અર્થ વિપરીત કરે છે, અથવા પેાતાના મનકલ્પિત અર્થ કરી જિનાગમનું સ્વરૂપ ખેતલાવી (કહીને ) ને વસ્તુ સ્વરૂપમાં વિપર્યાસ ઉત્પન્ન કરે છે, તે પાપી છે. જૈની હાવા છતાં જૈન ધર્મથી મહિભૂત મિથ્યાદૃષ્ટિ છે. જે મનુષ્ય સદાચાર—નીતિ-ચારિત્ર અને ધર્મના લેપ કરી સ્વછંદી અસદાચાર ધર્મનું સ્વરૂપ ખેતલાવી જિનાગમની છાપ ( સાખ) મારી જિનાગમને અવર્ણવાદ લગાડે છે, તે પણ પાપી જિનધર્મથી મહિભૂત મિથ્યાદૃષ્ટિ છે. જે મનુષ્ય તર્ક અને યુતિથી સંયમ-તપ-ત્યાગરૂપ ધર્મના મૂળભૂત સિદ્ધાંતને છેડી અસંયમ, Page #392 -------------------------------------------------------------------------- ________________ અલપ, અત્યાગરૂપ સ્વચ્છેદી, અર્થનો અનર્થ દર્શાવી બીજા ઇને ભષ્ટાચારને ઉપદેશ, જિનાગમની છાપ મારી આપે છે, તે પિતાનું અને પરનું અહિત કરનાર જિનાગમને વિરોધી (વૈરી) પાપ મિથ્યાષ્ટિ છે. अन्तर्दर्शनमोहस्य भन्यस्यापशमे सति । તરાપોવાને વારિ રે વાહનો ૨૮૦ના बहिःकारणसाकल्येप्यस्योप्तत्तरपीक्षणात् । कदाचिदन्यथातस्यानुपपत्तरितिस्फुटम् ॥३८१॥ અર્થ - દર્શનમોહનીયકર્મના ઉપશમ, ક્ષયપશમ અથવા તેના ક્ષયરૂપ અન્તરંગ કારણે થવાથી કે ભવ્ય જીવને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતી દેખવામાં આવે છે, તથા જિનમહિમાના દર્શન, જાતિસ્મરણ, વેદના, અધિગમ (ધર્મશ્રવણ); અધાકરણ, અપૂર્વકરણ અને અનિવૃતિકરણ આદિ બહિરંગ કારણેની સંપૂર્ણતા મલવાથી આ સમ્યગ્દર્શન કેઈ કાઈ ને ક્યારેક ક્યારેક ઉત્પત્તિ થતી દેખવામાં આવે છે. બહિરંગ અને અન્તરંગ કારણેની પૂર્ણતા ન હોવાથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થવી અસિદ્ધ છે આ વાત બધાની સન્મુખ સ્પષ્ટરૂપથી સિદ્ધ થઈ જાય છે. ભાવાર્થ- સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ દ્રવ્યકૃતરૂપ જિનવાણી છે. કેમકે તે વાણી આત્મા – અનાત્માનું જ્ઞાન (વિવેક) કરાવવાવાળી છે. જે જીવ તે જિન ઉપદિષ્ટ કૃતને Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ ધારણ કરનાર (જાણનાર) તત્ત્વજ્ઞાની છે, તેને દર્શનમોહનીયના લય, ઉપશમ, પશમ અન્તરંગ કારણ છે. અર્થાત જે વ્યક્તિને સમ્યકત્વ પ્રગટ થવાનું છે તે વ્યકિતને સમ્યકત્વ ઉત્પત્તિમાં જિનશ્રત બાહ્ય સહકારી કારણ છે, અને તે શાસ્ત્રજ્ઞાન થી પરિણત જ્ઞાતારૂપ તેને આત્મા (અભેદરૂપથી) ઉપાદાન કારણ છે એટલે તેનું અન્તરંગ કારણ બાધક દર્શનમેહનીયના ક્ષય, ઉપશમાદિ છે. પણ કેઈ જીવને સમ્યકત્વ ઉત્તિમાં અન્ય તત્વજ્ઞાની પુરુષ કરી પણ અન્તરંગ કારણ બની શકે નહીં. समतस्सनिमित्तं जिणसुत्तं तस्य जाणया पुरिसा । .: अंतरहेऊ भणिदा दंसणमोहस्य खयहुदी ॥३८२॥ અર્થ - સમ્યકત્વનું નિમિત્ત જિનસૂત્ર છે જિનસૂત્રના જ્ઞાયક પુરુષને સમ્યકત્વ થવામાં અન્તરંગ કારણ દર્શનમેહનીને ક્ષપશમ, ઉપશમ અને ક્ષય છે. ભાવાર્થ- સમ્યકત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ સર્વદેવના મુખકમલમાંથી નીકળેલું સર્વ પદાર્થોના પ્રતિપાદનમાં સમર્થ એવું-દ્રવ્યશ્રતરૂપ તત્વજ્ઞાન જ છે કેમકે તે ઉપચારથી પદાર્થોના નિર્ણયનું કારણ છે. સમ્યગ્દર્શન થવામાં અંતરંગ કારણ દર્શનમેહનીયનું ક્ષય, ઉપશમ તથા ક્ષપશમ છે. વિશેષાર્થ – સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં બાહ્ય નિમિત્ત કારણ, અન્તરંગ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણની આવશ્યક્તા છે. જિનબિમ્બદર્શન (મુનિદર્શન, સિદ્ધક્ષેત્ર દર્શન, જિનમહિમાદિ Page #394 -------------------------------------------------------------------------- ________________ - ૩૪૦, કલ્યાણકનું દર્શન ગર્ભિત છે) ધર્મશ્રવણ (ધર્મોપદેશ) જાતિસ્મર, વેદના, દેવદ્ધિ આદિ બાહ્ય નિમિત્ત કારણ છે. અન્તરંગ કારણ દર્શન મેહનીય કર્મને ક્ષય, ઉપશમ, ક્ષાપશમ છે અને દ્રવ્ય દૃષ્ટિથી સમ્યગ્દર્શનનું ઉપાદાનકારણ સમ્યકત્વ નામને આત્માને એક સ્વતંત્ર ગુણ છે અને પર્યાયષ્ટિથી સમ્યગ્દર્શન, ઉપાદાન કારણ તેની પૂર્વ ક્ષણવતી પર્યાય છે. - જિનસૂત્રના અર્થને અભિપ્રાય જે મુખથી કહેવામાં આવે તે તે મોખિક દ્રવ્યકૃત છે અને જે તે સૂત્રને અર્થથી અથવા અભિપ્રાયથી લિપિબદ્ધ કરવામાં આવે તે શાસ્ત્ર લિખિત દ્રવ્યશ્રત છે. આચાર્યો ને શાસ્ત્ર લખવાનું મુખ્ય પ્રજન તે ભવ્ય ઇવેને બાહ્ય જિનેન્દ્ર વાણી જાણવાને હેતુ થાય, તે જ છે. અર્થાત જે ગ્રંથના નિમિત્તથી સાત તને અથવા આત્માને યથાર્થ બોધ થાય તે ઉપચારથી સમ્યગ્દર્શનનું બાહ્ય નિમિત કારણ છે. કેમકે તે શાસ્ત્રજ્ઞાન સમીચીન ઉપદેશથી યુક્ત કરે છે. અથવા તે બન્ને સમાનરૂપથી સમ્યગ્દર્શવની ઉત્તિને બહા નિમિત્ત કારણ છે. (જુઓ અર્થ પ્રકાશિકા પૃષ્ટ ૯-ર૦) જે અન્તરંગ મિથ્યાત્વાદિ પ્રકૃતિએના ઉદયથી મિથ્યદર્શન અથવા મિથ્યાત્વરૂપ આત્માના સમ્યકત્વ ગુણની પરિણતિ થઈ રહી હતી તે દર્શનમેહ મિથ્યાત્વાદિના અનુદયથી સમ્યગ્દર્શનરૂપ અવસ્થા ઉત્પન્ન થાય છે. તે જ વખતે જ્ઞાનને ક્ષપશમ, જે સાત તને જાણી રહ્યો હતો તે જ જ્ઞાનને સમીચીને જ્ઞાન કહેવામાં આવે છે. તે જ સમયમાં તે જીવને સ્વાનુભૂતિ પણ પ્રગટ થઈ જાય છે. આ સમ્યગ્દર્શન ખરેખર આત્માને સૂક્ષમ Page #395 -------------------------------------------------------------------------- ________________ જી નિર્વિકલ્પ પર્યાય છે. અભેદ વિવક્ષાથી સ્વાનુભૂતિરૂપ જ્ઞાન ને સમ્યગ્દર્શન કહે છે કેમકે તે સમ્યગ્દર્શન થયા પછી જ પ્રાપ્ત થાય છે. . - જિનસૂત્ર, દ્રવ્ય અને ભાવરૂપ (ભેદથી) બે પ્રકારે હોય છે, જે ભાવસૂત્રરૂપ જ્ઞાનને અન્તરંગ કારણ માનવામાં આવે તે પણ તે સમ્યગ્દર્શનનું ઉપાદાન કારણ થઈ શકતું નથી પણ સહકારી અન્તરંગ કારણ થઈ શકે છે. કેમકે સમ્યકત્વ ગુણની પર્યાય સમ્યગ્દર્શન છે અને જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાનરૂપ છે. અભેદ વિવક્ષાએ ઉપાદાન પણ થઈ શકે છે. પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય આદિ ગુણે સમ્યગ્દર્શન થયા પછી જ પ્રાપ્ત થાય છે અર્થાત પ્રગટ થાય છે. કેઈના ઉપદેશથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તેને અધિગમ સમ્યગ્દર્શન કહે છે અને પૂર્વના સંસ્કારના બળે બાહા ઉપદેશ વિના સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તેને નિસર્ગ સમ્યગ્દર્શન કહે છે. કઈ જીવ દ્રવ્યશ્રતને અન્તરંગ કારણ માને છે તે તે જેમ અને પ્રાણું માનવામાં આવે છે, તેમ કાર્યમાં ઉપચાર કરી કારણ કહી શકાય, પણ ખરેખર તે બાહ્ય સહકારી કાયણ છે. અભવ્યદ્રવ્યલિંગી મિથ્યાષ્ટિમુનિનું દ્રશ્રુતજ્ઞાન અગિયાર અંગ નવપૂર્વનું યથાર્થ જિનેન્દ્ર, કથનાનુસાર હોય છે. તેથી તે તે દ્રવ્યકૃતને અગ્યાર અંગ નવપૂર્વ કહ્યું છે. તે દ્રવ્યશ્રતને યથાર્થતા પ્રાપ્ત ન હોય તે તે શ્રતને સુશ્રુત નહિ કહેતા શ્રત કહેવામાં આવત, પણ તેમ તો કહેવામાં આવ્યું નથી. જિનેન્દ્ર Page #396 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૨ ભગવાનની વાણી ઈચ્છા રહિત હોવા છતાં તે પૌદગલિક છે. તેનું ઉપાદાન કારણ જડપુદગલદ્રવ્ય છે અને છવાસ્થ ભવ્ય કે અભવ્યની વાણ ઈચ્છા પૂર્વક હોવા છતાં (જુએ નિયમસાર ગાથા ૧૭૩-૧૭૪) પણ તે વાણીનું ઉપાદાન કારણ પુદ્ગલ જ છે અર્થાત્ પુદગલ (ભાષાવર્ગણ) નું જ પરિણમન છે. જે વાણીથી સાત તવાદિને યથાર્થ બંધ થાય તે જ વાણીને સુકૃતિ કહી છે અને જે વાણથી આત્માને યથાર્થ બંધ ન થાય તે વાણીને દુકતિ કહેવામાં આવી છે. છતાં અને વાણીનું ઉપાદાન કારણ પુલજ છે અથવા પદગલિક વાણું છે. જિનેન્દ્રભગવાનની વાણી (જિનવાણી તેને કહે છે કે જેનાથી આત્માને સમિચીન બંધ થાય છે અને તે બધથી ભેદજ્ઞાન સ્વ-પરનું યથાર્થ જ્ઞાન થતાં રાગાદિ ભાવકર્મોને જીતી શકાય તે વાણીને જિનવાણું કહે છે. અને જિતનારને જિન કહે છે) અને મિથ્યાબ્દિ મુનિની વાણીમાં કઈ દેષ નથી. દેષ તો માત્ર તે મુનિના ઉપાદાનને છે કે, જે તે ભાવે પરિણમતું નથી. પણ તેની વાણીથી અથવા ઉપદેશથી અન્ય ભવ્ય આત્માઓ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અથવા સમ્યગ્દષ્ટિ થાય છે. અને તેને આત્મા તે ભાવ (સમ્યગ્દર્શન) થી વંચિત રહે છે ત્યાં દેષ તેના ઉપાદાન તે છે વાણુને નથી. મેક્ષમાર્ગ પ્રકાશક:- અધિકાર સાતમે (ગુજરાતી) પૃષ્ટ ૨૪૦ માં પં. ટેડલમલજી લખે છે કે, તત્વજ્ઞાનનું કારણ તે અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયેગનાં શાસા છે, ત્યાં કોઈ જીવ એ શાસ્ત્રોને પણ અભ્યાસ કરે છે પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પિતે નિર્ણય કરી પિતાને પિતારૂપ, પરને પરરૂપ તથા આસવાદિકને આવાદિકરૂ૫ શ્રદ્ધાન કરતું નથી, કદાપિ મુખથી તે Page #397 -------------------------------------------------------------------------- ________________ યથાવત્ નિરૂપણું એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય; જેમ કોઈ પુરુષ સ્ત્રીને સ્વાંગ ધરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ–સ્રી કામરૂપ થઈ જાય. પણ આતે જેવું શીખ્યો તેવું કહે છે, પરંતુ તેને ભાવ કાંઈ તેને ભાસતો નથી તેથી પતે કામાસકત થતા નથી; તેમ આ જેવું લખ્યું છે તે ઉપદેશ આપે છે પરંતુ પિતે અનુભવ કરતે નથી એ પ્રમાણે તે તે અગિઆર અંગ સુધી ભણે તે પણ તેથી સિદ્ધિ થતી નથી. શ્રી કાર્તિક મહર્ષિવિદ્યાનંદ વિરચિત ખંડ ૨ પૃષ્ટ ૧૩ થી પણ સિદ્ધ થાય છે કે વ્યલિંગી મુનિના ઉપદેશથી અનેક ભવ્ય જીવ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે છે. શ્રી સર્વાર્થસિદ્ધિ, (શ્રી પૂજ્યપાદસ્વામી કૃત) શ્રી રાજવાર્તિકલકાર (શ્રી અકલંક ભટ્ટ) પંચાધ્યાય (બીજો અધ્યાય ગાથા ૧૯) માં કહ્યું છે કે દ્રવ્યલિંગ ધારણ કરવાવાળો મુનિ અગિઆર અંગ સુધી ભણું જાય છે પરંતુ મિથ્યાત્વ પટલનો ઉદય હોવાથી તે શુદ્ધાત્માને સ્વાદ લઈ શકતે નથી. આશ્ચર્ય છે કે તેના ભણાવેલ શિષ્ય કે જેનું મિથ્યાત્વ કર્મ દુર થઇ ગયું છે તેઓ શુદ્ધાત્માને આનંદ લઇ ત્યે છે પરંતુ તે નથી લઈ શકતા. આદિ ઠામ ઠામ પ્રમાણે મળે છે. દષ્ટાંત - જેમ કઈ ફિલ્મ બનાવનાર માણસની રજીસ્ટર સંસારચક્રની ફીલમ તેના એજન્ટો બહારગામમાં બતાવે છે તે ફિલ્મ ગમે ત્યાં બતાવવામાં આવે છતાં તે ફિલ્મ તે એકરૂપજ છે માત્ર એજન્ટમાં ફરક છે. તેમ જિનવાણ ના કર્તા ભગવાન Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવલી (અત) નાથની સ્યાત્ મુદ્રાથી રજીસ્ટરે તની ફિલ્મ તેના એજન્ટે દેશ દેશાવરમાં ફરી પ્રચાર કરે છે અર્થાત્ તે તેની ફિલ્મ ગમે ત્યાં સંભળાવે છે; તે દિમમાં ફરક નથી, માત્ર એમના એજન્ટોમાં ફરક છે. તેમ અભવ્ય મિથ્યાદિષ્ટ મુનિના ઉપદેશથી અન્ય ભવ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. કારણ તેની તવરૂપી ફિલમમાં કોઈ ફરક નથી. તે તે મૂલકર્તાની ફિલ્મને જ બતાડે છે, માત્ર તેના (એજન્ટના) ઉપદાનને દેષ (ફરક) છે કે, જે પિતે તે ભાવે પરિણમત નથી. હવે કોઈ ભાઈ એમ પ્રશ્ન કરે કે પ્રથમવાર સમ્યગ્દષ્ટિ (જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે ) નો ઉપદેશ વિના અન્ય જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થઈ શકે તે તેમ માનવું તમારૂં યેગ્ય નથી કારણ જીવને સાક્ષાત્ જિનેન્દ્રભગવાનના સમવસરણમાં પણ સમ્યગ્દર્શન ઉત્પન્ન ન થયું કે જેઓ સમ્યગ્દર્શન તે શું પણ જીવન્મુક્ત પરમાત્મ દશા પ્રાપ્ત કરી ચુકયા છે. એવા સાક્ષાત્ ભગવાનની દેશનાથી પણ આ ભવ્ય જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થયું અને તેજ જીવને અભવ્ય મિથ્યાષ્ટિની વાણું કે જે વાણી જિનકથિત હતી તેનાથી સમ્યગ્દર્શન થઈ ગયુ તેનું શું કારણ તેનું કારણ એ છે કે તે જીવનું ભગવાનના સમવસરણમાં જ મિથ્યાત્વ ગળવું શરૂ થઈ ગયું હતું પણ સંપુર્ણ રૂપે નાશ થવાને વખત આવ્યા ત્યારે તેને સમવસરણને છોડી આપ્યું હતું અને અભવ્ય મુનિના ઉપદેશમાં જતાં જ (જે વાણુથી જિનેન્દ્ર કહેતા હતા તે જ વાણું આ અભવ્ય મિથ્યાદષ્ટિ જીવ કહેતે હિતે) દર્શન મેહનીય સપૂર્ણ ગળી જતાં અથવા ક્ષય, ઉપશમ, . Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ પશમ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેમજ મિથ્યાષ્ટિના ઉપદેશથી ભવ્યજીવનું મિથ્યાત્વ ગળવું શરૂ થયું હતું પણ સપૂર્ણરૂપે નાશ થવાને વખત આવ્યો ત્યારે તેને ઉપદેશસ્થાન છોડી આપ્યું હતું અને સમ્યગ્દષ્ટિ મુનિના ઉપદેશમાં જતાં દર્શનમેહનીયકર્મ સંપૂર્ણ ગળી જતાં અથવા ક્ષય, ઉપશમ, ક્ષપશમ થતાં જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અથવા છદ્રવ્ય, નવ પદાર્થના ઉપદેશિત તત્વાર્થને ધારણ કરવાની પ્રાપ્તિ (જેને દેશનાલબ્ધિ કહે છે) ના સંસ્કાર વડે નરકાદિમાં કે જ્યાં ઉપદેશ દેવાવાલા નથી ત્યાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સારાંશ :એ છે કે ભવ્ય જીવને છ દ્રવ્ય નવ પદાર્થના ઉપદેશની પ્રાપ્તિ ધારણપૂર્વક જે એકવાર પણ થઈ જાય તો તે જીવ તે સંસ્કાર વડે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિ કોઈના (જિનકથિત) ઉપદેશથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. જેમ કૃતકત્ય વેદક સમ્યગ્દર્શન માંથી ક્ષાયક થવાને કાળ આવ્યો કે તે જીવે કેવળી કે શ્રુતકેવળીના સમાગમને છેડી અન્ય સ્થળે જતાં ત્યાં ક્ષાયક સમ્યગ્દર્શન થાય છે તેમ સમજવું ( જુવે ભગવતી આરાધના પૃષ્ઠ ૬૬૦) પણ હઠાગ્રહ કરવો મુમુક્ષુઓને ધર્મ નથી. છઘસ્થ તેને કહે છે કે જેનું જ્ઞાન સપૂર્ણ પદાર્થને જાણવું અશક્ય છે તે તેની ભૂલ થવી શું શક્ય નથી? છવસ્થ ભૂલને પાત્ર છે અને કેવલીભગવંતે ભૂલને પાત્ર નથી. તે દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભૂલ થવા સંભવ છે. ગણધરાદિ દ્વાદશાંગના શ્રતજ્ઞાનીઓની આશંકાનું નિરાકરણ (નિવારણ) કરવા ભગવંતની વાણી સ્વયં ખરતી હતી (ઝરતી હતી, તે પછી આપણું જેવા અપજ્ઞાનીઓના જ્ઞાનનાં શું મૂલ્ય કાંઈ જ નહી. માટે Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ મુમુક્ષુઓએ હઠાગ્રહ કર ન જોઈએ. તેનાથી તે પિતાનું જ નુકશાન થાય છે. કોઈ પણ ભજવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં દેશના ચાહે અન્ય સમ્યગ્દષ્ટિ જીવથી અથવા મિયાદષ્ટિ જીવથી મળી હોય તે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. દેશનામાં કોઈ જીવનું સમ્યકત્વ કારણ નથી પણ શુભયોગ જ કારણ છે અને તે શુભગ સમ્યગ્દષ્ટિ, મિથ્યાગ્રાન્ટ બનેને હોય છે. सम्यग्दृष्टिीव उपदिष्टं प्रवचनं तु श्रद्धाति । श्रद्धात्य सद्भावमज्ञायमानो गुरुनियोगात् ॥३८३॥ સુત્રા સભ્ય યત્ત થવા ન અપતિ | स चैव भवति मिथ्यादृष्टिविस्तदा प्रभृति ॥३८४॥ અર્થ - સમ્યગ્દષ્ટિ જીવ આચાર્યો દ્વારા ઉપદિષ્ટ પ્રવચનનું શ્રદ્ધાન કરે છે. કિન્તુ અજ્ઞાનવશ ગુરુના ઉપદેશથી વિપરીત, અર્થનું પણ શ્રદ્ધાન કરી ત્યે છે. અર્થાત્ અરિહંત દેવને આવે જ ઉપદેશ છે એમ સમજીને જે કઈ પદાર્થનું વિપરીત શ્રદ્ધાન કરે તે પણ તે સમ્યગ્દષ્ટિ છે. કારણ કે તેણે અરિહંતને ઉપદેશ સમજી ને તે પદાર્થનું તેવું શ્રદ્ધાન કરેલ છે, પણ ગણુધરાદિક કથિત સૂત્રના આશ્રયથી આચાર્યાદિ દ્વારા ભલી પ્રકારે સમજાવવા છતાં પણ જે તે જીવ તે પદાર્થનું સમીચીન શ્રદ્ધાન કરતા નથી તે તે જીવ તેજ સમયમાં મિથ્યાષ્ટિ થઈ જાય છે. ભાવાર્થ- કેઈ સમ્યગ્દષ્ટિ જીવ કદી વિશેષ જ્ઞાનીના યોગ વિના કેઈપણ પદાર્થનું વિપરીત સંધાન. અરિહંત ભગવાનનું આવું Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭. વચન છે એમ સમજી કરી લે છે, તે પણ તે જીવ સમ્યગ્દષ્ટિ જ છે. કારણ તેની ભૂલવાળી માન્યતા પણ અરિહંત ભગવાનના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાન પૂર્વક છે ત્યાં સુધી તે તે જીવ સમ્યગ્દષ્ટિ છે પણ કોઈ વિશેષ જ્ઞાનીને વેગ મળતા પિતાની ભૂલ મટાડી આપે અથવા આગના પ્રમાણે આપી સમજાવવા છતાં અર્થાત્ સમી ચીન પદાર્થનું સ્વરૂપ સમજાવવા છતાં જે તે જીવે પૂર્વમાં અજ્ઞાનથી અતત્વ શ્રદ્ધાન કરેલ, તે ન છે. અર્થાત હઠાગ્રહ કરે તે તે જીવ તે જ કાલમાં મિથ્યાષ્ટિ થઈ જાય છે અથવા કહેવામાં આવે છે. (અર્થપ્રકાશિકા પં. સહાસુખજી કૃત પૃષ્ટ ૩૦૦ અધ્યાય ૮ માં કહ્યું છે કે,) અસંયત સમ્યગ્દષ્ટિ ભગવાન અરિહંતને ઉપદેશેલ સત્યાર્થ આપ્ત, આગમ અને પદાર્થનું શ્રદ્ધાન કરે છે અને જે પિતાને વિશેષ જ્ઞાન ન હોય અને કેવળ ઉપદેશદાતાના સંબંધથી ભગવાન અરિહંતનું ઉપદેશેલ જાણે અસત્યાર્થ પણ શ્રદ્ધાન કરે કે ભગવાનના આગમમાં એવું જ કહેલ છે, એમ માની ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન કરતા નથી, તેથી તે સમ્યગ્દષ્ટિ છે. કેઈ વધારે જ્ઞાનીને સંબંધ થતાં ગણધરાદિકના ઉપદેશેલ આગમ બતાવે કે-જે તમે શ્રદ્ધાન કરેલ છે તે ઠીક નથી, કારણ ભગવાનના આગમમાં આ પ્રમાણે ઉપદેશ છે. તમે જેમ ધારી (માની) રાખ્યું છે. તેમ નથી, એમ સમજાવવા છતાં ખોટે આગ્રહ રાખે કે હું, હજારો માણસમાં જે (વાત) કહી ચુક્યો છું. તે હવે કેમ ફરે એવા વચનના (પ્રતિષ્ટા) પક્ષપાતથી અસત્યાર્થ હઠને ન છોડે તે તે જીવ તે જ કાલમાં મિથ્યાદષ્ટિ થઈ જાય છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જિનશાસનને વક્તા હઠાગ્રહી રહેતો નથી. આવી જ ગાથા લબ્ધિસાર ગ્રંથમાં નાં. ૧૦૫–૧૦૬ની છે. શ્રી ઘવલાજી ખંડ છઠા ના પૃષ્ટ ૨૪રમાં ગાથા ૧૪-૧૫ માં પણ આ જ પ્રકારનું કથન છે. પરમભાવનું સ્વરૂપ कर्म महीरुहमूलछेदसमर्थः स्वकीय परिणामः । • स्वाधीनसमभावः आलुछनमिति समुद्दिष्टम् ॥३८५॥ અર્થ - (આઠ) કમરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એ જે સમભાવરૂપ (નિજ આત્માને) સ્વાધીન નિજ પરિણામ છે તેને આલુંછન નામથી કહે છે. ભાવાર્થ- ભત્રને પરિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને લીધે, પરમસ્વભાવ છે તે પાંચ ભાવ ઔદયિકાદિ ચાર વિભાવ સ્વભાવે તેને અગોચર છે, તેથી જ તે પંચમ ભાવ ઉદય, ઉદીરણું ક્ષય, ક્ષપશમ એવા વિવિધ વિકારે વિનાને છે. આ કારણથી આ એકને પરમાણું છે, બાકીના ચાર વિભાવને અપરમ પણ છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એ આ પરમભાવ, ત્રિકાળ–નિરાવરણ નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વ કર્મના ઉદયને લીધે કુદષ્ટિને, સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, અવિદ્યમાન જ છે. (કારણ કે મિથ્યાદષ્ટિને તે પરમભાવના વિદ્યમાનપાની શ્રદ્ધા નથી) શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ નિત્ય નિગેદના છો ને પણ અભવ્યત્વ પરિણામિક એવા નામ સહિત નથી. પરંતુ શુદ્ધપણે છે.) જેમ મેરુનાં અઘોભાગમાં રહેલા સુવર્ણ રાશિને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ પણ સુવર્ણપણું છે, તેમ અભને પણ પરમસ્વભાવ પણું છે; તે વસ્તુ નિષ્ટ છે, વ્યવહાર યોગ્ય નથી (અર્થાત્ જેમ મેરુની નીચેના સુવર્ણ રાશિનું સુવર્ણપણે સુવર્ણ રાશિમાં રહેલું છે પણ તે વપરાશમાં ઉપયોગમાં આવતું નથી તેમ અભવ્યનું પરમસ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે પણ કામમાં આવતું નથી: કારણ કે અભવ્ય જીવ પરમ સ્વભાવને આશ્રય કરવાને અગ્ય છે) સુષ્ટિઓને–અતિ આસન્ન ભવ્ય જીવોને આ પરમભાવ સદા, નિરંજનપણાને લીધે (પ્રતિભાસ પણને લીધે) સફળ થયે છે; તેથી, આ પરમ પંચમ ભાવ વડે અતિ–આસન્ન ભવ્યજીવ ને નિશ્ચય પરમ આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું “આલુંછન” નામ સિદ્ધ થાય છે. કારણ કે તે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે. વિશેષાર્થ- ભવ્યત્વ નામનો પારિણામિકભાવ (સ્વભાવને ધારક ભયજીવને નિજ આત્મસંબંધી પારિણમિક ભાવ જ પરમભાવ છે. આ પંચમભાવ ઉદય (સમય પામીને થતું કર્મોને ઉદય) ઉદીરણું (આગામી ઉદય યોગ્ય કર્મોને પહેલા એકી સાથે ઘણાને ઉદય થઈ જ.) ક્ષય (ર્મોને સર્વથા નાશ થે.) ક્ષયોપશમ (કર્મોના સર્વઘાતી સ્પદ્ધકોને ઉદયાભાવી ક્ષય તથા ઉપશમ અને દેશઘાતી ૫દ્ધકને ઉદય હોય) એવા ચાર અવસ્થા દ્વારા ઉત્પન્ન થયેલ નાના પ્રકારના વિકાર ભાવથી હિત છે. તે કારણે આ આત્માના શુદ્ધ પરિણામને જ પરમતત્વ– ઉત્કૃષ્ટપણું છે. તે અપેક્ષાએ બીજા ચાર વિભાવ સ્વભાવ ભાવને હીનપણું છે Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આ પરમભાવ સદા નિરજનરૂપ કરજથી રહિત, સંપૂર્ણ કમરૂપી કઠેર વિષવૃક્ષને જડમૂળથી નાશ કરવામાં સમર્થ છે. ત્રણ કાળમાં જેને કદીપણું આવરણ નથી થયું એ નિરાવરણું, નિજકારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાને જ સમ્યકત્વ છે. પરમભાવની શ્રદ્ધાનરૂપ સમ્યકત્વને તીવ્ર વિરોધી મિથ્યાત્વ કર્મનો ઉદય છે. તે પરમશુદ્ધભાવ જો કે શુદ્ધનિશ્ચયનયથી મિચ્છાદષ્ટિને પણ સદા વિદ્યમાન છે તે પણ તે ભાવ અવિદ્યમાન સમાન જ છે. કારણ કે મિદષ્ટિને તે પરમભાવનું ભાન જ નથી. શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ નિત્યનિગેહવાસી જેને પણ હોય છે તે પણ અભવ્યત્વ પારિણામિક ભાવની અપેક્ષાથી તેઓને આ ભાવ સંભવ નથી. અભવ્ય જીવોને પણ આ - પરમસ્વભાવપણું વસ્તુનિષ્ટ છે અર્થાત્ આત્મદ્રવ્યમાં શક્તિરૂપ શેભાયમાન છે પણ તેની વ્યકતતા નથી. વ્યવહારનયથી તે (અભવ્ય) માં પરમસ્વભાવરૂપ પરિણમનની યોગ્યતા નથી અને અત્યંત નિકટ આસન્નભવ્ય સુષ્ટિ જીવને આ પરમભાવ મંગલનું દાતાર છે. - શુદ્ધાત્મદ્રવ્ય સામાન્યનું આલંબન માત્ર કરવાથી જ (પરમ શુદ્ધ પારિણમિકભાવનું) ક્ષાયકભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે; પણ ક્ષાયકભાવના અંશરૂપી શુદ્ધ પર્યાયના આલંબનથી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ અવસ્થા પ્રગટતી નથી. અર્થાત્ ચારે પ્રકારના વિભાવ સ્વભાવ ભાવને ત્યાગ કરાવી માત્ર એકરૂપ ત્રિકાળ નિત્ય શુદ્ધદ્રવ્ય સામાન્યરૂપ આત્મસ્વરૂપનું ધ્યેય જ Page #405 -------------------------------------------------------------------------- ________________ મિક્ષાથીઓને પરમ ઉપાદેય છે. કારણ કે તે નિરંતર, અખંડ, અદ્વૈત, અનુપમ, નિરંજન, નિર્વિકાર, નિજ પરમકારણુપરમાત્મ તત્વમાં એ સઘળું છે. સારાંશ- નિર્ગદથી માંડીને પરમ સિદ્ધિ સુધીની સર્વ અવસ્થામાં રહેલું જે નિત્ય નિરંજન કેલ્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્ય સામાન્ય તે પરમાત્મતત્વ છે. તેને જ શુદ્ધ અંતઃ તત્વ, કારણ પરમાત્મા, પરમ પારિણમિક ભાવ આદિ નામેથી કહેવાય છે. શુદ્ધરત્નત્રયની પ્રાપ્તિ આ પરમાત્મતત્ત્વ ને આશ્રય કરવાથી જ થાય છે. પરમાત્મતત્વનો જઘન્ય આશ્રય સમ્યગ્દર્શનથી શરૂ થાય છે અને મધ્યમ આશ્રયની ભૂમિકા દેશવિરત, સકલ સંયમ થી વધતાં વધતાં (ઠરતાં ઠરતાં) તેરમાં ગુણસ્થાને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી છવ સર્વથા કૃતાર્થ થાય છે. પરમાત્મતત્વને આશ્રય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચરિત્રથી શરૂ થતાં તેના નિશ્ચય સાધનારૂપ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મધ્યાન, શુકલધ્યાન આદિ બધુંય તે રૂપજ છે. અર્થાત્ તે નિશ્ચય ની પ્રાપ્તિના સાધનભૂત વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન આદિ આગળમાં જે નિશ્ચયમાં કહા તે બધાં શુભવિકલ્પરૂપ ભાવે પરંપરા મેક્ષના કારણે હોવાથી તેને વ્યવહાર મેક્ષ માર્ગ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિને પરમાત્મતતવના આશ્રિતે મોક્ષ માર્ગની પ્રાપ્તિનો અંશ પ્રગટ થયા છે, તે ઔપાધિક ઉછાળા મારતા Page #406 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ વિકલ્પ ને પરમત્મિતત્વની પ્રવ અચળ દ્રષ્ટિથી શમાવતે અને તેના આલંબને આગળ વધતો ગુણસ્થાનની પરિપાટીને છેદતે જીવ કૃતકૃત્યતા અનુભવે છે. આ નિરંજન નિરાવરણ, નિરપેક્ષ નિજ પરમત્મિતત્વના આશ્રયે સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમ ગતિને પામ્યાં છે, વર્તમાનકાળે અન્ય ક્ષેત્રથી પામે છે. અને ભાવીકાળે પામશે. આ પરમાત્મતત્વ સર્વ તમાં સાર છે, ત્રિકાળ, નિરાવરણ, નિત્યાનંદ એકરૂપ અનાદિ અનંત સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ છે, આનંદદાતા છે, સુખ સાગરનું પૂર છે, કલેશોદધિને કિનારે, ચારિત્રનું મૂળ, મુક્તિનું સાક્ષાત્ કારણ છે. કારણજ્ઞાનેપગ- કાર્યાને પગ. जीव उपयोगमयः उपयोगो ज्ञानदर्शनं भवति । ज्ञानोपयोगो द्विविधः स्वभावज्ञानं विभावज्ञानमिति ॥३८६॥ केवळमिन्द्रियरहित असहायं तत्सभाव ज्ञानामिति । संज्ञानेतराविकल्पे विभावज्ञानं भवेद् द्विविधम् ॥३८७॥ संज्ञान चतुर्भेदं मतिश्रुतावधयस्तथैव मनःपर्ययम् । अज्ञानं त्रिविकल्पं मत्यादेर्मेदतश्चैव ॥३८८॥ અર્થ- જીવ ઉપયોગમય છે. ઉપગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનપગ બે પ્રકારે છે. એક સ્વભાવજ્ઞાન બીજુ વિભાવજ્ઞાન છે. જે જ્ઞાન કેવળ ઈન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવ જ્ઞાન છે. મ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ બે પ્રકારનું વિભાવજ્ઞાન Page #407 -------------------------------------------------------------------------- ________________ (૩૫૩ છે સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે. મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યય અને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) ત્રણ પ્રકારનું છે કુમતિ, કુત, કુઅવધિ.) ભાવાર્થ- આત્માને ચૈતન્ય અનુવતી (ચૈતન્યને અનુસરીને વર્તનાર) પરિણામ તે ઉપયોગ છે. ઉપગ તે જ ધર્મ છે, તેને ધારક જીવ ધમી છે. દીપક અને પ્રકાશના જે એમને સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારને છે. અર્થાત્ જ્ઞાને પગ-દર્શને પગ એમ બે પ્રકારે ઉપયોગ છે. આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદે બે પ્રકારનો છે. અર્થાત્ જ્ઞાનપગના બે પ્રકાર છે (૧) સ્વભાવજ્ઞાનપયોગ (૨) વિભાવ જ્ઞાનપયોગ છે. તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે, તે પણ કાર્ય અને કારણ રૂપે બે પ્રકારનું છે. અર્થાત્ સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે (૧) કાર્ય સ્વભાવજ્ઞાન (૨) કારણ સ્વભાવજ્ઞાન. કાર્ય સ્વભાવજ્ઞાન સકળ વિમળ (સર્વથા નિર્મળ) કેવલજ્ઞાન છે અને તેનું કારણ પરમ પરિણામિકભાવે રહેલું ત્રિકાળ નિરુપાધિરૂપ સહજજ્ઞાન છે. (કેવળ) વિભાવરૂપ જ્ઞાને પગ ત્રણ પ્રકારે છે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ (વિભંગ) છે. જે ઉપાધિ વિનાના સ્વભાવવાળું શુદ્ધ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઈન્દ્રિય અને (દેશ-કાળાદિ) આંતર રહિત છે, એક એક વરતુમાં નહિ વ્યાપતું હોવાથી સમસ્ત વસ્તુમાં વ્યાપતું હોવાથી અર્થાત્ અક્રમરૂપ સર્વ વસ્તુને જાણતું હવાથી) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણુજ્ઞાન Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલા સહજ દર્શન સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિન્શક્તિરૂપ નિજકારણ સમયસારના (અનંત ચતુષ્ટય) સ્વરૂપને યુગપત્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. હવે આ (નીચે પ્રમાણે) શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને તેના ભેદ કહેવામાં આવે છે. મતિજ્ઞાન-ત્રણ પ્રકારનું છેઉપલબ્ધિ, ભાવના ઉપયોગ (મતિજ્ઞાનાવરણકર્મના ક્ષયે પશમથી અર્થ ગ્રહણ શક્તિ અર્થાત પદાર્થ જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે. (જાણેલા પદાર્થ પ્રત્યે વારંવાર ચિંતવન) તે ભાવના છે. (આ પીળું છે કાળું છે ઇત્યાદિ અર્થ ગ્રહણ વ્યાપાર અર્થાત પદાર્થ જાણવાનો વ્યાપાર) તે ઉપગ છે. તથા મતિજ્ઞાન અવગ્રહાદિથી ચાર લેદવાળું છે. (૧) અવગ્રહ, ઈહા, (વિચારણ) અવાય, (નિર્ણય) ધારણા, (કાલાંતરમાં ન ભૂલાય) અથવા મતિજ્ઞાન બાર ભેદ વાળું છે. (૧) બહુ (૨) એક (૩) બહુવિધ (૪) એકવિધ (૫) ક્ષિક (૬) અક્ષિપ્રા (૭) અનિરુત (૮) નિરુત (૯) અનુક્ત (૧૦) ઉક્ત (૧૧) ઇવ (૧૨) અધવ આદિ અનેક ભેદવાળું છે. (જુ મટયાર ગાથા ૩૧૩ માંથી વધારે ખુલાસે મલશે). શ્રુતજ્ઞાન—લબ્ધિ, ભાવના, ઉપગ, અને નય એમ ચાર પ્રકારનું છે. (જુઓ પંચાસ્તિકાય શ્રી જ્યસેનાચાર્ય કૃત ગાથા ૪૫ તથા ગોમટસાર છવકાંડ ગાથા ૩૧૪ થી ૩૫૯ માં જેવાથી વધારે ખુલાસે મલશે.) (શ્રુતજ્ઞાનાવરણયકર્મના ક્ષયોપશમથી મૂર્ત અને અમૂર્ત પદાર્થોને ગ્રહણ કરવાની શકિત અર્થાત્ પદાર્થને વિશેષ પ્રકારે Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ જાણવાની શકિત) તે લબ્ધિ છે. (વારંવાર તેનેજ વિચારો તે ભાવના છે. (તેના ઉપયોગ અને નય એમ બે ભેદ છે.) વસ્તુને ઘડણ કરવાવાળું પ્રમાણ જ્ઞાન તે ઉપયોગ છે. (જે ગુણ પર્યાયરૂપ પદાર્થને સર્વરૂપથી જાણવું તે પ્રમાણ છે ) અને જે વસ્તુના એક દેશને ગ્રહણ કરવાવાળું તે નય છે. (કેઈ એક ગુણ અથવા કોઈ એક પર્યાય માત્રને મુખ્યતાથી જાણવું તે નય છે) શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનપૂર્વક થાય છે. મતિજ્ઞાનથી આત્માએ જે પદાર્થને જાણે તે તેના વિષયમાં વધારે જાણપણું થાય છે તે શ્રુતજ્ઞાન છે. અવધિજ્ઞાન - ત્રણ પ્રકારનું છે. દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ (દેશાવધિ ગુણપ્રત્યય અવધિજ્ઞાનના અનુગામી, અનનુગામી, વર્ધમાન, હિમાન, અવસ્થિત અનવસ્થિત, પ્રતિપાતિ, અને અપ્રતિપાતિ એમ આઠ પ્રકારનું છે.) આ જ્ઞાનથી પિતાના તથા બીજાના આગલા પાછલા જન્મનું જ્ઞાન થાય છે. (જુઓ પંચાસ્તિકાય શ્રી જયસેનાચાર્ય કૃત ગાથા ૪૬ તથા ગેટસાર છવકાંડ ગાથા ૩૭૦, થી ૪૩૬ સુધીમાં વિશેષ પ્રકારે વર્ણન છે. તથા રાજવાર્તિકમાં છે ત્યાંથી જોઈ લેવું ) મનપર્યયજ્ઞાન - બે પ્રકારનું છે. ત્રાજુમતિ અને વિપુલમતિ ( જુઓ પંચાસ્તિકાય શ્રી જ્યનાચાર્યકૃત ગાથા ૪૭ તથા ગેમદસાર જીવકાંડ ગાથા ૪૩૭ થી ૪૫૭ તથા રાજવાર્તિકમાંથી વિશેષ ખુલાસો જોઈ લેવો.) બાજુમતિને વિષય સાલ મનથી, વચનથી, કાયથી કરવામાં Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આવેલ કાર્યોનું જે કઈ પિતાના મનમાં ચિંતવન કરી રહ્યો છે તેને પ્રથાર્થ જાણે છે. જઘન્ય બે ત્રણ ભવનું અને ઉત્કૃષ્ટ સાત આઠ ભવનું પોતે પહેલા ચિંતવન કરેલ હેય તે, તથા બીજા જીવોનું પણ જાણી શકે છે. જઘન્ય ક્ષેત્ર ૩ થી ૯ ગાઉ અને ઉત્કૃષ્ટ ૩ થી ૯ યોજનાની અંદર કેઈ ચિંતવન કરી રહ્યા હોય તેની વાત જાણી શકે છે. - વિપુલમતિને વિષય સરલ તથા વક્ર મન, વચન, કાયથી કરવામાં આવેલ કાર્યોનું જે ચિંતવન કરતો હોય, તે પહેલાં ચિંતવન કર્યું હોય અને આગળ ચિંતવન કરશે તે બધાનું જ્ઞાન વિપુલમતિ જાણી શકે છે. જઘન્ય કાળ ૭ થી ૮ ભવ ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ. ક્ષેત્ર ૩ થી ૯ જન ઉત્કૃષ્ટ ૪૫ લાખ યેાજન માનુષાર પર્વતની અંદર જાણી શકે છે. પરમભાવમાં સ્થિત સમ્યગ્દષ્ટિને આ ચાર સભ્યજ્ઞાન હોય છે. (સુમતિ સુશ્રુત સર્વ સમ્યગ્દષ્ટિને હોય છે. સુઅવધિ કઈ કઈ સમ્યગ્દષ્ટિને હેય છે, અને મન:પર્યજ્ઞાન કઈ કઈ મુનિશ્વરોને હોય છે.) મિથ્યાદર્શન હેય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન “કુમતિજ્ઞાન” કુશ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન એવા નામાંતરને (અન્ય નામને) પામે છે. સહજજ્ઞાન, શુદ્ધઅંતતત્વરૂપ પરમતત્વમાં વ્યાપક હોવાથી, સ્વરૂપ પ્રત્યક્ષ છે. (સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ) કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન વિકલ પ્રત્યક્ષ [એક દેશ પ્રત્યક્ષ છે અર્થાત્ એક મન દ્વારા ઉત્પન્ન થાય છે. જુઓ પંચાધ્યાયી પ્રથમ અધ્યાય ગાથા ૬૯. ગે. . ગાથા ૪૪૫૪૪૭ તેને વિષય રૂપીદ્રવ્ય છે એવું આગમનું વચન છે. ] Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭. અને તેના અનંતમાં ભાગે વસ્તુના અંશનું ગ્રાહક [ જાણનારૂં ] હેવાથી મન ૫ર્યજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. મતિજ્ઞાન અને શતજ્ઞાન અને પરમાર્થથી પક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. ઉપર કહેલાં જ્ઞાનમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ પરમાત્મતત્વમાં સ્થિત એવું એક સજજ્ઞાન જ છે; તેમજ સહજજ્ઞાન તેના પરિણામિકભાવરૂપ સ્વભાવને લીધે ભવ્ય પરમસ્વભાવ હોવાથી સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. વિશેષાર્થ – ચેતન્યાસુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. અર્થાત આત્માના ચૈતન્ય ગુણની સાથે વર્તવાવાળો જે પરિણામ તે ઉપગ છે. તે જ ધર્મ છે આત્મા તેને ધમી છે. તે ઉપગ બે પ્રકારને છે (૧) જ્ઞાનપગ અને (૨) દર્શને પગ. જ્ઞાનપગના પણ બે પ્રકાર છે (૧) સ્વભાવજ્ઞાનપગ (૨) વિભાવજ્ઞાને પગ. સ્વભાવજ્ઞાને પગ પણ બે પ્રકારે છે. (૧) કાર્યસ્વભાવજ્ઞાનેગ (અર્થાત કેવલજ્ઞાને પગ) (૨) કારણુસ્વભાવજ્ઞાને પગ. (અર્થાત્ સહજજ્ઞાને પગ ) વિભાવને પગના પણ બે પ્રકાર છે: (૧) સમ્યફ વિભાવ જ્ઞાનપગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાને પગ. (અર્થાત કેવળ વિભાવજ્ઞાને પગ) સમ્યક વિભાવજ્ઞાને પગના ચારભેદ છે (સુમતિજ્ઞાને પગ, સુશ્રુતજ્ઞાનેપગ, સુઅવધિજ્ઞાને પગ અને મન:પર્યયજ્ઞાને પગ.) મિથ્યા વિભાવજ્ઞાને પગના અર્થાત કેવલ વિભાવજ્ઞાને પગના ત્રણ ભેટ છે (૧) કુમતિજ્ઞાને પગ (૨) કુતજ્ઞાને પગ અને (૩) વિભંગ જ્ઞાને પગ અર્થાત્ અવધિજ્ઞાને પગ. Page #412 -------------------------------------------------------------------------- ________________ ઉપ૮ વ્યાખ્યા - સ્વભાવજ્ઞાનેપચેગ (સકલસ્વભાવજ્ઞાન) તે આત્માનું નિજજ્ઞાન છે તે કેવું છે - અમૂર્તિક, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનશ્વર છે. વિભાવજ્ઞાને પગ (આત્મિકભાવના રહિતજ્ઞાન) કુમતિજ્ઞાનોપયોગ કુશ્રુતજ્ઞાને પગ કુઅવધિજ્ઞાને પગ એમ ત્રણ ભેદ છે તે મિથ્યાષ્ટિઓને હેાય છે. કાર્યસ્વભાવનાને પગ-તે નિર્મળ કેવળજ્ઞાન, ઉપાધિરહિત, નિરાવરણ, (આવરણ રહિત) અકમરૂપ (કમવતી રહિત) બધા પદાર્થોમાં એક જ સમયમાં તે જ્ઞાન વ્યાપક (પિતાના ક્ષેત્રમાં રહીને પૂર્ણ સ્વભાવથી જાણવાવાળું) અસહાય, અતીન્દ્રિય સ્વયં પ્રત્યક્ષરૂપથી પદાર્થોને અભેદરૂપ (ત્રણ કાળના ભેદરહિત ) સંપૂર્ણરૂપથી જાણે છે. કારણ સ્વભાવ જ્ઞાનેગા - તે કાર્ય સ્વભાવજ્ઞાન જેવું પોતાના પરમાત્મ સ્વભાવમાં (સહજ પરમપરિણામિકભાવમાં) સ્થિત રહી સહજદર્શન (ત્રણેકાળે અવિચ્છિન્ન (અતૂટક) સદા નિકટ પરમચૈતન્યરૂપની શ્રદ્ધા માત્ર નિજરૂપ છે) સહચારિત્ર (સદા અંતર્મુખ એવું. સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ પરમ ચારિત્ર) સહજસુખ (સદાસહજ પરમ વીતરાગ સુખામૃત સ્વરૂપ) સહજપરમચિલ્મકિત (અપ્રતિહત નિરાવરણ પરમચિશૈક્તિ) એવા અનંત ચતુષ્ટય રૂપ પિતાના કારણુ સમયસાર ને એકજ સમયમાં અનુભવ કરવાને સમર્થ તેથી કેવલજ્ઞાન સદશ જ આનંદનું દાતા છે, તે ત્રણ કાળ સંબંધી સર્વ ઉપાધી અર્થાત્ વિભાવરહિત જે આત્માનું સહજજ્ઞાન (સહજજ્ઞાને પગ) Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ અથોત સ્વરૂપમયજ્ઞાન છે. તે કારણે સ્વભાવજ્ઞાન દ્વારા કાર્ય સ્વભાવજ્ઞાન (કેવળજ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે. સમ્યક વિભાવજ્ઞાનેપગ:- સંજ્ઞાન (સમ્યજ્ઞાન) પરમ આત્મિકભાવમાં સ્થિર રહેવાવાલા સમ્યગ્દષ્ટિ જીવને સુમતિ, સુશ્રત, સુઅવધિ, મન:પર્યયજ્ઞાનમાંથી ઓછામાં ઓછા બે, સુમતિ સુકૃત અને કઈ કઈને સુદેશાવધિ અને કઈ કઈ મુનિશ્વર વિશિષ્ટ સંયમધને પરમાવધિ, સર્વાવધિ અને મન:પર્યયજ્ઞાન હોય છે. જે સ્વરૂપનું સહજ જ્ઞાન છે તે પોતાના શુદ્ધ અન્તરંગ તત્વરૂપ પરમાત્મતત્ત્વમાં વ્યાપક છે અર્થાત્ ફેલાએલ હોવાથી સહજકારણુજ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ છે. અને કેવલજ્ઞાન કાર્ય સકલ પ્રત્યક્ષ છે. સાક્ષાત મોક્ષનું મૂલ એક નિજ પરમતત્વમાં સહજજ્ઞાન લવલીન છે. તે સહજ (સ્વાભાવિક) જ્ઞાન ભવ્ય જીવને પરમ સ્વભાવ હોવાથી ઉપાદેય છે તે જ પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપ સ્વાભાવિક સહજજ્ઞાન છે તેના સિવાય અન્ય કઈ પણ જ્ઞાન ઉપાદેય નથી. આ સહજજ્ઞાન ચૈતન્ય વિલાસરૂપ નિત્ય, સ્વાભાવિક પરમ વીતરાગ સુખામૃતમય, સર્વબાધા આવરણે રહિત, પરમ ચૈતન્ય વિલાસરૂપ, શક્તિરૂપ સદા અન્તર્મુખ પિતાના સ્વરૂપમાં નિશ્ચલ સ્થિતિરૂપ સ્વાભાવિક પરમચારિત્રમય છે. અનંત ચતુષ્ટય જ્ઞાન, દર્શન, સુખ, વીર્યમય સ્વભાવને સનાથ સ્વામી છે. વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી તેમાં ક્ષણિક બંધમેક્ષની અપેક્ષા સર્વથા છે જ નહીં એમ માનવું તે એકાંત Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ દેષ છે. વસ્તુ ભેદવાળી છે પણ અહીં દષ્ટિના અભેદ સામાન્ય વસ્તુની નિરપેક્ષતામાં વિશેષનું ગૌણપણું હેવાથી વર્તમાન વિષયના લક્ષમાં) માં ભેદ પડતાં નથી. ભેદ પાડે વસ્તુ સામાન્ય અભેદ ગ્રહણ થઈ શકતી નથી. સમ્યગ્દર્શનને આશ્રય (વિષય). સામાન્ય એકરૂપ નિરપેક્ષ પરમશુદ્ધ અખંડતત્વ (દ્રવ્ય) છે તેમાં પુણ્ય, પાપાદિ વિકલ્પને કે ક્ષણિક અવસ્થાને પણ આશ્રય નથી ક્ષણિક અવસ્થાને આશ્રિતે અખંડપણું પ્રગટે નહીં અથોત સમ્યગ્દર્શનની અવસ્થા જેવા જ આત્મા નથી. આત્મા એક વસ્તુ છે. અનાદિ અનંત એકરૂપ, નિરાવરણ આનંદકંદનીમૂર્તિ, નિરપેક્ષ, અનેક શક્તિને પિંડ શુદ્ધ છે, એવી સ્વભાવની ભાવનાથી અર્થાત્ શ્રદ્ધાન, જ્ઞાન અને અંતરંગ રમણતાથી જ પરમાત્મદશા અર્થાત કેવળજ્ઞાન દશા પ્રગટ થાય છે. - પરમ નિરપેક્ષ નિશ્ચયનયને વિષયભૂત પરમશુદ્ધપરમાત્મતત્વ કે છે - નિરપેક્ષ, અનાદિ અનંત; ધારાપ્રવાહી, અટુ, નિશ્ચલ કારણ સમયસાર ભગવાનમાં મિક્ષ કે મેક્ષમાર્ગના વિકલ્પની અપેક્ષા વિનાનું શુદ્ધતત્વ છે, તેની પ્રાપ્તિના કારણરૂપ સમ્યગ્દર્શન [સમ્યગ્રતીતિ-શ્રદ્ધાન] સમજ્ઞાન [પરિજ્ઞાન અને આત્મરમણતા સ્વરૂપ શુદ્ધરત્નત્રય તે મોક્ષમાર્ગ છે. સારાંશ- મતિ, શ્રત કે કેવલજ્ઞાનના કારણરૂપ સહજજ્ઞાન (સ્વરૂપજ્ઞાન) તે આત્માનું કારણ સ્વભાવજ્ઞાન ત્રિકાલ ઉપાધિરહિત (નિરુપાધિક-વિભાવરહિત) અનાદિ અનંત ધ્રુવ પર્યાયરૂપ છે, તે પરમશુદ્ધ પરિણામિકભાવમાં સ્થિત છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ કાર્યસ્વભાવજ્ઞાને પગ જેમ વર્તમાન છે, તેમ તેના કારણે એવું જે કારણુસ્વભાવજ્ઞાન પગ છે, તે પણ તેવું જ અપ્રગટરૂપ પરિણમનશીલ છે. તેથી તેને કૂટસ્થ કહ્યું છે. પણ જે કંઈ સર્વથા દ્રવ્ય, ગુણ, કે પર્યાય ત્રણે કે તેમાંથી કોઈ એકને પણ કુટસ્થ માને છે તે તે જીવ પોતાના અજ્ઞાનમાં સત્તનો નાશ માને છે. કોઈ પદાર્થ, ગુણ કે પર્યાય સદા નિત્ય નથી કઈ અનિત્ય નથી પણ દ્રવ્ય, ગુણ, અને પર્યાયને સ્વભાવ નિત્યાનિત્યરૂપ છે. કોઈ એક બીજાનું કારણ પણ નિશ્ચયમાં નથી. પોતે પિતાનું જ કારણ છે. કારણુસ્વભાવજ્ઞાને પગ પરિણમન શીલ છે, પણ તેનું ઉત્પાદ વ્યયરૂપ પરિણમન નથી. તેથી તેનું કાર્ય જે કાર્ય સ્વભાવજ્ઞાનપગ છે તે સાક્ષાત અનુભવ કે ભગવટે કરે છે. કાર્ય તે ઉત્પાદ વ્યયરૂપ છે, છતાં બંન્ને આનંદના દાતા છે. કારણુસ્વભાવજ્ઞાને પગ જે સાક્ષાત અંદરમાં બિરાજમાન અનંત ચતુષ્ટય એવું જે સહજજ્ઞાન, સહજદર્શન, સહજસુખ, સહજવીર્ય રૂ૫ કારણ સમયસાર શકિત રૂપે પરમશુદ્ધ પારિણમિકભાવમાં સ્થિત છે તેને જે અનુભવ કરતું હોય તે નિગદથી માંડી અભવ્ય અને સિદ્ધ જેમાં તે સ્થિત હોવાથી સર્વ જીવોને સમાન સુખને અનુભવ થવો જોઈએ પણ તેમ તો વર્તમાનમાં પ્રત્યક્ષ જણાતું નથી, તેથી એમ નકકી થયું કે કાર્યસ્વભાવજ્ઞાને પાગ (કેવલજ્ઞાન ) ના કારણભૂત એવું છે કારણુસ્વભાવજ્ઞાનપગ છે તે પરિણમનશીલ હોવાથી તેમાં પુરુષાર્થ કરવાથી કાર્યની ઉત્પત્તિ થાય છે. અર્થાત કાર્યવભાવજ્ઞાને પગ જે Page #416 -------------------------------------------------------------------------- ________________ કારણમાંથી પુરુષાર્થથી પ્રગટ કર્યો છે તેનાથી અનુભવાય છે. તે ઉત્પાદ વ્યયરૂપ સાદિ અનંતરૂપ છે. પરમશુદ્ધપારણામિકભાવ તે તે દ્રવ્યરૂપ ત્રિકાળ સામાન્યરૂપ છે તેમાં સ્થિત રહેલે સહજજ્ઞાન (સ્વરૂપજ્ઞાન) (કારણસ્વભાવજ્ઞાને પાગ) અર્થાત્ વસ્તુને જ્ઞાન ગુણ, ત્રિકાળી, વર્તમાન વર્તમાન, પરિણમનશીલ, એકરૂપ, ધારાવાહી (અટુટ) શાશ્વત, કારણધ્રુવપર્યાય, અર્થાત કારણુસ્વભાવજ્ઞાનેપગ, નિરપેક્ષ, ઉત્પાદ વ્યયરહિત, ઉપાધિરહિત, નિપાધિક-વિભાવરહિત અનાદિ અનંત, પિતાના અનંત ચતુષ્ટય સહજ (વાભાવિક) અનંતજ્ઞાન સહજ અનંતદર્શન, સહજ અનંત આનંદ અને સહજ અનંતવીર્યને એક સમયમાં જાણવાને સમર્થ છે (તે દ્રવ્યની ત્રિકાળી શકિત હેવાથી તે ઉપયોગ કર્યો છે.) તે ઉપયોગ નિદથી લગાડી અભવ્ય અને સિદ્ધ ભગવંતેમાં પડે છે તે પ્રગટરૂપ નથી છતાં પરિણમન શીલ છે. તે કારણધવપર્યાય આનંદ દાતા છે તેમાંથી કાર્ય પર્યાય (કેવલજ્ઞાન) સાક્ષાત્ (સકલ પ્રત્યક્ષ) આનંદને અનુભવ સાદી અનંતકાળ કરે છે અર્થાત ભેગવે છે. અહીં વિશેષ એટલું જાણવું કે કારણુસ્વભાવજ્ઞાને પગ અંદરમાં અનંત ચતુષ્ટય કારણ સમયસારને જાણતું હતું તેવું જ કાર્ય સ્વરૂપજ્ઞાન પ્રગટ રૂપે અનંત ચતુષ્ટયનું ભક્તા થાય છે. અર્થાત્ કારણ અને કાર્ય બને અનંત આનંદદાતા છે. આ દૃષ્ટિને વિષય છે. સ્વાશ્રય નિર્મળ શુદ્ધ સ્વભાવ છે તેજ. ખરેખર સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ છે. તેના આધારે શ્રદ્ધાન, જ્ઞાન, સ્થિરતા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તેજ નિશ્ચય રત્નત્રય છે. કારણ પરમાત્મા કે જે દશ નજ્ઞાનમય અર્થાત્ જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપની શકિતથી ભરપૂર છે એવું આ આત્મદ્રવ્ય તેમાં અવિચળ દૃઢતાથી લવલીન થઈ જવું તે ચારિત્ર છે, અર્થાત્ વસ્તુ જે કારણ પરમાત્મા છે. તેમાં લવલીન થઈ જવું તે ચારિત્ર છે. દ્રવ્ય કારણ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર કાર્ય છે. વસ્તુ કે જે દર્શનજ્ઞાનમય ત્રિકાળ એકરૂપ કારણ છે તેમાં લીન થતાં જે કાર્ય પ્રગટે છે તે ચારિત્ર છે તેજ મેાક્ષ માર્ગ છે. કેવલજ્ઞાનની પાંચ તે શુદ્ધ સદ્ભૂત વ્યવહારનયા વિષય છે તેથી તેને શુદ્ધકા જીવ અર્થાત શુદ્ધસદ્ભૂત પ્રણવાન જીવ કહે છે, મતિશ્રુતાદિ પર્યાય તે અશુદ્ધસદ્ભૂત વ્યવહારનયને વિષય છે તેથી તેને અશુદ્ધા જીવ કહે છે અર્થાત્ અશુદ્ધ ભૂત પ્રાણવાન જીવ કહે છે. જેમાં કાર્ય કારણુ પડતુ નથી એવું પરિણમનરૂપ પરમભાવ કહ્યું છે તે દ્રવ્યકિનયને વિષય છે તેથી તેને સહજનાનાદ્રિ પરમસ્વભાવ કારણશુદ્ધજીવ કહે છે અર્થાત્ શુદ્ધનિશ્ચયનયથી કારણુ પરમાત્મા અનાદિ અનંત શાશ્વત આનંદ ના દાતા સદાય નિશ્ચલ નિગેાદથી લગાડી સિદ્ધ સુધીના સર્વ જીવામાં બિરાજમાન છે. કારણદર્શનાપયેાગ-કાર્ય દર્શના પયાગ तथा दर्शनोपयोगः स्वस्वभावेतरविकल्पतो द्विविधः । केवळमिन्द्रियरहितं असहायं तत् स्वभाव इति भणितः ॥ ३८९ ॥ चक्षुरचक्षुरवधयस्तिस्रोपि मणिता विभावदृष्टय इति । पर्यायो द्विविकल्पः स्वपरापेक्षश्च निरपेक्षः ॥૨૨૦૫ Page #418 -------------------------------------------------------------------------- ________________ અર્થ-તેવી રીતે દર્શને પગ બે પ્રકાર છે. એક સ્વભાવદર્શનોપયોગ બીજે વિભાવદર્શને પગ છે. જે કેવલદર્શન, ઈન્દ્રિયના વ્યાપારહિત, અસહાય છે તે સ્વભાવદર્શને પગ છે. ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણે વિભાવદર્શન કહેવામાં આવે છે. પર્યાયદ્વિવિધ છે: સ્વપરાપેક્ષ (સ્વનેપરની અપેક્ષાયુક્ત) અને નિરપેક્ષ ભાવાર્થ- દને પગ, સ્વભાવ અને વિભાવ એમ બે પ્રકાર છે. સ્વભાવદર્શને પગ પણ બે પ્રકારનું છે. એક કારણુસ્વભાવદર્શને પગ અને બીજે કાર્યસ્વભાવદર્શનો પગ છે. કારણ સ્વભાવદષ્ટિ પિતાના સ્વરૂપની શ્રદ્ધા માત્ર, નિજરૂપ છે. સદા પવિત્ર છે. ઔદયિક, પથમિક, લાપશમિક અને લાયક એવા ચાર વિભાવસ્વભાવ ભાવથી અગોચર છે. સહજ પરમ પારિણમિકભાવ સ્વભાવરૂપ છે. કારણ સમયસાર અર્થાત કારણ શુદ્ધાત્મસ્વરૂપ તે આવરણ રહિત, નિજસ્વભાવની સત્તા માત્ર પરમતન્યસ્વરૂપ છે. અકૃતિમ પરમ સ્વરૂપમાં નિશ્ચલ સ્થિતિમય શુદ્ધચારિત્રરૂપ છે, નિત્ય શુદ્ધ કર્મો જનરહિત જ્ઞાનરૂપ છે તથા આત્માના રાગદ્વેષાદિ શત્રુરૂપ સેનાને નાશ કરે છે એ આત્મસ્વરૂપને નિશ્ચય કરી સ્વરૂપશ્રદ્ધાના માત્ર જ કારણસ્વભાવદર્શનેપયોગ છે. બીજી કાર્યસ્વભાવષ્ટિ-જે દર્શનાવરણીયાદિ ઘાતિયા કર્મોના નાશથી ઉત્પન્ન થાય છે તે દૃષ્ટિ કેવળજ્ઞાનની માફક એકજ સમયમાં કાલેકને સામાન્ય અવલોકન કરવાવાળી છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જેમ મતિજ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી મતિજ્ઞાન મૂર્તિક પદાર્થને જાણે છે, તેમ ચક્ષુદર્શનાવરણકર્મના ક્ષપશમથી ચક્ષુદર્શન મૂર્તિક પદાર્થોને દેખે છે જેમ શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી મૃત દ્વારા દ્રવ્યકૃત અર્થાત દ્વાદશાંગરૂપ જિનવચનમાં કહેલ મૂર્તિક, અમૂર્તિક સમસ્ત વસ્તુઓને પક્ષરૂપથી જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણકર્મના ક્ષયોપશમથી અચક્ષુદર્શન, સ્પર્શન, રસન, ધ્રાણ અને શ્રોત્ર દ્વારા પોતપોતાની ઈન્દ્રિયના વિષયને સામાન્યરૂપે દેખે છે. જેમ અવધિજ્ઞાનાવરણકર્મના પશમથી સમસ્ત મૂર્તિક પદાર્થોને જાણે છે. તેમ અવધિદર્શનાવરણકર્મના ક્ષયે પશમથી સમસ્ત મૂર્તિક પદાર્થોને દેખે છે. પૂર્વોકન પ્રકારે ઉપગનું વ્યાખ્યાન કર્યા પછી હવે અહીં પર્યાનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેમાં સ્વભાવ પર્યાય અર્થાત અર્થ પર્યાય છ દ્રવ્યમાં સાધારણ છે. તે વાણી અને મનને અચર, અતિસૂક્ષ્મ છે. આગમ પ્રમાણથી સ્વીકારવા યોગ્ય છે. તેમજ તે છ પ્રકારે હાનિવૃદ્ધિના ભેદો સહિત છે. અર્થાત અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંપ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિ સહિત છે. એ પ્રમાણે છ ગુણહાનિ અને છ ગુણવૃદ્ધિરૂપ બાર પ્રકારે અગુરુલઘુગુણમાં થાય છે. વિશેષાર્થ – કારણુસ્વભાવદષ્ટિ વિભાવસ્વભાવ પરભાવ (અપેક્ષિત) થી રહિત એક સહજ પરમપરિણામિકભાવને જ Page #420 -------------------------------------------------------------------------- ________________ સદા પાવનરૂપ નિજસ્વભાવ કહેવામાં આવ્યો છે. જે નિરાવરણ કારણ સમયસાર સ્વરૂપ નિજ સ્વભાવ સત્તા માત્ર છે. અર્થાત પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે. અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. જે નિત્ય નિરંજન શુદ્ધ કારણ સ્વભાવષ્ટિ અર્થાત્ સહજદર્શન શુદ્ધાતમાની સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે (દર્શન અપેક્ષાએ પિતાના સ્વરૂપ અપેક્ષાએ શ્રદ્ધાન માત્ર છે અને દૃષ્ટિ અપેક્ષાએ સામાન્ય પ્રતિભાસ અંતર ચિત્રકાશ માત્ર છે.) કાર્યસ્વભાવદષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિ કર્મોનો ક્ષયથી ઉન્ન થાય છે. જે પ્રમાણે ક્ષાયિક જીવે નિર્મળ કેવલજ્ઞાન વડે ત્રણ ભૂવનને જાણ્યાં છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમવીતરાગસુખામૃતને જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા, શુદ્ધસદ્દભૂત વ્યવહારનયાત્મક છે અને જે ત્રિલોકના ભવ્યજનેને પ્રત્યક્ષ વંદનાયેગ્ય છે. એવા તીર્થંકર પરમદેવને કેવળજ્ઞાનની માફક આ કાર્યદષ્ટિ પણ યુગ૫૬ હેકલેકમાં વ્યાપારી છે. દર્શન,જ્ઞાન ચારિત્રરૂપે પરિણમતું એવું જે એક ચૈતન્ય સામાન્યરૂપ નિજ આત્મતત્વ જ મેક્ષેચ્છુઓને ધ્યેયરૂપ છે કે જે સમસ્ત વિભાવ ગુણ પર્યાયોથી રહિત સદા પિતાના બધા પ્રજનની સિદ્ધિ માટે સંપૂર્ણ છે એવું પોતાનું જીવતત્ત્વ વારંવાર ભાવના કરવા યોગ્ય અને નમન કરવા યોગ્ય છે જેને આશ્રિતે ધર્મ પ્રગટે છે. એવું ધમી જીવતત્વ જ ઉપાદેય છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ કારણ શુદ્ધપર્યાય અને કાશુદ્ધપર્યાય. नरनारकतिर्यकसुराः पर्यायास्ते विभावा इति भणिताः । कर्मोपाधिविवर्जितपर्यायास्ते स्वभावा इति भणिताः ॥३९१॥ અર્થ:- નર, નારક, પશુ અને દેવ તે ચાર વિભાવપર્યાય છે. જે પર્યાય કર્મીની ઉપાધિથી રહિત છે તે સ્વભાવ પર્યાય છે. ભાવાર્થ – સ્વભાવ પર્યાય બે પ્રકારની છે. [૧] કારણ શુદ્ધપર્યાય [૨] કાર્યશુદ્ધપર્યાય છે. યુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી આદિ અંત રહિત અમૂર્તિક, અતીન્દ્રિય, સ્વભાવથી શુદ્ધ સ્વાભાવિક [ સહજ ] જ્ઞાન, શુદ્ધસ્વાભાવિકદર્શન, શુદ્ધસ્વાભાવિકચારિત્ર, શુદ્ધસ્વભાવિક પરમવીતરાગ સુખમય શુદ્ધઅંતરંગ તરવરૂપ સ્વભાવમય અનંત ચતુષ્ટય જે નિજ સ્વરૂપ છે તેની સાથે તમયપણે સદાકાળ શાશ્વત એક ધ્રુવરૂપ રહેલી પંચમભાવરૂપ પરમશુદ્ધપરિણામિકભાવની પરિણતિ છે તે જ કારણ શુદ્ધ પર્યાય છે. શુદ્ધસદભુતવ્યવહારનયથી તે કારણશુદ્ધપર્યાયની કાર્ય શુદ્ધપર્યાયરૂપ ઉત્પત્તિ જે આદિ સહિત અને અંતરહિત એવી અમૂર્તિક, અતીન્દ્રિય, કેવલજ્ઞાન, કેવલદર્શન, કેવલસુખ અને કેવલવીય સહિત ફલરૂપ અનંત ચતુષ્ટયની સાથમાં તન્મયપણે રહેલી જે પરમોત્કૃષ્ટ ક્ષાયકભાવની શ્રદ્ધપરિણતિ તે જ કાર્ય શુદ્ધપર્યાય છે, '', - શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધાત્મસ્વરૂપ નિજ પરમાત્મતત્વ ધ્યાનમાં ધ્યેયરૂપ આશ્રય કરવાથી ચાર ઘાતિયા કર્મોને નાશ Page #422 -------------------------------------------------------------------------- ________________ થાય છે ત્યારે ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ અરિહંત અવસ્થા ઉત્પન્ન થાય છે. અથવા સૂફમત્ર જુસૂત્રનયના અભિપ્રાયથી છ દ્રવ્યોમાં સાધારણ સૂક્ષ્મ જે અર્થ પર્યાયે છે તે જ પર્યાયે શુદ્ધ પર્યાય છે. વિશેષાર્થ – જે દ્રવ્યોની સમસ્ત પર્યાયમાં અનુવતિ થઈને રહે તે ગુણ કહેવાય છે. અનંત ગુણેનો સમુદાયરૂપ અખંડ પિંડ તે દ્રવ્ય કહેવાય છે. એટલે જ્યારે ગુણેમાં વિકારથાય છે ત્યારે દ્રવ્યમાં અવશ્યભાવી થાય જ છે. જુદા જુદા ગુણોના વિકારોને પોય કહે છે. તે પ્રમાણે સંપૂર્ણ ગુણના પિંડ સ્વરૂપ દ્રવ્યનું પણ પરિણમન થાય છે. તેને પણ પર્યાય કહે છે પ્રદેશત્ત્વગુણ છેડીને આત્માના બીજા અનંત ગુણનું પોત પોતાના સ્વરૂપમાં પરિણમન થાય છે, તેમાં અન્ય ગુણને વિકાર અન્ય ગુણના વિકારથી કાંઈ સંબંધ નથી તેને અર્થપર્યાય કહે છે. તે પર્યાય સ્વભાવ અને વિભાવ બે પ્રકારની થાય છે. સ્વભાવ પર્યાય તેને કહે છે કે જેમાં બીજાનું નિમિત્ત ન હોય, પણ જેમાં પોતાનું નિમિત્ત પોતે જ હેય જેમ કે – જીવદ્રવ્યના જ્ઞાનગુણની કેવલજ્ઞાન પર્યાય તેને ગુણપર્યાય અથવા અર્થ પર્યાય વા ગુણાંશ પણ કહે છે. વિભાવ પર્યાય તેને કહે છે કે જે પરના નિમિત્તથી થાય છે જેમકે- જ્ઞાનગુણની મતિજ્ઞાનાદિ પર્યાય. બધા દ્રવ્યમાં એક સાધારણ પ્રદેશત્વ ગુણ હોય છે. તેને અભિપ્રાય એ હોય છે કે દ્રવ્યને સદા કઈને કઈ આકાર અવશ્ય હોય છે. દ્રવ્યને નાને માટે આકાર થાય છે તે પ્રદેશવગુણના વિકાર પરિણમનથી થાય છે, જીવની નર નારકાદિ પર્યાય તેને દ્રવ્યપર્યાય અથવા વિભાવવ્યંજનપર્યાય વા દ્રવ્યાંથ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ (દેશાંશ) પણ કહે છે. પરદ્રવ્યના નિમિત્ત વિના જે સ્વાભાવિક દ્રવ્યની પર્યાય થાય છે તેને સ્વભાવ પર્યાય કહે છે. જેમકે : જીવની સિદ્ધિ પર્યાય. દ્રવ્યમાં ગુણ બે પ્રકારે હોય છે એક ભાવવતી ક્રિયાવાન ગુણ છે અને ક્રિયાવતી ફિયાવાન ગુણ હોય છે. ક્રિયાવતી ઠિયાવાન શક્તિના પરિણમનને દ્રવ્યપર્યાય કહે છે અને ભાવતી કિયાવાન બધા ગુણેની થાય છે. તેને અર્થ પર્યાય (અર્થવતીક્રિયાવાન પર્યાય) કહે છે પ્રદેશત્વ ગુણમાં અર્થ પર્યાય તથા વ્યંજનપર્યાય બન્ને થાય છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યંજન પર્યાય છે અને ગુણની અપેક્ષાએ અર્થ પર્યાય હાય છે તેથી તેમાં દેશ. દશાંશ, ગુણ, ગુણશ થાય છે. દ્રવ્યપર્યાય ક્ષણવતી પણ થાય છે અને શાશ્વત પણ થાય છે જેમકે: સંસારમાં શ્વાસમાં અઢારવાર જન્મ મરણ કરવાવાલા નિગદ પર્યાયની અપેક્ષાએ દ્રવ્યની ક્ષણવતી પર્યાય છે અને સિદ્ધપરમાત્માની જે પુરુષાકાર પર્યાય છે તે શાશ્વત રહે છે. શાશ્વતી પર્યાયમાં પણ અર્થ ક્રિયા પરિણમન થાય છે. તે હિસાબે મેક્ષ બે પ્રકારે માનવામાં આવેલ છે (૧) સાકારોક્ષ અને બીજે નિરાકાર મોક્ષ છે. ભાવવતી ગુણની અપેક્ષાથી નિરાકાર મોક્ષ છે અને ક્રિયાવતી ફ્લિાવાનની અપેક્ષાએ સાકાર (પુરુષાકાર) મેક્ષ છે. અગુરુલઘુગુણના વિકારને સ્વભાવ પર્યાય કહે છે. એ વિભાવપર્યાય બાર ભેદરૂપ હોય છે છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ (૧) અને તભાગવૃદ્ધિ (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ (૩) સ ંખ્યાતભાગવૃદ્ધિ (૪) સ ંખ્યાતગુણવૃદ્ધિ (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ (f) અનંતગુણવૃદ્ધિ એ પ્રમાણે છ બેદરૂપ વૃદ્ધિ અને (૧) અનંતભાગહાનિ (૨) અસંખ્યાતભાગહાનિ (૩) સંખ્યાતભાગડ્ડાનિ (૪) સંખ્યાતગુણુદ્ઘાતિ (૫) અસંખ્યાતગુણુહાનિ (૬) અનંતગુણાનિ એમ છ ભેદરૂપ હાનિ થઇ. એ પ્રમાણે ખા૨ પ્રકારમાંથી કોઈને કાઇ ભેદને લઈને પદાર્થમાં તથા તેના ગુણ્ણામાં સ્વભાવથી પરિણમન થઈ રહ્યા છે તેને સ્વભાવપર્યાય કહે છે. અગુલગુણનું સૂક્ષ્મ પરિણમન સમયે સમયે થાય છે, તે વચન અગેાચર છે અને આગમ પ્રમાણથી તેને જાણવું જોઇએ. જેનામાં રાગ, દ્વેષ, માહુ અને ખ્યાતિ, લાભ; પુજાની ઈચ્છા નથી એવા જિનેન્દ્ર, પરમવીતરાગી, સર્વજ્ઞ, પરમાત્મા છે જેમણે પેાતાના પૂર્વકાળમાં બાંધેલ શુભવચન વર્ગણુાના ઉદયથી ભવ્ય થવાના પુણ્યકર્માંના નિમિત્તથી વગર ઇચ્છાએ શુભયોગે સ્વયં સત્યાર્થ વસ્તુસ્વરૂપનું કથન કરે છે તે દિવ્યવાણીના વચનને મનન, ધારણા, વિચારણાથી પેાતાના આત્માને હિતકર જાણી સદાય ચર્ચા કરવા ચેાગ્ય છે. ગુણુના નિમિત્તથી દ્રવ્ય-પ્રદેશત્વ અથવા ક્ષેત્રપણાને પ્રાપ્ત થાય અર્થાત્ જેના ક્ષેત્ર વિસ્તારથી માપ થાય તેને પ્રદે ત્વ ગુણ કહે છે. જેટલા આકાશના ક્ષેત્રને એક અવિભાગી પુઙ્ગલ પરમાણુ ઘેરે તેટલા ક્ષેત્રના માપને પ્રદેશ કહે છે. બધા અમૂર્તિક દ્રવ્યોનું માપ આનાથી કરવામાં આવે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સારાંશ:- આત્મા, આત્માના અનંત ગુણ્ણા અને તેની અનાદિઅનંત, એકરૂપ, શાશ્વત, નિરાવરણ, નિરપેક્ષ, શકિતરૂપ અવસ્થા ત્રિકાળ પડી છે તેને કારણશુદ્ધપર્યાય અથવા કારણધ્રૌવપર્યાય કહે છે. જેવા દ્રવ્ય ગુણ છે તેવા જ તેના આકાર પણ ત્રિકાળ એકરૂપ હાય છે તે પ્રમાણે આત્માના પ્રત્યેક ગુણુની નિરપેક્ષ ત્રિકાળ એકરૂપ શકિતરૂપ અવસ્થા છે તેને કારણશુદ્ધ પર્યાય કડે છે. પરમસ્વભાવ અર્થાત્ પરમશુદ્ધપરિણામિકભાવ જે દ્રવ્યરૂપ નિગેદથી લગાડી બધા સંસારી જીવામાં શકિતરૂપ અાર્દિ અનંત શાશ્ર્વત સમાનરૂપ છે તેની અંદર ત્રિકાળ એકરૂપ ધ્રુવ અવસ્થા અપ્રગટ પરિણમનરૂપ પડી છે તેને કારણશુદ્ધપર્યાય કહે છે તેનુ સભ્યપુરુષાર્થથી પ્રગટ કરવામાં આવેલ એક સમયમાં ઉત્પાદ વ્યયરૂપ ભેગવાવાલી અવસ્થા તેને કાર્ય શુદ્ધપર્યાય કહે છે તે સાદી અનંત કાળ સુધી સદ્દેશ પરિણામરૂપ (અદ્વૈત પરમ કાર્ય કારણ ભાવ એકરૂપ) રહે છે. કારશુદ્ધપર્યાયનું જે પ્રગટ પરિણમન હોય ત। બધા આત્માઓને સમાન સુખ પ્રગટરૂપ જણાવું જોઇએ. એમ થતાં, પુન્ય પાપ, અર્થાત્ સંસાર, મોક્ષ કાંઈ રહેજ નહીં તેથી કાળુશુદ્ધપર્યાય સદાય અપ્રગટ પરિણમનરૂપ પંચમ પરમસ્વભાવના આશ્રિતે સદા ખિરાજમાન પ્રત્યેક જીવમાં શક્તિરૂપે વિદ્યમાન છે. તે જ સમ્યગ્દર્શનના વિષય છે. સમ્યગ્દષ્ટિની દ્રવ્યદૃષ્ટિ ત્રિકાળી અખંડ અભેદ્ય વસ્તુ સામાન્ય (વસ્તુ ત્રિકાળ તેના અનંત ગુણા ત્રિકાળ, પ્રત્યેક ગુણની Page #426 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ત્રિકાળ શકિતરૂપ અનાદિ અનત એકરૂપ અવસ્થા એમ અખંડ અભેદ દ્રવ્યને નિરાવરણ નિરપેક્ષ) રૂ૫ ગ્રહણ કરે છે તેના ભેદ લક્ષે ભેગવટાવાળી અવસ્થા (કારણ જેવી) કાર્યરૂપે પ્રગટ થાય છે તે નવીન પુરુષાર્થથી પ્રગટ કરવામાં આવતી હોવાથી સાદી અનંત કહેવામાં આવે છે. શુદ્ધસદભૂતવ્યવહારથી સાદિ અનંત, અમૂર્તિક, અતીન્દ્રિય સ્વભાવવાળી કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળ સુખ, કેવળવાર્યરૂપ અનંત ચતુષ્ટયની સાથે રહેલી પરમઉત્કૃષ્ટ લાયકભાવની શુદ્ધ પરિણતિ છે તેજ કાર્યશુદ્ધપર્યાય છે. અહીં ચાર ગુણે સાથે અનંત ગુણેની ક્ષાયકરૂપે પરિણતિ થઈ ગઈ છે, ચાર ઘાતિ કર્મોનાં આવરણને નાશ થતાં ક્ષયકભાવ ઉત્પન્ન થયે છે. - રાગ-વીતરાગ નું ભિન્ન ભિન્ન કાર્ય येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ॥३९२॥ અર્થ – જેટલા અંશથી વીતરાગ ચારિત્ર થાય છે તેટલા અંશમાં તે જીવને કર્મને બંધ થતું નથી અને જેટલા અંશથી રાગભાવ છે, તેટલા અંશથી કર્મોને બંધ થાય છે. ભાવાર્થ- જ્યારે સમ્યગ્દષ્ટિ શુદ્ધાત્માના સમ્યક શ્રદ્ધાના જ્ઞાનની સાથે શુભાશુભ બધા આત્માના બાહ્ય દ્રવ્યોના આલંબનને છોડી પરમવીતરાગ ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ નિર્વિકલ્પ સમાધિભાવરૂપ થાય છે ત્યારે જ ખરેખર (તે સમયથી) તે જીવને Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ સંવર પૂર્વક નિર્જરા થાય છે. મોક્ષનું કારણ નિર્જરા છે. અર્થાત્ જે ભાવથી નિર્જરા થાય છે તે ભાવજ એક્ષનું કારણ છે. લાયક કેવલજ્ઞાન થવા પહેલાં જીવને ક્ષયે પશમિક જ્ઞાન હોય છે. પશમિક શ્રુતજ્ઞાન સમ્યગ્દર્શન સહિત હોવાથી વીતરાગતાના અંશ સહિત હોય છે અને જ્યારે તે જ્ઞાન સ્વાત્માનુભવમાં લીન થાય છે ત્યારે વિશેષ વીતરાગતા પ્રગટ થાય છે. તેવી વિતરાગતામાં તયપણુંજ પ્રબલ અવિપાક નિજેરાનું કારણ છે જેથી અનેક સમય પ્રબદ્ધ એક કાળમાં ઝડી જાય છે અને જેમ જેમ અભ્યાસ (સ્થિરતા) વધતું જાય છે તેમ તેમ ભાવમાં વિશેષ શુદ્ધતા આવતી જાય છે. અર્થાત્ વીતરાગતાને અંશ વધતો જાય છે અને સરાગતા ઘટતી જાય છે, એ પ્રમાણે સર્વ મેહકર્મને નાશ કરી જીવ બારમાં ગુણસ્થાનમાં જાય છે. ત્યાં પણ ક્ષપશમ ભાવકૃતજ્ઞાનની પરિણતિ પરમ એકાગ્રરૂપ હોય છે. તેના બલથી ત્રણ ઘાતિયા કર્મોને નાશ કરી જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અર્થાત ક્ષાયક શુદ્ધજ્ઞાન થાય છે. તેજ આત્માને નિજ સ્વભાવ છે. તે સિદ્ધોમાં પણ હોય છે તેને શુદ્ધપારિણામિકભાવ પણ કહી શકાય છે. કારણ કે પોતાના પરિણામિકભાવ સમ્મુખ જે આત્માનુભવ સ્વભાવરૂપ ભાવ હતું તેજ એક દેશ શુદ્ધપારિણમિક ભાવ કહેવાય છે. ચારિત્રની અપેક્ષાએ તે ભાવને બારમા ગુણસ્થાનથી નીચે ઉપશમ ચારિત્ર, ઉપશમ ચારિત્ર અને ક્ષેપક શ્રેણિની અપેક્ષાએ એક દેશ ક્ષાયક ચારિત્ર અને પછી લાયક અથવા યથાખ્યાત ચારિત્ર કહે છે. સમ્યકત્વની અપેક્ષાથી તે આત્માનુભવરૂપી ભાવને ઉપશમસમ્યકત્વમાં ઉપશમ, Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ પશમસમ્યકત્વમાં ક્ષપશમ અને ક્ષાયકસમ્યકત્વમાં ક્ષાયકભાવ કહે છે. જ્ઞાન, જ્ઞાતા, સેય નું સ્વરૂપ. शुद्धं तु विजानन् शुद्धं चैवात्मानं लभते जीवः। जानंस्त्व शुद्धम शुद्धमेवात्मानं लभते ।३९३॥ અર્થ – શુદ્ધ આત્માને જાગૃત (અનુભવત) જીવ શુદ્ધાત્માને જ પામે છે. અને અશુદ્ધાત્મને જાણ (અનુભવત) જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. ભાવાર્થ- જ્ઞાની જીવ (રાગાદિ) ભાવકર્મ, (જ્ઞાનાવરણદિ) દ્રવ્યકર્મ, (શરીરાદિ, કર્મ, એમ ત્રણ પ્રકારના કર્મોથી રહિત અનંતજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ આત્માના સુખનો ભેદજ્ઞાનના પ્રતાપથી અનુભવ કરે છે, તે પિતાના આત્માને શુદ્ધ જ પામે છે. અર્થાત જેવું ઉપાદાન કારણ હોય છે. તેવું જ કાર્ય થાય એ નિયમ છે. જે કોઈ જ્ઞાની શુદ્ધોપયોગની ભાવના કરે છે તે શુદ્ધ થાય છે અને જે અશુદ્ધોપગની ભાવના કરે છે તે અશુદ્ધતાને પામે છે. જે જવ પિતાના આત્માને શુદ્ધરૂપ અનુભવ કરે છે તે શુદ્ધસ્વરૂપ આત્માને પામે છે. અને જે જીવ અશુદ્ધરૂપ પોતાના આત્માને અનુભવે છે તે અશુદ્ધ આત્માને પામે છે. શંકાકાર- હે ભગવંત! કેવલજ્ઞાન શુદ્ધ છે અને છઘસ્થનું જ્ઞાન અશુદ્ધ છે. તે અશુદ્ધજ્ઞાન શુદ્ધ કેવલજ્ઞાનનું કારણ કેમ થઈ શકે ? Page #429 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર:- હે શિષ્ય ! છ0નું જ્ઞાન કથંચિત શુદ્ધ અને કથંચિતૂ. અશુદ્ધ છે. તે છે કે, કેવળજ્ઞાનની અપેક્ષાથી શુદ્ધ નથી તે પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રહિત સરાગસમ્યગ્દર્શન અને સરગચારિત્રની અપેક્ષાએ અથવા વીતરાગ (રાગદ્વેષાદિથી રહિત) સમ્યગ્દર્શન અને સચચારિત્રની સાથે હોવાથી શુદ્ધ છે અને અભેદનયથી છઘ નું જે ભેદજ્ઞાન છે તે જ આત્માનું સ્વરૂપ છે. તેનાથી એકદેશ પ્રગટરૂપ આત્માનુભવરૂપ જ્ઞાનથી સર્વ પ્રકારે વ્યકતરૂપ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં કઈ પ્રકારે દેષ નથી. શંકાકાર – હે ભગવંત ! છદ્મસ્થનું જ્ઞાન કર્મોના આવરણ સહિત છે તથા ક્ષયપશામિક ભાવરૂ૫ છે તેથી કેમ શુદ્ધ થઈ શકે તેમજ આ જ્ઞાનથી મેક્ષ પણ કેમ થઈ શકે ? ઉત્તર-હે ભવ્ય ! કેવલજ્ઞાનની અપેક્ષાએ છઘસ્થનું જ્ઞાન આવરણ સહિત છે. તેમ છતાં તે ક્ષયે પથમિક જ્ઞાન એકદેશ નિરાવરણ છે. શકાકાર- હે ભગવંત! આપે આગળ કહ્યું કે સર્વ જેને પરમ શુદ્ધ પારિણુમિકભાવ છે તો આ ગાથા અનુસાર પરમભાવથી જ મેક્ષ જોઈએ પણ ક્ષયે પશમિક ભાવથી ન જ થવો જોઈએ ? ઉત્તરા- હે ભવ્ય ! કેવલજ્ઞાનની પહેલા પરમ પરિણામિકભાવ છદ્મસ્થ અવરથામાં શક્તિ માત્રથી શુદ્ધપણું છે પણ વ્યક્તરૂપથી શુદ્ધપણું નથી. કારણ પરિણામિકભાવ ત્રણ પ્રકારના છે (૧)જીવત્વ (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ તેમાં અભવ્યત્વ તે મુક્તિનું કારણ છે જ નહીં, બાકી જીવત્વ અને ભવ્યત્વે બે ભાવ રહ્યા; તેમાં જ્યારે Page #430 -------------------------------------------------------------------------- ________________ આ જીવ દર્શન મેહ અને ચારિત્રમેહને ઉપશમ, ઉપશમ અથવા ક્ષય (ક્ષાયક) ને લાભ કરે છે અને વીતરાગ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણરૂપથી પરિણમન કરે છે, ત્યારે તેમાં શુદ્ધતાની શરૂઆત થાય છે. તે શુદ્ધતા પણ ઓપશામક, શપથમિક અને ક્ષાયિક ત્રણભાવ સંબંધી મુખ્યતાથી છે. અને પારિણમિકભાવ સંબંધી ગોણુતાથી છે. શુદ્ધ પારિણમિકભાવ તે બંધ અને મોક્ષ ના કારણથી રહિત છે. તેમાં ત્રણ ભેદ તે પર્યાયાર્થિક ને આશ્રયે છે અને શુદ્ધતા દ્રવ્યાર્થિક ને આશ્રયે છે તેમ જાણવું જોઈએ. આથી એમ સિદ્ધ થયું કે વિકલ્પ રહિત શુદ્ધાત્માના અનુભવરૂપ વીતરાગ સમ્યકત્વ અને ચારિત્રથી અવિનાભૂત અર્થાત્ વીતરાગસમ્યકત્વ ચારિત્રની જયાં અવશ્ય પ્રાપ્તિ થાય છે એ જે ભાવ છે તેજ અભેદનયથી શુદ્ધાત્મા શબ્દથી કહેવામાં આવે છે તેને ક્ષપશમિકભાવ અથવા ભાવકૃતજ્ઞાન પણ કહે છે તેજ મોક્ષનું કારણ છે શુદ્ધપારિમિકભાવ જે છે તે એકદેશ વ્યક્તરૂપ એમ કથંચિત ભેદ અને અભેદરૂપ દ્વવ્યપર્યાયસ્વરૂપ જીવ પદાર્થની શુદ્ધ ભાવનાની અવસ્થામાં ધ્યેયરૂપ દ્રવ્યરૂપથી રહે છે અર્થાત ભાવનાના સમયમાં શુદ્ધપરિણામિકભાવ ધ્યાન કરવા ગ્ય છે. ધ્યેય છે. ધ્યેય પર્યાયરૂપ નથી. કારણ ધ્યાનની પર્યાય વિનાશનીય છે અને શુદ્ધપારિણામિકભાવ અવિનાશી જવને સ્વભાવ છે. શંકાકાર –હે ભગવંત! આત્માના પાંચ જ્ઞાનેમાંથી કયા જ્ઞાનદ્વારા આત્માને મોક્ષ થાય છે? Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ઉતરઃ- હૈ ભવ્ય ! કેવલજ્ઞાન તા કેવલ લરૂપ છે જે ઉત્પન્ન કરવામાં આવે છે. અવધિજ્ઞાન અને મન.પર્યંચજ્ઞાન બન્ને તે મૂર્તિ ક પદાર્થને જાણે છે તેથી તે અને નાના મેાક્ષના કારણભૂત નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તે બાહ્ય વિષયેાના જ્ઞાનમાંથી છુટી જ્યારે વિકલ્પરહિત પાતાના શુદ્ધાત્માની સન્મુખ થઇ નિર્વિકલ્પભાવે પેાતાના આત્માને અનુભવે છે ત્યારેજ મતિશ્રુતજ્ઞાન મેાક્ષનું કારણ થાય છે. પંચેન્દ્રિય વિષયેાથી મતિ, શ્રુતજ્ઞાન દૂર રહે છે ત્યારે તેને અતીન્દ્રિય જ્ઞાન કહે છે અને શુદ્ધપારિણામિકભાવ સંબંધમાં તે વિકાર રહિત ભાવનારૂપ હેાવાથી તેને સ્વસ ંવેદન જ્ઞાન કહ્યું છે. તેરમાં ગુણસ્થાન વિના સંસારી જીવાને ક્ષાયક જ્ઞાન હાતુ નથી. ક્ષયાપશમિક જ્ઞાન જો કે વિશેષ ભેદજ્ઞાનરૂપ છે અને તે માક્ષના કારણભૂત એટલા માટે છે કે, તે સમસ્ત મિથ્યાત્વ અને રાગાદિ વિકલ્પાની ઉપાધિથી રહિત પાતાના શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થવાવાળું પરમ આહલાદક સુખામૃતરસના આસ્વાદરૂપ, પરમસમતારસમય પરિણામ દ્વારા અનંત ચતુષ્ટયરૂપ મેક્ષ ફલના કાર્ય ભૂત હાવાથી તે એકદ્રેશ શુદ્ધનિશ્ચયનયથી મૃદ્ધ ઉપાદાન કારણ છે, અર્થાત્ આત્માનુભવમાં મન દ્વારા આત્માનું ગ્રહણ અને મનન થાય છે, તેથીજ તે લેવિજ્ઞાન છે મને તેજ મેાક્ષનું સાધન છે. શકાકાર :- હે ભગવંત ! તપશ્ચરણ, સયમ, પ્રવજ્યા, સૂત્રાદિને જ્ઞાનજ કહ્યુ છે તે તે એવી કઇ નય છે.? Page #432 -------------------------------------------------------------------------- ________________ ઉતર- હે ભવ્ય ! મિથ્યાષ્ટિથી ક્ષીણકષાય બારમાં ગુણસ્થાન સુધીમાં તે, તે ગુણસ્થાને યોગ્ય અશુભ, શુભ અને શુદ્ધ ઉપગ હોય છે. તેની સાથે અવિનાભૂત, પ્રસિદ્ધ, અશુદ્ધનિશ્ચયનય અર્થાત અશુદ્ધઉપાદાનરૂપથી નીચલી અવસ્થાઓને જ્ઞાન કહ્યું છે. તેથી એ સિદ્ધ છે કે, શુદ્ધપારિણામિક પરમભાવને ગ્રહણ કરવાવાલી શુદ્ધદ્રવ્યાર્થિ કનયથી અથવા શુદ્ધઉપાદાન રૂપથી જીવાદિ વ્યવહારમાં કહેવામાં આવેલ નવ પદાર્થોથી ભિન્ન આદિ, મધ્ય, અંતરહિત એક અખંડ પ્રકાશમય શુદ્ધપરમસમયસારરૂપ નિરંજન. સહજશુદ્ધજ્ઞાનસ્વભાવ જે શુદ્ધાત્માનું ઉપાદેયભૂત તત્વ છે, તે જ નિશ્ચયથી શ્રદ્ધાન કરવાનું જાણવા અને ધાવવા ગ્ય છે. કારણજ્ઞાન જ જીવનું એક અસાધારણ સર્વદેષોથી રહિત લક્ષણ છે કે જે શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી વીતરાગરૂપ છે. તેજ શુદ્ધ વીતરાગ સ્વસંવેદન જ્ઞાનને અનુભવ કરવાથી આત્માના સંયમાદિ સર્વ ગુણે કહ્યા છે. માટે સર્વથી ભિન્ન પિતાને પિતારૂપ જે જ્ઞાનાનંદમય પરમ વીતરાગ રૂપ છે, તેનું જ શ્રદ્ધાન, જ્ઞાન અને મનન હિતકારી છે. એ પ્રમાણે વ્યવહારનયથી જાણે નવ પદાર્થોની મધ્યમાં શુદ્ધનિશ્ચયન દ્વારા એક શુદ્ધ જીવજ ખરેખર સ્વરૂપમાં સ્થિર થાય છે. અથવા તેિજ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણને પામી દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મેક્ષમાર્ગને પિતામાંજ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ, ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એકને જ પ્રત્યક્ષ સ્વયંવેદનથી અનુભવવું. કારણ કે તે સદાકાળ અવસ્થિત (સુનિશ્ચિળ) છે. હવે આચાર્ય ભગવંત શિષ્યને સાધના કરી Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ સર્વ આશંકાઓને મટાડી (સમાધાન કરી) કહે છે કે હે ભવ્ય ! તમારામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને,એવા સ્વસમયરૂપ પરિણમન સ્વરૂપ મોક્ષમાર્ગમાં પિતાને પરિણુમાવીને, સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવને પામીશ, ત્યારે તેમાં કાંઈ ત્યાગ ગ્રહણ જણાશે નહીં, એવા સાક્ષાત્ સમયસાર સ્વરૂપ પરમાર્થભૂત, નિશ્ચલ, શુદ્ધ, પૂર્ણજ્ઞાન (પૂર્ણ આત્મદ્રવ્યને) ને પ્રથમ શુદ્ધનયના જ્ઞાનમાં પૂર્ણ શ્રદ્ધાન કરવું. આમ જ્ઞાનનું જ્ઞાન, શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહને ત્યાગ કરી પૂર્ણજ્ઞાનને અભ્યાસ કરવો. ઉપગને જ્ઞાનમાં જ થંભાવો અને પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન ધ્યાનમાં લઈ ચિત્તને એકાગ્ર કરવું અને વારંવાર તેને જ સતત અભ્યાસ કરે, જયાં સુધી આવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર (બારમાં ગુણસ્થાન સુધી) રાખ અને કેવળજ્ઞાન ઉપજે ત્યારે પક્ષ છુટી પ્રત્યક્ષ (સાક્ષાત્) સર્વવિમાથી રહિત થયું થયું સર્વને દેખનાર–જાણનાર સ્થિત રહ્યું તેજ જ્ઞાન અમલ, નિશ્ચલ, મહિમાવંત, નિત્ય ઉદિત શુદ્ધજ્ઞાનઘનરૂપ દેદીપ્યમાન (પ્રકાશમાની રહે છે તે સાદી અનંત કાળ સુધી આનંદનું દાતા, અનંત ચતુષ્ટયનું સ્વામી દ્રવ્યભાવે પરિપૂર્ણ જયવંત રહે છે. દયાન ધ્યાતા દયેયનું સ્વરૂપ, मोक्षं कुर्वन्ति मिश्रौपशमिक क्षायिकाविद्याः । बंधमौदयिको भागो निष्क्रयः पारिणमिकः ॥३९४॥ Page #434 -------------------------------------------------------------------------- ________________ અર્થ- ઓપશમિક, ક્ષયે પથમિક, અને ક્ષાયકભાવ મોક્ષને કરે છે. ઔદયિક ભાવ બંધને કરે છે તથા પરિણામિકભાવ ક્રિયા રહિત છે. તે ન બંધનું કારણ છે ન મોક્ષનું કારણ છે. ભાવાર્થ- ઓપશમિક, ક્ષયપશમિક, ક્ષાયિક તથા ઔદયિક એમ ચાર ભાવ પર્યાયરૂપ છે, પરંતુ શુદ્ધપરિણામિકભાવ દ્રવ્યરૂપ છે. જીવ પદાર્થને તે માત્ર દ્રવ્યરૂપ છેન પર્યાયરૂપ છે પણ પરસ્પર અપેક્ષાથી દ્રવ્ય અને પર્યાય બન્ને ધર્મોના આધારભૂત ધમી છે. છેવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ ત્રણ પરિણામિકભાવની વચમાં શક્તિરૂપ જીવવ પરમશુદ્ધપારિણામિકભાવ, નિરાવરણ, બંધ–મોક્ષ પર્યાયની પરિણતિથી રહિત ત્રિકાળ એકરૂપ રહેલ છે તે શુદ્ધવ્યાર્થિકનયને વિષય (આશ્રયે) છે. બાહ્ય દશપ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ ભાવ છે, તે પર્યાયાર્થિકનયને આશ્રયે હેવાથી તેને અશુદ્ધપરિણામિક ભાવ કહેવામાં આવે છે. શુદ્ધનિશ્ચયનયથી સર્વ સંસારી છે અને સિદ્ધો સર્વથા દશ પ્રકારના પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વથી રહિત છે. એ ત્રણમાંથી ભવ્યત્વ પારિણમિકભાવ છે તેને પર્યાયાર્થિકનયથી ઢાંકવાવાળું દેશઘાતી અને સર્વઘાતી નામનું મહાદિ કર્મ સામાન્ય છે. અર્થાત્ દર્શનમેહ, ચારિત્રમેહ જે આત્માના સમ્યકત્વ, ચારિત્ર ગુણેને ઘાત કરે છે તેજ કર્મો આત્માની ભવ્યત્વ શક્તિને પણ પ્રચ્છાદન કરે છે. જ્યારે કાળલબ્ધિને વશ ભવ્યત્વ શક્તિની વ્યક્ત (પ્રગટ) દશા થાય છે ત્યારે આ જીવ સહજશુદ્ધપારિણમિકભાવરૂપી પિતાના પરમાત્મ દ્રવ્ય (તાવ) ના સમ્યક Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રમય પર્યાયથી પરિણમન કરે છે. તે પરિણમનને આગમ પદ્ધતિએ ઓપથમિક, ક્ષયપશમિક, ક્ષાયિક ભાવ કહે છે અને આધ્યાત્મિક ભાષાની અપેક્ષાએ તે ભાવને શુદ્ધાત્મ સન્મુખ પરિણામ, શુદ્ધોપગ અદિ પર્યાયરૂપ નામથી કહે છે. પરમશુદ્ધપરિણામિકભાવ જે શુદ્ધઆત્મિક દ્રવ્યરૂપ છે તે પૂર્વોક્ત પર્યાયરૂપ ભાવથી કેઈ અપેક્ષાથી ભિન્ન છે. કારણ કે તે ભાવો (પરિણતિ) ભાવનારૂપ છે જ્યારે શુદ્ધપારિણુમિકભાવ ભાવનારૂપ નથી. જે કોઈ એકાંતનયથી તે પરિણતિને શુદ્ધપારિણામિકભાવથી અભિન્ન માનવામાં આવે તે મહાન દેષ ઉત્પન્ન થશે. તે એવી રીતે કે ભાવનારૂપ પરિણતિ તે મેક્ષના કારણભૂત છે અને મોક્ષના કારણે નાશ થતાં શુદ્ધ પારિણમિકભાવને નાશ થઈ જશે પણ શુદ્ધપારિણામિકભાવ તે સદા દ્રવ્યરૂપ ધોવ અવિનાશી છે. - પરમશુદ્ધપારિણામિકભાવની પ્રાપ્તિના હેતુભૂત, ઓપશમિક, શપથમિક, અને ક્ષાયિક એમ ત્ર' ભાવ છે. તે રાગદ્વેષાદિ ભાવોથી રહિત હોવાને કારણે શુદ્ધઉપાદાનરૂપ હોવાથી મોક્ષનું કારણ થાય છે. પરમશુદ્ધપારિણમિકભાવ મોક્ષનું કારણ નથી અને જે શક્તિરૂપ મોક્ષ છે તે તે પરમશુદ્ધપરિણામિકરૂપ પહેલાથી જ વિદ્યમાન છે. વળી શુદ્ધ પારિણમિક ક્રિયા રહિત (નિષ્ક્રિય) છે અથવા બંધના કારણ ભૂત જે રાગદ્વેષાદિરૂપની પરિણતિ ક્રિયા છે, તે રૂપ પણ શુદ્ધપારિણુમિકભાવ નથી તથા મોક્ષના કારણરૂપ જે ક્રિયા અને શુદ્ધ સ્વરૂપની ભાવનારૂપ પરિણતિ છે તે રૂપ પણ નથી. Page #436 -------------------------------------------------------------------------- ________________ - ૩૮૨ પરમશુદ્ધપારિણમિકભવ ધ્યાનમાં ધ્યેયરૂપ છે પણ ધ્યાન રૂપ નથી કારણ ધ્યાન વિનાશક છે અને ધ્યેય સદા શાવત એકરૂપ છે. णवि उप्पजह णवि मरह बंधु ण मुक्खुकरेइ , जिउ परमत्थे जोइया जिणवर एउमणेइ ॥३९५॥ અથ– પરમાર્થષ્ટિથી જોવામાં આવે તે આ આત્મા ને જન્મ છે, ન મરે છે, ન બંધ કરે છે, ન મોક્ષ કરે છે એમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભાવાર્થ- પાંચ ભાવમાં પરમશુદ્ધપારિમિકભાવ ધ્યેયરૂપ છે અર્થાત્ મેક્ષરૂપ છે. પરંતુ ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવ ધ્યાનરૂપ છે. ઔદયિક ભાવમાં મેહની જ બંધના કારણભૂત છે. જ્યારે કાલિબ્ધિ આદિના નિમિત્તથી ભવ્યત્વ શકિતની પ્રગટતા થાય છે ત્યારે શુદ્ધાત્મ સન્મુખ જે પરિણામ થાય છે તે ભાવનારૂપ છે, તેજ મોક્ષને ઉપાય છે, તેજ રત્નત્રય સ્વરૂપ છે. તેજ આત્માના અનુભવરૂપ છે મોક્ષના કારણે ભાવોમાં ઉપયોગને સ્થિર કરી સ્વસ્વરૂપનો અનુભવકરી આત્મસુખને લાભ કરે ગ્ય છે. એકદેશ શુદ્ધનયના આશ્રિતે જે ભાવના વિકાર રહિત સ્વસંવેદન લક્ષણરૂપ છે તે ક્ષેપથમિક જ્ઞાનરૂપ હોવાને કારણે જે કે એકદેશ વ્યકતરૂપ છે અર્થાત્ કેવલજ્ઞાનની માફક સર્વથા સર્વ દેશ વ્યક્ત (પ્રગટ) નથી તે પણ ધ્યાન કરવાવાલે પુરુષ એ ભાવના કરે છે કે, જે કઈ સપૂર્ણ આવરણથી રહિત અખંડ એક પ્રત્યક્ષ પ્રકાશમાન, અવિનાશી, શુદ્ધપારિણમિકભાવ સ્વરૂપ પરમાત્મતત્વ છે તેજ હું છું, હું અખંડ જ્ઞાનરૂપ છું. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ જે ઉપાયથી મોક્ષને માગ) ઉપેય મોક્ષની પ્રાપ્તિ થાય તે જ મુમુક્ષુએ કરવા છે–તેની ભાવના સદાય ભાવવા ચોગ્ય છે. મુમુક્ષુ જીવ ભાવના ભાવે છે કે – “હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદમય એક સ્વભાવરૂપ છું. હું સંક૯૫ વિકપરહિત નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું, હું મારા પોતાના નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્રમાં તન્મયરૂપ જે નિશ્ચયરત્નત્રયમય નિર્વિકલ્પ સમાધિભાવથી ઉપ્તન્ન જે વીતરાગ સહજ આનંદરૂપ સુખના અનુભવરૂપ જે સ્વસંવેદન જ્ઞાન છે તે દ્વારા હું અનુભવવા ચગ્ય છું. જાણવા ગ્ય છું, પ્રાપ્ત કરવા ગ્ય છું: અર્થાત્ હું તે અનુભવરૂપી રસથી ભરપૂર છું. હું રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, માન, માયા, લોભ, પંચેન્દ્રિયના વિષય વ્યાપાર, મન, વચન, કાયના વ્યાપાર ભાવકમ દ્રયકર્મ અને કર્મ, પૂજા પ્રસિદ્ધિ, લાભ, દેખેલ સાંભળેલ અને અનુભવેલ ભેગોની ઈચ્છા રૂપી નિદાનશલ્ય માયાશલ્ય, મિથ્યાશલ્ય આદિ સર્વ વિભાવ પરિણમેથી રહિત શૂન્ય છું ત્રણ લેકમાં ત્રણકાળમાં મન, વચન, કાય, કૃત, કારિત, અનમેદના એમ નવ પ્રકારેથી હું શુદ્ધનિશ્ચયનયે શુદ્ધ છું, તેમ સર્વ છે પણ શુદ્ધ છે.” એમ ભાવના ભાવવા ગ્ય છે. જેથી મોક્ષ સ્વરૂપ પોતાના શુદ્ધપરમ પરિણામિકભાવને લાભ થાય. કારક પક્ષ નું સ્વરૂપ.. पुचपरिणामजुतं कारणभावेण वट्टदे दव्यं । उत्तरपरिणामजुदं तं चिय कज्ज हवे नियमा ॥३९६॥ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ कारणकज्जावेसेसा तस्सु वि कालेसु होंति वत्थूर्ण । एककम्पिय समये पुव्युत्तर भावमासिज्ज ॥ ३९७॥ અ:-પૂર્વી પરિણામથી યુક્ત દ્રવ્ય છે તે તેા કારણભાવ કરી વર્તે છે અને તે જ દ્રવ્ય ઉત્તર પરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એ નિયમથી જાણેા. વસ્તુ પૂર્વ અને ઉત્તર પરિણામને પ્રાપ્ત થઈ ત્રણ કાળ વિષે એક એક સમયમાં કાર્યકારણભાવ રૂપે વર્તે છે. ભાવાર્થ:- જીવાદિ વસ્તુ ત્રણ કાળમાં એક એક સમયે પૂર્વઉત્તર પરિણામને આશ્રય કરી નવી નવી પર્યાય ( કા ) રૂપ ઉત્પન્ન થાય છે. ત્રણે કાળમાં અનંતાન ંત અધા દ્રવ્યો અનતાન ત પર્યાય સહિત છે. તેમજ સર્વ પદાર્થ અનેકાંતાત્મક અકિયા સહિત છે. જે વસ્તુ છે તે અનંત ધર્મસ્વરૂપ અનેકાંતમય છે તે નિયમથી કાર્ય રૂપ પરિણમે છે. એમ જિનેન્દ્રદેવે કહ્યુ` છે. જીવદ્રવ્ય પેાતાના ચૈતન્ય સ્વરૂપમાં રહી કદી પણ પર એવા અચેતન સ્વરૂપે થયુ નથી. જો પરસ્પર બધા દ્રવ્ય એપ થઈ મલી જાય તા માટો દોષ ઉત્પન્ન થશે તેથી તે એક સ્વરૂપે નહી થતાં પ્રત્યેક દ્રવ્ય પેાતાની સત્તા (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ) તે કદી પણ છેાડતા નથી. અર્થાત ચેતન ચેતનરૂપ અને અચેતન અચેતનરૂપ સદા પોતાના ગુણપયામાં રહે છે. વર્તમાન સમયમાં જે પર્યાય છે તે પૂર્વે સમય સહિત વસ્તુનું કાર્યાં છે તે પ્રમાણે અધી પર્યાયાનું જાણવું. એ પ્રમાણે સમય સમયે કાર્ય કારણભાવરૂપ ત્રણ કાળમાં દ્રવ્યનું નિયમથી સ્વરૂપ છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ લેકમાં નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ ઇત્યાદિ અનેક ધર્મ યુકત વસ્તુ છે તે કાર્યકારી દેખાય છે. જીવદ્રવ્ય પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ચેતન્ય સ્વરૂપે બિરાજી સદા સમયે સમયે પિતાની પર્યાયરૂપ (કાર્યરૂ૫) પરિણમે છે ત્યારે પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તેનું નિમિત્ત માત્ર છે. जीवो अणाइणिहणो परिणयमाणो हु णवणवं भावं । सामग्रीसु पवहदि कज्जाणि समासदे पच्छा ॥३९८ । અર્થ - જે છવદ્રવ્ય છે તે અનાદિ નિધન છે. તે નવી નવી પર્યાયરૂપ પરિણમે છે. તે પહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રી વિષે વર્તે છે પછી પર્યાયરૂપ કાર્યને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ- સર્વ દ્રવ્ય પોત પોતાના પરિણમનના ઉપાદાન કારણ છે ત્યારે બાહ્ય અન્ય દ્રવ્ય તેના કાર્ય (અવસ્થા) ની ઉત્પત્તિમાં નિમિત્ત માત્ર છે “સાગરિ #ાર્યસ્થ તૈયારબા” અર્થાત્ સામગ્રી (નિમિત્ત) કાર્યને ઉત્પન્ન કરે છે એકલું કારણ (ઉપાદાન) નહીં. આ વસ્તુને નિયમ છે કેઈને કરેલ નથી. સર્વ દ્રવ્ય પિતા પોતાના પરિણામરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સામગ્રીને પ્રાપ્ત થઈ પોતે જ પોતાના ભાગરૂપે પરિણમે છે તે પરિણમનને પિતે સ્વામી છે તેને આઘું પાછું કરવાને કઈ સમર્થ નથી. પણ કઈ એમ કહે કે તે અશુદ્ધ પરિણામ પિતાની, ક્રમબદ્ધ પર્યાયની સ્વાભાવિક ગ્યતા (લાયકાત) થી થઈ છે તે તે પ્રમાણે કહેવું યોગ્ય નથી તે આગમવિરૂદ્ધ કથન છે. તે પર્યાય Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮ (ચેતના ) જીવની છે પણ તેમાં અશુદ્ધતા આવવાનું કારણુ ( હેતુ) એવા ૫દ્રવ્ય ( અચેતન ) ના સંગ (સચાગ સંબંધ) છે તેથી તે અશુદ્ધ પર્યાય કથંચિત્ જીવ દ્રવ્યની છે અને કથંચિત્ એવા અજીવ પુદ્ગલ દ્રવ્યની પણ છે અને અન્ને વ્ય ના સ્વભાવથી જોવામાં આવે તે તે બન્ને વ્યોમાંથી કેાઈની નથી. અજ્ઞાની તે નૈમિત્તિક અવસ્થાને પેાતાની સ્વાભાવિક માની તેમાં તન્મય ( ઇચ્છાપૂર્ણાંક-એકરૂપ ) થઇ જાય છે. અર્થાત્ તે નૈમિત્તિક અવસ્થાના સ્વામી થાય છે તેજ તેનું અજ્ઞ!ન અથવા સંસાર છે તેને મિથ્યા પુરુષાર્થ અથવા સંસારની જડ કહે છે. તેના કથંચિત આત્મા કર્તા છે અને મિથ્યાત્વ કર્મોના નાશ થતાં તેજ જવ અક્ક્સ થાય છે. કર્તાપણાના અભિપ્રાયમાં મિથ્યાત્વકર્મીના ઉદયનું કારણ છે અને તેજ જીવના અકર્તા ભાવમાં સમ્યગ્દન પૂર્વક થતું સમ્યજ્ઞાનનું કારણ છે. જ્ઞાની આત્મા તે નૈમિત્તિક ભાવને કર્મ ( ચારિત્રમેહનીય ના ઉદયની મળજોરીનું કાર્ય જાણી તેમાં તન્મય ન થતાં તેના નાશને ઉપય આગમાનુસાર સંચમાદિ સમ્યક ક્રિયામાં પેાતાના ઉપયાગ જોડી આપે છે તેથી જ્ઞાનીના તે નૈમિત્તિક ભાવ પ્રત્યેના અનિચ્છાભાવ કહ્યો. આજ સંસાર ખંધથી છુટવાનું સમ્યક્ કારણુ છે. તેનેજ સમ્યક્ પુરુષાર્થ કહે છે અને તેજ મેાક્ષનું કારણ છે. દૃષ્ટાંતઃ- જેમ માટીના પિ’ડ તે કારણ છે અને ઘરૂપ અવસ્થા તે તેનું કાર્ય છે. તે પ્રમાણે જીવની પહેલી પર્યાય તે કારણુ છે અને પાછલી પર્યાય તે તેનું કાર્ય છે એવું નિયમથી વસ્તુનું સ્વરૂપ છે માટીના અનેક કાર્ય માં માટીપણું એકરૂપ, નિરૂપ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ છે અને તેની અવસ્થા અનિત્યરૂપ છે. કાર્યકારણ સંબંધ પુરુષાર્થ વાદને પોષક છે. ઉત્તર કાર્યની ઉપત્તિ પૂર્વગુવતી પર્યાય (ઉપાદાન) વિના ત્રણ કાળે દ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી. ઉત્તર પર્યાયમાં રહેવાવાળા દ્રવ્યને ઉર્ધ્વતા સામાન્ય કહે છે તે તેની બધી અવસ્થાઓમાં સામાન્યરૂપ નિત્ય એકરૂપ છે. “નિમિત્તામ્બાર્થસિદ્ધિ પ્રત્યેક કાર્યની સિદ્ધિ ઉપાદા અને નિમિત્ત બન્ને કારણથી થાય છે. જેમ ઘટતું ઉપાદાન કારણ માટી છે અને ચાક દંડાદિ નિમિત્ત કારણ છે તેમાં માટીની પર્યાય સ્વપ્રત્યયરૂપ છે અને ચકાદિ પર પદાર્થની પર્યાય પરપ્રત્યયરૂપ (કરણ) છે. અર્થાત્ સ્વરૂપકારણ અને પરરૂપકારણ વિના કાર્યની સિદ્ધિ અસંભવ છે. સમ્યગ્દષ્ટિ આત્મા કાર્ય કારણ ભાવને યથાર્થ રૂપે જાતે હેવાથી પિતાનું હિત, અહિત કેઈ કરી શકે છે એવું ત્રણકાળે માનતો નથી પિતાની અવસ્થાને પોતે જ કર્તા છે ત્યારે પરદ્રવ્ય નિમિત્ત માત્ર છે. પરદ્રવ્ય મારા ગુણ પર્યાયમાં નિશ્ચયે વ્યાપતા નથી તેમજ તેઓ મારા કાર્યની ઉત્પત્તિના કારણ (કર્તા)નથી તે પછી મારું હિત, અહિત પરને આશ્રિત કેમ હોઈ શકે? નજ હોઈ શકે. એમ નિશ્ચયથી વસ્તુસ્વરૂપને જાણતે સમ્યગ્દષ્ટિ દઢ શ્રદ્ધાની હોય છે. જગતમાં કોઈ દ્રવ્ય કેઈ અન્ય દ્રવ્યના ગુણ પર્યાયમાં વ્યાપતા નથી તે કાર્ય કેવી રીતે કરી શકે? નજ કરી શકે. તેઓ માત્ર મારા કાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત માત્ર છે. કર્તા કર્મ રૂપે કદી પણ નથી એવા જિનેન્દ્ર કથિત વચનને સભ્યશ્રદ્ધાની સમ્યગ્દષ્ટિ જીવ હોય છે તે એમ વિચારે છે કે - Page #442 -------------------------------------------------------------------------- ________________ સમ્યક નિયતિવાદ जं जस्स जम्मिदेसे जेण विहाणेण जम्मि कालम्मि । णादं जिणेण णियदं जम्म वा अहव मरणं वा ॥३९९॥ तं तस्स तम्मि देसे तेण विहाणेण तम्मि कालम्मि । को सका चालेदु इंदो वा अह जिणिदो वा ॥४००। અર્થ – જે જીવને, જે દેશમાં, જે કાળમાં, જે વિધાને (સામગ્રીએ) કરી જન્મ, મરણ, સુખ, દુઃખ, રોગ, દારિદ્ર આદિ જેવું સર્વજ્ઞવે જંપ્યું છે તે પ્રમાણે તે બધું નિયમથી થશે. તેમજ તે જીવને તેજ દેશમાં તેજ વિધાને કરી નિયમપૂર્વક થાય છે, તેને ઈન્દ્ર તથા જિનેન્દ્ર, તીર્થંકરદેવ કેઈપણ ફેરવવા સમર્થ નથી. ભાવાર્થ- સર્વપ્નદેવ વ્યવહારનયથી સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અવસ્થાઓને જાણે છે. અર્થાત સર્વદેવના જ્ઞાનમાં પ્રતિભાસ્યું છે તે પ્રમાણે નિયમથી થાય છે તેમાં આઘું પાછું એ અધિકું કાંઈ પણ થતું નથી, એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે. વિશેષાર્થ-સમ્યગ્દષ્ટિ જિનેન્દ્ર કથિત વચનને દઢ શ્રદ્ધાની હોય છે. તે વિચારે છે કે જિનેન્દ્રભગવાનના નિર્મળ સ્ફટિક જ્ઞાનમાં જગતના સર્વ પદાર્થો તેના ગુણ પર્યાય સહિત ત્રિકાળવતી યુગપ્ત ઝળકી રહ્યા છે, તેજ પ્રમાણે સઘળું થાય છે. તે ફેરવવા કેઈ સમર્થ નથી. અર્થાત્ જિનેન્દ્રના જ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સ્વપ્રત્યય અને પરપ્રત્યય, કાર્યકારણ, નિમિત્ત નૈમિત્તિક, નિમિત્ત ઉપાદાન આદિ જણાયેલ છે તે પ્રમાણે નિશ્ચયથી થાય છે. તે જિનાગમને દઢ શ્રદ્ધાની હોય છે એટલે સમ્યગ્દષ્ટિ રના, કાંઇ પણ નિયમથી થાય સ વિરોધ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ જીવ જિનેન્દ્ર કથિત માર્ગ ઉપર ચાલે છે, તેનાથી વિપતિ માર્ગ ઉપર ચાલતું નથી. પિતાના પરિણામને તેિજ સ્વામી છે અને તે નિમિત્ત માત્ર છે એમ અવધારતે જીવ સદા પિતાના પરિણામની સાવધાની રાખે છે. કારણકે તેનાથી જ પિતાનું હિત અહિત થાય (બંધ–મિક્ષ) છે તેમ શ્રદ્ધાન કરતો સદા સારાં નિમિત્તોની સામગ્રી તરફ લક્ષ રાખે છે તેજ તેને સમ્યક પુરુષાર્થ છે. તેને કઈ કાર્ય માં હર્ષ, વિષાદ, સુખ, દુઃખ, જન્મ મરણ આદિમાં ભય કે આશ્ચર્ય થતું નથી. અર્થાત્ ખેદ-ખિન્ન થતું નથી પણ સમતા ભાવે રહે છે તે બધાં કર્મોનાં વિપાકને જાણે છે. સમતા જ મારું ઘર છે અને તેનાથી જ મારું કલ્યાણ છે. જે પ્રમાણે ગુણસ્થાનની પરિપાટીએ દઢ સમતાભાવી થતો જાય છે તે પ્રમાણે રાગ છુટતા જાય છે તેજ સમ્યગ્દષ્ટિની સંવરપૂર્વક નિર્જરા છે. શંકાકાર- હે ભગવાન! કમબદ્ધ પર્યાયમાં જે થવાનું હશે તે થશે તે પછી પુરુષાર્થ કરવાની શું જરૂર? ઉત્તર:- હે ભવ્ય ! સાંસારિક જીવનમાં ક્રમવતી અને વ્યતિરેક બન્ને પર્યાયે થાય છે. જૈનદર્શન કારકપક્ષ અને જ્ઞાપકપક્ષ બન્નેને સાપેક્ષતાથી સ્વીકારે છે તેથી સમ્યક્રય છે. કારક પક્ષ (કાર્યકારણ સંબંધ) પુરુષાર્થવાદને પોષક છે અને જ્ઞાપકપક્ષ (જ્ઞાનય સંબંધ) પુરુષાર્થવાદની સાપેક્ષતાએ ગ્રહણ કરવાગ્ય હોવાથી તેને સનિયતિવાદ કહે છે. જે જૈનદર્શનને માન્ય છે. એકાંત નિયતિવાદ નિરપેક્ષતાને પિષક હેવાથી મિથ્યાવાદ રૂપ છે જે જેનદર્શનને માન્ય નથી. જે જીવ કાર્યકારણ સંબંધ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૯ રૂપ કારકપક્ષને નથી માનતા અને એકાંતે પૂર્વોક્ત ગાથાને માને છે તે જૈનત્વથી દૂર મિથ્યાષ્ટિ છે. માટે હે ભવ્ય ! પૂર્વોકત ગાથાને કારકપક્ષ (પુરુષાર્થ વાદ) સાથે જ્ઞાપકપક્ષને ગ્રહણ કરો જેથી એકાંતને દોષ આવશે નહીં જૈનદર્શન સાપેક્ષ નયને સમ્યકરૂપ માને છે અને નિરપેક્ષનયને મિથ્થારૂપ માને છે. શકાકાર - હે ભગવંત! સર્વદેવ વ્યવહારનયથી સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અવસ્થાને જાણે છે એમ જે કહેવામાં આવશે તે નિશ્ચયથી સર્વપણું જ રહ્યું નહીં ઉત્તર:- હે પ્રશ! કેવળી ભગવાન પિતાના આત્મિક સુખમાં તન્મય થઈ જેમ જાણે છે તેમ બાહ્ય પદાર્થોને જાણતા નથી તે કારણથી કહેવાય છે કે કેવળી ભગવાન વ્યવહારનયથી જાણે છે. બીજા નાં સુખ દુખ આદિને પોતાના આત્મિક સુખ સમાન તન્મય થઈ જાણે તે જેમ પિતાના આત્મિક સુખને અનુભવ કરતાં સુખી થાય છે તેમ અન્ય જીના સુખ દુઃખમાં તન્મય થતાં સુખી દુઃખી થવું જોઈએ પણ તેમ તે જણાતું નથી. પોતાના આત્મિક સુખના અનુભવની અપેક્ષાએ નિશ્ચય છે અને પરના સુખ દુઃખ અનુભવની અપેક્ષાથી વ્યવહાર માત્ર છે. . " સર્વ જીવ પરપદાર્થોને નિશ્ચયથી ભેગવતાં જ નથી પણ પિતાના રાગાદિ પરિણામને જ નિશ્ચયથી ભેગવે છે. તેમ નિશ્ચયે અરિહંત પરમાત્મા પિતાના આત્મિક સુખને જ ભગવે છે પણ પરપદાર્થોને ભેગવે છે તેમ કહેવું માત્ર વ્યવહાર છે. જુઓ નિયમસાર ગાથા ૧૫૯-૧૬૬ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શકાકાર- હે ભગવંત! નિરપેક્ષનયને નિયતિવાદ કેવા પ્રકારને હોય છે અર્થાત્ તેઓની માન્યતા કેવા પ્રકારની હોય છે તે આપ કૃપા કરી જણાવે. ઉત્તર- હે ભદ્ર! તે તમે શાંતિથી સાંભળે. મિથ્યાનિયતિવાદ (જ્ઞાપકપક્ષ) નું રવરૂપ जत्तु जदा जेण जहा जस्स य णियमेव होदि तत्तु तदा । तेण तहा तस्स हवे इदि वादो णियदिवादो दु ॥४०१॥ को करइ कंटयाणं तिक्खत्तं मियविहंगमादीणं । विबिहत्तं तु सहाओ इदि संव्यपि य सहाआत्ति ॥४०२॥ અર્થ:- જે સમ્યમાં જેનાથી જેવું જેને નિયમથી થાય છે. તે, તે સમયમાં તેનાથી તેવું જ તેને થાય છે એવા નિયમથે જ બધી વસ્તુઓને માનવું તે નિયતિવાદ છે. કાંટા આદિ જે તીક્ષણ વસ્તુ છે તેનું તીકણપણું કોણે કર્યું? અને મૃગ તથા પક્ષી આદિ જે અનેક પ્રકારના (રંગથી) દેખાય છે તેને કોણે કર્યા? એવા પ્રકનનો ઉત્તર એવો આપે છે કે, તે બધામાં સ્વભાવ જ છે, એમ બધાને (અન્ય કારણવિના) સ્વભાવથી જ માનવું તેને સ્વભાવવાદી કહે છે ભાવાર્થ:- શ્રી જિનેન્દ્રદેવે (૩૬૩) ભેદેથી એકાંતવાદીઓના મતને મિથ્યમતવાળા કહ્યા છે જેવા કે- નિયતિવાદ, સ્વભાવવાદ, કાલવાદ, ઇશ્વરવાદ, આત્મવાદ, પૌરુષવાદ, દેવવાદ, સંયોગવાદ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ કરવાવાળા હાવાથી વિનયવાદ, લેાકવાદ આદિ પ્રધાનતાથી કહ્યા છે. તે બધા એકાંતવાદીએ અપેક્ષાવના વસ્તુને દ્ધિ પરમત મિથ્યાવાદીઓ છે. પરમતા ના વચન “સથા” એમજ છે તેમ નિયમથી કહેતા હૈાવાથી અસત્યવાદી છે. તેને નિરપેક્ષવાદી કહે છે જે મિથ્યાનયરૂપ છે. (૧)નિયતિવાદી કહે છે કે, જે કમબદ્ધ થવાનું છે તે કોઇ પ્રકારે ટાળી શકાતુ નથી તેથી તેને ક્રમબદ્ધવાદી અથવા નિયતિવાદી કહે છે. (૨) સ્વભાવવાદી કહે છે કે, જે કાંઇ અને છે તે તેની તે સમયની ચેાગ્યતાનુસારજ થઈ રહ્યું છે તેને ટાળવા કેાઈ સમર્થ નથી તેને ચગ્યતાવાદી અર્થાત્ સ્વભાવવાદી કહે છે. (૩) કાલવાદી કહે છે કે, ઉત્પન્ન, વિનાશ, આદિ કાલજ કરે છે કાલને ઠગવા કાઈ સમર્થ નથી તે પ્રમાણે મધુકાલને માને છે તે કાલવાદી છે. (૪) ઇશ્વરવાદી કહે છે કે, આત્માજ્ઞાન રહિત છે, અનાથ છે. આત્માને સુખ દુ:ખ, સ્વર્ગ, નરક આદિમાં ગમન મધુ ઈશ્વનું જ કરેલુ છે અર્થાત્ ઇશ્વરની ઇચ્છા વગર પાન પણ હલી શકતું નથી આ બધુ ઈશ્વરની ઇચ્છાથી જ થઈ રહ્યું છે એમ જે મધુ ઇશ્વરકૃત માને છે તે ઇશ્વરવાદી છે. (૫) મવાદી કહે છે કે; પુરુષ છે, તેજ દેવ છે; સ’સારમાં એક જ આત્મા છે, તેજ અને તે ખધામાં વ્યાપક Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ સર્વાગપણાથી અગમ્ય છે, ચેતના સહિત છે, નિર્ગુણ છે, અને ઉત્કૃષ્ટ છે બાકી બધુ મિથ્યા છે એમ એક બ્રહ્મને માનતા આત્મવાદી છે. પૌરુષવાદી કહે છે કે, પ્રમાદી તથા ઉદ્યમ કરવામાં ઉત્સાહ રહિત છે તે કાંઈ પણ ફલને પામી શકતો નથી. અથાત પુરુષાર્થથી જ બધા કાર્યની સિદ્ધિ થાય છે એમ માનવા વાળાને પૌરુષવાદી કહે છે. (૭) દેવવાદી કહે છે કે, જે ભાગ્યમાં લખેલું છે તેમ જ થાય છે. વિધાતાના લેખ કેણ ફેરવી શકે? માટે નકામે પુરુષાર્થ કરો ધિક્કારરૂપ છે એમ જે ભાગ્યથી જ સર્વ સિદ્ધિ માને છે તે દૈવવાદી છે. સંગવાદી કહે છે કે, જ્ઞાનીઓની કૃપાથી જ સર્વકાર્યની સિદ્ધિ થાય છે. માટે સદાજ્ઞાનીના સંગમાં રહેવું તેવી માન્યતા વાળાને સંયોગવાદી કહે છે. (૯) વિનયવાદી કહે છે કે, બધા દેવ, રાજા, જ્ઞાની, યતિ, બુઢા, બાળક, માતા, પિતા, એમ આઠને મન, વચન, કાય અને દાન એમ ચારોથી વિનય કરવું એવા વિનયવાદી ગુણ, અગુણની પરીક્ષા કર્યા વિના બધાઓના વિનયથીજ સર્વ સિદ્ધિ માને છે તે વિનયવાદી છે. (૧) લોકવાદી કહે છે કે, શું આ જગતમાં બધા કહે છે તે છેટું છે ? જેમકે :- દ્રૌપદીને પાંચ પતિ હોવા છતાં સતિ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ હતી તેને કોણ મિથ્યા કહી શકે. એમ માત્ર લાક માન્યતામાં ત્યાસત્યના વિચાર વિના સર્વ સિદ્ધિ માનનારને ઢાકવાદી કહે છે. જૈનમતનું વચન “કંચિત્” ( કાઇ અપેક્ષાએ ) હાવાથી સત્ય વચન છે. જૈનમત સ્યાદ્વાદરૂપ છે. તે અન ંતધર્મ સ્વરૂપ વસ્તુને કથાચિત્ વચનથી કહે છે તેથી સત્ય છે. કારણુ એક વચનથી વસ્તુના એક ધર્મ ( ગુણ ) નેજ કહી શકાય છે અર્થાત્ એક વચનથી અનંત ધર્મ વાલી વસ્તુમાંથી ડાઇ એક ધર્માંનેજ કહી શકાય છે. હવે કાઇ “ સર્વથા ” એમજ વસ્તુનું સ્વરૂપ છે એમ કહે તા બાકીના વસ્તુના ધર્માંના અભાવ થતાં વસ્તુનું નાશપણ થશે તેથી તેને એકાંત જીઠ વચન કહે છે. માટે અન્ય મતાના વિવાદો માત્ર એક સ્યાદ્ધાદથીજ મટી શકે છે એમ સમજવું. સ્યાદ્વાદી કદી પણ એકાંત પક્ષને ગ્રહણ કરતા નથી અર્થાત્ સ્યાપદને છેડતા નથી. સ્યાદ્નાદનું સ્વરૂપ अबुद्धिपूर्वापेक्षा यामिष्टानिष्टं स्वदैवतः । बुद्धि पूर्वविपेक्षायामिष्टानिष्टं स्वपौरुपात् ॥ ४०३ ॥ અર્થ:- જે પુરુષની બુદ્ધિપૂર્વક ન થાય તે અપેક્ષાએ તે ઇષ્ટાનિષ્ટ કાર્ય છે તે તેા (પેતાના) કાઁથી ( દેવ) થયું કહીએ ત્યાં પુરુષ પ્રધાન નથી પણ કર્મનું જ પ્રધાન પણ છે. પણ જ્યાં પુરુષની બુદ્ધિ પૂર્વક થાય તે અપેક્ષાએ તેા ઇષ્ટાનિષ્ટ Page #449 -------------------------------------------------------------------------- ________________ કાર્ય છે તે તે પિતાના) પૌરુષ (પુરુષાર્થ) થી થયું કહીએ ત્યાં દેવ (કર્મ) નું ગૌણ પણું છે અને પૌરુષ પણું જ પ્રધાન પણું છે એમ પરસ્પર અપેક્ષાથી જાણવું તેજ સ્યાદ્વાદ છે. ભાવાર્થ- સ્વદ્વિાદીઓને દેવ, પૌરુષ બન્ને પક્ષ એકસ્વરૂપમાં કદી સંભવે નહીં અર્થાત્ એકજ સમયમાં બન્ને પક્ષને સમદ્વાદી કદી સ્વીકાર કરતા નથી. તેમ કરવાથી બન્નેમાં પરસ્પર વિરોધ આવે છે. અને એક સાથે અવકતવ્ય અથવા અવાઓ છે. કથંચિત્ સર્વ દેવકૃત (કર્મકૃત) છે. કથંચિત બુદ્ધિપૂર્વક હોવાથી સર્વ પૌરુષકૃત જ (પુરુષાર્થ કૃત) છે. કથંચિત્ ઉભયરૂપ છે, કથંચિત અવક્તવ્ય છે. કથંચિત દેવકૃત અવ્યકતવ્ય છે. કથંચિત પોષકૃત અવ્યકતવ્ય છે, કથંચિત ઉભયકૃત અવ્યક્તવ્ય છે એમ સાત ભગી પ્રક્રિયા પૂર્વક જોડીને કહેવું જોઈએ પણ એકાંત સ્થાદ્વાદી કદી કહેતા નથી. એકાંતે દેવકૃત જ માનવું અથવા એકાંતે પોષકૃત જ કાર્યની સિદ્ધિ માનવી તે મહાન દૂષણ છે તેને માટે આપ્તમીમાંસા અધ્યાય ૮ ગાથા ૮૮-૮૯ અને અષ્ટસહસ્ત્રી, આપ્તપરીક્ષા અદિ એકાંતવાદેના ખંડન કરેલ છે ત્યાંથી જોઈ લેવું. સ્થાનાભાવને કારણે લખેલ નથી. મુમુક્ષુએ સદા સ્યાદ્વાદ ગ્રહણ કરવા એગ્ય છે કારણ કે તેવું જ વસ્તુનું અનેકાંતમયસ્વરૂપ છે કોઈનું કરેલું નથી. એકાંતપક્ષ આમસ્વભાવને અહિતકર છે. મિથ્યા છે. સર્વસના શાસનની મહિમાં માતાતિની વિશ્વવિદ્યાર ! भव्यैक शरणं जीयाच्छ्रीमत्सर्वज्ञ शासनम् ॥१०॥ Page #450 -------------------------------------------------------------------------- ________________ + અથ શ્રીમત કહીયે નિર્બોધ લક્ષ્મી અંતરંગ લક્ષમી, કેવલજ્ઞાન, કેવલદર્શન બાહ્ય લક્ષમી પરમ દારિક શરીર સમવસરણઆદિ વિભૂતિ) સહિત જે સર્વજ્ઞદેવનું શાસન (અપ્રતિકત--આજ્ઞામત) છે, તે જયવંત પ્રવર્તે. કેવું છે સર્વદેવનું શાસન વ્યાકરણ, ન્યાય, છન્દ, અલંકાર, સાહિત્ય યંત્ર, મંત્ર તંત્ર, જ્યોતિષ, વૈદ્યક, નિમિત્ત અને મોક્ષ માર્ગની પ્રવૃતિ આદિ વિદ્યાઓને વસવાનું કુલગ્રહ છે તથા ભવ્ય જીવોને એક માત્ર અદ્વિતીય (બીજું નહિ) શરણ છે પ્રશાન્ત છે તથા સમસ્ત આકુળતા અને ક્ષોભને મટાડવાવાળું છે એટલા માટે અતિગંભીર છે. ભાવાર્થ- સર્વજ્ઞને મત સમસ્ત જનું હિત કરવાળે છે તે જ્યવંત પ્રવર્તી એ આચાર્ય મહારાજે પ્રશસ્ત અનુરાગ સહિત મહિમાં ગાય છે. સપુરની નિર્દોષવાણું प्रबोधाय विवेकाय हिताय प्रशमाय च । सम्यक्तत्वोपदेशाथ सतां सूक्तिः प्रवर्तते ॥४०५॥ અર્થ - પુરુષની ઉત્તમ વાણી છે તે જીના પ્રકૃણજ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક પ્રકારે તત્ત્વને ઉપદેશ આપવાને અર્થે પ્રવર્તે છે, ભાવાર્થ- અહીં પ્રકૃણજ્ઞાનને અભિપ્રાય પદાર્થોનું વિશેષ જ્ઞાન થવું તે છે, અને વિવેક કહેવાથી સ્વપરના ભેદને જાણવાને અભિપ્રાય સમ. કેમકે પદાર્થોના જ્ઞાન વિના સ્વારનું ભેદજ્ઞાન Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કેમ થાય? ન જ થાય. એવી રીતે પદાર્થોનું જ્ઞાન સ્વપરના ભેદજ્ઞાન વિના નિષ્ફળ છે. તથા હિત શબ્દને અભિપ્રાય સુખનું કારણ સમજવું. કેમકે ભેદવિજ્ઞાન પણ હોય અને એમાં સુખ ન અનુભવાય તે ભેદજ્ઞાન શું કામનું ? તથા પ્રશમ કહેવાને અભિપ્રાય કષાયનું મંદ હાવું તે છે, કેમકે જે વાણીથી કષાયમંદ (ઉપશમ ભાવરૂપ) ન થાય, તે વાણી દુઃખનું કારણ થાય છે. તે વાણુને ગ્રહણ કરવી એગ્ય નથી. સમ્યક તપદેશને અર્થ યથાર્થ તત્વને ઉપદેશ જાણ એ છે. જે વાણીમાં મિથ્યા તત્વાર્થને ઉપદેશ હોય, તે વાણી સપુરુષની નથી. એવી રીતે પાંચ પ્રજનની સિદ્ધિને અર્થે પુરુષની વાણું હેય છે અર્થાત પ્રવર્તે છે. અહીં એ આશય પણ જણાય છે કે અમે જે આ શાસ્ત્ર રચીએ છીએ, તે સર્વજ્ઞની પરંપરાથી જે સદુપદેશામૃત ચાલ્યું આવે છે તેજ સમસ્ત ભવ્ય જીવનું આત્મહિત કરવાવાળું છે, એ અનુસાર અમે પણ કહીએ છીએ. આમાં પણ ઉકત પાંચ પ્રજનેને વિચારી લેવા અને જો એ પાંચ પ્રજનેથી અતિરિક્ત (બીજુ) વચન હોય તે તે સત્યુનું ન જાણવું. तच्छुतं तच्च विज्ञानं तद्धयानं तत्परं तपः । अयमात्मा यदासाद्य स्वस्वरुपे लयं व्रजेत् ॥४०६ અર્થ - તે જ શાસ્ત્રનું સાંભળવું છે, તેજ ચતુરાઈ રૂપ વિજ્ઞાન છે, તેજ ધ્યાન વા તપ છે કે જેને પામીને આ આત્મા પિતાના સ્વરૂપમાં લીન થાય છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૯. ભાવાર્થ:- આત્માનું પરમાર્થ (હિત) પેતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થવું તે છે. માટે તે શાસ્ત્રોનુ ભણવું, સાંભળવું, બેઇજ્ઞાન કરવું, ધ્યાન કરવું, મહાન્ તપ કરવા તથા નિજ સ્વરૂપમાં લીન થવુ, તેજ સફળ છે. અન્ય સર્વે નિષ્ફળ ખેદ માત્ર છે. अपारमतिगम्मीरं पुण्य तीर्थे पुरातनम् । पूर्वापरविरोधादिकलङ्क परिवर्जितम् ||४०७ || અર્થ:- શ્રુતજ્ઞાન અપાર છે. કેમકે તેના શબ્દેને પાર (ત) કોઇ પણ અલ્પજ્ઞાની પામી શક્તા નથી, તથા તે પરમ ગંભીર છે; કેમકે તેના અર્થના થાહ ( તાગ ) હર કાઇ નથી પામી શકતા, તથા પુણ્ય તી છે કેમકે તેમાં લેશ માત્ર પાપ નથી. અર્થાત્ નિર્દોષ છે, માટે જીવાને તારવાવાળું છે તથા પુરાતન છે, અર્થાત્ અનાદિથી ચાલ્યું આવે છે. અને પૂર્વાપર વિધ આદિ કલ કાથી રહિત છે. जिनवचनमौषधमिदं विषयसुख विरेचनममृत भूतम् | जरामरणव्याधिहरणं क्षयकरणं सर्वदुःखानाम् ||४०८॥ સ::- આ અમૃત તુલ્ય જિન વચન સંજીવની ઔષધિ સમાન છે અને પાંચ ઇન્દ્રિયાના વિષય અને મનની મલિનતાથી માનેલ જે ઇન્દ્રિય સુખ તેનું વિરેચન એટલે દૂર કરવાવાળું છે. અર્થાત્ વિષય અને કષાયરૂપ મળના નાશ કરનાર છે. વળી તે ઔષધ અમૃતભૂત એટલે અમૃત સમાન છે તેથી જરામરણુરૂપ રોગ ના નાશ કરવાવાળું છે અને સર્વ દુ:ખનું ક્ષય કરવાવાળું છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભાવાર્થ. આ સંસાર વિષે અજ્ઞાની પ્રાણી વિષય સુખ સેવે છે તેથી કમ બાંધે છે અને તેથી જન્મ જરા મરણ રૂ૫ રેગે કરી પીડિત થાય છે. ત્યાં જિનવચન રૂ૫ ઔષધ એવું છે કે જે વિષય સુખથી અરુચિ ઉત્પન્ન કરી તેનું વિરેચન કરે છે. જેમ ગરિક આહારથી મળ વધે ત્યારે જવર આદિ રોગ ઉત્પન્ન થાય ત્યારે તેના વિરેચન માટે હરડે અદિક ઔષધિ ઉપકારી થાય છે, તેમ જિનવચન ઉપકારી છે. તે વિષયથી વૈરાગ્ય થાય ત્યારે કર્મ બંધ ન થાય. જન્મ જરા મરણના રેગ મટે ત્યારે સંસારના દુઃખને અભાવ થાય, એમ જિનવચનને અમૃત સમાન જણી અંગીકાર કરવું. જેની કાળ લબ્ધિ સમીપ આવી ગઈ છે તે જ ભવ્ય આત્મા વ્યવહાર માત્ર શબ્દબ્રહ્માનું નિમિત્ત પામીને સ્વ સ્વરૂપમાં લીન થાય છે. વિશેષાર્થ - રાગ દ્વેષ અને મેહની મંદતાથી શાન્ત થએલ છે ચિત્ત જેનું એવા પુરુષ વિષે જેમના વચનરૂપી નિર્મળ દર્પણમાં સપૂર્ણ શાસ્ત્ર પ્રતિબિંબિત છે એવા જિનેન્દ્ર દેવનાં વચનામૃત ગુણને અર્થે જ થાય છે. જેમ ઉપશાંત થએલ છે વર જેનો એવા પુરુષને વિષે ચેજિત કરેલ (આપેલ) ઔષધ ગુણને અર્થે થાય છે, તેમ ઉપદેશ પણ ગુણને અર્થે થાય છે. गहियं तं सुअणाणा पच्छा संवेयणेण भाविजा। ___ जो गहु सुवमबलंबइ सो मुज्झइ अप्पसमावं ॥४०९॥ અર્થ:- શ્રુતજ્ઞાનના આલંબનથી આ સવરૂપને યથાર્થ જાણ્યા પછી સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવ કરવો જોઈએ જે પુરુષ શ્રતજ્ઞાનનું અવલંબન નહિ રાખે, તે શુદ્ધાત્માસ્વરૂપને જાણી શકશે Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ નહિ અને તેને આત્મસ્વરૂપને જાણવાની યોગ્યતા પણ પ્રાપ્ત થશે નહિ અર્થાત્ આત્મસ્વભાવને જાણવામાં જે મૂઢ રહેશે તે શુદ્ધાત્મસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરી શકશે નહિ. - दृष्टपरमार्थसारा विज्ञानविचक्षणया बुद्धया । . ज्ञानकृतदीपिकया अगर्भवसतिं विमार्गति ॥४१०॥ અર્થ - જેમણે (નર્મળ ભેદવિજ્ઞાની પુરુષોએ) સંસારનું અસલી (સ્વાભાવિક) સ્વરૂપ જોઈ લીધું છે, એવા સાધુ પુરુષે નિર્મળ ભેદવિજ્ઞાનથી કુશળ થએલ બુદ્ધિથી અર્થાત્ શ્રુતજ્ઞાનરૂપી દીપસ્થી ગર્ભ રહિત નિવાસની મોક્ષની) તપાસ કર્યા કરે છે. .. श्रुतबोधप्रदीपेन शासनं वर्ततेधुना । विना श्रुतपदीपेन सर्व विश्वं तमोमयम् ॥४११॥ અર્થ:- આ થતજ્ઞાન એક દીપક સમાન છે અને વર્તમાન સમયમાં જૈનધર્મની પ્રવૃત્તિ આ શાસ્ત્રોથી થવાવાળા પ્રકાશથી જ થઈ રહી છે. શાસ્ત્રોના પ્રકાશ વિના સમસ્ત સંસારને અંધકારમય જ સમજવો જોઈએ. ભાવાર્થ- આ કરાળ કલિકાળમાં પણ થોડી ઘણું મેક્ષ માર્ગની પ્રવૃતિ દેખાય છે, તે શાસ્ત્રોના અથવા શ્રુતજ્ઞાનને જ પ્રભાવ છે મક્ષ માર્ગની પ્રવૃત્તિમાં આત્મતત્વનું જ્ઞાન શ્રુતજ્ઞાનથી જ થાય છે. જે આત્મતત્વને દેખાડવાવાળું શ્રુતજ્ઞાન ન હોય–શાસ્ત્ર ન હેય તે પછી આ સંસારમાં ચારે તરફ અંધારું જ સમજવું. Page #455 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૧ જોઇએ. શાસ્રો સિવાય જૈનધર્મના સ્વરૂપને બતાવવાવાળુ શ્રીજી ફાઈ નથી. એટલા માટે શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી અને શાસ્ત્રોનું દાન દેવું જોઈએ. i श्रुतात्तत्वपरामर्शः श्रुतात्समयवर्द्धनम् । :: । तीर्थेशाभावतः सर्वे श्रुताधीनं हि शासनम् ||४१२ ॥ અર્થ :- શ્રુતજ્ઞાનથી તત્ત્વના વિચાર થાય છે, શ્રુતજ્ઞાનથી જ ધર્મની વૃદ્ધિ થાય છે. અને તીર્થંકરાના અભાવમાં આ સમસ્ત ધર્મ શ્રુતજ્ઞાનને જ આધીન છે. ભાષા :- આત્મતત્ત્વના વિચારમાં પણ શ્રુતજ્ઞાન જ કારણ છે અને મે1ક્ષ માર્ગની અથવા ધર્મની વૃદ્ધિમાં પણ શ્રુતજ્ઞાન જ કારણ છે. માક્ષમાર્ગ અર્થાત જૈન ધર્મના પ્રચાર તીર્થંકર પરમદેવ કરે છે. પણ હાલમાં વર્તમાન સમયે આ આર્યભૂમિમાં તીર્થંકર પરમદેવના અભાવ હાવાથી મેક્ષમાર્ગ અથવા જૈનધર્મના પ્રચારનું કાઇ શ્રેષ્ઠ સાધન હાય તે તે આગમા છે. તે દ્વારા મેળવેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આ કારણે શ્રુતજ્ઞાનની વૃદ્ધિ અવશ્ય કરવી જોઇએ. धन्यानां हृदये तत्त्वं श्रुतमात्रं विलीयते । सहस्रशोप्यधीयानैर्दूर भव्यैर्न बुध्यते ॥४२३॥ - અર્થ:- ધન્ય છે તે પુણ્યવાન ભવ્ય મહાપુરુષોને કે જેમનાં હ્રદયમાં આત્મતત્ત્વનું રિજ્ઞાન સાંભળવા માત્રથી થઈ જાય છે : Page #456 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૧ પરંતુ જે જીવ દ્રવ્ય છે, દ્વાનુદ્ર ભવ્ય છે અથવા અલભ્ય છે, એને હજારવાર સમજાવ્યા છતાં પણ પરિસન નથી થતું. ભાષા :- આત્મજ્ઞાનનું થવું અત્યંત કઠણ છે. જેની કાળલબ્ધિ અત્યંત ક્રૂર છે, એવા વ્ય અથવા દ્વાતિ ભવ્યને અથવા અભવ્યને હજારાવાર સમજાવ્યા છતાં પણુ અને હજારી વર્ષ ભણાવ્યા છતાં પણ આત્મજ્ઞાન નથી થતું; પરંતુ જેની કાળ લબ્ધિ નિકટ છે, અતિશય પુણ્ય કર્મના ઉદયથી જેના આત્મા, ધર્મ થી દ્વેષ નથી કરતા અથવા ધર્મમાં તલ્લીન રહે છે, અને આ આત્મપરિજ્ઞાન સાંભળવા માત્રથી થઇ જાય છે, હે ભવ્ય જીવ ! તને સમાધિમરણ કરવાના અવસર મળ્યેા છે, અતિશય પુણ્યકર્મના ઉદયથી સર્વે સામગ્રી પ્રાપ્ત થઇ છે અને આ તારી અંત સમય છે, એટલા માટે હવે તુ શીરાદિકથી સર્વથા મમત્વ છેડીને રત્નત્રયમાં લીન થા. પેાતાના શુદ્ધસ્વરૂપ આત્મામાં લીન થા. એવી રીતે પેાતાની રત્નત્રયરૂપ નિધિને સાથે લઈને પરલેાકને માટે તૈયારી કર. રત્નત્રયરૂપનિધિ સાથે રહેવાથી તને પરલાકમાં અપાર સુખ મળશે અને મેાક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ પણ અત્યંત શીઘ્ર થઈ જશે. ये ज्ञानमात्रनिजभावमयीमकंपा । भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धा । मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमति ॥ ४१४ ॥ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ અર્થ - જે ભવ્ય આત્માનું કઈ પણ પ્રકારે અજ્ઞાન (મિથ્યાત્વ) દૂર થઈ ગએલ છે એવા ભવ્ય પુરુષ જ્ઞાન માત્ર નિજ ભાવમયી નિશ્ચલ ભૂમિકાને આશ્રય કરે છે. તે પુરુષ સાધકપણાને અંગીકાર કરી સિદ્ધ થાય છે, અને જે મહી (અજ્ઞાની-મિથ્યાષ્ટિ) છે તે આ ભૂમિકાને પ્રાપ્ત કર્યા વિના સંસારમાં ભમે છે. ભાવાર્થ- જે ગુરૂના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામીને મિથ્યાત્વથી રહિત થાય છે, તે ભવ્ય આત્મા જ્ઞાનમાત્ર પિતાના સ્વરૂપને પામીને સાધક થઈ સિદ્ધ થાય છે. જે જ્ઞાન માત્ર આત્માને પ્રાપ્ત નથી થતા તે સંસારમાં ભમે છે. इदं हि दुःशकं ध्यातुं सूक्ष्मज्ञानावलंबनात् । बौध्यमानमपि पाहन च द्रागवलक्ष्यते ॥४१५॥ અર્થ:- આ સ્વાત્મદર્શનને માટે સૂક્ષ્મજ્ઞાનનું અવલંબન લેવું પડે છે. એટલા માટે એનું ધ્યાન કરવું એ અત્યંત કઠિનતાથી સાધ્ય છે. કેમકે વિદ્વાન લેક એને બહુજ સમજાવે, તે પણ તે વાત્મદર્શન શીધ્ર દેખવામાં નથી આવતું કેમકે જે જ્ઞાનમાં આત્માનું નિજ સ્વરૂપ પ્રતિભાષિત થાય છે તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે. અથાત જે જ્ઞાનમાં સ્વાત્માનુભૂતિ ( પોતાના આત્માને પ્રત્યક્ષ અનુભવ) થાય તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે. स्वानुभूतिलवोपीह येन संस्पृश्यते स्वयम् । वृत्तवृद्धास्तपोवृद्धाः मेवन्ते तत्पदद्वयम् ॥४१६॥ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪. અર્થ– જે સાધક આ સંસારમાં સ્વાનુભૂતિના એક ભાગ માત્રને પણ સ્પર્શ કરી લે છે એના બન્ને ચરણ કમળ, મેટા મોટા ચારિત્રને ધારણ કરવાવાળા અને ઘેર તપશ્ચરણ કરવાવાળા સર્વે મુનિ સેવન કરે છે. ભાવાર્થ- સ્વાનુભૂતિને મહિમા અચિંત્ય છે એની પાસે ચારિત્ર અને તપશ્ચરણ કઈ વસ્તુ નથી મોટા મોટા તપસ્વી પણ સ્વાનુભૂતિની મહિમાનું વર્ણન કરે છે. આ સ્વાનુભૂતિને સ્પર્શ કરવા માત્રથી જ મોટા મોટા તપસ્વી સેવક બની જાય છે. એટલા માટે સાધકે સ્વાનુભૂતિને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે જોઈએ. हेतुः शुद्धात्मनो ज्ञाने शमो मिथ्यात्वकर्मणः । प्रत्यनीकस्तु तत्रोचैरशमस्तस्य व्यत्ययात् ॥४१७॥ અર્થ - શુદ્ધાત્માનુભવના જ્ઞાનમાં કારણ મિથ્યાત્વ કર્મને ઉપશમ છે અને એથી ઉલટો મિથ્યાત્વકર્મને ઉદય શુદ્ધાત્માને અનુભવ કરવામાં બાધક છે અને તે એને પ્રતિપક્ષી છે. · दृङ्मोहेऽस्तंगते पुंसः शुद्धस्यानुभवो भवेत् । न भवेद्विघ्नकरः कश्चिचारित्रावरणोदयः ॥४१८॥ અર્થ - દર્શન મેહનીય કર્મના અસ્ત થવાથી અર્થાત અનુદય થવાથી આત્માને શુદ્ધાત્માને સાક્ષાત્ અનુભવ થાય છે. એમાં ચારિત્રહનીય કર્મનો ઉદય બાધક નથી થતો. જ્યારે દર્શન મેહ મિથ્યાત્વ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ, તથા સ્વાત્માનુભૂલ્યાવરણ કર્મ એ ત્રણે કર્મના અભાવથી (અનુદયથી) Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ સમ્યગ્દર્શનની સાથે જ સ્વાત્માનુભૂતિ અને સ્વરૂ પાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ, તથા દર્શન મેહમિથ્યાત્વ એ પાંચે કાળકૂટ વિષયમાન ઝેરી પ્રકૃતિઓને પ્રથમ ઉપશમ થવાથી, પ્રથમ ઉપશમ સમ્યકત્વ, સ્વાનુભૂતિ અને સ્વરૂપાચરણ ચારિત્રની અપૂર્વ પ્રાપ્તિ થાય છે અને સાદિ મિથ્યાદષ્ટિને ઉપરની પાંચ તથા મિશ્રમેહનીય પ્રકૃતિ અને સભ્યત્વ પ્રકૃતિ એ સાતેને ઉપશમ થવાથી પ્રથમ ઉપશમ સમ્યકત્વની સિદ્ધિ થાય છે. શંકાકાર- હે ભગવન! અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય આત્માને પાંચ પ્રકૃતિઓને ઉપશમ શાથી થાય? અર્થાત્ શું કરવાથી થાય? ઉત્તર-હે ભવ્ય! “જાગ્ર થાણાતાજશા કાલિબ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, જિનબિંબદર્શન, આદિ કારણથી પાંચ તથા સાત પ્રકૃતિને ઉપશમ થાય છે. કાલલબ્ધિ વિના સંસારમાં જીને કયારે પણ ઉપશમ સમ્યગ્દર્શન ઉત્પન્ન નથી થતું. કાલલબ્ધિથી જ ભવ્ય શકિત વ્યકત (પ્રગટ) થાય છે અને ભવ્યત્વભાવ પ્રગટ થવાથી ઉપશમ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ ઉત્પન્ન થવામાં કાલલબ્ધિ મુખ્ય કારણ છે. તે કાલલબ્ધિનું સ્વરૂપ કહે છે. કર્મોને ભાર ઓછા થઈ જવાથી જે કાલમાં કાર્યની સિદ્ધિ થાય, તે જ કાલલધિ છે. જેમ કેને વિષે ભાર ઉપાડનાર પુરુષ જે કાવડિયે તે કાવડમાં ભરેલ ભારને ઉપાડીને ઈચ્છિત સ્થાનકે પહોંચાડે છે, તેવી જ રીતે સંસારી જીવ દારિક Page #460 -------------------------------------------------------------------------- ________________ આદિ કર્મ શરીરને વિષે ભરેલ જ્ઞાનાવરણ દિ દ્રવ્યકર્મના ભાર ને લઈ ને નાના પ્રકારની નીઓને તથા સ્થાનકેને પ્રાપ્ત કરે છે. વળી જેમ તે પુરુષ કાવડમાં ભરેલ ભારને નાખી દઈ કોઈ એક ઈષ્ટ સ્થાનકને વિષે વિશ્રામ કરી તે ભારથી ઉત્પન્ન થયેલ દુઃખના વિયોગે સુખી થઈને રહે છે. તેમ કોઈ આસન્ન ભવ્ય આત્મા કાલાદિ લબ્ધિથી અંગીકાર કરેલ સમ્યગ્દર્શનાદિક સામગ્રી સહિત તત્વજ્ઞાની પુરુષ ઔદારિક શરીર રૂપી કાવડમાં ભરેલ દ્રવ્ય કર્મરૂપી ભારને ત્યાગી ને તે કર્મરૂપી ભારથી ઉત્પન્ન થએલ નાના પ્રકારનાં દુઃખ વેદનાના વિગે કરી, ઈષ્ટ જે લોકના અગ્ર ભાગ સિદ્ધસ્થાનને વિષે સિદ્ધપર્યાયને પામી સુખી થઈને રહે છે એ ભવ્યને હિતકારી સદુપદેશામૃત સ્વરૂપ આચાર્યશ્રીને અભિપ્રાય છે. કાલલબ્ધિ ત્રણ પ્રકારે છે. પ્રથમ સામાન્ય કાળ લબ્ધિનું સ્વરૂપ કહે છે. મેક્ષ થવા માટે અદ્ધ પુદગળ પરાવર્તન કાળ માત્ર સંસાર બાકી રહે. આ લેકમાં જેટલા કર્મ–ને કર્મરૂપ પુરાલ પરમાણુ છે, તેમાંથી જયારે એક પણ એ પરમાણ ન બચે કે જે આ જીવે ગ્રહણ કરી છેડો ન હોય, એટલા કાળને એક દ્રવ્યપરિવર્તન (પરિભ્રમણ) કહે છે. પરંતુ ગ્રહણ કરવાને તથા છોડવાને કમ એવો છે જોઈએ કે જે સંખ્યા, શક્તિ, અને સ્વભાવ સંયુકત પુદગળ (કર્મ-કર્મ) પરમાણુઓને જીવે એકવાર ગ્રહણ કરેલ છે તેજ સંખ્યા, શક્તિ, સ્વભાવ સંયુક્ત પુગળ પરમાણુઓને અવિચ્છિન્ન-ધારાએ, આંતરારહિત, નિરંતર, અનંતવાર વચમાં, અગ્રહીત; મિશ્રગહીત આદિ ચાર પ્રકારનાં પુદ્ગલ પરમાણુઓને કમપૂર્વક ગ્રહણ કરીને જ્યાં સુધી ગ્રહણ ન કરી લે, ત્યાં સુધી તેનું એક દ્રવ્ય પરિવર્તન પૂરું નથી થઈ Page #461 -------------------------------------------------------------------------- ________________ (૪૭૭ શકતું અને વચમાં ક્યાંય ક્રમભંગ થઈ ગયા હોય તે તે ગણત્રીમાં ન આવે, એમ સંક્ષેપથી કહ્યું એટલું વિશેષ સમજવાનું છે કે આ પરિવર્તનનાં કર્મ નેકમ એમ મૂળમાં બે ભેદ થઈ જાય છે - જેમાં કાર્મણ દ્રવ્યને ગ્રહણ કરવા અથવા છોડી દેવાને સંબંધ છે, તે કર્મ દ્રવ્ય પરિવર્તન કહેવાય છે અને જેમાં કર્મ પુદ્ગલ પરમાણુઓનો સંબંધ છે, એને કર્મ પુદગલ પરિવર્તન કહે છે તેના અડધાભાગને અદ્ધપુલ પરાવર્તન કાળ કહે છે, એટલે સંસાર બાકી રહે પરંતુ એક સમય પણ અધિક ન હોય, (તેનું વિશેષ સ્વરૂપ ગેમસાર છવકાંડ તથા સર્વાર્થસિદ્ધિથી જાણી લેવું) જે કઈ ભવ્ય જીવને સંસાર પરિભ્રમણ કાળ વધારેમાં વધારે અદ્ધ પગલ પરાવર્તન અને થોડામાં થોડે અન્તર્મુહૂર્ત બાકી રહે છે, તે જીવ નિશ્ચય સમ્યગ્દર્શન ગ્રહણ કરીને ચતુર્ગતિ રૂપ સંસારને અંત લાવવાવાળા મેક્ષના સુખને અ શે પ્રત્યક્ષ અનુભવ કરે છે. જે સમયે જીવને સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે ત્યારથી આત્મગુણ પ્રગટ થવા લાગે છે અને સાંસારિક દેષ નાશ થતા જાય છે. ઉપર બતાવેલ અદ્ધ પુદગળ પરાવર્તન કાળ બાકી રહે, અધિક ન રહે, તે સમયે કર્મથી સદાય મલિન અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય આત્મામાં પ્રથમ ઉપશમ સમ્યકત્વ ગ્રહણ કરવાની યેગ્યતા પ્રગટ થઈ જાય છે. તે સમયે આત્મા અવશ્ય પ્રથમ ઉપશમ સમ્યકત્વને ગ્રહણ કરી શકે છે તે પ્રથમ સામાન્ય કાળલબ્ધિ કહી. બીજી કાળલબ્ધિ સ્થિતિની અપેક્ષાથી છે તે કહે છે - જીવ સમયે સમયે વિશુદ્ધ પરિણામેથી વધતે વધતે નિર્મળતા Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ તે જ નિ હોય છે. અતિ પણ રાહનીય ધારણ કરતે કરતે) ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રિશ ફોડા કોડિ સાગરની છે, ચારિત્રમેહનીયમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાળીશ કોડાડિ સાગરની છે. દર્શનમેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર ક્રોડાકોડિ સાગરની છે, નામ અને ગૌત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કોડાક્રોડિ સાગરની છે. આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરની છે, હવે જઘન્ય સ્થિતિ વાળાં કર્મ તેમાં વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. તે સૂક્ષમ સાંપરાયનામા દશમે ગુણસ્થાનકે હોય છે. નામ અને નેત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહર્તની છે તે જઘન્ય સ્થિતિ પણ દશમે ગુણસ્થાનકે હોય છે બાકી જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અંતરાય એ પાંચ કર્મની જઘન્ય સ્થિતિ અન્ત હતની છે તે દશમે ગુણસ્થાનકે બંધાય છે. મેહનીયકર્મની જઘન્ય સ્થિતિ અનિવૃતિ બાદર સાંપરાય નવમે ગુણસ્થાનકે બંધાય છે, તથા આયુકર્મની જઘન્ય સ્થિતિ, સંખ્યાતવર્ષનું આયુ ધારણ કરવાવાળા જે કર્મભૂમિના મનુષ્ય અને તિર્યમમાં બંધાય છે. જ્યાં ઉત્કૃષ્ટ કર્મોનું વિદ્યમાન પણું હોય, ત્યાં પ્રથમ ઉપશમ સમ્યકત્વને ગ્રહણ કરવાની યેગ્યતા નથી હોતી. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ, મિદષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તને હોય છે. અને જઘન્ય સ્થિતિ સમ્યગ્દષ્ટિને જ બંધાય છે, કિંતુ આયુકર્મના ઘુણાક્ષર ન્યાયથી*(ઘુણજાતિને જીવડો જુના વૃક્ષમાં રહે છે અને તે વૃક્ષને ચારે તરફથી કતરે છે, ત્યારે સ્વાભાવિક અક્ષર પડી જાય છે) સાતે કર્મોની સ્થિતિ અન્તઃ કેટકેટિ સાગર પ્રમાણે, (એક કેટીથી ઉપર અને એક કોટા કૅટ સાગરની અંદર સંખ્યાત Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ હજાર સાગર–આઠ હજાર સાગર એ.) કર્મ એજ કાળમાં બાંધેલ હેય તે તથા સમસ્ત પરિણામની વિશુદ્ધિ દ્વારા નવીન બંધાવાવાળાં કર્મ પણ અન્ત:કોડાકડિ સ્થિતિને લઈને જ બંધાય છે અને સત્તામાં રહેલાં જે કર્મો, તે પણ સંખ્યાત હજાર સાગર કમ અન્તઃકડાકડિ સાગર પ્રમાણ સ્થિતિવાળાં રહી ગયાં હોય, તે સમયે પ્રથમ ઉપશમ સમ્યકત્વ ઉત્પન્ન થવાની યેગ્યતા પ્રાપ્ત થાય છે, તે બીજી કર્મસ્થિતિના નામની કાળલબ્ધિ છે. ત્રીજી કાલબ્ધિ ભવની અપેક્ષાથી છે. જે ભવ્ય સંજ્ઞીપંચેન્દ્રિય હોય, પર્યાપ્ત અવસ્થા સહિત હય, સર્વથી વિશુદ્ધ પરિણામ હોય તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામવાને ગ્ય હોય છે અને આદિ શબ્દથી જાતિસ્મરણજ્ઞાન, જિનબિમ્બ દર્શન વિગેરે લેવાં. સમ્યક્ત્વની પ્રાપ્તિને ઉપાય. दैवात् कालादिसंलब्धौ प्रत्यासन्ने भवार्णवे । भव्यभावविपाकाडा जीवः सम्यक्त्वमश्नुते ॥४१९॥ અર્થ - દેવગથી વિશેષ પુણ્યોદયથી) કાલાદિ લબ્ધિઓની પ્રાપ્તિ થવાથી તથા સંસાર સમુદ્ર અ૯૫ રહી જવાથી તથા ભવ્ય ભાવને વિપાક જે સમયે આત્મામાં મિથ્યાત્વકર્મને ઉદય રહે છે, તે સમયે તે ભવ્યત્વભાવનું અપકવપરિણમન (અશુદ્ધ અવસ્થા) રહે છે. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે તે ભાવનું વિપકવ પરિણમન થઈ જાય છે અર્થાત્ તે પોતાના સ્વાભાવિક ભાવરૂપ પરિણતિ શરૂ કરે છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- સમ્યકત્વની ઉત્પત્તિમાં પ્રથમ વિશેષ પુણ્યને ઉદય અવશ્ય જોઈએ કેમકે ક્ષયે પશમાદિક જે સમ્યકત્વ પ્રાપ્તિમાં પાંચ લબ્ધિઓ કારણ છે એને પણ એજ અર્થ થાય છે કે પાપ કર્મોને યથાગ્ય ક્ષપશમ હોય અને પુણ્ય કર્મોને ઉદય હેય એટલાજ માટે જે ભવ્ય આત્મ સુખના અભિલાષા છે, તે પાપ કર્મોને નથી ઈચ્છતા અને કેઈ અપેક્ષાથી સાતિશય પુણ્ય કર્મને ઈચ્છે છે. * . . . . . * વિશેષાર્થ- સમ્યકત્વની ઉત્પત્તિ વધારેમાં વધારે અર્ધ પગલા પરિવર્તન કાલ બાકી રહેવાથી થાય છે. પ્રથમ જીવને ઉપશમ સમ્યકત્વ થાય છે જે અઘીકરણ, અપૂર્વકરણ અને અનિવૃતિકરણ પૂર્વક થાય છે તેમાં પણ મિથ્યાત્વને અન્તરકરણ ઉપશમ થાય છે અને અનંતાનુબંધી ચતુષ્કને અનુદયરૂપ ઉપશમ થાય છે. તે સમ્યકત્વને અન્તર્મુહૂર્ત કાલ છે તે કાળમાં જીવની અવસ્થા એવા પ્રકારની થાય છે કે તેનું ચિત્ત સંસાર અને સંસાર કારણેથી સ્વાભાવિક ઉદાસીન થઈ જાય છે. સમ્યકત્વ થતાં જ જીવ પરથી ભિન્ન પિતાના સ્વરૂપને અનુભવ કરે છે અને નૈમિત્તિક ભાવને હેય માને છે, - જેકે જિનેન્દ્રની પ્રતિમાનું દર્શન અને પ્રભાવના અંગ આદિનું દેખવું સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ છે છતાં શાસ્ત્રનું શ્રવણ, ભાવનાનું ચિંતવન, સ્વમત પરમતને ભેટ જાણી નય વિવક્ષાથી વસ્તુનું અનેકાંત સ્વરૂપ નિશ્ચય કરી વારંવાર વિચાર આદિ ભવ્યજીવને સદા કરવા ગ્યા છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ પુણ્ય પાપનું સ્વરૂપ पुण्यंतेजोमयंप्राहुः पाहुः पापं तमोमयम् । तत्पापं पुंसि किं तिष्ठेद्दयादीधितिमालिनि ॥८२०॥ અથ– પુણ્ય પ્રકાશ સ્વરૂપ છે અને પાપ અંધકાર સ્વરૂપ છે, એમ પૂર્વાચાર્યોએ કહેલ છે જે પુરુષ દયા રૂપી પ્રકાશને સૂર્ય છે એવા પુરુષમાં અંધકાર કેમ હોઈ શકે. અર્થાત્ કયારે પણ ન હોઈ શકે એ અપેક્ષાએ સાતિશય પુણ્ય માર્ગ દર્શક છે. ભાવાર્થ – આ જીવનારી કષાય છે. કષયના ઉદયથી જ આત્માને ઉપયોગ કલુષિત અથવા મલિન રહે છે. શુદ્ધપગ કપાયરહિત પરિણામ છે. એથી જ શુદ્ધોપગ મોક્ષનું કારણ છે. અશુદ્ધોપગ કષાય સહિત આત્માને ભાવ છે, એથી તે ભાવ બંધનું કારણ છે. આ અશુદ્ધઉપગના શુભ પગ અને અશુપાગ એવા બે ભેદ છે. જે જીવને અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વઆદિ ત્રણ દર્શનમેહનીયની એમ સાત કર્મની પ્રકૃતિઓને ઉપશમ થઈ જાય છે અથવા ક્ષપશમ અથવા ક્ષય થઈ જાય છે, તે સમ્યગ્દષ્ટિના કષાયે અંતરંગમાં મંદ થઈ જાય છે. એટલા માટે એવા જ જીવમંદ કષાયપૂર્વક જપ, તપ, સંયમ વ્રત ઉપવાસ, દાન, પરોપકાર, સ્વાધ્યાય, પૂજાઆદિ વ્યવહાર ધર્મમાં પ્રેમ કરતાં કરતાં શુભેપગના ધારક બનતા જાય છે. પરંતુ જે જીવને સમ્યગ્દર્શનરૂપી રત્નની પ્રાપ્તિ નથી થઈ, તે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વથી વાસિત આત્મા અશુભઉપગને ધારક હોય છે. કેમકે એનામાં દેખેલ, સાંભળેલ Page #466 -------------------------------------------------------------------------- ________________ અનુભવેલ ઈન્દ્રિય ભેગેની કામના જાગૃત રહે છે. જે જીવે ઈચ્છની તૃપ્તિને માટે મઘ, માંસ, મધુ ખાય છે, હિંસા, અસત્ય, ચેરી કુશીલ અને પરિગ્રહમાં તલ્લીન રહે છે, પિતાના સ્વાર્થને માટે પરનું બુરું કરવાને ઉદ્યમ કરે છે, તેઓ અશુભ ઉપગના ધારક હેઈ પિતાના પાપી ભાથી નરક નિદ, તચ ગતિનું આયુકર્મ બાંધીને નરકમાં જાય છે અને ત્યાં છેદન, ભેદન, મારણ, તારણ આદિ મહાદુઃખે સાગરે પર્યત ભેગવે છે. જે તેઓ નિગોદમાં જાય છે ત્યાં ઘણે કાળ વીતાવીને તિર્યંચ ગતિમાં ત્રસ સ્થાવરે શરીરને વારંવાર ધારણ કરી, મહાન દુખ સહન કરે છે અને મનુષ્ય ગતિમાં દરિદ્રી, દુઃખી, રેગી મનુષ્ય થઈ મહાન કષ્ટ થી આયુષ્ય પૂરું કરે છે. પરંતુ અલ ઉપર પુલાવાની લત બાંધી કે મિથ્યાષ્ટિ અજ્ઞાની છવ, કયારેક જપ, તપ, વ્રત, ઉપવાસ, ધ્યાન, પરોપકાર આદિ પણ કરે છે તે સમયે તેની બાહ્ય ક્રિયા (કયારેક આગમ અનુસાર શુભ ક્રિયા, ઠીક પ્રગટ થાય છે, પરંતુ અંતરંગમાં મિથ્યા અભિપ્રાય (પરિણામ) રહેવાથી એના ઉપગને શુભ ઉપયોગ નથી કહેતા. જો કે આ મિથ્યાદષ્ટિ મંદ કષાયથી અઘાતિયા કર્મોમાં પુણ્ય પ્રકૃતિએને શુભેપગીની માફક બાંધે છે અથવા કઈ કઈ શુભપયોગીથી પણ અધિક મંદ કષાય હોવાથી શુભપયોગીથી અધિક પુણ્ય પ્રકૃતિને બાંધી લે છે, તે પણ સંસાર પરિભ્રમણનું પાત્ર જ રહે છે. એથી તે મિથ્યાત્વી. દ્રવ્યલિંગી મુનિને પણ અશુપયોગી કહે છે. એક ગૃહસ્થ સમ્યગ્દષ્ટિ વ્રતને પાલતે જ્યારે શુભપયોગથી પુણ્ય બાંધી કેવળ સેળમાં સ્વર્ગ સુધી જાય છે ત્યારે મિદષ્ટિ દ્રવ્યલિંગી Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ મુનિ બાહ્ય ઉપગમાં પ્રગટ શુભ લેસ્થાના પ્રતાપથી નવમા ગ્રેવેયક સુધી ચાલ્યા જાય છે તે પણ તે સમ્યગ્દષ્ટિ શ્રાવક મેક્ષ માગી હોવાથી શુભેપગી છે તથા દ્રવ્યલિંગી મુનિ સંસારમાગી હેવાથી અશુભેપગી છે અહીં કેઈ એમ શંકા કરે કે સમ્યગ્દષ્ટિ જ્યારે ગુહારંભમાં વતે છે અથવા ક્ષત્રિય અથવા વૈશ્ય કર્મીમાં યુદ્ધાદિ કરે છે અથવા કૃષિ વાણિજય કરે છે અથવા વિષય ભાગોમાં વર્તે છે તે પણ શું તે સમ્યગ્દષ્ટિના ઉપયોગને શુભ ઉપયોગ કહેશો ? જે અપેક્ષાથી અહીં શુભેપગની વ્યાખ્યા કરી છે તે અપેક્ષાએ અશુભ પગ સમ્યગ્દષ્ટિને કયારે પણ નથી હોતે સમ્યગ્દષ્ટિને ગૃડારંભ પણ ધર્મ સાધનમાં પરંપરાય સાધન ભૂત છે, કેમકે અભિપ્રાયમાં સમ્યગ્દષ્ટિ રૂપર હિતનેજ વધે છે ઈચ્છે છે. શત્રુના આત્માનું પણ કલ્યાણ વાંછે છે એથી એના ઉપયોગને પગ કહીએ છીએ. જેક ચારિત્રની અપેક્ષાએ અશુભ પગ છે. કેમકે સંકલેશ ભાથી ગૃહારંભ કરે છે તે પણ સમ્યક્ત્વની અપેક્ષાએ શુપયોગ છે જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવને પ્રવૃતિ માર્ગ છે. ત્યાં સુધી એને અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગ બને હોય છે. ચારિત્રની અપેક્ષાએ જ્યારે સમ્યગ્દષ્ટિ તીવ્ર કષાયવાન થઈ Jડારંભમાં પ્રવર્તે છે અથવા ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ અને પીડાની ચિંતામાં શેક કરે છે અથવા પરિગ્રહમાં મુંઝાઈ ને કાંઈક કર્મ કરે છે અથવા પરિગ્રહના વિયેગથી કાંઈ વિષાદ કરે છે, ત્યારે એને અશુભ ઉપયોગ હોય છે. જયારે તે વ્યવહાર ચારિત્ર શ્રાવક અથવા મુનિનું આચરે છે ત્યારે એને શુભે પગ હોય છે. શુ પગમાં ધર્મધ્યાન Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ અને અશુપયોગમાં આર્ત અને રૌદ્રધ્યાન રહે છે. એ બન્ને ધ્યાન અશુભ છે તે પણ પાંચમા ગુણસ્થાન વતી શ્રાવક સુધી આર્ત, રૌદ્રધ્યાન અને છઠા ગુણસ્થાનવતી પ્રમત્ત વિરત મુનિ સુધી અર્તિધ્યાન રહે છે. જો કે સમ્યગ્દષ્ટિને અશુભપગ હોય છે તોપણ તે અશુભે પગ સત્વની ભૂમિકા સહિત છે એટલા માટે મિથ્યાષ્ટિના અશુભ પગથી વિલક્ષણ છે. સમ્યગ્દષ્ટિને અશુભ પગ પણ નિર્વાણમાં બાધક નથી. અને મિથ્યાદષ્ટિને શુભ ઉપગ પણ મોક્ષમાં બાધક છે. એ સિવાય મિાદષ્ટિને અશુપયેાગ જેવું પાપકર્મ બાંધે છે, એવું પાપકર્મ સમ્યગ્દષ્ટિને અશુભ પગ નથી બાંધતે કેમકે સમ્યગ્દષ્ટિ જીવને ૪૧ પ્રકૃતિએને બંધ જ નથી થતું. એટલા માટે તે નરક તિર્યંચ આયુને નથી બાંધતે અને તે સ્ત્રી, નપુંસક નથી થતું. દીન, દુઃખી, દરિદ્રી મનુષ્ય નથી થતા તેમ હીન દેવ પણ નથી થતું મિથ્યાષ્ટિના જપ, તપ, દાનાદિકને ઉપચારથી શુભ કહેવામાં આવે છે, મિથ્યાત્વના પ્રભાવથી વાસ્તવમાં તે શુભ નથી. એટલા માટે મિથ્યાષ્ટિને શુભેપગને નિષેધ છે, કેવળ અશુભ ઉપગ જ હોય છે ઘોર પાપ બાંધીને ચારે ગતિમાં દીર્ધકાળ સુધી તે ભ્રમણ કરે છે. તાત્પર્ય એ છે કે અશુભેપગ ત્યાગવા ગ્ય છે, પાપ બંધનું કારણ છે માટે એ ઉપગથી બચવું જોઈએ. શુદ્ધોપગ મેક્ષનું કારણ છે, એને ગ્રહણ કરે જોઈએ અને જ્યાં સુધી શુદ્ધ પગ ન થઈ શકે ત્યાં સુધી અશુભ પગથી બચવાને માટે શુપગને હસ્તાવલંબન ભૂત જાણ ગ્રહણ કરવું જોઈએ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આમાં એટલું બીજું વિશેષ જાણવું કે સમ્યકત્વની અપેક્ષાએ જયાં સુધી મિથ્યાત્વ ભાવને સભાવ છે. ત્યાં સુધી ઉપયોગને અશુભેપગ કહેવામાં આવે છે કેમકે તે પરંપરા પણ મેક્ષનું કારણ નથી, કિંતુ જયારે લેશ્યાઓની અપેક્ષાએ વિચાર કરવામાં આવે ત્યારે કૃષ્ણ, નીલ, કાપિત એ ત્રણ અશુભ લેશ્યાની સાથે ઉપયોગને અશુભ પગ તથા પીત પદ્મ શુકલ એ ત્રણ શુભ લેસ્થાઓની સાથે ઉપગને શુભેપગ કહે છે આ અપેક્ષાએ દેખવાથી જ્યારે છ એ વેશ્યાઓ સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાષ્ટિ જીવને પણ હોય છે ત્યારે અશુપગ અને શુભેપયોગ બને ઉપગ મિથ્યાષ્ટિઓને પણ હોય છે. એથી જ્યારે શુભ લેશ્યા સહિત શુભપગ હોય છે ત્યારે મિથ્યાષ્ટિ જીવ ગમે તે દ્રવ્યલિંગી શ્રાવક હોય અથવા દ્રવ્યલિંગી મુનિ હોય, તે પણ પુણ્ય કર્મ બાંધે છે. પરંતુ તે પુણ્યને નિરતિશય પુણ્ય (જે પુણ્યના ઉદયથી એવું સુખ પ્રાપ્ત થાય કે જેનો અંત દુઃખ રૂપ જ હોય તેને નિરતિશય પુણ્ય કહે છે) અથવા પાપાનુબંધી પુણ્ય કહે છે કેમકે તે પુણ્યના ઉદયથી ઈન્દ્રાદિ મહા. પદવીના ધારક નથી થતા તથા પુણ્ય ભેગવતાં ભેગવતાં બુદ્ધિ પાપમાં ઝુકી જાય છે જેથી ફરી નરક નિગેદમાં ચાલ્યા જાય છે, એટલા માટે મિથ્યાત્વને શુભપગ અથવા એનું ફળ એ. બને અનુમોદન કરવા લાયક નથી. देवेन्द्रचक्रमहिमानममेयमानं । राजेन्द्रचक्रमवनीद्वशिरोऽर्चनीयं । Page #470 -------------------------------------------------------------------------- ________________ જા. धर्मेद्रचक्रमधरकृितसर्वलोक; અન્વાશય ૬ બિનત્તિવૈતિ મન્થઃ ૮૨૨॥ અર્થ:- અઢાર દોષ રહિત જિનપરમાત્મા અરિહંતદેવના સ્વરૂપમાં જેમણે અત્યંત નિર્મલ આત્મભકિત સાતિશય અનુરાગ ( વિશુદ્ધ : પ્રેમ) છે એવા સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવેા છે તે આ મનુષ્ય ભવથી ચવીને સ્વર્ગલેાકમાં અપ્રમાણુ અથવા અમર્યાદિત છે. ઋદ્ધિ, શક્તિ, સુખ, વૈભવના પ્રભાવ જેમાં એવા દેવેન્દ્રોના સમૂહના મહિમા પામીને પછી પૃથ્વીમાં જાય અને ખત્રીશ હજાર રાજાઓના મસ્તકે કરી પૂજનીય એવા રાજેન્દ્ર જે ચક્રવતી તેના ચક્રને પામીને ફરી અડમિન્ત્ર લેકની મહિમાને પામીને સમસ્ત લેક જેણે નમાવેલ છે એવા ભગવાન તીથ કરદેવના ધર્માંચક્રને પામી નિર્વાંગ (મેાક્ષ) ને પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન રત્નના ધારક ભવ્ય જીવ આવા અનુક્રમથી નિર્વાણને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- ઉપરના પ્રભાવ કેવળ સમ્યગ્દર્શન સહિત સાતિશય પુણ્યના જ છે. સાતિય પુણ્યના બંધ સમ્યગ્દર્શન પછી ખરૂંધાય છે તથા કરાબ્ધિમાં પણ અંશે આ પુણ્યની ઝળક છે. તેથી જ ઉપશમ સમ્યકત્વમાં અમૃતનેા સાક્ષાત્ અનુભવ થાય છે. સાત્તિશય પુણ્યનું સ્વરૂપ. જે પુણ્યનેા અંધ થયા પછી તે પુણ્ય ઘટતા નથી પાંચ, સાત જેટલા ભવ કરવા હાય ત્યાં સુધી તે આત્મા ઊંચ કુળમાં Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૭. અવતાર લે અથવા ઉચ્ચ જાતિના દેવ થાય, પછી તે ક્ષેજ જાય છે? અર્થાત્ સમ્યગ્દષ્ટિને પુણ્યને બંધ તૂટતો નથી. કેમકે સમ્યગ્દર્શનનું સહચારી એવું કોઈ પણ પુણ્ય નથી કે જેને અભ્યદય કેઈપણ ઉલ્લંઘન કરી શકે. અને જેના અનુસાર કોઈ પણ કલ્યાણ સિદ્ધ ન હોઈ શકે. કેમકે જેટલા અસ્પૃદય છે તે સર્વ સમ્યગ્દર્શનના સહચારી પુણ્યને ઉદય થતાં જ સંપન્ન થઈ જાય છે, સમ્યગ્દષ્ટિને પુણ્યકર્મને બંધ કરવાવાળા જ પુણ્યકર્મને ઉદય હોય છે. जीवद्विकमुक्तार्थ जीवाः पुण्या हि सम्यक्त्वसहिताः। व्रतसहिता अपि च पापास्तद्विपरीता भवन्तीति ॥४२२॥ અર્થ - જવ અજવને અર્થ આગળ બતાવશે. જરા પણ બે ભેદ છે, એક પુણ્યવાન છવ અને બીજો પાપી જીવ. જે સમ્યકત્વ ગુણથી અથવા સમ્યકત્વ સહિત વ્રતથી યુક્ત છે; એને પુણ્ય જીવ કહે છે અને એનાથી જે વિપરીત છે તેને પાપી જીવ કહે છે. जीवो वि हवइ पावं अइतिव्वकसायपरिणदो णिचं । जीवो हवेइ पुण्णं उवसमभावेण संजुत्तो ॥४२३॥ અર્થ- આ જીવ અતિ તીવ્ર કષાયે કરી સંયુક્ત થાય ત્યારે આ જીવ પાપરૂપ થાય છે. અને ઉપશમભાવ (મંદકષાય) થી. સંયુક્ત થાય ત્યારે આ જીવ જ પુણ્યરૂપ થાય છે. ભાવાર્થ – ક્રોધ, માન, માયા, લેભના અતિતીવ્રપણાથી તે પાપરૂપ પરિણામ થાય છે. તે પરિણામ સહિત પુણ્યજીવને પણ તા છ સહિતી છે Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પાપછવ કહીએ છીએ. એક જ જીવ અન્ને પરિણામયુકત થયેલ ને પુણ્યજીવ પાપજીવ કહીએ તે સિદ્ધાંતની અપેક્ષાથી જાણવું. સમ્યક્ત્વ સહિત જીવ હાય તે તા તીવ્રકષાયની જડ કાપવાવાળા પુણ્યજીવ કહીએ અને મીથ્યાત્વી જીવને ભેદવિજ્ઞાન વિના કષાયની જડ કપાય નહિ તેથી તને ખાદ્યમાં કદાચિત્ ઉપશમ પરિણામ પણ દેખાય છતાં તેને પાપીજીવ જ કહીએ એમ જાણવું. धीस्तीक्ष्णानुगुणः कालो व्यवसायः सुसाहसः । धैर्यमुद्यत्तथोत्साहः सर्वे पुण्याहते वृथा ૫૪૨૪॥ અ:- તીક્ષ્ણ ( કુશાગ્રી) પદાર્થાના ચેાડા પણુ સ્પર્શ કરવાથી જ એના અંતને પણ જાણવાવાળી બુદ્ધિ, મદદ પહોંચાડવાવાળા સમય, કમના પ્રતિ (સામે) સાહસ પૂર્ણ ઉદ્યમ, વધતુ એવું થૈય, વિજ્ઞો ઉપર વિજય કરવાની પ્રાપ્તિ અને ઉત્સાહ કાય કારિણી શકિત, એ સર્વે બુદ્ધિ આદિ પાંચે પદાર્થો પુણ્ય વિના વ્ય છે. ઉદાહરણ:- જેમ રામચંદ્રજીએ વિભીષણને પૂછ્યું કે રાવણ હજી સુધી યુદ્ધ કરવાને માટે કેમ ન આવ્યા, તેનું શું કારણ છે ? તેના ઉત્તરમાં વિભીષણે કહ્યું કે રાવણ લંકામાં નથી કેમકે વાલીનુ પરલેાક ગમન તથા સુગ્રીવ અને હનુમાનની વિદ્યાબળનું અભિમાન સાંભળીને રાવણે પેાતાની રક્ષા માટે ઇન્દ્રજીત નામના પેાતાના પુત્રને નિયુક્ત કરેલ છે તથા આઠ દિવસના ઉપવાસ ધારણ કરી સર્વે મુન્દ્રિયાને વશ કરી આદિત્યપાદ નામના પતિ ઉપર વિદ્યાએને Page #473 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરતે થકે બેઠા છે. રાક્ષસાદિ મહાવિદ્યાઓ જ્યારે સિદ્ધ થઈ જશે ત્યારે ત્યાંથી ઊઠશે માટે આ સમયે આપણું લોકેનું એ કર્તવ્ય છે કે એમાં વિઘ કરવું અને લંકાને ઘેરી લેવી, તેમાં ઘુસી જવું. એવી રીતે વિભીષણના કહેવાથી રામચંદ્રજીએ માની લીધું ત્યાર બાદ સુગ્રીવે અને હનુમાને પિતાની સિદ્ધ કરેલ ગરુડવાહિની તથા સિંહવાહિની, બંધમેચની અને હનનાવરણ, એ ચારે વિદ્યાઓ અલગ અલગ રામચંદ્રજીને તથા લક્ષમણને આપી. ત્યાર બાદ બન્ને ભાઈઓએ પ્રજ્ઞપ્તિ વિદ્યાથી અનેક વિમાન બનાવીને પોતાની સર્વે સેના લંકાનગરી બહાર મેદાનમાં ગઠવી. જ્યારે લંકાથી સર્વ વિદ્યાધર કુમાર રામચંદ્રજીની આજ્ઞા પામી ને પહાડ ઉપર જઈને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે રાવણના મોટા પુત્ર ઈન્દ્રજિતે ક્રોધિત થઈને સર્વે વિદ્યાધરે અને પ્રથમના સર્વે દેવતાઓને મોકલ્યા અને કહ્યું કે તમે સર્વે લેકે મળીને એની સાથે યુદ્ધ કરે. ત્યારે પ્રથમના સિદ્ધ કરેલ અથવા વશ થએલ દેવતાઓ રાવણને કહેવા લાગ્યા કે. त्वयाभिलषितंकार्य साधितंपुण्यसंक्षये । . समर्थानेत्यसावुक्तो व्यक्ताभिर्दशाननः ॥४२५॥ અર્થ- આપના બલવાન પુણ્ય કર્મના ઉદયથી અમે આટલા દિવસ સુધી તે આપની ઈચ્છાનુસાર સર્વે કાર્ય સિદ્ધ કર્યા પરંતુ અત્યારે આપનાં પુણ્ય કર્મ ક્ષય થઈ ગયાં છે, એટલા માટે અમે કાંઈ પણ કરી શકીએ તેમ નથી. એવી રીતે તે દેવતાઓએ સ્પષ્ટ રીતે રાવણને કહી સંભળાવ્યું. તે સાંભળી રાવણ કહેવા લાગે કે તમે નીચ દેવતએ ભલે ચાલ્યા જાઓ, તમારાથી મારું Page #474 -------------------------------------------------------------------------- ________________ શું કામ થવાનું છે. હું મારા પુરુષાર્થથી જ વિદ્યાધરોની સાથે સર્વે મનુષ્યરૂપી હરિને મારી નાખીશ. અભિમાની લેકને માટે બીજાથી કાર્ય સિદ્ધ કરવું એ લજજાની વાત છે. એવી રીતે ક્રોધિત થઈ ને રાવણ તેજ સમયે ઈન્દ્રજીતની સાથે લંકામાં આવ્યો. જુઓ દુશ્ચરિત્ર કરવાવાળા જે પુણ્યવાન હોય તે પણ એનું પ્રથમનું અને હોનહાર ભવિષ્યનું સર્વે પુણ્ય નાશ થઈ જાય છે, જુઓ પુણ્યની રચના. ધાર્મિક અને વ્યવહારિક અને કાર્યમાં પ્રથમ પુણ્યની જરૂર છે. परिणाममेवकारणमाहुः खलु पुण्यपापयोः प्राज्ञाः । - तस्मात् पापापचयः पुण्योपचयश्च सुविधेयः ॥४२६॥ અર્થ - પુણ્ય પાપનું અંતરંગ ઉપાદાન કારણે શુભાશુભ પરિણામ નેજ માનેલ છે તે પુણ્ય પાપને સંચય કરે અથવા ન કરે એ પિત પિતાના પરિણામને આધીન છે-આશ્રિત છે. જે એવું છે તે સુખ સાધનભૂત પુણ્યને સંચય કરે અથવા પુણ્યની વૃદ્ધિ કરવી અને પાપ બંધનો નિરોધ અને પૂર્વપાપનો નાશ અવશ્ય કરવું જોઈએ કેમકે પિતાને આધીન હોવાથી એમ કરી લેવું બહુજ સુગમ છે. .. कारणं परिणामः स्याद् बंधनेपुण्यपापयोः। बाह्यंतु कारणंप्राहु आप्ता कारण कारणं ॥४२७॥ . અર્થ:- આચાર્ય મહારાજ કહે છે કે પુણ્ય અને પાપને બંધ થવામાં કેવળ જેનાં પરિણામ જ કારણ છે. અર્થાત્ પુણ્ય પાપ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪થા કેવળ પરિણામથી જ થાય છે. બાહ્ય કારણથી નહિ. બાહ્ય કારણ તે અરિહંતદેવે કેવળ શુભ અશુભ પરિણામને ઉત્પન્ન થવામાં નિમિત કારણ બતાવેલ છે. ભાવાર્થ- ભગવાનના હિતેપદેશને સાંભળીને સંપૂર્ણ લેક શરીરાદિકથી વિરક્ત થઈને હિત માર્ગમાં કેમ નથી લાગતા? તેને ઉત્તર આપે છે. अलंध्यशक्तिर्भवितव्यतेयं । हेतुद्वयाऽऽविष्कृत कार्यलिङ्गा । अनीश्वरो जन्तुरहंक्रियातः । संहत्य कार्यविति साध्ववादीः ॥२८॥ અર્થ - અંતરંગ શુભાશુભ કર્મ તથા બહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ ચતુષ્ટય (સામગ્રી) એ બને હેતુઓથી ઉત્પન્ન થએલ, જે ઈષ્ટ અનિષ્ટ પદાર્થના લાભ લક્ષણ રૂપ કાર્યને માપવાનું ચિન્હ જેનું છે. (અનુમાનથી સિદ્ધ છે) એવી ભવિતવ્યતા (દેવ-કર્મ) જેનું ઉલંધન ન થઈ શકે એવી શકિત (સામર્થ્ય) સહિત છે, અલંધ્યશકિત વિશિષ્ટ છે. તે કારણથી સંપૂર્ણ લેક એને જીતવામાં અસમર્થ છે તથા સાંસારીક કાર્યોમાં અહંકાર રોગથી પીડિત છે એટલા માટે ભવિતવ્યતાને જીત્યા વિના સંસારી જીવ હિતમાર્ગમાં કેવી રીતે લાગી શકે! અર્થાત્ હિત માર્ગમાં નથી જોડાતા એમ સંતોષકારક ઉપદેશ શ્રી સુપાર્શ્વ પ્રભુએ ભને આપે. એજ ભવિતવ્યતાનું અલંધ્યશક્તિપણું વિશેષ પુષ્ટ કરવા ફરી કહે છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૩ विभेति मृत्योर्न ततोsस्ति मोक्षो । नित्यं शिवं वांञ्छति नाऽस्य लाभः । तथाऽपि बालो भय काम वश्यो । वृथा स्वयं तप्यत इत्यवादीः ||४२९|| અર્થ:- આ જગત નિરંતર મૃત્યુથી ડરે છે અને મૃત્યુથી મેક્ષ થતા નથી અને વિનશ્વર મેાક્ષની સદાય ઈચ્છા કરે છે. પરંતુ પ્રતિકૂળ ભવિતવ્યતામાં અસીમ ઉપાય કરવાથી પણ અભીષ્ટ ( ઇચ્છિત ) પદાર્થની સિદ્ધિને અર્થે વૃથા પ્રયાસ કરવાથી દુ:ખી થાય છે. એવી રીતે સુંદર સદુપદેશામૃત આપ્યુ. ભાવાર્થ:- પ્રતિકૂળ ભવિતવ્યતામાં આપા આપ જીવાનું કાંઇપણ કાર્ય નથી થતું અને અનુકૂળ ભવિતવ્યતામાં આપે। આપ કાર્ય સિદ્ધ થઈ જાય છે; એટલા માટે ભવિતવ્યતા અલ`ધ્ય શક્તિ વિશિષ્ટ ( સહિત) છે. એવું જાણીને બુદ્ધિમાન પુરુષ માહ્ય વસ્તુઓમાં કાંઇ પણ હર્ષ વિષાદ નથી કરતા કિન્તુ નિર ંતર અનુકૂળ ભવિતવ્યતાના ઉપાય કરે છે. અર્થાત્ રાગદ્વેષ પરિણામ ન થાય એવા સત્પુરુષાર્થ કરે છે. ज्ञानीनोमृत संगाय मृत्युस्तापकरोऽपि सन् 1 आमकुम्भस्य लोकेस्मिन् भवेत् पाकविधिर्यथा ॥ ४३० ॥ અ:- જેવી રીતે માટીના કાચા ઘડાને માટે પકવવાની વિધિ એક પ્રકારથી તાપને ઉપજાવવાવાળી છે તે પણ તે પાક વિધિ ઘડાને અમૃત (જલ)ના સંગ કરાવવાવાળી થાય છે, અર્થાત્ પાકી Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જવાથી જે ઘડે પાણી ભરવાને માટે યોગ્ય બને છે. એવી રીત બહિરાત્માઓને મૃત્યુ દુઃખ આપવાવાળું છે, પણ તે મૃત્યુ જ્ઞાનીઓને માટે અમૃત (મોક્ષ)ના સમાગમને માટે જ થાય છે: અર્થાત્ જ્ઞાની પુરુષ સદાય મૃત્યુના નાશને માટે જ પ્રયત્ન કર્યો કરે છે તથા ચૈતન્ય સ્વરૂપથી ભિન્ન જ મૃત્યુને માને છે, એટલા માટે મૃત્યુ થવાથી પણ જ્ઞાનીઓને દુઃખ થતું નથી. दैवादस्तंगते तत्र सम्यकत्वं स्यादनन्तरम् । , दैवान्ना स्तंगतेतत्र न स्यात्सम्यक्त्य मंजसा ॥४३१॥ .. અર્થ-દૈવવશ (કાલિબ્ધિ આદિ નિમિત્તો મળવાથી) તે દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષય અથવા ક્ષપશમ થવાથી આત્મામાં સમત્વ ગુણ પ્રગટ થઈ જાય છે અને દેવવશ (પ્રતિકુળતામાં) તે દર્શનમેહનીય કર્મને અસ્ત નહિ થવાથી અર્થાત્ ઉદય રહેવાથી સમ્યકત્વ નથી થતું. ભાવાર્થ-દર્શનમોહનીય કર્મને ઉદય સમ્યકત્વની ઉત્પત્તિમાં બાધક છે અને એને અનુદય સમ્યકત્વની ઉત્પત્તિમાં સાધક છે. सम्यकत्वंजीवभावः स्यादस्ताद् दृङमोहकर्मणः। अस्ति तेनाविनाभूतं व्यात्पेः सद्भावतस्तयोः ॥४३२॥ અર્થ-દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષય, અથવા ક્ષપશમ થવાથી સમ્યકત્વ નામને જીવને ગુણ આત્મામાં પ્રગટ થાય છે. કારણ દર્શનમેહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમની Page #478 -------------------------------------------------------------------------- ________________ સાથેજ સમ્યકત્વને અવિનાભાવ સંબંધ છે. એ બનેમાં વ્યામિ, ઘટિત થાય છે. વ્યવહારસમ્યકત્વ નિશ્ચયસમ્યકત્વનું સાધક છે. અને નિશ્ચય સમ્યકત્વની ઓળખાણ સ્વાત્માનુભૂતિથી જ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ આ જીવને એકજવાર થઈ જાય તે તે જીવની નિયમથી મુક્તિ થાય છે. અદ્ધપુદ્દગળ પરાવર્તન કાળમાં નિયમથી મેક્ષે ચાલ્યા જાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિને માટે જેમ કાલલબ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, જિનખિમ્મદર્શન, દેશનાલબ્ધિ આદિ બાહ્ય કારણે છે, તેમ ક્ષાપશમિકીલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, પ્રાયોગિકીલબ્ધિ, કરણલબ્ધિ અને દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ આદિ અંતરંગ કારણ છે. જીવને સમ્યકત્વ ઉત્પન્ન થવામાં દર્શન મેહનીય કર્મને ઉદય બાધક છે. - જેને આત્મા અનાદિ કાળથી લાગેલ મિથ્યાત્વરૂપી મહાકલંકથી દૂષિત થઈ રહેલ છે એવા પ્રથમ દર્શનમેહનીયકર્મને ઉપશમ કરી સમ્યગ્દર્શન ગ્રહણ કરવું જોઈએ. જેમ પિત્તને વિકાર ઉત્પન્ન થવાથી ચિત્તવૃતિભ્રમિત થઈ જાય છે અને ચિત્તવૃત્તિ ભ્રમિત થવાથી યથાર્થ દર્શન નથી થતું, પરંતુ જ્યારે પિત્તને વિકાર દૂર થઈ જાય છે ત્યારે આપ આપ યથાર્થ દર્શન થઈ જાય છે એવી રીતે અંતરંગ કારણરૂપ દર્શનમેહનીય કર્મને ઉપશમ થવાથી યથાર્થ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જેમ સૂર્ય છે તે અંધકારને દૂર કર્યા વિના ઉદય નથી થતું તેમ સમ્યગ્દર્શન પણ મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કર્યા વિના ઉદય નથી થતું. સમ્યકત્વની ઉત્પતિનું અંતરંગ પ્રધાન કારણ અત્મિા પોતેજ છે. કેમકે આત્માના ઉત્સાહ અને સામર્થ્યથી જ, Page #479 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વયં સમ્યગ્દર્શનરૂપ પરિણમે છે. અનાદિ કાળથી. આત્મામાં સખ્યત્વગુણ ઉત્પન્ન થવાની યેગ્યતા જ પ્રાપ્ત નથી થઈ, તેને લીધે આત્મગુણે પરત્વે અરુચિભાવ અંતરંગમાં રહ્યા કરે છે. પ્રથમ ઉપશમ સમ્યકત્વ ગુણની ઉત્પત્તિમાં અમુક પ્રકારની યોગ્યતા તે અવશ્ય આવવી જ જોઈએ. જે એક પણ ગ્યતાની ખામી હોય તે સમ્યકત્વગુણ પ્રગટ નથી થતા. યોગ્યતા, અધિષ્ઠાન, આધાર, ભાજન, પાત્રતા કે અધિકારીપણું એ સર્વે એકજ, અર્થને કહેવાવાળા છે. चतुर्गातभव्यः संज्ञी पर्यात्पः शुद्धकश्च साकारः । બાળ સારા સચવવકુછતા જરૂરી અર્થ:- સમ્યગ્દર્શન ચારે ગતિમાં અનાદિ મિથ્યાદષ્ટિ તથા સાદિ મિથ્યાષ્ટિ ભવ્યને જ ઉત્પન્ન થાય છે, અભવ્યને નહિ. સંજ્ઞા પંચેન્દ્રિય હોય તેને ઉત્પન્ન થાય, અસંસીને ન જ થાય. પર્યાપ્તને જ થાય અપર્યાપ્તને નહિ. મંદ કષાયવાનને ઉત્પન્ન થાય, તીવ્ર કષાયીને ઉત્પન્ન ન થાય. ગુણ દોષના વિચાર સહિત સાકારપોગ-જ્ઞાનોપયોગસહિતને ઉત્પન્ન થાય, દર્શને પગમાં ન થાય. જાગૃત અવસ્થામાં ઉત્પન્ન થાય, નિદ્રાએ કરી અચેતન સમાન યમૂર્છાિમ જેવાને ઉત્પન્ન ન થાય. ભાવિત ઉપરની (પીત પદ્મ શુક્લ) ત્રણ લેશ્યામાંથી કઈ એક વેશ્યાવાળાને ઉત્પન્ન થાય અને કરણલબ્ધિરૂપ પરિણામને ધારક હેય તે જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ભાવાર્થ :– અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય જીવ હાય, પંચેન્દ્રિય, મન સહિત, વિશુદ્ધ પરિણામી, છલેશ્યામાંથી કઇ એક વેશ્યાવાળા હાય પણ તેમાં વિશેષ એટલુ' જાણવું કે અશુભલેશ્યા કદી હાય તે હીયમાન લેશ્યા હાવી જોઇએ અને શુભલેશ્યા હાય તે। વમાન હાવી જોઈએ, ગČજ જીવામાં થાય સમૂમેિામાં નહી. અહીં ગર્ભ જ લખવાનું કારણ એ છે કે દર્શનમેાહનીયની ક્ષપણાને આરંભ કરે તેા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય છોડી બાકીની ત્રણ ગતિમાં કાંઇ પ્રારભ થઇ શકે નહીં. એવા નિયમ છે. મતિ શ્રુતજ્ઞાનરૂપ સાકાર ઉપયાગવાળા હાવા જોઇએ પણ નિષ્ઠાપકમાં સાકારાપયેગી હાય અથવા અનાકારાપયેગી પણ હાઈ શકે છે, આયુકર્મ છેાડી બાકીના સાત કર્મની અંતઃ કોડા કાડી પ્રમાણ સ્થિતિ સત્તાવાળા હાય. અદ્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પહે સમ્યક્ત્વ ઉત્પન્ન થાય નહીં. ચારેગતિએના જીવાની ઉપર પ્રમાણે ચેાગ્યતા હૈાય તેજ જીવને સત્વ કાળલબ્ધિ આદિ કારણેા થતાં પ્રથમેાપમ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. ( જીવા ઘવલા ખંડ ૬ પૃષ્ઠ ૨૦૬ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૦૭ લબ્ધિસાર ગાથા ૨) ભવ્યનું સ્વરૂપ सम्यग्ज्ञानादिरूपेण ये भविष्यन्ति जन्तव: प्राप्य द्रव्यादिसामग्रीं ते भव्या मुनिभिर्मताः ॥ ४३४ ॥ અર્થ:- જે જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવરૂપ સામગ્રીને પામીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર એ રત્નત્રયરૂપ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ પરિણમશે તેનેજ આચાર્ય મહારાજ ભવ્ય કહે છે. અથવા " सामग्री विशेषः रत्नत्रयानंतचतुष्टय स्वरुपेणपरिणमितुं વોમાસામગ્રીના વિશેષપણાથી, રત્નત્રય અથવા અનંતચતુષ્યરૂપ પરિણમવાને યોગ્ય હોય તે ભવ્ય છે. તથા જેના નિમિત્તને લીધે બાહ્ય નિમિત્ત મળવાથી સિદ્ધપર્યાયની તથા તેને સાધન ભૂત સમ્યગ્દર્શનાદિ સઍધી શુદ્ધપર્યાયની પ્રાપ્તિ થઈ શકે, તે જીવની શક્તિ વિશેષને “ભવ્યત્વશક્તિ” કહે છે. ભાવાર્થ દ્રવ્યમાં પ્રધાન કારણ સાક્ષાત્ તીર્થંકર ભગવાનનું દેખવું, ક્ષેત્રમાં પ્રધાન કારણ સમવસરણાદિક છે, કાળમાં પ્રધાન કારણ અદ્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સંસારનું પરિભ્રમણ બાકી રહે છે, અને ભાવમાં અઘ પ્રવૃત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ છે. વિશેષ અનેક કારણે છે તેમાં કેઇને અન્તબિંબ દેખવાથી, કેટલાકને જિનેન્દ્રદેવના કલ્યાણક આદિની મહિમા દેખીને, કેટલાકને જાતિસ્મરણજ્ઞાનથી, કેટલાકને વેદનાના અનુભવથી, કેટલાકને ધર્મશ્રવણથી, અને કેટલાકને દેવતાની ત્રાદ્ધિ દેખવાથી ઈત્યાદિક બાહ્યકારણેથી મિથ્યાત્વ કર્મનો ઉપશમ થવાથી પ્રથમ ઉપશમ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. સંક્ષીપંચેન્દ્રિયનું સ્વરૂપ नोइन्द्रियावरण क्षयोपशम स्तज्जबोधनसंज्ञा । सायस्यसतुसंज्ञी इतरः शेषेन्द्रियावबोधः ॥४३५॥ Page #482 -------------------------------------------------------------------------- ________________ અર્થ - નેઈદ્રિયાવરણ કર્મ (મન) ના પશમને અથવા તજન્ય જ્ઞાનને સંજ્ઞા કહે છે. આ સંજ્ઞા જેને હોય તેને સંસી કહે છે અને જેને આ સંજ્ઞા ન હોય કિન્તુ કેવળ યથા સંભવ ઈદ્રિય જન્ય જ્ઞાન હોય, તેને અસંજ્ઞી કહે છે. અર્થાત જેને લબ્ધિ અને ઉપગ રૂપ મન હોય, તેને સંજ્ઞી કહે છે અને તે જેને ન હોય તે અસંજ્ઞી છે. શિક્ષા, ક્રિયા, આલાપ, અને ઉપદેશ રૂપ સંજ્ઞાને ધારણ કરનાર હોય તે સંજ્ઞી કહેવાય છે. मनोऽवष्टम्भतः शिक्षा क्रियालापोपदेशवित् । છેજે તે સીઝન પ ગ્રુપજીરાના કરૂદ્દા અર્થ – જેને શિક્ષા, ક્રિયા, આલાપ, અને ઉપદેશને સારી રીતે જાણવાનું મન છે. એવા મનુષ્ય, બળદ, પોપટ અને હાથી આદિ સંજ્ઞી કહેવાય છે. ભાવાર્થ- સંસીના મુખ્ય ચાર ભેદ છે – (૧) જે કાર્ય કરવાથી પિતાનું હિત થાય તે કરવું અને જે કાર્ય કરવાથી પિતાનું અહિત થાય તે ન કરવું, એવા પ્રકારના જ્ઞાનને શિક્ષા કહે છે. તે શિક્ષાને મનુષ્ય ગ્રહણ કરી શકે છે. (૨) ઈચ્છા પૂર્વક હાથ પગ મસ્તક આદિકના હલાવવાને ક્રિયા કહે છે આ ક્રિયા જે બળદ વિગેરેને શીખવવામાં આવે છે તે એને શીખી શકે છે. જેમ કસરતના ઘડા, નાંદીયા બળદ આદિ. (૩) લોક અથવા શબ્દ આદિ ભણાવવાને આલાપ કહે છે. તે આલાપને પિપટ, મેના આદિ જીવ શીખી શકે છે. (૪) સંજ્ઞા (નામવાચક) શબ્દ અથવા સંકેત આદિ દ્વારા હિતાહિત જાણવાનું નામ Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ -ઉપદેશ છે. તે ઉપદેશ છ પર્યાપ્તિ પૂર્ણ હોય એવા હાથી, શ્વાન આદિ શીખી શકે છે. જે કર્મને ઉદયથી આત્મા આહારાદિ પર્યાપ્તિઓને અન્તર્મુહૂર્તમાં પ્રાપ્ત કરી શકે તેને પર્યાપ્તિ કહે છે પર્યાપ્તિનું સ્વરૂપ आहारपरिणामादि शक्तिकारण सिद्धयः । पर्यात्पयः षडाहारदेहासोच्छवासवाङ्मनः ॥४३७॥ અર્થ - આહારવણ, ભાષાવર્ગણા, અને મને વર્ગણાના પરમાણુઓને, શરીર ઈન્દ્રિયદિરૂપ પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે. તે પર્યાપ્તિ છ પ્રકારે છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, અને મન પર્યાપ્તિ પ્રથમ આહાર પર્યાપ્તિનું સ્વરૂપ કહે છે. ઔદારિક, વૈક્રિયિક અને આહારક એ ત્રણ શરીર યોગ્ય આહાર વગણના પરમાણુઓને ગ્રહણ કરવાની અને ખલ તથા રસ ભાગરૂપ પરિણુમાવવાની કારણ ભૂત જીવની શકિતની પૂર્ણતાને આહાર પર્યાપ્તિ કહે છે. (૧) બીજી શરીર પર્યાપ્તિ જેમ તલને પલવાથી એકભાગ તેલરૂપ થઈ જાય છે અને બીજો ભાગ ખેલ (ખેળ) રૂપ થઈ જાય છે, તેમ શરીર નામા નામકર્મની સાથે સાથે પર્યાપ્તિ નામા નામ કર્મના ઉદયથી ગ્રહણ કરેલ જે આહાર વર્ગણના પરમાણુઓને જે ખલ રૂપ પરિણમાવ્યાં હતાં, તે હાડકાં વિગેરે કઠણ અવયવરૂપ અને જે પરમાણુઓને રસ રૂપ પરિણુમાવ્યાં હતાં તેને Page #484 -------------------------------------------------------------------------- ________________ અધર, વીર્ય આદિ દ્રવણ (પ્રવાહી) રૂપ પરિણાવવાની કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શરીર પર્યાપ્તિ કહે છે. (૨) ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ - આહાર વર્ગણાના પરમાણુઓને ઈન્દ્રિયના અકાર રૂપ પરિણમાવવાને તથા ઈન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કરવાને કારણભૂત જીવની શકિતની પૂર્ણતાને ઈન્દ્રિય પર્યાપ્તિ કહે છે. ઇન્દ્રિય અને તેના ભેદ इंद्रियं लिंगमिन्द्रस्य तच्च पंचविधं भवेत । प्रत्येकं तद् द्विधा द्रव्यभावेन्द्रियावकल्पतः ॥४३८॥ અર્થ - ઇન્દ્ર શબ્દનો અર્થ પરમ ઐશ્વર્ય યુકત અથવા ઉત્કૃષ્ટ વિભૂતિ સહિત થાય છે. સર્વે આત્માઓ પરમ એશ્વર્ય યુકત છે. માટે ઈન્દ્રનામ આત્માનું પણ માનેલ છે. ઈન્દ્ર અથવા આત્માનું જે ચિહ્યું હોય તે ઈન્દ્રિય છે અથવા આત્માનું અસ્તિત્વ (હેવું) સિદ્ધ કરવાનું જે સાધન હોય તે પણ ઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિયની વિષય પરત્વે પ્રવૃતિ દેખાવાથી તેને પ્રેરક આત્મા, તેનું અસ્તિત્વ માનવું પડે છે. દરેક ઈન્દ્રિમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બબે ભેદ થઈ શકે છે. સર્વે ઈન્દ્રિયો પાંચ છે. હવે દરેકના બે ભેદ થઈ શકે છે તે બતાવે છે. निर्वृत्तिश्चोपकरण द्रव्येन्द्रियमुदाहृतम् । बाह्याभ्यन्तरभेदेन द्वैविध्यमनयोरपि ॥४३९॥ અર્થ - બેન્દ્રિય પાંચ છે. તેને વિચાર કરે તે તેમાં નિર્ધ્વનિ અને ઉપકરણના પણ બબે ભેદ થાય છે. બાહ્ય નિવૃત્તિ અને Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ આંતર નિવૃત્તિ. બાહ્ય ઉપકરણ અને આંતર ઉપકરણ. જ્ઞાનની ઉમતિમાં કાર્યકારી ઇન્દ્રિયોને જે અંશ (આત્મ પ્રદેશને જે સમૂહ) રચવામાં આવે છે તે આત્મ પ્રદેશે કરી વિષયને જાણે, તેનું નામ નિવૃત્તિ છે અને તે નિવૃત્તિ મુખ્ય અંશ (આત્મ પ્રદેશ) ની રક્ષા કરવાવાળે સહકારી, સમીપવતી જે અવયવ હેય તે ઉપકરણ કહેવાય છે. તે જાતિ નામા નામ કર્મના ઉદય સહિત અને શરીર નામા નામ કર્મના ઉદયથી થએલ જે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ જે દેહનું ચિહ્ન એકેન્દ્રિયાદિકના શરીરના યથા ગ્ય પોત પિતાને સ્થાનકે આકારને પ્રગટ કરવાવાળા પુગળ દ્રવ્યરૂપ ઈન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિય છે. કચેન્દ્રિય નું સ્વરૂપ नेत्रादीन्द्रियसंस्थानावस्थितानां हि वर्तनम् । विशुद्धात्मप्रदेशानां तत्र निर्वृतिरान्तरा ।४४० અર્થ - બાહ્ય અને આંતર નિવૃત્તિઓમાંથી અન્તર નિવૃત્તિ તે છે કે જે કાંઈ આત્મ પ્રદેશની રચના નેત્રાદિ ઈન્દ્રિાના આકારને ધારણ કરીને ઉખન્ન થાય છે, તે આત્મ પ્રદેશે બીજા આત્મ પ્રદેશથી અધિક વિશુદ્ધ હોય છે. જ્ઞાનના અને જ્ઞાન સાધનના પ્રકરણમાં જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થએલ જે નિર્મળતા, તેને વિશુદ્ધિ કહે છે. ભાવાર્થ – આત્મપ્રદેશનું ઈન્દ્રિયના આકારરૂપ પરિણત થવું, તે અત્યંતર નિર્વત્તિ છે જેમ નેત્ર ઈન્દ્રિયમાં નેત્ર ઈન્દ્રિયાવરણ કર્મ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અને વીચીતરાય કમ ના ક્ષયાપશમ સહિત ઉત્સેધાંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ વિશુદ્ધ આત્મ પ્રદેશેા મસૂરના આકારે રચનારૂપ થઇ રહે છે, તે અભ્યંતર નિવૃત્તિ છે. એમજ ક ઇન્દ્રિયાવરણુ કર્મો અને વીર્યંતરાય કર્માંના ક્ષયાપશમ સહિત આત્મપ્રદેશે। જવની નળીના આકારરૂપ થઇ રહે છે તે આત્મપ્રદેશની રચના અભ્યંતર નિવૃત્તિ છે. હવે બાહ્ય નિવૃત્તિનું. સ્વરૂપ કહે છે. तेष्वेवात्मप्रदेशेषु करणव्यपदेशिषु । नामकर्मकृतावस्थः पुद्गलमचयोऽपरा ॥ १४१ ॥ અર્થ:- ઈન્દ્રિય આકારને ધારણ કરવાવાળા અંતરંગ ઇન્દ્રિય નામક આત્મ પ્રદેશની સાથે અને તે પ્રદેશેશને અવલ બન આપવાવાળા જે શરીરનાં અવયવા એકઠા થાય છે, તેને બાહ્ય નિવૃત્તિ કહે છે. શરીરનાં અવયવા એકઠાં થઈને ઇન્દ્રિય અવસ્થારૂપ અનવાને માટે અ ંગોપાંગ આદિ નામકર્મના કેટલાએક ભેદ સહાયક થાય છે. ભાવા:– તેજ આત્મા વિશુદ્ધ પ્રદેશમાં ઇન્દ્રિયાના નામથી કહેવામાં આવેલ ભિન્ન ભિન્ન આકારને ધારણ કરનાર સંસ્થાન : નામ કર્મના ઉદયથી થવાવાળા અવસ્થા વિશેષથી ચુક્ત જે પુદ્ગલ પિંડ તે બાહ્ય નિવૃત્તિ છે. અથવા અભ્યતર ઇન્દ્રિયાકાર પરિણ્તરૂપ આત્મપ્રદેશને વિષે નામ કર્મના ઉદયને લીધે નેત્ર ઇન્દ્રિયાકાર પુદ્ગલ સમૂહ રહે છે, તે બાહ્ય નિવૃત્તિ છે, તેમજ જયની નલીના આકારરૂપ આત્મ પ્રદેશ તેના ઉપર નામ કર્મના Page #487 -------------------------------------------------------------------------- ________________ X33 ઉદ્ભયથી કર્ણ ઇન્દ્રિયના જળની નળીના આકારરૂપ પુદ્ગલ સમૂહ તે બાહ્ય નિવૃત્તિ છે એમ સર્વે ઈન્દ્રિયાનું જાણી લેવું. માથાભ્યતર ઉપકરણાનું સ્વરૂપ आभ्यन्तरं भवेत्कृष्णशुक्ल पण्डलका दिकम् । बाह्योपकरणं त्वक्षिपक्ष्मपत्रद्वयादिकम् ॥४४२॥ અર્થ:- માહ્ય અને અભ્યંતર અન્ને ઉપકરામાંથી અભ્યંતર ઉપકરણ અને કહે છે કે જે અંદર રહીને નિવૃત્તિરૂપ ઇન્દ્રિયની રક્ષા કરે. જેમ મસૂરના આકાર જેવી જે નેત્ર ઇન્દ્રિય તેની અંદર સફેદ અને કાળા ડાળેા છે તે અભ્યંતર ઉપકરણ છે અને તેનું રક્ષણ કરનાર પાંપણ ભમર વગેરે ઇન્દ્રિયેાના સર્વથી ઉપરના ભાગમાં રહેવાળા રક્ષણના સાધનને બાહ્ય ઉપકરણ કહેવાય છે એમ સર્વે ઇન્દ્રિયાનું જાણી લેવું. ભાવાર્થ:- નિવૃત્તિના ઉપકાર કરવાવાળા જે પુગળ સમૂહ તે ઉપકરણ છે. તે એ પ્રકારે છે. અન્ને પ્રકારનાં ઉપકરણેાની અંદર જે દેખવાની શકિત રાખવાવાળી રચના થાય છે, તે સર્વે નિવૃત્તિના નામથી કહેવામાં આવે છે. તે સર્વે ઉપકરણ તથા નિવૃિત્તિના ભેદને દ્રવ્યેન્દ્રિય એટલા માટે કહેવામાં આવે છે કે તે આત્માનાં તથા પુદ્ગળનાં પાયા છે. ભાવેન્દ્રિયનું સ્વરૂપ लब्धिस्तथोपयोगश्च भावेन्द्रियमुदाहृतम् । सा लब्धिर्बोधरोधस्य यः क्षयोपशमो भवेत् ॥ ४४३ ॥ Page #488 -------------------------------------------------------------------------- ________________ सध्यन्द्रियनिहीत प्रति व्याप्रियते यतः । कर्मणो ज्ञानरोधस्य क्षयोपशमहेतुकः ॥४४४ आत्मनः परिणामो य उपयोगः स कथ्यते । ज्ञानदर्शनभेदेन द्विधा द्वादशधा पुनः ॥४४५॥ અથર- લબ્ધિ અને ઉપગ એ બન્નેને ભાવેન્દ્રિય કહે છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષેપમશને લાભ થવે તે લબ્ધિ છે અને આત્માનાં ચૈતન્ય પરિણામને ઉપગ કહે છે. જેના બળથી આત્મા દ્રવ્યેન્દ્રિયની રચનામાં પ્રવૃત્ત થાય, એવા જ્ઞાનાવરણ કર્મના વિશેષ પશમનું નામ લબ્ધિ છે અર્થાત દ્રવ્યેન્દ્રિય રચનાનું કારણ આત્માના જ જ્ઞાનાવરણ કર્મના વિશેષ શોપશમ રૂપ પરિણામ છે, તેનું નામ લબ્ધિ છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમરૂપ લબ્ધિના નિમિત્તથી આત્માનું વિષયે (પદાર્થો) પ્રત્યે પરિણામ થવું તે ઉપગ છે. જેમ કેઈ જીવને સાંભળવાની શક્તિ છે પરંતુ ચૈતન્ય પરિણમનરૂપ ઉપયોગ અન્યરૂપ થઈ જાય અથવા અન્ય વિષયને વિષે ઉપગ જોડાએલ હોય તે સાંભળે નહિ. કેઈ જાવણને છે પરંતુ ક્ષપશમ શક્તિ ન હોય તે જાણી શકે નહિ માટે લબ્ધિ ને ઉપયોગ બને મળે તેજ વિષય (પદાર્થો)ના જ્ઞાનની સિદ્ધિ થાય છે. જ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી આત્માની જે વિશુદ્ધતા તે શકિત છે તે ક્ષયે પશમ શક્તિ ને જ લબ્ધિ કહીએ છીએ અને આત્મા રેય પદાર્થો સમ્મુખ થઈ. જાડાય તે ઉપગ છે. એમ ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહ્યું. Page #489 -------------------------------------------------------------------------- ________________ 484 ભાવાર્થ-જ્ઞાનાવરણકમના પશમ દ્વારા દ્રવ્યનિવૃત્તિનામની ઈન્દ્રિયમાં પ્રવૃત્તિ કરવા લાગે છે. અર્થાત આત્મા ઈન્દ્રિ દ્વારા પદાર્થોને ત્યારેજ જાણી શકે છે કે જ્યારે ઉક્ત વિષયના જ્ઞાનને ઘાત કરવાવાળાં કર્મ ક્ષણ તથા ઉપશાંત થઈ ગયાં હોય અને તે ક્ષપશમની સહાયતાથી આત્મા ઈન્દ્રિમાં પ્રવર્તવા લાગ્યું હોય, એવી આત્મ પ્રવૃત્તિને ઉપગ કહે છે. અને ઘાતક કર્મના ક્ષપશમને લબ્ધિ અથવા લાભ કહે છે. લયે પશમરૂપી લાભ જ્યાં સુધી થએલ ન હોય ત્યાં સુધી જ્ઞાન થવું અસંભવિત છે. અને ક્ષયપશમરૂપ લાભ હેય તે પણ જ્યાં સુધી જાણવાની પ્રવૃત્તિ કરવામાં ન આવે, ત્યાં સુધી પણ જ્ઞાન થવું અશકય છે. જેમકે એકેન્દ્રિય જીવમાં રસના આદિ ચાર ઈદ્રિને ક્ષયે પશમ ન હોવાથી તે ઈદ્રિનું જ્ઞાન પણ કયારે નથી થતું. મનુષ્યમાં સર્વે ઈદ્રિયેના જ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ છે. છતાં પણ કેઈએક ઇંદ્રિય સંબંધી જ્ઞાન થવાના સમયે બીજી ઈદ્રિનું જ્ઞાન નથી થતું. લબ્ધિ અને ઉપયોગની કારણતા બતાવવાને માટે ઉદાહરણ છે, માટે બન્નેને ભાવેન્દ્રિય માનવી આવશ્યક છે. ઉક્ત બનેને ભાવેન્દ્રિય કહેવાનું કારણ પણ એ છે કે તે દ્રવ્યપર્યાય નથી, પરંતુ ગુણપર્યાય છે પશમ પણ એક ગુણ અથવા ધર્મ છે. ધર્મ, સ્વભાવ, ભાવ, ઈત્યાદિ શબ્દને એકજ અર્થ છે ઈદ્રિયોના અનુકમથી નામ, स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रमतः परम् । इतीन्द्रियाणां पञ्चानां संज्ञानुक्रम निर्णयः ॥४४६॥ Page #490 -------------------------------------------------------------------------- ________________ અર્થ - પ્રથમ સ્પર્શ ઈન્દ્રિય, બીજી રસના ઈન્દ્રિય, ત્રીજી ઘાણ ચેથી નેત્ર, પાંચમી શ્રોત્ર એવી રીતે ઈન્દ્રિયેનાં અનુક્રમથી નામ છે. ભાવાર્થ- એક બે, આદિ ઈદ્રિની વૃદ્ધિપણ એજ અનુક્રમથી થાય છે, આ નિયમ છે. કેઈ જીવમાં બે ઈન્દ્રિય હશે તે સ્પર્શન તથા રસના એ બને જ હશે અન્યથા પ્રકારે નહિં. ઇનના વિષયે. स्पर्शोरसस्तथा गन्धो वर्णः शब्दो यथाक्रमम् । विज्ञेया विषयास्तेषां मनसस्तु तथा श्रुतम् ! ४४७॥ અર્થ–સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને શબ્દ એ પાંચે અનુક્રમે પાંચે ઈન્દ્રિયેના વિષયે છે. મન જે અન્તર્ગત ઈન્દ્રિય છે, તેને મુખ્ય વિષય શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરવું તે છે. અને ગૌણ વિષય સર્વે ઈન્દ્રિઓને સહાયતા આપવી તે છે. ઈન્દ્રિયને વિષય સંબંધ रुपं पश्यत्यसंस्पृष्टं स्पृष्टं शब्दं शृणोति तु । बदं स्पृष्टं च जानाति स्पर्श गन्धं तथा रसम् ।।४४८॥ અર્થ-આત્મા ચક્ષુથી જે રૂપને દેખે છે, તે રૂપથી સંબંધ કર્યા વિના દૂર રહીને જ દેખે છે. કાનથી જે શબ્દ સંભળાય છે તે શબ્દને સ્પર્શ થવાથી સંભળાય છે. શબ્દને કાનની સાથે Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ સંગ થયા વિના સાંભળવું નથી થતું. પર્શ, રસ તથા ગંધ એ ત્રણે વિષયનું જ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે ઇન્દ્રિયની સાથે સંગ થઈને એકરૂપ સરખો વિષય અથવા ઈન્દ્રિયે એકરૂપ જોડાઈ જાય છે ત્યારે જ જ્ઞાન થાય છે. મન દ્વારા જે જ્ઞાન થાય છે તેમાં વિષયેના સંબંધની અપેક્ષા પણ નથી હોતી ઇન્દ્રિયની આકૃતિ यवनालमसूरातिमुक्तेन्द्रर्धसमाः क्रमात् । શ્રોત્રાફિઘાનિઠ્ઠા ધુઃ ધનં નૈાસંસ્થિતિ ૪૪૨ અર્થ-કાનને આકાર જવની નળીકા સમાન છે, નેત્રને આકાર મસુરના સમાન છે, નાકને આકાર તલના ફૂલ સમાન છે, જીભને આકાર અર્ધચંદ્રમા સમાન છે, સ્પર્શ ઈદ્રિયને આકાર કઈ પ્રકારે નથી, પરંતુ શરીરના આકાર અનેક છે માટે સ્પર્શેન્દ્રિય શરીર આકાર લેવાથી અનેક પ્રકારે છે. મન જે કે બાહ્ય ઈન્દ્રિય નથી તે પણ અતિ સૂક્ષ્મ છે, પરંતુ વિકસિત અષ્ટદળ કમલ સમાન છે. જેથી શ્વાસોચ્છવાસ પર્યાપ્ત આહાર વગણના પરમાણુને શ્વાસેચ્છવાસરૂપ પરિણમાવવાની કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહે છે. તે વિયતરાય અને જ્ઞાનાવરણકર્મને ક્ષપશમ અને અંગોપાંગ નામા નામકર્મની અપેક્ષા જેને છે એવો જે આત્મા તેણે ઊંચે લીધેલ કઠાથી પવન તે ઉચ્છવાસ તેને પ્રાણ પણ કહીએ અને એ જ આત્માએ બહારને પવન અંદર લીધે તે નિ:શ્વાસ છે. તેને અપાન કહીએ. એ અને આત્માના ઉપકારી છે. તે આયુનામ કર્મના ઉદયથી Page #492 -------------------------------------------------------------------------- ________________ લવમાં રહેતા જીવની ઉચ્છવાસ નિશ્વાસાદિ ક્રિયાના વિચ્છેદ ન થવા તે જીવવાનું કારણુ છે, તે પુદ્ગલમય છે. (૪) પાંચમી ભાષાપર્યાપ્ત ભાષા વર્ગાના પરમાણુઓને વચનરૂપ પણુમાવવાની જીવની શકિતની પૂર્ણતાને ભાષા પર્યાપ્તિ કડે છે તે વીર્યંતરાય તથા મતિ શ્રુત જ્ઞાનાવરણુ કર્માંના ક્ષયાપશમ અને સ્વરનામા નામ કર્મના ઉદ્દયના નિમિત્તથી આત્માને ખેલવાનું જે સામર્થ્ય છે, તે ભાવ વચન છે. તે પુદ્ગલ કર્માંના નિમિત્તથી થયુ' માટે પુદ્ગલ કહીયે અને તે ખેલવાના સામ સહિત આત્માએ કંઠ, તાળવું, જીભ અદિ સ્થાનાએ કરી પ્રેરેલ તે વચનરૂપ પરિણમેલ પુદ્ગલજ દ્રવ્યત્રયન છે, તે શ્રોત્ર (કાન) ઇન્દ્રિયના વિષય છે. ખીજી ઇંદ્રિયાથી ગ્રહણુ ચગ્ય નથી. વિશેષા:- મનની ચ ંચળતામાં વિચાર થવા એ એક વિશેષતા છે. વચનમાં મનની માફ્ક વિશેષતા તે નથી; પરંતુ આ વિશેષતા છે કે દ્વિ સ્થાનેાના પ્રયત્નથી પાસેના કેટલાક સૂક્ષ્મ પુદ્ગળામાં ધ્વનિ ઉત્પન્ન થઈ જાય છે, તે ધ્વનિ ઉચ્છવાસ વાયુના આઘાતથી મુખ બહાર નીકળીને સર્વ દિશાએમાં પ્રસરવા લાગે છે, ઉચ્છવાસના જેવા વેગ હાય તેટલેજ દૂર સુધી તે ધ્વનિ પહોંચે છે એને વચન કડ઼ે છે. જો કે વચન સ્વયં શરીર નથી તે પણ વચનની ઉત્પત્તિના સમયે શરીરમાં ક્રિયા અવશ્ય થાય છે. એટલા માટે મનની માફક વચન ચેાગને પણ શરીરના ચેાગમાં ગતિ કરી શકાય છે. પરંતુ શરીરની ક્રિયાએથી મન વચનની ક્રિયાઓમાં ઉકત વિશેષતા દેખાય છે. એટલા માટે બન્નેને શરીરથી જુદા માનીને ચેગના ત્રણ ભેદ કરેલ છે એ ખન્નેની ચચળતાના Page #493 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપથી, શરીર ચંચળતા એક જુદીજ માલુમ પડે છે શબ્દની ઉત્પત્તિનું સ્થાન હૃદય છે. I गुरुणामेवमहात्म्यं यदविस्वादुमद्वचः तरुणांहि प्रभावो सो यत्फलंस्वादुजायते । निर्यान्तिहृयाद्वाचोहार्दमेगुखः स्थिताः । तत्रसंस्करिष्यते तन्नमेऽत्रपरिश्रमः ॥૪૦॥ અર્થ:- જો કદાચિત્ મારાં વચન સ્વાદિષ્ટ ( રસીલા–મધુર ) હાય તા એમાં ગુરુનું જ માહાત્મ્ય સમજવું જોઇએ; કેમકે જે ફળ મીઠાં હાય છે તે વૃક્ષના જ પ્રભાવ સમજવા જોઇએ. આ નિશ્ચય છે કે વચન હૃદયથી નકળે છે અને મારા હૃદયમાં ગુરૂ ભિરાજમાન છે તે ગુરૂ મારાં વચનામાં અવશ્ય જ સંસ્કાર રેડશે. અર્થાત એને સુધારી લેશે એટલા માટે આ ગ્રંથને બનાવવામાં મને જરાપણુ પરિશ્રમ નહિ પડે અર્થાત્ પરિશ્રમ નહિ થાય. છઠ્ઠી મન:પર્યાપ્ત.:– મનાવણાના પમાણુઓને હૃદય સ્થાનમાં આઠે પાંખડીના ખીલ્યા કમળના આકારે મન રૂપ પરિણુમાવવાને તથા તે દ્વારા 'યથાવત્ વિચાર કરવાના કારણ ભૂત જીવની શક્તિની પૂર્ણતાને મન:પર્યાપ્તિ કહે છે. અથવા હૃદયમાં વિકલ્પ કરવાના આકાર તેથી શુભાશુભ વિચાર કરીએ એવું અષ્ટ પાંખડીનું કમલાકાર દ્રવ્યમન પુગલિક સ્ક ંધનું પરિણમન તે મનઃપર્યાપિ છે. વિશેષા::- મન એ પ્રકારે છે. દ્રવ્યમન અને ભાવમન વીયોનાયકના અને નાઇન્દ્રિયાવરણુ કર્મના ક્ષયાપશ્ચમથી તથા એ Page #494 -------------------------------------------------------------------------- ________________ પાંગ નામા નામકર્મના ઉદયથી મન:પયાપ્તિ સંયુક્ત મને વર્ગણરૂપ જે પુદગળ આવેલ તેનું આઠ પાંખડીના ખીલેલ કમળના આકારે હૃદય સ્થાન વિષે જે નિર્માણ નામા નામકર્મના સૂક્ષમ અને આત્માને સહાયતા પહોંચાડવાવાળા તથા વીર્ય વિશેષને (કેઈપણ કાર્ય કરવામાં ભાવના રહે છે અને ઉત્સાહ પણ રહે છે પરંતુ જે સામર્થહીન–વીર્યહીન હોવાથી કાર્ય કરવામાં અસમર્થ થઈ જાય છે તે વીર્યંતરાય કર્મના ઉદયનું કાર્ય છે) ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં પુગળે જ્યાં મન રૂપથી પરિણમેલ હોય છે, તે મુદ્દગળના સમૂહથી જ બનેલું તે દ્રવ્યમાન છે, તેમાં જે કમળની પાંખડીના અગ્રભાગને વિષે નેઈન્દ્રિયાવરણ કર્મના ક્ષપશમથી યુક્ત જ્યાં જ્યાં મનથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં મન સંજ્ઞાના ધારક આત્માના પ્રદેશ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રહે છે, વધારે ઓછા નથી રહેતા. તે વિશુદ્ધ આત્મ પ્રદેશોને ભાવમન કહે છે. ભાવમન દ્રવ્યમનની સહાયતાથી મૂર્ત તથા અમૂર્ત અને વસ્તુને જાણે છે. અને તે વસ્તુના ગુણ દેષને વિચાર અથવા સ્મરણાદિરૂપ ઉપગથી ઉહાપેહ (સ્મરણ કરેલ પદાર્થોમાં ન્યૂનાધિતાને વિચાર કરવો તે ઉહ અને ત્યાગ કરવા ગ્ય પદાર્થોને ત્યાગ કરે તે અહિ કરે છે તેને ભાવ મન કહે છે. - આ લક્ષણ ભાવમનની અપેક્ષાથી છેકેમકે ગુરુ દેને વિચાર કરો અથવા સ્મરણાદિ ઉપગ ભાવ મનનું કાર્ય છે. ગુણને વિચાર અથવા સ્મરણદિરૂપ આત્માના ઉપયોગને ભાવમન કહે છે. વિચારાદિ કરવાને સમ્મુખ થએલ ભાવમનને સહાયતા કરવાવાળા પુગલપિંડને દ્રવ્યમન કહે છે. અર્થાત જે Page #495 -------------------------------------------------------------------------- ________________ મ મનની ઉત્પત્તિ પુદ્ગલ વિપાકી કર્મના ઉદયથી થાય છે, તેને દ્રવ્યમન કહે છે. અને જે વીયાતરાયકમ તથા નાઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયાપશમથી થવાવાળી આત્માની વિશુદ્ધિને ભાવમન કહે છે, ભાવમન પોતાના વિચારોથી નિશ્ચિત પદાર્થાત જાણે છે અને ગ્રહણ કરે છે, ત્યારે મન પદાર્થમાં નથી જતું પરંતુ મન પોતેજ સંકલ્પરૂપ થઇને વસ્તુને જાણે છે. છદ્મસ્થ પુરુષને અતીત અનાગત પર્યાયાને મન વિષે ચિતવવાથી સ્કુરાયમાન થાય છે. અર્થાત્ છદ્મસ્થજ્ઞાની (અલ્પજ્ઞાની તપસ્વી) પણ ચેાગબળથી અથવા તપસ્યાના પ્રભાવથી જ્ઞાનમાં કાંઇક નિર્મળતા થવાથી અતીત અનાગત વસ્તુને વિચાર કરે છે. ત્યારે તેનું જ્ઞાન અતીત અનાગત વસ્તુના આકારરૂપ થઈ જાય છે અહી વસ્તુ વર્તમાન નથી છતાં પણ દેખાય છે. જ્ઞાનની શકિત અચિન્ત્ય અને અદ્ભુત છે. વિશેષ મતિશ્રુતજ્ઞાનનું સાધન મન છે, એટલા માટે મન પોતાના વિચારથી મૂત્ત અને અમૃત્ત અને પદાર્થોનું જ્ઞાતા છે દ્રવ્યમન અને ભાવમન સજ્ઞી પંચેન્દ્રિયને જ હાય છે, સંજ્ઞોને નહિં. તેનું સમાધાન આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચારે વિષયેાની તરફ પ્રવૃત્તિ થવી, તે કેવળ મનના વિચારનું કારણુ નથી. એકેન્દ્રિયાદિ જીવ માત્રમાં એ ચારે પ્રવૃત્તિએ હૈાય છે, તે ચારિત્ર માહનીય ક ના ઉદયનું સાધારણ કાર્યો છે. એટલા માટે એ પ્રવૃત્તિઆમાં હિતાહિતની અપેક્ષા નથી રહેતી ત્યાં પ્રવૃત્તિ હાવાથી મનનું અસ્તિત્વ માની ન લેવું. Page #496 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયને ભાષા અને મન વિના ચાર પર્યાપ્તિ હોય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અજ્ઞી પંચેન્દ્રિયને મન વિના પાંચ સ્થાપ્તિ હેય છે સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. માટે ઉપર કહેલ છએ પર્યાપ્તિ પૂર્ણ હોય તથા વિશુદ્ધ પરિણામવાળે હેય: અર્થાત્ જેને સર્વઘાતી પ્રકૃતિઓના ઉદયને અભાવ હોય અને દેશઘાતી પ્રકૃતિઓને મંદ ઉદય હેય, એ જીવ વિશેષપણે શુદ્ધ હોય અને અત્યંત મંદ કષાયવાન વિશુદ્ધ પરિણામવાળે હાય, સાકારપગી હેય, અર્થાત્ ગુણદેષના વિચાર સહિત સાકારપગવાળાને સમ્યગ્દર્શન થવાને અધિકાર છે પણ દર્શને પગમાં સમ્યગ્દર્શન ન થાય. જે ગુણપર્યાય સહિત વસ્તુ (તત્ત્વ) છે તેને ગ્રહણ (જાણવા) રૂપ જે વ્યાપાર (પ્રવર્તન) તેનું નામ સાકારો પગ છે જેમાં વસ્તુનો આકાર પ્રગટ થઈ જાય, જેના દ્વારા પદાર્થોને વિચાર થઈ શકે, સ્વપર વિજ્ઞાન થઈ શકે તે સાકારે પગ સહિત હોય, તે જીવ સમ્યકત્વને અધિકારી છે. જાગૃતદશાવાળો હોય પણ નિદ્રાથી અચેતનને સમ્યકત્વ ઉત્પન્ન ન થાય. મદ, ખેદ અને આખો દિવસ પરિશ્રમને લઈ જે થાક લાગેલ હોય તેને દુર કરવાને માટે જે સુવે છે તેને નિદ્રા કહે છે. અર્થાત સામાન્ય શયનને નિદ્રા કહે છે. જે પ્રગાઢરૂપથી નિદ્રા આવે છે, આંખ ઉઘડી જવાથી ફરી બંધ થઈ જાય છે તેને નિદ્રા નિદ્રા કહે છે અર્થાત જે વારંવાર નિદ્રા આવે તે નિદ્રાનિદ્રા છે, જે ક્રિયા આત્માને ચિલિત કરે એને પ્રચલા કહે છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ તે પ્રચલા શાક, મદ અને વિશેષ પરિશ્રમથી ઉત્પન્ન થાય છે. એમાં ઇન્દ્રિયને વ્યાપાર તે બંધ થઈ જાય છે, પરંતુ અંતરંગમાં કાંઇ પ્રીતિરૂપ ક્યિા ઉત્પન્ન હોય છે. જે કદાચ તે પુરુષ બેઠા હોય તે તેને પણ નેત્ર તથા શરીરમાં ક્રિયા થાય છે એથી પ્રચલાનું અનુમાન થાય છે. અને તે પ્રચલા જે વારંવાર આવતા શરીર ચલાયમાન થતું હોય મોઢામાંથી લાળ નીકળતી હાય, એવા પ્રકારની જે નિદ્રાની વિશેષરૂપ ક્રિયા છે, તેને પ્રચલા પ્રચલા કહે છે. જે નિદ્રાથી સ્વપ્ન વિષે આત્મામાં વીર્ય (સામર્થ્ય) વિશેષ પ્રગટ થઈ જાય તથા સૂતા સૂતા રૌદ્ર (ભયંકર) કામ કરવા લાગે અથવા બહુજ કામ કરવા લાગે તે રજ્યાનગુદ્ધિ નિદ્રા કહેવાય છે. અર્થાત્ જે પુરુષને હત્યાનગુદ્ધિ કર્મને ઉદય થાય છે, તે સૂતો હોય છતાં પણ ઊડી ઊઠીને દેડવા માંડે છે, સૂતા સૂતા કાંઈ બેભાનમાં કામ પણ કરી લે છે. પરંતુ જાગે ત્યારે પૂછવામાં આવે તે કહે કે “મને કાંઈ ખબર નથી કે મેં શું કર્યું હતું.” એવી રીતે જ્યાં બેહોશી પૂર્વક નિદ્રા આવે અને જેમાં ક્રિયા પણ થાય છે, તે જ્યાનગુદ્ધિ નિદ્રા કહેવાય છે. નિદ્રાનિદ્રા પ્રચલપ્રચલા. અને ત્યાનગુદ્ધિ નિદ્રા એ ત્રણ કર્મની પ્રકૃત્તિના તીવ્ર ઉદયથી પ્રગટ થએલ જીવને પિતાના દશ્ય પદાર્થો જે સામાન્ય માત્ર ગ્રહણરૂપ દર્શને પગ છે તેને રેકરાવાલી જડરૂપ અવસ્થા છે. તે નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, કે જ્યાનગૃદ્ધિ એમ પાંય નિદ્રામાંથી કઈ એક નિદ્રાના ઉદયમાં સમ્યકત્વ ન થાય પણ વિચાર કરતી વખતે કેઈ નિદ્રા ન હોય એ જાગૃત પુરુષ સમ્યકત્વને અધિકારી છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ નિદ્રા પાપનું કારણ છે · निद्रा जय नित्यं निद्रा खलु नरमचेतनं करोति । * વર્તત શિવકુત શપથ સર્વેતોગુ કશો * અર્થ:- હે સાધુ, તું નિદ્રાને છત કેમકે નિદ્રા મનુષ્યને વિવેક રહીત ને અચેતન સમાન કરી નાખે છે. સૂતા એવા મુનિ સર્વે દેશમાં પ્રવે છે–જે જીવ વીતરાગ, પરમાનન્દ સહજ સ્વરૂપ શુદ્ધાત્માની અવસ્થાથી રહિત છે, મિથ્યાત્વ રાગાદિ અંધકારે કરી સહિત છે, એ સર્વેને તે પરમાનન્દ સ્વરૂપ અવસ્થા રાત્રિ સમાન માલુમ પડે છે. આ જગતના જીવ કેવા છે? આત્મજ્ઞાનથી રહિત અજ્ઞાની છે. પોતાના શુદ્ધ સ્વરૂપથી વિમુખ છે જેને જાગૃત દશા નથી, અચેતન અજ્ઞાન નિદ્રામાં સૂઈ રહેલ છે એવી રાત્રિમાં તે પરમ યેગી વીતરાગ નિર્વિકલ્પ સ્વવેદન જ્ઞાનરૂપી રત્ન દીપકના પ્રકાશથી મિથ્યાત્વ રાગાદિ વિકલ્પ જાળરૂપ અંધકારને દૂર કરી પોતાના સ્વરૂપમાં સાવધાન હોવાથી સદાય નિજ સ્વરૂપમાં જાગતા જ છે. યેગ-લેશ્યાઓનું સ્વરૂપ लिंपत्यात्मीकरोति एतया निजापुण्य पुण्यं च । વીર રૂતિ મવતિ ક્યા રાજુળજ્ઞાહિશાતા પર અર્થ:- વેશ્યાના ગુણને (સ્વરૂપને) જાણવાવાળા ગણધરાદિ દેવોએ વેશ્યાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે કે જે દ્વારા જીવ Page #499 -------------------------------------------------------------------------- ________________ પિતાને પુણ્ય અને પાપથી લિપ્ત કરે અર્થાત્ પુણ્ય પાપને આધીન કરે, તેને લક્ષ્યા કહે છે. એ અર્થને વિશેષપણે કહે છે. बर्णोदयसंपादितशरीरवर्णस्तु द्रव्यतो लेश्या । मोहस्यक्षयोपशमोपशमक्षयजीवस्पद्गो भावः ॥ ४५३ ॥ અર્થ - વર્ણનામા નામકર્મના ઉદયથી જે શરીરને વર્ણ (રંગ) હોય છે તેને દ્રવ્યલેશ્યા કહે છે મેહનીય કર્મને ઉદય અથવા પશમ અથવા ઉપશમ અથવા ક્ષયથી જે જીવના પ્રદેશની ચંચળતા થાય છે, તેને ભાલેશ્યા કહે છે. ભાવાર્થ- કલેક્ષાનું સાધન વર્ણનામા નામકર્મને ઉદય છે અને ભાવેશ્યાનું સાધન અસંયત પર્યત ચાર ગુણસ્થાનમાં મહનીયકર્મને ઉદય અને દેશવિરત આદિ ત્રણ ગુણસ્થાનમાં મેહનીયકર્મને ક્ષયે પશમ, ઉપશમશ્રેણીમાં મેહનીયકર્મને ઉપશમ તથા ક્ષપકશ્રેણી માં મેહનીયકર્મને ક્ષય હોય છે. ચોઘત્તિ વેરા #પાયોરન્નતા भावतो द्रव्यतः कायनामोदय कृतांगरुक् ॥४५४॥ અર્થ - વેશ્યા એક ભાવરૂપ બીજી દ્રવ્યરૂપ એમ બે પ્રકારે માનવામાં આવેલ છે. કષાદયથી અનુરકત યોગ પ્રવૃત્તિને લેહ્યાં કહે છે અથાત્ કષાય અને પેગ બનેના સગને લેસ્યા કહે છે. તે કારણે બન્નેને બંધ ચતુષ્ક કાર્યરૂપ પરમાગમમાં લેસ્થાને કહેલ છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- શરીરનામા નામકર્મના ઉદયથી ઉત્પન્ન થએલી શરીરની કાન્તિને દ્રવ્યલેશ્યા કહે છે. ગને કર્મ સંગ્રડ(આસવ) કરવામાં કારણ માનેલ છે. શુભ પરિણામે હોવાથી જે આત્મા પ્રદેશમાં ચંચળતા થાય છે તે શુભગ કહેવાય છે અને અશુભ પરિણામે દ્વારા જે આમ પ્રદેશમાં ચંચળતાં ઉસન્ન થાય છે, તે અશુભ યોગ કહેવાય છે. સ્પન્દ એટલે જીવનાં પરિણામનું ચંચળ થવું અથવા જીવના પ્રદેશોનું ચંચળ થવું તે ભાવલેશ્યા છે. પરિણામેનું ચંચળ થવું તે કષાય છે અને પ્રદેશનું ચંચળ થવું તે ચોગ છે. કર્મ બંધનું બાહા કારણ યોગ છે, અને અંતરંગ કારણ મેહનીય કર્મના ઉદયથી ઉન્ન થએલ વિકાર ભાવ છે. મન, વચન અને કાર્ય વર્ગણાઓના અવલંબનથી જે આત્મ પ્રદેશેમાં પરિસ્પન્દન (પ્રકંપ) થાય છે, તેને વેગ કહે છે. તેમાં જીવનું વિકારરૂપ પરિણુમ વિશેષ છે. તે દ્વારા બંધાવવાવાળાં કર્મ આવ્યાં કરે છે અને આવેલ કર્મોને પુણ્ય પાપરૂપ વિલક્ષણ રૂપમાં પરિણમાવી એને ભાગ્યરૂપ (ભેગવવા લાયક) બનાવીને, જીવની સાથે સંબંધ રૂપ કરવામાં અંતરંગ કારણ મોહનીકર્મના ઉદય નું રાગાધિરૂપ કાર્ય છે. કેમકે પૂર્વ સંચિત કર્મોના ઉદયથી પ્રાપ્ત થએલ ફળને ભેગવવાવાળા જીવના જે રાગદ્વેષ અથવા મેહરૂપ સ્નિગ્ધ પરિણામ છે, તે જ કર્મ પુદગળે ને વિશિષ્ટ શકિતયુકત પરિણમનને પ્રાપ્ત કરી, અવસ્થિત કરવામાં નિમિત્તરૂપ છે કિન્તુ ગ છે. તે જીવ પ્રદેશ અને કર્મ સ્કંધ પ્રદેશ બનેને પરસ્પર અનુપ્રવેશનું કારણ છે. એટલા માટે તે ભેગને બહિરંગ કારણ માનવામાં આવે છે. એવી રીતે એ બને (લેગ અને કષાય) Page #501 -------------------------------------------------------------------------- ________________ જીવના પરિણામ વિશેષરૂપ કારણ, કાનાફળ આપવાને માટે આત્માને વિવશ કરી નાખે છે “પાયોગિતાવળગરિફા” અર્થ - કષાયના ઉદયથી રંગાએલ યુગ પ્રવૃત્તિને વેશ્યા કહે છે લેશ્યાનું કાર્ય “રિપતીતિષ્ઠાણા” કર્મોને આત્મા સાથે લેપી આપે તેને વેશ્યા કહે છે. पुद्गलबिपाकिदेहोदयेन मनोवचनकाययुक्तस्य । जीवस्य या हि शक्तिः कांगमकरणं योगः ॥१५५|| અર્થ:- પુગલ વિપાકી શરીરનામા નામકર્મના ઉદયથી મન, વચન, કાયા યુકત જીવની કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત છે શક્તિ તેને વેગ કહે છે. ભાવાર્થ-આત્માની અનંત શક્તિઓમાંથી એક પેગ શકિત પણ છે તેના બે ભેદ છે-એક ભાગ અને બીજે દ્રવ્યોગ પુમલ વિપાકી અંગે પાંગ નામાનામકર્મ અને શરીર નામાનામકર્મના ઉદયથી મન વચન કાય પર્યાપ્તિ જેની પૂર્ણ થઈ ચુકી છે અને જે મને વાકુ કાય વણાનું અવલંબન રાખે છે એવા સંસારી જીવની જે સમસ્ત પ્રદેશમાં રહેવાવાળી કર્મોને ગ્રહણ કરવામાં કારણ ભૂત શકિત છે તેને ભાગ કહે છે. અને એજ પ્રકારના જીવના પ્રદેશને જે પરિશ્ચંદન છે તેને દ્ર ગ કહે છે. અહીં કર્મ શબ્દ ઉપલક્ષણ છે, એટલા માટે કર્મ અને કર્મ બંનેને ગ્રહણ કરવાવાળો વેગ હોય છે એમ સમજવું જોઈએ. વર્ણ (રંગની અપેક્ષાએ વર્ણન કરે છે Page #502 -------------------------------------------------------------------------- ________________ exe पटपदम कपोतसुहेमाम्बुजशवसन्निभाः वर्णे । 1. संख्येया संख्ये पानन्त विकल्पाश्च प्रत्येकम् ||४५६ ॥ અ:- વર્ણની અપેક્ષાથી ભ્રમર સમાન કૃષ્ણલેસ્યા, નીલમણિ નીલમ) સમાન નીલકેશ્યા, કબૂતર સમાન કાપાતલેશ્યા, સુવર્ણ સમાન પીતલેશ્યા, કમળ સમાન પદ્મલેશ્યા, અને શંખ સમાન શુકલલેસ્યા ડાય છે. એમાંથી પ્રત્યેક ઈક્રિચાથી પ્રગટ થવાની અપેક્ષાએ સખ્યાત ભેદ છે, તથા સ્કંધની અપેક્ષાએ અસંખ્યાત ભેદ છે અને પરમાણુની અપેક્ષાએ અનંત ભેદ છે, હવે લેસ્યાઓના કર્માધિકારને કહે છે. पथिका ये षट पुरुषाः परिभ्रष्टा अरण्यमध्यदेशे | फलभरितवृक्षमेकं प्रेक्षित्वा ते विचिन्तयन्ति ॥ ४५७ ॥ निर्मूलस्कन्धशाखोपशाखं छित्वा चित्वा पतितानि । वादितुं फलानि इति यन्मनसा वचनं भवेत कर्म्म ||४५८ ॥ અ:-કૃષ્ણ આદિ છ લેસ્યાવાળા છ પથિક વનમાં મા`થી ભ્રષ્ટ થઈ કળાથી પરિપૂર્ણ કાંઇ એક વૃક્ષને દેખી, પાત પેાતાના મનમાં વિચાર કર'ને તે અનુસાર વચન કહે છે. કૃષ્ણુ વૈશ્યાવાળા કહે છે કે, “હું આ વૃક્ષને મૂળમાંથી ઉખેડીને એના ફળનું ભક્ષણ કરીશ ” નીલ વૈશ્યાંવાળા કહે છે કે, “હુ આ વૃક્ષને સ્કધથી કાપીને એનાં ફળ ખાઇશ” કાપાત લેશ્યાવાળા કહે છે કે, “ હું આ વૃક્ષની મેાટી માટી શાખાઓને કાપીને ፡ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ એનાં ફળ ખાઈશ. પીત લેશ્યાવાળા કહે છે કે, હું આ વૃક્ષની નાની શાખાાને કાપીને એનાં ફળ ખાઈશ. પદ્મ લેશ્યાવાળા કહે છે કે, હું આ વૃક્ષનાં ફળે તાડીને ખાઈશ. અને શુકલ વૈશ્યાવાળા કહે છે કે, હું આ વૃક્ષથી એની મેળે તૂટીને નીચે પડેલાં ફળા ખાઇશ. એવી રીતે જે મનપૂર્ણાંક વચનાદિની પ્રવૃતિ થાય છે તે લેફ્સાનું કર્મ છે. અહીં આ એક દૃષ્ટાંત માત્ર આપવામાં આવેલ છે. એવી રીતે અન્યત્ર પણ સમજી લેવું જોઇએ. વિશેષા:- કૃષ્ણલેશ્યાવાળા જીવના ચિહ્ન ખતાવે છે: તીવ્ર ક્રોધ કરવાવાળા હાય, તે વૈરભાવને ન છોડે. યુદ્ધ કરવાનાલૅડવાને જેના સ્વભાવ હાય, ધર્મ તથા યાથી રહિત હાય, દુષ્ટ હાય, કાઈને તાબે ન થાય. એ સર્વે કૃષ્ણ વેશ્યાવાળાનાં લક્ષણુ (ચિહ્ન) છે. નીલ લેશ્યાવાળાનાં ચિહ્ન ખતાવે છે: કામ કરવામાં મંદ હાય, અથવા સ્વચ્છંદો હાય, વર્તમાન કાર્ય કરવામાં વિવેક રહિત હાય, ક્ળા ચાતુર્યથી રહિત હાય, સ્પર્શનાદિ પાંચે ઇંદ્રિયાના વિષયના લંપટ હાય, માની હાય, માયાચારી હાય, આળસુ હાય, બીજા લેાકેા તેના અભિપ્રાયને તત્કાલ જાણી ન શકે, તથા જે અતિનિદ્રાળુ હાય, ખીજાને ઠગવામાં અતિ ચતુર હાય, ધનધાન્યના વિષયમાં જેની અતિ તીવ્ર લાલસા (આસકિત) હોય, એ નીલ વેશ્યાવાળાનાં સક્ષેપથી ચિહ્ન ખતાવ્યાં. કાપાત લેસ્યાવાળાનાં લક્ષણ કહે છે; બીજા ઉપર ક્રોધ કરવા, ખીજાની નિન્દા કરવી, અનેક પ્રકારથી બીજાઓને દુ:ખ આપવું અથવા ખીજાથી વેર કરવું, શેાકથી વ્યાકુળ તથા ભયગ્રસ્ત Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ હાવું, બીજાના ઐશ્વર્ય આર્દિકને સહન ન કરવા, ખજાના તિરસ્કાર કરવા, પેાતાની અનેક પ્રકારે પ્રશ*સા કરવી, બીજાને વિશ્વાસ ન કરવા; બીજાને પણ પેાતાના સમાન માનવા સ્તુતિ કરવાવાળા ઉપર સંતુષ્ટ થઇ જવું, પેાતાની વૃદ્ધિ હાનિને કાંઇ પણ ન સમજવી, રણમાં મરવાની પ્રાર્થના કરવી, સ્તુતિ કરવાવાળાને ખુબ ધન આપી દેવું, પેાતાના કાર્ય અકાર્યની માં પણ ગણત્રી ન કરવી, એ સર્વે કાપેાત લેાવાળાનાં ચિહ્ન છે. પીત લેસ્સાવાળાનાં ચિહ્ન બતાવે છે: પેાતાના કાર્ય કાર્ય ને તથા આ સેવવા ચાગ્ય છે, આ સેવવા યાગ્ય નથી એને સમજવાવાળા હાય, સર્વ વિષયમાં સમદશી ઢાય, દયા અને દાનમાં તત્પર ઢાય, કામળ પરિણામી હાય, એ પીત લેશ્યાવાળાનાં ચિહ્ન છે. પદ્મા વેશ્યાવાળાનાં ચિહ્ન ખતાવે છે: દાતાર હાય, ભદ્ર પરિણામી ઢાય, જેને સ્વભાવ ઉત્તમ કાર્ય કરવાના હાય, ઈષ્ટ તથા અનિષ્ટ ઉપદ્રવાને સહન કરવાવાળા હાય, મુનિ ગુરુ આદિની પૂજામાં પ્રીતિયુકત હાય, એ સર્વે પદ્મ લેશ્યાવાળાનાં લક્ષણ છે. શુકલ લેફ્સાવાળાનાં લક્ષણ બતાવે છે; પક્ષપાત ન કરે, નિયાણું ન માંધે, સર્વે જીવેામાં સમદશીભાવ હાય, ઇષ્ટથી રાગ અને અનિષ્ટથી દ્વેષ ન હાય, સ્ત્રી, પુત્ર, મિત્ર, આદિમાં સ્નેહ (મમત્વ) રહિત હાવું, એ સર્વે શુકલ લેગ્યાવાળાનાં લક્ષણ છે. પીતા, પદ્મ, અને શુકલ ભાવિત લેશ્યામાંથી કોઈ એક શુભ ત્રણ શુભ લેસ્યાના ધારક જીવ ક્ષયેાપશમ આદિ પાંચ કરણલબ્ધિરૂપ પરિણામેાને લાયક થાય છે, તે જીવ પ્રથમ પથમ સમ્યકત પ્રાપ્ત કરવાને ચાગ્ય છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કૃષ્ણલેશ્યાને ઉત્કૃષ્ટ કાલ ૩૩ સાગર, નીલેશ્યાને ૧૭ સાગર, કાતિલેશ્યાને ૧૭ સાગર, પિતલેશ્યાને કાળ ૨ સાગર, પલેશ્યાને કાળ ૧૮ સાગર, શુકલ લેસ્થાને ૩૩ સાગરથી કાંઈક વધારે છે. આ ઉત્કૃષ્ટ કાળ દેવ, નારકીઓની અપેક્ષાથી છે. તેમાં વિશેષતા એટલી છે કે જે પૂર્વ પર્યાય છેડી દેવ અથવા નારકમાં ઉત્પન્ન થાય છે તે પર્યાયના અંતના અંતર્મુહૂર્તમાં તથા દેવ, નારક પર્યાયને છેડી જે પર્યાયમાં ઉત્પન્ન થાય તે પર્યાયની શરૂના અન્તર્મુહૂર્તમાં તે જ વેશ્યા હોય છે. તે હીસાબે જીએ વેશ્યાઓના આગળ બતાવવામાં આવેલા ઉત્કૃષ્ટ કાલ પ્રમાણમાં બે અન્તર્મુહૂર્ત કાલ વધારે સમજવું જોઈએ. પતિ અને પદ્મ લેશ્યાના કાલમાં કાંઈક ઓછું અરધો સાગર વધારે થાય છે. જેમકે સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં બે સાગરની આયુ છે. પણ જે કઈ ઘાતાયુષ્ક સમ્યગ્દષ્ટિ સૌધર્મ અથવા ઇશાન સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે તેની અન્તર્મુહૂર્તથી ઓછી અઢી સાગરની પણ આયુ થઈ શકે છે. તે પ્રમાણે ઘાતાયુષ્ક મિયાદષ્ટિની પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આયુ વધારે પણ થઈ શકે છે. પણ આ વધારે એ છાપણું સૌધર્મ સ્વર્ગથી સહસાર સ્વર્ગ સુધીજ થાય છે. આગળના દેવોમાં ઘાતાયુષ્ક થતું નથી. અર્થાત્ ઘાતાયુષ્ક જીવની આગળના સ્વર્ગોમાં ઉત્પત્તિ નથી. નાના જીની અપેક્ષાઓ છએ લેસ્થાઓને સર્વકાલ છે અને એક જીવની અપેક્ષાએ બધી વેશ્યાઓને જઘન્ય કાલ અન્તર્મુહૂર્ત માત્ર છે. (ગે. જી. ગાથા પર-પપ૩ માં ઉત્કૃષ્ટ આયુષ્ય માટે જેવું.) ચતુર્થ ગુરુસ્થાન સુધી છએ લેશ્યાઓ હોય છે. દેશવિરત, પ્રમતવિરત, અપ્રમત્ત વિરત એ ત્રણ ગુણસ્થાનમાં Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. અને અપૂર્વકરણથી સગી કેવલી સુધી એક શુકલ લેશ્યા હોય છે. અકષાય છને જે વેશ્યા બતાવી છે તે ભૂતપૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાથી બતાવી છે, અથવા યુગની પ્રવૃત્તિને વેશ્યા કહી છે તે અપેક્ષાથી પણ ત્યાં મુખ્યરૂપથી ભેગના સર્ભાવમાં વેશ્યા છે. અગી કેવલી ગુણસ્થાનમાં વેશ્યા નથી. સપૂર્ણ સૂક્ષ્મ જીની દેહ કાપિત વર્ણ છે, વિગ્રહ ગતિમાં સપૂર્ણ જીવેના શરીર શુકલ વર્ણ હોય છે અને પિતાપિતાની પર્યાપ્તિના પ્રારમ્ભ સમયથી શરીર પર્યાપ્તિ સુધી બધા જીના શરીર નિયમથી કાપતવર્ણ હોય છે. ભાવની અપેક્ષાએ છએ લેશ્યા ઔદયિક છે. લેશ્યાઓના કુલ છવીસ અંશ છે. તેમાનાં વચલા આઠ અંશ જેને આઠ અપકર્ષ કાલ કહે છે તેમાં જ આયુકર્મને બંધ થવા એગ્ય છે. કઈ કઈ ગતિઓમાં કઈ કઈ લેશ્યાઓ હોય છે અને કઈ લેગ્યામાં આવુ પડવાથી જીવ કથાને આયુ બાંધી શકે છે. તેનું વિશેષ વર્ણન ગેમસાર જીવકાંડ લેગ્યા અધિકાર ગાથા ૪૮૮ થી ૫૫૩ તથા ઘવલા ખંડ ૧ પૃષ્ઠ ૩૮૬ થી ૩૯૨, ભગવતી આરાધના વેશ્યા અધિકાર પૃષ્ઠ ૬૧૦ થી ૬૨૦, પંચાધ્યાય અધ્યાય ૨ ગાથા ૧૧૪૫, તથા સુદષ્ટિ તરંગિણપૃષ્ટ ૫૮૯-૯૨ થી જાણવું) સારાંશ - સ્થાનાભાવને કારણે લખી શકાતું નથી પણ કેટલુંક વિવરણ નય અપેક્ષાથી ગુરુ પાસેથી જાણવું. જેમકે ચેથા ગુણ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩. સ્થાને છે વેશ્યાઓ માની છે, છતાં ક્ષાયક સમ્યગ્દષ્ટિને જઘન્ય કાપિત લેશ્યા માની છે પણ કૃષ્ણ, નીલ માની નથી. પાંચમે, છે ગુણસ્થાને ત્રણ શુભ લેસ્થા માની છે. સાથોસાથ પાંચમાં ગુણસ્થાને આરોદ્રધ્યાન પણ માનેલ છે. છઠે આર્તધ્યાનના ત્રણ ભંગ માન્યા છે આર્તરૌદ્રધ્યાનની ઉપત્તિ ત્રણ અશુભ વેશ્યાથી માની છે, વળી તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર ચેથા ગુણસ્થાન સુધી માનેલ છે (જુ ઘ. નં ૧ પૃષ્ટ ૩૯૧) સમ્યદૃષ્ટિ કદીપણ હિંસાનંદી, ચોર્યાનંદી આદિ ભાવે વાલે થઈ શકત્તે નથી. ત્રણ શુભ લેશ્યાઓમાં ધર્મધ્યાન માનેલ છે તે હીસાબે સાતમાં ગુણસ્થાન સુધી ધર્મધ્યાન હોય છે. તે શું ચેથા ગુણસ્થાનમાં ધર્મધ્યાનને અભાવ માનવામાં આવે? જે એ પ્રમાણે માનવામાં આવે તે સમ્યગ્દષ્ટિ કઈ અપેક્ષાથી માનવામાં આવે.? આર્ત રૌદ્રધ્યાન તે મિથ્યાષ્ટિનું ચિન્હ છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન તે નરક, તિર્યંચ ગતિએનું કારણ છે. આગળમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાનવાલા જીવન કેવા પરિણામે હાય અર્થાત્ આર્તધ્યાનમાં અપ્રશસ્તરૂપ અનાદિકાલીન સંસ્કાર સ્વભાવતઃ ઉન્ન થાય છે તેનું ફલ તિર્યંચ ગતિ છે. આદિ પૂર્વાપર, પરસ્પર વિરોધ ભાસશે. પણ અપેક્ષાથી ગ્રહણ કરવામાં આવે તે વિરોધ જણાશે નહીં. જેમકે સમ્યગ્દર્શન તો સંવર નિજાનું કારણ છે. છતાં તીર્થકર પ્રકૃતિને બંધ સમ્યગ્દર્શનના સદ્દભાવ વિના પડી શકતા નથી. તે શું જેનાથી સંવર નિર્ભર થાય તેનાથી જ બંધ પણ થાય તે જીવની મુક્તિ કેમ થશે? એક ગુણ પરસ્પર વિરોધી કેમ હોઈ શકે એમ શંકા થાય પણ નય અપેક્ષાથી ગુરુગમ્ય Page #508 -------------------------------------------------------------------------- ________________ સમજવામાં આવે તે એકાંતના વાંધાઓ મટી શકે છે માટે ગુરુ. સમાગમ કરવા ગ્ય છે. પાંચ લબ્ધિઓનું સ્વરૂપ. क्षयोपशमविशुद्धी देशनामायोग्यकरणलब्धयश्च । चतस्रोपि सामान्याः करणं सम्यक्त्वचारित्रे ॥४५९॥ અર્થ - ક્ષયે પશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાગ્ય અને કરણલબ્ધિ એમ પાંચ લબ્ધિઓ છે તેમાં પહેલી ચાર તે સાધારણ છે અર્થાત ભવ્યજીવ અને અભવ્યજીવ બને થાય છે પણ પાંચમી કરણલબ્ધિ સમ્યકત્વ અને ચારિત્રની ભાવનાવાળા ભવ્યજીવને જ થાય છે. ક્ષપશમ લબ્ધિનું સ્વરૂપ कर्ममलपटलशक्तिः प्रतिसमयमनंतगुणविहीनक्रमा । भूत्वा उदीयते यदा तदा क्षयोपशमलब्धिस्तु ॥४६॥ અર્થ- જે કાળમાં કર્મોમાં એલરૂપ જ્ઞાનાવરણાદિ અપ્રશસ્ત (અશુભ) પ્રકૃતિઓના સમૂહને અનુભાગ (રસ) તેને આપવાની જે શક્તિ, તે સમયે સમયે અનંત ગુણ ઘટતાં ઘટતાં અનુક્રમે ઉદયમાં આવે તે કાલમાં ક્ષયપશમ લબ્ધિ થાય છે. ભાવાર્થ- જે પ્રથમ સમયમાં રસ દીધું હતું તે બીજા સમયમાં અનંત ગુણે રસ ઘટી જાય એમ સમયે સમયે અનંત ગુણે ઘટતે ઉદયમાં આવે તે કાળમાં ક્ષપશમલબ્ધિ થાય છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ કપ સમ્યકત્વ પૂર્વે જેવો કને પશમ થવું જોઈએ તેને ક્ષપશમ કહે છે અને સત્વ ગ્રહણ કરવાને ગ્ય સામગ્રીની પ્રાપ્તિ થવી તેને લબ્ધિ કહે છે. વિશુદ્ધિ લબ્ધિનું સ્વરૂપ आदिमलब्धिभवो यः भावो जीवस्य सातप्रभृतीनाम् । शस्तानां प्रकृतीनां बंधनयोग्यो विशुद्धिलब्धिः सः ॥४६१॥ અર્થ:- પહેલી ક્ષયે પશમ લબ્ધિના પ્રભાવથી જીવને સાતવેદની આદિ શુભ પ્રકૃતિનાં બંધના કારણ ભૂત જીવન ધર્માનુરાગરૂપ શુભ પરિણામેની પ્રાપ્તિ તે વિશુદ્ધિ લબ્ધિ છે. ભાવાર્થ- અશુભ કર્મોને અનુભાગ ઘટવાથી સંકલેશ (તીવ્ર કષાયરૂ૫) પરિણમેની હાનિ થવી અને વિપક્ષી પરિણામની નિર્મળતા (વિશુદ્ધતા)ની વૃદ્ધિ થવી જોઈએ કેમકે મહિના મંદ ઉદયમાં જ્યારે મંદ કષાયરૂપ ભાવ પ્રવર્તે ત્યારે જ તત્વવિચાર થઈ શકે છે. દેશના લબ્ધિનું સ્વરૂપ, षड्द्रव्यनवपदार्थोपदेशकरमूरिप्रभृतिलाभो यः। .. देशितपदार्थधारणलाभो वा तृतीयलब्धिस्तु ॥४६२॥ અર્થ-છ દ્રવ્ય અને નવ પદાર્થને ઉપદેશ કરવાવાળા આચાર્ય આદિને લાભ થ અર્થાત્ ઉપદેશને લાભ મળ અને ઉપદે Page #510 -------------------------------------------------------------------------- ________________ શેલ પદાર્થોને ધારણ કરવા (યાદ રાખવા) ની પ્રાપ્તિ થવી તેને દેશનાલબ્ધિ કહે છે. “તુ” શબ્દથી નરકાદિ ગતિમાં જ્યાં ઉપદેશ દેવાવાળા નથી ત્યાં પૂર્વ ભવમાં ધારણ કરેલ તવાર્થના સંસ્કાર બળથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જાણવી. ભાવાર્થ - જિનેન્દ્રદેવે ઉપદેશેલ છદ્રવ્ય, સાત ત, નવ પદાથી અને પંચાસ્તિકાય આદિને વ્યવહાર નિશ્ચય નથી યથાર્થ ઉપદેશ આપવાવાળા આચાર્યાદિકના સમાગમને લાભ તથા તેમના ઉપદેશની પ્રાપ્તિ થવી તથા તેમના ઉપદેશેલ અર્થનું ગ્રહણ, ધારણ તથા વિચાર કરવાની શકિત પ્રાપ્ત થવી તેને દેશના લબ્ધિ કહે છે. દેશનાલબ્ધિ જે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણ કહેલ છે તેને પ્રજન એ છે કે જે સમયે આત્માથી મેહનીય કર્મોને પ્રભાવ કાંઈક મંદ થઈ જાય છે અર્થાત્ જ્યારે કાંઇક કર્મોની સ્થિતિમાં અને રદયમાં મંદતા આવી જાય છે અને પરિણામોમાં વિશુદ્ધતા આવી જાય છે, તે સમયે જિનેન્દ્ર કથિત સદુપદેશામૃત મળવાથી આત્મા હિતાહિતની પ્રાપ્તિ સન્મુખ થઈ જાય છે. પરંતુ જે તે સમયે એના કર્મોની સ્થિતિ તથા રદય મંદ ન હોય તે તે દેશનાલબ્ધિનું કાંઈ પણ ફળ મળી શકતું નથી. અને જે સમયે કર્મોના ઉદયની મંદતા હોય, તે સમયે તેને સદુપદેશની પ્રાપ્તિ ન હોય તે પણ તે આત્મા કલ્યાણ કરી શકતો નથી. એટલા માટે દેશનાલબ્ધિને સમ્યકત્વની પ્રાપ્તિમાં બાહ્ય કારણ બતાવવામાં આવ્યું છે. દેશનાલબ્ધિ સમ્યગ્દર્શનના પૂર્વજ્ઞાનની અવસ્થા છે એટલા માટે સ્વાનુભવ શુન્ય હોવાથી, Page #511 -------------------------------------------------------------------------- ________________ તે મિથ્યાજ્ઞાન છે. પરંતુ જિનેન્દ્ર કથિત સદુપદેશ મળવાથી તેને આત્મપગી પદાર્થોને યથાર્થ બોધ થાય છે તે જ સમ્યકત્વ પ્રાપ્તિનું બાહ્ય કારણ છે. વિશેષા- છ દ્રવ્ય, નવ પદાર્થોના ઉપદેશનું નામ દેશના છે તે દેશનાથી પરિણત આચાર્ય આદિની ઉપલબ્ધિ થવી અને તેઓના ઉપદેશેલ છદ્ર અને નવ પદાર્થોના અર્થનું ગ્રહણ, ધારણ તથા વિચારણાની શક્તિના સમાગમને દેશના લબ્ધિ કહે છે. આદિ શબ્દનો અર્થ એ થાય છે કે, તે છ નવપદાર્થોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિને લાભ થશે. (જુ ઘવલખંડ ૬ પાનુ ૨૦૪ તથા મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. પૃષ્ટ ૨૪૦, ૨૭૬, ૨૮૬) કલિંગી મુનિ જે મિથ્યાત્વ કર્મને વશીભૂત છે તે સારી રીતે અગ્યાર અંગ નવપૂર્વ સુધી જિનેન્દ્ર કથિત શાસ્ત્રને જાણનાર છે તે નિશ્ચય વ્યવહાર તથા નય પ્રમાણેથી આત્માનું યથાર્થ પ્રતિપાદન કરે છે અને તે વાણને ગ્રહણ, ધારણ અને વિચારણા પૂર્વક (મનન પૂર્વક) અભ્યાસથી ભવ્ય જીવના મિથ્યાત્વ કર્મને અનુભાગ એ છે થતું જાય છે. અને જ્યાં તેને ઉદય ન થાય ત્યાં જ સમ્યકત્વ ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ સમ્યકત્વ ઉત્પત્તિને બાધક દર્શનમેહનીય કર્મને ક્ષય, ઉપશમ, કે ક્ષાપશમ થતાંજ ભચ જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પ્રાગ્યલબ્ધિનું સ્વરૂપ अंत:कोटीकोटिविस्थाने स्थितिरसयोः यस्करणम् । प्रायोग्यलब्धिर्नाम भव्यायव्येषु सामान्या ॥४६३॥ Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ અર્થ:- પૂર્વોક્ત ત્રણ લબ્ધિવાળા જીવ પ્રત્યેક સમય વિશુદ્ધતાની વૃદ્ધિ કરતા આયુ વિના સાત કર્મોની સ્થિતિ ઘટાડતા અત:કોડા કાર્ડિ માત્ર રાખે છે અને કર્મની ફલ દેવાની શકિતને ઢીલી કરી નાખે એવી કાર્ય કરવાની યાગ્યતાની પ્રાપ્તિને પ્રાયાગ્યલબ્ધિ કહે છે. તે સામાન્ય રીતિથી ભવ્યજીવ અને અભવ્યજીવ બન્નેને થઇ શકે છે. ભાવાર્થ:- પ્રાયોગ્ય લબ્ધિના સમયમાં ભાવાની એવી નિમ ળતા થાય છે કે, જ્ઞાનાવરણાદિ ઘાતિયા કર્મોમાં જે અનુભાગ અથવા કુલદાન શકિત પાષાણ ( પથ્થર ) તથા અસ્થિરૂપ (હાડકાંરૂપ ) હતી તેને ઘટાડી કાષ્ટ ( લાકડા) અને લતાપ કરી નાંખે છે. અઘાતિ કર્માની પાપ પ્રકૃતિયામાં જે હલાહલ તથા વિષ સમાન ઘાતક અનુભાગ હતા તેને ઓછી કરી કાંજી અને લીમડા સમાન રહી જાય છે. આ લબ્ધિવાળા જીવને આયુષ્કર્મ સિવાય સાત કર્માની સ્થિતિ અંતઃ કાડા કેાડી સાગરથી વધારેની બંધાતી નથી; તા પણ આ જીવ પ્રત્યેક અન્તર્મુહૂત માં પલ્યના અસંખ્યાતમાં ભાગમાત્ર સ્થિતિ મધ આછે! આ કરતા જાય છે. જ્યારે ૭૦૦ અથવા ૮૦૦ સાગર માછી સ્થિતિ બંધ થઇ જાય છે. ત્યારે એક અંધાપસરણ થાય છે. એ પ્રમાણે પલ્યના અસંખ્યાત ભાગ પ્રમાણમાં અંતર્મુહૂત રહીને સ્થિતિ એછી કરતા કરતા જ્યારે ૭૦૦ થી ૮૦૦ સાગર સ્થિતિ મધ એછેા થાય છે ત્યારે ખો પ્રકૃતિ ધારપણ " થાય છે. તે પ્રમાણે પ્રાયેાગ્યલબ્ધિમાં ૩૪ ચૌત્રીશ અંધાપસણુ થાય છે. એ બધુ એક અંતર્મુહ માં થઈ જાય છે ( અંતર્મુહૂર્ત ના અસખ્યાત ભેદ છે જધન્ય એક Page #513 -------------------------------------------------------------------------- ________________ આવલી એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ઓછો ૪૮ મિનીટ થાય છે.) ચારે લબ્ધિ ભવ્ય અને અભિવ્ય જીવને થાય છે અને કરણલબ્ધિ માત્ર ભવ્ય જીવને જ થાય છે. ચોત્રીસ (૩૪) બંધાપસરણમાં (૪૬) બેંતાલીશ કમ પ્રકૃતિએને બંધ ઉપશમ સમ્યકત્વ થાય ત્યાં સુધી વ્યુચ્છેદ થાય છે અર્થાત બંધ છુટી જાય છે. તે બેંતાલીશ પ્રકૃતિઓના નામ લબ્ધિસાર ગાથા ૧૧-૧૫ સુધીમાં જોઈ લેવું તે ભવ્ય, અભવ્ય બન્નેને સમાન રૂપે થાય છે. કરણલબ્ધિનું સ્વરૂપ તા: અમથો ના જુવા મળે છે करणं करोति क्रमशः अधः प्रवृत्तपूर्वमनिवृत्तिम् ॥१६॥ અર્થ:- ત્યારબાદ અભવ્યને પણ યોગ્ય એવી ચાર લબ્ધિરૂપ પરિણામે સમાપ્ત કરી ભવ્યજીવ જ અઘ:પ્રવૃત, અપૂર્વ, અને અનિવૃત્તિ કરણ એમ ત્રણ કરણે કરે છે. ભાવાર્થ- અઘઃ પ્રવૃતકરણમાં (૧) સમયે સમયે જીવ અનંત ગુણી વૃદ્ધિપૂર્વક વિશુદ્ધતા ધારણ કરે છે. (૨) જીવ સમયે સમયે અપ્રશસ્ત (અશુભ) પ્રકૃતિને અનંત ગુણે હીન અનુભાગ બંધ કરે છે (૩) જીવ સમયે સમયે શુભ પ્રકૃતિઓને અનંત ગુણા રસની વૃદ્ધિ સહિત અનુભાગ બંધ કરે છે અને (૪) સ્થિત પણ પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન બાંધે છે. એ પ્રમાણે ચાર આવશ્યક અંતર્મુહૂર્ત કાળ પર્યત થાય છે. તેમાં એવા Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના વિશુદ્ધ પરિણામ થાય છે કે, જે જીવને તે પ્રમાણે પરિણામેની પ્રાપ્તિ કર્યા પછી થોડા સમય બાદ બીજા જીવે તેવાજ પરિણામ શરૂ કરી પહેલાના પરિણામની સાથે થઈ જાય અથવા બરાબર પરિણામ થઈ જાય તેને અવ:પ્રતિકરણ કહે છે. દૃષ્ટાંત – એક જીવે નવ બજે અધ:પ્રવૃત કરણરૂપ પરિણામ શરૂ કર્યા અને પાંચ મિનીટમાં ૧૦૦ અંશ પરિણામ વિશુદ્ધ કર્યા અને બીજા જીવે નવ બજને બે મિનીટ ઉપર અધ:પ્રવૃત કરણરૂપ પરિણામ શરૂ કર્યા છે તે ત્રણ મિનીટમાં જ ૧૦૦ અંશ પરિણામ વિશુદ્ધ કર્યા અર્થાત જેટલી વિશુદ્ધ એક જીવે પાંચ મિનીટમાં પ્રાપ્ત કરી તેટલી વિશુદ્ધતા બીજા જીવે ત્રણ મિનીટમાં કરી નાખી તેને અધ:પ્રવૃત્તિ કરણ કહે છે. અપૂર્વકરણના પહેલા સમયથી લગાવી જ્યાં સુધી સમ્યકત્વમેહની, મિશ્રમેહનીને પૂર્ણકાળ છે અર્થાત્ જે કાળમાં ગુણ સંક્રમણ કરી મિથ્યાત્વને સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીયરૂપ પરિણાવે છે તે કાળનાં અંત સમય પર્યત (૧) ગુણ શ્રેણી નિર્જરા, (૨) ગુણ સંક્રમણ (૩) સ્થિતિ ખંડન (૪) અનુભાગ ખંડન એમ ચાર આવશ્યક થાય છે. તેની વ્યાખ્યા એવી છે કે – (૧) પૂર્વે બાંધેલા સત્તાકર્મ પરમાણુરૂપ દ્રવ્ય તેમાંથી કાઠી છે જે દ્રવ્ય, ગુણશ્રેણી વિષે આપ્યા તેની ગુણશ્રેણિ કાલને આ વિષે સમયે સમયે અસંખ્યાત અસંખ્યાતગુણી અનુક્રમે કરી પંક્તિબંધ નિર્જરાનું થયું તે ગુણશ્રેણિ નિર્જરા છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ (૨) સમયે સમયે ગુણાકારના અનુક્રમથી વિક્ષત પ્રકૃતિના પરમાણુ પલટીને અન્ય પ્રકૃતિરૂપ થઇ પરિણમે તેને ગુણસક્રમણ કહે છે. (૩) પૂર્વે ખાંધેલા જે સત્તારૂપ ક પ્રકૃતિ તેની સ્થિતિને ઘટાડવી તેને સ્થિતિ ખંડન કહે છે. (૪) પૂર્વે બાંધેલા સત્તારૂપ જે અપ્રશસ્ત ( અશુભ ) પ્રકૃતિએ અનુભાગ (રસ) તેને ઘટાડવા તેને અનુભાગ ખંડન કહે છે. અનુભાગ એટલે પૂર્વપાર્જિત શુભાશુભ કર્મોનાં જે રૂપમાં ફળ પ્રાપ્ત થાય છે. એની એજ રૂપવાળી વિશેષ શક્તિને અનુભાગ કહે છે. પ્રકૃતિ સામાન્ય સ્વભાવને કડુ છે. અને તે જ સ્વભાવાની તારતમ્યરૂપ વિશેષતાઓને અનુભાગ કહે છે. સ્થિતિ મધ પણ ક્રમ ક્રમથી હીન હીન થાય છે. અશુભ પ્રકૃતિઓના અનુભાગ ખંધ પણ અનંત ગુણી હાનીરૂપ થાય છે. અને શુભ પ્રકૃતિએના ખંધ અનંત ગુણી વૃદ્ધિરૂપ થાય છે. અપૂર્વ કરણમાં ભાવ એટલા અનુપમ અને વધારે પ્રમાણે વિશુદ્ધ હાય છે કે તે પાછળથી શરૂ કરનાર છત્રના પરિણામને પહેલા શરૂ કરનાર જીવના પરિણામ કાઈ પણ પ્રકારે સમાનતા ન થાય. પણ એક સાથે શરૂ કરેલ જીવાના પરિણામ કદાચિત્ સમાન પણ હોય અને કદાચિત્ ન પણ હાય તેને અપૂર્વકરણ કહે છે. અધ:પ્રવ્રુતકરણુકાળનાં પ્રથમ સમયથી લઈ ગુણસંક્રમણ પૂર્ણ થવાના કાળ સુધી થાય છે. જો કે પ્રાયાગ્યલબ્ધિથી જ Page #516 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિઅંધાપસરણ થાય છે તે પણ પ્રોગ્યલબ્ધિમાં સમ્યક્રવ થવાને નિયમ નથી તેથી તેને ગ્રહણ કરવામાં આવેલ નથી. સ્થિતિબંધાપસરણ કાળ અને સ્થિતિ કાંડકેલ્કરણ કાળ એ બન્ને સમાન અંતર્મુહૂર્ત માત્ર છે. અનિવૃત્તિકરણ - એક સમયમાં જેટલા જીવ તે પરિણામેને શરૂ કરે તે બધાના પરિણામની વિશુદ્ધતા સરખી હોય, બધા સમાનજ ઉન્નતિ કરે. કદાચિત્ શરીરાદિમાં ફરક હોય છતાં પરિણામમાં જરા પણ અંતર નહોય, આ અનિવૃત્તિકરણના અંત સમય વિષે દર્શન મેહ અને અનંતાનુબંધી ચતુષ્ક તેના પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગને બધી પ્રકારે ઉદય થવાને અયોગ્ય રૂપ ઉપશમ થવાથી તસ્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનને પામે છે. અર્થાત્ ઔપશમિક સમ્યગ્દષ્ટિ થાય છે. ત્યાં પ્રથમ સમય વિષે, દ્વીતીય સ્થિતિ વિષે રહેલ મિથ્યાત્વ દ્રવ્યને સ્થિતિકાંડક, અનુભાગ કાંડકઘાત વિના ગુણ સંક્રમણને ભાગ આપી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વમેહની રૂ૫ ત્રણ પ્રકારે કરે છે તેમાં એક દર્શનમેહનું દ્રવ્ય ત્રણ શકિતરૂપ નેખું થઈ રહે છે. ત્રણે કરણમાં વિશુદ્ધતાની અપેક્ષાથી ભેદ છે તેમાં સમયે સમયે અનંત ગુણ વિશુદ્ધ પરિણામ થતા જાય છે તે વિષય કેવલજ્ઞાનાદિ ગમ્ય છે. આ ત્રણ કરણે (પરિણામે) નું મટસાર છવકાંડમાં ગુણસ્થાનાધિકારમાં તથા કર્મકાંડમાં ત્રિકરણ ચૂલિકા અધિકારમાં વધારે વ્યાખ્યાન છે ત્યાંથી જાણવું અહીં સંક્ષેપથી કહેવામાં આવેલ છે. (વધારે ખુલાસે લબ્ધિસાર, ભગવતી આરાધના પૃષ્ટ ૬૫૮, રત્નકરંડ શ્રાવકાચાર પૃષ્ઠ Page #517 -------------------------------------------------------------------------- ________________ ધવલા ખંડ ૬ પૃષ્ટ ૨૪, અનગારધમાં મૃત ભાગ ૧ પૃષ્ઠ ૧૭૨ થી જોઈ લેવું સ્થાનાભાવને કારણે સંક્ષેપથી લખવામાં આવેલ છે) વિશેષાર્થ – એ ત્રણ પ્રકારના ભાવથી અવશ્ય સમ્યગ્દર્શનનું બાધક એવું દર્શન મેહનીય કર્મનું ક્ષય, ઉપશમ, ક્ષાપશમ થતાં જ જીવને પ્રથમે પશમ સભ્યત્વ પ્રાપ્ત થાય છે. વિપરીતાભિનિવેશરહિત તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનને સ્વપર ભેદજ્ઞાન કહે છે. તે પ્રગટ થતાં જીવની પરિણતિ જ સંસાર ભેગથી બદલી જાય છે. જે પહેલાં સંસારિક સુખમાં પરાધીન હતું તેજ હવે સ્વાધીન આત્મ સુખમય થઈ જાય છે. પહેલાં તેની બુદ્ધિ સંસારના રાગદ્વેષમાં ફસી હતી તેજ બુદ્ધિ મુક્તિ તરફ લાગી જાય છે અર્થાત અનાત્મ બુદ્ધિ છુટી આત્મબુદ્ધિ થઈ જાય છેઅહીંથી મોક્ષ માર્ગને પ્રારમ્ભ થઈ જાય છે. કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યારિત્ર ત્રણે જુદા જુદા મેક્ષ માર્ગ નથી તેમજ ત્રણેની એકતા પણ સાક્ષાત્ મોક્ષનું કારણ નથી પણ પરંપરા મોક્ષનું કારણ છે તેથી તે વ્યવહાર મોક્ષમાર્ગ જીવ ગુગલ સંબંધી પર્યાયથી ઉત્પન્ન થયો છે તેનાથી સાધ્ય નિશ્ચય મેક્ષમાર્ગ ભિન્ન છે અને સાધન મેક્ષમાર્ગ ભિન્ન છે તત્વાર્થસૂત્રમાં વ્યવહાર રત્નત્રયનું કથન છે. તે હિસાબે સમ્યગ્દર્શન શરૂ થતા જ ત્રણેની પ્રાપ્તિ થઈ જાય છે. સમ્યગ્દર્શન થતાં જ સ્વાનુભૂતિને રોકવાવાલા કર્મને પશમ થઈ જાય છે તેથી સ્વાનુભવ કરવા એગ્ય જ્ઞાન પ્રકાશમાન થઈ જાય છે. તેજ સમયમાં અનંતાનુબંધી કષાયના ઉપશમ થવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રકાશમાન થઈ જાય છે. એ પ્રમાણે સમ્યગ્દર્શન થતાં Page #518 -------------------------------------------------------------------------- ________________ જ મોક્ષ માર્ગ શરૂ થઈ જાય છે. સમ્યગ્દર્શન જ્યારે ઉપયોગ - મય હોય છે ત્યારે સ્વાનુભવ રૂપ હોય છે, અર્થાત તે સમયે આત્મા બધા વિકલ્પને છેડી પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપ ને સ્વાદ લે છે તે સમયે તે ભાવ નિક્ષેપ સ્વરૂપ છે અને જ્યારે તે પિતાના આત્મામાં ઉપયુક્ત નથી થતે પણ બીજા કાર્યોમાં ઉપગ લાગેલ છે તે સમયે સમ્યકત્વ દ્રવ્ય નિક્ષેપ રૂ૫ છે. સમ્યકત્વના ત્રણ ભેદનું સ્વરૂપ सम्यक्त्वदेशधातेरुदयाद्वेदकं भवेत्सम्यकत्वम् । चलं मलिनमगाढं तन्नित्यं कर्मक्षपण हेतु ॥४६५।। सत्पानामुपशमत उपशमसम्यक्त्वं क्षयात्तुं क्षायिकं च । द्वितीयकषायोदयादसंयतं भवति सम्यकत्वं च ॥४६६॥ અર્થ:- આત્માના સમ્યકત્વ ગુણને વિપરીત કરવાવાળી પ્રકૃતિચેમાંથી દેશઘાતિ સમ્યકત્વ પ્રકૃતિને ઉદય હોવાથી જે આત્માનું પરિણામ થાય છે તેને વેદક અથવા ક્ષપશમિક સમ્યગ્દર્શન, કહે છે. તે પરિણામ ચલ, મલિન અને અગાઢ હેવા છતાં પણ નિત્ય છે. ત્રણ દર્શન મેહની તથા ચાર અનંતાનુબંધી કષાય એમ સાત પ્રકૃતિના ઉપશમથી ઉપશમ અને સર્વથા ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે. આ સમ્યગ્દર્શનની સાથે સંયમ બીલકુલ નથી થતું કારણ કે અહીં બીજી અપ્રત્યાખ્યાન કષાયને ઉદય છે તેથી આ ગુણસ્થાનવાળાને (જીવન) અસંયત સમ્યગ્દષ્ટિ Page #519 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ:- અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ, મિશ્ર એ સઘાતિ પ્રકૃતિઓના આગામી ( ભાવી) નિષેકાનું સદવસ્થાપ ઉપશમ અને વર્તમાન નિષેકાનું ફૂલ દીધા વિનાજ ખરીદ્યું (નિજ રી જવું) અને દેશઘાતિ સભ્યપ્રકૃતિના ઉદ્ભય હાય એવી દશામાં જીવના સમ્યક્ત્વ ગુણુની જે અવસ્થા થાય છે તેને ક્ષયાપશમિક સમ્યગ્દર્શન કહે છે. તેના જઘન્ય કાળ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ છાંસઠ સાગર પર્યત છે. તે કર્મોની નિરાનું કારણ છે, તે સમ્યક્ત્વના ધારક સમ્યગ્દષ્ટિ “ શ્રી શાન્તિનાથજી શાન્તિ કરે અને શ્રી પાર્શ્વનાથજી રક્ષા કરે ’” એવા નાનાં પ્રકારના વિષયમાં ચલાયમાન થાય છે તેને સમ્યગ્દર્શનને ચલ દોષ કહે છે. કારણ કે સમ્પૂર્ણ તીર્થંકર અથવા અહિતામાં સમાન શકિત હાવા છતાં પ્રકૃતિના ઉદયથી ભાવમાં દેષ થાય છે તેને ચલ દોષ કહે છે. સમ્યગ્દર્શનના પચીસ ગુણૢામાં સમ્યકત્વપ્રકૃતિના ઉદયથી જે મલિનતા આવે છે તેને મલ દોષ કહે છે. અને જિનમંદિર હૈાવા છતાં તેમાં “ આ મારૂં મદિર છે આ તારૂ મંદિર છે ” એવા પ્રકારને ભ્રમ થવા તેને અગાઢ દોષ કહે છે. ક્ષયાપશમ સભ્યને વેદક સમ્યકત્વ પણ કહે છે, અન ંતાનુબંધી ચાર પ્રકૃતિ તથા મિથ્યાત્વ, સંસ્કૃગ્નિશ્ચાત્ય સમ્યક્ત્વપ્રકૃતિ એમ સાત પ્રકૃતિના ઉપશમથી ઉપશમં સમ્યક્ત્વ થાય છે. તે ચ૩, મલ, અગાઢ રર્હુિત નિર્માળ છે. તેના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂત ના છે. ઉપશમ સમ્યક્ત્વના કાળ પૂર્ણ થયા પછી નિયમથી ત્રણ દનમેાહનીય પ્રકૃતિમાંથી કોઇ એકના ઉદય થાય છે. સભ્યપ્રકૃતિના ઉદયથી ઉપશમ Page #520 -------------------------------------------------------------------------- ________________ .ree સમ્યક્ત્વથી છૂટી છવ વૈદક સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે તે ગ્રહ, મલ, અગાઢરૂપ તત્ત્વનું શ્રદ્ધાન કરે છે તેને, ક્ષયાપશમ સભ્યકૃત્વ પણ કહે છે. જેની વીગત આગળ આપેલ છે તે પ્રમાણે કર્મ ની અવસ્થાનું જાણવું ઉપશમ સમ્યક્ત્વના અંતર્મુહૂત કાળ પછી જો મિશ્ન ( સભ્યમિથ્યાત્વ) પ્રકૃતિના ઉદય થઇ જાય તા જીવ તત્ત્વ તત્ત્વ બન્નેને એક જ કાળમાં શ્રદ્ધાન કરે છે તેને મિક્ષગુણસ્થાની કહે છે. તેનેા કાળ મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર હાય છે તેના કાળ પણ ઘણા થાડા છે એટલે તેનાં પરિણામ કેવલીગમ્ય છે. તે જીવને દર્શનમેાહનીય કર્મોના અમ ધક કહેવામાં આવ્યો છે. અને જે મિથ્યાત્વના ઉદ્ભય થઈ જાય તે તે જીવ મિથ્યાત્વીવિપરીત શ્રદ્ધાની થઈ જાય છે. ત્યારે તે જ જીવને અનેકાંતરૂપ વસ્તુસ્વભાવ તથા રત્નત્રયરૂપ માક્ષ માર્ગની રૂચિ થતી નથી. જેમ તાવથી પીડિત પુરુષને મિલેાજન રૂચતુ નથી તે પ્રમાણે ધર્મ પ્રત્યે તે જીવને અભાવ થઇ જાય છે. ઉપશમ સમ્યકત્વના અંતર્મુહૂત કાલમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ આવલી કાળ બાકી રહે તેમાં અનત નુખ'ધીની ચાર પ્રકૃતિઓમાંથી કોઇ એકના ઉદય થતા જીવ સમ્યક્ત્વથી છૂટી સાસાદન ગુણસ્થાની થઈ જાય છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. અહીં સૂક્ષ્મ કાળ માત્ર કોઇ જાતિના કેવળજ્ઞાનગમ્ય પરિણામ હાય છે ત્યાં મિથ્યાત્મના ઉદય હાતા નથી: છતાં અન’તાનુબંધીથી સમ્યક્ત્વની વિરાધના હેાય છે. તેનું સ્વરૂપ આગમ પ્રમાણુથી જાણવું, તે તે ગુણુસ્થાને તેટલા કાળ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૭ રહી નિયમથી મિથ્યાદષ્ટિ થઈ જાય છે. એ પ્રમાણે ઉપશમ સમ્યકત્વથી છુટતા અને કર્મના ઉદયથી જીવની ચાર અવસ્થાએ થાય છે. પ્રથમ અને દ્વિતીયેાપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ ઉપશમ સમ્યકત્વના બે ભેદ છે-એક પ્રથમાપશમ સભ્યકત્વ અને બીજી દ્વિતીયેાપશમ સમ્યક્ત્વ છે. મિથ્યાત્વગુણુસ્થાનમાં કરણ વડે દર્શનમેહનીયને ઉપશમાવી જે સમ્યક્ત્વ ઉપજે તેને પ્રથમપશમ સમ્યકત્વ કહીએ છીએ. તેની વીગત એવી છે કે અનિવૃત્તિકરણમાં કરેલા અંત:કરણ વિધાનથી સભ્યના કાળમાં જે ઉદય આવવા ચાગ્ય નિષેક હતા તેને તે અહીં અભાવ કર્યો, અર્થાત્ તેના પરમાણુઓને અન્યકાળમાં ઉદય આવવા ચાન્ચ નિષેકરૂપ કર્યો તથા અનિવૃત્તિકરણમાં કરેલા ઉપશમકરણ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યેાગ્ય નિષેક હતા તે ઉદીરણારૂપ થાય, પણ તે કાળમાં ઉદય ન આવી શકે એવા કર્યા; એ પ્રમાણે જયાં સત્તા તા હાય પશુ ઉદય ન ડાય તેનું નામ ઉપશમ છે. એમ આ મિથ્યાત્વથી પ્રથમવારે થયેલુ અનાદિ મિઆદૃષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિ અને ચાર અનંતાનુબંધીના ઉપશમથી પ્રથમાપશમ સમ્યક્ત્વ ચતુર્યાદિથી માંડી સાતમાં ગુણસ્થાન સુધી હાય છે. જ્યારે અનાદિ મિથ્યાષ્ટિ છત્ર ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે ત્યારે તે સમ્યના કાળમાં મિથ્યાત્વના પરમાણુએ.ના ત્રણુ ટુકડા કરે છે ત્યારે તેને ત્રણ પ્રકૃતિએની સત્તા થાય છે. (જુએ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા પ્રશ્ન ૬૨૭.) Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઉપશમશ્રેણી સન્મુખ થતાં સાતમાં સાતિશય ગુણુસ્થાનમાં ક્ષયાપશમ સમ્યકત્વથી (ક્ષયાપશમ સભ્યત્વની વિધિ આગળ કહી છે ત્યાંથી જાણવી. ) જે ઉપશમ સમ્યક્ત્વ થાય તેનું નામ દ્વિતીયેપશમ સમ્યક્ત્વ છે. અહીં કરણ વડે ત્રણ પ્રકૃતિના ઉપશમ થાય છે કારણ અને ત્રણ પ્રકૃ તએની સત્તા હાય છે. અહીં પણ અંત:કરણ વિધાનથી વા ઉપશમકરણ વિધાનથી તેના ઉયને અમાવ કરે છે. આ દ્વિતીયે પશમ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણિવાળા મુતિએને જ સાતમાં ગુણસ્થાનથી માંડી અગિયારમાં ગુણસ્થાન સુધી હાય છે. ત્યાંથી જીવ પડતાં ચેાથુ, પાંચમુ, છ ું, આદિ ગુરુસ્થાન પણ થાય છે. આ સમ્યકત્વન કાળ અંતમુહૂત માત્ર છે. C દ્વિતીયેાપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ તેા પ્રથમ અનંતાનુ મંધીની વિસ’ચેાજના થયા પછી જ થાય એવા નિયમ કોઈ આચાર્ય લખે છે અને કાઇ નથી લખતા. પશુ જો તે મિથ્યાવમાં આવે તે। અનંતાનુ» ધીનાં મધની શરૂઆત થતાં ત્યાં તેની સત્તાના સદ્ભાવ થાય છે. પ્રથમાપશમ સમ્યક્ત્વમાં અન તાનુ ધીના અપ્રશસ્ત ઉપશમ જ છે. અનાદિ મિથ્યાદૃષ્ટિને સમ્યકત્વ મેાહનીય અને મિશ્રમેાહનીયની સત્તા નથી તેથી તે એક મિથ્યાત્વ કર્મને જ ઉપશમાવી ઉપશમ સભ્ય ટિ થાય છે. તેના કાળ અંતર્મુહૂત માત્ર છે. તે જીવ સકત્વના કાળની અવિધ ખલાસ થતાં નિયમથી મિથ્યાદ્રષ્ટિ થાય છે તથા દ્વિતીયાપશમ સમ્યક્ત્વના કાળ અંતર્મુહૂર્ત માત્ર છે. તે પછી દર્શ નમાહનીયને ઉદય આવતા મિશ્રદષ્ટ પણ થાય છે. એવા કાઇ કાઇ આચાર્ય ના મત છે. (જુએ ઘવલા ખંડ ૧ પૃષ્ટ ૨૧૪) Page #523 -------------------------------------------------------------------------- ________________ - સાઈ સાદિ મિથ્યાષ્ટિનું સ્વરૂપ સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા સાદિમિષ્ટિને પણ ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પાંચ લબ્ધિઓ થાય છે. તેમાં વિશેષ એટલું છે, કે, કઈ જીવને દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે તેને ઉપશમાવી તે પ્રથમેશમ સમ્યગ્દષ્ટિ થાય છે. અથવા કેઈને સમ્યકત્વ મેહનીયને ઉદય આવે છે અને બે પ્રકૃતિએનો ઉદય થતો નથી તેને ક્ષયે પશમ સમ્યગ્દષ્ટિ કહે છે. તેને ગુણ શ્રેણિ આદિ ચાર કિયા તથા અનિવૃતિકરણ હેતા નથી. અથવા કેઇને મિશ્રમેહનીયને ઉદય આવે છે તેને બે પ્રકૃતિઓનો ઉદય થતું નથી. તે મિશ્ર ગુરુસ્થાનને પ્રાપ્ત થાય છે તેને કરણ થતાં નથી. એ પ્રમાણે સાદિ મિથ્યાષ્ટિ ને સમ્યકત્વ છુટતા દશાઓ થાય છે. સાદિમિથ્યાદષ્ટિને જઘન્ય કાળ તે મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર છે અને ઉત્કૃષ્ટ કિંચિત્ ન્યુન અર્ધપગલ પરાવર્તન કાળ માત્ર જાણ ત્યાં સુધી તે જીવ સંસારમાં ભમે છે. સાદિ મિથ્યાષ્ટિ ને જે શેડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તે પણ બાહ્ય જૈન પણું તેનું નષ્ટ થતું નથી, તનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી. તથા વિચાર કર્યા વગર અથવા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે. સાદિ મિદષ્ટિએમાં કઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા છે તથા કેઈને એકની સત્તા છે. જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી તે સત્તા જેનામાં હોય તેને તે ત્રણની સત્તા છે. તથા જેને મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીયની ઉદ્વેલના Page #524 -------------------------------------------------------------------------- ________________ થઈ ગઈ હોય અર્થાત તેના પરમાણુ મિથ્યાત્વરૂપે પરિણમી ગયા હોય તેને એક મિથ્યાત્વની જ સતા રહે છે જે ઘણે કાળી તેને મિથ્યાત્વને ઉદય રહે તે જેવી અનદિ મિથ્યાદષ્ટિની દશા, હોય તેવી તેની દશા થઈ જાય છે. ગૃહીત મિથ્યાત્વને પણ ગ્રહણ કરે છે તથા નિગોદાદિકમાં પણ ભમે છે એનું કાંઈ પ્રમાણ નથી. સાદિ મિથ્યાષ્ટિને મિથ્યાત્વ ગુણસ્થાનથી વા મિશ્રગુણસ્થાનથી પણ પશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ક્ષપશામ-દક સમ્યકત્વનું સ્વરૂપ દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિઓમાં જે મિથ્યાત્વને. અનુભાગ છે જેના અનંતમાં ભાગે મિશ્રમેહનીયને તથા તેના અનંતમાં ભાગે સમ્યકત્વમેહનીયને અનુભાગ છે. તેમાં સમ્યકત્વમેહનીય પ્રકૃતિ દેશઘાતિ છે. તેથી તેને ઉદય થવા છતાં પણ સમ્યકત્વને ઘાત થતા નથી. કિંચિત્ મલિનતા કરે પણું મૂળથી ઘાત ન કરે તેને દેશઘાતિ કહે છે. હવે જયાં મિથ્યાત્વ વા સમિથ્યાત્વના વર્તમાન કાળમાં ઉદય આવવા એગ્ય નિષેકને ઉદય થયા વિના જ નિર્જરા થાય છે તે ક્ષય જાણું તથા તેના જ નિષેકેની ભાવી ભાળમાં ઉદય આવવા ગ્ય સત્તા હેય તે જ ઉપશમ છે અને સમ્યકત્વમેહનીયને ઉદય વર્તે એવી દશા જયાં હોય તેને ક્ષપશમ કહે છે. જયાં મિથ્યાત્વ, મિશ્રમેહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં તે ક્ષપશમ સમ્યકત્વ નામ પામે છે અને જયાં સભ્યત્વ મેહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં વેદક સમ્યકત્વ નામ પામે Page #525 -------------------------------------------------------------------------- ________________ છે બન્નેના સ્વરૂપમાં ભેદ નથી. ક્ષયશમિક સમ્યકત્વમાં કઈ જીવને અનંતાનુબંધીને અપ્રશસ્ત ઉપશમ થાય છે વા કોઈને વિસાજન પણ થાય છે. પણ જેને વિસંયોજન અનંતાનુબંધીને થયો છે એ ક્ષપશમ સમ્યગ્દષ્ટિ જે તે મિથ્યાત્વમાં આવે તે અનંતાનુબંધીને બંધ થતાં ત્યાં તેની સત્તાને સદ્ભાવ થાય છે. અનંતાનુબંધી કષાયને અપ્રશસ્ત ઉપશમ અથવા વિસંયોજન કરે છે અને દર્શનમોહનીયને ભેદ જે મિથ્યાત્વકર્મ અને સમિથ્યાત્વ કર્મ એમ બન્નેને પ્રશસ્ત ઉપશમરૂપ કરી અથવા અપ્રશસ્ત ઉપશમ કરી અથવા ક્ષય કરવાની સન્મુખ થઈ અને સમ્યકત્વ પ્રકૃતિરૂપ દેશઘાતી સ્પદ્ધકને ઉદય થવાથી જે તત્વાર્થ શ્રદ્ધાન છે લક્ષણ જેનું એવું સમ્યકત્વ થાય તેને વેદક એવું નામ કહે છે. જ્યાં વિવક્ષિત પ્રકૃતિ ઉદય આવવા યોગ્ય નહીં અને સ્થિતિ અનુભાગ ઘટવા, વધવા અથવા સંક્રમણ થવા યોગ્ય થઈ ત્યાં અપ્રશસ્તપશમ જાણવું. અને જ્યાં ઉદય આવવા લાગ્ય ન થઈ અને સ્થિતિ, અનુભાગ ઘટવા, વધવા, અથવા સંક્રમણ થવા યોગ્ય પણ ન થઈ ત્યાં પ્રશસ્ત પશમ જાણવું. સમ્યકત્વપ્રકૃતિને ઉદય થતાં દેશઘાતી સ્પર્ધક તત્વાર્થ શ્રદ્ધાનને નાશ કરવાને અસમર્થ છે અને શ્રદ્ધાનને ચલ, મલ, અગાઢ દોષથી દૂષિત કરે છે અર્થાત સમ્યફમેહનીય માત્ર તત્વાર્થ શ્રદ્ધાનમાં મલ ઉત્પન્ન કરવાને સમર્થ છે તે કારણે તે સભ્યપ્રકૃતિને દેશઘાતિપણું છે. તે સમ્યકત્વપ્રકૃતિના ઉદયને અનુભવ કરતે જીવ વેદક સભ્યદષ્ટિ છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ - કૃતકૃત્ય સમ્યત્વનું સ્વરૂપ . ક્ષપશમ સમ્યકત્વમાંથી ક્ષાયક સમ્યકત્વ સમ્મુખ થતાં અંતર્મુહૂર્ત માત્રામાં મિથ્યાત્વ પ્રકૃતિને સત્તામાંથી નાશ કરે છે ત્યાં બેજ પ્રવૃતિઓની સત્તા રહે છે, પછી મિશ્રમેહનીયને પણ ક્ષય કરે છે અને એક સમ્યકત્વમેહનીયની જ સતા રહે છે, ત્યારપછી સમ્યકત્વમેહનીયની કાંકઘાતાદિ ક્રિયા અંતર્મુહૂર્ત કાળ (વિશ્રામ કરી અન્ય ક્રિયા કરતું નથી ત્યાં તે કૃતકૃત્યદક સમ્યગ્દષ્ટિ નામ પામે છે. સાયિક સમ્યત્વનું સ્વરૂપ , અનંતાનુબંધી ચાર તથા મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ અને સમ્યકત્વ પ્રકૃતિ એમ સાત પ્રકૃતિઓના નાશથી ક્ષાયિક સમ્યક થાય છે. તેની વિધિ એવા પ્રકારની છે કે- દર્શનમેહનીયની ક્ષપણુ (નાશ) નો આરંભ કરે છે તે કર્મભૂમિને મનુષ્ય જ કરે પણ ભેગભૂમિને મનુષ્ય, દેવ, નારકી, કે તિર્યંચ ક્ષાયિક સમ્યકત્વનો પ્રારંભ કરી શકે નહીં. અને જે કર્મભૂમિને મનુષ્ય આરંભ કરે છે તે તીર્થકર, કેવળી, વા શ્રુતકેવળીના પાદમૂલ વિષે રહીને જ દર્શનમેહનીયની ક્ષપણાને પ્રારંભ કરે છે. કારણ કે એવા પરિણામની વિશુદ્ધતા અન્ય કયાંઈ પણ થઈ શકતી નથી. અર્થાત્ કેવળી, શ્રુતકેવળીની નજદીક (નિકટતા) થઈ શકે છે, અધઃકરણના પ્રથમ સમયથી લઈ જયાં સુધી મિથ્યાત્વ અને મિશ્રમેહનીય પ્રકૃતિઓના દ્રષ્યને અપરિવર્તન કરી સમ્યકત્વ પ્રકૃતિરૂપ સંક્રમણ કરે ત્યાં સુધી અંતમુહૂર્ત કાળ સુધી દર્શન Page #527 -------------------------------------------------------------------------- ________________ મિહનીયની ક્ષપણાને (નાશને) પ્રારંભ કહેવાય છે. તે પ્રારંભિક કાળના અનંતરવતી સમયથી ક્ષાયિક સમ્યકત્વ ગ્રહણના પ્રથમ સમય પહેલા નિષ્ઠાપક (પ્રાપ્તકરનાર) થાય છે. તે જયાં પ્રારંભ કરેલ ત્યાં અથવા સીધમદિ૯૫ વા કપાતીત વિષે અથવા ભેગભૂમિના તિર્યંચ મનુષ્ય વિષે અથવા ધમ્માનામની નરક પૃથ્વી વિષે નિષ્ઠાપક થાય છે. એવીપૂર્વે બાંધી છે આયુ જેને એવા કૃતકૃત્યદક સમ્યગ્દષ્ટિ ચારે ગતિઓ વિષે ઉપજી ત્યાં પણ પૂર્ણ કરે છે. કેઈ વેદક સમ્યગ્દષ્ટિ અસંત; દેશસંયત, વા પ્રમત, અપ્રમત એવા કેઈ એક ગુણસ્થાનમાં રહીને, પૂર્વ પ્રકારે ત્રણ કરણની વિધિ કરીને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભને ઉદયાવલીમાં રહેલાં નિષેકેને છેડી અને ઉદયાવલીવાળા ઉપર પ્રમાણે સ્થિતિમાં રાખીને સમસ્ત નિષેકને વિસાજન કરી અનિતિકરણના અંત સમય વિષે સમસ્ત અનંતાનુબંધીના દ્રવ્યને બાર કષાય અને નવ નૌકષાય રૂપ પરિણમાવે છે તેને અનંતાનુબંધીનું વિસાજન કહે છે. અહીં વિસર્જનમાં ગુણશ્રેણિ અને સ્થિતિકાંડઘાતાદિકની વિધિ ઘણી જ પ્રકારની છે. અનંતાનુબંધીના વિસાજન કર્યા પછી અંતર્મુહૂર્ત કાળ સુધી અન્ય કઈ ક્રિયા નહી કરતાં વિશ્રામ કરે છે. ત્યાર બાદ ત્રણ કરણ કરી અનિવૃતિકરણના કાળ વિષે મિથ્યાત્વ, મિશ્ર, અને સભ્યત્વમોહનીયન કમથી નાશ કરે છે. (આ કરણના સામર્થ્યથી જે જે કર્મની સ્થિતિ, અનુભાગઘાત આદિ થવાનું વિધાન છે તે લબ્ધિસાર અને ધવલાખંડ ૬ પૃષ્ટ ર૪૩ થી ૨૪૯ સુધીમાં જોઈ લેવું ). અથવા પ્રથમ ત્રણ કરણ વડે મિથ્યાત્વના પરમાણુઓને મિશ્રમેહનીય રૂપે વા સમ્યત્વમોહનીય રૂપે પરિણુમાવે અથવા તેની Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ નિર્જરા કરે. એ પ્રમાણે મિથ્યાત્વની સત્તાને નાશ કરે તથા મિશ્રમોહનીયના પરમાણુઓને સમ્યકત્વમેહનીય રૂપે પરિણાવે વા તેની નિર્જરા કરે, એ પ્રમાણે મિશ્રમેહનીયનો પણ નાશ કરે. વળી સમ્યક્ત્વમેહનીયના નિષેકે ઉદયમાં આવી ખરી જાય તથા જે તેની સ્થિતિ ઘણી હોય તે તેને સ્થિતિકાંડાદિક વડે ઘટાડે, અને જ્યારે અંતર્મુહૂર્ત સ્થિતિ બાકી રહે ત્યારે તે કૃતકૃત્યદક સમ્યગ્દષ્ટિ થાય છે અને અનુક્રમથી એ નિષેકને પણ નાશ કરી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થાય છે. મિથ્યાત્વની ત્રણે પ્રકૃતિઓના સર્વ નિષેકે પૂર્વોક્ત પ્રકારે સર્વથા નાશ કરે છે અને અનંતાનુબંધીનું વિસર્જન કરે છે. સાયિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વને નાશ હોવાથી કદી પણ મિથ્યાત્વમાં આવતા નથી તેથી તેને અનંતાનુબંધીની સત્તા કદી પણ રહેતી નથી. પ્રતિપક્ષ કર્મના અભાવથી આ સમ્યકૃત્વ નિર્મળ છે અને અનંતાનુબંધીના અભાવથી એક દેશ વીતરાગ છે. વળી આ સમ્યકત્વને નાશ કદી થતો નથી પણ જ્યાંથી તે ઉત્પન્ન થાય ત્યાંથી સિદ્ધ અવસ્થા સુધી તેને સદ્ભાવ રહે છે. ક્ષાયિક સમ્યકૃત્વમાં આત્માને અત્યંત નિર્મળ તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય છે. ક્ષયપશમ સમ્યગ્દષ્ટિને ચતુર્થાદિ ચાર ગુણસ્થાનમાં કઈ ઠેકાણે ક્ષાયક સભ્યત્વ ની પ્રાપ્તિ થાય છે. વિવેચન - સમ્યકત્વના વિષયમાં આચાર્યોમાં ઘણા મતભેદ મલે છે. અહીં અમે તેનું કિંચિત માત્ર વિવરણ યથાશકિત કરેલ છે. તેમાં શું સત્ય છે કે અસત્ય છે, તેને નિર્ણય કરવાને અમને અધિકાર નથી; તેમજ અમારા જ્ઞાનને વિષય નથી. તે પ્રશ્ન Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમ ગણધરને કરે, કારણ કે તેઓશ્રીએ સાક્ષાત્ શ્રી વીર જિનેશ્વરને ઉપદેશ સાંભળી, દ્વાદશાંગની રચના કરી છે. તેઓ જ તમારી શંકાઓના પ્રશ્નનો ઉત્તર આપી શકે છે. એવો જ એક પ્રશ્ન ધવલામાં કરવામાં આવતા તેને ઉત્તર એ આપે છે કે, જેનું અર્થ રૂપથી તીર્થકરેએ પ્રતિપાદન કરેલ છે અને ગણધરદેવે જેની ગ્રંથ રચના કરી છે એવી બાર અંગરૂપ પ્રરૂપણ આચાર્ય પરંપરાથી નિરંતર ચાલી આવી છે. પણ કાળના પ્રભાવથી ઉત્તરોત્તર બુદ્ધિ ક્ષીણ થવાથી અને અંગોને ધારણ કરવાવાળા એગ્ય પાત્રના અભાવમાં તે ઉત્તરોત્તર ક્ષીણ થતી આવી જેનાચાર્યોએ વિશેષ બુદ્ધિવાળા પુરુષોને અભાવ છે અને અત્યંત પાપભીરુ થઇ તેઓએ ગુરુપરંપરાથી કૃતાર્થ ગ્રહણ કરી, તીર્થ વિછેદના ભયથી તે સમયમાં અંગ સંબંધી અર્થના જાણનારાઓ ભેગા કરી આગમમાં લિપિબદ્ધ કરેલ છે. તેથી તેમાં અસૂત્રપણું આવવાનું કોઈ કારણ નથી. છતાં બન્ને પ્રકારના વચનમાં કયા વચનને પ્રમાણ માનવું, તેના પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય જવાબ આપે છે કે તે બાબત તે કેવળી અથવા શ્રુતકેવળી જાણે પણ બીજા કે જાણ શકતા નથી. (જુ ધવલ ખંડ ૧ પૃષ્ઠ ૨૨૨) - સાસાદની, સમ્યમિથ્યાત્વી, અને વેદકસમ્યગ્દષ્ટિ જીવ પ્રથમે પશમ સમ્યકત્વને પ્રાપ્ત થતું નથી અર્થાત્ તે ભાવરૂપ પરિણમન કરવાની શક્તિને તેઓમાં અભાવ છે. (જુઓ ધવલા ખંડ ૬ પૃષ્ટ ૨૦૬ ) પ્રથમ પશમ સમ્યગ્દષ્ટિ બે પ્રકારના થાય છે. એક અનાદિ મિથ્યાષ્ટિ અને બીજે સાદિમિથ્યાષ્ટિ છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ (પહેલા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી પાછી તેની વિશષના કરી ડાય તેવા જીવ) તેમાં અનાદિ મિથ્યાદૃષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિની સત્તા છે તેના જ ઉપશમ કરે છે, અને સાદિ મિથ્યા દૃષ્ટિમાં કાઇને ત્રણની સત્તા છે તથા કાઇને એકની સત્તા છે. જે સમ્યકૂત્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુ આને મિશ્રમાહનીય વા સમ્યક્ત્વમેહનીયરૂપે પિરમાવે છે ત્યારે તેને ત્રણની સત્તા થાય છે. તે સત્તા જેનામાં ડાય તેને તેા ત્રણની સત્તા કહી અને જેણે મિશ્રમેહનીય અને સમ્યક્ત્વમેાહનીયની ઉદ્દેલના (મિશ્રમેાહનીય અને સમ્યક્ત્વમહનીયના પરમાણુઓને મિત્યરૂપે પરિણામી દીધા હાય અર્થાત્ પરિણમી ગયા હૈય તેને ઉર્દૂલના કડે છે) થઈ ગઈ હાય તેને એક મિથ્યત્વની સત્તા હાય છે તે પણ અનાદિ જેવા થઈ જાય છે. એટલે સાદિ મિથ્યાદષ્ટિને ત્રણ પ્રકૃતિએના વા એક પ્રકૃતિના ઉપશમ કરી પ્રથમપશમ સમ્યગ્દષ્ટિ થાય છે. તેને અઠાવીસ અને એકવીસની સત્તાવાળા કહે છે. પ્રથમાપશમ સભ્યદૃષ્ટિ, અને ક્ષયાપશમ સમ્યગ્દષ્ટિ સાતમાં ગુણુસ્થાનથી આગળ જતાં નથી તેમજ પ્રથમાપશમ સમ્યગ્દષ્ટિ, ક્ષયે પશમ સભ્યદ્રષ્ટિ, વેદક સમ્યગ્દષ્ટિ કે કૃતકૃત્યવેક સમ્યગ્દષ્ટિ ઉશમ કે ક્ષેપકશ્રેણિ ચડી શકતા નથી. પ્રથમાપશમ સમ્યક્ત્વવાળા જીવ ક્ષાપશમ સમ્યગ્દષ્ટિ થઇ પ્રથમ અનંતાનુબ ધી ક્રોધ, માન, માયા, લેાભનું વિસ ́યાન કરી દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિના ઉપશમ કરી દ્વિતીયેાપશમ સભ્યષ્ટિ થઈ (૨૧ પ્રકૃતિઓને ઉપશમ કરી) ઉપશમ શ્રેણિ ચડે છે અથવા ત્રણ Page #531 -------------------------------------------------------------------------- ________________ GO દ નમાહનીયની પ્રકૃતિને ક્ષય કરી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈ ક્ષપકશ્રેણિ ચડી શકે છે. દ્વિતીયેાપશમ સભ્યષ્ટિને સત્તામાં ૧૪૨ પ્રકૃતિએ હોય છે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમ શ્રેણિવાળાને ૧૩૯ ની સત્તા હૈાય છે અને ક્ષપક શ્રેણિવાળાને ૧૩૮ ની સત્તા રહે છે. પ્રથમ પરામ સમ્યક્ત્વમાં મતભેદ અનાદિ મિથ્યાદષ્ટિ એ જે પ્રથમ વાર સમ્યક્ત્વને લાભ કરેલ છે તે પ્રથમાપશમ સમ્યકત્વના કાળ પૂર્ણ થતાં સાસાની થઈ મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે એવા નિયમ છે અર્થાત તે નિયમથી મિથ્યાદૃષ્ટિ થાય છે. તેને પાંચ પ્રકૃતિના ઉપશમ ડાય છે. (ચાર અનંતાનુબંધી અને એક મિથ્યાત્વ મળી પાંચ પ્રકૃતિએ) તે જીવને ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિ અસંખ્યાત વની આયુમાં (સંભવ) બતાવી છે તેનું કારણ એ છે કે, સંખ્યાત વષઁની આયુષ્યવાળા જીવને એક ભવમાં એકજ વાર પ્રથમાપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે જીવ મિથ્યાત્વમાં આવ્યા બાદ સમ્યકત્યપ્રકૃતિ અને સભ્યમિથ્યાત્વ પ્રકૃતિની ઉર્દૂલન ઘાતરૂપ ક્રિયા કરવી પડે છે. જેમાં તેને પલ્પ ( અદ્ધાપલ્ય ) ના અસખ્યાતમા ભાગ (અસખ્યાત વર્ષ) સમય લાગે છે. જ્યાં સુધી તે આ ઉદ્દેશન ક્રિયા કરીને મિથ્યાત્વ અને મિશ્રપ્રકૃતિની સ્થિતિને સાગરોપમ પૃથકત્વથી ઓછી નથી કરતા ત્યાં સુધી તે જીવને ફરી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. ( જીએ ધવલા ખંડ પ પૃષ્ટ ૮ તથા ગત્યાગતિ ચૂલિકા સૂત્ર ૬૬–૭૩ પૃષ્ટ ૪૪૪-૪૪૫ વિશેષાર્થ ) Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી યતિવૃષભાચાર્યના મતમાં પ્રથમોપશમ સમ્યકત્વમાંથી ક્ષયપશમ થઈ દ્વિતીયે પશમ થાય છે અને તેની અવસ્થા નીચે પ્રમાણે બત વિી છે. પહેલી અવસ્થામાં પાંચ પ્રકૃતિઓને ક્ષય અને બે પ્રકૃતિઓનો ઉપશમ અને બીજી અવસ્થામાં છ પ્રકૃતિએને ક્ષય અને એકને ઉપશમ બતાવેલ છે. પણ આ કથન કઈ પણ હિસાબે બેસી શકતું નથી તેનું કારણ એ છે કે દ્વિતીપશમ સમ્યકત્વપૂર્વક જે ક્ષાયક સમ્યકત્વની ઉત્પત્તિ માનવામાં આવે તેજ તે ક્ષયે પશમના બને જેઢ માની શકાય છે. પણ ક્ષાયક સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાનના સ્વાસ્થાન સુધીમાં જ થઈ શકે છે અને દ્વિતીય પશમ સમ્યકત્વ સાતમાં ગુણસ્થાનના સાતિશયમાં જ થાય છે, તે પહેલા થતું જ નથી. તે હીસાબે લાયક સમ્યકત્વ, દ્વિતીયોપશમ સમ્યકત્વથી પહેલા જ થાય છે ત્યાર પછી થતું નથી. એટલે ઉપરની માન્યતા કેઈપણ હીસાબે બેસી શકતી નથી. જો કે ગેમસાર કર્મકાંડ ગાથા ૪૪૩ માં ઉપશાંત અગિયારમાં ગુણસ્થાનમાં મિથ્યાત્વ અને સમ્યમિથ્યાત્વનું સંક્રમણ થાય છે અર્થાત્ તે બન્ને પ્રકૃતિના દ્રવ્યો સમ્યકત્વમેહનીયરૂપે પરિણમી જાય છે. તેમાં પહેલા મિથ્યાત્વનું સંક્રમણ થતાં પાંચને ક્ષય. અને બેને ઉપશમ થાય છે અને મિથ્યાત્વ તથા સન્મિઆત્વના પ્રત્યે સમ્યકત્વપ્રકૃતિરૂપ થતાં છ પ્રકૃતિએને ક્ષય અને એકને ઉપશમ બની શકે છે. પણ તે બને ક્રિયા ગેટસાર કર્મકાંડની ગાથા ૫૧૧ માં જે સત્તા દર્શનમેહનીયની ૨૮૨૪–૨૧ બતાવી છે તેમાં આ સત્તા બની શકતી નથી એટલે વિરોધ આવે છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ દ્વિતીયાપશમ સમ્યક્ત્વમાં મતભેદ દ્વિતીયેાપશમ સમ્યક્ત્વ ચાથા ગુણુસ્થાનથી સાતમાં સાતિશય ગુણુસ્થાન સુધીનાં કાઈ પણ ગુણસ્થાનમાં ક્ષયાપશમ અથવા વેદક સમ્યકત્વમાંથી પ્રાપ્ત થાય છે, ત્યાં પ્રથમ અનંતાનુબંધીનેા વિસ'ચેાજન કરે છે અને પછી ત્રણ પ્રકૃતિ, દર્શનમેહનીયને ઉપશમ કરી ઉપશમ શ્રેણિ ચડી, પાછો પડી, કદાચિત્ મિથ્યાત્વ ગુરુસ્થાનને પ્રાપ્ત થતાં પાછે અન તાનુબંધીનેા બંધ કરવા લાગે છે. અને જે કર્મ પ્રકૃતિને અન્ય પ્રકૃતિરૂપ સંક્રમણ કરેલ હતી તે પાછી અનતાનુષધી રૂપ સંક્રમણ થઇ જાય છે. એ પ્રમાણે જો કે દ્વિતીયેાપશમ સમ્યક્ત્વમાં અનંતાનુબ ધીની સત્તા રહેતી નથી છતાં પાછે તેના સદ્ભાવ થયા સભવ છે. (જીવા ધવલ ખાંડ ૧ પૃષ્ટ ૨૧૪) દ્વિતીચેાપશમ સમ્યકૃત્વ સાતમાં ગુણુસ્થાનના સાતિશય ભાગમાંજ થાય છે. તે પહેલા સંભવ નથી. તેમજ તે ઉપશમ શ્રેણિ પર આરૂઢ થવાવાળા મુનિનેજ થાય છે પણ અન્યને થતુ નથી. ક્ષયાપશમ સમ્યકત્વમાંથી ચાર અતંતાનુબધીના ઉપશમ અથવા વિસયાજન કરે છે અને ત્રણ મિથ્યાત્વની પ્રકૃતિના ઉપશમ કરી ઉપશમ શ્રેણિ ચડી ત્યાંથી પડી ચેાથું, પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાન થાય છે (જુઓ મેાક્ષ માર્ગ પ્રકાશક ગુ. ધૃષ્ટ ૩૩૫૩૩૭ અધિકાર નવમાં તથા લબ્ધિસાર ગ્રંથમાં લખેલ છે.) ાપશમ અને વેદકસમ્યકત્વમાં મતભેદ વૈદકસમ્યકત્વના ચાર ભેદ જ્ઞાનસમુચ્ચયસાર ગ્રંથમાં Page #534 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે તે નીચે પ્રમાણે છે:- પહેલા લેદમાં છ પ્રકૃતિને ઉપશમ અને એકને ઉદય અને બીજા ભેદમાં ચાર પ્રકૃતિઓને ક્ષય, બેને ઉપશમ અને એકને ઉદય કહો છે. ત્રીજા ભેદમાં પાંચને ક્ષય, એકનો ઉપશમ અને એકનો ઉદય કહ્યો છે. જેથી ભેદમાં છનો ક્ષય અને એકને ઉદય એમ ચાર ભેદ વેદક સમ્યકત્વના માનેલ છે. તે નીચે પ્રમાણે છે. (૧) અનંતાનુબંધીની ચાર, મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિઓને ઉપશમ અને સમ્યકત્વ પ્રકૃતિઓને ઉદય. (૨) અનંતાનુબંધી ચાર કષાયને ક્ષય, મિથ્યાત્વ, મિશન પ્રકૃતિને ઉપશમ અને સમ્યકત્વ મેહનીયને ઉદય. (૩) અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ એમ પાંચ પ્રકૃતિ એને ક્ષય, મિશ્ર પ્રકૃતિને ઉપશમ અને સમ્યકત્વ મેહનીય પ્રકૃતિને ઉદય. (૪) અનંતાનુબંધી ચાર, મિથ્યાત્વ અને મિશ્ર એમ છે. પ્રકૃતિએને નાશ અને સમ્યક્ત્વપ્રકૃતિને ઉદય. વેદક સભ્યત્વને પહેલો ભેદ તે સામાન્ય ક્ષપશમ છે અને બીજા ભેદમાં ચાર અનંતાનુબંધીને વિસાજન તે ક્ષય બેને ઉપશમ અને એકને ઉદય તે વિશેષ ક્ષપશમ છે ત્રીને અને ચેાથે એ બને ભેદ કૃતકૃત્યદકની પ્રારમ્ભક અવસ્થા છે. સમ્યકત્વ મેહનીય પ્રકૃતિના ઉદયથી જ તેનું ફળ વેદવામાં (અનુભવમાં આવે છે તે કારણે તેને વેદક સમ્યકત્વ કહે છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારમાં પં. બનારસીદાસે તથા ક્રિયાકેષમાં પં. દોલતરામજીએ તથા બ્રાવિલાસમાં પં. ભગવતીદાસજીએ વેદક સમ્યકત્વના ચાર ભેદ ઉપર પ્રમાણે કહ્યા છે. અને ક્ષયેપશમ સમ્યકત્વના ત્રણ ભેદ નીચે પ્રમાણે કહ્યા છે – પહેલે ભેદ ચાર પ્રકૃતિએને ક્ષય અને ત્રણને ઉપશમ, બીજો ભેદ પાંચ પ્રકૃતિએને ક્ષય અને બેના ઉપશમ. અને ત્રીજો ભેદ છે. પ્રકૃતિએને ક્ષય અને એકને ઉપશમ તેની વિગત નીચે પ્રમાણે છે. . . (૧) અનંતાનુબંધીની ચાર કષાયોનો નાશ અને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓને ઉપશમ. (૨) અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વપ્રકૃતિને નાશ ' અને મિશ્ર તથા સમ્યકત્વમોહનીયને ઉપશમ. (૩). અનંતાનુબંધીની ચાર, મિથ્યાત્વ અને મિશ્ર એમ છે પ્રકૃતિને નાશ અને સમ્યકત્વપ્રકૃતિને ઉદય. . ક્ષયે પશમ સમ્યકત્વના પૂર્વોક્ત ત્રણ ભેદ ઉપશમ શ્રેણીપર અરૂઢ થવાવાળાં દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિને જ થાય છે, બીજાને અસંભવ છે. જોકે ક્ષયપશમ અને વેદક બને એક જ છે તે પણ ક્ષપશમ સમ્યકત્વ તેને કહે છે કે જ્યાં સમ્યત્વમેહનીય પ્રકૃતિના ઉદયની સાથે બીજી પ્રકૃતિઓમાંથી કેઈને ક્ષય અને ઉપશમ હોય છે. વેદસમ્યકત્વ અથવા ક્ષપશમ સમ્યકતવમાં અનતાનુબંધીને ઉપશમ અથવા વિસંજન અને માનવામાં આવેલ છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વના દશ ભેદનું સ્વરૂપ ચાત્તાપાણgઢવકૃત સૂત્રનારા विस्तारार्थाभ्यां भवभवपरमावादिगाढे च ॥४६७॥ અર્થ આજ્ઞા સમ્યકત્વ, માર્ગ સમ્યકત્વ, ઉપદેશસમ્યકત્વ, સ્વસમ્યકત્વ, બીજ સમ્યકત્વ, સંક્ષેપ સમ્યકત્વ, વિરતાર સમ્યકત્વ, અર્થ સમ્યકત્વ, અવગાઢસમ્યકત્વ, અને પરમાવગાઢસભ્યત્વ એમ સમ્યકત્વના દશ ભેદ છે. તેમાંથી કઈ તે ઉત્પત્તિના નિમિત્ત ભેદથી ભેદ છે અને કોઈ ભેદજ્ઞાનની હીનાધિતાને કારણે ભેદ થયા છે. | ભાવાર્થ(૧) શાસ્ત્રાધ્યયન વિના જ કેવળ વીતરાગદેવની આજ્ઞા માની તો પર જે કાંઈ રુચિ ઉત્પન્ન થવી અથવા જિનેન્દ્રની આજ્ઞા જ માત્રને પ્રધાન માની તેમાં તત્વ શ્રદ્ધાની થવું તે આજ્ઞાસભ્યત્વ છે. સમ્યક્ત્વઘાતક મેહકર્મની શાંતિ થવાથી શાસ્ત્રાભ્યાસ વિનાજ બાહ્યાભંતર પરિગ્રહથી સર્વથા રહિત નિગ્રંથ માર્ગ જ કલ્યાણકારી છે એમ મોક્ષમાર્ગને સારા માનવા - લાગે તે માર્ગ સભ્યત્વ છે. આગમરૂપ સમુદ્રનું અગાધ જ્ઞાન જેના હૃદયમાં પ્રસરી ચુકયું છે એવા આચાર્યોના, તીર્થકરાદિ ઉત્કૃષ્ટ પુરુષના પુરાણના ઉપગથી ઉત્પન્ન થયેલ સમ્યગ્દર્શન તેને ઉપદેશસમ્યકત કહે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ (૪) મુનિઓની ચારિત્રવિધિ બતાવવાવાળાં આચારસૂત્રને સાંભળી ભલા પ્રકારે સૂત્રદષ્ટિથી શ્રદ્ધાન ઉત્પન્ન થવું તે ' સૂત્રસમ્યકત્વ છે. (૫) ગણિતજ્ઞાન માટે જે નિયમ કરવામાં આવેલ છે તેમાંથી કોઈ નિયમોને જાણવાથી તથા મેહનીયકર્મની સાતિશય ઉપશાંતિ પ્રાપ્ત થતાં કરણાનુગના ગહન પદાર્થોને સમજી જે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું તેને બીજસમ્યકત્વ કહે છે. (૬) જીવાદિ પદાર્થોના સંક્ષિપ્ત જ્ઞાન થવાથી જે તત્ત્વમાં યથાર્થ રુચિ થવી તેને સંક્ષેપસમ્યકત્વ કહે છે. (૭) સર્વ દ્વાદશાંગ વાણી સાંભળીને જે રુચિ ઉત્પન્ન થવી તેને વિસ્તારસમ્યકત્વ કહે છે. (૮) કેઈપણ પદાર્થના દેખાવા અથવા અનુભવ કરવાથી અથવા દષ્ટાંત આદિના અનુભવથી જે સમ્યકત્વની ઉત્પત્તિ થવી તેને અથસમ્યક્ત્વ કહે છે. (૯) બાર અંગ અને અંગબાહ્ય એવા સર્વ શ્રુતજ્ઞાનના પૂર્ણ અનુભવથી શ્રુતકેવળી અવસ્થા જેમને પ્રાપ્ત થઈ છે તેને જે પદાર્થોમાં ગઢ તવ શ્રદ્ધાન ઉત્પન્ન થયેલ છે તેને અવગાહસમ્યકત્વ કહે છે. (૧૦) કેવળજ્ઞાનથી જાણેલ પદાર્થોમાં જે અત્યંત દઢ શ્રદ્ધાન ઉત્પન્ન ન થાય છે તેને પરમાગાઢ સમ્યક્ત્વ કહે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ - પૂર્વોક્ત દશ પ્રકારના સમ્યકત્વના ભેદ બતાવવામાં આવેલ છે. તેમાં પહેલાના આઠ ભેદ તે કારણેની અપેક્ષાથી થયેલા છે અને છેલ્લા બે ભેદજ્ઞાનની તારતમ્યતાની અપેક્ષાથી કહ્યા છે. જેમકે કેવળજ્ઞાન વડે જાયું એટલે ત્યાં પ્રતીતિમાં પરમાવગાઢ પણું થયું. કેવળી અને સિદ્ધ ભગવે તેને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. પહેલા જે સાત તને નિર્ણય કર્યો હતે તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું છે. તિર્યંચાદિક અને કેવળી, સિદ્ધભગવાનને સમ્યક્ત્વગુણ તે સમાન જ છે. સંવર નિર્જરા વડે મને મુક્ત દશા પ્રાપ્ત થઈ છે, એવું જે શ્રદ્ધાન કેવળી ભગવંતને હોય છે તેવી જ શ્રદ્ધા છદ્મસ્થને હેાય છે. સમ્યગ્દષ્ટિને તત્વ શ્રદ્ધાન ભાવનિક્ષેપથી હોય છે. અને મિથ્યાદષ્ટિને નામનિક્ષેપથી વા આગમ દ્રવ્યનિક્ષેપથી હોય છે. તે ઉપરના દશ પ્રકારના સમ્યકત્વના ભેદને અર્થ છે. ત્યાં સર્વ ઠેકાણે સમ્યકત્વનું સ્વરૂપ તત્વાર્થ શ્રદ્ધાન જ જાણવું. ષટપ્રભૂતાદિ, તથા દર્શનપ્રાભૂતાદિ ગ્રંથની ટીકાથી એ નિશ્ચય થાય છે કે, જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સમ્યકત્વ દઢ થતું જાય છે “વાવ માત્ર જ્ઞાન તારાચં સઘન सम्यकचारित्रं च तेषामेकामावनिश्चयात् “पटमाभृत टीका." આચાર્યોએ સમ્યકત્વને વિકાસ ક્રમેક્રમે જ્ઞાનની વૃદ્ધિ સાથે થતો જાય છે તેમ જણાવ્યું છે. તેના ઉપર વિદ્વાનોએ શાન્તિથી વિચાર કરવો જોઈએ. * દ્વિતીયે પશમ સમ્યકત્વ ઉપશમ શ્રેણિ ચડવાવાળા જીવને જે થાય છે. બાકીના ચાર સમ્યકત્વમાંથી જીવ, પર્યાપ્ત અપર્યાપ્તની Page #539 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાથી ચારે ગતિઓમાં કયા પ્રકારના સમ્યકત્વ સહિત હોય છે તેનું સંક્ષેપમાં વિવેચન નીચે પ્રમાણે છે નરકગતિ (૧) પહેલી નરકમાં પર્યાપ્તમાં ત્રણ સમ્યક્ત્વ હેય છે. ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયક. અને અપર્યાપ્ત અવસ્થામાં કૃતકૃત્યવેદક અને લાયક હોય છે. બીજી નરકથી સાતમી નરકના નારકીઓને પર્યાપ્તમાં ઉપશમ અને વેદકસમ્યકત્વ હોય છે. અપર્યાપ્તમાં કોઈ પણ હેતું નથી. નરકમાં છ પર્યાપ્તિઓ પૂર્ણ થયા બાદ અંતર્મુહૂર્ત પછી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા થાય છે. તેમાં પહેલી નરકથી ત્રીજી નરક સુધીમાં ધર્મશ્રવણ, જાતિસ્મરણ અને વેદના બાહ્ય નિમિત્ત કારણ હેપ છે અને ચોથી નરકથી સાતમી નરક સુધીમાં જાતિસ્મરણ અને વેદના નિમિત્ત કારણ છે. શંકાકાર - હે ભગવંત! બધા નારકીઓને જાતિસ્મરણ તથા વેદના હોય છે, તો શું બધા જ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે? ઉત્તર:- હે ભવ્ય ! સામાન્ય જાતિસ્મરણ અથવા વેદનાથી સમ્યગ્દર્શન થતું નથી. પણ પૂર્વભવમાં ધર્મબુદ્ધિથી કરવામાં આવેલાં કૃત્યેની વિફલતાના દર્શનથી અથવા મિથ્યાત્વમાં વેદના આદિ કારણેને જાણવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એવા પરિણામ સર્વે નારકીઓને થતાં નથી તેથી બધા સમ્યગ્દષ્ટિ થઈ શકતા નથી. ત્રીજી નરક સુધી સમ્યગ્દષ્ટિ દેવ પોતાના પૂર્વભવના Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ સબંધી જીવાને ધર્મ ઉપદેશ આપવા જાય છે તેથી આગળની નરકમાં જઈ શકતા નથી, એવું આગમનું વચન છે. દેવગતિ (ર) વ્યંતર ભવનવાસી, યેતિષી દેવ, દેવીએ અને કલ્પવાસી દેવાંગનાઓને પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ, ક્ષયપશમ એ સમ્યકત્વ હાય છે પણ અપર્યાપ્તમાં કેઇ સમ્યકત્વ હાતુ નથી. કલ્પવાસી તથા નવ ચૈવેયકવાસી ધ્રુવેામાં પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ, વેદક અને ક્ષાયક સમ્યક્ત્વ હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં કૃતકૃત્યવેદક, દ્વિતીયેાપશમ, વેદક અને ક્ષાયક એમ ચાર સમ્યકત્વ હાય છે. નવ અનુર્દિશ અને પાંચ અણુત્તામાં પર્યાપ્ત અવસ્થામાં ક્ષયાપશમ અને ક્ષાયક હાય છે અને અપર્યાપ્ત દશામાં દ્વિતીયેાપશમ, ક્ષયાપશમ, કૃતકૃત્યવેદક અને ક્ષાયક સમ્યક્ત્વ હાય છે. દેવલેાકમાં મિથ્યાદૃષ્ટિ જીવા, છ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત બાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાને લાયક થાય છે. ભવનવાસી, વ્યંતર, જયેતિષી અને ખારમાં સહસ્રાર સ્વર્ગ સુધીના દેવામાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થવામાં બાહ્યકારણ ચાર પ્રકારે છે. જિનબિંબ દન, ધર્મ શ્રવણ, જાતિસ્મરણ અને દેવઋદ્ધિ દનથી થાય છે. ખાકીના ચાર કલ્પવાસીમાં અર્થાત્ સેાળમાં અચ્યુત સ્વર્ગ સુધીમાં ઋદ્ધિ છેડી ત્રણ બાહ્યકારણેાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ઋદ્ધિયુક્ત દેવા ખારમાં સ્વર્ગથી આગળ જતાં નથી. અને નવગૈવેયકમાં ધર્મ શ્રવણુ અને જાતિસ્મરણ એજ કારણે Page #541 -------------------------------------------------------------------------- ________________ છે. કારણ ત્યાંના દેવે પિતાનું વિમાન છેડી ભગવાનના કલ્યાણકમાં કે જિનબિંબ દર્શન કરવા જતાં નથી અને ઉપરના સ્વર્ગમાં સમ્યગ્દષ્ટિ જ દેવ હોય છે. શંકાકાર- હે ભગવંત! કલ્પવાસી દેવ તથા નવ રૈવેયકવાસી દેવોના અપર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યકત્વ કેમ થઈ શકે? 1 TS કારણ કે ઉપશમ સમ્યકત્વમાં તે મરણ થતું નથી. ઉત્તર- હે ભવ્ય ! ઉપશમ સમ્યકત્વ (પ્રથમ પશમ) માં મરણ નથી થતું તે ભલે ન થાય. પણ ઉપશમ શ્રેણિમાં ચડતાં કે ઉતરતા દ્વિતીયે પશમ સમ્યકત્વમાં તે મરણ થાય છે. (જુઓ ધવલ ખંડ ૨ પૃષ્ટ ૪૩૦ ખંડ ૪ પૃષ્ટ ૧૩૫-૧૫૧-૩૫૪ ખંડ ૬ પૃષ્ટ ૪૬૪) શંકાકાર-નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનમાં પર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યકત્વ કેમ થતું નથી? ઉત્તર - પૂર્વોક્ત દેવલેકમાં સમ્યગ્દષ્ટિ જ જીવ હોય છે તેમને શું ગુણસ્થાન છોડી બીજુ ગુણસ્થાન થતું નથી. પ્રથમોપશમ સમ્યકત્વ અનાદિ મિથ્યાદષ્ટિઓને જ થાય છે. તેથી અહીં પર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યકત્વ થતું નથી તેમજ દ્વિતીયેપશમ સસ્તકત્વ પણ થતું નથી. કારણ કે તે સમ્યકત્વ માત્ર મનુષ્યમાં મુનીશ્વરને જ થાય છે. ઉપશમ શ્રેણિમાં મરણ થવાને કારણે અપર્યાપ્ત કાળમાં ઉપશમ સમ્યગ્દર્શન હેય છે પણ છ પર્યાપ્તિઓ પૂર્ણ કરવાના કાળથી તેને કાળ છે છે તેથી પર્યાપ્તિ પૂર્ણ થવા પહેલાં તેમાંથી ક્ષયપશમ (સભ્યફોહનીયને ઉદય થતાં) થઈ જાય છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ કાકાર- હે ભગવત! શું ઉપશમશ્રેણિમાં મરણ થનારને જીવ નિયમથી અનુત્તરમાં ઉત્પન્ન થાય છે? શું પ્રમત્ત અને અપ્રમત્તલાલ જીવ પણ સર્વાર્થસિદ્ધિમાં જઈ શકે છે ? ' ઉત્તર- હે ભવ્ય ! ચતુર્દશપૂર્વધારી જીવ લાંતવ-કાપિષ્ટ કલ્પથી શરૂ થઈ સર્વાર્થસિદ્ધ પર્વતમાં ઉત્પન્ન થાય છે. ઉપશમ શ્રેણિ વાળો જીવ પણ પૂર્વવત થઈ જાય છે એ નિયમ છે. તેથી તે લાન્તવ કલ્પથી ઉપરમાં ઉત્પન્ન થાય છે પણ નીચે નહીં (જુવે તિલેય પન્નત્તિ પત્ર ૨૩૭ ધવલ ખંડ ૫ પ્રસ્તાવના પૃષ્ટ ૩૫) ઉપશમ શ્રેણિ નહીં ચઢવાવાળા પ્રમત અપ્રમત ગુણસ્થાની દ્રવ્ય અને ભાવ કરી મહાવ્રતી મુનીશ્વર સર્વાર્થસિદ્ધ પર્યત જાય છે. (જુ ત્રિલોકસાર ગાથા ૫૪૬.) ભેગભૂમિના મનુષ્ય, મનુષ્યની, તિર્યચ, તિર્યંચની (૩) લેગ ભૂમિને મનુષ્યને પર્યાપ્ત કાળમાં ઉપશમ, ક્ષયેપશમ અને ક્ષાયક એમ ત્રણ સમ્યકત્વ હોય છે અને અપર્યાપ્ત કાળમાં કૃતકૃત્યદક અને લાયક હોય છે. ભેગભૂમિની મનુષ્યની ને પર્યાપ્તમાં ઉપશમ અને ક્ષાપશમ હોય છે. અને અપર્યાપ્તકાળમાં કઈ સમ્યકત્વ હેતું નથી. ગભૂમિના તિર્થયને પર્યાપ્ત કાળમાં ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયક હોય છે અને અપર્યાપ્ત કાળમાં કૃતકૃત્યદક અને ક્ષાયિક હેય છે. ગભૂમિની તિર્યચનીને પર્યાપ્ત કાળમાં ઉપશમ અને વેદક હોય છે. અને અપર્યાપ્તમાં કોઈ પણ સમ્યકત્વ હેતું નથી. ઉત્કૃષ્ટ ભેગભૂમિમાં જન્મથી ૨૧ દિવસો બાદ, મધ્યમ ગભૂમિમાં જન્મથી ૩૫ દિવસ Page #543 -------------------------------------------------------------------------- ________________ બાદ અને જઘન્ય ભેગભૂમિમાં જન્મથી ૪૯ દિવસ બાદ સમ્યદર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા થાય છે. ત્યાં જાતિ મરણ ઉપત્તિમાં કારણ થાય છે. કર્મભૂમિના મનુષ્ય, મનુષ્યની, તિર્યંચ તિર્યંચની | (૪) કર્મભૂમિના મનુષ્યમાં પાંચ સમ્યકત્વ જેવા કે પ્રથમપશમ, દ્વિતીયેશમ, ક્ષપશમ, કૃતકૃત્યદક અને ક્ષાયક સમ્યકત્વ થાય છે. અપર્યાપ્ત કાળમાં દેવ અને નરથી આવેલા જીવોની અપેક્ષાએ ક્ષપશમ અને ક્ષાયક હોય છે. કર્મભીમની દ્રવ્યસ્ત્રીની અપેક્ષાએ ઉપશમ, વેદક અને ક્ષાયક, પર્યાપ્ત અવસ્થામાં થાય છે. અને ભાવસ્ત્રોની અપેક્ષાએ પચે સમ્યક્ત્વ થાય છે. અપર્યાપ્તમાં કઈ સમ્યકત્વ હેતું નથી. કર્મભૂમિના તિર્યંચ અને તિર્યંચનીને પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ અને ક્ષાપશમ હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં કેઈપણ સભ્ય હેતુ નથી. ગર્ભમાં આવ્યા બાદ કર્મભૂમિને મનુષ્ય, મનુષ્યની આઠ વર્ષ અને અંતમુહૂર્ત બાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યેગ્યતા શાય છે. કેઈ કેઈ આચાર્ય (ઉત્તર પ્રતિપતિ) આઠ વર્ષમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની લાયકાત બતાવે છે. કર્મભૂમિને તિર્યંચ, ચિની ગર્ભજ મિથ્યાદષ્ટિને જન્મ થયા બાદ બે માસ અને અંતર્મુહૂર્ત બાદ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની લાયકાત થાય છે અને કઈ કઈ આચાર્યોને મત ત્રણ પક્ષ, ત્રણ દિવસ અને અંતર્મુહૂર્ત બાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાને લાયક થાય છે. (જુવે ધવલ ખંડ ૫ પૃષ્ટ ૩૨.) ત્યાં જાતિસ્મરણ, ધર્મશ્રવણ અને જિનબિંબ દર્શન બાહ્ય કારણે છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૭. શકાકાર – હું ભગવ'ત ! કર્મ ભૂમિની દ્રવ્યોને શાયિક સમ્યક્ત્વ થાય છે તે શાથી જાણ્યુ ? અર્થાત્ તે કેમ બની શકે ? ઉત્તરઃ હૈ ભય ! કર્મ ભૂમિની દ્રવ્યસ્ત્રીને ક્ષાયિક સમ્યત થાય છે. તે પૂર્વાચાર્યોના આગમ કથનથી જાણ્યુ'. (જીએ ગામ ટસાર જીવકાંડ ગાથા ૭૦૪ પૃષ્ટ ૧૧૪૫-૪૬ ) સમ્મુચ્છિમ તિર્થં ચ (૫) સ`ગી પચેન્દ્રિય સમૂચ્છિમ પર્યાપ્તક તિથને ( છ પર્યાપ્તિ પૂર્ણ ) પર્યાપ્ત અવસ્થામાં જન્મથી ત્રણ અંતર્મુહૂત બાદ વેદક સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે. (જીએ ધવલ ખંડ ૪ પૃષ્ટ ૩૫૦ તથા ૩૬૬ ધવલા ખંડ ૫ પૃષ્ટ ૧૧૫) શકાકાર:- હૈ ભગવંત ! લબ્ધિસાર ગાથા ૨ માં સમ્યગ્દર્શનની યેાગ્યતા ગજ જીવેાની લખી છે તો સમ્પૂમિ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેમ થઇ શકે ? ઉત્તર ઃ- હે ભવ્ય ! લબ્ધિસાર ગાથા શ્રીજીમાં જે ગર્ભ જીવના ઉલ્લેખ છે. તે પ્રથમાપશમ સમ્યક્ત્વની અપેક્ષાએ છે: પશુ ધવલાજીમાં સમ્મ િછમ જીવને સથમાસયમ પ્રાપ્તિના નિરૂપણમાં પ્રથમાપશમ સમ્યક્ત્વના ઉલ્લેખ નથી તેથી અનુમાન (જ્ઞાત) થાય છે કે અહીં કથન વેક સમ્યક્ત્વની અપેક્ષાથી છે તેથી અને કથનામાં કાઇ વિરોધ સમજવા નહીં. શકાકાર:- હૈ ભગવંત! સમ્યકત્વ ગુણુ છે, દ્રવ્ય છે કે પર્યાય છે? તેનું યથાર્થમાં શું સ્વરૂપ છે ? તે કૃપા કરી કહેા Page #545 -------------------------------------------------------------------------- ________________ ક ઉત્તર:– હે ભવ્ય ! સમ્યકત્વ અમૂર્ત . આત્માના એક નિવિકલ્પ ગુણ છે. ગુણ ગુણીથી પ્રદેશે ભિન્ન નથી. લક્ષણાદિથી કથચિત્ ભિન્ન છે. જે દ્રવ્યના પુરા ભાગમાં અને તેની સર્વે હાલતામાં વ્યાપે . તેને ગુણુ કહે છે. ગુણાની સત્તા અને દ્રવ્યની સત્તા ભિન્ન ભિન્ન નથી. ગુણાના આધાર દ્રવ્ય નથી પણ ગુણ્ણાના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણ ગુણીમાં અભેદપણુ` છે. છતાં પ્રત્યેક ગુણ ભિન્ન ભિન્ન છે, એક શક્તિ ખીજી શક્તિરૂપે થતી નથી તેમ તેના નાશ દી પણ થતા નથી. સમ્યકત્વ ગુણની સ્વાભાવિક અવસ્થાને સમ્યગ્દર્શન અને વિભાવ અવસ્થાને મિથ્યાગ્દર્શન કહે છે. તેવી અવસ્થાને ધારક જીવ સમ્યગ્દષ્ટિ અને મિથ્યા અવસ્થાના યારક જીવુ મિથ્યાદ્દષ્ટિ કહેવાય છે. અવસ્થા ક્ષણે ક્ષણે નાશ થાય છે અને નવીન નવીન ઉત્પન્ન થાય છે. ગુણુ કદી પણુ અવસ્થા વિનાના રહેતા નથી તેથી ઉત્પાદ વ્યય ધ્રૌવ ત્રિલક્ષણ યુક્ત સત્ત કહેલ છે. અરિહંત પરમાત્મામાં પણ ક્ષાયક સમ્યક્ત્વગુણુ હાય છે. તેમજ સિદ્ધ પરમાત્મામાં પણ ક્ષાયક સમ્યકૃત્વ ગુગુ રહે છે. ક્ષાયકના અ અશુદ્ધ અવસ્થાના નાશ અર્થાત્ સમ્યકત્વ ગુણુની અશુદ્ધ અવસ્થાના નિમિત્તના ક્ષયથી ક્ષાયક કહેવાય છે; તેમજ જેને મુઠ્ઠી પણુ નાશ થતા નથી તેને ક્ષાયક કહે છે. ગુણુ અન્વયી છે અને પર્યાય (અવસ્થા) વ્યતિરેકી છે. જેમ ગુણ સત્ છે તેમ તેમાં કાઈ નિત્ય નથી, કાઇ અનિત્ય નથી, પણ નિત્યાનિત્યરૂપ સ્વરૂપ છે તેમ જે નથી માનતા તે મિથ્યાષ્ટિ છે. પર્યાય સત્ છે, ગુણુ નિત્ય એટલે પ્રોબ્ય છે, અને દ્રવ્ય પ્રોગ્યવાન છે. દ્રવ્યને સત્, સત્તા, સામાન્ય, અન્વય, વસ્તુ, અર્થ, વિધિ એ Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ બધા શબ્દો સામાન્ય રીતિથી એકજ અર્થવાચક છે. સંત કચિત્ ભિન્ન પણું છે અભિન્ન પણ છે દ્વત પણ છે અદ્વેત પણ છે. નિસ્યાદ્વાદી કદી પણ એકાંત પક્ષને સ્વીકારતા નથી કારણ કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય વ્યાપક છે અને વિશેષ થાપ્ય છે. સમ્યકત્વ આત્માથી જુદી વસ્તુ નથી આત્માનું જ પરિણામ છે. તે આત્મા જ છે અર્થાત્ સમ્યકત્વ અને આત્મામાં કોઈ ફરક નથી તેમ નિશ્ચયથી જાણવું. વસ્તુને સ્વભાવ જ ઉભય સ્વરૂપ અનેકાન્તમય છે. તે કઈને કરેલો નથી. વસ્તુ પણ અનેક ધર્મમયી. છે. તેથી તેનું કથન પણ અનેકાંત સ્વરૂપ જ છે. - જે સમ્યકત્વ ગુણની અપેક્ષાથી સમ્યકત્વી કહેવામાં આવે તો જગતમાં કેઈ મિથ્યાષ્ટિ જ ન રહે. કારણ સમ્યકત્વ નામને સામાન્ય ગુણ તે પ્રત્યેક ચૈતન્ય પદાર્થમાં પડે છે. સમ્યક કેઈ ના ગુણ આત્મામાં પેદા થતું નથી. જેમ આત્મા અનાદિ છે તેમ ગુણે પણ અનાદિ છે. ગુણે ગુણીથી ભિન્નપણું નથી જીવ પુદગલને સબંધ અનાદિથી છે પણ જે અનાદિથી માનવામાં ન આવે તે અન્યાશ્રય દેષ આવશે. દર્શનમેહનકર્મના ઉદયથી સમ્યકત્વ ગુણની અવસ્થાને મિથ્યાદર્શન કહે છે અને સમ્યકત્વ ગુણની અવસ્થાને બાધક દર્શનમેહની કર્મને ઉદય અંતરંગ કારણ છે. મિથ્યાદર્શનમાં છવને સ્વપર વિવેક નથી થત અને સમ્યગ્દર્શનમાં છવને સ્વાપર વિવેક જ્ઞાન થાય છે સમ્યગ્દર્શન તે આત્માની સ્વાભાવિક અવસ્થા છે તે કર્મના ક્ષય ઉપશમ, પશમથી નવીન પ્રગટ થાય છે. શકાકાર - હે ભગવંત! આપે ત્રણ પ્રકારના સમ્યકત્વ કહ્યા Page #547 -------------------------------------------------------------------------- ________________ તે શું આત્મામાં ત્રણ પ્રકારના સમ્યકત્વ છે? કઈ સમ્યકત્વ ને પ્રત્યક્ષ કે પરોક્ષ કહે છેવળી કેઈ સરાગ કહે છે, કઈ વીતરાગ કહે છે તે યથાર્થમાં તેનું શું સ્વરૂપ છે? તે કૃપા કરી વિસ્તારથી કહે. ઉતર:- હે ભવ્ય! દર્શનેહનીય કર્મના ક્ષય, ઉપશમ, ક્ષયશમથી સમ્યકત્વ ત્રણ પ્રકારનું કહેવાય છે. પણ ખરેખર આત્મામાં ત્રણ પ્રકારના સમ્યકત્વ નથી. તે કર્મની અપેક્ષાથી કહેવામાં આવે છે. વાસ્તવમાં એક જ પ્રકારનો આત્માને સમ્યક્ત્વ નામને નિર્વિકલ્પ ગુણ છે. સમ્યકત્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણું નથી તે સમ્યજ્ઞાનની અપેક્ષાથી કહેવામાં આવે છે. જીવ શુભાશુભ વિકલ્પમાં અથવા અનુભવમાં પ્રવર્તતે હેય છતાં સમ્યકત્વ રૂપ સામાન્ય ગુણમાં કઈ ફરક નથી. સરાગ સમ્યકત્વ કે વીતરાગ સમ્યકત્વ એવા સમ્યકત્વના બે ભેદ નથી. સમ્યકત્વને ધારક રાગી હોય કે વીતરાગી હોય તેમાં સમ્યકત્વના સ્વરૂપમાં ફરક પડતું નથી. પણ ચારિત્રની અપેક્ષાએ ભેદ પાડવામાં આવે છે છતાં બન્ને સમ્યકત્વમાં (વ્યવહારમાં) જ્ઞાનચેતના અવિનાભાવી હોય છે પછી તે ઉપગાત્મ (અનુભવરૂપ) હોય વા ન પણ હોય છતાં લબ્ધિરૂપ અવશ્યમેવ હોય છે. તેને સમવ્યાપ્તિ અને વિષમ વ્યાપ્તિ કહે છે. ચેથા ગુણસ્થાને ઘણુ કાળ અંતરાલે આત્મ અનુભવ થાય છે અને ઉપર ઉપરના ગુણસ્થાને શીધ્ર શીઘ અનુભવ થાય છે. પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી પણ સમ્યજ્ઞાનની અપેક્ષાથી એક જાતિ છે. ચેથાથી બારમાં ગુણ સ્થાન સુધી મતિકૃત સભ્યજ્ઞાન છે અને તેમાં ગુણસ્થાને Page #548 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન છે. સુમતિ સુશ્રુતજ્ઞાન કથંચિત્' મૂર્તિક અમૂર્તિક છે. અવધિજ્ઞાન મન:પર્યજ્ઞાન મૂર્તિક જ્ઞાન છે અને કેવળજ્ઞાન અમૂર્તિક અતિન્દ્રિય જ્ઞાન સકલ પ્રત્યક્ષ નિરાવરણ આત્મિક સ્વભાવ છે. શંકાકાર - હે ભગવંત! સમ્યગ્દષ્ટિને ભય નથી હોતે એવું આપે કહ્યું તે સમ્યગ્દષ્ટિને ભય થતે પ્રત્યક્ષ જોઈએ છીએ તેનું કેમ? ઉત્તર- ચરણનુયોગમાં શ્રદ્ધાપૂર્વક તીવ્ર શંકાદિકનો સમ્યદૃષ્ટિને અભાવ થયે છે અથવા મુખ્યપણે સમ્યગ્દષ્ટિ શંકાદિ કરે નહીં પણ સૂક્રમ શકિતથી આઠમા ગુણસ્થાન સુધી ભયાદિ પ્રકૃતિને ઉદય હોય છે. શંકાકાર:- હે ભગવંત! સર્વકઇ સમ્યગ્દર્શનના લક્ષણ ભિન્ન ભિન્ન કહે છે. જેમકે, સ્વાનુભૂતિ, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, વિપરીતાભિનિવેશરહિતપણું આદિ છે તે સમ્યકત્વનું ખરેખર લક્ષણ શું છે? ઉત્તર:- આત્મશ્રદ્ધાન, આત્મરુચિ, આત્મપ્રત્યય, આત્માનુભવ અને વિપરિતાભિનિવેશ આદિ કે સમ્યકત્વનાં લક્ષણ નથી. તે બધા જ્ઞાનનાં લક્ષણે છે. કારણ કે તે બધી જ્ઞાનની જ પર્યાયે, છે. તેથી સમ્યકત્વના તે બધા અનાત્મભૂત લક્ષણે છે. વિપરીતાભિનિવેશ રહિત છવાદિ તત્વાર્થ શ્રદ્ધાના લક્ષણ પણ જ્ઞાનનું જ છે. પરતંત્રતાથી મુકિત કરવાની ભાવના ઉતપન્ન થનાર જીવનું પરિણામ તેજ ખરેખર સમ્યકત્વનું બનત્વ” લક્ષણ છે અને તે પર્યાયે જીવાદિ તાનમભૂત લક્ષણે છે. પરત થતા Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ નિર્વિકલ્પ હાવાથી વચનથી કહી શકાતુ નથી. પણ તેને િવપરીતાભિનિવેશરહિત જ્ઞાન જાણતુ હાવાથી ભેદ વિવક્ષાએ તેને સમ્યક્ત્વનું લક્ષણ માનવામાં આવ્યુ છે. યથાર્થ માં તે જ્ઞાનનું જ લક્ષણ છે. અનુભૂતિ વખતે પૂર્વોકત બધા લક્ષણા સમ્યકત્વના જ જાણુવા. કેમકે સમ્યક્ત્વ કારણ છે અને સભ્યજ્ઞાન કાર્યો છે. જ્ઞાનને સમ્યક્ અને મિથ્યા વિશેષણ સમ્યક્ત્વની પર્યાય અપેક્ષાએ કહે છે. શકાકાર :- હે કૃપાનાથ! નીવારીસર્સÆä” છત્રાદિનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે. એવું સમ્યકત્વનું લક્ષણ બતાવ્યું છે. તેા પછી જ્ઞાનનું લક્ષણ કેમ કહ્યું ? ઉત્તર:- હૈ ભવ્ય! તત્ત્વ સન્મુખ પહેલા જ્ઞાન થાય છે પછી જ સમ્યક્ત્વ ગુણના વ્યાપાર થાય છે (અર્થાત્ અર્થ-પ્રાપણું સમર્થ ક્રિયાના પ્રયાગ થાય છે.) તેને સમ્યક્ત્વની શ્રદ્ધાનરૂપ પર્યાય કહે છે. પણ યથાર્થાંમાં તત્ત્વા અભિમુખ જ્ઞાનનું થયું તેને શ્રદ્ધાન કહે છે. શકાકાર :– હે ભગવંત! શ્રદ્ધાન, રુચિ, પ્રતીતિ તેા એકા વાચક લાગે છે તેા ત્રણે વિશેષણા (લક્ષણા) કહેવાથી શું ફાયદે? ઉત્તર:- હે ભવ્ય! પૂર્વક ત્રણેની ક્રિયા ભિન્ન છે. તે એકા વાચક જણાય છે પણ ત્રણેના અભિન્ન ભિન્ન છે. શ્રદ્ધાનતત્ત્વની અભિમુખ બુદ્ધિનું થવું તેને શ્રદ્ધાન કહે છે. અર્થાત્ પરિગૃહીત અર્થમાં શ્રદ્ધાન થાય છે. શ્રદ્ધા અને શ્રદ્ધાનમાં કાર્ય ક્રાણુ—પૂર્વોત્તરવતી પણ છે. રુચિ તત્ત્વાર્થમાં આત્મિકભાવનું Page #550 -------------------------------------------------------------------------- ________________ થવું તેને સાર્થક રુચિ કહે છે. પ્રતીતિ :- . “તોતિરાતિશાસ” તે તત્વાર્થ એ જ પ્રકારે છે એ વીકાર કે તેને પ્રતીતિ કહે છે. ત્રણે લક્ષણે સંસારાવસ્થામાં જ રહે છે કારણ કે જ્યાં સુધી ઉપગનું સંક્રમણ છે ત્યાં સુધી જ માનવામાં આવે છે. સંક્રમણ રહિતમાં કઈપણ લક્ષણે જ્ઞાનનાં કે સમ્યકત્વના રહેતા નથી. કારણ તે બધાં લક્ષણે અશુદ્ધનિશ્ચયનયથી છે. અનુભવું છું. તે પણ વિક૯પ છે અને વિકલ્પ છે તે સઘળે વિષય અશુદ્ધનિશ્ચયનયને છે. એક માત્ર નિર્વિકલ્પ આત્મસ્વભાવમાં કઈપણ લક્ષણને વ્યવહાર વિ૫) સંભવ નથી. તેથી સમ્યકત્વનું કેઈપણ લક્ષણ સિદ્ધ થઈ શકતું નથી અર્થત પરમાત્મદશા (અરિહંત કે સિદ્ધઅવસ્થામાં એવા કેઈ લક્ષણો નથી તેમ નિશ્ચયથી જાણવું શંકાકાર:- હે ભગવંત! સમ્યકત્વ કયા જ્ઞાનને વિષય છે? ઉત્તર:- હે ભવ્ય! સમ્યકત્વ અમૂર્તિક આત્માને ગુણ છે તેથી તેનું પ્રત્યક્ષજ્ઞાન કેવળજ્ઞાન સિવાય અન્ય જ્ઞાનથી થઈ શકતું નથી. તેમ છતાં તે અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનને પણ વિષય કહેવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે, પરમાવધિ અને સર્વાવધિને વિષય કર્મ (પુલ પરમાણ) ને છે તેથી તે જ્ઞાનથી કર્મના ઉપશમાદિને દેખી અવધિજ્ઞાની જાણી લે છે કે આ આત્માને સમ્યગ્દર્શન ઉત્પન્ન થઈ ચુક્યું છે. તે પ્રમાણે કર્મના નિમિત્તથી થવાવાળી નૈમિત્તિક પર્યાય મન:પર્યવ જ્ઞાનને વિષય હેવાથી મન:પર્યયજ્ઞાની પણ (સમ્યકત્વને) જાણી શકે છે પણ Page #551 -------------------------------------------------------------------------- ________________ મતિ, શ્રત, કે દેશાવધિ જાણી શકતું નથી, કારણ કે તે તેના જ્ઞાનને વિષય નથી? શંકાકાર:- હે ભગવંત! સમ્યગ્દર્શન થતાં જીવને મોક્ષ કેમ થતું નથી? ઉત્તર:- હે ભવ્ય ! સમ્યગ્દર્શનરૂપ પરિણામની સાથે અવિનાભાવી રહેવાવાળી સંવર નિર્જરા મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગાદિના અભાવ પ્રમાણેજ સંવર નિર્જરા થાય છે. અર્થાત મિથ્યાત્વ અને રાગાદિના અભાવમાં જેટલી શુદ્ધતા થાય છે તે પ્રમાણે સંવર નિર્જરા થાય છે. અહીંથી મેક્ષ માર્ગ શરૂ થઈ જાય છે, પણ પૂર્ણ શુદ્ધતા વિના આત્માને મિક્ષ થતું નથી. શંકાકાર- હે કૃપાનાથ! સંસાર ઉત્પત્તિ અને તેના નિરોધનું કારણ શું છે? ઉત્તર- હે ભવ્ય! જીવને અનાદિથી આત્મા અને કર્મના એકત્વ પણાના અભ્યાસના કારણે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય અને ગરૂપ અધ્યવસાયના હેતુઓના સદ્દભાવને કારણે જીવમાં રાગદ્વેષ મહરૂપ આસવભાવ થાય છે. અને આસવભાવનું નિમિત્ત થતાં કામણવર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે. અને આઠ પ્રકારના વ્યકર્મનું નિમિત્ત પામતા નેકર્મનું કારણ થાય છે. અને નકર્મ તે સંસારનું કારણ થાય છે. જ્યારે આત્મા અને કર્મના ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માને અનુભવ થાય છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય અને Page #552 -------------------------------------------------------------------------- ________________ કહે. ગરૂપ અધ્યવસાયને અભાવ થતાં રાગાદિરૂપ ભાવ આસ થતાં નથી, ભાવાસવને અભાવ થતાં દ્રવ્યાશ્રવ થતાં નથી, દ્રવ્યાસવના અભાવને કારણે કર્મને અભાવ થાય છે અને નકર્મને અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ રીતે સંસારની ઉત્પત્તિ અને તેના નિધનું કારણ શ્રી સર્વજ્ઞદેવે કહ્યું છે. (જુઓ સમયસાર ગાથા ૧૯૦, ૧૯૨ ગુજરાતી પૃષ્ટ ૨૪૪) શંકાકાર:- હે ભગવંત ! પંચમકાળમાં મોક્ષ થતું નથી અને વર્તમાનકાળે મેક્ષ ને નિષેધ છે; તો જીવે મોક્ષને પુરુષાર્થ શા માટે કરે જોઈએ ? ઉત્તર :- હે ભવ્ય! પંચમકાળમાં મેક્ષ થતો નથી તે વાત, યથાર્થ નથી. પંચમકાળમાં મોક્ષ ગયાના આગમ પ્રમાણે છે. જેમકે શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્માસ્વામી, શ્રી જંબુસ્વામી અને છેલ્લા શ્રીધર સ્વામી પંચમકાળમાંજ મેક્ષ ગયા છે. વળી વર્તમાનકાળે મોક્ષબંધ નથી. કારણ કે વિદેહ ક્ષેત્રથી વર્તમાનકાળે છ માસ આઠ સમયમાં કોને આઠ જીવ અવશ્ય મેક્ષે જાય છે. તેથી વર્તમાનકાળે પણ મોક્ષ છે. પણ ભરતક્ષેત્રના વર્તમાનકાળે સાક્ષાત્ મેક્ષ થવાની અપેક્ષા એ નિકૃષ્ટપણું છે. છતાં આત્માનુભવનાદિ વડે સમ્યકત્વાદિ થવાની આ કાળમાં મન નથી. પંચમકાળને આ ભરતક્ષેત્રને જીવ વર્તમાને ત્રિકરણ વડે આત્માને ધ્યાવી સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં દેવપણું પામે છે અને ત્યાંથી આવી મનુષ્ય લેકના આર્યક્ષેત્રમાં જન્મ લઈ મહાવ્રતાદિ ધારણ કરી ઉપયોગના સાધન (ધર્મધ્યાન) વડે શુદ્ધપયોગ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ સ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ કરે છે: અર્થાત્ માક્ષે જાય છે (જુઓ મેક્ષ પાહુડ ગાથા ૭૭ ) શકાકાર – હું ભગવત ! અમાને સમ્યગ્દર્શનની શીઘ્ર પ્રાપ્તિ થાય એવું સ્વરૂપ બતાવે. ઉત્તરઃ- હૈ ભવ્ય! પ્રથમ જીવે દેવાદિકનું શ્રદ્ધાન કરવું જોઇએ, ત્યારબાદ જિનમત પ્રમાણે જીવાદિતત્ત્વાના વિચાર કરવા જોઇએ, તેના અભ્યાસથી તıશ્રદ્ધાનની પ્રાપ્તિ થતાં સ્વ-પરનું ભિન્નપણું ભાસવા લાગે તેવા વિચાર કર્યો કરવા જોઇએ આવા અભ્યાસથી ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પછી સ્વમાં સ્થપણું અને પરમાં પરપણ દૃઢ કરવા અર્થે સ્વરૂપના વિચાર કરવા જોઇએ. એ પ્રમાણે સતત અભ્યાસથી આત્માનુભત્રની પ્રપ્તિ થાય છે. ક્રાઇ વખતે દેવાદિકના વિચાર કરે, તા કાઇ વખતે તત્ત્વાના વિચાર કરે, વળી કોઇ વખતે સ્વપરના વિચાર કરે અને કેાઈ વખતે આત્મવિચારમાં ઉપયાગને લગાવે. એ પ્રમાણે સતત અભ્યાસથી દર્શીન માહમઢ થઞા જાય છે અને તેમ થતાં થતાં જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જેમ પુત્ર પ્રાપ્તિ માટે વિવાહાદિ કારણેા મેળવે, તે તેમાં ઘણા માણસેાને પુત્રપ્રાપ્તિ વહેલા મેાડી થાય છે. અને કાઈને ન પણ થાય, છતાં તેના ઉપાય અવશ્ય કરવા જોઇએ. એકલે! આત્માને જ વિચાર કરવાથી સમ્યકત્વ થાય નહિ પણ જીવાજીવાદિ વિશેષાના સ્વરૂપનું જ્ઞાન થાય તાજ મેક્ષમાર્ગના પ્રત્યેાજનની સિદ્ધિ થાય છે. તત્ત્વશ્રદ્ધાનમાં દેવાર્દિકનું શ્રદ્ધાન અને Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ આત્મશ્રદ્ધાન ગર્ભિત છે. એ પ્રમાણે અનુક્રમથી સાધન કરે તે પરરંપરા સાચા મોક્ષમારૂપી સમ્યગ્દનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વના વિચાર વિના ભેદજ્ઞાન થાય નહિ. અને લેજ્ઞાન વિજ્ઞા સ્વપરના નિ ય થાય નહી અને નિર્ણય વિના મેાક્ષમાર્ગ પામે નહીં; માટે દેવાદિકનું શ્રદ્ધાન પ્રથમ કાર્ય કારી છે, અદ્ભુિત દિના શ્રદ્ધાનથી ગૃહિત મિચ્યાત્વના નાશ થાય છે. તત્ત્વાર્થીના વિચાર તા વિપરીતાભિનિવેશને દૂર કરવામાં શીઘ્ર કારણરૂપ થાય છે. સર્વ પ્રથમ આત્માના હિતનું મૂળ શું છે તેના સમ્યક્ પ્રકારે વિચાર કરવા યાગ્ય છે. તે સ્વરૂપને ( કલ્યાણના માર્ગોને ) બતાવવાવાળા આપ્ત છે, તે આપ્તની સત્તાના તમારા જ્ઞાનમાં નિશ્ચય કરવા. એજ ધર્મનું મૂળ છે અરિહંત ભગવાનના આત્માને અર્થાત્ તેના દ્રવ્ય ગુણ પર્યાયને જેમ છે તેમ યથારૂપે તમારી શ્રદ્ધામાં લાવે. કારણ તેના નિર્ણય કર્યો વગર શ્રદ્ધા કાની કરશે અને શ્રદ્ધા કર્યો વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ અર્થાત્ મેાક્ષ માર્ગની પ્રાપ્તિ કેમ થશે ? સર્વજ્ઞના નિર્ણાય તે જ પેાતાના આત્માના નિય છે એમ આત્માની શ્રદ્ધા થતાં જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જેમ સેાળવલા શુદ્ધ સેનાના નિર્ણય કર્યા વિના વર્તમાન અશુદ્ધ સેનાના નિર્ણય કેમ કરશે ? અર્થાત્ કાના આશ્રિતે કરશે ? માટે સર્વ પ્રથમ સેાળવલા સેાનાના ગુણપર્યાયના સત્તારૂપે સ્વીકાર કરી તે નમુનાને ધ્યાનમાં રાખી વમાન Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અવસ્થાને જોવામાં આવશે તે ક્ષણિક પર્યાયષ્ટિ છૂટી શુદ્ધદ્રવ્યદૃષ્ટિ ઉત્પન્ન થશે ત્યારે જ જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે. સર્વ જીવાને સુખપ્રિય છે અને દુ:ખ અપ્રિય છે હવે યથાર્થ સુખ તેા આત્મામાં છે. તે આત્મિક સુખની ઉત્પત્તિ કર્મના નાશ થતાં આત્મામાંથી પ્રગટ થાય છે. ભાવકના નાશ સમ્યાત્રી થાય છે અને સમ્યકચારિત્ર સભ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક થાય છે. સભ્યજ્ઞાન આગમથી થાય છે. આગમ તેને કહેવાય છે કે જેમાં પૂર્વાપર પરસ્પર વિરોધ ઉત્પન્ન ન થતે હાય; તેમજ જેમાં અતિશ્રપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ દોષરહિત હાય: નય, નિક્ષેપ, પ્રમાણુ, ભંગ ન્યાય યુતિ, અનુમાનાદિથી સર્વ દેષાના પરિહાર કરતું હૈાય તેને આગમ કડે છે તે આગમમાં સૂમ, અન્તરિત, દૂરવતી પદાર્થોનું નિરુપણ કોઇ મહાપુરુષ સિવાય કદાપિ થઇ શકે નહીં. તે મહાપુરુષ સર્વ દોષે થી રહિત, સજ્ઞતા, વીતરાગતા અને હિતાપદેશતારૂપ ત્રિલક્ષણના ધારક હાય, તેવા સત્પુરુષને નિર્ણાય પ્રથમ યુક્તિપૂર્વક પોતાના જ્ઞાનમાં ધારણ કરવા જોઇએ. અર્થાત્ સદૈવ સદ્ગુરુ અને સત્ત્શાસ્ત્રનું પ્રથમ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યક્ત્વ છે. માટે હે ભવ્ય ! પડેલા વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવું છું તેને ધ્યાનપૂર્વક સાંભળે. દેવનું સ્વરૂપ आप्तेनोच्छिन्नदोषेण सर्वज्ञेनागमेशिना । भवितव्यं नियोगेन नान्यथा त्पता भवेत् ॥ ४६८ ॥ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ અર્થ:- આપ્ત ખરેખર તે હોઈ શકે છે કે જે દેષ રહિત, વીતરાગ છે, સર્વજ્ઞ છે અને આગમના સ્વામી હિતોપદેશી છે. એવા ત્રણ ગુણે રહિતને આપ્ત કહી શકાય નહીં. ભાવાર્થ- વીતરાગપણું (નિર્દોષપણું) સર્વરૂપણું અને પરમહિને તોપદેશકપણું એવા ત્રણ લક્ષણ રૂ૫ ગુણે જેમાં હોય તેનેજ આપ્ત કહી શકાય છે. તેમાંથી કેઈ એક ગુણ હોય છે તેને આપ્ત કહી શકાતા નથી. આપ્ત તેને કહી શકાય કે જે વિશ્વના બધા તને સાક્ષાત્ જાણે છે. કાલકના સર્વદ્રવ્ય ગુણ પર્યાને યુગપત (એકસાથે) એક સમય માત્રામાં પ્રત્યક્ષ સ્પષ્ટજુદા જુદા જેમ છે તેમ પિતાના ક્ષેત્રમાં વ્યાપીને દેખું-જાણે છે તે સર્વજ્ઞ છે. ધર્મનું સ્વરૂપ ઈન્દ્રિય ગેચર નથી અતીન્દ્રિય છે. જેનુ ફલ સ્વર્ગ મેક્ષ છે તે વિષય પણ અતીનિય છે. શંકાકાર:- હે ભગવંત ! એકજ વીતરાગતાનું લક્ષણ હોય તો તેને આપ્ત કેમ ન કહી શકાય? ઉતર:- હે ભવ્ય! આકાશ, ધર્મ, અધમ, પુદ્ગલ, કાળાદિક ને પણ નિર્દોષપણું છે. કારણ તેઓમાં ક્ષુધા, તૃષા, રાગદ્વેષાદિ નથી તે તેને પણ આપ્તને પ્રસંગ આવશે. શંકાકાર - હે ભગવંત! સર્વજ્ઞતાનું લક્ષણ હોય તે તેને આપ્ત કેમ ન કહી શકાય? ઉત્તર:- હે ભદ્ર સિદ્ધ પરમાત્મામાં નિર્દોષપણું અને સર્વજ્ઞતા હેવાથી તેમને આપ્તપણું પ્રાપ્ત થશે. જે સર્વજ્ઞતા આપ્તનું Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ : લક્ષણ માનવામાં ન આવે તે ઈન્દ્રિય આધીને ચેડા થડા મતિક સ્થલ નિકટવતી વર્તમાન વસ્તુને જાણવાવાળાના વચનની પ્રમાણિકતા થશે તે અલ્પજ્ઞનું વચન કેમ પ્રમાણિક થઈ શકે ? નજ થઈ શકે. માટે હે શિષ્ય! વીતરાગતા, સર્વજ્ઞતા અને પરમહિપદેશક્તા જ અરિહંત સકલ પરમાત્માનું યથાર્થ લક્ષણ થઈ શકે છે. અન્ય રાગાદિ યુક્ત, રેગાદિયુક્ત, આયુધાદિ ચુકતમાં કઈ પ્રકારે દેવપણું યોગ્ય નથી. नष्टचतुघातिका दर्शनसुखज्ञानवीर्यमयः । शुभदेहस्थः आत्माशुद्धः अर्हनविचिन्तनीयः ॥४६९॥ અર્થ - જેણે ચાર પ્રકારના ઘાતિકને નાશ કર્યો છે અને જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય સહિત છે, સાત ધાતુ રહિત પરમઓદારિક શરીરમાં રહેલા છે અને અઢાર દેષ રહિત છે, તે અરિહંત પરમાત્મા સાચા દેવ હોવાથી ધ્યાનમાં ધ્યેય કરવા યોગ્ય છે. ભાવાર્થ:- નિશ્ચય રત્નત્રય સ્વરૂપ જે શુદ્ધોપગરૂપ ધ્યાન છે તેનાથી ચાર ઘાતિકર્મોને નાશ કરી અનંત ચતુષ્ટય (અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય) ને પ્રાપ્ત કરેલ છે. સાતધાતુઓથી રહિત હજારો સૂર્યો સમાન દેદીપ્તમાન-પરમ ઓદારિક શરીરના ધારક અર્થાત્ શુભ શરીરમાં બિરાજમાન છે તે અઢાર દોષરહિત, વીતરાગ, સર્વજ્ઞ, અરિહંત આપ્તજ નિરંજન જિનેન્દ્ર) દેવ છે Page #558 -------------------------------------------------------------------------- ________________ પ.. જેઓ કાન્તિથી દશે દિશાઓને નિર્મળ કરે છે, જેમાં તેજ પ્રભામંડળ) વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે જેઓ રૂપથી જનેનાં મનહરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે ભવ્યના કાનમાં જાણે કે સાક્ષાત અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે, જેઓ એક હજાર ને આઠ લક્ષણેના ધારક, સમવસરણાદિ વિભૂતિના સ્વામી ઈન્દ્રાદિક પણ જેઓના દાસપણે વતે છે અને ત્રિભુવનના અધિપતિઓના વલભપણુ એવું જેમનું માહાત્મ્ય છે તે તીર્થંકર સૂરિઓ અહંત પરમાત્મા જ વંદ્ય છે. જે સકળ નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ આદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે, જે ત્રિકાળ નિરાકરણ નિત્યાનંદ એકરૂપ જેનું સ્વરૂપ છે એવા નિજ કારણ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્ય પરમાત્મા, તેજ ભગવાન અહંત પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણેથી વિપરીત ગુણોવાળા બધા દેવાભાસે, ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તે પણ તેઓ સંસારી છે. - ધર્મ ઉપદેશનાદાતાર અરિહંતદેવ આપ જગપૂજ્ય છે. કર્મરૂપી શત્રુને જીતવાવાળા હોવાથી જિન છે. સંપૂર્ણ દેના સ્વામી છો તેટલા માટે મહાદેવ છો. સુખ દેવાવાળા છે તેથી જ શંકરે કહેવાય છે. કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીથી બધા પદાર્થોના જાણવાવાળા હેવાથી વિષ્ણુ (વ્યાપક) . આત્માને જાણવાવાળા હોવાથી બ્રહ્મા છો. દુઃખને દૂર કરવાવાળા હોવાથી હરિ છે. આદિ અનેક નામેવાળા છો છતાં દેવત્વ લક્ષણની અપેક્ષાથી Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૫ .. આપ એક જ છે, અનેકરૂપ નથી. કારણકે અનંત ગુણાત્મક એકજ આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે. જેમ ચંદ્રમાંથી અમૃત ઝરે છે તે પ્રમાણે અમૃત ઝરતી જિનભગવાનની વાણીને પેાતાનાં કર્તવ્યના ખારામાં સાંભળી તે ભિન્ન ભિન્ન જીવેાને બાર ગુણી નિત્ય અનત ગુણશ્રેણિરૂપ વિશુદ્ધિથી સંયુક્ત શરીરને ધારક કરતા અસખ્યાત શ્રેણિરૂપ કં, પટલના નાશ કરે છે. જેમનું મન ભકિતમાં આશકત છે અને જેણે જિનેન્દ્ર દેવના પાદારવિન્દ્રોમાં વિશ્વાસ રાખેલ છે. એવા ભવ્ય જીવ અતીત, વર્તમાન અને ભાવીકાળને પણ જાણતા નથી. અર્થાત્ તેનામાં કાળ બેટ્ઠા વિલીન થઈ જાય છે. એ પ્રમાણે પ્રભાવથી સંયુકત તે બધા તીર્થંકર ભરતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ધ પ્રવૃતિના ઉપદેશ દેતા થકા ભવ્ય સમૂહને આત્માથી ઉત્પન્ન થયેલ મેક્ષ સુખાને પ્રદાન કરી. (તિલ્લેયયન્નત્તિ ગાથા ૯૪૦ ૪૧–૪૨ ) ચેાત્રીસ અતિશયા અને આઠ મહાપ્રાતિહાર્યોથી સંયુકત મેાક્ષ માર્ગના નેતા, ત્રણ લેાકના સ્વામી તીર્થંકર ભગવત અઢાર મહાભાષા અને સાતસા ક્ષુદ્રભાષાએ સ્વભાવત: અસ્ખલિત અનુપમ દ્વિવ્યધ્વનિથી ભવ્ય જીવેાને છ દ્રવ્ય, નવ પદાર્થ, સાતતત્ત્વા, અને પંચાસ્તિકાય રૂપ નાના પ્રકારના હેતુઓથી અર્થનું નિરૂપણ કરે છે. વિષય કષાયેાથી અનાશક્ત અને મેહથી રહિત થઈ જિનેન્દ્ર દેવના શરણમાં જાએ, એમ ભવ્ય જીવાને કહેવા માટે દેવે દુભી વાજિ ંત્રાથી પુકારે છે. ચેાસઠ ચમાથી વિજ્યમાન, જેમના દન માત્રથીજ સંપૂર્ણ જીવાને પેાતાના સાત ભવા Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૦ દેખવામાં નિમિત્ત છે. કરોડે સૂર્યો સમાન ઉવલ, સે ઇનોથ પૂજનિક, વંદનીય અર્ચનીય, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, નાર, મહેન્દ્ર, સુરેદ્ર અસુરેન્દ્ર, ગણધરેન્દ્ર, મુનીએ ગાઢ ભકિતથી આશક્ત થઈ બન્ને હાથ જોડી જેના ચરણ કમલેમાં નતમસ્ત થયા છે. અર્થાત નમસ્કાર કરે છે એવા નિર્મળ ચંદ્ર મંડલ સદશ તેજસ્વી જીવન્મુક્ત અરિહંત પરમાત્મા સર્વ ગુણેથી શુદ્ધ શુદ્ધ છે. તે જ સાચા દેવ પદના ધારી છે. અઢાર દેશનું સ્વરૂપ क्षत्पिपासाजरान्तकजन्मान्तक भयस्मयाः । न रागद्वेषमोहाश्च यस्यात्पः स प्रकीर्त्यते ॥४७०॥ અર્થ:- ક્ષુધા તૃષા, જરા. ગ, જન્મ, મૃત્યુ, ભય, મદ, રાગ, દ્વેષ, મેહ, ચિંતા, રતિ, નિદ્રા, આશ્ચર્ય વિસ્મય) વિષાદ (ઉદ્વેગ-શેક) વેદ (પસીને) ખેદ (વ્યાકુલતા) એમ અઢાર દેવ જેમાં નથી તે આપ્ત છે. ભાવાર્થ ૧ અસતાવેદનીય (કર્મના ઉદય)ની તીવ્ર ઉદીરણ થતાં થતી સુધા અને મોહનીયકર્મ (અરતિ–લોભ) ના ઉદય નિમિત્તે થતી જે ખાવાની ઈચ્છારૂપ, દુખ (કલેશ) તે સુધા છે. (વીયતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી.) ૨ અસાતવેદનીય (કર્મના ઉદય)ની તીવ્ર, તીવ્રતર ઉદીરણ થતાં થતી પીડાથી ઉપજની તૃષા છે તે મેહનીય (અરતિલેલ) Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૭ કર્મના ઉદય નિમિત્તે થતી પીવાની ઈચ્છારૂપ દુખ તે તૃષા છે (વીઆંતશયના ઉદયથી તે વેદના સહી શકાતી નથી) ૩ આયુના ક્ષીણથી તિર્યા અને મનુષ્યના દારિક શરીરમાં વયકૃત થતી દેહની જીર્ણ અવસ્થાને જરા (બુઢાપે) કહે છે. ૪ અશુભ નામ કર્મ અને અધ્યાતાદનીયના ઉદયથી વાત, - પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી શરીર સંબંધી પીડા તે રાગ છે. શુભ, અશુભ, માયાચાર અને શુભાશુભ (મિશ્ર) ભાવથી બંધાતા આયુકર્મના ઉદયથી ચાર ગતિઓમાં થતી ઉત્પત્તિ તે જન્મ છે. ૬ નર, નારકાદિ ઔદારિક, વક્રિયિક શરીરની વિભાવ વ્યંજન પર્યાયોને સાદિ–અંત થતો આયુનો વિનાશ તે મૃત્યુ છે. • દર્શનમોહનીય કર્મના ઉદય નિમિત્તે થતાં સાત પ્રકારનો જય (આલેક, પરલોક, અરક્ષા, અગુપ્તિ, મરણ, વેદના, અકસ્માત) અને ચારિત્ર મહનીય કર્મના ઉદયજન્ય થતું અસ્થિરતાપ ભય તેને ભય કહે છે. ૮ જાતિ, કુળ, રૂપ, મળ, તપ, જ્ઞાન, ઐશ્વર્ય અને સભ્યદાને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ થવી તે મદ છે. ૯ દેવ, ગુરુ, શાસ્ત્ર, તપસ્વી આદિપ્રત્યે થતે રાગ તે પ્રશરત રાગ છે અને ચાર વિકથાઓમાં કૌતુહલ પરિણામ તે અમથત રાગ છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ૧૦ કવાયના ઉદયમાં થતું જીરનું પરિણામ તે શેષ (ષ) છે. ૧૧ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ થવી તે મેહ છે તે દર્શન| મેહનીય કર્મના ઉદયમાં થતે કર્તુત્વ-તૃત્વ પરિણામ - તે મિહ છે. . ૧૨ આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન તે અપ્રશસ્ત ચિંતા છે " અને ધર્મરૂપ અને શુક્લરૂપ ચિંતન તે પ્રશસ્ત ચિંતા છે. ૧૩ મનેઝ વસ્તુઓમાં પરમપ્રીતિ થવી તેને રતિ કહે છે. ૧૪ દર્શન મેહનીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનતિ અસ્ત થઈ જાય તે નિદ્રા છે. ૧૫ પરમ સમતા ભાવના અનુભવ રહિત છને કોઇપણ . . વખતે પૂર્વે નહિ જોયેલું એવું જોવાને થતે ભાવ તે વિસ્મય (આશ્ચર્ય) છે. ૧૬ ઈષ્ટ વિયેગમાં ગભરાટ થાય તે શેક (ઉદ્વેગ) છે. ૧૭ અશુભકર્મના વિપાકજનિત શારીરિક શ્રમથી તથા બાહ્ય કારણેથી શરીરમાં ઉત્પન્ન થતે, જે દુધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓને સમૂહ તે સવેદ છે.. ૧૮ અનિષ્ટની પ્રાપ્તિ થવી તે ખેદ છે. - અસાંતાકર્મની ઉદીરણાથી થતાં ત્રણ દેષ ક્ષુધા, તૃષા, રોગ, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વિસ્મય, દર્શનાવરણીય કર્મના Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉયથી થતી નિન્દ્રા, અતરાય કર્મના ઉદ્દયથી થતી. થકાવટ (સ્વેદ) આયુકર્મના ઉદય, ક્ષીશુ, વિનાશથી થતી. જન્મ, જરા, મૃત્યુ, ચારિત્રમાહની કર્માંના ઉયથી થતાં ભય, મદ, રાગ, દ્વેષ, માહ, ચિંતા, રતિ, શાક, ખેદ એ કર્મોના સથા અભાવથી અરિહંત ભગવંતામાં અઢાર પ્રકારના દોષ હાતા નથી. તેથી તેઓ જ આપ્ત છે. ગુરુનું સ્વરૂપ विषयाशावशातीतो निरारम्भोऽपरिग्रहः ज्ञानध्यानतपोरतस्तपस्वी स प्रशस्यते ॥ ४७१ ॥ અર્થઃ પાંચ ઇન્દ્રિયના વિષયેાની આશારહિત, છકાય જીવાની ઘાત કરવાવાળા આરભથી રહિત, અન્તરંગ બહિરંગ સમસ્ત પરિગ્રહથી રહિત અને જ્ઞાન, ધ્યાન, તપમાં લવલીત છે એવા ચાર વિશેષણા સહિત તપસ્વીને જ સાચા ગુરુ માનવા ચેાગ્ય છે, ચેાવીશ પ્રકારના પરિગ્રહનું સ્વરૂપ मिथ्यात्ववेदरागा तथैव हास्यादिकाथ षट्दोषाः । રત્નાર તથા વાયા ચતુર બગવંતા ગ્રંથા: ૨૭૨ क्षेत्र वास्तु धनधान्यगतं द्विपदचतुष्पदगतं च । यानशयनासनानि च कुप्ये भांडेषु दश भवंति ॥ ४७३ ॥ અ:- મિથ્યાત્વ, ત્રવેદ્ય ( શ્રી પુરુષ, નપુસંક ) તિ (રાગ) Page #564 -------------------------------------------------------------------------- ________________ સા .. હાસ્ય, અતિ, ભય, શાક, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને વાલ, એ પ્રમાણે ચૌઢ અભ્યંતર પરિગ્રડુ છે. ક્ષેત્ર (ખેતાદિજમીન ) વાસ્તુ (મકાનાદિ) ધન (સાનાદિ) ધાન્ય (ઘઉં" આદિ) દાસદાસી (એ પા નાકર) ગાય ભેંસાદિ (ચાર પગા પશુ) સવારી (ગાડી, મેટાદિ) શયન આસન (પલંગ અદિ ફરનીચર) કુખ્ય (કપડા આદિ) અને ભાંડ (ઠામ વાસણ આદિ) એ દેશ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે. એમ ચોવીશ પ્રકારના પરિગ્રહાદ્દિના ત્યાગ (ન્યુટ્સ) છે. ભાષા :- જેમની પાંચ ઇન્દ્રિયાની તૃષ્ણા મટી ગઈ છે તે જ માક્ષ માર્ગના સાચા પ્રયત્ન કરી શકે છે. તેના ભાવમાં ઈન્દ્રિય વિષય સુખ, દુઃખ રૂપ આકુલતા થતી નથી. સદા સમતા ભાવના સાધક છે. સર્વ પ્રકારના આરભ ત્યાગ છે. અંતરંગ મહિર ગ સૂક્ષ્મ પરિગ્રહના ત્યાગી છે. જેમણે અંતરંગ ચૌદ પ્રકારના પરિચર્ડ ભાવના ત્યાગ કરી આપ્યા છે (મિથ્યાત્વ, કોધ, માન, માયા, ઢાલ, હાસ્ય, રતિ, અતિ, ગ્રેાક, ભય, જુગુપ્સા સીવેદ, નપુંસકવેદ, અને પુરુષ વે); અને મૂર્છાના કારણભૂત દશ પ્રકારનો ખાદ્ય પરિગ્રહના ત્યાગ કરેલ છે. (ક્ષેત્ર, વાસ્તુ. હિરણ્ય, સુવર્ણ ધન, ધાન્ય, દાસ, દાસી, મુખ્ય (કપડા) અને ભાંડ (ઠામ વાસંણુ) : તે અધા સમત્વભાવને વધારવાવાળા, પ્રમાદભાવ અને હિંસાના સાધનભૂત છે. તેથી તેના ત્યાગ કરવા ચાગ્ય છે, ગુરુનું માલિંગ. यथाजातरूप जातमुत्पाटितकेशश्मश्रुकुं शुद्धम् । रहितं हिंसादितोऽप्रतिकर्म भवति लिङ्गम् | ४७४ | Page #565 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢી મૂછના વાળને વેચ કરાયેલું, શુદ્ધ (અકિંચન) હિંસાદિથી રહિત અને શરીરની સજાવટ વિનાનું એવું મુનિનું બહિરંગ લિગ (૩૫) હોય છે. આચાર્યનું સ્વરૂપ दहधम्मो तपबारह आवसिसह पण्णाचार तीएगुती । इणछत्तीस गुणजुत्तो सूरोजगपूज्जहोइ मुणणाहो ॥४७५॥ અર્થ - દશધર્મ, ભારતપ, આવશ્યક, પંચાચાર, ત્રણ ગુપ્તિ એમ મળી છત્રીસ ગુણ આચાર્યના છે (બૃહદ્રવ્ય સંગ્રહ ગાથા (૫૨)માંથી વિશેષ જાણવું) . . " ઉપાધ્યાયનું સ્વરૂપ : अंग अकादश जुत्तो चउदह पूवाय णाण संजुत्तो। सो उवझाओ अप्पा गुणवीसाय पण सहिओ । ४७६॥ અર્થ- અગિઆર અંગ, ચૌદપૂર્વનું જ્ઞાન છે એવા પચીસ ગુણ યુકત ઉપાધ્યાયજી હોય છે એમ સંક્ષેપથી જાણે. (વિશેષ બૃહદ્રવ્ય સંગ્રહ ગ્રંથની ગાથા ૫૩ થી જાણવું) | મુનિનું સ્વરૂપ दर्शनशानसमनं मार्ग मोक्षस्य यः हि चारित्रम् । साधयति नित्यशुद्धं साधुः सः मुनिः नमः तस्मै ॥४७७॥ Page #566 -------------------------------------------------------------------------- ________________ અથર- જે મુનિ દર્શન, અને જ્ઞાન સહિત મોક્ષને માર્ગરૂપ યદાશુદ્ધ ચારિત્રને સાધે છે તે સાધુ પરમેષ્ટિ છે તેને નમસ્કાર છે (વિશેષ ખુલાસે બૃહદ્રવ્ય સંગ્રહ ગાથા ૫૪ થી જાણવું) ગુરના અઠાવીશ મૂળ ગુણ व्रतसमितीन्द्रियरोधो लोचावश्यकमचेलमन्सानम् ।। क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तं च ॥४७८॥ અર્થ- વ્રત, સમિતિ, ઈન્દ્રિયરોધ, લેચ, આવશ્યક, અલપણ, અનાન, ક્ષિતિશયન, અદંતધાવન, ઉભાં ઊભાં લેજન, એક વખત આહાર, આ ખરેખર શ્રમણના મૂળ ગુણે જિનવરો એ કહ્યા છે. તેમાં પ્રમત્ત થવાથી શ્રમણ છેદેપસ્થાપક થાય છે. ભાવાર્થ- પાંચત, અહિંસા, સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગરૂપ મહાવત છે.) પાંચ સમિતિ, (ઈર્યા, ભાષા, એષણ, આદાન નિક્ષેપણ, પ્રતિષ્ટાપના-ઉત્સર્ગ સમિતિ) ઇન્દ્રિયરેધ, (ચક્ષુ, કર્ણ, દ્રાણ, જીન્હા, અને સ્પર્શ ઈન્દ્રિયેને નિરોધ) લેચ, (માથુ, દાઢી અને મૂછના વાળને લાચ) આવશ્યક, (સમતા-સામાયિક, સ્તુતિ, વંદના, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન અને કાયેત્સર્ગ એમ છ આવશ્યક ક્રિયાઓ) અચેલપણું (નગ્ન રહેવું) અનાન, (સ્નાન ન કરવું) ક્ષિતિશયન, ભૂમિ, શિલા ઉપર કરવટથી ધનુષદંડ માફક સૂવું) આદત ધવન, (દાંતનું સાફ ના કરવું) સ્થિતજન, (ઉભાં ઊભાં અને હાથમાં ભેજન કરવું) (આચારસાર અધ્યાય ૧ ગાથા ૧૬-૪૯ સુધીમાંથી વિશેષ જાણવું) . Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ પંચાચારનું સ્વરૂપ, दर्शनज्ञानचारित्रतपोवीर्यविशेषतः । पंचमेदांचिताचारे तावदाद्यो निगद्यते ॥४७९॥ અર્થ - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર એમ પાંચ પ્રકારના આચારેને મુનીશ્વરે પાલન માતાથી પ્રત પાંચ ચોર્ય, પ્રાયશ્ચિત ભાવાર્થ- દર્શનાચારના આઠ ભેદ છે નિતિત્વ, નિ:કાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મૂઢદષ્ટિવ, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના) જ્ઞાનાચારના આઠ ભેદ છે. (શબ્દાચાર, અર્થાચાર, ઉભયાચાર કાલાચાર, વિનયાચાર, ઉપધાનાચાર, બહમાનાચાર અને અનિવાચાર) ચારિત્રાચારના તેર ભેદ છે, (પાંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ) તપાચારના બાર ભેદ છે. (અનશન, અવમૌદર્ય, વૃતિ પરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકતશય્યાશન, કાયલેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ) અને વીર્યાચાર એમ પંચાચારનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. વિશેષ પુરુષાર્થસિદ્ધયુપાય પૃષ્ઠ ૨૮ આચારસાર, મૂલાચાર, ભગવતી આરાધના બૃહદ્રવ્ય સંગ્રહ પૃષ્ઠ ૧૫૮ થી જાણવું) દશ ધર્મનું સ્વરૂપ धर्मः सेव्यः क्षान्तिप॑दुत्वमृजुता च शौचमथ सत्यम् ।... आकिश्चन्यं बल त्यागश्च तपश्च संयमश्वेति ॥४८०॥ . Page #568 -------------------------------------------------------------------------- ________________ સાજ અર્થ :- ક્ષમા, મૃદુતા (માઈલ) આર્જવ (સલપણું) શોચ, સત્ય, આકિચન, બ્રહ્મચર્ય, ત્યાગ, તપ, સંયમ એમ દશ પ્રકારની ધર્મ સેવવા ચૈાગ્ય છે. ભાવાર્થ :- ક્રોધ કષાયને કારણે પરિણામેાને કલુષિત ન થવા દેવા તેનું નામ ક્ષમા, આઠે મર્દમાંથી કાઇ મદનું ન થવા દેવું તે માઈક, મન વચન કાયની ક્રિયાએને ક ન રાખવી તથા કપટને ત્યાગ તે આવ, અત:કરણમાં લાભ ગૃદ્ધિતાને ન્યુન કરવું અને બાહ્ય શરીરાદિકમાં પવિત્રતા રાખવી તે શૌચ, યથાર્થ વચન કહેવું તે સત્ય, પરિગ્રહના અભાવ, શરીરાર્દિકમાં મમત્વ ન કરવું તે આચિન, કર્મક્ષય કરવા માટે અનશનાદિ કરવું તથા ઇચ્છાના નિરોધ તે તપ, ખીજા જીવા પર દયાભાવ કરી જ્ઞાન, આહારાદિ દાન દેવું તે ત્યાગ, ઇન્દ્રિય નિરોધ તથા ત્રસ સ્થાવર જીવાની રક્ષા કરવી તે સંચમ અને આત્મામાં લીન રહેવું અને શ્રી સભાગના ત્યાગ કરવા તે બ્રહ્મચર્ય એમ દશ ધર્મોનું કથન સંક્ષેપમાં જાણવું. દ્વાદ્દશ ભાવનાનું સ્વરૂપ अध्रुवमशरणमेकत्वमन्यताऽशौचमास्त्रवोजन्म | लोकवृषबोधिसंवरनिर्जराः सततमनुप्रेक्ष्याः ॥ ४८१ ॥ અર્થ:- અધ્ય, અશરણુ, એકત્ર, અન્યત્વ, અશુચિ, આસવ, સંસાર, લેાક, ધર્મ એધિદુલ ભ, સવર અને નિર્જરા એમ ખાર ભાવનાનું સદા વારંવાર ચિંતવન તથા મનન કરવું જોઈએ. (પુરુષાર્થસિદ્ધયુપાય, સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષામાંથી વિશેષ જાણવું) Page #569 -------------------------------------------------------------------------- ________________ પાય ખાવીસ પરીષહનું સ્વરૂપ क्षुत्तृशीत मलोष्णदंशमशके यशिय्याणस्पर्शक्लेशवधानलाभमरतिं निदर्शनं स्त्रीक्लमम् । - प्रज्ञाऽज्ञानभवौ सनाग्न्य शयनान्सत्कार पाश्चानिपद्योद्भूतांश्च परीषान्विजयते यो वीर्यचर्योयतिः ॥४८२ ॥ અર્થ:- ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુ, મલ, દશમશક, ઈર્યાં (ગતિચર્ચા) રોગ, શય્યા, તૃણસ્પર્શ, બંધ, અલાભ, અતિ, અદન, સ્ત્રી, પ્રજ્ઞા, અજ્ઞાન, નાન્ય, આક્રોશ, સત્કાર પુરસ્કાર, યાચના, નિષધા, એ બાવીસ પરિષડ્ડાને જે મુનીશ્વરા જીતે છે તે વીર્યોચારને પાલન કરવાવાલા છે. (આચારસાર, પુરુષાર્થસિદ્ધયુપાય આદિ ગ્રંથામાંથી વિશેષ ખુલાસા જાણવા.) ધર્મ ધ્યાનના ભેદ . धर्म्यशुक्लामिति द्विभेदमुदितं सद्ध्यानमाद्यं तयोराज्ञाऽपायविपाक गाच्च विचयात्संस्थानगात्स्याच्चतुर्भेदं ॥४८३ ॥ અ:- શ્રેષ્ટ ધ્યાનના બે ભેદ છે. એક ધર્મ ધ્યાન અને ખીજું શુકલ ધ્યાન. તેમાંથી ધર્મ ધ્યાનના આજ્ઞાવિચય અપાયવિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિચય એમ ચાર ભેદ છે. - ભાવા ...... છેલા સસ્થાન વિચયના ચાર ભેદ છે. પંડસ્થ, પદસ્થ, રુપસ્થ અને રુપાતીત આ ધર્મધ્યાન પીત, પદ્મ, શુકલ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ એ ત્રણ જીભ લેશ્યાથી ઉત્પન્ન થાય છે. તે શુભેાપયેાગરૂપ હાવાથી સ્વનું કારણ છે. શુકલ ધ્યાનના ભેદ शुक्लध्यानमतश्चतुर्विधमिदंप्रोक्तंवितर्कों पृथ कत्वैकत्वानुगतावुभावपि सर्वाचारेतरौ स्तः क्रमात् कार्यस्यातिशयेन जातपरमानहं तु सूक्ष्मक्रियं ध्यानं प्रतिपाति तादृशसमुच्छिनक्रियं चेत्यपि ॥ ४८४ ॥ અર્થ :- શુકલ ધ્યાનના ચાર ભેદ છે. પૃથકત્વવિત વિચાર, એકત્લવિતર્ક અવિચાર, સૂક્મક્રિયાપ્રતિપતિ અને ( વ્યુપરત ક્રિયા નિતિ ) સમુચ્છિન્નક્રિયાપ્રતિપતિ. • * ભાષા :– આ ધ્યાન શુદ્ધોપયાગ રૂપ છે. પહેલુ ધ્યાન આઠમાં ગુણસ્થાનથી ખારમાં ગુણસ્થાનના થાડા ભાગ સુધી હોય છે. ખીજું ધ્યાન ખારમાં ગુણસ્થાને થાય છે. ત્રીજી ધ્યાન તેમાં ગુણસ્થાન હાય છે, ચેાથુ ધ્યાન ચૌદમાં ગુણસ્થાનમાં થાય છે. (ધ્યાનનું વર્ણન આચારસાર ગ્રંથ અધ્યાય દેશમાંથી વિશેષ જાણવું, ) મુનિઓને રહેવાનું સ્થાન गिरिकंदरा स्मशानं शून्यागारं च वृक्षमूलं वा । स्थानं वैराग्यबहुलं धीरो भिक्षुः निषेवतां ॥ २८५ ॥ અર્થ:- પર્વતની ગુફા, મસાણ ભૂમિ, સૂનું ઘર, વૃક્ષનીપાલ (કાટર) એવા વૈરાગ્યના કારણુ સ્થાનામાં ધીર મુનિ રડે છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ ભાવાર્થ- ઉત્તમકુળ જાતિવાળા પુરુષથી દેવામાં આવતા શરીર ગ્ય પ્રાસુક નવકેટીથી શુદ્ધ નિરવધ નવધા ભક્તિ પૂર્વક, ઉદ્યમ, ઉત્પાદન, અધકર્મ કુત્સાદિ બેંતાલીસ દોષ રહિત, એષણ સમિતિ કરી શુદ્ધ, બત્રીશ અંતરાય રહિત, ચોદ મલેથી રહિત, એવા આહારને દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, કાળ, ભાવને જાણ સૂર્ય ઉદયથી ત્રણ ઘડીબાદ અથવા અસ્ત થવાના ત્રણ ઘડી પહેલા બત્રીશ ગ્રાસ માત્ર અથવા બે ભાગ માત્ર ભેજન, એક ભાગ પાણી અને એક ભાગ પેટ ખાલી રહે એ પ્રમાણે ઉભા ઉભા કરપાત્રમાં એકવાર સમ્યકુચારિત્રના પાલન માટે ભિક્ષા ભેજન કરવા ગ્રામનગરમાં દ્રરિદ્ર, ધનવાનનાં ભેદ રહિત સામાન્ય ઘરોમાં ઘરાની પંકિતથી તે મુનિ મૌનથી ભ્રમણ કરે છે. મેક્ષની ગાડી રૂ૫ દેહની સ્થિતિ રૂ૫ ધરાને અથવા સુધા વેદનીને શાંત કરવા માટે જ્યાં અંગારારહિત, ધૂમ દેષ રહિત, ઘરમાં યથાવિધિએ પ્રવેશ કરી, આહાર કરી, જિનાલયાદિમાં ભવ્ય જીને વિષય કષાયાદિ ને છેડવાનો ધર્મોપદેશ આપે છે. તેમાં પણ આદેશ કરતા નથી. આદેશ કરે તે મુનિઓને ધર્મ નથી. ત્યાર બાદ મુનિઓ પાછા જંગલમાં જઈ આત્મધ્યાનમાં લીન થાય છે. તેનાથી વિપરીત ક્રિયા કરનાર મુનિ નથી. વિશેષાર્થ – અશુભથી છુટવા અને શુભમાં પ્રવૃતિ કરવા તેરપ્રકારે વ્યવહાર નયથી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનુસાર મુનીશ્વર વ્યવહારચારિત્ર પાળે છે. આ વ્યવહાર ચારિત્ર શુભેપગરૂપ હવાથી પુણ્ય બંધનું કારણ છે છતાં તે શુદ્ધોપગની પ્રાપ્તિના આલંબન રૂપ છે. સમ્યગ્દષ્ટિનું ધ્યાન સદા નિશ્ચય ચારિત્ર તરફ Page #572 -------------------------------------------------------------------------- ________________ હોય છે. મારા આત્મા જ સાધક છે, મારે આત્મા જ સાધ્ય છે. મારા આત્મામાં જ મોક્ષ છે અને મારા આત્મામાં જ મોક્ષ માર્ગ છે. આત્મ સ્વભાવની પૂર્ગદશાની પ્રાપ્તિ તેજ મોક્ષ છે. તેથી તેનું સાધન પણ નિશ્ચય રત્નત્રય રૂ૫ ની જ આત્મીક ભાવજ છે, અન્ય કોઈ નથી. એ પ્રમાણે ગુરુ સ્વરૂપ અને સંક્ષેપમાં તેઓની ક્રિયા આદિનું વર્ણન કરેલ છે. એવા ચારિત્રના ધારક નિર્ચથ ગુરુ છેડી અન્ય કોઈ જીવ ગુરુ સંજ્ઞાને પામી શકતે નથી. જેનામાં ધર્મ (ચારિત્ર) અપેક્ષાએ મહંતતા હોય તે જ ખરેખર ગુરુ (ઉત્કૃષ્ટ) પદને ગ્ય છે એવું નિર્ચથ પ્રસિદ્ધ વચન છે. સારાંશ - આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણે સમાન નિપરિગ્રહતા અને કષાયને જીતવાવાલા છે. બાહ્ય વેષ નગ્ન નિગ્રંથ). સમાનરૂપ હોય છે. તપ, વ્રત, મૂલગુણ, ઉત્તર ચોરાસી લાખગુણ, અઢારહજાર શીલ ગુણ, આહાર, પરીષહ ઉપસર્ગાદિ સમાન હેય છે. સામાન્ય પ્રકારથી એકજ ગુરુ છે. વિશેષ રીતિથી ભેદ છે. | સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે આત્મિક ગુણ તથા રત્નત્રય સ્વરૂપ મેક્ષ માર્ગ છે તે પણ અંતરંગ અને બાહ્યમાં સમાન છે. ધ્યાન, ધ્યાતા, ધ્યેય, જ્ઞાન, જ્ઞાતા, ય, ચાર આરાધના (સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ,) ક્રોધાદિ કષાયેના જીતવાવાળા છે. તેઓ શમ, દમ, યમનું નિવાસસ્થાન, મૈત્રી, દયા, દમનું મંદિર છે. જીવ રક્ષા માટે પીછી, શૌચાદિ ક્રિયાની શુદ્ધિ માટે કમંડળ અને જ્ઞાને પગ માટે શાસ્ત્ર છે એમ આગમાનુસાર ઉપકરણ રાખે છે. અન્ય કઈ પણ પ્રકારનો પરિગ્રહ હેતે નથી Page #573 -------------------------------------------------------------------------- ________________ પહે જ્ઞાન, ધ્યાન, તપમાં લવલીન રહે છે. જંગલમાં જેઓને સા વાસ છે. આહારાદ્વિ માટે જ નગર ગામામાં આવે છે. આચાર્ય તેને કહે છે કે, બીજા મુનિઓને પાંચ પ્રકારના આચાર ગ્રહણ કરાવે, દીક્ષા આપે, જો કેાઇ સાધુના વ્રતના ભંગ થઈ જાય અને વ્રતભંગ થયા પછી તે સાધુને ફરીથી વ્રત ધારણ કરાવે, પ્રાયશ્ચિત કરાવે આદિ કર્તવ્ય આચાર્યનું હાય છે. ઉપાધ્યાય તેને કહે છે કે, જે પાતે ભણે ખીજાને ભણાવે: અર્થાત્ સ્વાધ્યાયમાં ઉપર્યુકત કરે તેને ઉપાધ્યાય કહે છે. એવા ગુરુ છેાડી અન્ય કાઈ પણ ગુરુ સંજ્ઞા પામવાને લાયક નથી, તેવા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક્ત્વ છે. આગમનું સ્વરૂપ आत्पोपज्ञमल्लंध्यन दृष्टेष्टविरोधकं । तत्रोपदेशकृत् सार्वशास्त्रकापथनं ||४८६ ॥ અર્થ :- શાસ્ત્ર તેને કહે છે જે સર્વજ્ઞ વીતરાગનું કહેલ હાય, ફાઈ વાદી પ્રતિવાદીથી ઉલ્લંઘન ( ખંડન) ન થાય, પ્રત્યક્ષ, પરોક્ષ પ્રમાણથી જેમાં વિરોધ ન આવે, વસ્તુનુ થાર્થ સ્વરૂપ હાય તેવાજ ઉપદેશ કરવાવાળુ હાય, સર્વ જીવાને હિતકારી હાયઅને મિથ્યામાર્ગ ( કુમાર્ગ ). નુ... નિરાકરણ કરવાવાળું ઢાય એવા છ વિશેષણા સહિત હાય તેને શાસ્ત્ર કહે છે. ભાવાર્થ :- આપ્તના વચનાનુસાર ઉત્પન્ન થયેલ જે અર્થ તેને આગમ કહે છે. જેમાં પૂર્વાપર, પરસ્પર, અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ, Page #574 -------------------------------------------------------------------------- ________________ પરવ અસ‘ભવ, સિદ્ધ, વિરૂદ્ધ. અનેકાંતિક, હેત્વાભાસ, અકિંચિત્કર, સંકાદિ દ્વેષ રહિત, હેય જ્ઞેય, ઉપાદેય બુદ્ધિરૂપ, સાધક માધકમાં પરીક્ષા પ્રમાણુરૂપ હોય તેને શાસ્ત્ર કહે છે. આપ્તનું વાકય જેમાં કારણુ પડે છે એવું અર્થ જ્ઞાનજ આગમ છે તત્ત્વનું જ્ઞાન શાસ્ત્રથી થાય છે. જેમાં આત્મજ્ઞાન ભેદવજ્ઞાન ) ની પ્રાપ્તિ થાય, અહિંસા તત્ત્વની પુષ્ટિ થાય, જીવના કલ્યાણનું જેમાં કથન હાય, સવાને હિતકારી, મેાક્ષમાર્ગનું યથાર્થ નિરાકરણ કરવાવાળું હાય, જેમાં વીતરાગ ભાવની ઝલક હાય, અનેકાંતવાદ રૂપ વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવતું હાય, ક્ષમાદિ ધર્મોથી ભરપુર હાય, તેજ યથાર્થોમાં શાસ્ત્ર છે. તેનાથી ભિન્ન (લક્ષણ્ણા ) આત્માઓનું અહિત કરનાર શસ્ત્ર છે. જે આગમદ્વારા જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે જીવ ન્યુનતાવિના, અધિકતાવિના, વિપરીતતાવિના યથાતથ વસ્તુસ્વરૂપને નિ:સ દેહપણે જાણે છે એમ સ`દેવે કહ્યું છે. તે પરમાગમ પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ હાય, ચતુરવચન રચનાથી વિસ્તાર પૂર્ણ ડાયમુક્તિના સ્વરૂપને દર્શાવતુ હાય, સંસાર સમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનાને હસ્તાવલંબનરૂપે હોય છે. તે વાણી ભવ્યજીવાના કર્ણરૂપી અંજલિથી પીવા ચેાગ્ય છે. સંસારના વિષયભાગાથી ઉત્પન્ન થતાં રાગાદિરૂપ અંગારા વડે શેકાતા ભવ્ય જીવેાના મહાકલેશના નાશ કરવામાં મેઘસમાન સમર્થ છે. તે જ વાણીને પરમાગમ કહેવામાં આવે છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ પા ચાર અનુયેગનું સ્વરૂપ अवक्षेपणी विक्षेपणी संवेजनी निर्वेजनी । चेती कधा चतुर्विघा तत्र प्रथमानुयोग। .. करणानुयोग चरणानुयोग द्रव्यानुयोग । रुप परमागम पदार्थानां ॥४८७॥ અર્થ - આક્ષેપિ, વિક્ષેપિ, સંવેજિની, નિજિની એ પ્રમાણે ચાર પ્રકારે કથા છે. તેમાં પ્રથમાનુયોગ, કરણનુયેગ, ચરણનુગ, અને દ્રવ્યાનુગ રૂપ પદાર્થોનું વર્ણન કરવાવાળું પરમાગમ છે. ભાવાર્થ(૧) ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ બલદેવ,નવ નારાયણ, નવ પ્રતિનારાયણ એમ ત્રેસઠ શલાકા મહાપુરુષોના જીવન ચરિત્રોનું વર્ણન જેમાં છે એવા પુરાણેને પ્રથમાનુગ કહે છે. જેમાં ધર્માત્માની પ્રશંસા, પાપીઓની નિંદા કરી હોય છે. અર્થાત્ પુણ્ય પાપના ફળને બતાવી મંદબુદ્ધિવાળા ને ધર્મમાં લગાવ્યા છે ત્યાં એને પાપથી છોડાવી ધર્મ સમ્મુખ થવા ઉત્સાહવાન કર્યા છે. (૨) જેમાં જેને ગુણસ્થાન, માર્ગણાદિના ભેદ, ત્રિકાદિકની રચના, કર્મની સ્થિતિ, સત્તા, બંધ, લેશ્યા આદિનું સૂક્ષ્મ વર્ણન કરેલ છે. તેના વિચાર, મનન, ધારણાથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય અને તત્વજ્ઞાન નિર્મળ થતાં ઉદાસીન થઈ ધર્માત્મા થાય છે. ગેટસાર, ત્રિલોકસાર, લધિસાર Page #576 -------------------------------------------------------------------------- ________________ વાસ કે એકલાપણું હોય? પણસાર, ધવલ, મહાધવલ, જ્યધવલ, આદિ ગ્રંથકરણનું યોગના શાસ્ત્રો છે. (૩) જેમાં શ્રાવકાચાર, મુનિ આચારના વિશેષ પ્રકારે કથન હોય છે. એવાં શાસ્ત્રોનું મનન પૂર્વક વાંચન (સ્વાધ્યાય) કરતા જિન ધર્માચરણ પાળવા સમ્મુખ થતાં ધર્મ સાધનમાં લાગી મંદકષાયી થાય છે. ત્યાં તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં બધાં આચરણ પિતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. તે જીવ એદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં શ્રાવક-મુનિ દશા પ્રાપ્ત કરે છે, કારણ કે એકદેશ, સર્વદેશ વીતરાગતા અને શ્રાવક, મુનિ દશાને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે. એમ જાણી શ્રાવક, મુનિ ધર્મના ગ્રંથ વાંચી, ભેદે ઓળખી જે પિતાને વીતરાગભાવ થયે હેાય તે તે પિતાના યેગ્યતાનુસાર ધર્મ પાલન કરે તેમાં જેટલે અંશ વીતરાગતા છે તેટલે તે કાર્યકારી છે અને જેટલે અંશરાગ છે તેટલે હેય છે તથા સંપૂર્ણ વીતરાગતાને પરમ ધર્મ માને છે. રત્નકરંડાદિ શ્રાવકાચાર અને મૂલાચાર, ભગવતીઆરાધના, આચારસાર, ચારિત્રસાર આદિ ચરણાનુગના શાસ્ત્રો છે. જેમાં જીવાદિ સાત તત્ત્વ, નવપદાર્થ, પંચાસ્તિકાય, છદ્રવ્ય આદિ તત્વોનું નિરૂપણ હોય છે. તથા જે જીવ સ્વ-પરને ભિન્ન જાણતા નથી તેને દષ્ટાંત, આગમ, અનુમાન, તર્ક, યુક્તિ, ન્યાય, પ્રમાણુ, નય, ભંગ, નિપાદિથી વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવે છે જૈનમતની પ્રતીતિ થતાં દઢ શ્રદ્ધાની Page #577 -------------------------------------------------------------------------- ________________ પર થાય છે. દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે તેથી ત્યાં વ્યવહાર ધર્મની ગણતા હોય છે દ્રવ્યાનુગમાં આત્મ પરિણામોની અથવા શુદ્ધોપગની મુખ્યતાથી નિરૂપણ કરેલ છે. આત્મ પરિણામોને અને બાહ્ય પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કારણ કે છદસ્થ જીવને પરિણામ પૂર્વક ક્રિયા થાય છે. સમયસાર, પ્રવચનસાર, બૃહદ્રવ્ય સંગ્રહ, પરમાત્મા પ્રકાશ, પંચારિતકાય આદિ દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે. પૂક્ત ચાર અનુગ (અધિકાર) નું યથાર્થ કથન કરે અને પરમતની શંકાઓને દૂર કરે તેને આક્ષેપિણી કહે છે. પ્રમાણુ, નય, નિક્ષેપ, ભંગ, યુકિત, ન્યાયના બળે એકાંતવાદીના મતનું ખંડન કરવાવાળી વિક્ષેપિણી કથા છે. અને રત્નત્રયરૂપ ધર્મ, તીર્થકરાદિ પદની ઇશ્વરતા, જ્ઞાન, સુખ, વીર્યાદિકરૂપ ધર્મનું ફલ તેના પ્રત્યે અનુરાગ થવો તેને સંવેજિનિ કથા કહે છે. સંસાર, દેહ, ભેગના રાગમાં જીવ નારકાદિ વિષે દુઃખ દરિદ્રતા ભગવે છે તે બતાવી જીવને વૈરાગ્યતા ઉત્પન્ન થાય તે નિવે. જિની કથા છે. તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. ૧ જેમાં નાના પ્રકારની એકાંત દૃષ્ટિઓને અને બીજા દર્શનકારે (સમયે) નું નિરાકરણ પૂર્વક શુદ્ધિ કરી છ દ્રવ્ય અને નવ પદાર્થોનું (તનું) પ્રરૂપણ કરે છે તેને આક્ષેપણી કથા કહે છે. ૨ જેમાં પહેલા પરસમય દ્વારા સ્વસમયમાં દેષ બતાવી પછી પરસમયના આધારભૂત એકાંતદષ્ટિઓનું શોધન કરી સમયની Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ સ્થાપનારૂપ છ દ્રવ્ય, નવ પદાર્થોનું પ્રરૂપણ કરવામાં આવે છે તેને વિક્ષેપણ કથા કહે છે. આ કથા જિનશાસનમાં અનુરક્ત છે એવા જિનવચન દઢ શ્રદ્ધાની જીવને કહેવા યોગ્ય છે. સાધારણ જીને કહેવાયેગ્ય નથી. જે સ્વસમયના રહસ્યને જાણે છે અને ત્રણ પ્રકારની કથાનું યથાર્થ સ્વરૂપ જાણે છે તેવા તપ, શીલ, નિયમમાં યુકત પુરુષને વિક્ષેપણ કથાને ઉપદેશ આપવા ગ્ય છે. નહિતર જીવ પરસમયની કથાઓને સાંભળી વ્યાકુલિત ચિત્ત થઈ મિથ્યાત્વનો સ્વીકાર કરી લેશે એમ વિચારી ગ્યતા જોઈ વિક્ષેપણીને ઉપદેશ આપવે યોગ્ય છે. ૩ ધર્મ (પુણ્ય) ના ફલનું વિસ્તારથી વર્ણન કરવાવાળી કથાને સંવેદની કથા કહે છે. જેમકે તીર્થકર, ગણધર, દેવ, ઋષિ, ચકવર્તી, બલદેવ, વાસુદેવ, અને વિદ્યાધરની અદ્ધિઓ તે પુણ્યનું ફલ છે. - ૪ સંસાર, શરીર અને ભેગમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળી કથાઓને નિર્વેદની કથા કહે છે અથવા પાપનું ફલ નક, તિર્યચ, જન્મ, મરણ, જરા, વ્યાધિ, વેદના, દારિદ્ર, હલકી ચેનિઓમાં ઉત્પત્તિ આદિ પાપનું વર્ણન કરવાવાળી કથાઓને નિર્વેદની કથા કહે છે. સુશ્રુતિથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ बोधनिमित्तेन शाखं किल लोके पढयते अत्र । तेनापि बोधो न यस्य वरः स किं मूढो न तथ्यम् ।।४८८।। Page #579 -------------------------------------------------------------------------- ________________ અર્થ -આ લેકમાં નિયમથી જ્ઞાનની વૃદ્ધિના નિમિત્ત માટે શાસ્ત્ર વાંચવામાં આવે છે. પરંતુ શાસ્ત્રના વાંચનથી પણ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી તે તે શું મૂખ નથી? મૂજ છે તેમાં સંદેહ નથી. ભાવાર્થ - આત્મિક જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન) ના વિકાસનું કારણ સુશ્રુતિ છે. તેનું વાંચન, મનન, ધારણાથી જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના પ્રત્યે મુમુક્ષુઓને બહુમાન થાય છે. વર્તમાન કાળે તે સાક્ષાત્ કેવળી સમાન ભવનું ઉપકારક છે. તેથી તેને સરસ્વતી, ભારતી, જિનવાણું, વાવી આદિ વિશેષણેથી બહુશ્રુતભક્તિ કરવામાં આવે છે. શાસ્ત્રના અભ્યાસનું ફલ તે રાગાદિવિકલ્પને દૂર કરવાનું છે. અધ્યાત્મ શાસ્ત્રોથી આત્માને જાણી શકાય છે. જેમ સૂર્યના પ્રકાશની પાસે અંધારૂં શોભા આપતું નથી તેમ શાસ્ત્ર જ્ઞાનથી થતું સમ્યજ્ઞાન સામે અજ્ઞાનરૂપી અંધકાર શાભા પામતું નથી અર્થાત્ અજ્ઞાન અંધકારને નાશ થઈ જાય છે. જે જીવ શાસ્ત્ર જ્ઞાનરૂપી અરીસામાં જોવા છતાં પોતાના પરિણામ સુધારતે નથી અથવા વૈરાગ્ય ધારણ કરતો નથી તે શું મૂર્ખ નથી? મૂર્ખ જ છે. જે જ્ઞાન આચરણમાં મુકાતું નથી તે પ્રાણુ વગરના શરીર જેવું છે. શાસ્ત્રજ્ઞાન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે પણ જે જીવ અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પણ શુદ્ધાત્માને અનુભવ કરતું નથી તે તેનું વાંચન શું કામનું? શાસ્ત્ર સાંભળવાથી સ્વરૂપનું જ્ઞાન થાય છે. સ્વરૂપની સિદ્ધિ ધ્યાનથી થાય છે અને ધ્યાનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ પર પણ જો શાસ્ત્ર વાંચવાથી નિરાકુલતાના લાભ ન થતાં ઉલટા આત્મિક સુખના વૈરી એવા રાગાર્દિકની વૃદ્ધિરૂપ આકુલતા ઉત્પન્ન થતી હાય તા એવા શાસ્ત્ર જ્ઞાનથી આત્માને શું લાભ ? હે જીવ! જ્યાંસુધી પરમ સમાધિની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી વિષય કષાયેથી દૂર થવા માટે પર જીવાને ધર્મોપદેશ આપવા. તેમાં પણ પરપદેશના આશ્રિતે મુખ્યકર પાતાના જીવનેજ સધન કરવાનું છે. જે માર્ગથો ખીજાને છેડાવે તે પાતે કેમ કરે? નજ કરે. જે વાત મને સારી લાગતી નથી તે વાત આપને પણ સારી લાગતી નહી હૈાય, એમ પરજીવાના ઉપદેશમાં પેાતાના આત્માને ઉપદેશવા યાગ્ય છે. શ્રોતાઓના મનને અનુરાગી કરવા શાસ્ત્રના વકતા થવારૂપ તેમજ વાગ્મિત્વ અથવા વાદવિવાદમાં જીતવાને માટે વાદિત્ય ન થવું, પણ પેાતાના આત્માના મેહ કેમ શીઘ્ર નાશ થાય અને વૈરાગ્યમાં લાગી જાય એવી વીતરાગ સ્વસ ંવેદન જ્ઞાનની ભાવનારૂપ થેાડુ શાસ્ત્ર જ્ઞાન લાભ કર્તા છે. પણ જો જ્ઞાનમાં અભિમાન આવતું હાય તે। શાસ્ત્રજ્ઞાન ઘણું હોવા છતાં સંસાર વકરૂપ છે. પચમકાળમાં સ્વાધ્યાય જેવું તપ નથી द्वादशविधेपि तपसि साभ्यंतरबाह्ये कुशलदृष्टे । नाप्यस्ति नापि च भविष्यति स्वाध्यायसमं तपः कर्म ॥ ४८९ ॥ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સાનને અજ્ય છે અને તપણે યમનું પાલન અર્થ- સર્વદેવે ઉપદેશેલ બાહ્ય અને અત્યંતર ભેદ સહિત બાર પ્રકારના તપમાંથી સ્વાધ્યાય તપ સમાન બીજુ કોઈ પણ ન તે છે અને ન થશે. આ ભાવાર્થ- આ પંચમ કલિકાળમાં સ્વાધ્યાય જેવું કંઈ મહાન તપ નથી તેનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, અને ધ્યાનથી સમસ્ત કર્મોની નિર્જરા થાય છે. સમસ્ત કર્મોની નિર્જરા થઈ જવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેટલા માટે ભવ્ય જીવેને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પહેલાં જ્ઞાનને અભ્યાસ કરવો જોઈએ. જે ભવ્ય આત્માનું સ્વરૂપ જાણવામાં કુશલ છે અને તપશ્ચરણ કરવામાં નિપુણ છે તેને સંયમ પાલન સારી રીતે થાય છે. જેને સંયમનું પાલન સારી રીતે થાય છે તેને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. - જે જીવ શ્રુતજ્ઞાનની ભાવના કરે છે. શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરે છે તેને તપશ્ચરણ, સંયમ, વૈરાગ્ય ત્રણેની પ્રાપ્તિ થાય છે. થતજ્ઞાન અર્થાત્ ભગવાન અરિહંતદેવ પ્રણિત શાસ્ત્રને અભ્યાસ કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેટલા માટે ભગ્ર જીએ પ્રથમ દ્રવ્યથતરૂપી શાસોથી ભાવકૃતજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરી સત્ય ધર્મને પ્રચાર કરે જોઈએ. વર્તમાન આ ક્ષેત્રે જિનેન્દ્ર કથિત અધ્યાત્મ-આગમ શાસ્ત્રો જ સાક્ષાત કેવળી સમાન છે. તેથી તેને વિનય, બહુમાન અને આદર કરે તે પ્રત્યેક ભવ્ય જીવનું કનૃત્ય છે. સ્વાધ્યાયથી સ્વ-પર ભાવેનું જ્ઞાન થાય છે. આત્મ સ્વરૂપના જ્ઞાનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શન પૂર્વક Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જિનલિંગ ધારણ કરી રત્નત્રયની પૂર્ણતા થતાં નિવાણની પ્રાપ્તિ થાય છે. તેથી સ્વાધ્યાય જેવું મહાન તપ ન કોઈ થયું ન થશે. ( જુવ ભગવતી આરાધના પૃષ્ઠ ૪૯, મૂલાચાર પૃષ્ઠ ૩૪૬, રયણસાર ગાથા ૫-૬ આદિ ગ્રંથમાં આચાર્યોને આધારે મળે છે ) વતાનું લક્ષણ समदमधरबहुणाणी सहुहितलोकोयभाववेत्ताये। पिच्छिखिमय वियरायोसिसहितइच्छोय एवगुरुपूजो ॥४९॥ અર્થ-સમતાવાન, ઈન્દ્રિયને જીતવાવાળે, વૈર્યવાન, દઢશ્રદ્ધાની, વિશેષજ્ઞાની, બધાઓનું હિત ચાહવાવાળો, લોકિકકલાને જાણનાર, પ્રશ્નનો ક્ષમાથી ઉત્તર આપવાવાળે, વીતરાગી, શિખ્યાની ભલી ગતિને વાંછક એવા લક્ષણથી ગુરુપદ અથવા વક્તાના ગુણ જાણવા. ભાવાર્થ:- ક્ષમાવાન, શાન્તસ્વભાવ, વિષયભેગનેત્યાગી, ઘણુશાસ્ત્રોને જાણનાર દૃઢ શ્રદ્ધાવાન, બધાનું ભલું ઈચ્છવાવાળે, એકદેશ, સર્વદેશ વીતરાગી હય, શિનું ભલું કેમ થાય તે સત્ય ઉપદેશ આપનાર, લોભી, માની, પિતાની પૂજા પ્રતિષ્ઠાવાળા ન હોય, માયાચારી, અભિમાની, સ્વાથી ન હોય, વ્યવહાર, નિશ્ચયથી મેક્ષમાર્ગને શ્રોતાઓની ગ્યતા પ્રમાણે ઉપદેશ આપવાવાળો હોય તેજ વકતાને ગ્ય છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ધરલ प्राज्ञः प्राप्त समस्त शास्त्रहृदयः प्रव्यक्त लोकस्थितिः । प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेवदृष्टोत्तरः । प्रायः प्रश्नसहः प्रभुः परमनोहारी परानिन्दया । बूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षर ॥४९१॥ અ:- જે તીક્ષ્ણ બુદ્ધિના ધારક હાય, સમ્પૂર્ણ શાસ્ત્રોના રહસ્યને જાણવાવાળા હાય, લેાક મર્યાદાને જાણવાવાળા હાય, આશા રહિત હાય, નવી નવી યુકિતએથી વિચાર સંભળાવવાવાળા હાય, પ્રતિભાયુકત હાય, શાન્ત હાય પ્રશ્ન કરવા પહેલા પ્રશ્નને ઉત્તર જાણવાવાળા હાય, શ્રોતાએથી ઊંચા હાય, પ્રભાવયુકત હાય, શ્રોતાઓના ચિત્તને આકર્ષિત કરવાવાળા હાય, પાતે સ્વય અનિંદ્ય હાય અને ખીજાની નિંદા કરતા ન હોય, શ્રોતાગણના નાયક હાય, અનેક ઉત્તમ ગુણાના ધારણ કરવાવાળા હાય અને સ્પષ્ટ તથા મીઠા શબ્દ એલવાવાળા હાય, તે જ વકતા ઉપદેશક થઈ શકે છે. د श्रुतमविकलं शुद्धा वृत्तिः परप्रतिबोधने । परिणतिरुरुद्योगो मार्गप्रवर्तनसद्धिधौ । बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुताऽस्पृहा । यतिपतिगुणा यस्मिन्नन्ये च सोस्तु गुरुः सताम् ||४९२॥ અર્થ :- જેને શાસ્રનું પૂર્ણજ્ઞાન હાય, જેની મન, વચન, કાય સબંધી સારી પ્રવૃત્તિએ શુદ્ધ હાય, બીજાના ઉદ્ધાર કરવાવાળા હાય, પેાતાનું કર્તવ્ય સમજી મીંજા જીવાને શિક્ષા દેવામાં તસર Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ હોય, જિનશાસન અનુસાર નિર્દોષ પ્રવૃત્તિ કરવાને માટે સદા કટિબદ્ધ હોય, મોટા મેટા વિદ્વાને જેને આદર કરતા હોય, તથા પોતે પણ વિદ્વાને વિનય, સત્કાર, તથા પ્રેમ કરવાવાળો હેય, જેને લેકરીતિનું જ્ઞાન હય, જેનું પરિણામ કોમળ હૈય, (પતે) વાંછા રહિત હોય, એ પ્રમાણે આચાર્યપદને એગ્ય અને ઉપદેશના સાધક અનેક શ્રેષ્ઠ ગુણ જેમાં દેખવામાં આવે તે જ સપુરુષને ઉપદેશક-ગુરુ થઈ શકે છે. ભાવાર્થ- વકતામાં લેકમર્યાદાનું જાણપણું, મિષ્ટાક્ષર, અથવા મૃદુતા, આશા રહિત અથવા અપૃહા, શુદ્ધવૃત્તિ, પ્રશમવાનપૂર્ણ શ્રુતજ્ઞાન અથવા સમસ્ત શાસ્ત્ર હૃદયવેતા આદિ વિશેષણ હવા જોઈએ. તે વિના ઉપદેશનું કામ ચાલી શકે નહીં. સુશ્રોતાઓનું લક્ષણ भव्याकिं कुशलं ममेति विमृशन् दुखाभृशं भीतिमान् । सौख्यैषी श्रवणादिबुद्धिविभवः श्रुत्वाविचार्य स्फुटम् । धर्म शर्मकरं दयागुणमयं युकत्यागमाभ्यां स्थितं । गृहन् धर्मकथा श्रुतावधिकृतः शास्यो निरस्ताग्रह : ॥४९३॥ અર્થ- જેને ભાવી મેક્ષસુખની પ્રાપ્તિ અવશ્ય થવાની છે. મારા માટે કલ્યાણકારી શું છે એવો જે વિચાર કરી રહ્યો હોય, સંસાર સંબંધી નરકાદિના દુઃખથી અત્યંત ભયભીત થયેલ હોય, આગળમાં સુખી થવા માંગતા હોય, ધર્મશ્રવણની તીવ્ર ઈચ્છા (રુચિ) જેને ઉત્પન્ન થઈ હોય, સાંભળેલ વિષયને ધારણ કરવાની Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ શકિત રાખતા હાય, સાંભળીને ગ્રહણુ કરતા હાય અને ગ્રહણ કરેલ વિષયામાં વિશેષ વિચાર કરી શકતા હાય, પ્રશ્નોત્તરાદિથી ઉઢાપાહ પણ કરવાવાળા હાય, સાચા તત્ત્વને ગ્રહણ-ધારણ, શ્રવણુ કરવા માગતા હાય તથા યા આદિ અનેક ગુણુ ચુકત તથા યુક્તિ આગમથી નિર્ખાધ સિદ્ધ થયેલ કલ્યાણકારી ધર્મને સાંભળી તેના ઉપર પૂર્ણ વિચાર કરતા હાય અને વારંવાર વિચારપૂર્વક તે ધર્મને ગ્રહણ કરવાવાળા હાય, દુરાગ્રહ રહિત હાય, તે જીવ ધાર્મિક કથાએને સાંભળી શકે છે, તેવાને ઉપદેશ દેવા સફળ છે. જેનામાં ઉપર્યુંકત ગુણુ ન હોય તેને ધર્મ ઉપદેશ આપવા નકામા છે. કુશ્રાતાઓનું સ્વરૂપ यत्र मुष्णाति वा शुद्धिच्छायां पुष्णाति वा तमः । गुरुक्तिज्योतिरुन्मलित कस्तत्रोन्मीलयेद्रिगरम् ॥४९४ ॥ અ:- એવા કાણુ વિચારશીલ પુરુષ હશે કે જે એવા પુરુષને ઉપદેશ આપવાના પ્રયત્ન કરે કે જેના હૃદયમાં નામ માત્ર રહેવાવાળા શુદ્ધિગુરુના ઉપદેશરૂપી જ્યેાતિના પ્રકાર થતાં વેતજનાશ થઇ અંધકારની પુષ્ટિ થઈ જાય. અર્થાત્ જ્યાં ઉપદેશનું ફૂલ ઊંધુ આવે ત્યાં ઉપદેશ આપવા નકામા છે. ઉપદેશ તે એવા પાત્ર જવાને આપવા કે જ્યાં તેનું સારૂ લ આવે. બાકી કુશ્રોતાઓને ઉપદેશ આપવા ઝેર પાવા ખરાખર છે. ભાવાર્થ:- જેવી રીતે અયેાગ્ય ભૂમિમાં ખોજ નાખવાથી બીજ નાશને પ્રાપ્ત થાય છે અને લેશ માત્ર લાભ થતા નથી. અર્થાત્ Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પુરુષાર્થ નકામે જાય છે, તેમ કુશ્રોતાઓને ઉપદેશ આપ તે વેરી બનાવવા જે છે અથવા ઝેર પાવા જેવું છે. જેવી રીતે સપને સાકર મિશ્રદૂધ પાવા છતાં ઝેર વમન કરે છે, તેમ દશ પ્રકારના કુશ્રોતાઓને ઉપદેશ આપે તે ધર્મને હાનિ કરવા બરાબર છે. કુશ્રોતાઓ જે દશ પ્રકારના થાય છે તેને ઉપદેશ આપવા ગ્ય નથી તેમ આચાર્યોએ કહ્યું છે. તે શ્રોતાઓ “શૈલઘન, ભગ્નઘટ, સર્પ, ચાળણ, પાડે, મેંઢે, જળ, પિપટ, માટી અને મચ્છર સમાન જાણવા અને સુશ્રોતાઓ “ગાય, બકરી, હંસ, હરણ સમાન જાણવા.”(વિશેષ ખુલાસે ધવલ ખંડ ૧ પૃષ્ટ ૬૯ તથા સુદષ્ટિતરંગિણી પૃષ્ટ ૩૮ થી ૪૮ સુધી માં જોઈ લેવું) अंधेनृत्यंतपाऽज्ञ गदविधिरतुला स्वायुषो वाऽवसाने । गीतं बाधिर्ययुक्त वपनमिह यथाऽप्यूषरे वार्यतृष्णे । स्निग्धे चित्राण्य भव्ये रुचिविधिरनधः कुंकुमं नीलवस्त्रे । नात्मप्रीतौ तदाख्या भवति किल वृथा निःप्रतीतौ सुमंत्र: LI૪૨l અર્થ- જેમ અંધાની પાસે નાચ, અજ્ઞાનીનું તપ, આયુષના અંતમાં ઔષધિને પ્રયાગ, બેરાની પાસે ગીત ગાવું, ખારી જમીનમાં અન્ન વાવવું, તૃષા વિના મનુષ્યને જલ પાવું, ચીકણા પદાર્થ ઉપર ચિત્રનું ખેંચવું, અભવ્યને ધર્મની રુચિ થવી, કાળા કપડા ઉપર કેસરિયે રંગ અને પ્રતીતિ રહિત પુરુષને માટે Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ મંત્રનો પ્રયોગ કરે એ બધું કાર્યકારી નથી, તેમ જેના આત્મામાં પ્રેમરૂપ પરિણામ નથી, તે મનુષ્યને આત્મધ્યાન કરવાને તથા તવ ચિંતવન કરવાનો ઉપદેશ આપવે પણ કાર્યકારી નથી. અર્થાત્ સર્વે વ્યર્થ છે. ભાવાર્થ- જેમ આંધળે માણસ નાચ જોઈ શકતા નથી, અજ્ઞાની યોગ્ય તપ કરી શકો નથી, આયુષને અંત આવી જવાથી દવા કામ કરી શકતી નથી, બે ગીત સાંભળી શકો નથી, ખારી જમીનમાં અન્ન ઉગતું નથી, તરસ વિનાના મનુષ્યને પાણી પાવું વ્યર્થ છે, ચીકણા પદાર્થ ઉપર ચિત્ર નથી ચિતરાતું, અભવ્યને અંતરંગમાં ધર્મની રુચિ નથી થતી, કાળા કપડા ઉપર કેશરિયે રંગ નથી ચઢતે, અને અવિશ્વાસુ અશ્રદ્ધાળુ મનુષ્યને માટે મંત્ર નિરુપયેગી છે. તેમ આત્મપ્રેમ રહિત મનુષ્ય પણ ઉપદેશામૃતને લાભ લઈ શકતા નથી. વકતાઓને વ્યાખ્યાન દેવાનું વિધાન જે જીવ કર્મની પ્રબળતાથી નિશ્ચય મેક્ષમાર્ગને પ્રાપ્ત થઈ શક્તા નથી તેમને તે અન્ય જીવોની દયા કરવાને ઉપદેશ આપવો. મિથ્યાષ્ટિ જીવો કંઈક ધર્મ સમ્મુખ થતાં તેમને વ્યવહારને ઉપદેશ આપવો. અને સમ્યગ્દષ્ટિ જીને વા સમ્યકત્વ સમુખ મિથ્યાષ્ટિ ને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ આપવો જોઈએ. પ્રથમ તે તીવ્ર કષાયોના કાર્યો છોડાવી મંદ કષાયરૂપ કાર્યો કરવાને ઉપદેશ આપવો જોઈએ. વકતા પિતે સમ્યકત્વ ગુણ સહિત હોવા છતાં પણ કઈ વ્યવહારમાં પ્રધાન હોય તે વ્યવહાર ધર્મની અપેક્ષાએ તેને Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ ગુણાધીક માની તેની યથા પદવી ભક્તિ વિનય કરે. જેમ ધ્યાન અધ્યયનાદિ કઈ વધારે કરતો હોય તે તે ઉત્કૃષ્ટ તપસ્વી છે છતાં પણ બાહ્યતાની પ્રધાનતા છે તેને જ તપસ્વી કહીએ છીએ. કઈ જીવ બાહ્યકિયાકાંડમાં મગ્ન હોય તે તેના જીવને તેનાથી ઉદાસ કરાવી આત્માનુભવમાં લગાવવા અર્થે વ્રત, તપ, શીળ, સંયમાદિ શુભેપગથી છોડાવી શુદ્ધોપયોગમાં લગાડવા ઉપદેશ આપે. પણ શુભેપગરૂપ વ્રતાદિ છેડાવી અશુભમાં જોડાવી પાપમાં લગાવી સ્વછંદી કરવાને ઉપદેશ કદી પણ ન આપે. | ધર્માનુરાગરૂપ પરિણામ શુભપયોગ છે, પાપાનુરાગરૂપ દ્વેષ પરિણામ અશુભેપેગ છે તથા રાગાદિરહિત પરિણામ શુદ્ધોપેગ છે. હવે નીચલી અવસ્થાવાળે શુદ્ધોપગના સાધનરૂપ પહેલા હિંસાદિ કાર્યરૂપ પરિણામને છોડાવી બુદ્ધિપૂર્વક ભકિત આદિ શુભ કાર્યમાં જોડાય ત્યારે પણ તેને શુદ્ધોપયેગી કહીએ કારણે કે ત્યાં સૂક્ષ્મ રાગાદિ તે કેવળજ્ઞાન ગોચર છે એ અપેક્ષાએ શુદ્ધોપગી કહ્યો છે. સરાગી જીવોનું મન કેવળ વૈરાગ્ય કથનમાં જોડાય નહીં તેથી જેમ બાળકને પતાસા સાથે કડવી દવા દેવામાં આવે છે તેમ વૈરાગ્ય ઉત્પન્ન થવાના કારણભૂત ત્યાગ વૈરાગ્યની કથાઓ કહેવી જોઈએ. વ્રત દાનાદિક તે કષાય ઘટાડવાના બાહ્ય નિમિત્ત કારણે છે. આત્માના પરિણામ અને બાહ્ય ક્રિયાને નિમિત્તે નૈમિત્તિક સંબંધ છે. કારણ છદ્મસ્થને પરિણામપૂર્વક કિયા થાય છે. અર્થાત્ બાહ્ય પદાર્થને આશ્રય પામીને પરિણામ થઈ શકે છે માટે પરિણામ મટાડવા અર્થે બાહ્ય વસ્તુને નિષેધ કહ્યો છે Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૩૫ અને રાગાદિ મટતા બાહ્ય શ્રાવક મુનિ ધર્મ હોય છે. બાહ્ય સંયમ સાધન વિના પરિણામ નિર્મળ થઈ શકતા નથી. વકતાને ચારે અનુગનું જ્ઞાન હોવું જોઈએ અને જ્યાં જ્યાં જીવોની જેવી યોગ્યતા ગ્રહણ કરવાની હોય તે પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ ઉપદેશ આપવો જોઈએ. વર્તમાનકાળે સાચા જૈન દર્શનમાં પણ ઘણું પક્ષાપક્ષ અને ભેદભેદ થયેલ છે, તે બધે પંચમકાળને પ્રભાવ છે. વળી તેવી લાયકાતવાળા જ જીવોની અહીં ઉત્પત્તિ થાય છે. તેમાં તત્વ પ્રેમી ઘણું ઓછા છ હોય છે. મોટે ભાગે તે કુળધને પાળતા મિથ્યાત્વીએ જ હોય છે. નિભીત સત્ય વક્તા, વર્તમાન કાળમાં મળવા ઘણુજ દુષ્કર છે. વધારે તો ખુશામતીઆ, અભિમાની, તીવ્ર કષાયી, લોભી દેખવામાં આવે છે. તેઓનું આચરણ, ખાનપાન, વ્યવહાર આદિ ઘણેજ અશુદ્ધ હોય છે. તેવા વક્તાઓને ઉપદેશ દેવાને અધિકાર જ નથી. અર્થાત્ તેઓ વક્તા થવાને લાયક જ નથી. પ્રથમ તો વર્તમાન કાળે જીવોની પરિણતિ તીવ્ર કષાય અને સંસારના હેતુભૂત મિથ્યાત્વમાં ફસેલી હોય છે. સભામાં ઘણા અલપ ઝવેજ મેક્ષમાગી હોય છે અથવા તત્તવરુચિવાળા ભવભીરુ જ હોય છે. | સર્વ પ્રથમ છોને ગ્રહીત મિથ્યાત્વ અને તેના હેતુઓને છેડાવવા ઉપદેશ આપવો જોઈએ. પછી સંસારમાં માનવતાનું મળવું દુર્લભ છે. તેનું સ્વરૂપ બતાવવું જોઈએ. મુમુક્ષુઓનું કર્તવ્ય અથવા માનવતાનું સાર્થકપણું અને તેનું ફળ બતાવવું જોઈએ. જેથી જીવને મિથ્યાત્વ ભાવ ગળે, કઈક મંદ પરિણુમિ થાય, Page #590 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કષાયના અભિમાનથી છૂટે, જન્મમરણના ભય લાગે, ત્યાગની ભાવના થાય, ધર્મપ્રત્યે રુચિ થતાં સ્વાધ્યાયમાં લાગી જાય, ત્યાં તેને તત્ત્વાની રુચિ ઉત્પન્ન થતાં પછી મેાક્ષમાર્ગ પર ચડી જાય તેવા ઉપદેશ વક્તાએ આપવા જોઇએ. અધ્યાત્મશૈલીમાં મુખ્યને તે નિશ્ચય ક્હો અને ગોણને વ્યવહાર કહ્યો છે. અભેદ ધમ`તા પ્રધાન કરી નિશ્ચયના વિષય છે અને પર્યાયભેદને ગૌણ કરી વ્યવહાર કહ્યો છે. નિશ્ચય આશ્રય વ્ય છે તે તેા અભેદ છે અને ભેદરૂપ વસ્તુનું જ્ઞાન બધા જીવાને હાય છે તેથી વ્યવહાર આશ્રય પર્યાયના કથનથી જીવાને જાણપણુ થાય છે. જેમકે: જીવને નર નારકાદિ પર્યાય છે, રાગદ્વેષાદ્રિ પર્યાય છે, જ્ઞાનના બેદરૂપ મતિજ્ઞાનાદિ પર્યાય છે, તેને જ જગતના જીવા જીવ માને છે. આ પર્યાયની વિષે અભેદ્યરૂપ અનાદિ અનંત એક ભાવ જે ચેતના ધર્મરૂપ છે તેને ગ્રહણ (શ્રદ્ધા) કરાવવા નિશ્ચયનયના વિષય ખતાવી જીવ દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું ત્યારે પર્યાયાશ્રિત જે લેનય છે તેને ગૌણુતા રાખી કહ્યુ છે. અભેદ્ય દૃષ્ટિમાં પર્યાયના ભંગ જણાય નહીં તેથી અભેદનયનું દૃઢ શ્રદ્ધાન કરાવવા જીવને નિશ્ચયને આધ વ્યવહારથી કરાવવા જરૂરી છે, જો કે પર્યાય નય તે વ્યવહાર છે અભૂતા છે,અસત્યાર્થ છે પણ તે વસ્તુનું સ્વરૂપ સર્વથા નથી તેમ કહે, તા તે અનેકાંત વસ્તુ ધર્માંતે જ જાણતા નથી તેથી તે સર્વથા એકાંત શ્રદ્ધાનથી મિથ્યાદૃષ્ટિ છે. વળી અધ્યાત્મ શાસ્ત્રમાં નિશ્ચય વ્યવહાર અને નય પરસ્પર વિધિ નિષેધથી સખ્ત ભંગથી વસ્તુનું સ્વરૂપ કહેવું. પણ જો એકને સર્વથા સત્યા માને અને તેમાં એકને સથા અસત્યાર્થ માને તેા મિથ્યાશ્રદ્ધાન થાય તેથી સ્યાત (કથ ંચિત) Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ વસ્તુ સ્વરૂપનું શ્રદ્ધાન થાય તેવું અન્યને પ્રતિમાધવું તા જ જીવનું કલ્યાણ થશે. સમ્યગ્દષ્ટિ મુખ્ય ગૌણુ ભેદને જાણે છે પણ મિથ્યાર્દષ્ટિ અનેકાંત વસ્તુને જાણે નહીં અને સર્વથા એજ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. તે અન્ય ધર્મને તા સર્વથા ગૌણ કરી અસત્યા માને છે અથવા અન્ય ધર્મના સર્વથા અભાવ જ માને તા મિથ્યાત્વનું દૃઢપણુ થયું; તેથી તેા તેને મિથ્યાત્વ કના ઉયથી મિથ્યા શ્રદ્ધાન થાય છે અને સત્ય ભાસતુ નથી. તે-મિથ્યા પ્રકૃતિના અભાવ થયે જીવને તત્ત્વાર્થનું યથા શ્રદ્ધાન થાય છે. જિનમતની કથની અનેક પ્રકારની છે તેથી અનેકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ વિચારવું. તેનું ફળ અજ્ઞાનતાને નાશ અને વીતરાગતાનો પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જીવને તૈય, જ્ઞેય, ઉપાદેય, બુદ્ધિ થાય છે. પણ જ્યાંસુધી જીવને નયાનું યથાર્થ જ્ઞાન થતુ નથી ત્યાંસુધી સંશય, વિમેાહ, વિભ્રમ, નાશ થતાં નથી. મહા પુરુષાએ સભ્યજ્ઞાનને પ્રમાણુ કહેલ છે. નામાદિ દ્વારા વસ્તુમાં ભેદ કરવાના ઉપાયને નિક્ષેપ કહે છે. અને જ્ઞાતાના અભિપ્રાયને નય કહે છે. એ પ્રમાણે પ્રમાણ, નય, નિક્ષેપ અને ભંગની યુતિથી પદાર્થના નિર્ણય કરવા જોઇએ. તેથી તેઓનું સ ંક્ષેપમાં સ્વરૂપ કહેવામાં આવે છે જેથી જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય. પ્રમાણુનું સ્વરૂપ प्रमाणनयैरधिगमः तत्प्रमाणे आद्येपरोक्षं प्रत्यक्षमन्यत् ॥४९६ ॥ અ - પ્રમાણ, નયથી જીવાદિક પદાર્થોનું જ્ઞાન થાય છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૩૯ જીવાદિના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પ્રત્યક્ષ, પક્ષ પ્રમાણુથી તથા દ્રવ્યાર્થિક પર્યાયાથિકનયથી થાય છે. પ્રમાણના બે ભેદ છે(1) સ્વાર્થપ્રમાણ (૨) પરાઈ પ્રમાણ: તેમાં સ્વાર્થ પ્રમાણ જ્ઞાનરૂપ છે અને પરાર્થપ્રમાણુ વચનરૂપ છે. સ્વાર્થ પ્રમાણુના ચાર ભેદ છે. મતિ, કૃત, અવધિ અને. મન:પર્યવે તેમાં શ્રત પ્રમાણ તે જ્ઞાનરૂપ છે તેમજ વચનરૂપ છે. અર્થાત્ સ્વાર્થ અને પરાર્થ બરૂપ છે. નયજ્ઞાન અને પ્રમાણુ જ્ઞાન-જો કે જ્ઞાન સામાન્યની અપેક્ષાએ એક છે છતાં વિશેષની અપેક્ષાએ બન્નેમાં ભેદ છે. નયજ્ઞાનમાં જ્ઞાતાના અભિપ્રાય અનુસાર વસ્તુ પ્રતિબિમ્બિત થાય છે અને પ્રમાણ જ્ઞાનમાં વસ્તુ જેવી છે તેવી પ્રતિબિમ્બિત થાય છે. તેથી પ્રમાણ સકલાદેશી અને નય વિકલાદેશી કહેવામાં આવે છે. નયજ્ઞાનને પ્રમાણ નથી માની શકાતું તેનું પણ પૂર્વોક્ત કારણ છે. - પ્રત્યક્ષ અને પરોક્ષ તે પ્રમાણના ભંગે છે. જે જ્ઞાન નિશ્ચય અને વ્યવહારનય બનેને અવલમ્બન કરે છે. તે જ્ઞાનને પ્રમાણસાન કહે છે. વ્યવહાર મારફત (સવિઠ૯૫) વસ્તુને જાણતા જીવને યથાર્થ બેધ પ્રાપ્ત થાય છે. અર્થાત આત્મા વ્યવહારપૂર્વક નિશ્ચયનય પર આરૂઢ થાય છે. બન્ને ન ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી છે. જ્યારે એક સાથે બને ન મળી જાય છે ત્યારે તે પ્રમાણમાં સ્વરૂપ કહેવાય છે. પ્રમાણ વસ્તુના સર્વ ધર્મોને વિષય કરે છે. જે જ્ઞાન પિતાના વિષયને સારી રીતે નિર્મળરૂપે જાણે તે જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે અને જે જ્ઞાન સારી રીતે સ્પષ્ટ ન જાણે તેને પરાક્ષ જ્ઞાન કહે છે. તે હિસાબે મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ તે નેત્રાદિ વડે વર્ણદિને સ્પષ્ટ જાણે છે. તે હિસાબે મતિધૃતજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહીએ છીએ. - મતિશ્રુત જ્ઞાનને વિષય તે ઘણે છે પણ તે એકજ સેયને સંપૂર્ણ જાણી શકતું નથી તેથી પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન વિષય, રૂપી પદાર્થોને છે. તે પોતાના વિષયને સ્પષ્ટ જાણે છે છતાં પણ તે એકદેશ પ્રત્યક્ષ જાણે છે. તેનાથી અમૂર્તિક આત્માનું જાણપણું થતું નથી. કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે (વિશેષ તત્વાર્થસૂત્રથી જાણવું). અધ્યાત્મ દ્વવ્યાર્થિકનયના દશ ભેદનું સ્વરૂપ द्रव्यार्थिकस्यदशभेदाः ॥४९७॥ અર્થ- અધ્યાત્મ દ્રવ્યાકિનયન દશ ભેદ થાય છે. (૧) જેમાં કર્મકૃત ઉપાધિ (કર્મની બંધ, ઉદય, સત્તા) ની અપેક્ષા વિના કેવળ દ્રવ્યના સ્વરુપને ગ્રહણ કરે છે. જેમકે - સંસારી જીવને સિદ્ધસમાન શુદ્ધાત્મા કહે તેને કર્મોપાધિનિરપેક્ષશુદ્ધદ્રવ્યાર્થિકનય કહે છે. (૨) ઉત્પાદ, વ્યયને ગૌણ કરીને કેવળ દ્રવ્યની સત્તા માત્રને ગ્રહણ કરે છે. જેમકે - દ્રવ્ય નિત્ય છે. તેને સત્તાગ્રાહક શુધદ્રવ્યાર્થિકનય કહે છે. (૩) ભેદવિક૯પ કર્યા વિના જ જે દ્રવ્યનું કથન કરે. જેમકે - દ્રવ્ય પિતાના ગુણપર્યાય અથવા સ્વભાવથી અભિન્ન હોય છે તેને ભેદકલ્પનાનિરપેક્ષશુધ્ધદ્રવ્યાર્થિકય કહે છે Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ (૪) કકૃત ઉપાધિની અપેક્ષા રાખીને દ્રવ્યનું કથન કરે છે; જેમકે:- ક જનિત ક્રોધાદિ ભાવાની અપેક્ષાએ જીવને ક્રોધી, માની ઇત્યાદિ રૂપ કહેવું તેને કમેાપાધિસાપેક્ષ અશ્ધદ્રવ્યાર્થિ નય કહે છે. (૫) ઉત્પાદ અને વ્યયની અપેક્ષા કરીને જે દ્રવ્યનું કથન કરવામાં આવે. જેમકે:- દ્રવ્ય એકજ સમયમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આત્મક છે તેને ઉત્પાદૃવ્યયસાપેક્ષ અશુદ્રવ્યાર્થિ કનય કહે છે. (૬) જે એક કલ્પનાની અપેક્ષા રાખી દ્રવ્યનું કથન કરે. જેમકે:આત્માને દર્શન, જ્ઞાન, સુખ, વીયોદિ ગુણુ હાય છે તેને પનાસાપેક્ષઅશુદ્રવ્યાકિનય કહે છે ભેદ (૭) સમસ્ત ગુણ્ણા અને પર્યાયામાં દ્રવ્યને અન્નયરૂપથી ગ્રહણ કરે. જેમકે:- દ્રવ્ય, ગુ! પર્યાય સ્વભાવવાળુ હાય છે તેને અન્વયદ્રવ્યાકિનય કહે છે. (૮) જે પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી દ્રવ્ય ના અસ્તિત્વને ગ્રહણ કરે. જેમકે:- જીવ દ્રવ્ય પાતાના અનંત જ્ઞાનાદિ ગુણ્ણાના સમુદાય રૂપથી સ્વદ્રવ્ય, પેાતાના અસંખ્યાત પ્રદેશરૂપ સ્વક્ષેત્ર, પેાતાના ( સ’સારાપેક્ષા ) અનાદિ અનંત ( અભવ્ય ) અનાદિ સાંત ( ભવ્ય ) અને સાદિ અનંત ( સિદ્ધાત્મા ) અથવા સામાન્યપણે સર્વ જીવાને અનાદિ અનંત તે સ્વકાળ અને ( સ ંસારાવસ્થામાં ) પશ(મકાર્ત્તિ પાંચભાવે। તથા ( સિદ્ધાવસ્થામાં) ક્ષાયિકાદિ એ Page #595 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવની અપેક્ષાએ જીવદ્રવ્ય છે. એ પ્રમાણે બધા દ્રવ્ય ઉપર લગાવવું જોઈએ, તેને સ્વદ્રવ્યાદિ(ચિતુષ્ટય)ગ્રાહક દ્રવ્યાકિનય કહે છે. (૯) પરદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાથી દ્રવ્યના નાસ્તિત્વ ને સ્વીકાર કરે. જેમકે- જીવદ્રવ્ય, પુદ્ગલના વર્ણાદિ ગુણોના સમુદાયરૂપ દ્રવ્ય, તેના સંખ્યાત, અસંખ્યાત, અનંત પરમાણુ સ્વરૂપેક્ષેત્ર, અનાદિ અનંત પરિણમન સ્વરૂપ સ્વકાળ અને અચેતનત્વ (મૂર્તિક) આદિ ભાવની અપેક્ષાએ નથી. તેને પરદ્વવ્યાપદ(ચતુષ્ટય)ગ્રાહકવ્યાર્થિકનય કહે છે. ૧૦ દ્રવ્યના અનેક સ્વભાવમાંથી કઈ એક મુખ્ય સ્વભાવને ગ્રહણ કરી દ્રવ્યનું કથન કરવું. જેમકે - આત્મા જ્ઞાનસ્વરૂપી છે જો કે આમામાં જ્ઞાનાદિ અનંત ગુગે છે તે પણ જ્ઞાન ગુણની મુખ્યતાથી તેને જ્ઞાન સ્વરૂપી કહે) તેને પરમભાવગ્રાહકદ્રવ્યાર્થિકનય કહે છે. અધ્યાત્મ પર્યાયાર્થિક નયના છ ભેદનું સ્વરૂપ पर्यायार्थिकस्य षटभेदाः ॥४९८॥ અર્થ - અધ્યાત્મ પર્યાયાર્થિક નયના છ ભેદ થાય છે. (૧) જે સ્થૂલ આકારાદિની અપેક્ષા દ્રવ્યની અનાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરે. જેમકે સુમેરું પર્વત અથવા ચંદ્રમા, સૂર્યાદિ પુદ્ગલ ની સ્થલ પર્યાય અનાદિ નિત્ય હોય છે. (જોકે સમયે સમયે તેમાંથી સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત પરમાણુ આવે જાય છે તે હસાબે અનિત્ય (સૂમ) Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ પર્યાયરૂપ હોવા છતાં પણ તેને અકૃત્રિમ પદાર્થોની સ્કૂલ પર્યાયના આકારાદિરૂપ જેને તે બન્યું રહે છે તેથી તે અનાદિ નિત્ય પર્યાય કહેવાય છે) તેને અનાદિનિત્ય પર્યાયાર્થિકનય કહે છે. (૨) સાદિ અને નિત્ય પર્યાયને ગ્રહણ કરી દ્રવ્યનું કથન કરે. જેમકે – સિદ્ધ પર્યાય સાદિ નિત્ય છે કે અનાદિક સંબંધથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કદી કાલિબ્ધિવશ સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી કર્મથી છુટી ગયે; તે હિસાબે સિદ્ધાવસ્થા સાદિ અને અક્ષય અનંત હોવાથી અર્થાત જેને કદી અંત થશે નહીં તે હિસાબે સિદ્ધપર્યાય સાદિ નિત્ય હોય છે, તેને સાદિનિત્યપર્યાયાર્થિકનય કહે છે. (૩) જે સત્તાને ગૌણકરી માત્ર ઉત્પાદ, વ્યયરૂપ દ્રવ્યની પર્યાયને ગ્રહણ કરે જેમકે - દ્રવ્યની પર્યાય સમયે સમયે નાશ થતી રહે છે તેને અનિત્ય શુધ પર્યાયાર્થિઓનય કહે છે. (૪) સત્તાની અપેક્ષા રાખીને દ્રવ્યની ત્રિલક્ષણાત્મક અર્થાત ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ ગ્રહણ કરવું. જેમકે દ્રવ્યની પૂર્વ પર્યાયને વિનાશ ઉત્તર પર્યાયને ઉત્પાદ અને દ્રવ્યપણાથી ધ્રૌવ્ય સ્વરૂપ એક સમયમાં ત્રિલક્ષણાત્મક કહેવું તેને નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય કહે છે. (૫) કર્મકૃત ઉપાધિથી રહિત નિત્ય શુદ્ધ પર્યાયને ગ્રહણ કરે. જેમકે શુદ્ધ સિદ્ધ પર્યાય સમાન સંસારી પર્યાય કહેવી તેને કર્મોપાધિનિરપેક્ષનિત્યશુધપર્યાયાર્થિકનય Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ (૬) કર્મકૃત ઉપાધિઓની અપેક્ષા રાખી સંસારી જીની ચતુર્ગતિ સલ્બધી અનિત્ય અશુદ્ધ પર્યાયને જ ગ્રહણ કરે. જેમકે – સંસારી જીવ જન્મ અને મરણ કરે છે. તેને અનિત્યઅશુધ પર્યાયાર્થિકનય કહે છે. નયનું સ્વરૂપ नैगमसंग्रह व्यवहारर्जुमूत्रशब्दसमभिरुद्वैवंभूता नयाः ॥४९९॥ અર્થ-નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત એમ સાત નય છે. ભાવાર્થ-પૂર્વોકત સાત નિયામાંથી પ્રથમની ત્રણ નય દ્રવ્યાર્થિક (સકલાદેશ) છે. બાકીની ચાર નય પર્યાયાર્થિક (વિકલાદેશ) છે. કઈ કેઈ આચાર્યો જુસૂત્રને દ્રવ્યાર્થિકમાં માની છે તેનું કારણ એ છે કે, કોઈ દ્રવ્ય, પર્યાય વિના રહેતું નથી. પર્યાય પર્યાયીમાં અભિન્નતા છે તે હિસાબે જુસૂત્રનયને દ્રવ્યાર્થિકનાં ગણી, પર્યાયાર્થિકનયના ત્રણ ભેદ માનેલ છે. ત્રાજુસૂત્ર અને એવંભૂત નયને કઈ કઈ આચાર્યો શબ્દનયમાં અંતર્ભાવ માની કુલ પાંચજ નય માનવામાં આવેલ છે. છતાં વિષય ભેદની અપેક્ષાએ સાત નય થાય છે. જે નય દ્રવ્યની મુખ્યતાથી પદાર્થનું જ્ઞાન કરાવે તેને દ્વવ્યાર્થિક નય કહે છે. જે નય દ્રવ્યના સ્વરૂપથી ઉદાસીન થઈ પર્યાયની મુખ્યતાથી પદાર્થનું જ્ઞાન કરાવે તેને પર્યાયાર્થિક નય કહે છે. નય શ્રુતજ્ઞાન અંશ છે. ન દ્વારા વસ્તુના એક અંશનું Page #598 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન થાય છે. અપેક્ષાને પણ નય કહે છે. જેમકે : કેઈ અપેક્ષાએ કોઈ કથન મુખ્યથી કહેવામાં આવે છે અને બીજી અપેક્ષાએ અન્ય કથન તે સમયે ગૌણ થઈ જાય છે. નયથી પદાર્થનું અપૂર્ણ જ્ઞાન થાય છે. જેમકે પદાર્થના કઈ એક ધર્મને અથવા સ્વભાવને અથવા પર્યાયને વા અંગને વા અંશને બતાવે છે તેને ત્ય કહે છે. ' પહેલી ચાર નાને અર્થનય કહે છે કારણ કે તેનું લક્ષ પદાર્થ તરફ છે અને શબ્દ, સમભિરૂઢ, એવંભૂતને શબ્દનય કહે છે. કારણકે તેનું ધ્યાન શબ્દની તરફ છે. કઈ કઈ આચાર્યો તેને વ્યંજનનય કહે છે. પ્રમાણ, નય, નિક્ષેપ, અને ભંગ તે જ્ઞાનના વિશેષ છે. તે બધા વિતરાગ નિર્વિકલ્પ સમાધિગમ્ય જ્ઞાયકભાવમાં અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં અસ્તિત્વ નથી. પરમ સમાધિ કાળમાં શુદ્ધ જીવની પ્રતીતિ હોવાથી અને નેની પ્રતીતિ ન હોવાથી તે ભૂતાઈ નથી પણ અભૂતાઈ છે. અભેદરૂપથી સમસ્ત વસ્તુને ગ્રહણ કરે તેને અર્થનય કહે છે, અને વર્તમાન કાલથી ઉપલક્ષિત વસ્તુમાં વાચક શબ્દના ભેદથી ભેદ કરવાવાળી વ્યંજન નય અથૉત્ શબ્દનય છે. શાસ્ત્રીય દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદનું સ્વરૂપ : (૧) નિગમનनएकंगच्छतिइतिनिगमः निगम : विकल्प : तत्र भवनैगमः નિગમ તેને કહે છે કે જે એક વાત ઉપર સ્થિર ન રહે પણ વિકલ્પ ઉઠતે જાય અર્થાત્ સંકલ્પ માત્ર ગ્રહણ કરવાવાળા જ્ઞાનને Page #599 -------------------------------------------------------------------------- ________________ કનૈગમનથ” કહે છે. તેના ત્રણ ભેદ છે- અતીત નગમનય, અનાગત નૈગમનય અને વર્તમાન બૈગમનય. દૃષ્ટાંત - ભૂતકાળની વાતને વર્તમાનકાળમાં સંકલ્પ કરીને કહેવું. જેમકે આજ દિવાળીને દિવસે શ્રી વદ્ધમાન ભગવાન મોક્ષ ગયા છે. તે વચન છે કે અસત્ય છે, કારણ ભગવાનને મોક્ષ : ગયા અઢી હજાર વર્ષ થઈ ગયા છતાં પણ વ્યવહારમાં અતીત: નૈગમનયથી આ વચન અસત્ય નથી. દૃષ્ટાંત - જે વાત આગળ થવાવાળી છે તેને વર્તમાનમાં કહેવી. જેમકે શ્રેણિક રાજા તીર્થકર છે. તેઓ થવાવાળા છે છતાં વર્તમાનમાં ભાવીને આરે૫ કરે તેને અનાગત નિગમનય કહે છે. દૃષ્ટાંત – કાર્યની પૂર્ણતા થયા વિના તેને વર્તમાનમાં પૂર્ણ કહી દેવું. જેમકે ક્યાંક આગ લાગી હોય ત્યારે તેને કોઈએ પૂછયું, કે શું દશા છે? ત્યારે તે કહેવા લાગ્યું કે સર્વનાશ થઈ ગયું. તેને વર્તમાન નગમનય કહે છે. સર્વનાશ થયા નથી પણ નાશને પ્રારંભ થઇ ગયે છે. તે પ્રમાણે સર્વત્ર લગાવી લેવું જોઈએ તેને વર્તમાન બૈગમનય કહે છે. (૨) સંગ્રહનય:अभेदरुपेण वस्तुसमूहं संग्रहणाति इति संग्रहः , જે અભેદરૂપથી પદાર્થના સમૂહને ગ્રહણ કરે તેને સંગ્રહનય કહે છે. જેમકે “વ્યસત્તરૂપ છે.” તે સામાન્યમાં બધાં દ્રવ્ય Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ આવી ગયી. તેના બે ભેદ છે:- એક સામાન્યસ ગ્રહનય અને બીજી વિશેષસ ગ્રહનય છે. બધા દ્રવ્યેા પરસ્પર અવિરોધી છે, તેમ કહેવું તે સામાન્યસંગ્રહનયના વિષય છે. અને બધા જીવે પરસ્પર અવિરાધી છે તેમ કહેવું તે વિશેષ સંગ્રહનયને વિષય છે. જેમકે: જીવનું લક્ષણ ઉપયોગ છે. તેમાં ખધા જીવે આવી ગયાં. કદ્રવ્યમાં અસંખ્યાત કાલાણએ આવી ગયા, મૂર્તિમાન અણુમાં અનતાન’ત પરમાણુ આવી ગયા તેમ જાણવું. વ્યવહારનય : संग्रहेण गृहीतार्थस्य भेदरूपतया वस्तु व्यवहृयते इति व्यवहारः સંગ્રહરૂપથી ગ્રહણુ કરેલા પદાર્થોના વિશેષ અથવા બેદરૂપ વ્યવહાર જેમાં કરવામાં આવે તે વ્યવહાર નય છે. તેના બે ભેદ છે:- એક સામાન્યવ્યવહારનય. જે સામાન્ય સ ંગ્રહ નયના ભેદ કરે. જેમકે: જીવ, અજીવ એ ભેદરૂપ દ્રવ્યા છે. ખીજી વિશેષ વ્યવહારનય છે, જે સંગ્રહ નયના વિશેષમાં ભેદ કરે. જેમકે: જીવ સંસારી અને મુક્ત એમ એ પ્રકારે છે. તે વ્યવહારનયના ભેદ પ્રભેદ કરી શકાય. જેમકે: સ`સારી જીવા ત્રસ સ્થાવર છે. તે પ્રમાણે ભેદાભેદ કરતાં ચાલ્યું જવું ત્યારે પહેલું વાકય સંગ્રહનયનું થઈ જાય છે. જેમકે: સ’સારી ત્રસના ભેદ કરતા ત્રસ સંગ્રહનય થઇ જશે. તેમ આગળ આગળ જેમાં ભંગ થાય તે વ્યવહાર છે અને ભગપૂર્વનું અલગ તે સંગ્રહનયના વિષય છે, Page #601 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય પર્યાયાર્થિકનયના ચાર ભેદનું સ્વરૂપ (૪) ગજવનયર ऋजुं प्रगुणं प्रांजुलं सूत्रयति तंत्रयते इति ऋजुमूत्रं : જે પદાર્થની વર્તમાન પર્યાયને ગ્રહણ કરે તેને જુસૂવનય કહે છે. તેના બે ભેદ છે. એક સૂમત્ર જુસુત્રનય, જે પદાર્થની અતિ સૂક્ષ્મ સમયમાત્રની પર્યાયને ગ્રહણ કરે છે. તે પર્યાયનું કહેવું ઘણું જ કઠણ છે. કારણ કે તેનું કથન કરતા પહેલા સૂક્ષમ પર્યાય બદલી જાય છે, તે પર્યાયને અર્થપર્યાય કહે છે. જોકે આ નય વ્યવહારમાં આવી શકતી નથી, છતાં વિષયમાત્ર બતાવવી અપેક્ષાએ અહીં જણાવેલ છે. જેમકે સર્વ શબ્દ ક્ષણિક છે. બીજી સ્કૂલwજુસૂવનય છે જે અનેક સમયની સ્થાયી પર્યાયને ગ્રહણ કરે છે. જેમકે મનુષ્યાદિ પર્યાયને તેના આયુષ્યના ઉદય સુધી ગ્રહણ કરવી તેમાં ભૂત, ભવિષ્ય પર્યાયનું ગ્રહણ નથી. ગાય કાળી છે, આ રેગી છે, ધનવાન છે, વિદ્વાન છે આદિ સ્થૂલ અવસ્થાને જણાવે છે. - ઉર્ધ્વતા સામાન્ય તે દ્રવ્યરૂપ છે કારણ કે બધી પર્યમાં સાધારણ રૂપથી રહે છે અને તિર્યક્ષામાન્ય પ્રતિ વ્યક્તિ (ઘટ, પટ રૂ૫) સદશ પરિણામ લક્ષણ વ્યંજન પર્યાયમાં રહે છે કારણ કે સ્થલ રૂ૫થી કાલાંતરમાં રહેવાવાળી અને શબ્દથી સંકેત ગોચર તે વ્યંજનપર્યાય છે. પૂર્વવર્તી પર્યાય જેને વિષય નથી પણ શુદ્ધ એક સમય Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ વતી વર્તમાનકાલીન અર્થપયોય માત્ર તે સૂક્ષમત્ર સુવનયને વિષય છે. તે સિવાય તેની અન્ય કોઈપણ વિષયમાં પ્રવૃત્તિ નથી, અને વ્યંજન પર્યાય તે પૂલ ઋજુસૂત્રનયને વિષય છે. ૫ શબ્દનયાशब्दात व्याकरणाव प्रकृतिप्रत्यय द्वारेण सिद्धः शब्दःशब्दनयः જે વ્યાકરણની અપેક્ષાથી શબ્દોને ગ્રહણ કરે અથવા જે વ્યાકરણથી પ્રકૃતિ, પ્રત્યય દ્વારા શબ્દ સિદ્ધ થાય તેને શબ્દનય કહે છે. જેમાં લિંગદેષ, સંખ્યાદેષ, કારકદેષ, કાળદેષ, એકવચન, દ્વિવચન, બહુવચન, સાધનદેષ, પુરુષાદિ ઉપગ્રહ દેના વ્યભિચારેને દૂર કરી પદાર્થને ગ્રહણ કરે અથવા જેમાં વ્યાકરણ આદિને દોષ ન આવે તેને શબ્દનય કહે છે. જેમકે સ્ત્રી માટે દારા, ભાર્યા, કલત્ર, ત્રણે શબ્દો જુદા જુદા લિંગવાચક છે. છતાં ત્રણે એકજ સ્ત્રીને બોધ કરાવે છે. લિંગ અપેક્ષાએ દારા તે પુલિંગને શબ્દ છે, કલત્ર નપુંસક લિંગનો શબ્દ છે, ભાર્યા સ્ત્રીલિંગનો શબ્દ છે. છતાં વ્યાકરણની રીતિથી શબ્દનય દ્વારા તે બરાબર છે. તે પ્રમાણે સંખ્યાદિ ઉપર લગાવવું જોઈએ, તેને શબ્દનય કહે છે. જો કે શબ્દનય, સમરિઢ અને એવંભૂત ત્રણે એકજ ભેદરૂપ છે. (જુઓ જ્યધવલ પૃષ્ઠ ૨૩૫ વિશેષાર્થ તથા ધવલખંડ ૧ પૃષ્ઠ ૮૭) (૬) સમભિરૂઢનયઃ “નાનાર્યસમરિફત સાહિત” પદાર્થમાં શબ્દનો Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ અનેક અર્થ થતો હોવા છતાં એક અર્થનો આરૂઢ કરે તેને સમભિરૂઢ નય કહે છે. જેમકે શબ્દનો અર્થ: વાકય, પૃથ્વી, સ્વર્ગ, વાણી, વજ, દિશા, કિરણ, નેત્ર, જલ છે. છતાં ગ શબ્દને સમભિરૂઢ નયથી ગાયને માટે જ વ્યવહાર કરી શકાય છે. શબ્દ નયમાં વ્યાકરણનું ધ્યાન હતું. જ્યારે સમભિરૂઢમાં શબ્દના અર્થ ઉપર ધ્યાન અપાય છે. વ્યવહારમાં કેઇનું નામ રાખવું તેને સમભિરૂઢનય કહે છે. જેમકે વૈદરાજ, પૂજારી, રસે આદિ નામે મનુષ્યને કહેવું અથવા વૈદપણું, પૂજારીપણું, રસેથાપણું, ન કરવા છતાં તે નામથી પુકારવું તેને સમર્િહનય કહે છે. ૭ એવંભૂતનય :gવંત્રિાધાના મૂતે તિg સૂતર વર્તમાનમાં જેવી કિયા કરતે હેય તેવીજ ક્રિયાથી તેને કહેવું તેને એવંભૂતનય કહે છે. જેમકે વૈદ્યપણું કરતા વૈઘરાજ કહેવું. પૂજા કરતી વખતે પૂજારી કહેવું, તીર્થને પ્રચાર કરતા તીર્થકરને તીર્થકર કહેવા, તેને એવંભૂતનય કહે છે. પણ જન્મસમયે તીર્થકર કહેવું તેને સમભિરૂઢ નય કહે છે. આત્મલીનમાં રહેલા સાધુને સાધુ કહેવું તેને એવંભૂતનય કહે છે. અન્ય વખતે સાધુ કહેવા તેને સમભિરૂઢ નય કહે છે. ચાલતી વખતે ગાયને ગાય કહેવી તેને એવુંભૂતનય કહે છે પણ ખાતી હોય, બેઠી હોય, ત્યારે ગાય કહેવી તેને સમણિરૂઢનય કહે છે. ઉપનાના ભેદનું સ્વરૂપ (૧) સદભૂતવ્યવહારનય (૨) અસદભૂતવ્યવહારનય Page #604 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ (૩) ઉપરિતાસદૃભૂત-વ્યવહારનય એમ ત્રણ પ્રકાશની ઉપનય છે. (૧) સદ્ભૂત વ્યવહાર નયના બે ભેદ છે:– એક શુદ્ સદ્ભૂતવ્યવહારનય અને ત્રીજી અશુધ્ સદ્દભૂત વ્યવહાર નય છે. અખંડ દ્રવ્યમાં વા શુદ્ધ દ્રષ્યમાં ગુગુ ગુણી અથવા પર્યાય પર્યાયીના ભેદ કરવા જેમકે: સિદ્ધાત્માને કેવલજ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણા છે, તેને ગુણગુણી ભેદ કહે છે અને સિદ્ધામાની શુદ્ધ સિદ્ધપર્યાયના ભેદ કરવા તે પર્યાયપર્યાયીની અપેક્ષાથી છે. તેથી તેને સદ્ભૂતવ્યવહારનય કહે છે અને છદ્મસ્થ જીવનાં મતિશ્રુતજ્ઞાનાદિ ક્ષયાપમિક જ્ઞાન તથા સસારી જીવની નરનારકાદિ પયાય તે અશુદ્ધ દ્રષ્યમાં ગુણગુણીના અથવા પર્યાયપર્યાયીના ભેદ કરવા તેને અશુદ્ સદ્દભુતવ્યવહારનય કહે છે. (૨) અસહ્ભૂતવ્યહારનય ના ત્રણ ભેદ છે:- પહેલી સ્વાતિ અ. વ્ય. નય ખીજો વિજાતિ અ. ન્ય. નય ત્રીજે સ્વાતિ વિજાતિ. અ, વ્ય. નચ છે. જેમકે:- (૧) પરમાણુને કાયવાન બહુપ્રદેશી કહુવા. જો કે વર્તમાનમાં તે એક પ્રદેશી છે છતાં પણ તેમાં મળવાની શક્તિ છે તે હીસાબે એક જાતિમાં બહુ પ્રદેશીપણાની અપેક્ષાએ સ્વજાતિ અ ન્ય. નય કહે છે. (૨) એક જાતિના આરોપ બીજી જાતિમાં કરવામાં આવે. જેમકે: મતિજ્ઞાનને મૂર્ત કહેવું, જોકે મતિજ્ઞાન અમૂર્તિ ક આત્માના વિશેષ ગુણ છે તે કર્માંના ક્ષયાપશમથી અમૂર્તિક છે; છતાં પણ વિજાતિના આરાપથી મતિજ્ઞાનને મૂર્ત કહેવું તે Page #605 -------------------------------------------------------------------------- ________________ પ વિજાતિ. અ. વ્ય. નય નું આત્મામાં છે તેમ છતાં જ્ઞાનને કહેવું તેને સ્વાતિ, વિજાતિ. કહે છે. કથન છે. (૩) ખરેખર જ્ઞાન, જીવ, અજીવ શેયમાં છે એમ અસ. ૫. નય નું કથન વિજાતિ અસદ્ભૂત વ્યવહારનય ના નવ ભેદ છે (૧) દ્રવ્યમાં દ્રશ્યના સમારોપ (૨) દ્રવ્યમાં ગુણુના આશપ (૩) દ્રવ્યમાં પર્યાયને આપ (૪) ગુણુમાં ગુણના આરાપ (૫) ગુણુમાં દ્રવ્યના આરેાપ (૬) ગુણમાં પર્યાયના આરેાપ (૭) પાચમાં પોયગ આરોપ (૮) પર્યાયમાં ગુણના આરાપ (૯) પાચમાં દ્રવ્યના આરેાપ કરવા એમ નવ ભેદ થાય છે. જેમકે:- ચંદ્રના બિમ્બને ચન્દ્ર કહેવા તે સ્વજાતિ પર્યાયમાં સ્વજાતિને આરેાપ કહેવાય, મતિજ્ઞાનને મૂતિ ક કહેવું તે વિજાતિ ગુણમાં વિજાતિ ગુણના આરેાપ, જ્ઞાનનેા વિષય છત્ર · અજીવને જ્ઞાન કહેવું તેમાં સજાતિ વિજાતિ દ્રવ્યમાં, સજાતિ વિજાતિ ગુણના આરેપ, પરમાણુને બહુપ્રદેશી કહેવા ત્યાં સ્વજાતિદ્રવ્યમાં સજાતિ વિભાવપર્યાયના આરેાપ, જ્ઞાનને જીવ કહેવા તે સ્વજાતિ ગુણમાં દ્રવ્યના આરાપ, સમ્યક્ત્વગુણુ હાવા છતાં તેમાં પર્યાયને આરોપ કરી ગુણુના વ્યવહાર કરવા, સમ્યગ્દર્શનની પર્યાયમાં ગુણને આરેાપ કરવા, સિદ્ધપર્યાયને દ્રવ્યમાં આપ કરવા, મતિજ્ઞાનાદિ પર્યાયમાં જ્ઞાનાદિ પર્યાયના આરાપ કરવા, એમ જાણવું. (૩) ઉપચારતાસાતવ્યવહારનયના ત્રણ ભેદ છે : Page #606 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભેદ સ્વજાતિ ઉપ૦ અ વ્ય નય બીજે વિજાતિ ઉપર અ ચર નય ત્રીજે સ્વજાતિ વિજાતિ ઉપ૦ અ વ્ય૦ નય છે. દૃષ્ટાંત - સ્ત્રી પુત્રાદિ મારાં છે. તે જીવની સ્વજાતિમાં માન્યતા કરવામાં આવી છે. તે ખરેખર જુઠી છે તેથી તે ઉપચરિત છે. વસ્ત્રાભૂષણ સુવર્ણ રત્નાદિ મારાં છે તેમ કહેવું તે વિજાતિમાં ઉપચરિત છે. દેશ, રાજ્ય, દુર્ગ આદિ મારાં છે, તેમ કહેવું તે સવજાતિ વિજાતિ મિશ્ર ઉપચરિત છે. વિશેષાર્થ- જેને અભેદરૂપ વિષય છે તેને નિશ્ચયનય કહે છે અને જેને ભેદરૂપ વિષય છે તેને વ્યવહારનચ કહે છે. નિશ્ચયનયના બે ભેદ છે (૧) શનિશ્ચયનય અને (૨) અશુધિ. નિશ્ચયનય છે. તેમાં જે નિરુપાધિક ગુણગુણીને અભેદરુપ ગ્રહણ કરે તેને શુદ્ધ નિશ્ચયનય કહે છે. જેમકે – જીવ કેવળ જ્ઞાનસ્વરૂપ છે. અને જે સંપાધિક ગુણગુણને અભેદરૂપ ગ્રહણ કરે તેને અશુધિ નિશ્ચયનય કહે છે. જેમકે – જીવ મતિજ્ઞાન સ્વરૂપ છે. વ્યવહારનયના બે ભેદ છે એક સદભૂતવ્યવહારનય અને બીજે અસદ્દભૂતવ્યવહારનય છે તેમાં જે એક પદાર્થમાં ગુગગુણને ભેદરૂપ ગ્રહણ કરે છે તેને સદ્ભુત વ્યવહારનય કહે છે. તેના બે ભેદ છે –એક ઉપચરિતસદભૂત વ્યવહારનય અને બીજી અનુપચરિતસદભૂત વ્યવહારનય છે. જે સેવાધિક ગુણગુણીને ભેદરૂપ ગ્રહણ કરે છે તેને ઉપચરિતસદભૂત. Page #607 -------------------------------------------------------------------------- ________________ પા વ્યવહારનય કહે છે જેમકે:- જીવના મતિજ્ઞાનાદિ ગુણ છે. અને : જે નિરુપાધિક ગુણુ ગુણીને ભેદરૂપ ગ્રહણ છે તેને અનુપતિસદ્દભૂત વ્યવહારનય કહે છે. જેમકે:- જીવના કેવળજ્ઞાનાદિ ગુણ છે. જે ભિન્ન પદાર્થ ને અભેદરૂપ ગ્રહણ કરે છે તેને અસદૂભૂત વ્યવહારનય કહે છે. તેના બે ભેદ છે. એક ઉપચરતાસભૃત વ્યવહારનય અને બીજો અનુપચરતાસ ભૂત વ્યવહારનય. તેમાં જે સંશ્લેષ રહિત વસ્તુને અભેદ્યરૂપ ગ્રહણ કરે તેને ઉપરિતાસભૃત વ્યવહારનય કહે છે. જેમકે:-વસ્ત્રાદિ (નાક) મારાં છે. અને જે સંદ્વેષ રહિત વસ્તુને અલેપ ગ્રહણ કરે છે તેને અનુપરિતાસ ભૂત વ્યવહારનય કહે છે. જેમકે:- શરીર (ક) મારૂં છે. જોકે ઉપરના છ ભેદ કેાઇ આચાયે અધ્યાત્મ સંબધમાં સ'ક્ષેપથી કહેલ છે. પણ તે છ ભેદ શુદ્ધનિશ્ચયનય ભેદ વિકલ્પ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિ ક નયમાં તથા અશુદ્ધ નિશ્ચયનય કપાધિ સાપેક્ષ અશુધ્ધદ્રવ્યાર્થિક નયમાં ગર્ભિત છે. ઉપરિત સદ્ભૂત વ્યવહાર નય તે અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર નયમાં અને અનુપરિત સદ્ભૂત વ્યવહાર નય તે શુધ્ધ સદ્ભૂત વ્યવહાર નય માં ગતિ છે. વળી અનુપચિરત અને ઉપરિત સદ્ભૂત વ્યવહારનય ખન્ને ઉપચરિત ( ઉપરિતાસદ્ભૂત ) વ્યવહાર નય માં ગર્ભિત છે, એમ જાણવું. (વિશેષ જૈનસિદ્ધાન્ત દર્પણ પૃષ્ટ ૩૫, સર્વાર્થ સિદ્ધિ, આલાપપદ્ધતિ, નયચક્ર, યંધવલ અને ધવલખંડ પૃષ્ટ ૮૪–૯૦ માં જોવું) Page #608 -------------------------------------------------------------------------- ________________ સારાશા-સામાન્ય ધર્મને વિષય કરવાવાળી દ્રવ્યાર્થિક નય છે અને વિશેષ ધર્મને વિષય કરવાવાળી પર્યાયાર્થિક નય છે. તેમાં સંગ્રહ અને વ્યવહારના ભેદથી દ્રવ્યાર્થિક નય બે પ્રકારની છે. જે અભેદને વિષય કરે છે તે સંગ્રહાય છે. અને જે ભેદને વિષય કરે છે તે વ્યવહારનય છે. તે બન્ને નય દ્રવ્યાર્થિક નયની ક્રમશ: શુદ્ધ અને અશુદ્ધ પ્રકૃતિ છે. જ્યાં સુધી દ્રવ્યને અભેદરૂપથી ગ્રહણ કરે છે તેને શુદ્ધ કહે છે અને દ્રવ્યને ભેદથી ગ્રહણ કરે છે તેને અશુદ્ધ કહે છે. અથવા દ્રવ્યમાં દ્રવ્યભેદ અથવા સત્તા ભેદ કરે છે ત્યાંસુધી દ્રવ્યાર્થિકનયની અશુદ્ધપ્રકૃતિ છે. પણ વસ્તુમાં કાળકૃત ભેદની પ્રધાનતા પર્યાયાર્થિક નયને વિભાગ (અવતાર) થાય છે. જેમકે જીવના ભેદ સંસારી અને મુક્ત અજીવના પુદ્ગલ ધર્મ અધર્મ, આકાશ, અને કાળ એ પ્રમાણે પાંચ ભેદરૂપ ગ્રહણ તે દ્રવ્યભેદ, અથવા સત્તા ભેદ તેને વ્યવહારનય કહે છે અને તે કવ્યાકિનયની અશુદ્ધ પ્રકૃતિ છે. | ઋજુસૂવનય તે પર્યાયાર્થિક નયને મૂલ આધાર છે અને શબ્દાદિન તે ઋજુસૂત્રનયની શાખા-ઉપશાખા છે. પર્યાયાર્થિકનેયની અપેક્ષાએ પદાર્થમાં ઉત્પન્ન અને નાશ થાય છે કારણ પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિક્ષણ નવી નવી પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પૂર્વ પર્યાયને નાશ થાય છે. પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યનો કદી નાશ થતું નથી તેમજ તેને ઉત્પાદ પણ થતું નથી. સદાકાળ સ્થિતિ સ્વભાવ રહે છે. પ્રત્યેક પદાર્થમાં ઉપાદ વ્યય બે પ્રકારે થાય છે એક સ્વનિમિત્ત અને બીજું પરનિમિત્ત છે. દ્રવ્યમાં આગમ પ્રમાણથી અનંત અગુરુલઘુ ગુણના અવિભાગ પ્રતિચ્છેદ માનેલ છે. + હ . Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જે ષટ ગુણુ હાનિવૃદ્ધિ રૂપથી નિરંતર પ્રવર્તમાન રહે છે તે હીસામે સ્વનિમિત્તોત્પાદ વ્યય થયા કરે છે. તે પ્રમાણે પરનિમિત્તથી પણ દ્રવ્યમાં ઉત્પાદ વ્યયનેા વ્યવહાર કરવામાં આવે છે. અગ્રાયણી પૂમાં આચાર્યે સાતસા સુનય અને દુ યાનું વર્ણન લખેલ છે. (જીએ જયધવલા ખંડ ૧ પૃષ્ટ ૧૪૦.) નિક્ષેપનું સ્વરૂપ. नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ॥ ५०० ॥ અર્થ:- નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવનિક્ષેપ એમ નિક્ષેપના ચાર ભેદ છે. ભાવાર્થ:- પ્રમાણુ અને નયામાં દ્રવ્યને આરોપણ કરવું તેને નિક્ષેપ કહે છે. પદ્મોમાં ચાર પ્રકારના વ્યવહાર જગતમાં પ્રચદ્વિત છે તેમાં (૧) પહેલા પ્રકારનું સંક્ષેપમાં કથન એવું છે કે, કાઇ પદાથ માં ગુણુ, જાતિ, સ્વભાવની અપેક્ષા કર્યા વિના કાઇ નામ રાખી દેવું. જેમકે: કોઇ બાળકનું નામ સૂર્યસિંહ રાખી દેવામાં આવે પણ તે બાળકમાં સિંહ કે સૂર્યના એકપણ ગુ નથી. માત્ર લાક વ્યવહાર માટે નામ રાખવામાં આવે છે, તેનુ નામ નાનિક્ષેપ છે. તેમાં પૂય પૂજ્ય બુદ્ધિ થતી નથી. (૨) કાઈ કાષ્ટ, પાષાણુ, મિટ્ટિ આદિમાં સ્થાપના કરી એવે ભાવ થાય કે આ તેજ છે: અર્થાત્ ચિત્ર, મૂર્તિ આદિ દેખતા મનમાં તેના ગુણેામાં ભકિત, આદર ભાવ પ્રગટ Page #610 -------------------------------------------------------------------------- ________________ છે તેને સ્થાપના નિક્ષેપ કહે છે. જેમકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનાકાર પ્રતિમાને જોતા તેમાં અત સ્વરૂપના આકારની ભાવનાથી ભક્તિ ઉત્પન્ન થવી તેને તદાકાર સ્થાપના કહે છે. સતરંજ આદિમાં ઘડેઊંટ, વઝીર, બાદશાહ, હાથી આદિના આકાર વિના કલ્પના કરવી તેને અતદાકાર સ્થાપના કહે છે. સ્થાપના નિક્ષેપમાં પૂજ્ય અપૂજ્ય માનાપમાનને ભાવ થાય છે, જેમકેઃ માતા, પિતા આદિને ફેટો જોતા પૂજ્ય ભાવ થાય છે. ચોર, ડાકુ આદિને ફેટે લેતા અપૂજ્ય ભાવ થાય છે. (૩) ભૂત, ભવિષ્ય કાળ સંબંધી અનુપસ્થિત અવસ્થા ને વર્તમાનમાં ન હોવા છતાં તેમાં આરોપ કરી કહેવું તેને દ્રવ્ય નિક્ષેપ કહે છે. જેમકે: અરિહંત ભગવાનને સિદ્ધ કહેવા, શ્રી કૃષ્ણ અથવા શ્રેણિકના જીવને તીર્થકર કહેવા, મહાવીર સ્વામી સિદ્ધ હોવા છતાં પૂર્વ સિંહ, ભીલ આદિ પર્યાયથી કહેવું તે દ્રવ્ય નિક્ષેપ છે. દ્રવ્યમાં અનંત પર્યાય થઈ ચુકી છે અને અનંત થવાવાળી છે તેને આરોપ વર્તમાનમાં કરવામાં આવે તેને દ્રવ્ય નિક્ષેપ કહે છે. એ પ્રમાણે સર્વત્ર જાણી લેવું જોઈએ. નૈગમનય અને દ્રવ્ય નિક્ષેપને વિષય સમાનરૂપ માલુમ પડે છે છતાં બન્ને એક નથી. નૈગમનય જ્ઞાનાત્મક છે. અર્થાત જાણવાવાળે છે અને દ્રવ્ય નિક્ષેપ યાત્મક છે અર્થાત્ પદાર્થની અવસ્થારૂપ છે તેથી જાણવાયેગ્ય સેય (વિષય) રૂપ છે. તેમાં Page #611 -------------------------------------------------------------------------- ________________ : ૫૫૭ ફેય જ્ઞાયક અથવા વિષય વિષયીનો સંબંધ છે તેથી બન્ને એક નથી. એ પ્રમાણે નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ ત્રણે દ્રવ્યાર્થિક નયની અપેક્ષા રાખવાવાળાં છે. આગળમાં થવાવાળી પયોયને ગ્રહણ કરવા સમ્મુખ દ્રવ્યને દ્રવ્યનિક્ષેપ કહે છે. અથવા વર્તમાન પર્યાયની વિવક્ષાથી રહિત અને ભૂત અથવા ભવિષ્ય પર્યાયની વિવક્ષાથી દ્રવ્યને જ દ્રવ્યનિક્ષેપ કહે છે. તેના આગમ દ્રવ્ય નિક્ષેપ અને આગામદ્રવ્ય નિક્ષેપ એવા બે ભેદ છે. આગમ, સિદ્ધાંત, અને પ્રવચન તે બધા એકાર્યવાચી આગમ નિક્ષેપ છે અને તેનાથી ભિન્ન પદાર્થને નોઆગમ દ્રવ્ય નિક્ષેપ કહે છે. વર્તમાનમાં શાસ્ત્રપ્રવચનના ઉપયોગથી રહિત જ્ઞાતાને આગમ દ્રવ્ય નિક્ષેપ કહે છે. જેમકે સુદર્શન મેરુના સ્વરૂપનું નિરૂપણ કરવાવાલા ક્યસાર ગ્રંથને જાણવાવાળે પુરુષ જે કાળમાં સુદર્શન મેરુના કથનમાં ઉપયુક્ત નથી તે કાલમાં તે જીવને સુદર્શન મેરુને આગમ દ્રશ્ય નિક્ષેપ કહે છે. નેઆગમદ્રવ્યનિક્ષેપના ત્રણ ભેદ છે (૧) જ્ઞાયક શરીર (૨) ભવ્ય અથવા ભાવિ (૩) તદ્વયતિરિક્તનેઆગમદ્રવ્યનિક્ષેપ છે. નિક્ષેપ્ય પદાર્થ (તદ્વિષયક) ને નિરૂપક શાસ્ત્રના અનુપચુકત (ઉપયોગ રહિત) જ્ઞાતાના શરીરને જ્ઞાયક શરીરનેઆગમદ્રવ્યનિક્ષેપ કહે છે. જેમકેઃ જીવપદાર્થનું પ્રરૂપણ જે શાસ્ત્રમાં છે તે શાસ્ત્રના અનુપયુક્ત જ્ઞાતાના શરીરને જીવ કહે તેને જ્ઞાયકશરીરનેઆગમવ્યનિક્ષેપ કહે છે. તે શરીરના ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણ ભેટ છે. જે શરીરને છેડી જ્ઞાતા Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ આવ્યો તેને ભૂતશરીર કહે છે, જે શરીરને જ્ઞાતા આગામી કાળમાં ધારણ કરશે તેને ભવિષ્ય શરીર કહે છે અને જ્ઞાતાના વર્તમાન શરીરને વર્તમાન કહે છે. ભૂત શરીરના ત્રણ ભેદ છે (૧) યુત (૨) ચાવિત (૩) ત્યક્ત. જે શરીર પિતાની આયપૂર્ણ કરીને છુટે તેને મૃત કહે છે. જે અકાળ મૃત્યુ દ્વારા શરીર છુટે તે વિત છે અને જે શરીર સંન્યાસ મરણથી છુટે તેને ત્યકત કહે છે. ત્યક્ત શરીર ત્રણ પ્રકારના થાય છે(૧) પ્રાપગમન (૨) ઈગિની (૩) ભક્ત પ્રત્યાખ્યાન મરણ છે. ભક્તપ્રત્યા ખ્યાનના ત્રણ ભેદ છે– જઘન્ય મધ્યમ, ઉત્કૃષ્ટ તદધ્યતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપના બે ભેદ છે (૧) કર્માત દ્વયતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપ અને (૨) કર્મતદ તિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપ છે. દર્શન વિશુદ્ધિ આદિ સેલ પ્રકારના તીર્થકર નામકર્મના કારણથી જીવના પ્રદેશ એ બંધાએલ તીર્થકર નામકર્મને કમેતદ્વયતિરિકતનેઆગમ દ્રવ્ય નિક્ષેપ કહે છે. અને કર્મ ત૬વ્યતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપના બે ભેદ છે - (૧) લૈકિક કર્મ તદ્રવ્યતિરિકતને આગમ દ્રવ્ય નિક્ષેપ અને (૨) લેકેત્તર નેકર્મ તદ્રવ્યતિરિતને આગમ દ્રવ્ય નિક્ષેપ છે. તેમાં લૌકિકના સચિત્ત, અચિત્ત, અને મિશ્ર એમ ત્રણ ભેદ છે અને કેત્તરના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે ભેદ છે (આનું વિશેષ વર્ણન ધવલ ખંડ ૧ પૃષ્ઠ ૧૨ થી ૩૦ માં જોઈ લેવું) Page #613 -------------------------------------------------------------------------- ________________ પટ (૪) જે દ્રવ્યની જે અવસ્થા વર્તમાનમાં હોય તેને તેજ પ્રમાણે માનવી તેને ભાવનિક્ષેપ કર્યો છે જેમકે રાજ્ય- કર્તાને રાજ કહે, સ્વામીનુભવ કરતાને સમ્યકત્વી કહે, તીર્થ પ્રચાર કરતી વખતે તીર્થકર કહે, સિદ્ધાવસ્થામાં આત્માને સિદ્ધ કહે, નારકીને નારકી આદિરૂપ સમજવું. ભાવનિપક્ષેના બે ભેદ છે (૧) આગમભાવનિક્ષેપ (૨) આગમભાવનિક્ષેપ છે. જ્ઞાતાને આત્મા જે સમયમાં પિતાના જ્ઞાતવિષયમાં ઉપયુક્ત હોય ત્યારે જ તેને જ્ઞાતા કહે અથવા રાજ કરતે રાજાને રાજા કહે તે આગમ ભાવ નિક્ષેપ છે. અને જ્ઞાતાને આત્મા જે સમયમાં પિતાના જ્ઞાત વિષયમાં ઉપયુકત હોય તે સમયમાં તેના શરીરને જ્ઞાતા કહે અથવા રાજાના શરીરને રાજા કહે કે તેને આગમ ભાવનિક્ષેપ કડે છે. તે પર્યાયાર્થિકનયની : - અપેક્ષા રાખે છે. સારાંશ – પદાર્થ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપરૂપ હોય છે. તે નિક્ષેપને જે જ્ઞાનથી જાણવામાં આવે છે તેને નય કહે છે, નય જાણવાવાળી છે અને નિક્ષેપ જાણવાયેગ્ય છે. નય વિષય કરવાવાળી છે અને નિક્ષેપ તે નયને વિષય છે. નામનિક્ષેપ સમભિરૂઢ નયને વિષય છે. સ્થાપના નિક્ષેપ જુસૂવનય તથા એવભૂતનયને વિષય છે કારણ કે તે કઈ પણ પર્યાય અથવા કાર્યનું જ્ઞાન સાક્ષાત્ વર્તમાનમાં કરાવે છે. દ્રવ્યનિક્ષેપ નૈગમ નયને વિષય છે. કારણકે તે દ્રવ્યમાં ભૂત, ભાવી પર્યાયને સંકલ્પ વર્તમાનમાં કરવામાં આવેલ છે અને ભાવનિક્ષેપ જુસૂત્ર 'તથા એવંભૂત નયનો વિષય છે. Page #614 -------------------------------------------------------------------------- ________________ સાતભાનું સ્વરૂપ सप्तानां भगनां वाक्यानां समाहारः समूहः सप्तभङ्गी ॥५०१॥ અર્થ- સાત વાને જે સમૂહ છે તેનું નામ સપ્તભંગી છે. ભાવાર્થ- સાતભંગને અજીવ એવા ઘટ ઉપર અને જીવ એવા ચેતન ઉપર નીચે પ્રમાણે લગાવી શકાય છે. (૧) જીવ ચિંતન્ય સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે (૨) જીવ ઉત્પાદ વ્યય સ્વભાવની અપેક્ષાએ અનિત્ય છે (૩) જે બને તેને સાથે કહેવામાં આવે તે જીવ નિત્ય પણ છે અનિત્ય પણ છે. (૪) જે એક સમયમાં અને વાતને કહેવા માંગે તે કહી શકાતું નથી, તેથી જીવ અવક્તવ્ય છે (૫) જોકે એક સમયમાં કથન અપેક્ષા જીવ અવક્તવ્ય છે તે પણ નિત્ય અવશ્ય છે (૬) જેકે અવકતવ્ય હોવા છતાં જીવ અનિત્ય પણ છે (૭). જોકે અવકતવ્ય છે છતાં પણ એકજ સમયમાં જીવ નિત્ય અનિત્ય ઉભયરૂપ છે. એમ પુણ્ય પાપ આદિ સાત તળે ઉપર લગાવી શકાય છે. સ્યાત શબ્દ લગાવવાથી કોઈ દેષરૂપ બાધા ઉત્પન્ન થતી નથી. . (૧) સ્થાપિત ઘર કથંચિત્ ઘટ છે. (૨) યાત્રા દર કથંચિત ઘટ નથી. (૩) દયાદિત નાહિત ૬ ઘટ કથંચિત ઘટ છે અને કથંચિત નથી. (૪) ચારથો ઘટા કથંચિત ઘટ અવકતવ્ય છે. (૫) વારિત કાવત્તા ઘટા કથંચિત્ ઘટે છે અને અવક્તવ્ય છે. (૬) યાત્રાહિત પાવર : કથંચિત્ નથી અને અવકતવ્ય ઘટ છે. (૭) યાતિ જાતિ રાવાયશ્ચ ઘટઃ કથંચિત્ છે, અને નથી, એ અસ્તિનાસ્તિરૂપ અવકતવ્ય ઘટ છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ પા પદાર્થ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી અસ્તિત્વ (ભાવરૂપ) છે. અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી નાસ્તિત્વ (અભાવરૂપ) છે. જીવમાં જીવપણું છે પણ અજીવપણું નથી. પદાર્થ પેાતાના બ્ય તથા ગુણાની અપેક્ષાએ નિત્ય છે પણ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. પદાર્થ એક અખંડ ગુણુસમુદૃાયરૂપ હોવાથી એકરૂપ છે. અને ભિન્ન ભિન્ન ગુણેાની અપેક્ષાએ અનેકરૂપ છે. એમ વરાધી એ ધમેતિ બતાવવાને માટે સાત ભંગ જરૂરી છે. સંશયના ભેદ સાત પ્રકારે થાય છે અને સંશયના વિષયભૂત ધર્મના ભેદ પણ સાત પ્રકારનાજ ડાય છે. કોઇ પણ પ્રશ્નકર્તાની કાઇ વસ્તુ પ્રત્યે જાણવાની ઇચ્છા થાય તેા તે ઈચ્છાઓના ભેદ પણ સાત પ્રકારે થાય છે. વળી સાત ભંગથી વસ્તુને કે વસ્તુના કોઇ એક ધમને કહેવામાં આવે તે તેમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષ થતા નથી (વિશેષ વર્ણન સપ્તભંગી તરંગિણી ગ્રંથથી જાણવું.) માનવજીવનનું દુર્લભપણુ આ સંસારી જીવને નિગેાદથી નીકળી એફેન્દ્રિય સ્થાવર થયું પછી વિકલેન્દ્રિય ત્રસ થવું, વિકલેન્દ્રિયથી પચેન્દ્રિય થવું, પચેન્દ્રિયમાં પણ સૈની થવું, સૈનીમાં પર્યાપ્ત થવું, પર્યાપ્ત થયા પછી ઉત્તમ દેશ, કુલ, રૂપ, ઇન્દ્રિયાની નિપુણતા, ખાધા રહિત માટું આયુષ્ય, શ્રેષ્ઠ બુદ્ધિપણું, સાચા ધર્મનું સાંભળવાનું મલવું, સમજવું, ધારણ કરવું કઠણ છે. ધારણા થયા પછી શ્રદ્ધાન થવું, Page #616 -------------------------------------------------------------------------- ________________ સંયમને લાભ થ, વિષય સુખેથી વૈરાગ્ય , ક્રોધાદિ કષાયથી બચવું, તપની ભાવના થવી, અંતમાં સમાધિ મરણ થવું આદિ ઉત્તરોત્તર વાતે મલવી ઘણી જ દુર્લભ છે. કારણ તેના વિરોધી મિથ્યાત્વ, પચેન્દ્રિયના વિષયે, કષાય, પિતાની પ્રસિદ્ધિ, પૂજા, લાભ, ભેગેની ઇચ્છારૂપી નિદાનબંધ આદિ વિભાવ પરિણામેની આ સંસારમાં અતિ પ્રબળતા છે તેથી સમાધિભાવને રત્નત્રયની એકતારૂપ આત્મિક ભાવને એક બીજાથી મહાન દુર્લભ સમજી સમાધિ લાભને અવસર મલે ત્યારે પ્રમાદ કરો એગ્ય નથી. इत्ययि दुर्ब भरुपां बोधिलब्ध्व यदिपमादी स्यात् । संमृति भीमारण्ये भ्रमति वकारो नरः सुचिरंः ॥५०२॥ અર્થ- જ્યારે આટલી કઠિનતાથી રત્નત્રયને લાભ થાય છે ત્યારે એવા લાભને પામ્યા પછી પ્રમાદી થઈ વિષયાદિના વશમાં પડી રત્નત્રયરૂપી આત્મિક ધર્મને લાભ કરતો નથી. તે બિચારે ભેળ માણસ આ ભયાનક સંસારરૂપી વનમાં ઘણે કાળ બ્રમણ ભાવાર્થ- જીવને પૂર્વોક્ત બધી અનુકૂળ સામગ્રી ઘણા પુણ્યના ગથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ તે વિષયકષાયમાં રત. થઈ અમૂલ્ય અવસરને નકામે ગુમાવી આપે છે. તેથી શ્રીગુરુ ઉપદેશ આપે છે, કે હે ભાઈ! તું તારા આત્માની શુદ્ધિના યત્નમાં પ્રમાદી ન થા. મોક્ષમાર્ગ સ્વરૂપ શ્રી જિનવાણુના અભ્યાસથી રૂડા પ્રકારે જાણી, નિશ્ચય રત્નત્રયની ભાવના ભાવતે વ્યવહાર Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ રત્નત્રયમાં તારે પ્રવર્તન કરવું યાગ્ય છે. ત્રયની પૂર્ણતાની નિકટતા આવે છે ત્યારે સ્વયં છુટી જાય છે અને આ જીવ છુદ્ધ ધારી પરમાત્મા થઈ જાય છે. માટે સભ્યાત્માઓએ પોતાના કલ્યાણના પંથ ચુકવા ન જોઈએ. કારણ રત્નત્રયના પ્રતાપથી જ નિર્વિકલ્પ સમાધિના લાભ થાય છે. તે અવસર ચુકયા પછી પાછા મળવા ઘણા જ દુ ભ છે. માનવતાનું સાર્થકપણુ જ્યારે નિશ્ચય રત્નવ્યવહાર આલબન પારિામિક શાળના ;. પ્રથમ જીવે પરિગ્રહનું પરમાણુ કરવું જોઇએ જેથી અનાદિના સંસ્કાર છુટતા જાય છે. ત્યારબાદ ઇન્દ્રિય નિરોધ કરવા જેથી ઇન્દ્રિયા પેાતાના વિષયામાં બહાર લટકે છે તે શકાય છે. ત્યાર ખાદ યથાશકિત તપ સાધના કરવી અને વધારેમાં વધારે સમય શુભાયચાગમાં રાખવા સખ્ત પુરુષાર્થ કરવા જોઇએ.. સમ્યક તપ સાધનાથી પરિણામમાં શાન્તિ આવશે. લબ્ધિના પુરાણા સંસ્કાર નાશ કરવા સતત સ્વાધ્યાયમાં ઉપચેગની શુદ્ધિ કરવી, તેમાં ઉપયોગ થાકે તા પૂજા, ભક્તિ, એકાંતવાસમાં સામાયિકાદિ કરવી પાતાના આત્માને નિંદવા, હઠાગ્રહુના સર્વથા ત્યાગ કરવા; જેથી કટુ પરિણામ છૂટી સરળ પરિણામ થશે. ગદા ( સ`સ્કાર ) વિચાર છુટી આત્મિક વિચાર આવશે. સ્વાધ્યાયથી સ્વપરનું (લેજ્ઞાન ) જ્ઞાન ખીલશે. વધારે સંસારી જીવાનેા સોંગ કરવા નહીં, ધર્માત્માઆના સંગ કરવા. આર્થિક પિિસ્થતિ સારી (જીવન ભરણુ) હાય તા વધારે લાભ માટે સમયના દુરુ યાગ ન કરતા આત્મ ચિંતવનમાં ગાળવા. એમ નથી કે ચાવીસ કલાકમાં એકાદ કલાક Page #618 -------------------------------------------------------------------------- ________________ પૂજા, સ્વાધ્યાય અર્થાત પ્રવચન (વ્યાખ્યાન) સાંભળી લીધું અલંઘણે ધર્મ (પુણ્ય) થઈ ગયો અને ત્રેવશ કલાક સુધી પાંચ પ્રકારના મુખ્ય પાપમાં પ્રવૃત્તિ રાખવી તે તે હજુ કંઈ - સંમેયે જં નથી. સાચા સ્વાધ્યાયથી પાપભીરુ થાય અર્થાત સંગ્રહ ખેંચી છેતરપીડી, કપટ, ચોરી, અસત્ય, વિશ્વાસઘાત આદિ - લબ્ધિના પાપરૂપી ખરાબ સંસ્કાર ન છુટતા હોય તે સ્વાધ્યા. યાદિથી આત્માને કંઈ લાભ નથી. પ્રથમ પાપરૂપી સંસ્કારો છું ભવભીરૂ થાય, સારા સંસ્કાર ભાર તોજ જીવને લાભ થયો કહેવાય. તે પિતાને આત્મા સ્વયં જાણી શકે છે કે મારા આગળના પરિણામેથી વર્તમાન પરિણામોમાં શાન્તિ છે અથવા સદાચરણરૂપ છે, તેવા સંસ્કાર આવ્યું જીવમાં ઉદાસીનતા, સરળ, ભદ્ર પરિણામ સતત પુરુષાર્થથી આવે છે. અનાદિના સંસ્કાર ક્ષણભરમાં નાશ થતા નથી પણ સતત પુરુષાર્થ કરતે રહે તે નાશ થાય છે. - પિતાના પુત્ર પુત્રાદિ, પરિગ્રહ સંગ્રહ કરવા પાછળ મોતને ભય છેડીને ગાળે છે તેટલે સમય આત્માની સિદ્ધિ માટે કરે તે અવશ્ય આત્મિક સુખની વિના સંશય પ્રાપ્તિ કરે. એ પ્રમાણે જીવન શુ ગનું નિમિત્ત પામી સત્તાના કર્મોના પાપ રસે સુકાય છે પુણ્ય રસ પડતા જાય છે. એ પ્રમાણે સતત પ્રયાસ ચાલુ રાખતા જ્ઞાનની વૃદ્ધિ પણ સૂક્ષમતાને પકડતી થશે. તાવ વિચારમાં ઉપગ હે પાદેયરૂપ પરિણમન કરતે કરતે - કિર્વિકલ્પતાને સ્થિરતા પામે છે. અર્થાત્ રાગ દ્વેષ (ઈટાનિસ્ટ) રૂપ પરિણમતે નથી. (કાય છે) તેમ કરતાં કરતાં જીવને અનાયાસે અચિત્ય પરિણામની પ્રાપ્તિ થતા અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સના સમય કરવા માં પ્રાપ્તિ અને પાર અવશ્ય આરિલે સમય Page #619 -------------------------------------------------------------------------- ________________ ભાવનાને ઉપાય અને તેનું ફેલ જે જીવ પૂર્વોક્ત પ્રકારે ભેદજ્ઞાનને પ્રાપ્ત કરી ભયાનક સંસારનું મૂળ, સમસ્ત પુણ્ય, પાપ, સુખ, દુઃખને સર્વ પ્રકારે (અતિશય કરીને) ત્યાગે છે તે ભવ્ય જીવ સર્વસુખોમાં શ્રેષ્ઠ એવા અવિનાશી આનંદ સુખને પ્રાપ્ત કરે છે. તેથી બુદ્ધિમાન પ્રાણીઓએ પરિગ્રહને આગ્રહ (હઠ) ત્યાગી તથા દેહ પ્રત્યે ઉપેક્ષા અર્થાત શરીર પ્રત્યેને નેહ છેડી ઉદાસીન થઈ નિરાકુલ ચૈતન્યમાત્ર શરીરનીજ ભાવના કરવી, જેથી શુભ-અશુભ સકલ રાગ દ્વેષ મહિને વિધ્વંસ થાય છે. અર્થાત મેહને જડ મૂળથી ઉચ્છેદ (નાશ) થાય છે. અને શ્રેષરૂપી જળથી ભરેલ મન રૂપી ઘડાના ફુટી જવાથી, પવિત્ર, શ્રેષ્ટ, જ્ઞાનરૂપી તિ સર્વ ઉપાધિરહિત, નિત્ય, ઉદયરૂપ, પ્રગટ થાય છે. તે તિ કેવી છે? | ભેદવિજ્ઞાનરૂપ વૃક્ષના સાચા ફળરૂપ છે. જગતમાં મંગલરૂપ આ જ્ઞાનતિને હું નમસ્કાર કરું છું. આ આત્માનું સ્વાભાવિક સહજજ્ઞાન જે આનંદના વિસ્તારથી પરિપૂર્ણ છે, મોક્ષાવસ્થામાં પ્રગટરૂપ છે એવું સહજજ્ઞાન સદા જયવંત રહે. કેવું છે તે સહજજ્ઞાન, સર્વ બાધાઓ રહિત પ્રગટ આત્માની સહજ અવસ્થા છે. આત્માના અંતરંગમાં પ્રગટે છે, એજ અમારું સ્વરૂપ વૈભવ છે. સારાંશ - ભવ્ય એ પિતાના આત્માને નિશ્ચય પિતાના પરમાત્મસ્વરૂપ ઉપગમાં જમાવી ધ્યાન કરવું જોઈએ (સ્વરૂપ જ્ઞાન કહે અથવા આત્મિજ્ઞાન કહે તે એકજ છે.) તે જ નિરાકુલ Page #620 -------------------------------------------------------------------------- ________________ આનંદને સાક્ષાત દેવાવાલો છે. જ્યારે આ અંતરાત્મા પુણ્ય, પાપ, સુખ, દુઃખ પરિગ્રહાદિ ભાવથી ધરવતી નિજ ભાવનું મનન કરે છે ત્યારે તે ભેદજ્ઞાનનું સુંદર ફલ જગતને મંગલ દાયક, આનંદસ્વરૂપ, પરમ પવિત્ર જ્ઞાનતિને પ્રગટ કરી દેખાડે છે. હું સર્વથા શુદ્ધ ચૈતન્યમય છું એમ જાણ નિર્વિકલ્પ છે થાય છે. આજ દશા મારા સહજજ્ઞાનના સામ્રાજ્યની છે, અને હું જ તેને સ્વામી છું. એજ ભાવના (કૃતજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ તે લબ્ધિ છે તેમાં ઉપયેગનું જોડવું તે ભાવના) આ જીવને ગુપ્તપણે શુદ્ધસ્વભાવને પ્રગટ કરતી જાય છે. તે કારણે સર્વ કાર્યને ત્યાગી આ સ્વરૂપ ભાવનારૂપી રમણીય વનમાં રમવાનો ઉપાય કરવા એગ્ય છે. તે જ માનવનું કર્તવ્ય-સાર્થકતા છે. - શંકાકાર- હે ભગવંત! કર્મ તે જડ બિચારા (અચેતન). મૂર્તિક છે. તે ચેતન અમૂર્તિક આત્માને શું કરી શકે? “તેને આચાર્ય ભગવાન જવાબ આપે છે.” કર્મની અગાધ શક્તિ नैवं यतोऽनभिज्ञासि पुद्गलाचिन्त्यशक्तिषु । प्रतिकर्म प्रकृत्यायैर्नानारुपासु वस्तुतः ॥५०३॥ અર્થ- આચાર્ય શંકાકારને કહે છે કે હે ભાઈ ! તું હજી પુગલની અચિત્ય શક્તિઓનાં વિષયમાં બિલકુલ અજાણ છો. તું નથી જાણતા કે દરેક કર્મમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ આદિ અનેક રૂપથી ફલદાન શકિત ભરી છે. . Page #621 -------------------------------------------------------------------------- ________________ પાવાગ્યાર પ જર્મનાકુર સળારા | વાઘાત રામાનં દુર્વા નિવિના વિઝા અર્થ - ઉપયુક્ત કથનને સારાંશ એ છે કે સંપૂર્ણ કર્મોને ઉદય એક ક્ષણ માત્રમાં વાથી થવાવાળા આઘાત (સ્ટેટ) ની માફક આત્માને પીસી નાખે છે. આ કર્મ ઘણુંજ કઠિનતાથી દૂર કરવામાં આવે છે. व्याकुलः सर्वदेशेषु जीवः कर्मोदयाद्धृवम् । बन्दियोगाद्यथा वारि तप्तं स्पर्शोवलब्धितः ॥५०५॥ અર્થ- જે પ્રમાણે અગ્નિના સ્પર્શથી પાણી ખલખલખલખલ કરે છે તે પ્રમાણે આ જીવ પણ કર્મોના ઉદયથી સંપૂર્ણ પ્રદેશામાં નિયમથી વ્યાકુલ થઈ રહેલ છે. साताऽसातोदयादुःखमास्तां स्थूलोपलक्षणात् । सर्वकर्मोदयाघात इवाघातश्चिदात्मन् ॥५०६॥ અર્થ- સાતવેદનીય અને અસતાવેદનીયના ઉદયથી દુખ થાય છે. આ કથન તે મોટી રીતિથી છે, પણ સંપૂર્ણ કર્મોને ઉદય જીવાત્માને વજાની ચેટની માફક આઘાત પહોંચાડે છે. વાત કરો પંદરપાબિત ___ वातव्याधेर्यथाध्यक्ष पीडयन्ते ननु सन्धयः ॥५०७॥ - અર્થ- જે પ્રમાણે વાયુરોગથી ગઠણ, કમર આદિના મહેલ Page #622 -------------------------------------------------------------------------- ________________ પ હાડકાંઓ દુ:ખે છે તે પ્રમાણે કર્મના આઘાત બધા આત્મ પ્રદેશેામાં દુઃખ આપે છે. का वि अपुव्वा दीसदि पुग्गलदव्वस्स एरिसी सती । केवळणाणसहाओ विणासिदो जाइ जीवस्स ॥ ५०८ ॥ અર્થ:- પુદ્ગલ દ્રવ્યની કાઈ એવી અપૂર્વ શક્તિ દેખીએ છીએ કે જે જીવને! કેવળજ્ઞાન સ્વભાવ છે તેના પણ આ શક્તિ નાશ કરે છે. ભાવાર્થ:- જીવની અનંત શક્તિ છે તેમાં એક કેવળજ્ઞાન શકિત એવી છે કે તેના વ્યકત પ્રકાશ થાય ત્યારે બધા પદાર્થોને એક સમયમાં જાણે છે એવી શકિતને પણ પુદ્ગલ નાશ કરે છે અથવા વ્યક્ત થવા દેતી નથી એવું આ પુદ્ગલનું કાર્ય મહાન મહાત્મ્ય છે. વિશેષાઃ- આત્મા એક દ્રવ્ય છે, તેના અનત ગુણુ છે, તેના અસંખ્યાત પ્રદેશ છે, એક એક પ્રદેશ પર અનંત કામ ણુવ ણા છે, એક એક વણા વિષે અનંત અનંત પુદ્દગલ પરમાણુ છે, એક એક પરમાણુમાં અનત ગુણા છે. તે હિસાબે અન તાન'ત પુદ્ગલ પ્રદેશાથી ઘેરાએલી એવી સંસારાવસ્થિત જીવ દ્રવ્યની સ્થિતિ છે. અર્થાત એક જીવ યના અનતાન ત દુશ્મન તે વ્યે અન તાનત, ગુણે અનંતાનંત, પ્રદેશે અન’તાનત ! તે શું વાતુઓના તડાકાથી નાશ થઈ જશે? અથવા પેાતાના પ્રભાવ (દાન શકિત) છેડી દેશે, તેના જરા શાંત ચિત્તે વિચાર કરવા ચેાગ્ય છે. હું ભવ્ય ! તેમાં જીવને અનતે પુરુષાર્થ કરવા રહે છે Page #623 -------------------------------------------------------------------------- ________________ તે વિના આત્મા પિતાના ધ્યેયને (નિર્વાણને) પ્રાપ્ત કરી. શકતા નથી. कर्माणि दृढघनचिकणानि गुरुकाणि वज्रसमानि । ज्ञानविचक्षणं जीवं उत्पथे पातयन्ति तानि ॥५०९।। અર્થ-જ્ઞાનાવરણદિ કર્મ જ્ઞાનાદિ ગુણથી ચતુર એવા જીવને ખોટા માર્ગમાં દાખલ કરે છે. કેવાં છે તે કમ? બલવાન છે, ઘણું છે. નાશ કરવામાં અશક્ય છે તેથી તે ચીકણા છે, ભારી છે, અને વજની સમાન અભેઘ છે. ભાવાર્થ - આ જીવ એક સમયમાં લોકાલેકને પ્રકાશ કરવાવાળો કેવલજ્ઞાન આદિ અનંત ગુણેથી બુદ્ધિમાન ચતુર છે. તે પણ આ જીવને તે સંસારના કારણભૂત કર્મ જ્ઞાનાદિ ગુણેને આચ્છાદન કરી અભેદ રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષ માર્ગથી વિપરીત ખરાબ માર્ગમાં દાખલ કરે છે. અર્થાત્ મક્ષ માર્ગથી ભૂલાવી ભવ વનમાં ભટકાવે છે. વિશેષાર્થ:- વિશેષ કહેવાથી શું લાભ? જે છે કર્મની શકિતને જાણતા નથી તેઓ બિચારા વર્તમાન કિંચિત સાતવેદનયના ઉદયમાં હાસ્ય કરે તે ભલે કરે, પણ તેનાથી કરણનુયેગના સિદ્ધાંતને નાશ થશે નહીં. અહ જુવે તે ખરા! ક્ષાયક સમ્યગ્દષ્ટિ ચરમ શરીરી આત્મા (તદ્ભવ મોક્ષગામી) પણ મેહના તીવ્ર ઉદયમાં ભાઈના મૃતક દેહને છ માસ સુધી સાથે સાથે ખભે રાખ્યું અને માતાના ગર્ભ સ્થાનમાં ત્રણ જ્ઞાન Page #624 -------------------------------------------------------------------------- ________________ સાથ ઉત્પન્ન થનાર જગભૂજ્ય તીર્થકર દેવ જેવા મહાપુરુષને છ છ માસ સુધી આહારને વેગ થવા ન દીધો અને હજાર વર્ષ સુધી કઠોર તપશ્ચરણ કરવા છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થવા ન દીધું એવા આદિ બહ્ય આદિનાથ ભગવંતને પણ કર્મોએ પિતાને પ્રભાવ બતાવ્યું તે, હે પામર છવ! તારી તે અહીં ગણત્રીજ કયાં છે. અર્થાત તારૂં શું મૂલ્ય છે? કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આયુકર્મની સ્થિતિ સુધી અનંત ચતુષ્ટયના સ્વામી પરમાત્માને દેહસ્થ રહેવું પડ્યું તે બધી કમની અચિત્ય શક્તિ છે (જુવે ધવલ ખંડ ૧ પૃષ્ઠ ૪૬.) सम्यकत्वप्रतिनिबद्ध मिथ्यात्वं जिनवरैः परिकथितम् । तस्योदयेन जीवो मिथ्याष्टिरिति ज्ञातव्यः ॥५१०॥ ज्ञानस्य प्रतिनिबद्ध अज्ञानं जिनवरैः परिकथितम् ।। वस्योदयेन जीवोऽज्ञानी भवती ज्ञातव्यः ॥५११॥ चारित्रप्रतिनिबद्धः कषायो जिनवरै परिकथितः । तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः ॥५१२॥ અર્થ- સમ્યકત્વને રોકનારૂં મિથ્યાત્વ છે એમ જિનવરેએ કહ્યું છે, તેના ઉદયથી જીવ મિથ્યાષ્ટિ થાય છે એમ જાણવું. જ્ઞાનને કિનારું અજ્ઞાન છે એમ નવરાએ કહ્યું છે, તેને ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રને કિનાર કષાય છે એમ નવરેએ કહ્યું, તેના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એમ જાણવું. Page #625 -------------------------------------------------------------------------- ________________ પછી ભાવાર્થ- સમ્યકત્વ કે જે મેક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રાકનારૂં મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ તે પિતે કર્મ જ છે તેના ઉદયથી જ જીવ મિથ્યાષ્ટિ થાય છેજ્ઞાન કે જે મેક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારૂં અજ્ઞાન છે તે તો પોતે કર્મરૂપ છે તેના ઉદયથીજ જ્ઞાનને અજ્ઞાનીપણું (મિથ્યાત્વ સાથેના સત્સંગથી) થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે, તે તે પોતે કર્મ જ છે. તેના ઉદયથી ચારિત્રને અચારિત્રપણું થાય છે. માટે કર્મો પતે મોક્ષના કારણભૂત સ્વભાવને તિરાઘાતિભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. વિશેષાર્થ – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવે છે. તેમનાથી વિપરિત મિથ્યાત્વાદિ ભાવે છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવે સ્વરૂપ છે. આ રીતે કર્મ મેક્ષના કારણભૂત ભાથી વિપરીત ભાવે સ્વરૂપ છે. સમ્યકત્વ કે જે મોક્ષને કારણભૂત સ્વભાવ છે તે, પરભાવરૂપ જે મિથ્યાત્વ નામને કર્મરૂપી મેલ છે તેના વડે વ્યાપ્ત થવાથી તિરભૂત થાય છે. જ્ઞાન કે જે મેક્ષને કારણભૂત સ્વભાવ છે તે પરભાવ સ્વરૂપ એવા અજ્ઞાન નામના કર્મ વડે વ્યાપ્ત થવાથી તિરભૂત થાય છે. ચારિત્ર કે જે મેક્ષને કારણભૂત સવભાવ છે તે, પરભાવ સવરૂપ કષાય નામના કર્મ વડે વ્યાપ્ત થવાથી તિરભૂત થાય છે. માટે મનું કારણ જે સમ્યગ્દર્શન, જ્ઞાન ચરિત્ર છે તેને કર્મતિરિધાન કરતું હેવાથી કને નિષેધવામાં આવ્યું છે. શકાકાર:- હે ભગવંત! આત્માને મિથ્યાત્વી, અજ્ઞાની અને અચારિત્રવાન એવું પુદગલ કર્મ જ કરે છે તે આત્માને Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થઇ શકે ? સમ્યગ્દર્શન વિના મોક્ષ માર્ગ પમાતા નથી અને મેાક્ષ મા વિના નિવોણની પ્રાપ્તિ ક્રમ થઇ શકે? ઉત્તર: હે ભવ્ય મિથ્યાત્વ નામની કર્મ પ્રકૃતિ આત્માને મિથ્યાર્દષ્ટિ કરતી નથી. કારણ કે આત્મા પાતે પરિણમનશીલ છે સર્વથા કુટસ્થ નથી. ચેતનભાવ મિથ્યાત્વને કર્તા કથ ંચિત્ આત્મા છે. હવે જો મિથ્યાત્વ નામની પ્રકૃતિ આત્માને મિથ્યાદૃષ્ટિ કરે છે એમ એકાંતે માનવામાં આવે તે અચેતન પ્રકૃતિ ચેતનભાવ મિથ્યાત્વની કર્તા થતાં જડ પ્રકૃતિ ચેતનપણાને પ્રાપ્ત થશે. અથવા જીવ એવા પુદ્ગલ દ્રવ્યને જડમાવમિથ્યાત્વરૂપે કરે છે એમ જો એકાંતે માનવામાં આવે તેા પુદ્ગલ દ્રવ્ય મિથ્યાદષ્ટિ થશે. પણ જીવ થશે નહીં. એમ તા પ્રત્યક્ષ વિરૂદ્ધ ભાસે છે. અન્ય દ્રશ્ય અન્ય દ્રવ્યના ભાવાના કર્તા હાય નહિ કારણ કે, પ્રત્યેક દ્રવ્ય પરિમણમનશીલ હાવાથી પોતે પેતાના શુદ્ધાશુદ્ધ ભાવાનાં તો છે. તેથી જે ચેતનના ભાવેશ છે તેમના કતો ચેતન જ છે અર્થાત્ મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામેાનેા ક આત્મા જ છે, પણ જડ નથી, આત્મા જ્યારે તે કર્માંના ઉદય) નિમિત્તે પરિણમે છે ત્યારે તે, તે પરિણામેાથી યુકત થાય છે. અર્થાત કર્મોના ઉદયના આશ્રય કરી આત્મા પાતે સ્વય' (પરિહ્યુમનશીલ હાવાથી) કર્મ ભાવે પરિણમે છે. તેવી જ રીતે પુટ્ટુગલ પણ જીવના ભાવ મિથ્યાત્વનું નિમિત્ત પામીને સ્વયં ક ભાવે પદ્મિણમે છે. અલેદ્રષ્ટિમાં તા કર્તા કર્મ ભાવ જ નથી. એક શુદ્ધ ચૈતના માત્ર જીવ જ છે. પણ પર્યાયાર્થિક નયની અપે Page #627 -------------------------------------------------------------------------- ________________ • ૫૭૩ ક્ષાએ આત્મા કર્મભાવે પરિણમે છે. અર્થાત્ પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પિતાના અજ્ઞાન ભાવરૂપ પરિણામને કર્તા જીવજ છે અન્ય કેઈ નથી. *છે અન્ય કોઈ ' નથી. " * * * * દષ્ટાંત જેવી રીતે જભાપુષ્પ ટકમણમાં ઉપાધિ ઉત્પન્ન કરે છે તેવી રીતે અનાદિકર્મ ઉદયવશ આત્મા રાગાદિ ઉપાધિ ભાવને ગ્રહણ કરે છે. જેવી રીતે જભાપુષ્પ કાષ્ટાદિકમાં ઉપાધિ ઉત્પન્ન કરી શકતું નથી. કારણ કે તેમાં કાષ્ટાદિકમાં) ઉપાધિ ભાવરૂપ પરિણમન કરવાની શકિતનો અભાવ છે. તેવી રીતે આત્મા અપરિણમનશીલ નથી અર્થાત્ આત્મા કથંચિત્ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરિણમનશીલ હોવાથી તે ઉપાધિ ભાવરૂપ પરિણમે છે. એકાંતથી આત્માને અપરિણામી માનવામાં આવે તો ઔષાધિક ભાવની સિદ્ધિ થતી નથી. સમ્યકત્વ પ્રકૃતિ જે આત્માને સમ્યગ્દષ્ટિ કરે છે એમ જે એકાંતે માનવામાં આવે તે અચેતન પ્રકૃતિ ચેતનભાવની કાવાળી થશે તે બન્ને દ્રવ્યોનું કાર્ય એકજ દ્રવ્ય કરવાથી અન્યદ્રવ્યને નાશ થતાં મહાન દેષ ઉત્પન્ન થશે. અથવા એકદ્રવ્ય અપરિણામી કુટસ્થ ઠરશે. પરિણામ વિનાનું કેઈ દ્રવ્ય હતુ નથી. જે પરિણામ છે અને દ્રવ્ય નથી અથવા દ્રવ્ય છે પણ પરિણામ નથી તે દ્રવ્યની સિદ્ધિ થશે નહીં અર્થાત્ દ્રવ્યને નાશ થતાં મહાન દોષ ઉત્પન્ન થશે. ' પુદગલ દ્રવ્ય જે જીવને ભાવ મિથ્યાત્વરૂપ પરિણુમાવે છે તેમ કદાચ માને તે એવા અપરિણામી કુટસ્થ જીવ દ્રવ્યને કેમ Page #628 -------------------------------------------------------------------------- ________________ પરિણમાવે? અથવા જીવ પિતે ભામિથ્યાત્વરૂપ પરિણમને કસ્તે ન હોય તે સંસાર કેને? અને જે જીવ, દ્રવ્યકર્મરૂપ પુલને ભાવ મિથ્યાત્વરૂપ કરે છે અને જીવ ભાવ મિયાત્વરૂપે નથી પરિણમતે તે જડપ્રકૃતિ મિથ્યાદિષ્ટ થશે પણ જીવ થશે નહીં તે સંસાર કેને? સાંખ્ય આત્માને એકાંતે અપરિણામી નિલેપ માને છે અને રાગદ્વેષાદિ એકાંતે પ્રકૃતિના જ માને છે તે સંસાર કેને? અથવા જીવને એકાંતે અકર્તા માનવામાં આવશે તે છવને કર્મોને બંધ થશે નહીં અને કર્મ બંધ વિના સંસારની સિદ્ધિ થઈ શકશે નહીં. એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મ કર્તા કનેક માને છે અને આત્માને અકર્તા માને છે વળી કઈ એકાંતવાદીઓ એકાંતથી કર્મને કર્તા જીવને જ માને છે અને કર્મને અર્જા માને છે તેઓ બધા આત્મઘાતીઓ છે. સ્યાદ્વાદી, સ્યાદવાદથી વસ્તુને નિબંધ રીતે સિદ્ધ કરનારી જિનવાણું આત્માને કથંચિત કર્તા કહે છે. - એકાંતને પક્ષ હિતકર નથી. પર પદાર્થ જીવને રાગ દ્વેષ મેહ કરાવે છે તેમ, જે જીવ એકાંતે માને છે તે છવની તે માન્યતા જ્યાં સુધી રહે ત્યાં સુધી તે જીવને કદીપણ મોક્ષ થઈ શકતો નથી. પોતે સ્વયં પરિણમનશીલ હોવા છતાં મને પરદ્રવ્યો પિતાની ઈચ્છાનુસાર પરિણુમાવે છે તે માન્યતા મિથ્યાત્વથી ભરેલી અનંત સંસારના કારણ ભૂત છે. આત્મા પિતે પર પદાર્થના ઉદયને આશ્રય કરી, પિતે સ્વયં વિભાવ ભાવે પરિણમે છે. તે પરિણમનરૂપ આત્માનું Page #629 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર કાર્ય છે. તેને કતાં કથંચિત્ આત્મા છે. હવે કોઈ જીવ એમ કહે કે આત્મા કર્મના ઉદયને કારણે વિભાવભાવે પરિણ નથી પણ પિતાની તે સમયની પર્યાયની લાયકાત પરિણમે છે તો તેમ કહેવું તેનું આગમ વિરૂદ્ધ મિથ્યાત્વના ઉદયનું અજ્ઞાન વચન છે. તેમ કહેવાથી આત્માનો સ્વભાવ થતાં મોક્ષની અસિદ્ધિ થશે. એવા બન્ને પક્ષે એકાંતવાદના પિષક હોવાથી મિથ્યા છે. જે કંઈ એકાંત નિમિત્તને અથવા એકાંત ઉપાદાનને જ દેષ ગ્રહણ કરે છે તે સ્યાદ્વાદની શૈલીથી ભિન્ન હોવાથી મિથ્યાવાદી છે. જ્ઞાની એકાંત વસ્તુ સ્વરૂપને સ્વીકાર તે નથી. કારણ વસ્તુનું સ્વરૂપ જ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્યને ગ્રહણ કરવાવાળી નિશ્ચયનય છે અને વિશેષને ગ્રહણ કરવાવાળી વ્યવહારનય છે એમ બન્ને નાના જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહ્યું છે. હવે કઈ એકાંત ને ગ્રહણ કરે તો તે જ્ઞાની શાને? અથવા સ્યાદ્વાદી શાને? જીવ પરપદાર્થને આશ્રય બે પ્રકારે કરે છે. એક અજ્ઞાનવશ જે દર્શનમેહનીયના ઉદયરૂપ (મિથ્યાત્વરૂ૫) હોય છે. અને બીજે અસ્થિરતાવશ તે ચારિત્ર મેહનીયના ઉદયરૂપ હોય છે. તે ચારિત્ર મેહનયના પદાર્થો ને ઉદયમાં આવવા લાયક ન રહેવા દેવા અથવા ઉદયમાં આવે છતાં વિશેષ રસરૂપે કાર્ય ન કરી શકે તેને ઉપાય આચાર્યોએ એ બતાવ્યો છે કે જીવે પિતાની શકિતને છુપાવ્યા વગર યથાશક્તિ બાહ્યા ચારિત્રરૂપ ક્રિયા અને અંતરંગ ચારિત્રરૂપે સમતાથી, દ્રવ્યચારિત્રમેહનીયની સત્તા તથા તેના ઉદયનો નાશ કરી આત્મા પરમાત્મા થઈ શકે છે. Page #630 -------------------------------------------------------------------------- ________________ જેમ દારૂ પીવાથી જ્ઞાન મૂચ્છિત થાય છે. તેમ દર્શન મેહનીય કર્મના ઉદયનું કાર્ય આત્માને મૂરિષ્ઠત કરવાનું છે. જીવ જે દારૂ પીવાની બુદ્ધિ ન કરે તે દારૂ કાંઈ જબરજસ્તી. (બળજબરી) થી કહેતું નથી કે તારે મને પીવો પડશે. જેમ જીવ પિતે પીવાના ગુણદોષને સમજી છેડી આપે તે, પોતે છેડી શકે છે. તેમ જીવ મિથ્યા આદતને સભ્યપ્રકારે સમજી છોડવા માગે તે છેડી શકે છે. ભલે તે જુની આદતે જલ્દી ન છૂટે છતાં પણ છેડવાની કોશીશ કરે છે અથવા શરૂઆત કરે તે આસ્તે આસ્તે છેડતાં એક દિવસ એવો આવશે કે તે બુરી આદત તદન છુટી જશે. હવે પર મને છેડે નહીં ત્યાં સુધી હું કેમ છુટી શકું તે માન્યતાજ અજ્ઞાનની છે. અથવા પરાધીનતાવાળી સીયાળી છે. તે માન્યતાએ મુક્તિ કદી પણ થઈ શકતી નથી. જેમ દર્શન મેહનીયના બંધનું કારણ પોતેજ પિતાનું છે. પણ જે દર્શનમેહનીયના બંધનું કારણ ચારિત્ર મેહનીય (રાગદ્વેષ) નેજ માનવામાં આવે તે સંસારનું છુટવુંજ બની શકે નહીં. રાગના રહેવા છતાં મેહનું છુટવું થઈ શકે છે તે આગમ પ્રસિદ્ધ છે. તેમ આત્માને બંધનું કારણે પોતે પિતાનું અજ્ઞાન ન માનવામાં આવે અને દ્રવ્યમેહજ આત્માને અજ્ઞાનભાવે એકાંતે પરિણુમાવે છે અર્થાત મેહભાવ પર પદાર્થ જ કરાવે છે એમ માનવામાં આવે તો આત્માને મેક્ષ કદી પણ થઈ શકે નહીં. તેમજ આ બધા શાસ્ત્ર અને મેક્ષની સિદ્ધિ થઈ શકશે નહી, અને કાલ્પનિક જેવું રહેતા સંકરદેષ ઉત્પન્ન થશે પણ એમ તે પ્રત્યક્ષ ભાસતું નથી. Page #631 -------------------------------------------------------------------------- ________________ 1 * આંખ પર પદાર્થને જાણે છે તે આંખનો ધર્મ છે. આંધળાને ધર્મ નથી. કારણ વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. હવે પર પદાર્થને આંખે જોયું તે આંખને દેષ નથી, કારણ કે દેખવું (જાણવું) તે આંખને સ્વતઃ સિદ્ધ ધર્મ છે અને ય પદાર્થો તેમાં જણાવવા ગ્યા છે, તે જણાય છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રમેયત્વ નામને ગુણ છે, તેમ આત્મામાં પણ પ્રમેયત્વ નામને ગુણ છે. જાણવું આત્માનો ધર્મ છે એટલે આત્મા પિતાના જ્ઞાન ગુણથી પિતે પિતાને જણાય છે. અર્થાત જાણે છે. એમ આત્મા સ્વપર પ્રકાશક જાણનાર થયા તે કાંઈ આત્માને દોષ નથી. - હવે જીવ જણવા યોગ્ય પદાર્થોમાં સારા નરસાં કરે અથવા મારાં તારાં કરે છે તેમાં દોષ કેને? પર પદાર્થોને કે પિતાને? જાણવાના સ્વભાવમાં આ અન્ય પ્રકારની અર્થ ક્રિયા કેમ કરે છે ? તે જ અપરાધ છે. તેનું નામ અજ્ઞાન છે. તે અજ્ઞાનને નાશ સમ્યજ્ઞાનથી થાય છે અને સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન પૂર્વક થાય છે એમ કાર્ય કારણની સિદ્ધિ થઈ. શંકાકાર - હે ભગવંત! મુનિને પણ વિષયમાં રાગદ્વેષ થતાં જોઈએ છીએ અને રાગદ્વેષ ઈચ્છાનિઝ બુદ્ધિ વિના થતાં નથી તે તેને પણ અજ્ઞાની કહેવો પડશે. ઉત્તર :- હે ભદ્ર! અજ્ઞાન બે પ્રકારનું છે. એક દઈનમેહનીયે કર્મના, ઉદયથી થતું સંશય, વિશ્વમ, વિમેહરૂપ અજ્ઞાન છે. અને બીજું જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થતું અજ્ઞાન છે. તે અને ક્રિયા ભિન્ન ભિન્ન છે. ગુણસ્થાનની અપેક્ષાએ પહેલું અજ્ઞાન પ્રથમના ત્રણ ગુણસ્થાન સુધી હોય છે અને બીજી અઝાન Page #632 -------------------------------------------------------------------------- ________________ B • ચાથા ગુણસ્થાનથી ખારમાં ગુણસ્થાન સુધી ડાય છે. પહેલુ અજ્ઞાન તે અધના કારણ ભૂત છે અને બીજી અજ્ઞાન ખંધનાં કારણું ભૂત નથી. । ค મુનિને મૂળગુણામાં પાંચ ઇન્દ્રિયાના વિષયને ત્યાગ કહ્યો છે, પણ ઇન્દ્રિયાનું જાણવું તેા મટતું નથી અને વિષયામાં રાગદ્વેષ સથા દૂર થયા હાય તા ત્યાં યથાખ્યાત ચારિત્ર થઇ જાય, તે તેા અહીં થયું નથી; પણ સ્થૂલ પણે વિષય ઇચ્છાના અભાવ થયા છે અથવા ખાદ્ય વિષય સામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઇ છે, તેથી તેને ઇન્દ્રિય વિષયને ત્યાગી કહ્યો છે. અંતરાત્મા પેાતાના આત્માને યથાર્થ સ્વરૂપે જાણે છે અને તેના શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન અનુભવ પણ કરે છે, તે પણ અહિરાત્માવસ્થાના અનાદિ કાળના સ'સ્કારા ( પૂર્વકાલીન વિભ્રમ સંસ્કારો ) જાગ્રત થવાને કારણે કદી ક્દી તેને ખાદ્ય પદાર્થોમાં એકત્વના ભ્રમ થઈ જાય છે; તેથી અંતરાત્મા સમ્યગ્દષ્ટિને ક્ષયે પશમ લબ્ધિરૂપ જ્ઞાનચેતનાની સાથ કદાચિત કર્મ ચેતના અને કર્મ ક્લચેતનાના પણ સદ્ભાવ માનવામાં આવેલ છે. (જુઓ સમાધિત ત્ર ગાથા ૪૫) जीवस्स बहुपयारं उवयारं कुणदि पुग्गळं दव्यं । देहं च इंदियाणि य वाणी उस्सासणिस्सासं ॥५१३॥ અર્થ:- દેહ, ઇન્દ્રિય, વચન, શ્વાસેાશ્વાસ આદિ પુદ્ગલ દ્રવ્ય પણ જીવને બહુ પ્રકારે ઉપકાર કરે છે. ભાવાર્થ :- કેટલીક પુદ્ગલ પ્રકૃતિએ આત્માને અહિતકારી (અનુ પકારી) અને કેટલીક પુદ્દગલ પ્રકૃતિ આત્માને મેાક્ષ માં માં ઉપકારી છે. જેવીકે- ઓરિક શરીર, ગેાંપાંગ, સતાવેદનીય, Page #633 -------------------------------------------------------------------------- ________________ પ૭૯ વાણ, ઉંચ્ચગૌત્ર, મનુષ્યયુ, પંચેન્દ્રિય જાતિ, વજીરૂષભનારાચસંહનન, ત્રસ, બાદર, પર્યાપ્ત, યશ-કીર્તી, મનુષ્યગતિ, તીર્થકરપ્રકૃતિ, સુભગ, શ્વાસોશ્વાસ, આદેય, પ્રશસ્તવિહાગતિ, સુસ્વર, પ્રત્યેક, નિર્માણ, સ્થિર, શુભ, સમ્યકત્વ પ્રકૃતિ આદિ. વિશેષાર્થ- અહીં આચાર્ય પુલ પ્રકૃતિને ઉપકાર બતાવી એમ કહેવા માગે છે કે હે ભાઈ! તને સર્વ પ્રકારનાં કારણે પ્રકૃતિએ અનુકૂળ કરી આપ્યાં છે અર્થાત પૂર્વોકત પ્રકારની પ્રકૃતિએ તને સહેજે મળી ચુકી છે, છતાં તું મેક્ષ માર્ગને પુરુષાર્થ કરતા નથી, એ મહાખેદની વાત છે. એ સર્વ સામગ્રીઓ મોક્ષ માર્ગની ગાડી માટે લોઢાના પાટા સમાન છે. જેમ પાટા વિના ગાડી ચાલતી નથી. તેમ મેક્ષના કિનારે પહોંચવા માટે તે બધાં કારણે આવશ્યક છે. તે મલ્યા છે છતાં તું તેને સંસારની ગાડીરૂપી વિષય કષાયમાં બરબાદ કરી રહ્યો છે ! તો, આવે સુઅવસર તને પાછો મલ દુર્લભ છે, માટે આત્મભાવમાં વિર્યને જે તે તારૂં કલ્યાણ થશે. પરમાર્થે તે તું જ તારે ઉપકારક, અનુપકારક છે. તેમ અજ્ઞાનીઓ ઉપર આચાર્યે દયા વરસાવી છે. શકાકાર:- હે ભગવંત! દેશઘાતિ સમ્યકત્વ પ્રકૃતિ આત્માને ઉપકાર કેમ કરી શકે? તે તે ઘાત કરવાવાળી છે ઉત્તર:- હે ભવ્ય ! જીવને પ્રથમ ઉપશમ સમ્યકત્ર થયા પછી ક્ષપશમ થાય છે અને ક્ષયે પશમ સમ્યકત્વ, સમ્યકત્વ પ્રકૃતિના ઉદય વિના થઈ શકતું નથી, અને ક્ષપશમ સમ્યકત્વમાંથી જ લાયક સમ્યકત્વ થાય છે, તે હીસાબે ઉપચારથી આચાર્યોએ Page #634 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પ્રકૃતિને પરંપરા મોક્ષનું કારણ માન્યું છે. જેમ મારેલ વિષ ખાવાથી ઝેર ચડતું નથી, તેમ સમ્યકત્વ પ્રતિ, સમ્યકત્વ ભાવને નાશ કરવામાં અશક્ય છે. અથોત શકિત રહિત છે તે કારણે ઉપકારી છે. શકાકાર- હે ભગવંત! આપે કર્મની અચિત્ય શકિતનું વર્ણન કર્યું, તે સાંભળી મારા મનમાં બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. કે, તે કર્મને નાશ કોણ ઉપાયથી થઈ શકે? વળી જીવની કાળલબ્ધિ આવી ગઈ છે કે નહીં તેનું જ્ઞાન આત્માને સત્તામાં રહેલા કમેનું કયા પ્રકારે થઈ શકે તે આપ કૃપા કરી વિરતાથો કહે. ઉત્તર- હે ભવ્ય ! તને મેં આગમભાષાથી દર્શનમોહનીય અને ચારિત્રમેહનીયના પશમની કાલ લબ્ધિઓનું આગળ કથન કહ્યું છે. તે કર્મની થતી સ્થિતિ તે પરમાવધિ, સાવધિ મન પર્યય એને કેવળજ્ઞાનીજ જાણી શકે છે. તેને વિષય મતિ, કૃત, કે દેશાવધિજ્ઞાનને નથી. કર્મને નાશ કરવાને ઉપાય તને અધ્યાત્મભાષાથી નિજ શુદ્ધાત્માની સન્મુખ પરિણામ રૂપ કાલલબ્ધિનું વર્ણન હવે હું કરું છું, તે તું શાન્ત ચિત્તે સાંભળ. - અધ્યાત્મ કલલબ્ધ જે કાળમાં કાર્ય અને તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તેજ ભવિતવ્ય છે, માટે બુદ્ધિ પૂર્વક સમ્યક પ્રકારે પુરુષાર્થને ઉદ્યમ કરે તે આત્માનું કાર્ય છે, જે જીવ શ્રી જિનેન્દ્રના ઉપદેશાનુસાર બુદ્ધિપુર્વક મોક્ષના પુરુષાર્થને ઉપાય કરે છે, તેને તે કાળલબ્ધિ વા ભવિતવ્ય થઈ ચુકયા છે, કારણ કે જે કર્મના ઉપક Page #635 -------------------------------------------------------------------------- ________________ પા માદિ ન થયા ડાય, તેા જીવને કાટી ઉપાયે સમજાવવા છતાં પણ સમજે નહી, અને જ્યારે જીવ સ્વયં કરવા તૈયાર થયા ત્યારે સમજવું જોઈએ કે તેની કાળ લબ્ધિ તેમજ ભવિતવ્યતાના વિપાક કાળ આવી ગયા લાગે છે, નહીતર આવાં સાધના કેમ મટે, તેમ વિચારી જે જીવ બુદ્ધિ પૂર્વક મેાક્ષના ઉપાયના પુરુષાર્થ કરે છે, તેને સર્વ કારણેા મલી રહે છે; અને અવશ્ય તેને માક્ષની પ્રાપ્તિ થશે જ. એવા નિશ્ચય કરવા. જીવના પુરુષાર્થના નિમિત્તથી જ કર્મોના ઉપશમાદ્ધિકમાં સ્વયં કાર્ય શરૂ થઈ જાય છે. તે કાર્યના કર્તાહર્તા આત્મા કિંચિત્ માત્ર નથી. જો જીવ પોતે ઉપદેશ સાંભળી તેને ગ્રહણુ કરી તત્ત્વ વિચારપૂર્વક પુરુષાર્થ ન કરે તેા કાળલબ્ધિ આંધળી બિચારી શુ' કરે ? જો જીવ પુરુષાર્થ વડે તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાડવાના અભ્યાસ રાખે તે તેને વિશુદ્ધતા વર્ષે પ્રતીતિ આવે અને તેથી કાંઈની શકિત હીન થતાં કેટલાક કાળમાં આપેાઆપ દર્શનમાહના ઉપશમ થતાં જીવને સ્વયં સમ્યગ્દર્શનના લાલ થાય છે; ( અહીં એટલું જાણવું કે પુરુષાર્થ સતત જાગ્રત હોવા જોઇએ ) અને સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાન એવું થયુ. કે “હું” આત્મા છું, મારે રાગાદિ ન કરવા, પરંતુ ચારિત્રમેહનીયના ઉદ્દયથી રાગાદિક થાય છે ત્યાં તીવ્ર ઉત્ક્રય થતાં તે વિષય કષાયા-દિમાં પ્રવૃત્ત છે ખરા, પણ તેના મઢ ઉદય થતાં પેાતાના પુરુષાર્થ ધર્મ કાર્ય માં વા વૈરાગ્ય આદિ ભાવનામાં ઉપયોગને લગાડે છે, તેના નિમિત્તથી ચારિત્ર મહમંદ થતા જાય છે, Page #636 -------------------------------------------------------------------------- ________________ K એમ થતાં થતાં” દેશચારિત્ર, સકલચારિત્ર અ°ગીકાર કરવાના ભાવ સ્વયં થાય છે; પછી ચારિત્ર ધારણ કરી, પેાતાના પુરુષા વડે ધર્મમાં પરિણતિ વધારે છે. ત્યાં વિશુદ્ધતા વડે કર્મની કિત હીન થતાં જેમ જેમ વિશુદ્ધતા વધતી જાય છે તેમ તેમ કની કિત વધારે વધારે હીન થતી જાય છે; એ પ્રમાણે ક્રમથી મહુના સર્વથા નાશ કરે છે. ત્યાં પરિણામ સર્વથા ( વિશુદ્ધ ) શુદ્ધ થવાથી જ્ઞાનાવરણાદિના નાશ થઇ, કૈવલજ્ઞાન પ્રગટ થાય છે, મંદ કષાય થાય ત્યાં પુણ્યના રસ વધે, પાપના રસ ઘટે, અપકર્ષણ ઉત્કૃ ણુ સંક્રમણાદ્ધિ થાય; વળો તીવ્ર કષાય કરે ત્યાં વળી પુણ્યના રસ ઘટે, પાપના રસ વધે, તેમાં તે પ્રમાણે સંક્રમાદિ થાય; આમ ભરતી એટના તાકાનમાંથી પેાતાની નાવને જે ડાહ્યો પુરુષ ખચાવી લ્યે છે, તેજ મેાક્ષના સાચા સુકાની થઇ શકે છે, તે જીવ એ ચાર ભવ મનુષ્ય દેવના દેણા ચુકવવા સંસારમાં રહી ચુકતે દેણુ' ચુકાવી ખાતું સરભર કરી નિજદેશમાં ચાલ્યા જશે. જ્યાં સ ( ક રજ ) કર્જ માંથી છુટા થયા, પછી પાછું આવવાનું પ્રત્યેાજન શું? કાંઇ નહી; આ દશાને મેક્ષ કહે છે. જ્યાં સુધી મત્રરૂપી સાધન નહાવાથી અનાદિથી દુશ્મનને મહાન જાણી ડરતા હતા, કાંપતા હતા, પરત ંત્ર ભયભીત રહેતા હતા તેજ જીવ જયારે ગુરુ પાસેથી મંત્ર વિદ્યા શીખી લેતાં મહાનમાં મહાન જણાતા દુશ્મનને ઢીલેા કરી નાખે છે અને આખરે તેને પેાતાના ક્ષેત્ર (દેશ)માંથી ભગાડી મુકે છે તેમ જીવ અનાદિથી કર્મ પ્રત્યેની એકત્વ બુદ્ધિના પ્રભાવથી ભય ખાતે હતા તેના રાઘણાં ગાતા હતા, તેનાથી ડરતા કાંપતા હતા તેજ Page #637 -------------------------------------------------------------------------- ________________ છવ, જ્યારે શ્રી નિગ્રંથ ગુરુના ઉપદેશને સમ્યક પ્રકારે ગ્રહણ કરી તત્ત્વ વિચાર પૂર્વક મંત્રનું દાન કર્યું, ત્યારે દર્શનમોહનીય રૂપ અનાદિના દુશ્મનને ઢીલું કરે છે અને વારંવાર તેજ મંત્રના સતત પ્રયત્નથી તેને પોતાના દેશમાંથી સદાને માટે નાશ કરી નાખે છે ત્યારે તે જીવ સર્વ પ્રકારના ભયાદિથી નિર્ભય થઈ જાય છે તેમ જાણવું. કમના મંદ ઉદયમાં જે જીવ પુરુષાર્થ કરી મિક્ષ માર્ગમાં પ્રવૃત્તિ તે તે મોક્ષને જરૂર પામે. પણ જે તે મેક્ષ માર્ગમાં ન પ્રવૃત્તેિ તે કિંચિત્ વિશુદ્ધતા પામી પાછળથી તીવ્ર ઉદય આવતાં નિગોદાદિ પર્યાયમાં ચાલ્યા જાય છે, માટે હે ભવ્ય છે! અવસરચુક એગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર અનુકૂળ આવ્યું છે, આવો અવસર પાછો પામ મહાન કઠીન છે; માટે લેશ માત્ર પ્રમાદ ન કરે, જીંદગીને એક સમય પણ નકામો વિવાદમાં, પરાઈ નિંદા ઝગડામાં જવા દેશે નહી; તેની કિંમત આંકજે, જદી કરે, જલ્દી કરે, જાગ્યા ત્યાંથી સવાર, હવે ઢીલ કરવી તમને યોગ્ય નથી; એમ શ્રી ગુરુ ભવ્ય જીવાત્માઓને જાગ્રત કરે છે, તે હવે તમારે કયારે જાગવું છે.? દ્રવ્યકમના ઉદયથી ભાવકર્મ થાય, અને ભાવના નિમિત્તથી દ્રવ્યકમ થાય, આ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલી આવે છે છતાં કર્મને બંધ વા ઉદય સમાનતે રહેતા નથી. કર્મોદયના નિમિત્તથી ભાવ તીવ્રમંદ થાય છે, તેને નિમિત્તથી નવા કર્મ બંધ તીવ્ર મંદ થાય છે. મંદ કષાયમાં જીવને આયુકમ બંધ થવાને અપકર્ષણ આવ્યો અને જીવને મનુષ્ય સંજ્ઞો પચેન્દ્રિય Page #638 -------------------------------------------------------------------------- ________________ ૧ પર્યાપ્તની ગતિ મલી, ત્યાં મન વડે વિચાર કરવાની ( ડેયાપાદેય ) શકિત વધી, મંદ રાગાદિના ઉદય થતાં બહારથી ઉપદેશાદિનું નિમિત્ત અને અને તે ૧ખતે જે જવ બુદ્ધિપૂર્વક ઉપદેશાદિકમાં ઉપયેગ જોડે તેા ધર્મ કાય માં પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિ થતાં પરિણામેમાં વિષ્ણુ હતા આવી, ઉપયોગ ધર્મ કાર્ય માં રોકાયેલા હેાવાથી, ક્રોધાદિકમાં પ્રવૃત્તિ કરતા નથી, વળી નિમિત્તપણુ પ્રશસ્ત રાગનું મળ્યુ છે, તેથી તે વિશુદ્ધ પરિણામેાના નિમિત્તથી પૂર્વે ખાંધેલા કમાં જે સત્તામાં પડયાં છે તેમાં ઉત્કર્ષણ-અપકર્ષણ-સંક્રમણાદિ કા થતાં તેની શકિત હીન થવા લાગી અને તે કમાઉદ્ભયમાં આવતાં સર્વ પ્રકારના ખાહ્ય સંચાગેા અનુકૂળ થઈ આવ્યા અને ધર્મ શ્રવણ પ્રત્યે તેના અનુરાગ થયા હતા તે ઉપદેશના નિમિત્તથી તેને ધર્મની પ્રાપ્તિ થઈ અને તેનાથી તેનું ભલું થવું શરૂ થયું; એટલે વિષય કષાયાદિથી છુટી, મેક્ષ માર્ગ તરફ્ તેનું વલણ રુચિપૂર્વક થયું; એજ પુરુષાર્થ જીવના કાર્યકારી થાય છે. પણ જે મદ્ય રાગાદિમાં વિષય કષાયાના કા માંજ પ્રવ્રુતે અથવા વ્યવહાર કા માં પ્રવૃતે તે અવસર ચાલ્યા જાય અને સ'સાર પરિભ્રમણ રહે, માટે લેશમાત્ર મંદકષાયના ઉદયમાં પ્રમાદ કરવા ચેગ્ય નથી. કારણ કે તીવ્ર કષાયાદિમાં પુરુષાર્થ કરે તા તે પાપકા ના જ કરે, પણ ધર્મકાર્યના પુરુષાર્થ થઈ શકે નહી; વળી તીવ્ર રાગાદિ સહિત જીવના ઉપયોગ ઉપદેશમાં જોડાય નહી, માટે સત્ના સમાગમ છેડા જેવા નથી. ભદ્રે ! જીવના પરિણામની પણ કાઈ વિચિત્ર શકિત છે. તે જ્ઞાની છેાડી અજ્ઞાની કઢી પણ જાણી શકતા નથી, અથવા Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અજ્ઞાનીની બુદ્ધિમાં જે વાત બેસી શકતી નથી તે વાત હું કહુ છું: કે, એક અંતર્મુહૂર્તમાં અગિઆરમાં ગુણસ્થાનથી પડો કમથી મિચ્છાદષ્ટિ થઈ, વળી પાછો ચડો કેવળજ્ઞાન ઉપજાવે ત્યારે બીજે કેઈ જીવ અગિઆરમાં ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, પાછા મિથ્યાષ્ટિ થઈ કિચિત્યુન અર્ધપુદગલ પરાવર્તન કાળ સુધી, સંસારમાં ભમે છે. વળી કઇ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી સીધે મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી છુટી સમ્યફત્વ પ્રાપ્ત કરી દિક્ષા ધારણ કરી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. અને સાદિ મિથ્યાદષ્ટિને જે છેડેકાળ મિથ્યાત્વને ઉદય રહે તે પણ બાહા જેનપણું નષ્ટ થતું નથી તેમજ તેનું અશ્રદ્ધાન પણ થતું નથી. વળી તેજ જીવને વિચાર કર્યા વિના યા અલ્પ વિચારથી જ ફરી સભ્યત્વની પ્રાપ્તિ થઈ જાય છે. આવી કેઈ વિચિત્ર દશા જેના પરિણામમાં થાય છે. માટે પિતાના પરિણામ ન બગડે તેવો ઉપાય ભવ્ય જીવે કરવો જોઈએ. - આમા માત્ર પોતાના પરિણામને કથંચિત્ કતો છે. તેના (જીવન) પરિણામનું નિમિત્ત પામીને કર્મોમાં દશ પ્રકારની ક્રિયા થાય છે. તે કર્મોની ક્રિયાને કર્તા આત્મા કદાપિ નથી પણ જીવના. કઈ એક પરિણામ અને કર્મના પરિણામને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે તે કર્મોમાં સ્વયં દશ પ્રકારની કિયા થાય છે તેનાથી જ આત્માને સમ્યગ્દર્શન પૂર્વક નિર્વાણની પ્રાપ્તિ થાય છે. જે એ ક્રિયાને સ્વીકાર કરવામાં ન આવે તે જીવને કદી પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થઈ શકે અને સમ્યગ્દર્શન વિના મેક્ષમાર્ગની: પ્રાપ્તિ પણ ન થઈ શકે અને તેના વિના નિર્વાણની પ્રાપ્તિ Page #640 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ અશક્ય છે. માટે સદાકાળ છે પિતાના પરિણામ પર ધ્યાન આપવું જોઈએ. જેવી રીતે જીવ વેપારમાં ભાવેનું ધ્યાન બરેલર ન રાખે તે નુકશાન થાય છે તેવી રીતે જીવ પિતાના આત્મ વેપારના ભાવેનું સમ્યક પ્રકારે ધ્યાન ન રાખે તે નુકશાન થાય છે. જેમ જીવ વેપારના ભાવોનું બરાબર ધ્યાન રાખે તે લાભ થાય છે તેમ જીવ મોક્ષના વેપારના ભાવોનું સભ્યપ્રકારે ધ્યાન રાખે તે મેક્ષ લક્ષ્મીને લાભ થાય છે એમ સમજવું. હવે કર્મમાં થતી દશ પ્રકારની ક્રિયાનું વિસ્તારથી વર્ણન કરું છું તે તું ધ્યાનથી સાંભળ. દશકરણ નું સ્વરૂપ बंधोत्कर्षणकरणं संक्रममपकर्षणादारणा सत्त्वम् । उदयोपशान्तनिधत्तिः निःकाचना भवति प्रतिप्रकृति ॥५१४॥ અર્થ - બંધ, ઉત્કર્ષણ, સંક્રમણ, અપકર્ષણ, ઉદીરણ, સત્વ, ઉદય, ઉપશમ, નિધત્તિ અને નિકાચિત એ દશ કરણ (અવસ્થા) પ્રત્યેક પ્રકૃતિની થાય છે. ભાવાર્થ- કર્મોને આત્માથી સંબંધ થ અર્થાત મિથ્યાત્વાદિ પરિણામોથી જે પુગલ જ્ઞાનાવરણાદિરૂપ થઈ પરિણમન કરી જ્ઞાનાદિ ગુણની અવસ્થાઓને આવરણ કરે છે તે બંધ છે. કર્મોની સ્થિતિ તથા અનુભાગ વધે તે ઉત્કર્ષણ છે. બંધાએલ પ્રકૃતિ બીજી પ્રકૃતિરૂપે પરિણુમિ જાય તે સંક્રમણ છે. સ્થિતિ, અનુભાગ ઓછો થઈ જવો તે અપકર્ષણ છે. જેના ઉદયને હજુ સમય આવેલ Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ નથી એવાં દ્રવ્યકમોને અપ ણુના ખલથી ઉદયાવલી કાળમાં લાવવાં તેને ઉદીરણા કહે છે. પુદ્ગલ કર્મની સત્તા રહેવી તે સત્ત્વ છે. જે ક પેાતાની સ્થિતિને પ્રાપ્ત થઇ ફૂલ આપવાનાં સમયમાં હાજર થઈ જાય તેને ઉદચ કહે છે. જે કર્મ ઉદ્ભયાવદીમાં પ્રાપ્ત ન થાય અર્થાત ઉદ્દીરા અવસ્થાને પ્રાપ્ત ન થાય તે ઉપશમ છે. જે કર્મ ઉદ્ભયાવલીમાં તેમજ સંક્રમણ અવસ્થાને પાપ્ત ન થઈ શકે તેને નિવૃત્તિ કહે છે. જે કર્મ'ની ઉદીરણા, સક્રમણુ, ઉત્કર્ષ ણુ અને અપ ણુ એ ચારેમાંથી કાઈ પણ અવસ્થામાં ન બદલે તે નિકાચિત કરણ છે. કર્મોની દશ વિશેષ અવસ્થા થાય છે તેને કરણ કહે છે તેનું સક્ષેપમાં વર્ણન નીચે પ્રમાણે છે. અધઃ- જ્યારે ક વ ણાએ પેાતાનું પુદ્ગલ નામ છેાડી જ્ઞાનાવરણાદિ નામ પામી આત્માના ચેાગ કષાયને કારણે આત્મા સાથે એક ક્ષેત્રે રહે છે; ત્યારે તેન!માં જીવના ગુણ્ણાની અવસ્થાને ઘાતવાની ( મલિન ) અને સાતા, અસાતાકારી સંબંધને મેળવવાની શક્તિ પ્રાપ્ત કરે છે તે કાર્ય ને બંધ કરણ કડું છે. જે સમયમાં ક્રમિના આસ્રવ થાય છે તેજ સમયમાં તેના બંધ થાય છે. મધ થતી વખતે પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ ચારે ક્રિયા એક સાથે થઇ જાય છે. અથાત્ જે સમયમાં પુદ્ગલ આવે છે તેજ સમયમાં તેના બંધ પૂર્વ ખદ્ધ કાણુ શરીર સાથે થઈ જાય છે. તેની ચાર અવસ્થાએ થાય છે તેથી અંધ પણ ચાર પ્રકારે માનવામાં આવેલ છે. خط પ્રકૃતિમધ:- જે પુદ્ગલ કર્મ બંધાયા તેનીžપ્રકૃતિ ( સ્વભાવ ) જ્ઞાનાવરણાર્દિક રૂપ થવી તેને પ્રકૃતિ ખંધ કહે છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પ્રદેશબંધ - કેટલી સંખ્યામાં જ્ઞાનાવરણના, દર્શનાવરણના ઈત્યાદિરૂપ કર્મ પુદ્ગલ બંધાણી તે પ્રદેશબંધ છે. સ્થિતિબંધ - બંધાયેલા કાર્યોમાં જેટલો વખત રોકાવાની શક્તિ અર્થાત્ ઓછા અથવા વધારે કાલ સુધી રહેવાની શકિતને સ્થિતિબંધ કહે છે. અનુભાગબધ- બંધાયેલા કર્મોમાં તીવ્ર અથવા મંદ ફલદાનની શક્તિને અનુભાગ બંધ કહે છે. યોગની મુખ્યતાથી પ્રકૃતિ, પ્રદેશ બંધ થાય છે અને કષાયોની મુખ્યતાથી સ્થિતિ, અનુભાગ બંધ થાય છે. ઉત્કર્ષણ – કે એક સમયમાં બાંધેલ કર્મોમાં જીવના પરિણામ ના નિમિત્તથી સ્થિતિ અને અનુભાગનું વધી જવું તે ઉત્કર્ષણ છે જે સમયે જીવે કઈ પાપ કર્મ કરેલ તે સમયમાં પાપ કર્મો બંધાયા હતા ત્યાર બાદ જે જીવ પિતાના કરેલા પાપ કર્મોની બીજાને મેઢે પિતાની આત્મપ્રશંસા કરે અને કષાયોને વધારે તે તે સમયના બંધાયેલ પાપ કર્મોની સ્થિતિ વધી જાય છે અને અનુભાગ (રસ) તીવ્ર થઈ જાય છે તેને ઉત્કર્ષણ કહે છે. (તીવ્ર કષાયરૂપ, રસ, હલાહલ ઝેરરૂપ પડે છે જે ઉદય પ્રકરણમાં આવશે.) સંક્રમણ - એક કર્મની પ્રકૃતિ બદલી બીજી પ્રકૃતિરૂપ થઈ જાય તેનું નામ સંકમણ છે. મૂલ આઠે કર્મોમાં પરસ્પર સંક્રમણ થતું નથી. દરેક મૂલ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓમાં સંક્રમણ થાય છે. જેમકે મિથ્યાત્વકર્મનું મિશ્રમેહનીયમાં અને Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯ મિશ્રમેહનીયનું સમ્યકત્વ મેહનીયમાં સંક્રમણ કરણ થાય છે. સાતાનું અસતાવેદનીયમાં અને અસાતાનું સાતવેદનીયમાં, ક્રોધનું માનમાં, માનનું માયામાં, માયાનું લેભમાં ઈત્યાદિ રૂપ થાય છે. પરંતુ મેહનીય કર્મમાં દર્શન મેહનીય અને ચારિત્રમેહનીયમાં પરસ્પર સંક્રમણ થતું નથી. તેમજ ચારે પ્રકારના આયુમાં સંક્રમણ થતું નથી. જેના પરિણામેના નિમિત્તથી કઈ વિશેષકર્મની વર્ગણાઓની પ્રકૃતિ અન્ય પ્રકૃતિરૂપ બદલી જાય છે. પિતાના અને તેના દષ્ટાંત - જેમકે કેઈએ કેઈ અન્યને દુઃખ દીધા બાદ પિતાના કરેલા કૃત્યને બહુજ પશ્ચાતાપ કરે અને તેની માફી માગે તથા થોડું પ્રાયશ્ચિત પણ લે અને પોતાના આત્માની ઘેર નિંદા કરે અને આત્મધ્યાનાદિ કરે તેવાં શુભ પરિણામોના નિમિત્તથી તે અસતાવેદનીય કર્મની વર્ગણાઓની પ્રકૃતિ જે સત્તામાં પડી છે તે સાતારૂપ સંક્રમણ થઈ જાય છે. તેને માટે જ સામાયિકાદિ ષટકર્મ નિયત કરવામાં આવેલ છે. અને આત્માના છે અને અપકર્ષણ- કેઈ સમયમાં બાંધેલા કર્મોની સ્થિતિ તથા અનુભાગને પિતાના પરિણામેના નિમિત્ત દ્વારા ઘટાડી દેવાં તેને અપકર્ષણ કહે છે. દૃષ્ટાંત - જેમકે કોઈએ મનુષ્ય આયુ ૧૦૦ વર્ષની સ્થિતિઅનુભાગ સહિત બાંધી લીધાં. પછી તેના પરિણામોમાં આયુ બંધનાકાળમાં કાંઈ મલીન રૂપ પરિણામ થયા તેથી પૂર્વમાં બંધાએલ આયુષ્ય છુટી શકતું નથી, તેમજ બદલી શકતું નથી પણ સ્થિતિ અનુભાગ કમતી (ઓછું ) થઈ જાય છે. જેવી રીતે રાજા શ્રેણિકે Page #644 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ સાતમી નરકનું તેત્રીશ સાગરનું આયુ બાંધેલ હતું પણ પાછળથી તે આયુ પરિણામના નિમિત્તથી ૮૪૦૦૦ ચૌરાસી હજાર વર્ષનું થઈ ગયું તેમ જાણવું. ઉદીરણું - જે કર્મ હજુ પાકેલ (ફલદાન શક્તિરૂ૫) નથી અર્થાત્ જેની સ્થિતિ હજી વધારે છે તેની સ્થિતિ ઘટાડીને તે કર્મોને તેને સમય પહેલા ઉદયની આવલીકાલની અંદર કરી દેવા જેથી તે કર્મ મેડ ફલ દેવાવાળા હતા તે જલ્દી ફલ દેવા સમ્મુખ થઈ જાય તે અવસ્થાને ઉદાણું કહે છે. દષ્ટાંત =જેમ કેઈને જે સમયમાં અન્નાદિ ન મલવાથી ક્ષુધા થઈ રહી છે તે સમયમાં અસતાવેદનીય ડી કર્મની વર્ગણનીય ઉદીરણ થવા લાગી છે ત્યારબાદ એવું પ્રબળ નિમિત્ત મલતાં તે પિતાના સમય પહેલાજ ઉદય થઈ ફલ પ્રગટ કરવા લાગી જાય છે તેમ જાણવું. ભૂજ્યમાન (ભેગવા ગ્ય) આયુકમની ઉદીરણ કેઈ જીવને એવે સમયે થઈ જાય છે કે તે જીવ વિષખાઈને, અગ્નિમાં બળીને, શ્વાસનિરોધી આદિ કારણેથી મરવા તૈયાર થાય છે ત્યારે આયુ કમની સર્વ વર્ગણાઓ એકદમ ઉદયમાં આવી ખરી જાય છે તેથી તે પ્રાણીને તે શરીર છેવું પડે છે અર્થાત્ મૃત્યુ થાય છે. સત્તા - કર્મોના બંધ થઈ ગયા પછી જ્યાં સુધી તે કર્મ ઉદય ઉદીર્ણ અથવા નિર્જરા ન થાય ત્યાં સુધી આત્માના પ્રદેશમાં એક ક્ષેત્રાવગાહ સંબંધરૂપસ્થિત રહે તેને સત્તવ અથવા સત્તા કહે છે. ઉદય- કર્મોની સ્થિતિ પૂરી થઈ ગયા બાદ ઉદયમાં આવવું અથવા ફૂલ આપી ખરી જવું. ઘણા કર્મો તે પોતાની સ્થિતિ પૂરી થયા Page #645 -------------------------------------------------------------------------- ________________ પર પછી ઉદયમાં આવે છે. અને બાહા દ્રષ્ય, ક્ષેત્ર, કાલ, ભાવનું નિમિત્ત ન મળે તે વગર ફલ આપે ખરી જાય છે અને જે નિમિત્ત અનુકૂળ હોય તે ફલ આપીને ખરી જાય છે; કર્મ બંધાયા પછી અબાધા કાલ છોડી બાકી પોતાની સર્વ સ્થિતિમાં ભાગ પડી જાય છે. અને તે ભાગાનુસાર સમય સમય ખરતા રહે છે. ક્રોધ, માન, માયા, લેભ ચારે કષાયોનો બંધત એક સાથે થાય છે. પરંતુ ઉદય એકનોજ એક સમયમાં હોય છે. તેને ભાવ એવો છે કે, ચારે કષાયોની વર્ગણાઓ પ્રત્યેક સમયે પોતાના ભાગાનુસાર ખરે છે. પરંતુ જેવું બાહ્ય નિમિત્ત હશે તેને જ ઉદય કહેવામાં આવે છે, જે કે અન્ય કષાયની વર્ગણ પણ અવશ્ય ખરે છે, અથવા સંક્રમણ કારણરૂપ થઈ ખરે છે. તેટલા માટે જે કર્મફલ પ્રગટ આપીને ખરે છે તેના ઉદયને રદય કહે છે અને જે વગર ફલ આપે ખરે છે તેને (ઉદયને) પ્રદેશેાદય કહે છે. દષ્ટાંત - જેમ કે માણસને ક્રોધ કષાયના કર્મની વર્ગ બરાબર ૩૦ ત્રીશ મિનીટ સુધી ખરી રહી છે. (૧૫) પંદર મિનીટ સુધી તેને કોઈ નિમિત્ત કોધ કરવાનું ન મલ્યું, તે જીવ લોભની તરફ ફસાએલ છે ત્યાં સુધી કોધની વર્ગણ વગર ફલ આપે ખરી ગઈ. અને ૧૫ મિનીટ પછી તેને ક્રોધ કરવાનું નિમિત્ત મલી ગયું તો કોધરૂપ ફલ આપવા લાગ્યું અર્થાત તે જીવ ફોધી થઈ ગયે ત્યારબાદ પોતે શાંત થઈ ગયે તેમાં પાંચ મિનીટ લાગી ત્યારે વીશ મીનીટથી લઈ જ્યાંસુધી ૩૦ મિનીટ પુરી ન થઈ ત્યાંસુધી વગર નિમિત્ત ક્રોધ કષાય કાંઈ પણ ફલ આપ્યા વિના ખરી જાય છે. કર્મ બંધાઈ ગયા પછી તેમાં સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીરણ થઈ શકે છે. માટે છે, અથવા સંક્રમણ ય કષાયોની વગર Page #646 -------------------------------------------------------------------------- ________________ પર સારાંશ - જે અનુક્રવ નિમિત્ત હોય તે કર્મ ફલ આપે છે અને જે અનુકૂલ નિમિત્ત ન હોય તે કર્મ પિતાનું ફલ આપ્યા વિના ખરી જાય છે. સાતવેદી અને અસાતવેદની બન્ને કર્મ વર્ગ@ાએ પ્રત્યેક સમયમાં ખરી રહી છે. પરંતુ બન્નેનું ફલ એક સાથે દેખાતું નથી, જેનું નિમિત્ત હશે એવું ફલ આપશે. જે અસાતાનું નિમિત્ત હશે તે દુઃખ ભેળવવામાં આવશે અને સાતાકર્મ નકામું ખરી જશે અને માતાનું નિમિત્ત હશે સુખ ભેગવવામાં આવશે અને અસાતા કર્મ નિરર્થક ખરી જશે. કઈ કઈ વખતે તીવ્રકને ઉદય થાય છે ત્યારે તેને ભેગા જ પડે છે. અને તેનું ફલ અવશ્ય પ્રગટ દેખાય છે અને તેને અનુકૂવ નિમિત્ત થઈ જાય છે. જેમકે અકસ્માત ધનને લાભ થઈ જ, અકસ્માત ઈજા આવી જવી વગેરે; પણ મંદકર્મ ઉદયમાં અમારો પુરુષાર્થ જીતી જાય છે અને તીવ્રમાં નથી જીતી શકતો તે કથન ને શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાન સાથે મેળવી લેવું જોઈએ. પાપ પુણ્યને ઉદય કેવો આવશે તેનું અને જ્ઞાન નથી તેથી અમારું એ કર્તવ્ય છે કે, અમારે સદા પુરુષાર્થવાન થઈ સારા નિમિત્ત મેળવવા જોઈએ. કારણ જે તીવ્ર કર્મ બાધક હશે તે કાર્ય થશે નહી અને સાધારણ મંદ હશે તે કાર્ય થશે. | નદીમાં જે ઓછુ પાણી હશે તે પાણુની ધારા વિરૂદ્ધ તરી શકાશે પણ જે પાણી અધિક હશે તે પાણીની ધારા Page #647 -------------------------------------------------------------------------- ________________ વિરૂદ્ધ તરી શકાશે નહીં. તેમજ પાપ પુણ્ય કમાના ઉદય અષ્ટ છે તેથી અમારે સદા પુરુષાર્થવાન જ બનવું જોઈએ. શરીરમાં તીવ્ર રેગ વ્યાધિ ઉત્પન્ન થતાં ધર્મ કાર્ય થઈ શકશે નહીં કારણ કે શરીર આશ્રિતે આત્મા છે. છદ્મસ્થ જીવને જ્ઞાનપગ ઈન્દ્રિય આશ્રિત છે. ઈદ્રિયના અભાવમાં જ્ઞાનનું કાર્ય થઈ શકતું નથી જુઓ પ્રવચનસાર ગાથા ૫૫ અને પંચાધ્યાય ગાથા ૩૦૦૩૦૧ તથા શ્રી સમસ્તભદ્રાચાર્યે આપ્તમીમાંસામાં કહેલ છે કે કોઈ કાર્ય એવું થઈ જાય છે કે જેને માટે અમે એ પહેલાં તેને વિચારજ કરેલ ન હોય, તે કાર્ય ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય, સુખરૂપ હોય કે દુ:ખરૂપ હોય તે પૂર્વ કર્મના ઉદયની મુખ્યતાથી થઈ જાય છે. અને જે કાર્ય માટે પહેલાથી વિચારવામાં આવે અથવા પુરુષાર્થ કરવામાં આવે તે કાર્ય સારું કે નરસુ પિતાના પુરુષાર્થની મુખ્યતાથી થાય છે. ભાવાર્થ :- કોઈએ વેપાર કર્યો અને અણધાર્યું નુકશાન થઈ ગયું તે તે તીવ્ર પાપને ઉદય છે. અને જે નુકશાન ન થયું તે પુણ્ય કર્મ અનુકૂળ થઈ ગયું ત્યારે અમારા પુરુષાર્થની મુખ્યતા રહી, કારણ કે અમારા કર્મોના ઉદય અને શું ફલ આપશે તેનું આગળથી અને જ્ઞાન નથી માટે અમારું પ્રથમ કર્તવ્ય છે કે અમારે સદા પુરુષાર્થવાન બનવું જોઈએ. ઉપશમ - કર્મ વર્ગણાઓને ઉદયકાલમાં આવવાને અશકય કરી દેવી તેને ઉપશાંત અથવા ઉપશમ કહે છે. જેમકે મિથ્યાત્વ કર્મને ઉદય છે તેના ઉદયને કેટલાક કાળ સુધી અનુદાય કરી દેવ અથવા રેકી દે તેને ઉપશમ કહે છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ નિધત્તિઃ - જે કમેને એવો બંધ હોય કે જેનું ન પણ કરી શકાય તેમજ તેને જલ્દી ન ઉદયમાં લાવી શકાય છતાં તેમાં સ્થિતિ, અનુભાગનો ઉત્કર્ષણ અને અપકર્ષણ થઈ શકે છે. એવા કર્મોની અવસ્થાને નિધતિ કહે છે. નિકાચિત - જે કમેને એ બંધ હોય કે તેને ન સંક્રમણ કરી શકાય, ન જલદી ઉદયમાં લાવી શકાય, ન તેની સ્થિતિ અનુભાગમાં ઉત્કર્ષણ અને અપકર્ષણ થઈ શકે અર્થાત જેવું બાંધેલા હોય તેવુંજ ફલ આપીને ખરે એવા કર્મોની દશાને નિકાચિત કહે છે. જીવના શુભ પરિણામના નિમિત્તથી પુણ્ય પ્રકૃતિઓમાં અનુભાગ વધી શકે છે અને પાપ પ્રકૃત્તિઓમાં ઘટી શકે છે વળી જીવન અશુભ પરિણામના નિમિત્તથી પાપ પ્રકૃત્તિઓમાં અનુભાગ વધારે પડે છે અને પુણ્ય પ્રવૃત્તિઓમાં ઓછો પડે છેત્યારે એ સિદ્ધાંત નીકળે કે અમારામાં જેટલું આત્મબલ અને જ્ઞાન પ્રકાશે છે તે મારફતે બહુ સમજી વિચારીને એ નિમિત્ત અને યંગ્ય વાતાવરણ રાખવા સદા પુરુષાર્થ કર જોઈએ. તે અમે દુઃખદાઈ ઘણાં કમેથી બચી શકીએ છીએ, અર્થાત અશુભ કર્મોના ફલથી બચી શકીએ છીએ. વધારે ખુલાસે સુદષ્ટિતરંગિણું પૃષ્ઠ ૬૦૮ થી ૬૧૫ માંથી જેઈ લે ગ્રંથ વધી જવાના ભયથી વિસ્તાર પૂર્વક લખેલ નથી. આઠ મૂલ કર્મોના નામ:જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય આયુ, નામ કર્મ, ગોત્રકર્મ અને અંતરાય, Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગુણસ્થાનના નામ મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર (સમ્યમિથ્યાત્વ) અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરત, (સંચમાસંચમ) પ્રમત સંયત, અપ્રમત, અપૂર્વકરણ, અનિવૃતિકરણ, (બાદર સાપરાય) સૂમસાંપરાય, ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સયોગીજિન અને અગીજિન. કરણની વિગત - નરકાદિ ચારે આયુ કર્મોમાં સંક્રમણકારણ વિના (૯) નવ કરણ થાય છે. બાકી બધી પ્રવૃતિઓમાં દશ કરણ થાય છે. પહેલા ગુણસ્થાનથી આઠમાં અપૂર્વકરણ ગુણસ્થાન સુધી દશકરણ થાય છે. - અપૂર્વકરણથી સૂમસાંપરાય ગુણસ્થાન સુધી (૭) સાત કરણ થાય છે. અગિઆરમાં ગુણસ્થાન ઉપશાંત મેહમાં મિથ્યાત્વ અને મિશ્રમેહનીયનું સંક્રમણકરણ થાય છે અર્થાત્ તે બન્નેના કર્મ પરમાણું સમ્યકત્વમેહનીય રૂ૫ પરિણમે છે. તેથી છ કરણ થાય છે. બારમાં ક્ષીણમેહ કષાય, થી સગીજિન સુધી સંક્રમણકરણ વિના છ કરણ થાય છે. અગી કેવલી ભગવંમાં સત્વ, ઉદય એમ બે કરણ હોય છે. અંત સમયમાં કેઈ કરણ હેતું નથી. બંધ, ઉદય, ઉદીરણુ, સત્તા સ્થાનનું વર્ણન બંધા- ત્રીજુ ગુણસ્થાન છેડી પહેલાથી સાતમાં ગુણસ્થાન Page #650 -------------------------------------------------------------------------- ________________ સુધી સાત કર્મોને બંધ થાય છે પણ જ્યારે આયુકર્મને બધા પડે ત્યારે આઠે કર્મોને બંધ એક સાથે પડે છે. ત્રીજુ મિશ્ર ગુણસ્થાન, અપૂર્ણકરણ, અનિવૃત્તિકરણમાં આયુ છેડી સાત કર્મોને બંધ એક સાથે પડે છે. દશમાં સૂક્ષ્મસાપરાય ગુણસ્થાને આયુ અને મેહનીયને છોડી છ મૂલ કર્મોને બંધ એક સાથ પડે છે. ' અગિઆરમાં (ઉપશાંતકષાય) બારમાં (ક્ષીણકષાય) તેરમાં (સગીજિન) ગુણસ્થાનમાં એક વેદનીય કમને બંધ પડે છે અગજિનમાં કોઈ પણ પ્રકારને બંધ થતું નથી. ઉદય - ૧૦માં ગુણસ્થાન સુધી આઠે કર્મોને ઉદય હોય છે. ૧૧-૧૨માં ગુણસ્થાનમાં મેહ છોડી સાત કર્મોને ઉદય હાય છે. અને ૧૩-૧૪માં ગુણસ્થાનમાં માત્ર ચાર અઘાતિયા કર્મોને ઉદય હોય છે. ઉદીરણું - વેદનીય તથા આયુકમની ઉદીરણું છઠા ગુણસ્થાન સુધી થાય છે. મેહનીયની દશમાં ગુણસ્થાન સુધી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મની ૧૨ માં ગુણસ્થાન સુધી અને નામ, ગોત્રકર્મની ૧૩ માં સુધી ઉદીરણા થાય છે. મિશ્રગુણસ્થાન વિના પ્રમત ગુણસ્થાન સુધી આયુની સ્થિતિમાં આવેલી માત્ર કાળ બાકી રહ્યા પછી આયુ છેડી સાત કર્મોની ઉદીરણા થાય છે. સૂક્ષ્મસાંપરામાં એટલેજ કાળ બાકી રહેવાથી આયુ, મેહનીય અને વેદનીય એમ ત્રણ કર્મોને Page #651 -------------------------------------------------------------------------- ________________ પહેલ છેડી બાકી પાંચ ક્રમાની ઉરણા થાય ગુરુસ્થાનમાં પણ તેટલેાજ કાળ ઓછા ગોત્રકમ ની ઉદીરણા થાય છે. સત્તા :- ૧૧ માં રહે છે. ખારમાં સાતકની અને સત્તા રહે છે. છે, તથા શીશુકષાય રડેવાથી નામ અને ઉપશાંત કષાય સુધી આઠે કર્મની સત્તા ક્ષીણમેહ ગુણુસ્થાનમાં મેહનીય વિના ૧૩-૧૪ ગુરુસ્થાનામાં ચાર અઘાતિયા કર્મોની મિથ્યાર્દષ્ટિની ક્રિયા જીવના સ્વભાવ તે જ્ઞાન છે. અને જ્ઞાનનું કાર્ય યથાર્થ રૂપથી પદાર્થાને જાગવાનું છે. પણ સંસારી જીવાની સ્થિતિ તેનાથી વિચિત્ર પ્રકારની છે તે વિચિત્રતા અર્થાત્ વિવેક ભ્રષ્ટતાનું કારણુ દ નમેહનીય નામના મિથ્યાત્વ કર્મને ઉય છે. તેથી આત્માના સમ્યક્ત્વ ગુણુની અવસ્થા વિકારી થઈ રહી છે તે કારણે જીવ વિકૃત કાર્ય કરવું શરૂ કરે છે. તે પદાર્થને વિપરીત રૂપથી શ્રદ્ધા કરે છે. અર્થાત્ અતત્ત્વશ્રદ્ધાન કરે છે. અનાદૅિકાળથી જીવની અંધ પ્રવાહરૂપે ( સ ંસ્કારરૂપે ) પ્રવૃત્તિ ચાલી આવે છે. અને સજ્ઞો જીવાના મનના નિમિત્તથી વિશેષ પ્રવૃત્તિ દેખવામાં આવે છે, મનથી તે નાના પ્રકારના વિકલ્પા કર્યા કરે છે. તેમાં કેટલાક તે સદ્ભૂત પદાર્થોના આશ્રિતે કરે છે. અને કેટલાક માત્ર કાલ્પનિક હૈાય છે. જે કાલ્પનિક ભાવે (સંસ્કારના) છે તે તા મિથ્યાભાવ છે. તે જાતિની અપેક્ષાએ એક જ છે પણ ઉત્તર ભેદની અપેક્ષાએ અસંખ્યાત અને પર્યાય ક્રમની Page #652 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ અનંત પ્રકારના હોય છે. તેની અતિ એક સમયની હોય છે બીજા સમયમાં તેને નાશ થતાં બીજા પ્રકારની હોય છે તે બધા નિમિત્તથી થાય છે તેથી તેને બંધના કારણ માનવામાં આવે છે. તે બધા ભાવો આત્માથી પરભાવ છે. સદ્દભૂત પદાર્થને આશ્રિતે જે ભાવ થાય છે તેના પાંચ ભેદ છે. એકાંત, વિપરીત, સંશય, અજ્ઞાન, અને વિનય મિથ્યાત્વરૂપ હોય છે. કાલાંતરથી સાથે રહેલા ભાવેને અગ્રહીતમિથ્યાત્વ કહે છે અને નવી નવી પર્યાયથી તે ભાવેને પુષ્ટ કરવાના હેતુભૂત એવા કુદેવાદિકથી થતાં મિથ્યાત્વ ભાવેને ગ્રહીત મિથ્યાત્વ કહે છે. સંસારના પરિભ્રમણનું મુખ્ય કારણ તેજ છે. અને તેને કારણે જીવને પિતાના સ્વરૂપની ઉપલબ્ધિ થતી નથી. સ્વરૂપની ઉપલબ્ધિ ન થવા દેવી તેજ મિથ્યાત્વનું મોટામાં મોટું કાર્ય છે. જીવમાં બીજા ભાવે જે થાય છે તે પણ નૈમિત્તિક છે છતાં તે બંધના કાર્યરૂપ માનવામાં આવ્યા નથી. બંધનું પ્રયેાજન માત્ર મિથ્યાત્વ અને કષાયને માનવામાં આવેલ છે. અર્થાત બંધની વ્યાપ્તિ તે ભાવોની સાથે છે પણ અન્યભાવ સાથે નથી. અને જ્ઞાનમાં ચર્થથતા – અયથથતા પણ મિથ્યાત્વના કારણેજ આવે છે તે વ્યાહને કારણે જીવ અહિંસાદિ ધર્મ હોવા છતાં હિંસાદિમાં ધર્મ મનાવે છે. એકેન્દ્રિયાદિની પૂજા કરવા લાગી જાય છે, તિર્યંચની પૂજા કરવા લાગી જાય છે. કાગલપનશીલ કલમ આદિની પૂજા કરે છે. જે સમ્પ્રદાયમાં જન્મ થાય છે તે જ કુળ ધર્મને એઘ સંજ્ઞાથી માને છે તેમાં લેશ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ માત્ર વિચાર કરતા નથી. ચાર પૈસાની મટકી લેતી વખતે પુરા તપાસ કરે કે હું છેતરાઇ તેા જતા નથી ને? પણ પુરા આત્મા જેમાં છેતરાઈ જાય તેને તે જીવ લેશ માત્ર વિચાર કરતા નથી. કુળ ધર્મોનેજ સાચા માનો પડયેા રહે છે. ખાપદાદા શું મૂર્ખ હતા? બાપદાદાના ધર્મ કેમ છેાડી શકાય ? એવી એવી ઘણા પ્રકારની તર્ક ણા કરે છે તે બધુ મિથ્યાત્વનું મહાત્મ્ય છે. વેપાર રાજગારમાં નાત, જાત, ઊંચ, નીચ જોતા નથી માત્ર ધમના કાર્ય માંજ આંધળા ભીત થઇ ફસાય જાય છે. સત્ય સાંભળવામાં ન તે પૈસા લાગે છે ન કષ્ટ થાય છે છતાં પણ તે જીવ સાંભળવા જતા નથી પણુ પડયા પડયા વિરોધ કરે છે તે મા મિથ્યાત્વના મહાન પ્રભાવ છે. મિથ્યાદ્રષ્ટિ પોતાના સ્વરૂપને જાણતા નથી તેથી પર સ્વરૂપ વિષે મગ્ન બની પરકાને અને પરસ્વરૂપને પેાતાના માને છે. તે ખાદ્ય ક્રિયા કરતા ઢાવા છતાં પેાતાને મોક્ષમાર્ગોને અધિકારી માને છે. તે સદા બંધ પર્યાય પદ્ધતિને સાધતા થકા તેને મેાક્ષ માર્ગ કહે છે; કારણ કે તેને આંતરદૃષ્ટિરૂપ શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપનું જ્ઞાનજ નથી. તે તે અંતર્ભિત ક્રિયા કેમ કરે? માટે એમ નક્કો થયું કે અજ્ઞાની ખંધને સાધતા હાવાથી બંધને પ્રાપ્ત થાય છે તે માક્ષને કેમ સાધી શકે ? નજ સાધી શકે. : તે અજ્ઞાની વિચાર પણ કરતા નથી કે જો વ્યંતર દેવાની પૂજા ભક્તિથી લક્ષ્મી મલી જતી હાય તેા ધર્મ કરવાની શુ જરૂર ? મેાક્ષમાગી જીવ, સંસારની લક્ષ્મીની માંગણી કરે તે તે મેાક્ષમાગી શેને ? પોતાના ઉપકાર, અપકાર, લાલ, હાનિ, આદિ શુભાક્ષુભ કર્મોથી થાય છે પણ જો દેવ કરી આપતા હાય તા Page #654 -------------------------------------------------------------------------- ________________ පට તે દેવ દુ:ખી કેમ થાય છે? શા માટે તેનું મરણ થાય છે? પેાતે પોતાના બચાવ કેમ કરી શકતા નથી ? બીજાના ગુલ્લાસ કેમ થાય છે ? તેને માનવાવાળા પણ રોગી, ગરીબ, દુ.ખી, પ્રત્યક્ષ જોવામાં આવે છે અને તેને ન માનવાવાળા પ્રત્યક્ષ સુખી જોવામાં આવે છે છતાં મિથ્યાદષ્ટિ ને તે વાત બેસતી નથી તેનું મૂળ કારણુ મિથ્યાત્વ કર્યું ના તીવ્ર ઉત્ક્રય છે જેથી સત્ય વાતની રુચિ થતી નથી. આ કારણે જી... ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. માટા મેટા, તપસ્વીએ અને ચેાગીએની જો આ મિથ્યાત્વની ગાઢ ખુલે નહી તેા તેએની બધી સાધના (ક્રિયા ધર્મ) કાંઇ લાભદાયક થતી નથી. અજ્ઞાનીજી, જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણતા નથી. તે પેતાની મિથ્યાબુદ્ધિથી જુદા પ્રકારેજ માને છે. કાઇ વખતે કાંઇ વિચારે છે તે કોઇ વખતે અન્ય કાંઇ વિચારે છે, તેની બુદ્ધિ પ્રત્યેક પદાર્થના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારતી નથી. આગમમાં સૂમ, અન્તરિત, દૂરવતી પદાર્થોનું વર્ણન સર્વજ્ઞ વીતરાગ અને હિંતા દેશી એવા શ્રો જિનેન્દ્રદેવે કરેલ છે તેને તે યથાર્થ પ્રતિભાસતું નથી, તે તેમાં તર્ક અને સ ંશય કર્યો કરે છે, પદાર્થ દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય છે અને પર્યાયદૃષ્ટિથી અનિત્ય છે તેમાં તેને સ ંશય થયા કરે છે. અજ્ઞાની લેાજનથી અને વિષય સેવનથી એટલે પર પદાર્થના અવલ મનથી સુખ માને છે તેથી પર પદાર્થના અવલંબન વિનાનું અતીન્દ્રિય સુખ તેની માન્યતામાં આવતું નથી. જ્ઞાનની પ્રવૃત્તિએ પણ ઇન્દ્રિયાથી દેખાય છે. જેને આંખ છે તે જોઇ શકે છે, જેને કાન છે તે સાંભળી શકે છે પણ જેને આંખ કાન નથી તે કેમ દ્વેખી સાંભળી શકતા હશે ? Page #655 -------------------------------------------------------------------------- ________________ સુક્તજીવને જ્ઞાન અને સુખ થાય છે તે માત્ર કલ્પના છે. તે શરીરથી આત્માને જુદી માનતેજ નથી; સ્યાદ્વાદી જૈનાચાર્ય રૂડા પ્રકારે સમજાવવા છતાં પિતાના હઠને છોડતું નથી, પણ તર્ક કરે છે તે બધુ મિથ્યાત્વ કર્મનું માહભ્ય છે. - શરીરને દુબળું થતા પિતાને દુબળો માને છે. શરીરનારૂપથી પિતાને રૂપાળું માને છે. કુદેવને દેવ માને છે. કુગુરુને ગુરુ માને છે. અધર્મને ધર્મ માને છે. રાગદ્વેષહ આત્માને સ્વભાવ નથી છતાં રાગ દ્વેષી મેહી વિવિધ પ્રકારના દેવેને માને છે. પરિગ્રહને સંચય કરવાવાળાને ગુરુ માને છે. વીતરાગી આત્મિક સ્વભાવ તેજ ધર્મ છે અને રાગાદિ અધર્મ છે. તેના સાધને અને સમજાવવાવાળાં હોવા છતાં પણ જીવ અજ્ઞાનમાં ડુબેલ છે. બાહા ક્રિયા કાંડમાંજ ધમ માની રાખે છે. દેવો, પુત્રાદિ, ધનધાન્યાદિ આપે છે તેવી માન્યતાથી કુદેવાદિની અને મંત્ર તંત્રાદિવાલા ગુરુઓની ઉપાસના કરે છે. કેઈ કુળદેવી, શાશનદેવી, દેવતા આદિની સ્થાપના કરી પૂજા કરે છે. અરેરે! અરિહંત ભગવાનમાં પણ મિથ્થાબુદ્ધિથી પુત્ર પૌત્રાદિ આપે છે તેમ કહે છે. સંસારભાવના માટે જીવ શું શું અધર્મ નથી કરતો ! આ બધું મિથ્યાત્વનું મહભ્યિ છે. કેટલા જેનાભાસીઓ કદાચ તપ કરે છે તે ભૂખ્યા રહેવાથી ઉપવાસ કર્યો માને છે અથવા લેભવશ તપ કરે છે પણ પિતાના પરિણામને તે જાણતા નથી. પ્રતાદિ ધારણ કરે તે બાહ્યાક્રિયા ઉપર જ દષ્ટિ રહે છે. અંતરંગ રાગાદિભાવરૂપ પ્રવૃત્તિનું કાંઈજ જ્ઞાન નથી. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષમાર્ગ જાણી Page #656 -------------------------------------------------------------------------- ________________ તેનીજ સાધના કરે છે નિશ્ચય ધર્મને તા જાણતા નથી. અરિહંતદેવ, નિ થગુરૂ તથા જૈનશાસ્ત્ર છેાડી બીજાને નમસ્કારાત કરવાના ત્યાગ કર્યો છે એવી માન્યતાથી પેાતાને આજ્ઞા સમ્યક્ત્વી છે તેમ ગણી સતુષ્ટ થાય છે. બાહ્યલક્ષણા વડેજ ભક્તિ આદિમાં પ્રવૃત્ત છે પણ તત્ત્વજ્ઞાનપૂર્ણાંક પરીક્ષા કરતા નથી, અહિં તદેવને માને પણ તેના કયા લક્ષણા પુદ્ગલાશ્રિત છે કયા જીવાશ્રિત છે તેનું કિચિત્ જ્ઞાન નથી. વળી તે અરિહંતદેવને સ્વર્ગ માક્ષદાતા દીનદયાલ, અદ્યમાદ્ધારક, પતિતપાવન માને છે પણ તે તે। જેમ અન્યમતિએ કર્તૃત્વ બુદ્ધિથી ઈશ્વરને માને છે તેમ આ પણુ અરિહંતને માને છે. પણ એમ નથી જાણતા કે ફળ તા પોતાના પરિણામ પ્રમાણે મલે છે અરિહંત તા નિમિત્તમાત્ર છે. અને આ બધા વિશેષણેા તા ઉપચાર માત્ર છે તેનું તેઓને જ્ઞાન નથી આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિએની મધી ક્રિયાએ સંસાર વક હાય છે. અજ્ઞાની જીવાની કલ્પના પ્રશ્ન :– ખાદ્ય પદાર્થ જેમકે પેનશીલ, કાગલ આર્દિનું જ્ઞાન જેમ સમ્યગ્દષ્ટિને થાય છે તેવુંજ જ્ઞાન મિથ્યાદષ્ટિએને પણ થાય છે આમ યથાર્થ જ્ઞાન થવા છતાં પણ મિથ્યાગ્દષ્ટિએને મિથ્યા જ્ઞાની કેમ કહા છે. ? ઉત્તર :– કેવલ લૌકિક પદાર્થોના જાણવા માત્રથીજ સભ્યજ્ઞાની નથી કહેવાતા જો લૌકીક પત્નાર્થાના જાણુવાથીજ સભ્યજ્ઞાની થઇ જવાતુ હાય તા પાશ્ચિમાત્ય નિજ્ઞાનવેત્તા કે જેઓ અનેક સૂક્ષ્મ આવિષ્કાર કરી રહ્યા છે અને પદાર્થોની શકિતનું પરિજ્ઞાન Page #657 -------------------------------------------------------------------------- ________________ fog કરી રહ્યા છે તેને જ સમ્યજ્ઞાની કેવા જોઈએ પણ એવું તેનું લક્ષણ નથી. સમ્યજ્ઞાનીનું લક્ષણ એવું છે કે જે આત્માને દર્શનમેહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષપશમની સાથે સાથ મતિજ્ઞાનાવરણ કર્મના એક વિશેષ પ્રકારના (લધ્યાવરણ કર્મના) ક્ષપશમથી લબ્ધિ (જ્ઞાન ચેતના) પ્રગટ થાય છે. મતિજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ જે કે સામાન્ય દૃષ્ટિથી બધા જીવોને વધારે ઓછા પ્રમાણમાં હોય જ છે પણ તેનાથી ઉપરોક્ત જ્ઞાન બીજા પ્રકારનું હોય છે. તેને સ્વાનુભૂલ્યાવરણ કર્મને ક્ષાપશમ પણ કહે છે અને સ્વાનુભૂતિ પણ મતિજ્ઞાનને ભેદ છે એટલે સમ્યજ્ઞાનીને સ્વાનુભૂતિ પ્રગટ થઈ જાય છે તેજ સમ્યજ્ઞાનીનું ખરેખરૂં ચિન્હ છે. તે ચિન્હ પ્રગટ થવા છતાં પણ બાહ્ય પદાર્થોનું જ્ઞાન એછું (અપ) હોય અથવા કેઈ શંકાવૃતિ પણ હોય છતાં પણ તે સમ્યજ્ઞાનીજ છે. સમ્યગ્દષ્ટિને કદી રસીમાં સર્પનું, છીપમાં ચાંદીનું, ડુંઠામાં કદી પુરુષને ભ્રમ થઈ જાય છતાં પણ તે ભ્રમ બાહ્યદષ્ટિને દેષ છે તેથી કાંઈ સમજ્ઞાનમાં તે દેષ બાધક નથી. પશુઓને (સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક) પણ સમ્યગ્દર્શનની સાથે સાથ તે લબ્ધિ પ્રગટ થાય છે તેઓને (પશુઓને) પદાર્થોનું ઘણું જ ઓછું જ્ઞાન હોવા છતાં પણ તે સમ્યજ્ઞાની છે. પશુઓને જીવાદિ તનું પૂર્ણ જ્ઞાન પણ કદાચ ન હોય તેમ છતાં મિથ્યાત્વકર્મના (પદ) નાશથી તે સમ્યજ્ઞાની છે. સમ્યજ્ઞાનીને બહુ જ્ઞાન હોવું જોઈએ તે નિયમ નથી માત્ર સ્વાનુભૂતિ પ્રગટ થઈ જવાથી સમ્યજ્ઞાની અલૌકિક સુખને આસ્વાદન કરે છે. આત્મપયોગી પદાર્થોનું શ્રદ્ધાન સમ્યજ્ઞાનીને થઈ જાય છે, તે શ્રદ્ધાના જવાથી સરકાર Page #658 -------------------------------------------------------------------------- ________________ મેટા મેટા આવિષ્કારેને નથી થતું. સ્વાનુભૂતિ વિનાનું છવાદિ તાનું શ્રદ્ધાન પણ જીવને કલ્યાણરૂપ થતું નથી. સ્વાનુભૂતિરૂપ ચંચુથી સમ્યજ્ઞાનીરૂપ હંસ સ્વપ યથાર્થ જ્ઞાન કરી લે છે. દ્રવ્યકમ, ભાવકર્મ અને કર્મરૂપ જડ મૂર્ત પર પદાર્થોથી ભિન્ન ચિતન્ય, માત્ર પરિણામને ગ્રહણ કરે છે. જેમ હંસ જલમિશ્ન દૂધમાં પોતાની ચંચની અગાધ કળાથી દૂધનેજ ગ્રહણ કરે છે પણ એક બુંદ પાણીને ગ્રહણ કરતું નથી તેવી રીતે સમ્યગ્દાની રૂપી હંસને પણ ભેદજ્ઞાનની અગાધ કળા ઉત્પન્ન થઈ છે તે મિથ્યાદષ્ટિની બુદ્ધિમાં કદી પણ આવી શકતી નથી અને મિથ્યાત્વ કર્મના સ્વાદમાં તે આ કથનને સ્વીકારવા પણ તૈયાર થતું નથી તે પછી સ્વાનુભવની તે વાત શી કરવી ? દ્રલિંગમુનિ કે જેમને અગિઆર અંગ નવપૂર્વનું જ્ઞાન કંઠસ્થ હોય છે તે ભલભલા માણસને છક કરી આપે છે તેના પ્રવચનમાં અજ્ઞાનીઓ વાહવાહના પિકાર કરે એવી શૈલીથી કથન કરે અને નવતનું નિરૂપણ અભૂત કળાથી કરે છતાં પણ સ્વાનુભૂતિલબ્ધિ વિના તેને શાસ્ત્રાભ્યાસ તેને લાભ કતા થતું નથી તેથી તે મિથ્યાષ્ટિ છે. સારાંશ એ છે કે બાહા પદાર્થોના જ્ઞાન સાથે આત્મિકજ્ઞાનને કદાપિ મેળ બેસી શકે તેમ નથી સ્વાનુભૂયાવરણ કર્મને ક્ષયે પશમ જેને થઈ ગયું છે તેજ ખરેખર સમ્યજ્ઞાની છે એટલે સ્વાપયેગી પદાર્થોનું શ્રદ્ધાન, સમ્યકૃત્વમાં કારણ છે. થલ નુભૂતિનું નિરૂપણ કાર Page #659 -------------------------------------------------------------------------- ________________ • . • સમ્યકત્વના પચીસ દેશનું સ્વરૂપ मद वसु सम्मक दोसउ आयतन सद य तीन मूढाए । इनदोसय विण सम्म हिम्मत सिव दीप सम गेय ॥५१५॥ અર્થ - આઠમદ, સમ્યકત્વના આઠદેષ, છ અનાયતન, ત્રણમૂઢતા એ પચીસ સમ્યક્ત્વના દેષ છે. તે દેથી સમ્યકત્વધર્મ મલિન થાય છે. ભાવાર્થઆઠમદા- જાતિનેમદ, ધનામદ, કુલનેમદ, તપનેમદ, બલનેમદ, વિદ્યાને મદ, અધિકારનેમદ એમ આઠ પ્રકારે મદ કહ્યા છે. કેઈ કેઇ આચાર્યો પૂજામદ, શિલ્પિમદ, ઋદ્ધિમદ કહા છે પણ એ પૂર્વોક્ત આઠમદમાં ગર્ભિત થઈ જાય છે. લાભ, એશ્વર્ય, ઋદ્ધિ, શિ૯૫, તે ધન મદમાં અને સત્તા, પૂજા તે અધિકારમદમાં ગર્ભિત છે. (૧) મામાના પક્ષને મદ કરે તેને માતાના પક્ષથી જાતિમ કહે છે. (૨) સભ્યદાને મદ તે લાભથી થતો ધનને મદ છે (૩). પિતાના પક્ષને મદ તે કુલને મદ છે. (૪) સુંદર શરીરના રુપથી મદ જે તે ૨૫ મદ છે. (૫) તપશ્ચરણથી મદ થ તે તપનો મદ છે. (૬) શરીરના બલને મદ કરે તેને અલમદ કહે છે. (૭) પંડિતાઈનો મદ કરે તે વિદ્યા (જ્ઞાન) ને મદ છે. અને (૮) અધિકારને મદદ કરવો તે સત્તાને મદ છે. એ આડે મદુ યુગલક્ષિત હેવાથી સમ્યક નામના આત્માસ્વભાવને Page #660 -------------------------------------------------------------------------- ________________ (ધર્મને) મલિન કરનાર હોવાથી દોષ છે એમ જાણું સમ્યગઈ. એ મદ ભાવ કરતો નથી. વિશેષ વર્ણન રત્નકરડશ્રાવકાચારથી જાણવું. આઠદેષઃ- શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદષ્ટિતા, અનુપગ્રહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના એ આઠ દેષ છે. (૧) જૈન ધર્મમાં શંકા કરવી તે શંકા દોષ છે (૨) પાંચ ઈન્દ્રિયના ભેગની લાલસા તે કાંક્ષાદેષ છે (૩) ધર્માત્મા પુરુષના શરીરને મલિન,દુરગંધ, રોગી જોઈ ગ્લાનિ કરવી તે વિચિકિત્સા દેષ છે. (૪) દેવ, ગુરુ, શાસ્ત્રની પરીક્ષા કર્યા વગર સેવા કરવી તે મૂઢતા દોષ છે (૫) ધર્માત્માના દેને પ્રગટ કરી પિતાને ખુશી મનાવવું અથવા બીજાને દુખ ઉપજાવવું તે અનુપગહન દેષ છે (૬) ધર્મમાર્ગથી ચલિત થઈ જવું અથવા બીજાને ધર્મમાર્ગથી પાડી નાખે તે અસ્થિતિકરણ દોષ છે. (૭) ધર્માત્મા પ્રત્યે પ્રેમ નહી ઉલસતા છેષ ઉત્પન્ન થવો તે અવાત્સલ્ય છે. (૮) ધર્મકાર્યમાં ઉત્સાહને અભાવ તે અપ્રભાવના છેષ છે. વિશેષ વર્ણન રત્નકાંડ શ્રાવકાચારથી જાણવું. છઅનાયતન - રાગ દ્વેષી કામી દેવોની પ્રશંસા કરવી, રાગીણી પરિગ્રહધારીગુરુઓની પ્રશંસા કરવી, હિંસા પાખંડ, અસત્યવાદીકુધર્મની પ્રશંસા કરવી તે ત્રણને માનવાવાળા સેવકની પ્રશંસા કરવી એ અનાયતને છે. સમ્યગ્દષ્ટિ તેની પ્રશંસા કદી પણ ન કરે. તેનું વિશેષ વર્ણન રત્નકરંડા શ્રાવકાચારથી જાણવું. . ત્રણમુકતા - દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા અથવા લૌકિક Page #661 -------------------------------------------------------------------------- ________________ ad મૂઢતા એ ત્રણ મૂઢતા સમ્યકત્વને આચ્છાદન કરવાવાળી મલિન છે તેનું વિશેષ વર્ણન રત્નકરડ શ્રાવકાચારથી જાણવું. સકત્વના પાંચ અતિચારનું સ્વરૂપ संदेहादिमहादोषैर्दर्शनं तन्मलीमसम् । स्वसाध्यं साधयेनैव यथा नौर्विवरैर्युता ॥ ५१६ ॥ અઃ- જે સમ્યગ્દર્શન શ ંકા, કાંક્ષા આદિ મહાદોષોથી મિત્રન છે. તે સમ્યગ્દર્શન પેાતાની ઇષ્ટસિદ્ધિને (સ્વરુપ પ્રાપ્તિને) કદી પણ “સિદ્ધ કરી શકતુ નથી. ભલા ! જે નાવમાં (હાડકામાં) ઘણા છિદ્રો થઈ ગયા હોય તે શું કદી પાર પહાંચાડી શકે ? નજ પહાંચાડી શકે. ભાવા:- શંકા, કાંક્ષા, વિચિકિત્સા અન્યધર્મ પ્રશંસા અને અન્યધર્મ ની સ્તુતિ એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારો છે. જે પ્રમાણે અનેક છિદ્રોથી જર્જરિત થએલ હાડી કદી પાર થતી નથી તે પ્રમાણે પૂર્વાકત જણાવેલ દાષાથી મલિન થએલ સમ્યક્ત્વ કદી પણ મેાક્ષનગરીમાં પહાંચાડતું નથી તેથી સમ્યગ્દષ્ટિએ એવા દાષાથી વારંવાર વિચારણા પૂર્વક બચવું જોઈએ અને શ્રદ્ધાનને દૃઢ કરવા તત્ત્વવિચાર કરવા આવશ્યક છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ સંશય, વિષય અને અનધ્યવસાય રહિત તત્ત્વાનું જાણપણું પ્રમાણાદ્ધિથી કરવું જોઈએ એજ સમ્યગ્દર્શનની ભાવના છે. भयाशास्नेहलोभाच कुदेवागमलिंगनाम् । प्रणामं विनयं चैव न कुर्यः शुद्धद्दष्टयः ॥ ५१७॥ : Page #662 -------------------------------------------------------------------------- ________________ અ- સમ્યગ્દષ્ટિ જીવ, ભય, આશા, સ્નેહ અને લાભથી પણ કુદેવ, કુલિંગી અને કુઆગમને પ્રણામ કે વિનય કસ્તુ નથી. ભાવાર્થ- કામ, ક્રોધ, ભય, ઈચ્છા, સુધા, તૃષા, રાગ, હેલ, મદ, મોહ, નિદ્રા, હર્ષ, વિષાદ જન્મ, મરણાદિ દેષ યુક્ત છે તે બધા કુદેવ છે. પાખડી, વિષય કષાયી, આરંભી પરિગ્રહધારી આદિ કુલિંગી છે અને જેમાં પરસ્પર, પૂર્વાપર વિરોધ છે એવા કુઆગમને સમ્યગ્દષ્ટિ કદી પણ ભયને કારણે, આશાને કારણે, નેહને કારણે, લેભને કારણે વિનય, નમસ્કાર કરતા નથી. જેના મતમાં પણ આ હુંડાવસર્પિણીકાળમાં વિષયાશકત, પરિગ્રહ ધારી આરંભી હોવા છતાં પણ મહાતી કહેવડાવે છે તે બધો કળિકાળ ને પ્રભાવ છે. તેમને લેક લજજાદિ વડે પણ વંદનાદિ શુદ્ધ સમ્યગ્દષ્ટિ કરતા નથી. આગમમાં અલ્પ પરિગ્રહ ગ્રહણ કરવાવાળા મહાવતીને નિદનું ફળ કહ્યું છે. તે તેવા કલિંગીઓને સુદૃષ્ટિ કેમ નમસ્કાર કરે ? નજ કરે. - સાત ભયેનું સ્વરૂપ . तत्र भितिरिहामुत्र लोके वै वेदना भयम् । चतुर्थी भांतिरत्राणं स्यादगुप्तिसु पंचमी ॥५१८॥ 'भीतिः स्याद्वा तथा मृत्यु तिराकस्मिकं ततः । - क्रमादुद्देशिताथेति सप्तैताः भीतयः स्मृताः ॥५१९॥ અર્થ - આલેકને ભય, પરાકભય, વેદનાને ભય, અરક્ષાલય, અગુપ્તિભય, મરણને ભય અને આકસ્મિકભય એમ સાત ક્રમથી ભય જાણવા. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ ભાવાર્થ(૧) આ ભવમાં જીવન પર્યત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં? એવી ચિંતા રહે તે આ લેકનો ભય છે અર્થાત અજ્ઞાની . જીવ કર્મના ઉદયવશ સર્વથા અનિત્ય શરીરાદિ પદાર્થો માં બુદ્ધિ રાખી ભ્રમથી ભયગ્રસ્ત રહે છે તેથી તેને આ લેકને ભય સદા રહે છે. અને જ્ઞાની પુરુષ જાણે છે કે આ ચૈતન્યજ મારો એક, નિત્ય લેક સર્વ કાળે પ્રગટ છે એ સિવાય અન્ય કોઈ મારે લેક નથી. આ મારો ચૈતન્ય સ્વરૂપ લેક કેઈનો બગાડ બગડતો નથી. આવું જાણી જ્ઞાનીને આ લેકને કિંચિત માત્ર ભય નથી અથાત્ નિર્ભય છે. (૨) મિથ્યાષ્ટિ પોતાના આત્માને જાણતા નથી કારણ કે તેનું એક મિથ્યાત્વ જ ક્ષેત્ર છે તેથી તે મૂર્ખ, કર્મ, કર્મફલસ્વરૂપજ પોતાને માને છે. જે માટે સ્વર્ગમાં જન્મ થયો. તે સારૂં પણ જે નરક પશુ ગતિ આદિમાં જઈશ તે હું ઘણું જ દુઃખ પામીશ તે ભયથી સદાકાળ વ્યાકુળ રહે છે. અથવા ચિત્તમાં સદાકાળ ભયભીત રહ્યા કરે છે તેનું નામ પારલૌકિક ભય છે. જ્યારે જ્ઞાની આત્મા સદા નિર્ભય રહે છે. કારણ કે તેનું આત્મતત્ત્વ દર્શનમોહનીયના ઉદયથી રહિત હોવાથી નિર્ભય સ્થાન થઈ ગયું છે અથવા પિતાના આત્માને સદા અવિનશ્વર માનતો જ્યોતિમય આત્મ સ્વભાવમાં ભય શાનો? (૩) શરીરમાં વાત, પિત્ત, કફ એ ત્રણે મલના કેપથી થવાવાળી જે બાધા અથવા સુખ દુઃખનું ભેગવું તેને વેદના Page #664 -------------------------------------------------------------------------- ________________ કહે છે, તે વેદના થયા પહેલાં અથવા આવ્યા પહેલા ચિત્તમાં તેનાથી (રેગથી) ભયભીત રહેવું તેને વેદના ભય કહે. છે. તે વેદના ભયનો સ્વામી નિયમથી મિથ્યાદર્શનને કારણે મિથ્યાષ્ટિ હોય છે. જ્યારે જ્ઞાનીને માત્ર એક પિતાના જ્ઞાન સ્વરૂપ આત્માને ભેગવટે છે. પુરાલથી થયેલ વેદનાને વેદનાજ જાણતા નથી કારણ પુદ્ગલથી થતી વેદના તે શરીરને થાય છે. મારા અમૂર્ત આત્માને એક પણ વ્યાધિ થઈ શકતી નથી. ઈન્દ્રિયેના વિષયજ, વ્યાધિનું મુખ્ય સ્થાન છે કારણ કે તે બાધાઓનું સ્થાન છે. અર્થાત આત્માને દુઃખ દેવાવાળા રેગ ઈન્દ્રિયેના વિષયેજ છે. જ્ઞાનીને વર્તમાનમાં પ્રાપ્ત થયેલ સ્પર્શનાદિ ઈન્દ્રિયના વિષયમાં અથવા આગામી મળવાવાળા વિષય ભેગ પ્રત્યે આદર નથી તેથી ખરેખર જ્ઞાનીને વેદના ભય નથી પણ નિહર છે. મારી કેણુ રક્ષા કરશે? હું કેના શરણમાં જાઉં મારી રક્ષા કરવાવાળા કેઈ મને દેખાતો નથી. હાય હાય હવે હું શું કરૂં મને કોઈ બચાવો બચાવ આવે અજ્ઞાની આકંદ કરે છે તેથી તેને અરક્ષાને ભય સદા રહે છે. જ્યારે જ્ઞાની જાણે છે કે મારી સત્તા સ્વરૂપ વસ્તુને કદી નાશ થતું નથી. જ્ઞાન પણ પોતે સત્તા સ્વરૂપ વસ્તુ છે. વળી તે એવું નથી કે બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તે રહે નહિ તે નષ્ટ થઈ જાય, એવું જ્ઞાની કદી પણ માનતું નથી તેથી તેને અત્રાણને ભય નથી કારણ કે પર્યાયને નાશ થવો તે તે તેને ધર્મ છે. મારી સત્તાને નાશ થતું નથી તેથી જ્ઞાની નિડર છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ (૫) મારૂં ધન કેવી રીતે બચી શકે, કારણ ચાર આદિ ચોરી ન કરી જાય એમ દર્શન મેહનીયના ઉદયથી મિથ્યાદષ્ટિ સદા ભયભીત રહે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં અન્ય કઈ પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમગુપ્તિ છે આત્માનું ધન જ્ઞાન છે તેને કોઈ મારા આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરી ચેરી કરી શકે એમ નથી કારણ મારો આત્મા અભેદ્ય કિલ્લો છે અને જ્ઞાન મારા આત્મામાં ગુપ્ત છે તેથી જ્ઞાનીને અગુપ્તિને ભય નથી. મિથ્યાષ્ટિ ઈન્દ્રિયાદિ દશ પ્રાણેના નાશથી પિતાને નાશ માને છે તે સદા મૃત્યુથી ભયભીત રહ્યા કરે છે કે હાય કદાચ મારૂં મૃત્યુ ન થઈ જાય અથવા હું સદા જીવતે રહું મારું મૃત્યુ કદી પણ ન થાય; નહિ તે આ સંસાર સુખ છુટી જશે એવા મૃત્યુ ભયથી અજ્ઞાની સદા ભયભીત રહે છે. જ્યારે જ્ઞાની આત્મા પરમાર્થ ઈન્દ્રિયાદિ દશપ્રાણના નાશથા પિતાનું મૃત્યુ માનતા નથી. મારે તે એક ચેતના (જ્ઞાન) પ્રાણ છે તે તે અવિનાશી છે તેને નાશ થત નથી આત્માને મરણ નથી એમ જ્ઞાની જાણતા હોવાથી મૃત્યુથી ડરતા નથી પણ નિર્ભય છે. (૭) અજ્ઞાનીને સદા અકસ્માતનો ભય રહ્યા કરે છે કદાચ વિજલી પડશે તે, અચાનક મકાન પડી જશે તે, પાણીમાં ડુબી જઈશ તે, રેલ, જહાજ વહાણ, મટર, ગાડી આગ આદિમાં '. સદા ભયભીત રહે છે તેને આકસ્મિક ભય કહે છે. જ્યારે Page #666 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પિતાથી સ્વયંસિદ્ધ છે, અનાદિ અનંત, અચળ, એક છે તેમાં વળી બીજાથી અણ ધાર્યું કયાંથી થાય અર્થાત અકસ્માત કયાંથી આવે ? માટે મારામાં કાંઈ પણ એકાએક ઉત્પન્ન થતું નથી એમ જાણતા જ્ઞાનને અકસ્માતને ભય હોતો નથી. શંકાકાર:- હે ભગવંત! સમ્યગ્દષ્ટિ જ્ઞાનીઓને ભય થત જોઈએ છીએ તે પછી આપે જ્ઞાનીને નિર્ભય કેમ કહ્યો? ઉત્તર- હે ભદ્ર! દર્શનમોહનીય કર્મના ઉદયથી થતે દ્રવ્યત્વ ભાવના નાશને ભય હવે જ્ઞાનીને થતો નથી. ચારિત્રમેહનીય કર્મની ભય પ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઉપજે છે વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની વર્તમાન પીડા નહી સહી શકવાથી તે ભયને ઇલાજ પણ કરે છે છતાં તે કર્મના ઉદયને સ્વામી થઈને કર્તા થતો નથી પણ જ્ઞાતા રહે છે. અર્થાત્ તેને એવો ભય થતો નથી કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાને શ્રદ્ધાનથી યુત થઈ જાય અથવા પરદ્રવ્યથી પિતાના દ્રવ્યત્વ ભાવને નાશ થઈ જાય એમ કદી માનતા નથી. તે જાણે છે કે પર્યાયનો સ્વભાવજ વિનાશીક છે તેવી શ્રદ્ધાનના બળે તે નિર્ભય છે. આ વાત જ્ઞાની જ જાણી શકે પણ મિથ્યાત્વના ઉદયમાં અજ્ઞાનીની બુદ્ધિ ન આ વાત પકડી શકે, ન જાણું શકે, ન તેની શ્રદ્ધામાં બેસી શકે. તેને તે જેવી પિતાની ક્રિા થતી હોય તેવી અંતરંગથી અન્યની જાણે વળો બાહ્ય ક્રિયા બનેની સમાન દેખાય તેથી બાહ્ય ક્રિયાથી અનુમાન કરે, તે અજ્ઞાની જીવને જ્ઞાનીની અંતરંગ ક્રિયાનું જ્ઞાન ક્યાંથી થાય? અર્થાત તેને એવા થઇને કર્તા થતા કરે Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ન જ થાય. મિથ્યાદૃષ્ટિને પર પદાથોમાં આત્માના અનુભવ હાવાથી ભય થાય છે જ્ઞાનીને ૫૨૫દાર્થમાં આત્મ બુદ્ધિ નથી તેથી તેને ભય થતા નથી. સસારી જીવામાં મધ અમધનું કારણુ આત્મામાં અનંત ગુણ્ણા છે. તેમાં એક સમ્યકત્વ અને ત્રીજો ચારિત્ર નામના ગુણ છે. તે ગુણેાની મલિન અવસ્થા અર્થાત્ મૂર્છિત અવસ્થાને ભાવમાડુ કહે છૅ. તેના મૂતિ થવામાં નિમિત્ત કારણુ દ્રવ્યમાહનીય કર્મના ઉદય છે. જીવ નાની માટી ચેનિયામાં જે પરિભ્રમણ કરે છે તેનું મુખ્ય કારણ ભાવમેહ છે તે બધા અનર્થોનું મૂળ છે જ્યા સુધી જીવમાં તેના સદ્ભાવ છે ત્યાં સુધી કર્મના બંધ થયા કરે છે તેના અભાવમાં જીવ સંસાર ખંધનથી મુકત થઇ જાય છે. તેને અભાવ થતાં ભલે કેટલેાક કાળ શરીરાદિમાં જીવને રહેવું પડે છે છતાં જીવનું કાંઈ ખગડતું નથી. એક મિથ્યાત્વ અને અજી રાગદ્વેષ તેમ એ પ્રકારે છે તેમાં પણ મિથ્યાત્વની મુખ્યતા છે તેના સદ્ભાવમાં જીવને સન્માજ સુજતા નથા તેના જેમ જેમ અભાવ થતા જાય છે તેમ તેમ સન્માર્ગે જીવ ચાલવાનું શરૂ કરે છે તેથી રાગદ્વેષ છુટતા જાય છે. પહેલાં તા જીવ પોતાને સ્વત ંત્રરૂપ શ્રદ્ધા જ્ઞાનમાં પૂર્ણરૂપે અનુભવે છે ત્યારબાદ તદ્દનુકુળ આચરણ કરે છે ત્યારે જીવના છુટકારો થઇ જાય છે. તે ભાવમાહના કા કારણના વિચાર કરવા જરૂરી છે. ભાવમેહ તે જીવના વિકાર Page #668 -------------------------------------------------------------------------- ________________ પરિણામ છે તે અનિમિત્તક થતું નથી તેથી તે તેનું કાર્ય છે અને સંસારની પરંપરા તેના નિમિત્તથી ચાલી રહી છે તેથી તે કારણ છે આ ઉપચારનું કથન છે. કષાય અને કર્મને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પણ જીવ અને કર્મને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી કારણ કે જીવને કર્મનું નિમિત્ત માની લેવામાં આવે તે કર્મ બંધ સદા થયા કરે પણ કઈ સંસારી જીવને કર્મ બંધ થાય છે અને કઈ સંસારી જીવને કર્મબંધ થતું નથી. અર્થાત્ જે સંસારી જીવ સકષાય છે તેને કર્મ બંધ થાય છે અને જે સંસારી જીવ નિષ્કષાયી છે તેને કર્મ બંધ થતું નથી. તેથી એમ નકકી થયું કે રાગ દ્વેષ મોહરૂપ જીવન (ભાવમેહ) પરિણમજ બંધનું કારણ છે. તેને નાશ (અનાદિસંતાન) સમ્યગ્દર્શન થયા પછી જ શરૂ થાય છે. વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ ઉપદેશક ગુરુનું સ્વરૂપ, येतु केवलव्यवहारावलम्बिनम्ते खलुभिन्नमाधन भावाअवलोकनेनाऽनवरतं नितरां खिद्यमाना ॥५२०॥ અર્થ-જે જીવ કેવલ માત્ર વ્યવહારનયને જ અવલંબન કરે છે તે જીવેને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધ્ય સાધનભાવની દૃષ્ટિ છે અર્થાત્ સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્ય સાધન ભાવ નથી તેથી તેઓ નિરંતર એકલા વ્યવહારથી ખેદખિન્ન છે. - ભાવાર્થ- જે જીવ કેવલ માત્ર વ્યવહારનયનું અવલંબન કરે છે તે જીને પરદ્રવ્યરૂપ સાધ્ય સાધન ભાવની જ દૃષ્ટિ છે પણ Page #669 -------------------------------------------------------------------------- ________________ સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્ય સાધન ભાવને જાગતા જ નથી તેથી તેઓ એકલા વ્યવહારથી જ ખેદ ખિન્ન છે. તેઓ વારંવાર પરદ્રવ્યસ્વરૂ૫, ધર્માદિ પદાર્થોમાં શ્રદ્ધાનાદિક અનેક પ્રકારની બુદ્ધિ કરે છે. તેઓ દર્શન મેહના ઉદયથી વ્યવહાર ધર્મરૂપ રાગના અંશથી કે ઈ વેળા બાહ્ય તપ વ્રતાદિમાં, કઈ કાળમાં દયા, દાનાદિમાં, કેઈ કાળમાં પૂજા પાઠાદિમાં કઈ કાળમાં યતિઓના દ્રવ્યલિંગમાં, કેઈકાળમાં ભકિત અર્થે ઘણા આરંભમાં, કઈ કાળમાં ઉપદેશ ત્યાગાદિના કર્તા ભાવોમાં, પાંચ પ્રકારના સ્થલ પાપની નિવૃત્તિમાં અને પુણ્યક્રિયામાં રુચિ પૂર્વક પ્રવૃત્ત છે તેઓ સદા કર્મકાંડમાંજ પિતાની સર્વ શકિતપૂર્વક પ્રવૃત્ત છે. એમ સંપૂર્ણ ક્રિયાકાંડના આડબથી ગર્ભિત એવા છે જ્ઞાન દર્શન ચારિત્ર ગતિ જ્ઞાનચેતનાને કંઈ પણ કાળમાં પામતા નથી. તેઓ માત્ર ઘણા પુણ્યાચરણના ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને ધારણ કરી રહ્યા છે, એવા જે કેવળ માત્ર વ્યવહારાવલંબી મિથ્યાષ્ટિ છે સ્વર્ગ લેકાદિક કલેશ પ્રાપ્તિની પરંપરાને અનુભવ કરતા થકા પોતાની શુદ્ધ પરમકળાનાં અભાવથી દીર્ઘકાળ સુધી માત્ર સંસાર પરિભ્રમણ કરતા રહેશે. પૂર્વોક્ત પ્રકારે શ્રી સમયસાર કળશ ૧૧૧ માં શ્રી અમૃતચંદ્રાચાર્યું પણ કહ્યું છે ત્યાથી વિશેષ જાણવું. વિશેષાર્થ- જ્ઞાનસ્વરૂપી આત્માને નહીં જાણતા એવા વ્યવહાર ભાસી મિથ્યાષ્ટિ ગુરુઓ માત્ર એકાંત વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રમાં મૂઢ થઈ એવા પ્રકારને ઉપદેશ આપે છે કે, તત્વવિચાર થી શું છે? જાણવાથી શું છે? માનવાથી શું છે? પણ કંઈ Page #670 -------------------------------------------------------------------------- ________________ કરીશું તે ફલ પામીશું એમ મનાવી વ્રતતપાદિ, પૂજાપાઠાદિ. ક્રિયાકાંડમાંજ ઉદ્યમી રહે છે. પણ તત્ત્વજ્ઞાન કે જે સમ્યકત્વનું મૂળ કારણ છે તેને ઉપાય કરવાનું કહેતા નથી. મોટી મેટી. પ્રતિજ્ઞા કરાવે પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું મહાન પાપ થાય તેનું તે જરાય જ્ઞાન નથી તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરી ઉપવાસાદિ કરે, વા તપસી માની નિ:શંક કોધાદિ કરે. કોઈ દાનની મુખ્યતા કરી ઘણું પાપ કરીને પણ ધન ઉપજાવી દાન કરે, વા પાપાચાર કરી બીજાને લાલચ આપી તપસ્યા કરાવી પોતાને ધર્માત્મા મનાવે અને લેભથી તપસ્યા કરનારને તપસ્વી કહેવડાવે એ બધુ એકાંત અજ્ઞાનનું ફળ સંસારજ છે. ગુણસ્થાન, માગંણસ્થાન, ત્રિકાદિક તત્ત્વ વિચારને વિકલ્પ કરાવે છે. પૂજાદિ આરંભ સમારંભ કાર્યોમાં વા ક્રિયાકાન્ડમાંજ મક્ષ મનાવે છે તેઓ એકાંતે સંસારને જ સાધી રહ્યા છે તેથી તેઓ સંસારમાં ડુબેલા છે. નિશ્ચયભાસી મિથ્યાદષ્ટિ ઉપદેશક ગુરુનું સ્વરૂપ चरणकरणप्रधानाः स्वसमयपरमार्थमुकव्यापाराः। चरणकरणस्य सारं, निश्चयशुद्धं न जानन्ति ॥५२१॥ અર્થ:- જે જીવ કેવલ નિશ્ચય નયને જ અવલંબી છે તે વ્યવહારરૂપ સ્વસમય મયી ક્રિયા કર્મકાંડને આડંબર જાણ વ્રતાદિકમાં વિરાગી થઈ રહે છે. અર્થાત ગ્રતાદિકને નિરર્થક એકાંત માની અદ્ધઉમીલિત લોચનથી ઉર્વ મુખી થઈ સ્વછંદ વૃત્તિને ધારણ કરે છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ - કેઈ કે પિતાની બુદ્ધિથી એમ માને છે કે અમે સ્વરૂપને જ અનુભવીએ છીએ એમ સમજી સુખરૂપ પ્રવર્તે છે. ભિન્ન સાધ્ય સાધન ભાવરૂપ વ્યવહારને માનતા જ નથી. નિશ્ચયરૂપ અભિન્ન સાધ્ય સાધનને પિતામાં માની ફુલાય રહ્યો છે તે ન વસ્તુને, ન નિશ્ચય પદને, ન વ્યવહાર પદને પામે છે. “ફgs g” થઈ વચમાંજ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી ચિત્તમાં મતવાલે થઈ મૂછિત થઈ રહ્યો છે. ઉન્મત થઈ રહ્યો છે. તે મુનિ પદને ધારણ કરવામાં કર્મચેતના ના પુણ્ય બંધના ભયથી અવલંબન કરતો નથી અને પરમ નિ:કમ દશારૂપ જ્ઞાનચેતનાને તે અંગીકાર કરી જ નથી. તે કારણે અતિશય ચંચલ ભાવના ધારી છે. પ્રગટ અપ્રગટ રૂપ જે પ્રમાદ અને કષાયરૂપ પરિણામ છે તેને આધીન થઈ રહ્યો છે. તે મહા અશુદ્ધોપયોગથી આગામી કાલમાં કર્મફલચેતનાની પ્રધાનતાથી વનસ્પતી સમાન જડ છે તે કેવલ માત્ર પાપનેજ બાંધવાવાળે છે. અર્થાત તે પાપથી વનસ્પતીમાં ઉત્પન્ન થઈ જડ સમાન થવાનું છે. એમ આચાર્ય શ્રી કુંદકુંદસ્વામીએ કહ્યું છે. આવું જ કથન શ્રી સમયસાર કળશ ૧૧૧ માં શ્રી અમૃતચંદ્રાચાર્યું પણ કહ્યું છે. એવા એકાંતનયના પક્ષપાતીઓ સંસારમાં જ ડુબે છે. વિશેષાર્થ – જિનવાણીમાં તે નાના પ્રકારે નય અપેક્ષાથી કોઈ ઠેકાણે કેવું તથા કેઈ ઠેકાણે કેવું નિરૂપણ કર્યું છે. હવે આ પોતાના અભિપ્રાયથી નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું, હાય, તેનેજ ગ્રહણ કરી એકાંતપણું ધારણ કરે છે. જિનવાણીમાં તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતાં મોક્ષમાર્ગ માન્ય Page #672 -------------------------------------------------------------------------- ________________ 4 છે ત્યારે આ એક માત્ર પોતાના આત્માને શુદ્ધ જાણવા (અનુભવવા) તેનેજ મેક્ષમાર્ગ માની સંતુષ્ટ થાય છે. તે ઉપદેશ પણ નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું હાય. તેને પેાતાના અભિપ્રાયથી એકાંતે ગ્રહણ કરી મિથ્યાષ્ટિ થઈ ગુરુપદને ધારણ કરી ઘણા લાળા જીવોને નિશ્ચયનયના એકાંતરૂપ વિષનું પાન કરાવી નરકાદિ ગતિઓના હેતુ ભૂત,સ્વચ્છ ંદ પ્રવૃત્તિને ઉપદેશ આપી શુષ્ક બનાવી અહિત કરી રહ્યો છે. જેમકે- આત્મા કર્મ, નાકના સંબંધથી રહિત નિષધ છે, જે સમયે (વર્તમાન) આત્માની અવસ્થા મલિન છે તે જ સમયે દ્રવ્ય ગુણ તે ત્રિકાલી શુદ્ધ છે. અર્થાત્ માત્ર વર્તીમાન પર્યાય, તેની ચેાગ્યતાને કારણે વિકારી થઈ રહી છે તે કાંઇ કર્મ ઉદયને (નિમિત્તને) કારણે વિકારી થઇ નથી. કેવલી, તીર્થંકર જીવન્મુક્ત પરમાત્માએ પેાતાના વિકારની ચેગ્યતાને કારણે (શરીરમાં) રાકાણા છે કાઇ આયુકર્મને કારણે રાકાણા નથી. મેરુ પર્વત પણ આકાશમાં તેની (પર્યાયની) ચેાગ્યતાને કારણે ઉડી શકે છે, ઓયિક ભાવ આત્માના પારિણામિક ભાવ છે. આ પ્રમાણે અનેક આગમ વિરૂદ્ધ કથને એકાંતભાસી મિથ્યાષ્ટિ કહે છે. એવા એકાંત ચાગ્યતાવાદથી કાઈપણ વસ્તુની અસિદ્ધિ નથી. અર્થાત્ અન્ય દર્શનકારાની અપ્રમાણિક વાતા પણ આ ચેગ્યતાવાદથી સિદ્ધ થઈ શકે છે. જેમકે: મુકત આત્માઓના અવતારી થવા. સદાથી વા સ કાઇની મુકિત થવી, આદિ આદિ હાઅનર્થકારક દોષ આવા એકાંત ચગ્યતાવાદથી ઉત્પન્ન થાય છે. કરવાને વૃથા કલેશ માને છે. અથવા " ', વળી તેઓ તપશ્ચરણ Page #673 -------------------------------------------------------------------------- ________________ તે ક્રિયા કરનારને જડવાદી કહે છે. ત્રેતાદિ કરવા તેને બંધનમાં પડવું કહે છે. શુદ્ધ આહાર પાનાદિકને માત્ર આપત્તિ બતાવે છે. અથવા આત્મા ખાતાજ નથી તે પછી શુદ્ધાશુદ્ધને પ્રશ્ન જ કયાં રહ્યો તેમ કહે છે. અન્ય શાસ્ત્રાદિકનાં અભ્યાસને નિરર્થક બતાવે છે. અર્થાત્ જૈનશાસ્ત્રના ચારે અનુગ આત્માને કાર્યકારી હોવા છતાં એકાદ અનુગને તેમજ કેઈ એક આચાર્યના શાસને અભ્યાસ કરો માને છે. વળી કેવલ આત્મ જ્ઞાનથી જ મેક્ષ માને છે. પૂજા દાનાદિરૂપ શુભેપગથી કષાય મંદ થાય છે તેને તો પુણ્યાશ્રય કહી હેય માને છે. ત્યારે મંદ કષાયના સાધન વિના શુદ્ધોપાગ કેવી રીતે થઇ શકશે ? એટલે અશુલે પગ રૂપ વિષય કષાયમાં રહેલા જેને કડવી વસ્તુ જે રેગ નાશક છે તેને નિષેધ કરી હલાહલ ઝેર ખવડાવે છે. અર્થાત જીવને ધર્મ–અર્થ-કામ-મેક્ષરૂપ પુરુષાર્થથી રહિત આળસુ નિરુદ્યમી બનાવે છે. અન્ય ધર્માત્માની નિંદા કરી તેઓને મિથ્યાષ્ટિ કહે છે અને પિતાની સ્વછંદી ક્રિયાને ધર્મરૂપ માને છે. તેનાથી તે રાગદ્વેષની વૃદ્ધિ થતી સહજ જણાય છે છતાં પિતાને મોક્ષમાર્ગી માને છે તે કેવું આશ્ચર્ય ? પૂજા ભક્તિ આદિ તે રાગ છે અને રાગ તે બંધ છે એમ કહી પાપાનુરાગથી છોડાવી પુણ્યાનુરાગમાં જોડાવવા જીવોને ઉપદેશ પણું આપતા નથી. અનશનાદિ પ્રત્યે દ્વેષ રાખી તેને કલેશ ઠરાવે છે. જેના શ્રદ્ધાનમાં તપ કલેશરૂપ છે તે તપને ઉદ્યમ કેમ કરે? નજ કરે. તે તપ વિના ઉપશમાદિ ભાવ કેમ થાય? અર્થાત રાગાદિ કેમ ઘટે? ઉપશમાદિભાવ વિના સમ્યકત્વ કેમ થાય? અને સમ્યકત્વ વિના મિથ્યાષ્ટિપણું રહ્યું તેથી તે મિથ્યા પ્રરૂપણ કરે છે. Page #674 -------------------------------------------------------------------------- ________________ ક સ્યાદ્વાદી સભ્યદૃષ્ટિ ઉપદેશક ગુરુનુ સ્વરૂપ निश्चयमालम्बन्तो निश्चयतो निश्वयं अजानन्तः । नाशयन्ति चरणकरण बाह्यचरणालसाः केऽपि ॥ ५२२ ॥ અ:- જે કાઈ પુરુષ મેાક્ષ નિમિત્ત સદા ઉદ્યમી રહે છે તે મહા ભાગ્યવાન છે. નિશ્ચય વ્યવહાર એ બન્ને નચેમાં કોઈ એકના પક્ષ (આગ્રહ) કરતા નથી પણ સથા મધ્યસ્થ ભાવ રાખે છે. ભાષા :- જે છત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મતત્ત્વમાં સ્થિરતા કરવા માટે સાવધાન રહે છે પણ જ્યારે પ્રમાદ ભાવની પ્રવૃત્તિ થાય છે ત્યારે તેને દૂર કરવા માટે શાસ્ત્રાજ્ઞાનુસાર ક્રિયાકાંડ પરિણતિરૂપ પ્રાયશ્ચિત્ત કરી અત્યંત ઉદાસીનભાવ ધારણ કરે છે પછી યથાશક્તિ પેાતાને પેાતાથ પાતામાં વેઠે છે. સદી પાત'ના સ્વરૂપમાં ઉપયાગી થાય છે. જે એવા અનેકાંતવાદી સાધક અવસ્થાને ધારણ કરવાવાળા જીવ છે તે પેાતાના તત્ત્વની સ્થિરતાનુસાર ક્રમ ક્રમથી કર્મોના નાશ કરે છે. અર્થાત્ અત્યંત પ્રમાદથી રહિત થઇ અડાલ અવસ્થાને ધારણ કરે છે તે કર્મચેતના અને કર્મ કુલ ચેતનાની અનુભૂતિમાં ઉત્સાહ રહિત છે. એક માત્ર જ્ઞાનચેતનાની અનુભૂતિથી ભરપુર આત્મીક સુખમાં લવલીન છે તે શીઘ્ર સસાર સમુદ્રથી પાર થઈ સમસ્ત સિદ્ધાંતાનું મૂલ (વીતરાગતા) એવા શાશ્વત પદના લક્તા થાય છે. સ્યાદ્વાદી ગુરુના ઉપદેશ શ્રીગુરુ રાગાદિ છેડાવવા ભવ્યાત્માને ઉપદેશ આપે છે કે હે ભાઈ ! રાગાદિના કર્તા જીવજ છે અને એ રાગડ્રિંક જીવનું જ Page #675 -------------------------------------------------------------------------- ________________ R કાર્ય છે; કારણ કે ભાવકમ તા ચેતનના અનુષ્ઠારી છે, ચેતના બિના હાય નોંહ તથા પુજ્ગન્ન જ્ઞાતા નથી તેથી રાગાદિભાવ જીવના અસ્તિત્વમાં થાય છે તેમ કહી ઉપાદાનની મુખ્યતાથી રાગાદિ આત્માના છે એમ શ્રદ્ધાન કરાવ્યું. કારણ કે જીવ જે એકાંતે પરના માની સ્વચ્છંદી ખની નિરુદ્યમી થશે તેા આત્માનું અહિત કરી મેકશે તેથી તેને આત્માના કમ કહ્ય'; અને જે જીવ રાગાદિકને પેતાના સ્વભાવ માની તેના નાશના ઉદ્યમ કરતા નથી તેને નિમિત્ત કારણની મુખ્યતાથી રાગાદિ પરભાવ છે એવું શ્રદ્ધાન કરાવ્યું. હવે એ બન્ને વિપરીત શ્રદ્ધાનથી રહિત થતાં જીવ સત્ય શ્રદ્ધાની થાય છે ત્યારે તે એમ માને કે, આ રાગાદિભાવ આત્માના સ્વભાવ તે નથી પણ કેના નિમિત્તથી આત્માના અસ્તિત્ત્વમાં વિભાવ પર્યાય ઉપજે છે તે નિમિત્ત મટતાં તેના નાશ થતાં સ્વભાવ ભાવ માત્ર રહી જાય માટે તેના નાશના ઉદ્યમ કરવા ચેગ્ય સમજી નાશ કરવાના ઉપાય પુછતા તેના ગુરુ ઉપાય બતાવે છે. છે આચાય ઉપદેશ આપે છે કે હું ભવ્ય! વિભાવ ભાવ નાશ કરવાના ઉપાય તા બુદ્ધિપૂર્વક તત્ત્વવિચારાદિક છે. તેનાથી અબુિદ્ધિપૂર્વક મેહ કર્મીના ઉપશમાદિક થાય છે અને માહ કર્મીના ઉપશમાદિક થતાં રાગાદિક. સ્વયં દૂર થાય છે. માટે હું ભવ્ય! તારે તત્ત્વવિચારાદિકના નિર ́તર ઉદ્યમ કરવા જોઇએ એ તારા હાથની ખાખત છે. જે પ્રમાણે તુ વ્યાપારાદિકમાં અનુરાગી થઈ ઉદ્યમ કરે છે તેમ જો તું આત્મ વ્યાપારમાં અનુરાગી થઈ 動 ઉદ્યમ કરે તે સમ્યગ્દર્શન પૂર્વકના મેાક્ષ માર્ગ કાઈ કડીન Page #676 -------------------------------------------------------------------------- ________________ ગ્ય જ્ઞાનાવરણીય કર્મને નથી કારણ કે તત્વવિચારાદિ કરવા ક્ષપશમ તે તને થયે જ છે. - કર્મ નાકથી તારા આત્માને તાદાઓ સંબંધ નથી વળી તારૂં દ્રવ્ય પલટી કદી પણ અન્ય દ્રવ્યરૂપ થયું નથી થતું - નથી માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ અપેક્ષાએ બંધન છે જ અને તેના નિમિત્તથી તારે આત્મા અનેક અવસ્થા ધારણ કરે છે. જો કે ચદષ્ટિ (દ્રવ્યસ્વભાવ) વડે તે તારા આત્માની એકજ દશા છે પણ પર્યાયષ્ટિથી તારી અનેક અવસ્થા થઈ છે માટે દ્રવ્યથી તે સામાન્ય આત્મસ્વરૂપ અવલેકવું અને પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી એ પ્રમાણે વારંવાર આત્મતત્વને વિચાર, ચિંતવન કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. શંકાકાર- હે ભગવંત! તત્વ વિચારમાં વધારે ન કરી શકાય તે શું કરવું? ઉત્તર- હે ભવ્ય! પૂજનાદિ શુભકાર્યોમાં ઉપયોગને રાખ, ભલી વાસના અને ભલા નિમિત્તોથી કર્મને સ્થિતિ અનુભાગ ઘટી જતાં સમ્યકત્વાદિકની પ્રાપ્તિ થાય છે માટે રાગાદિ ઘટાડવા યથાશકિત તપ સાધના કરવી વ્રત નિયમાદિની પ્રતિજ્ઞા કરવી જેથી અવિરતિને બંધ રોકાય છે. પ્રતિજ્ઞા કરવામાં ન આવે અને ધારણા માત્ર રાખવામાં આવે તે પ્રજન પડતાં તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય છે માટે યથાશક્તિ પ્રતિજ્ઞા લેતી. સાત તેના વિશે જાણવા માટે જવ અજીવન વિશે વાં કર્મ આસવ બંધાદિકના વિશે અવશ્ય જાણવા ગ્યા છે જેથી કાય છે. પ્રિયાજી હેપ Page #677 -------------------------------------------------------------------------- ________________ સગ્દર્શને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત સાત તનું શ્રદ્ધાન, જ્ઞાન થતાં તથા રાગાદિ દૂર કરતાં મોક્ષમાર્ગ થશે પણ કેવળ આત્મજ્ઞાનથી જ મોક્ષમાર્ગ થાય નહીં. દ્રવ્યાદિકના વા ગુણસ્થાનાદિકના વિચારેથી રાગાદિક ઘટે છે કારણ કે એ સે ઈષ્ટાનિણરૂપ નથી , તેને વિશેષ જાણવાથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે. તત્વજ્ઞાન વિના કેવળ તપથી જ એક્ષ થાય નહીં પણ તરવજ્ઞાન થતાં રાગાદિ મટાડવા યથાશકિત તપ કર. શુભ ભાવમાં કષાયમંદ થાય છે તેથી બંધ પણ ઘણે છે થાય છે. શુભ ગ તત્ત્વજ્ઞાન પૂર્વક હોવાથી પરંપરા મોક્ષનું કારણ થાય છે. સાક્ષાત મોક્ષનું કારણ શુદ્ધોપાગ છે. પણ શુદ્ધોપગમાં ઠરી શકાતું ન હોય તે અશુભ કે જે તીવ્ર કષાય વિશેષ બંધના કારણ ભૂત છે તેને છોડી શુભમાં પ્રર્વતવું એગ્ય છે જે કે શુભ તે રાગ છે અર્થાત વીતરાગ આમ સ્વભાવનું બાધક છે. પણ રાગ પ્રત્યે કિંચિત માત્ર શ્રદ્ધામાં ઉપાદેયપણું, ભલાપણું કે આદરવાપણું માનતે નથી છતાં અશુભ કરતા શુભ ચારિત્રની અપેક્ષાએ ઉપાદેયરૂપ છે. - નય, નિક્ષેપ, પ્રમાણ ભંગાદિ સર્વ વિકલ્પ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરાવવા માટે કારણ છે અને જ્યારે અભેદરૂપ નિજ આત્માને અનુભવ થાય છે ત્યારે એવી નિર્વિકલ્પ આત્માનુ ભૂતિમાં કોઈ વિકલ્પ રહેતા નથી. પણ એવી અવસ્થા (દશા) ને - ન પમાય ત્યાં સુધી સ્વદ્રવ્ય, પરવ્યનું સામાન્ય વિશેષરૂપ ચિંતવન કરવું. એક સામાન્યને વિચાર તે ઘણે કાળ ટકે નહીં ? માટે વિશેષના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું. Page #678 -------------------------------------------------------------------------- ________________ - જ્યારે જીવને પિતાનું શ્રદ્ધાન જ્ઞાન, આચરણ થાય છે ત્યાર પદ્રવ્યમાં રાગદ્વેષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ છુટતાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય છે. પછી પિતાને પિતારૂપ અને પરને પરરૂપ યથાર્થ જાણ્યાં કરે ત્યાં રાગદ્વેષ થતા નથી. રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન તેજ સમ્યગ્દર્શન છે, રાગાદિ મટાડવાનું જાણપણું તેજ સમ્યજ્ઞાન છે અને રાગાદિ મટાડવાનું આચરણ તેજ સમ્યકત્વ ચારિત્ર છે તે જ યથાર્થ મોક્ષ માર્ગ છે. તેના સાધનરૂપે સત્ય દેવ ગુરુ ધર્મ, જીવાદિ તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન પ્રત્યે જન ભૂત છે. રાગનો ઉદય આવતાં જે જ્ઞાની ભક્તિ ન કરે તે પાપાનુરાગ થાય એટલા માટે અશુભ તીવ્ર રાગ જવર છોડવા અર્થે જ્ઞાની પણ ભકિતમાં પ્રવૃત્તે છે. વળી તેને મેક્ષમાર્ગમાં બા નિમિત્ત માત્ર પણ જાણે છે પરંતુ ત્યાંજ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી, પણ શુદ્ધોગનો ઉધમી રહે છે. - કષાય. વિષય અને આહારને ત્યાગ કરે તેને ઉપવાસ કહે છે માત્ર અને ત્યાગ કરી પરિણમને અશુભમાં રાખવે તે તપ નથી પણ લાંઘણ છે. શાસ્ત્રમાં જે “તાણાના ” કહ્યું છે તે શુભાશુભ ઈચ્છા મટતા ઉપગ શુદ્ધ થાય તેને તપવડે નિર્જરા થઈ કહી છે માટે સમ્યકત્વ પ્રકારે સમજીને ઉપવાસાદિ કરવામાં આવે તે શુદ્ધપગ વધે છે. જ્ઞાની પુરુષને શુદ્ધોપગની ઈચ્છા છે તેથી તેના સાધનભૂત ઉપવાસ કરે છે. ઈન્દ્ર અહમિન્દ્રાદિક વિષયાનુરાગથી ઈદ્રિય જનિત સુખ ભેગવે છે તેને પણ દુઃખ જાણ નિરાકુળ સુખ અવસ્થાને જ સમ્યગ્દષ્ટિ સુખ માને છે. અર્થાત્ આત્મિક સુખનેજ મેક્ષ જાણે Page #679 -------------------------------------------------------------------------- ________________ KA છે. વળી સમ્યગ્દષ્ટિ પદ્મયૈાને પૂરાં જાણતા નથી પણ પેાતાના રાગ ભાવનેજ પૂર જાણે છે તેનેા નાશ કરવા અણુવ્રત મહાવ્રતાદિ વ્યવહાર ચારિત્ર અંગીકાર કરી ઉદાસીન વર્તે છે. અથવા હિંસાદિ પાપાને છેડી અહિંસાદ્ઘિ પુણ્યરૂપ કાર્ય માં પ્રવૃત્ત છે છતાં પર્યાયાશ્રિત કાર્યના કર્તા થતા નથી, અહંકાર કરતા નથો. પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારણ કરવા છતાં શ્રદ્ધાનમાં તે સરાગચારિત્રને ચરિત્રને દ્વેષ સમજે છે; અને વીતરાગ ચારિત્રનેજ પેાતાનું સ્વરૂપ માને છે. તેવી શ્રદ્ધા પૂર્વક ગ્રડણુ કરવામાં આવેલ સરાગ ચારિત્રને સાધન માત્ર જાણે છે તેના પ્રત્યે લેશ માત્ર ઉપાદેય બુદ્ધિ શ્રદ્ધામાં નથી, છતાં પદ્રવ્યના ( પ્રશસ્તરાગના ) સાધ્યુ સાધન ભાવરૂપ આચરણ કરતા દેખાય છે. પણ અંતરગમાં તે સ્વ-સ્વરૂપ અોદ સાધ્ય સાધન ભાવરૂપ એક સાક્ષાત્ મેાક્ષમાર્ગ - રૂપ વીતરાગ ભાવજ ઉપાદેય માને છે. સમ્યક્ત્વ થવાના અધિકારી જીવની ક્રિયાનું વર્ણન શકાકારઃ- હે ભગવંત! અમારે તેા સત્ત દેવ ગુરુ શાસ્ત્રનું જ શ્રદ્ધાન છે કારણ કે જિનદેવ અન્યથા વાદી નથી તેા પછી પરીક્ષા કરવાની શું જરૂર ? વળી શાસ્ત્રમાં ઉપદેશ તા અનેક પ્રકારે હાય છે તેમાં કયુ' સત્ય અને કર્યું અસત્ય તેની પરીક્ષા કરવાની બુદ્ધિ ન હાય અથવા પરીક્ષા અન્યથા થઈ જાય તેના ભય હાય તા • શું કરવું ? માટે જિનવચન અમારે પ્રમાણુ (ઉપાદેય) છે. બાકી બધું ત્યાગ (ડેય) છે તેમ શ્રદ્ધાન કરવામાં આવે તે તેમાં શુ દોષ છે? Page #680 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર- હે ભદ્ર! જેને ભાવ ભાસ્ય હેય તે બીજા કેઈથી ડગે નહીં સાચા ખેટાની પિછાણ થયા વિના વા ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાનું નિર્મળ થાય નહીં. અથવા ભાવ ભાસન સહિત જે પ્રતીતિ થાય તેજ સાચી પ્રતીતિ છે. જો કે પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ કહીએ છીએ ” તે પણ પ્રમાણુતા સ્વયં થતી નથી તેમાં પણ વચન પરીક્ષાની જરૂર છે; હવે આટલે તે જ્ઞાનાવરણદિ કર્મોને ક્ષયે પશમ તમેને વર્તમાનમાં થયે છે. વળી મેહમંદ થયા વિના તત્વ વિચાર કરવાની જીજ્ઞાસા ન થાય, તે તે પ્રટાક્ષ તમારી જીજ્ઞાસા થએલ જાઈએ છીએ. જીવાદિ તમાં હેય ઉપાદેય વા સ્વ–પરને વિચાર ન કરીએ અથવા સાચા તવ દેવ ગુરુ, શાસ્ત્રનું જાણપણું ન કરીએ તો શ્રદ્ધા કેની કરવી? વળી હેય તત્ત્વને ઉપાદેય અને ઉપાદેય તત્વને હેય માનવામાં આવે તે લાભ (ભલું) ને બદલે નુકશાન (બૂરું) થાય. માટે ભાવ ભાસવા અર્થે હેય-ઉપાદેય તની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. જૈનશાસ્ત્રોમાં જ્યાં તાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં તે હેતુ યુક્તિઆદિ વડે જેમ તેને અનુમાનાદિ વડે પ્રતીતિ થાય તેમ કથન કર્યું છે. એટલા માટે હેય-ઉપાદેય તત્તની પરીક્ષા કરવી એગ્ય છે. ત્યાં જીવાદિ દ્રવ્ય વા તને પીછાણવા, ત્યાગવા ગ્ય મિથ્યાત્વરાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ પીછાણવું તથા નિમિત્ત-નૈમિત્તિકાદિકને જેમ છે તેમ પીછાણવા જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃતિ થાય તેને અવશ્ય પરીક્ષા પૂર્વક જાણવા જોઈએ. પરીક્ષા કર્યા વિના આજ સાચા છે અને અન્ય ખોટા છે એમ માનવું છે તે રાગદ્વેષની Page #681 -------------------------------------------------------------------------- ________________ પરિણતિ થઈ તેનાથી કાંઈ સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી અને સમ્યકત્વ થયા વિના સાચે મોક્ષ માર્ગ શરૂ થતો નથી માટે સામાન્ય વિશેષ તો પ્રમાણ નય, હેતુ, યુકિત, નિર્દેશ, સ્વામિત્વાદિ વડે વા સત્ સંખ્યાદિ વડે જાણપણું થતાં શ્રદ્ધાન એવું દઢ થતું જાય છે કે આજ મને હિતકર છે એ નિધોર થતાં “આ આમજ છે અન્ય પ્રકારે નથી એમ સત્ય પ્રતિભાસ થવા લાગતાં કષય મટે છે અને જ્યારે પરિણામ શાંત થતાં જાય છે ત્યારે સમજવું જોઈએ કે તે જીવ સમ્યકત્વ સમ્મુખ થઈ ગયું છે એમ થતાં અન્ય મતનું તે સાંભળવું તેને કેઈપણ હિસાબે રુચે નહીં અથવા ત્યાં જવાની કવાય ઉઠે જ નહીં. વળી પિતાના સાચા મનમાં કોઇ અન્યથા કહે તે પણ સત્ય છે ડી અસત્ય ગ્રહણ કરવાને ભાવ ન થાય એવી તીક્ષણ બુદ્ધિ થઈ જાય છે તે જીવ વારંવાર તને વિચાર કરે, શાસ્ત્ર વાંચે. પ્રશ્નોત્તર કરે અને અંતરંગ પ્રતીતિમાં પ્રીતિરૂપ કાર્ય થતાં હર્ષ થાય, સાચા ને ટાનું, વા હિત, અહિતનું શ્રદ્ધાન જમતું જાય, ગ્રહણ ત્યાગની બુદ્ધિ વધતી જાય, શિવક પૂર્વક એકાંતમાં પિતાના ઉપયોગમાં ગુણસ્થાન, માર્ગણાદિકનું વા તત્ત્વાદિક, વ્રતાદિ કિયાઓનું વા સાચા દેવ ગુરુ શાસ્ત્રનું અથવા સાચા ગુરુને ઉપદેશ સાંભળ્યું હોય તો તેને યાદ કરે, મનન કરે, ચિંતવન કરે તેને અનુમાનાદિ પ્રમાણ વડે નિર્ણય કરે વા “ઉપદેશ તો આમ છે તથા આમ ન માનીએ તે અ મ થાય ” હવે તેમાં પ્રબળયુક્તિ કઈ? તથા નિર્બળયુકિત કઈ ? જે પ્રબળ ભાસે તેને સત્ય Page #682 -------------------------------------------------------------------------- ________________ જાણે કદાચ સંદેહ રહી જાય તે સાધમી ભાઈઓમાં જે વિશેષજ્ઞાની હોય તેને પુછે અને તે જે ઉત્તર આપે તેના પર વિચાર કરે, એ પ્રમાણે જ્યાં સુધી નિર્ધાર ન થાય ત્યાં સુધી પ્રશ્નોત્તર કર્યા કરે, સાધમમાં પરસ્પર ધમ ચર્ચા કરે, એ પ્રશ્નોત્તરમાં જે નિરૂપણ થયું હોય તેને એકાંતમાં વિચાર કરતાં કરતાં એમ થાય કે અહ! એક માત્ર શ્રી જિનેન્દ્રદેવને જ ઉપદેશ કલ્યાણકારી છે તેનાથીજ ભવન નાશ થઈ શકે તેમ છે. બાકી કોડ ઉપાયે મિથ્યાત્વનો અંધકાર દૂર થઈ શકે તેમ નથી આજ સત્ય છે. આ ઉત્તમ ધમ વારંવાર મળ દુર્લભ છે. મને સર્વ પ્રકારના સંગને અનુકૂળ છે તે હવે મારે સંસારના મેહમાં ફસાવું ગ્ય નથી આ પર્યાની થોડીજ કાળ સ્થિતિ બાકી રહી છે માટે જલ્દીથી લાભ ઉઠાવી લેવો એગ્ય છે એમ સમજી સંસારી જીના સમાગમને ત્યાગ કરી ઘરપ્રત્યેનો મેહ તજી સત્ સમાગમને આશ્રય કરે. અર્થાત્ આ કલિકાળમાં મહામુશ્કેલીથી સાચો ધર્મ અને તેના સમજાવવાવાળાને વેગ મળે છે તે મને સહજે મળે છે તે હવે મારે પ્રમાદ કરો એગ્ય નથી. એમ વિચારી જેટલા પ્રકારમાં રાગ છુટ હોય અને આગળ મારી પ્રતિજ્ઞાને નિર્વાહ થઈ શકશે એ પાક નિર્ણય થયાં બાદ પિતાની શક્તિ અનુસાર તત્ત્વવિચાર પૂવક ત્યાગ વ્રત ધારણ કરે; તે એવો જીવ થેડાજ કાળમાં સમ્યકત્વને પ્રાપ્ત કરશે. અથવા કદાચ તે આજ ભવમાં વા અન્ય પર્યાય માં અવશ્ય સમ્યકત્વને પામશે પણ જે કદાચ પોકમાં તિરાદિ ગતિમાં જાય તે ત્યાં પણ આ ભવના અભ્યાસ વડે વા સંસ્કારના બળથી Page #683 -------------------------------------------------------------------------- ________________ દેવ ગુરુ શાસ્ત્રના નિમતિ વિના (નિસર્ગ) પણ તેને સમ્યકત્વ થઈ જાય છે. કારણ કે એવા અભ્યાસના બળથી મિથાવ કર્મને અનુભાગ (રસ ઓછો થાય છે. જયાં મિથ્યાત્વને ઉદય ન થાય ત્યાંજ સમ્યકત્વ થઈ જાય છે માટે એ અભ્યાસ જ મિથ્યાત્વને ગાળવાનું મૂળ કારણ છે. પ્રથમ તે જે જીવને સાચા દેવાદિકનું શ્રદાન નથી તેને, વા જે જીવ તત્વવિચાર રહિત સાચા દેવાદિકનું શ્રદ્ધાન કરતો. હોય તેને, વા ઘણું શાસ્ત્રનો માત્ર જાણકાર હોય તેને વા વતતપાદિ માત્ર કરતો હોય તેને, તે સમ્યકત્વ થવાને અધિકાર જ નથી. પણ જે જીવ તત્વવિચાર પૂરક સાચા દેવાદિકની પ્રતીતિ કરતે હોય તે તેના જીવને પ્રજાભૂત તત્તથી વધારે કદાચ શાસ્ત્રજ્ઞાન ન હોય વા વ્રતત પાદિ ન હોય તે પણ સમ્યકત્વ. થવાને અધિકારી છે. - વળી કોઈ જીવને તત્વવિચાર થયા પહેલાં કોઈ કારણ પામીને સાચા દેવાદિકની પ્રતીતિ થઈ જાય પછી તત્ત્વ પ્રતીતિ પૂર્વક તત્ત્વવિચાર કરે ત્યાર બાદ સભ્યપ્રકારે સમજી વ્રત, તપ અંગીકાર કરે તે પણ સમ્યકત્વને અધિકારી થાય છે. ત્યારે અન્ય કઈ જીવને તત્વવિચાર હોય પણ તત્ત્વ પ્રતીતિ ન હોય અને માત્ર વ્યવહાર ધર્મની પ્રતીતિ થઈ જવાથી તે સાચા દેવાદિકની પ્રતીતિ કરી વ્રત, તપ અંગીકાર કરે તે પણ સમ્યગ્દર્શન થઈ શકતું નથી. ઘણું છે તે પહેલાં સમ્યકત્ર થયા પછી જ વ્રતાદિક ધારણ કરે છે તથા કેઈને એક સાથે પણ હોય છે. કેઈને Page #684 -------------------------------------------------------------------------- ________________ દેવાદિકની પ્રતીતિ સાથે જ સમ્યકત્વ થઈ જાય છે વળી કોઈ ને વ્રતતપાદિ પછી સમ્યકત્વ થાય છે. પરંતુ તત્ત્વવિચરિ પૂર્વક દેવદિકની પ્રતીતિ તે નિયમ જ છે એ વિના સમ્યકત્વ થવાને નિયમ નથી. સમ્યકત્વ તે સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે અને સ્વ–પરનું જ્ઞાન નિજ તત્વની પ્રતીતિ પૂર્વક તત્ત્વ વિચારણાથી થાય છે. અંતરંગ સમય સંબંધી સૂક્ષમ દશાનું જ્ઞાન છઘસ્થને હોતું નથી તેથી તેઓ પોતાની મિથ્યા વા સમ્યક શ્રદ્ધાનરૂપ અવસ્થાની તારતમ્યતાને નિશ્ચયથી જાણી શકતા નથી પણ તે કેવળજ્ઞાનમાં ઝળકે છે. (ભાસે છે) સમ્યકત્વને ઘાતવાવાળું મૂળ કારણ તે મિથ્યાત્વ કર્મ છે અને તેનાં ઉદયનું મૂખ્ય કાર્ય તે સમ્યક શ્રદ્ધાન ન કરવા દેવું તેજ છે અને તેના અનુદયમાં અન્ય કારણે મળો વા ન મળે પણ સમ્યકત્વ થઈ જાય છે. અહીં કહેવાનું મૂખ્ય પ્રયોજન તે એ છે કે અરિહંતાદિક વા સાચા દેવાદિકની પ્રતીતિ વિના પિતાના જીવ તત્વની પ્રતીતિ થઇ શકે નહી અને પોતાના તત્વની પ્રતીતિ વિનાને તત્વવિચારથી લાભ થાય નહી તેવા જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. સારાંશ એ છે કે પ્રથમ સાચા દેવાદિકની પ્રતીતિ કરી પછી તત્ત્વ વિચારમાં ઉપયોગને લગાવે તેમાં સ્વના કથનને પિતાનુંજ રૂપ અને પરના કથનને પરનું સ્વરૂપ ભિન્ન જાણે એમ થતાં દર્શનમોહનીય કર્મને નાશ થાય છે ત્યારે જે વિપરીતભિરહિતનું શ્રદ્ધાન ઝલકે છે તે નિશ્ચય સમ્યત્વ આત્મસ્વરૂપ છે. અને તેની ઉત્પત્તિના નિમિત્તભૂત એવા દેવાદિકનું Page #685 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાના વા જીવાદિ તના વિકલ્પરૂપ વ્યવહાર જ્ઞાન શ્રદ્ધાનને ઉપચારથી વ્યવહાર સમ્યકત્વ કહેવાય છે. અર્થાત વિપરીતાભિનિવેશ રહિત આત્મ પરિણામને નિશ્ચય સમ્યકત્વ અને વિપરીતભિનિવેશ ૨હિત શ્રદ્ધાનના કારણભૂત એવા સાચા દેવ ગુરુ શાસ્ત્ર (ધમદિ) નું શ્રદ્ધાને તે વ્યવહાર સમ્યકત્વ છે, એમ બને સમ્યકત્વ એકજ કાળમાં સમ્યકત્વને હોય છે તે સમ્યકત્વ પ્રાપ્તિના કારણભૂત દ્રવ્ય ગુણ પર્યાનું તથા સત્યાવીશ તનું સ્વરૂપ હું તને કહું છું તે તું શાંત ચિત્તે ધ્યાનપૂર્વક સાંભળ. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ तव परिजानीहि द्रव्यं त्वं यत गुणपर्याययुक्तम् । सहभूवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उकताः ॥५२३॥ અર્થ - જે ગુણ પર્યાય રહિત છે તેને દ્રવ્ય કહે છે. જે સદા કાલ નિત્ય છે તે દ્રવ્યોના ગુણ છે અને જે દ્રવ્યની અનેકરૂપ પરિણતિ કમથી થાય છે અર્થાત અનિત્યરૂપ સમયે સમયે ઉપજે છે વિણસે છે અને નાના સ્વરૂપ છે તેને પર્યાય કહે છે. ભાવાર્થ- જે દ્રવ્ય છે તે ગુણ પર્યાય સહિત હોય છે. શુપાવડ્યું અર્થાત્ જેમાં ગુણ પર્યાય સહિત હોય તેને દ્રવ્ય કહે છે તેવું તત્ત્વાર્થ સૂત્રનું કથન છે. ઉત્પાત થવઘૌથયુ તત જેમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ સ્વભાવ થાય છે તેને સત્ કહે છે સદાક્ષામ: સજ દ્રવ્યનું લક્ષણ છે. તથા નયચકમાં સામૂવોગુણ: માયા સહભાવી ગુણ અને કમભાવી Page #686 -------------------------------------------------------------------------- ________________ પર્યાય કહેલ છે. અન્નનોrળા પરિવાર અન્વય તે ગુણ છે અને વ્યતિરેક તે પર્યાય છે અર્થાત્ ગુણ તે સદા દ્રવ્યમાં સહભાવી છે તે દ્રવ્યમાં હમેશા એ રૂપ નિત્યરૂપ હોય છે. અને પર્યાય નાનારૂપ હોય છે. જે પરિણતિ પહેલાં સમયમાં હતી તે બીજા સમયમાં નથી થતી, સમયે સમયે ઉપાદ વ્યય થયા કરે છે તે માટે પર્યાય કેમવતી કહેવામાં આવે છે. જીવ દ્રવ્યને જ્ઞાનાદિ અનંત ગુણ છે અને પુગલમાં સ્પર્શ રસ, ગંધ, વર્ણ અદિ અનંત ગુણ છે તે તે દ્રવ્યમાં સહભાવી, ગુણ છે અન્યી છે, સદા નિત્ય છે, કદીપણુ દ્રવ્યથી તન્મય પણું છેડતા નથી. પર્યાયના બે ભેદ છે એક સ્વભાવિક બીજી વિભાવિક છે. જીવને સિદ્ધત્વાદિ સ્વભાવ પર્યાય છે અને કેવલ જ્ઞાનાદિ સ્વભાવ ગુણ છે તે તો જીવમાં જ હોય છે બીજા દ્રવ્યમાં નથી હોતા. તથા અસ્તિત્વ વસ્તૃત્વ, અગુરુલઘુત્વ તે સ્વભાવ ગુણ બધા દ્રવ્યમાં હોય છે અગુરુલઘુ ગુણનું પરિણમન ષ ગુણી હાનિવૃદ્ધિરૂપ છે તે સ્વભાવ પર્યાય બધા દ્રવ્ય માં હેય છે. કઈ પણ દ્રવ્ય ષટગુણ હાનિવૃદ્ધિ વિનાનું હોતું નથી તેને અર્થ પર્યાય કહે છે. તે શુદ્ધ પર્યાય છે. આ શુદ્ધ પર્યાય બધા જીવોજીવ પદાર્થોમાં હોય છે. સિદ્ધપર્યાય અને કેવલજ્ઞાનાદિ ગુણ સિદ્ધોમાં જ હોય છે બીજામાં હોતા નથી. સંસારી જેમાં મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નરનારકદિ વિભાવ પર્યાય હોય છે તે તે છવદ્રવ્યના ગુણ પર્યાય કહા. અને પુગલના, પરમાણરૂપ તે દ્રવ્ય છે અને વદિ સ્વભાવગુણ, એક Page #687 -------------------------------------------------------------------------- ________________ K ત્ર થી બીજા વર્ણ રૂપ થાય તે વભાવ ગુણુ વ્યંજન પોય છે. તથા એક પરમાણુમાં બે ત્રણ ઇત્યાદિ અનેક પરમાણુ મળી સ્કંધરૂપ થાય છે તેને વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહે છે. ક્રિયાકાદિ સ્કંધમાં જે વર્ણાદિ છે તે વિભાવ ગુણ કહેવામાં આવે છે. નથી વર્ણાન્તર થવું, રસથી રસાન્તર થવું, ગંધથી અન્ય ગ ંધરૂપ થવું તે વિભાવ પર્યાય છે. એક પરમાણુ યુદ્ધદ્રવ્યમાં એકવણું, એકરસ, એકગ ંધ અને શીત ઉષ્ણુમાંથી એક તથા રૂક્ષ અને ચીકણામાંથી એક એમ બે સ્પશના મલી પાંચ ગુણ તેા મુખ્ય છે. અને અસ્તિત્વાદિ અનંતગુણ છે તે સ્વભાવગુણુ કહેવાય છે. પરાણુઓના આકાર તે સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય છે અને વીદિ ગુણુરૂપ પરિણમન તે સ્વભાવ ગુણુ પર્યાય છે. : જીવ અને પુદ્ગલ એ મન્નેમાં તે સ્વભાવ અને વિભાવ અને પર્યાય થાય છે. પણુ ધર્મ, અધર્મ. આકાશ, કાળ એ ચારમાં અસ્તિત્વાદિ સ્વભાવ ગુણુ છે અને અર્થ પર્યાય ષટણ હાનિ વૃદ્ધિરૂપ સ્વભાવ પર્યાય બધામાં છે. ધર્માદિ ચાર પદાર્થોમાં વિભાત્ર ગુણ પર્યાય નથી. આકાશને ઘટાકાશ, મઢાકાશ ઇત્યાદિ જે કહેવત છે તે ઉપચાર માત્ર છે. એ પ્રમાણે ષટદ્રવ્યેાના ગુણ પર્યાય કક્ષા તેમાં જે શુદ્ધ ગુણ પર્યાય સહિત જે શુદ્ધ જીવ દ્રવ્ય છે તે ઉપાદેય છે. આરાધના કરવા ચેાગ્ય છે. षद्रव्याणि नवपदार्थाः पंचास्तिकायाः सप्ततत्वानि निर्दिष्टानि શ્રદ્ઘાતિ તેમાં હવું સઃ સટ્ટિ: સાતથ્યઃ ||૧૨૪॥ અ:- છ દ્રવ્ય, નવ પદાર્થ, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ એ Page #688 -------------------------------------------------------------------------- ________________ જિનવચનમાં કહેલ છે તેના સ્વરૂપનું જે શ્રદ્ધાન કરે છે તે સમ્યગ્દષ્ટિ જાણ. ભાવાર્થ-“નવgા ધક્કાવાર થાળ” જીવ, પુદક ગલ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને કાળ એ છ દ્રવ્ય छ. "जीवपुद्गलाकाशधर्माधर्माः प्रदेशप्रचयात्मकत्वात् पंचास्तिજયાર” જીવ, પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય, અર્ધમાસ્તિકાય એ પાંચ દ્રવ્યના પ્રદેશના સમૂહને કાયવાન કહે છે. છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું સ્વરૂપ આ જગત (લેક) અનાદિ, અનતંરૂપ સ્વયંસિદ્ધ છે. તેમાં રહેલા મુખ્ય છ દ્રવ્યો છે તે બધા અનાદિ અનંત સ્વયંસિદ્ધ છે તેને કર્તા હર્તા કેઈ અન્ય ઈશ્વર કે અપૌરુષની કૃતિ નથી. પ્રત્યેક પદાર્થ સ્વચતુષ્ટયરુપ છે. અનાદિ અનંતકાલ સુધી પિતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવમાં વ્યાપી રહ્યા છે. લિકાકાશ ક્ષેત્રમાં રહેવા છતાં કે પદાર્થ પિતાને સ્વભાવ છોડી અન્ય સ્વભાવે છે. નથી અર્થાત જડ ચેતન્યરુપ થયે નથી અને ચૈતન્ય જડપે થયેલ નથી. તે છ દ્રવ્યમાં ચાર દ્રવ્ય અનાદિથી સ્વયંશુદ્ધ છે તે બધા જડ છે અમૂર્ત છે તેના નામે- ધમસ્તિકાય અધમસ્તિકાય, આકાશ અને કાલાણું છે. જે છે તે સદાય છે તે સત છે અર્થાત ઉત્પાદ વ્યય ધ્રૌવ યુક્ત છે તેને કદી પણ નાશ થતો નથી તેની ક્ષણ ક્ષણ અવરથાઓ થયા કરે છે. અસતને કદી ઉત્પાદ Page #689 -------------------------------------------------------------------------- ________________ પદાથે દિયા નથી કે તે ક્રિયા કે થતો નથી તેમજ સતને કદી નાશ થતો નથી તેજ દ્રવ્યની સિદ્ધિ છે. તેઓની અર્થ ક્રિયા પણ સ્વયં થયા કરે છે. કે ઈ પણ સત પદાર્થ અર્થ ક્રિયા વિનાનું હોઈ શકે નહિ; જે પદાર્થ છે અને તેની અર્થ કિયા નથી તે પદાર્થની સિદ્ધિ થઈ શક્તી નથી અને ક્રિયા છે પણ પદાર્થ નથી તે ક્રિયા કોના આધારે રહી માટે આધાર આધેયની સિદ્ધિ થઈ. તેની સંખ્યા, તેનું અસાધારણ લક્ષણ, માપ (લાંબુ ચવડું, પહોળુ) આદિ હોય છે. તે હીસાબે ધર્માસ્તિકાય એક અખંડ અસંખ્યાત પ્રદેશી, શુદ્ધ, અમૂર્ત જડ દ્રવ્ય છે તેનું માપ (૩૪૩) ઘનરાજુ છે. તેનું અસાધારણ લક્ષણ ગુણ ગતિ હેતુત્વ છે. તેમાં સાધારણ અસાધારણ અનંત શક્તિ હોય છે. પ્રત્યેક શકિતનું સ્વયં પરિણમન થયા કરે છે. અર્થાત પિતાના દ્રવ્ય ગુણ પયામાં વ્યાપ્ય વ્યાપક ભાવે પરિણુમિ રહ્યા છે. તે પિતે ગતિ કરતું નથી પણ ગતિ કરનાર એવા જીવ પુદ્ગલ દ્રવ્યને ગમન કરવામાં ઉદાસીન સહાયક છે. તેને જ્યાં સુધી વિસ્તાર છે ત્યાં જ સુધીજ જીવ પુદ્ગલો ગમન કરી શકે છે તેના અભાવ માં જીવ પુલો આગળ ગમન કરી શક્તા નથી. જીવની શકિત તે અમર્યાદિત હોય છે પણ નિમિત્તના અભાવમાં આગળ ગમન થતું નથી (જુઓ નિયમસાર ગાથા ૧૮૪ પંચાસ્તિકાય ગાથા ૮૭ તત્વાર્થસાર અ. ૮ ગાથા ૪૪ લબ્ધિસાર ગાથા ૬૪૫ પરમાત્મ પ્રકાશ અ. ૨ ગાથા ૧૯ આદિ ઘણુ પ્રમાણે છે) બીજા - અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે તે એક અખંડ અસંખ્યાત પ્રદેશી શુદ્ધ અમૂર્ત જડ (૩૪૩) ઘનરાજુ માપનું Page #690 -------------------------------------------------------------------------- ________________ છે. તેનું અસાધારણ લક્ષણ (ગુણ) સ્થિતિ હેતુત્વ છે. તે પોતે પિતાની સ્થિતિ કરે અને જીવ પુલ જ્યારે સ્થિતિ કરે ત્યારે તે ઉદાસીન સહાયક તેઓને થાય છે. તે ગતિ કરતું નથી તેનું મૂલ કારણ તો તેમાં તે નામને ગુણ નથી. બીજું પ્રત્યેક પદાર્થોના અસાધારણ ગુણેથી જ દ્રવ્યને ભિન્ન કરી શકાય છે. અને કદાચ એમ માનો કે ગતિ કરે, તો ધર્માસ્તિકાયની સહાય વિના કેવી રીતે ગતિ કરે? કારણ કે જેવડું ધર્માસ્તિકાય છે તેવડુંજ અધર્માસ્તિકાય છે. બન્નેના માપ સમાન છે તેથી બહાર ગતિ કરી શકતું નથી તે પ્રકારે પણું સિદ્ધિ કરી શકાય છે. ત્રીજુ - આકાશ દ્રવ્ય છે. તે એક અખંડ અનંતાનંત પ્રદેશ શુદ્ધ અમૂર્ત જડ દ્રવ્ય છે. તેનું મા૫ અમર્યાદિત છે તેને અસાધારણ ગુણ અવગાહન હેતુત્વ છે. તેમાં જ્યાં સુધી પાંચ દ્રવ્ય રહ્યાં છે તેને કાકાશ એવી સંજ્ઞા આપવામાં આવી છે. કાકાશ કઈ ભિન્ન દ્રવ્ય નથી. તેમજ આકાશને પૃથક (જુદા) ટુકડે પણ નથી તે માત્ર આકાશને એક ભાગ છે. તેનું માપ (૩૪૩) ઘનરાજુ છે. તેની બહાર કે અન્ય પદાર્થોને વાસ નથી માત્ર એક આકાશ અમર્યાદિત છે. કેઈ નું એવું કહેવું છે કે કાકાશ આકાશના મધ્યભાગમાં આવેલ છે તે વાત પણ ગ્ય નથી. કેઈ અમર્યાદિત પદાર્થની મર્યાદા કરવામાં આવે તો અમર્યાદાને નાશ થાય. કેવલીના જ્ઞાનમાં પણ અમર્યાદિત છે તે પછી લેકાકાશ મધ્યમાં છે કેમ કહી શકાય? જેનું માપ છે તેને મર્યાદિત કહેવાય અને જેની મર્યાદા છે તેમાં મધ્યમપણું મહી શકાય પણ અમર્યા દિતનું માપજ નથી તે પછી. મધ્યમાં કહેવું યુક્તિ સંગત નથી. વળી Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૩e કે કાકાશને આકાર મૃદંગના રૂપે કહે છે તે પણ યોગ્ય નથી તેનો આકાર આયત ચતુષ્કોણ છે (જુઓ ઘવલ ખંડ ૪ પૃષ્ટ ૨૦-૨૧.) ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય કાકાશની બહાર નથી તેથી ગતિ હેતુત્વ અને સ્થિતિ હેતુ વિના બહારનું ગમન કે વસો બીજા દ્રવ્યોને કેમ હોઈ શકે? તેથી એમ સિદ્ધ થયું કે દ્રવ્યના વાસ જવા સુધી છે તેને કાકાશ એમ સંજ્ઞા માત્રથી કહેવામાં આવ્યું છે કે કાકા શના પ્રદેશે અસંખ્યાત છે. (તે અસંખ્યાતના અસંખ્યાત ભેદે છે જેવાકે: પરિતા સંખ્યાત, યુના સંખ્યાત, અસંખ્યાતા સંખ્યાત ત્રણેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદે નવભેદ થયા તેને પ્રલે ઘણુ છે તેમ જાણવું). ચેથુ - જડ, અમૂર્ત, શુદ્ધ, અસંખ્યાત કાવાણું દ્રવ્ય છે. તે લેકાકાશના અસંખ્યાત પ્રદેશ ઉપર મેતીની માફક એક એક કાલ શું એક પ્રદેશ સ્થિત છે તેને નિશ્ચય કાલ કહે છે તેનો અસાધારણ ગુણ વર્તના હેતુત્વ છે. તે પોતાના તથા અન્ય દ્રવ્યના પરિણમન (અવસ્થા માં ઉદાસીન નિમિત્ત છે. તેની શુદ્ધ પર્યાયનો લેકમાં વ્યવહાર છે તેથી તેને વ્યવહાર કાલ કહે છે અને વ્યવહાર અશુદ્ધ છે. તેથી તેને અશુદ્ધ વ્યવહાર કાલ ઉપચારથી કહેવાય છે. તે કાલાઓની અવસ્થાઓને સમયાદિ ભેદે સંસારમાં ભૂત ભવિષ્ય વર્તમાન અથવા અનાદિઅનંત આદિ નિશ્ચય કાલાણુંની પર્યાયના ઉપચારથી કહેવાય છે જેમ દિવસ રાત્રી સૂર્યના ઉદય અતિથી કહેવાય છે વા પૂર્વ પશ્ચિપ કે ઈ દિશા નથી પણ સૂર્યના નિમિત્તથી ઉપચાર થાય છે તેમ જાણવું. Page #692 -------------------------------------------------------------------------- ________________ પાંચમું - પદ્ગલ દ્રવ્ય જડ, મૂર્ત, સ્પર્શ, રસ, ગંધ, વણોરિ અસાધરણ ગુણેથી યુક્ત શુદ્ધાશુદ્ધ ચલાચલ અનંતાનંત દ્રવ્ય એક પ્રદેશી, સંખ્યાત પ્રદેશી; અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી થવાની એગ્યતા વાલા છે. તેમાં બંધ ચાર પ્રકારે સમ, વિષમ, વજાતિ, દ્વિજાતિથી થાય છે. તેને રૂક્ષ અને સ્નીગ્ધ ગુણેની વિકારી અવસ્થાને એયિક ભાવ કહે છે. શુદ્ધપુગલમાં પારિણામિકભાવ હોય છે. સ્કધમાં ઔદથિક અને પારિણમિક ભાવ હોય છે. સ્કંધની પર્યાય સંઘત, ભેદ, સંઘતભેદ રૂપ હેય છે પુલની પર્યાય (શબ્દ ૨) (બંધ ૨) (સૂમ ૨) ( સ્કૂલ ૨) ( સંસ્થાન, ૨) ભેદ, ૬) (છાયા, ૨) તમસ, આતાપ, ઉત)ના ભેદો હોય છે તેના પણ ભેદ પ્રલે ઘણુ છે. સ્કંધની છ પ્રકારે પરિણમન સ્થિતિ છે. (સ્થૂલસ્થલ, સ્કૂલ, સ્યુસૂફમ, સૂક્ષમણૂવ, સૂમ, સૂકમસૂઢમ. ) આ જગતમાં પુદગલ સ્કંધે છ પ્રકારની અવસ્થાને ધારણ કરી પથરાએલા છે. કંધ, સ્કંધદેશ અને કંધપ્રદેશ ત્રણ પ્રકારે હોય છે. શબ્દ ભાષ'મક છે તે દ્રવ્યશ્રતરૂપ અક્ષરાત્મક છે અને શબ્દ અભાષાત્મક છે તે અક્ષરામક છે. તેના બંધ પ્રાયગિક નિમિત્તથી) વૈઋસિક (સ્વભાવિક) એમ બે પ્રકારે થાય છે. ત્રેવીસ (૨૩) પ્રકારની વર્ગણા ચલાચલ કાકાશમાં ઠસોઠસ ભરી છે (ગે. જી. ગાથા ૫૯૩-૯૪) તેમાંથી સંસારી જીવ પાંચ વર્ગણાઓ ગ્રહણ કરે છે. (આહાર, તેજસ, ભાષા, મને અને કાર્મણ વર્ગણા જાણી) જે ઇન્દ્રિય ગેચર પદાર્થ દેખાય છે તે બધા પુલ સ્કની સ્થૂલ પર્યાયે છે. પુદ્ગલ પરમાણું અતિશ્રુતજ્ઞાનને વિષય નથી. Page #693 -------------------------------------------------------------------------- ________________ છેઠું - જીવ દ્રવ્ય અનંત છે. તે શુદ્ધાશુદ્ધ, મૂર્તામૂર્ત પ્રત્યેકદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વ જીવ શુદ્ધ, બુદ્ધ, ચિંતન્ય સ્વરૂપી જ્ઞાતાદૃષ્ટાસ્વભાવી છે. અશુદ્ધ સંસરી જીવો કર્મો થી લેપાયેલાં છે અને શુદ્ધ જીવો કમથી હિત છે. એમ જીવ, સંસારી (અશુદ્ધ) અને મુક્ત (શુદ્ધ) બે પ્રકારે હોય છે. એક અશુદ્ધ જીવ દ્રવ્ય, તેના અનંતગુણ, તેનાં સાધારણું અસાધારણ ભેદે બે પ્રકારે ગુણ હોય છે. સાધારણ તેને કર્યું છે, કે જે બીજા દ્રવ્યમાં પણ હોય. જેવાકે ( અસ્તિત્વ, વસ્તૃત્વ, વ્યવ, પ્રેમયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ, વૈભાવિક, અમૂર્તિત્વ અવગાહનત્વ, અવ્યાબાધ અપી, સુમત્વ આદિ છે.) અસાધારણ ગુણ તેને કહે છે કે જે બીજા દ્રવ્યમાં ન હોય, જેવા કે સમ્યકત્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, જીવન્ત, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ અદિ જાણવા. એક એક ગુણની અનંતાનંત પર્યાય, એક એક પર્યાયના અનંતા અવિભાગ પ્રતિષ્ઠદ, એમ એક આત્મામાં અસંખ્યાત પ્રદેશ, એક એક પ્રદેશ વિષે અનંત કર્મ વણા, એક એક કર્મ વર્ગણ વિષે અનંતાનંત પુગલ પરમાણું, એક એક પરમાણમાં અનંત ગુણ, એક એક ગુણની અનંતાનંત ' પર્યાય, એક એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિરછેદ આ પ્રમાણે એક એક સંસાર અવસ્થિત જીવ દ્રવ્યની પુદ્ગલ દ્રવ્ય સંયુક્ત અવસ્થા છે. - એક જીવ દ્રવ્ય નાના આકારરૂપ અવસ્થા સહિત પરિણમે છે. તે પ્રમાણે તે જીવ અન્ય જીવથી મળતો આવે નહીં અન્ય જીવનું તેનાથી અન્ય અવસ્થારૂપ પરિણમન હોય એ પ્રમાણે Page #694 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અને તાન ત સ્વરુપ જીવ દ્રષ્ય અનંતાનંત સ્વરૂપ અવસ્થાપૂર્વક થતી રહ્યા છૅ. કાઇ એક જીવ દ્રવ્યના પરિણામ કેાઇ એક અન્ય જીવ દ્રવ્યથી મળતા આવે નહીં એજ પ્રમાણે એક પુદ્ગલ પરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા અન્ય પુદ્ગલ પરમાણુ દ્રવ્યથી મળતી આવે નહીં. કોઇ છત્રના ઔયિકભાવ અન્ય કોઇ જીવને મળતા આવે નહી. કેવલીએના ઓયિક ભાવ મલતા આવે નહી તેા પછી ખીજાઓના શું કહેવા હવે જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય એક ક્ષેત્રાવગાહી પરસ્પર અધરૂપ ( સચાગ સબંધરૂપ ) અનાદિકાળથી ચાલ્યા આવે છે તેમાં વિશેષતા એટલી કે જીવ દ્રવ્ય એક અને પુદ્ગલ પરમાણ્ દ્રવ્ય અનંતાન ંત તે ચલાચલરૂપ, આવાગમનરૂપ, અનંત આકાર પરિણમનરુપ બંધ મુકત શકિત સહિત વર્તે છે. એક જીવ દ્રવ્યના અનંત ગુણામાં એક જ્ઞાન ગુણ છેાડી ખાકી અધા ગુણ્ણા સામાન્ય અન્વય) અને વિશેષ વ્યતિરેક) નિર્વિકલ્પ છે અને જ્ઞાન સામાન્યરૂપે નિર્વિકલ્પ છે તેનુ વિશેષ સવિકલ્પ છે. જીવ દ્રવ્યના અન ંત ગુણુ, સર્વગુણુ અસહાય, સ્વાધીન, સદાકાળ શાશ્ર્વત ગુણામાં પ્રદેશભેદ નથી. લક્ષણ પ્રત્યેાજનાદિથી ભેદ છે. તે પ્રમાણે જીવ દ્રવ્યનું નિરૂપણ કરી દ્રવ્યેાની સિદ્ધિ કરી છે તે યથાયાગ્ય સુમતિ પ્રમાણુ કેવલી વચનાનુસાર કહ્યું છે. પાંચે દ્રવ્યેના આધાર આકાશ છે. આકાશના આધાર પે તે સ્વય' છે. લેાક ત્રણ પ્રકારના વાયુ (નાધિ ઘનવાત, તનુવાતવલય) થી અકડાએલા (ઘેરાએલે) છે આવી જગતની રચના છે તે સ્વયંસિદ્ધ છે તેમ શ્રદ્ધાન કરવું. Page #695 -------------------------------------------------------------------------- ________________ સાત તરનું સ્વરૂપ जीवाजीवावास्रवन्धौ किलसंवरश्चनिर्जरणं । 'मोक्षरतत्त्वं सम्यग्दर्शनस द्बोधविषयपरिवलं स्यात् ॥५२५॥ અર્થ - જીવ, અજીવ, આસવ, બંધ, સંવર નિર્જરા, અને મારું એ સાત તો સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનના વિષય છે, અર્થાત તેનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન અને તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. ભાવાર્થ- જીવ અજીવ આદિ તેના અર્થોનું વિપરીત હઠાગ્રહ હિત અથવા એકનું બીજા રૂપે મિથ્યાત્વરૂપ જ્ઞાન રહિત દઢ વિશ્વાસ (શ્રદ્ધાન) સદા કરવા એગ્ય છે. અને તેજ આત્માનું સ્વરૂપ છે વિપરીત શ્રદ્ધાનને નાશ કરી નિજ સ્વરૂપને યથાવત (જેમ છે તેમ) જાણ જે પોતાના સ્વરૂપથી શ્રુત થતા નથી, તેજ આ પુરુષાર્થની સિદ્ધિને ઉપાય છે; અર્થાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સહ્યારિત્રને સમુદાય જ કાર્ય સિદ્ધિ થવાને ઉપાય છે, અન્ય કઈ પણ ઉપાય નથી. તરવાWશ્રદ્ધાન સમ્યકત્વનું લક્ષણ છે. છતાં તે. શ્રદ્ધાન બે પ્રકારનું છે. એક સામાન્યરૂપ, બીજું વિશેષરૂપ છે. પરંભાવેથી ભિન્ન પિતાના ચૈતન્ય સ્વરૂપને પિતારૂપ શ્રદ્ધાન કરવું તે સામાન્યત:વાર્થ શ્રદાન છે. તે નારકાદિ બધા સમ્યગ્દષ્ટિ છવામાં હોય છે અને જીવ-અછવાદિક સાત તરોને વિશેષરૂપથી જાણી શ્રદ્ધાન કરવું તે વિશેષતત્વાર્થ શ્રદ્ધા છે, તે મનુષ્ય દેવાદિક બહુશ્રુતજ્ઞાના માંજ હોય છે. સાત તને જાણયા વિના Page #696 -------------------------------------------------------------------------- ________________ ર જીવ કેાનું શ્રદ્ધાન કરશે ? માટે અન્ને પ્રકારનું જાણુપત્રુ વિશેષ જ્ઞાનીઓએ કરવા ચેાગ્ય છે. શકાકાર :- હૈ ભગવંત ! જે સમયમાં સમ્યગ્દષ્ટિ જીવ વિશેષ કષાયની તીવ્રતા સચુત થાય છે તે સમય તેનું તત્ત્વનું શ્રદ્ધાન રહેતુ નથી, તેથી આપે જણાવેલ લક્ષણમાં અવ્યાપ્તિ દૂષણ આવે છે તેનું શું સમજવું ? ઉત્તર:- હું પ્રાણ ! જીવને શ્રદ્ધાનરૂપ અને પરિણમનરૂપ એ ભાવ છે. તેમાં શ્રદ્ધાનરૂપ સમ્યકત્વનું લક્ષણ છે અને પરિણમનરૂપ ચારિત્રનું લક્ષણ છે; અર્થાત્ સભ્યદૃષ્ટિ જીવ તે વિષયકષાયની તીવ્રતામાં પરિણમનરૂપ થાય છે, પણ શ્રદ્ધાનરૂપમાં થતા નથી, તેને તત્ત્વાર્થી શ્રદ્ધાનમાં યથાવત્ વિશ્વાસ છે. ગુમાસ્તા, વેશ્યા, ધાવ, પનઘટવાળી, અને ખિલાડી આદિના દૃષ્ટાંત રૂપે જાણવું, જ્ઞાની જીવ ઉદયમાં આવેલ કર્મોના પરિપાકને લાગવે છે તેને પેાતાના શ્રદ્ધાનમાં ઔદયિકના વિપાક પેાતાના સ્વરૂપથી ભિન્ન જાણતા હ।વા છતાં પણ ઇષ્ટ અનિષ્ટ સયેાગેામાં હુ વિષાદ કરે છે. તે ઔયિક સંબધને બાહ્યમાં મારૂં મારૂ પણ કરે છે અને પેાતાની પ્રતીતિનું વારંવાર સ્મરણ પણ નથી કરતા કારણ કે તે પ્રતીતિ કર્મના ઉદયમાં શકિતરૂપ રહેલી છે; પણ જ્યારે તે કર્મોના અને પોતાના સ્વરૂપના વિચાર કરે છે. તે સમયમાં તે અંતરંગ પ્રતીતિને જ પ્રગટ કરે છે. જ્ઞાની જવ કર્મના ઉદ્ભયને જે કે પરાધીન દુ:ખ જાણે છે, પરંતુ પેાતાની શુદ્ધોપયોગ શક્તિની હીશુતાને કારણે પૂર્વ અદ્ધ કર્મો વશ લાચારીથી કર્મોના ઓયિક લાવામાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે સમ્યક્ત્વ ધારી જીવને તત્ત્વાર્થ Page #697 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રદ્ધાન સામાન્યરૂપ (શક્તિ અવસ્થારૂપ) અને વિશેષરૂપ (વ્યકત અવસ્થારૂપ) નિરંતર હોય છે. શંકાકાર- હે ભગવંત! દ્રવ્યલિંગી મુનિ જિનપ્રીત તને જ માને છે, અન્ય કલ્પિત તને માન નથી, માટે લક્ષણ તે એવું હોવું જોઈએ કે જેમાં અતિવ્યાપ્ત દૂષણ ન આવે; અથવા લક્ષણ એવું હોવું જોઈએ કે તે લય વિના બીજામાં ન આવે, પણ આમાં તે અતિવ્યાપ્તિ દુષણ આવે છે તેનું શું સમજવું? ઉત્તર – હે આત્મજ્ઞ! દ્રવ્યલિંગીમુનિ જિન પ્રણીત તને જ માને છે, પરંતુ વિપરીતાભિનિવેશ સંયુક્ત શરીરાશ્રિત ક્રિયાકાંડને પિતાની જાણે છે, અથવા અજીવ તત્ત્વમાં જીવતત્વનું શ્રદ્ધાન કરે છે. પુણ્યાસવ બંધરૂપ શીલ સંયમાદિ પરિણામને સંવર નિર્જરા - રૂપ માને છે તે કે પાપરૂપ કિયાથી વિરક્ત છે, છતાં પણ પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ રાખી છે, તેથી તેને તત્વાર્થનું યથાર્થ શ્રદ્ધાન નથી. શંકાકાર- હે ભગવંત ! દ્રવ્યલિંગીનું તપશ્ચરણ તે મહાન હેય છે અને તપણાના જ તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે, તે તે શા માટે કહ્યું ? ઉત્તર - હે ભદ્ર ! શાસ્ત્રમાં “ નિરોધતામાં ઈચ્છાને નિષેધ તેને તપ કહ્યું છે, પછી તે ઈચ્છા શુભરૂપ હોય અથવા અશુભ રૂપ હેય પણ ઈચ્છા માત્રને નિરોધ તેને તપ કહ્યું છે. હવે વ્યલિંગીમુનિ તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી Page #698 -------------------------------------------------------------------------- ________________ થઈ પ્રવર્તે છે, પણ તેમાં એકાંતે પ્રવર્તવાનું ફળ તે શાસ્ત્રમાં શુભ બંધ કહ્યો છે, અને જે તેનાથી જ મેક્ષ છે તે શ્રદ્ધાન ઉંધું થયું, તે સમ્યકત્વ વિના મોક્ષ કેમ થાય? કારણ કે સમ્યકત્વ તે કિંચિત માત્ર રાગને શ્રદ્ધાનમાં ઉપાદેય સ્વીકારતું નથી અને તેણે તે સ્વીકારવાની ભાવના કરી, તે શ્રદ્ધાન જુદું થયું અને જુઠા શ્રદ્ધાનથી મોક્ષ કેમ થાય? હે શિષ્ય! પહેલાં સત્ય ઉપદેશથી ભ્રબુદ્ધિને નષ્ટ કરવાને પુરુષાર્થ કરવા જોઈએ આ બ્રમબુદ્ધિનું મુખ્ય કારણ તે મેહનીય કમને હદય છે. તે સત્યાર્થ નિર્ણય કરવાથી મેહનીય કર્મ ઉપશમાદિ થતાં બ્રમબુદ્ધિ નાશ પામે છે, અર્થાત આત્માના વિશુદ્ધ પરિણામોનું નિમિત્ત પામી સત્તામાં પડેલાં મેહનીય કર્મની સ્થિતિ અનુભાગ ઘટે છે, માટે બાહ્ય પદાર્થોની સિદ્ધિ માટે નિર્ણય ક જેમ ઉપગ લગાડીએ છીએ, તેમ અહીં પણ લગાડીએ તે આત્માની સિદ્ધિ કેમ ન થાય ? જરૂર થાય. માટે તરવા નિર્ણયમાં ઉપયોગ લગાડવામાં આવે તે સ્વયંમેહુને નાશ થાય જ; અને તેમ થતાં સમ્યકુવાદિરૂપ મેક્ષના ઉપાયને પુરુષાર્થ બને છે. ભરતાદિકને બાહ્ય તપ કર્યા વિનાજ મેક્ષની પ્રાપ્તિ થઈ, માટે અનશનાદિ બાહ્ય તપ સર્વ પ્રકારે ત્યાજય છે તેમ માનવું ન જોઈએ. અનશનાદિ બાહ્યપ શુદ્ધોપગની પ્રાપ્તિનું પરંપરા કારણ છે, જે એમ માનવામાં ન આવે તે શ્રી તીર્થ કર દેવ તથા ગણધર દેવ શામાટે તપ કરત? એકાંતે સાધન કરતાજ મોક્ષ માનવું તે Page #699 -------------------------------------------------------------------------- ________________ પણું મિથ્યાત્વ છે. માટે અનેકાંતરૂપ વસ્તુ સ્વરૂપને યથાવત્ વિધિરૂપ માનવું, પણ હઠાગ્રહી ન થવું તેજ મુમુક્ષુઓનું સમ્યકત્વ લક્ષણ છે. નવ પદાર્થોનું સ્વરૂપ भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च । आस्रवसंवरनिर्जरा बंधो मोक्षश्च सम्यकत्वम् ॥५२६॥ . અર્થ - ભૂતાર્થ નયથી જાણેલ, જીવ, અજીવ વળી પુણ્ય, પાપ, તથા આસવ, સંવર, નિર્જરા, બધ અને મેક્ષ એ નવા તરત સમ્યકત્વ છે. ભાવાર્થ- જીવ, અજીવ આ બને જુદા જુદા મુખ્ય સ્વતંત્ર તિત છે. જીવ તત્વમાં વિકારનું થયું તે વિરૂદ્ધ સવભાવવાળા પદ્રવ્યના સાગ વિના બની શકે નહીં, માટે વિકારનું કારણ એવું જે પુરાલ અજીવ તત્ત્વ છે તેના સાગથી જીવનું વિકારમય પરિણમન થઈ રહ્યું છે. જીવમાં અજીવનું પ્રવેશ થવું, તે આસવ તત્વ છે. પ્રવેશ થતાં બંનેની મિશ્ર અવસ્થાનું થવું, તે બંધ તત્વ છે તેનાથી દુઃખમય સંસારની ઉત્પત્તિ થાય છે. હવે એવા દુખથી છુટવાને ઉપાય છે તેનાથી વિરૂદ્ધ અબંધ કાર્ય હૈય, ત્યારે જ થઈ શકે; અથવા બંધનું કારણ આસવ છે, અને આસવ નિરોધ તે મુકિતનું પ્રથમ કારણ હોવાથી તેને સંવર તત્વ કહે છે, તેનાથી ભવિષ્ય બંધને નિરાધ થાય છે બધું મૂળથી છૂટવાનું નામ નિર્જરા તવ છે; આ તત્વના પ્રગથી જીવ અત્યંત શુદ્ધ થઈ જાય છે તેને મોક્ષ તત્વ કરે છે. તેજ Page #700 -------------------------------------------------------------------------- ________________ 38 અંતિમ ધ્યેય અથવા સાધ્ય છે, જેને મેાક્ષ માર્ગમાં પ્રવેશ કરવા હાય તેને સાત તત્ત્વનું સ્વરૂપ પ્રથમ જાણવું જોઈએ; તેને જાણ્યા વગર માક્ષ ઉપાય જીવ કેમ કરશે ? માટે પહેલાં તેના સ્વરૂપને સમ્યક પ્રકારે સમજી તેના ઉપાયમાં લાગી જવું જોઇએ. તા જ જીવ દુ:ખમાંથી છુટી સુખમય થઈ શકે છે. જીવ–અજીવ ( પદ્મલ ) સામાન્ય તત્ત્વ છે અને આવાદિ પાંચ તત્ત્વ તા જવ-પુદ્ગલની પર્યાય છે, તે વિશેષરૂપ તત્ત્વ છે. પાંચ વિશેષ તવામાં પ્રથમ મેાક્ષતત્ત્વના સ્વરૂપને ઓળખે, પછી મક્ષતત્ત્વ હિતકર છે તેમ જાણી તેના ઉપાય કરે અને માક્ષના ઉષાય સવર નિર્જરા છે તેને આળખે. આસવાના અભાવ થતાં સંવર થાય અને ખધના અભાવ થતાં નિશ થાય. પણ તે સાત તત્ત્વા જાણ્યા વિના ઉપાય શેના કશે ? માટે પ્રથમ સાત તત્ત્વાને યથાર્થ જાણી ઉપાય કરવા તેમાં પુણ્યને માક્ષ માર્ગ ન માનવા અને સ્વચ્છંદી પાષરૂપ પ્રવૃત્તિનેા પ્રથમ ત્યાગ કરવા, એમ નવ તવાનું સમ્યક્ શ્રદ્ધાન કરવું ચેગ્ય છે. જીવ-અજીવને આળખી પેાતાને વા પરને જેમ છે તેમ જાણવા. અને આસવને ઓળખી તેને હૈય માનવા, અંધને અહિતરૂપ માનવા, સંવરને ઉપાદેય માનવા, નિ`રાને હિતકારણ માનવું અને માક્ષને પેાતાનું પરમહિત માનવું. તે પ્રમાણે તત્ત્વ શ્રદ્ધાનના અભિપ્રાય છે; તેનાથી ઉલટા અભિપ્રાય વિપરીતાભિનિવેશ છે. હવે જે જીવ જિનવચનથી તત્ત્વની પ્રતીતિ કરે, પરંતુ શરીર આશ્રિતક્રિયામાં મહુકાર વા પુણ્યાવમાં ઉપાદેયપણું ન છેડે અથવા અભ્યાસ માત્ર તત્ત્વશ્રદ્ધાની હાય પણુ અભિપ્રાયમાં Page #701 -------------------------------------------------------------------------- ________________ વિપરીતપણું ન છૂટે તે તે જીવ મિથ્યાષ્ટિ જ છે, માટે જે તત્વાર્થ શ્રદ્ધાન વિપરીતભિનિવેશ હિત છે, તે જ સમ્યગ્દર્શન છે. આત્મ દ્રવ્ય તે શુદ્ધાશુદ્ધ પર્યાય સહિત છે. તેમ શુદ્ધાશુદ્ધ પર્યાય ઓળખ્યા વગર આત્મ દ્રવ્યનું શ્રદ્ધાન થાય નહીં. હવે શુદ્ધાશુદ્ધની ઓળખાણ આસવાદિના શ્રદ્ધાન વિના સ્વ–પરનું શ્રદ્ધાન અથવા માત્ર આત્માનું શ્રદ્ધાન કાંઈ કાર્યકારી નથી. જીવ પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર જ છે, એમ સમજી, આસવ બંધને અભાવ કરી, સંવર નિર્જરારૂપ ઉપાયથી મોક્ષ પદની પ્રાપ્તિ કરે છે. માટે જેને સ્વ-પરનું અથવા આત્માનું સત્ય શ્રદ્ધાના હોય તેને જ સાત તત્વનું શ્રદ્ધાન અવશ્ય હોય છે. સાતે તત્વાર્થોને શ્રદ્ધાનથી જે, રાગાદિ મટાડવા અર્થે સ્વ–પરને ભિન્ન ભિન્ન ચિંતવે છે, તે જ ભેદવિજ્ઞાન જીવને કાર્ય કારી છે. અરિહંતાદિના શ્રદ્ધાન વિના તત્વાર્થ શ્રદ્ધાન સમ્યકત્વ કદી પણ હોઈ શકે નહીં, અર્થાત્ જેને તવાWશ્રદ્ધાન હેય છે તેને સાચા અરિહંતાદિકના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન અવશ્ય હોય છે. . . . . - - મોક્ષત તો અરિહંત સિદ્ધ જ લક્ષણ છે, તેથી સાચા દેવનું શ્રદ્ધાન થયું. અને સંવર નિર્જરા તે મોક્ષનું કારણ છે તેના ધારક મુનિરાજ છે, તેથી સાચા ગુરુનું શ્રદ્ધાન થયું અને રાગાદિ રહિત ભાવનું નામ ધર્મ છે એટેલે અહિંસા ધર્મનું શ્રદ્ધાન થયું. એમ સાચા દેવ, ગુરુ, ધર્મનું શ્રદ્ધાન સાત તમાં ગર્ભિત છે. જ્યારે જીવ તત્તનો વિચાર કરે, ત્યા સવ-પરને ભેદવિજ્ઞાનાદિ સહિત કરે અને આત્મ સ્વરૂપને Page #702 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરે, ત્યારે દેવાદિકના સ્વરૂપની સાથે સાથે વિચાર કરે એ પ્રમાણે જ્ઞાનમાં નાના પ્રકારના વિચાર કરે, પરંતુ શ્રદ્ધનમાં તે સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું જ જાણે. એમ તત્વ વિચાર કરતાં કરતાં જ્યારે મિથ્યાત્વ કર્મના ઉપશમાદિ થાય છે, ત્યારે જીવને વિપરીતાભિનિવેશ રહિતનું જ્ઞાન થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જીવ પિતાના આત્મામાં તે અહં બુદ્ધિ અને શરીરમાં પબુદ્ધિ એવા યથાર્થ ભાવનું શ્રદ્ધાન જિન વચનાનુસાર પ્રતીતિ પૂર્વક પિતાને પિતારૂપ શ્રદ્ધાન કરે છે. - સાત ત માં પ્રજનભૂત તે મિક્ષતત્વ છે, અને મેક્ષતત્વ છે તેજ આત્મિક સ્વભાવ છે. આત્માને સ્વપરનું શ્રદ્ધાન થાય, ત્યારે જ પોતે પિતાને પરથી ભિન્ન જાણું, પિતાના હિતને અર્થે પિતાને ઉપાય કરે તથા પિતાથી ભિન્ન પરને જાણે, જાણ્યા વિના સ્વપરનું શ્રદ્ધાન ન થાય અને શ્રદ્ધાન ન થાય ત્યાંસુધી પર્યાયબુદ્ધિથી તે સંસારિક પ્રજનનો ઉપાય કરે અને પદ્રવ્યના ઉપાયમાં રાગ દ્વેષ થયા વિના ન રહે, તેથી સંસાર પણ ન છૂટે. આ પ્રમાણે સંસાર અને મેક્ષનું સ્વરૂપ તેના સાધન સાધ્યનું સ્વરૂપ બતાવ્યું; હવે જીવને પિતાનું કલ્યાણ શેમાં છે તેને વિચાર કરવો જોઈએ. સમ્યગ્દર્શન થયે જીવને મોક્ષ થતું નથી, તેમજ સમ્યજ્ઞાન થયે મેક્ષ થતો નથી; પરમાથે તે સમ્યકૂચાત્રિ થતાં જ મોક્ષ માર્ગ થાય છે, અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચરિત્ર ત્રણે જુદા જુદા મેક્ષ માર્ગ નથી પણ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની Page #703 -------------------------------------------------------------------------- ________________ એકતા તેજ શૈક્ષ માગ જાણવે. તેને સાધવા જીવે પુરુષાર્થ કરવો જોઈએ. ભાવ બંધ મુખ્ય ચાર પ્રકારે છે અને તેના પ્રભેદો સત્તાવન પ્રકારે થાય છે (૫) મિથ્યાત્વ ( અતcવશ્રદ્ધાન ) (૧૨) અવિરત (વ્રત પાળવાના અથવા ત્યાગ કરવાના ભાવ ન થવા) (૨૫) કષાય (ક્રોધાદિ ભાવે ) અને (૧૫) યાગ (મન, વચન, કાય) એમ મુખ્ય ચારના સત્તાવન પ્રકારે ભાવ બંધ થાય છે. તેના સ્વરૂપને, નિમિત્ત નૈમિત્તિક સ્વરૂપને સમ્યક્ઝકારે જાણવા જોઈએ. વળી દ્રવ્યબંધ ચાર પ્રકારે છે. તે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધરૂપ છે તેના સંગ સ બંધને પણ જાણવા જરૂરી છે. જેમ સત્તાવન પ્રકારે આસવ બંધના કારણરૂપ છે તેનાથી છુટવાના સત્તાવન ભેદ સવરના જાણવાથી નિર્જરા થાય છે. અથવા બંધાએલ આત્મા છુટી શકે છે તે સત્તાવન સંવરના ભેદ નીચે પ્રમાણે છે. ' પાંચ મહાવ્રત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ક્ષમાદિ ધર્મ, બાર અનુપ્રેક્ષા અને બાવીસ પરિષહજ્ય એમ સત્તાવન ભેદ સંવરના કા. તેના સ્વરૂપને સમ્યક પ્રકારે વ્યવહાર અને નિશ્ચયથી જાણ્યા વગર બંધનથી છુટકારો એકાંત તપોથી કેટી- ભામાં પણ થઈ શકે નહીં અને એવાજ બંધનને જ્ઞાની ક્ષણ માત્રમાં નાશ કરી શકે છે. અર્થાત જે કર્મ અજ્ઞા છે. લક્ષ કેટિ ભ વડે ખપાવે છે તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન, વચન, કાયથી, ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાંત્રથી અપાવે છે (જુઓ પ્રવચનસાર ગાથા ૨૩૮, ભગવતી આરાધના ગાથા ૩૪)માટે સમ્યઝાની પ્રાપ્તિ પ્રથમ કાર્યકારી છે અને તે પૂર્વકનું ચારિત્ર માવજીવને Page #704 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકારી છે. માટે સમ્યફનું વિશેષણ સમ્યગ્દર્શનથી મળે છે અને સમ્યગ્દર્શન સાતતના યથાર્થ શ્રદ્ધાનથી થાય છે. માટે તરવશ્રદ્ધાન તેજ સમ્યગ્દર્શન છે. સારાંશ - સ્વ- તે જ્ઞાનદિ સ્વરૂપ આત્માનું જ સ્વરૂપ છે અને પર તે રાગાદિ વદિ અછવનું સ્વરૂપ છે. સંવર તે રાગાદિ રહિત આત્મ પરિણામ છે. નિર્જરા જે ભાવીકર્મ બંધનું કારણ ભાવકર્મ હતું તેનું નિજ વુિં તે નિર્જરા છે બંધઃ રાગાદિકનું ફૂલ તે બંધ છે. આસવ બંધ થવાના હેતુનું આવવું તે આસવ છે. પુણ્ય: મંદરાગાદિને પુણ્ય કહે છે. પાપ તીવ્ર રાગાદિને પાપ કહે છે. મેક્ષઃ સંસાર અવસ્થાને અભાવ તે મેક્ષ છે. આસવ (પાપ-પુણ્ય) થી બંધ થયો અને સંવર નિર્જરાથી મેક્ષ થયે એમ યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે તેને ધારક તે સમ્યગ્દષ્ટિ છે અને તેજ મોક્ષમાર્ગને સાધક છે. અર્થાત અહીંથી મોક્ષમાર્ગ શરૂ થાય છે (વિશેષ વર્ણન સમયસાર, પંચાસ્તિકાય ગ્રંથેથી જાણવું) વિશેષાર્થ-જીવાદિ નવ પદાર્થનું સમ્યજ્ઞાન, તે સમ્યક ત્પત્તિનું કારણ હોવાથી સમ્યકત્વ કહેવામાં આવેલ છે. નવ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થવાથી આત્મામાં સમ્યકત્વભાવ વ્યક્ત થાય છે, એ શ્રી તીર્થક વ્યવહારનયથી જે ઉપદેશ આપેલ છે તે તીર્થ પ્રવૃત્તિ માટે છે. આ પ્રમાણે શવાદિ નવ તત્તમાં એકત્વને પ્રગટ કરવાવાળી ભૂતાર્થનયથી એકત્વ સિદ્ધ કરીને શુદ્ધરૂપથી પ્રતિષ્ઠાપિત જે આત્મા છે અને જેનું લક્ષણ આત્મ Page #705 -------------------------------------------------------------------------- ________________ S .. . * * ખ્યાતિ છે, તેની અનુભૂતિ થાય છે. અર્થાત્ આત્માનુભૂતિજ ખરેખર સંધર નિર્જરા અને મોક્ષનું કારણ છે. જે કે ભાવાસવાહિક વૈભાવિકભાવ ભૂતાઈનયથી આત્માના નથી પણ વ્યવહારનયથી અથવા અભૂતાઈનયથી તે આત્માનો જરૂર છે. જે આત્માની સાથે તે ભાવેને સર્વથા સંબંધ વિચ્છેદ હોય તે તીર્થકરાદિએને તીર્થની પ્રવૃત્તિ કરવાની ! જરૂર હતી? પણ કેઈને કોઈ અપેક્ષાથી વૈભાવિક ભાવને આત્મા સાથે સંબંધ હોવાથી તેને વિનાશ કરવા માટે તીર્થકરાએ તીર્થ સ્થાપના કરી છે. 1. ભગવાનને ઉપદેશ છે કે હે ભવ્ય જીવ! તારો આત્મા અનાદિ કાળથી કર્મોથી દુખિત હોવાથી અને તેના ઉદયથી તારા આત્મામાં વૈભાવિક ભાવ પેદા થાય છે અને તે ભાવથી આસવ અને બંધ થાય છે જે વૈભાવિક ભાવેને હદયમાંથી દૂર કરી શુદ્ધ ભાવને જ હૃદયમાં સ્થાન આપવામાં આવે તે મેક્ષની પ્રાપ્તિ કઈ અસાધ્ય ચીજ નથી અથવા પરો . પરદ્રવ્યોનાભા અને તેના નિમિત્તથી થતાં પિતાના વિભાવેથી પોતાના આત્માને ભિન્ન જાણી, તેને અનુભવ કરે ત્યારે પારદ્રવ્યના ભાવસ્વરૂપ નહિ પરિણમતે આત્મા તે સમયમાં કર્મથી બંધાતો નથી ત્યારે જ જીવની સંસાર નિવૃત્તિ થાય છે. (ા જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મેક્ષ, પુણ્ય અને પાપ એ નવ તત્વ છે તેમાં આસવ, અધિ, સંવર, નિર્જરા, મેક્ષ, પુણ્ય અને પાપ એ પદાર્થ છે, જે જીવ અને અજીવન Page #706 -------------------------------------------------------------------------- ________________ * * * સંબંધથી અસ્તિરૂપ બની શકે છે એ બન્નેમાંથી જે કોઈ એકને પણ અભાવ થાય છે તે અતિરૂપ થઈ શકતા નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ૧ પુણ્યરૂપ વૈભાવિકભાવ પ્રાગજિત કર્યોદય નિમિત્ત હોવાથી આ આત્મા વિકાર્ય છે અને પ્રગતિ કર્મ વિકારક છે. • ૨ શુભ ભાવથી કર્મરૂપ પરિણત થવાવાળા પુલ પરમાણું વિકાર્ય છે અને આત્માની શુભભાવ વિકારક છે ૩ પૂર્વાર્જિત કર્મોદયજન્ય પાપરૂપ ભાવિકભાવ વિકાર્ય છે અને પૂર્વાજિત કર્મ પરમાણુ વિકારક છે. ૪ અશુભ ભાવથ કર્મરૂપ પરિણત થવાવાળા પુદ્ગલ પરમાણુ વિકાય છે અને પાપરૂપ વૈભાવિકભવ વિકારક છે.' ૫ પૂજિત કર્મોદયથી જયારે આત્મપ્રદેશને શુભાશુભરૂપ આ પરિસ્પંદન થાય છે ત્યારે પૂજિત ક અસવક કહેવામાં આવે છે અને શુભાશુભ પરિણામ આસવ્ય કહેવામાં આવે છે. ૬ શુભાશુભ પરિણામ જ્યારે નવા કર્મ પરમાણુઓને આસવ કરે છે ત્યારે શુભાશુભ પરિણામ આસવ કહેવામાં આવે છે અને પુદ્ગલ પરમાણ આસવ્ય કહેવામાં આવે છે.' ૧૭ પૂર્વકર્મોદયથી જ્યારે મિથ્યાત્વાદિરૂપ વૈભાવિકભાવ વ્યકતા થાય છે ત્યારે પૂર્વકમ બંધક અને મિથ્યાત્વાદિરૂપ પરિણા મને બંધ કહેવામાં આવે છે, Page #707 -------------------------------------------------------------------------- ________________ - ૮ મિથ્યાત્વાદિ પરિણામેથી આત્મપ્રદેશોમાં જ્યારે પુદગલ પરમાણુઓના પ્રદેશોને પ્રવેશ થાય છે ત્યારે મિથ્યાત્વાદિ રૂપ પરિણામ બંધક અને પ્રવેશ કરવાવાળા પુદગલ પંર* માણુ બંધ્ય કહેવામાં આવે છે. પૂર્વાર્જિત કર્મોના ક્ષય, ઉપશમ પશમથી જ્યારે મિથ્યાત્વાદિ વૈભાવિકભાવ રેકાય છે ત્યારે ક્ષીરાદિક અવસ્થાઓને પ્રાપ્ત થવાવાળા કમ પરમાણુ સંવારક અને મિથ્યાત્વાદિ ભાવ સંવાય કહેવામાં આવે છે. ' ૧૮ જ્યારે અનુપ્રેક્ષાદિરૂપ પરિણામોથી આગામી કર્મ પરમાણુ | રોકાય છે ત્યારે અનુપ્રેક્ષારૂપ પરિણામ સંવારિક અને કાવા* વાળા કર્મ પરમાણુને સંવાય કહેવામાં આવે છે - ૧૧ જે પરિણામેથી કર્મોને એક દેશ ક્ષય થાય છે તે પરિણા મને નિરક કહે છે. અને એક દેશરૂપથી ક્ષીણ થવાવાળા , કર્મ પરમાણુઓને નિ કહે છે. ૧૨ સંપૂર્ણ (બધા) કર્મોનો ક્ષયના કારણે ભૂત જે પરિણામ છે તે મચક કહેવાય છે અને છુટી જવાવાળા કર્મ પરમાણને મેચ કહેવામાં આવે છે. કે - પૂત આસવ્યાસાવકાદિરૂપ જે યુગલ બતાવવામાં આવેલ છે તેના પ્રત્યેક યુગલમાં જવ અને અજીવ એમ બન્નેનું અરિતત્વ પડ્યું છે પણ જે એમાંથી જીવ અથવા અજીવ કઈ એક ને અભાવ થઈ જાય તે આસવાદિકનું ઘટવું (બનવું) અશક્ય છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ * જીવ અને પુદગલની અનાદિકાળથી ચાલી આવતી બંધ પર્યાય છે તેની મુખ્યતથી જ્યારે તેમાં એકત્વને અનુભવ કરવામાં આવે છે ત્યારે તે જીવાદિ નવ પદાર્થ બાહ્યદષ્ટિથી ભૂતાર્થ છે. પણ જ્યારે શુદ્ધ જીવ દ્રવ્યના સ્વભાવની મુખ્યતાથી અનુભવ કરવામાં આવે ત્યારે તે અભૂતાર્થ-અસત્યાર્થ છે. શુદ્ધ નયની દષ્ટિથી તેને આત્માની સાથે કોઈ સંબંધ નથી, તેથી તે નવતમાં ભૂતાઈનયથી એક જીવ માત્રજ પ્રગટ થાય છે અર્થાત તે તેની પ્રતીતિમાં ભૂતાર્થનથી માત્ર શુદ્ધ જીવની યથાર્થ પ્રતીતિ થવાથી સમ્યકત્વ થાય છે. શુભાશુભ પરિણામરૂપ પુણ્ય, પાપ, ભાવાસવ ભાવબંધ, ભાવસંવર, ભાવનિર્જરા અને ભાવમક્ષ તે માત્ર જીવના વિકાર છે અને પુણ્ય પાપ નામના શુભાશુભ પરમાણ, વ્યાસવ, દત્યબંધ, દ્રવ્યયંવર, દ્રવ્યનિર્જરા અને દ્રવ્યમક્ષ તે માત્ર અવરૂપ વિકાર હેતુ છે અર્થાત આ અવરૂપ હેતુ જીવન વિકારનું કારણ છે. જીવાદિ નવ પદાર્થને જીવ દ્રવ્યની પથાય કહેવામાં આવે છે તેમજ અજીવ દ્રવ્યની પણ કહેવામાં આવે છે. જીવ દ્રવ્યની પર્યાયની મુખ્યતાથી જોવામાં આવે તે પુણ્ય પાપાદિ પરિણામે જીવના જીવરૂપ સ્વપ્રત્યયજન્ય છે અને અજીવની કમરૂપ પર્યાયની મુખ્યતાથી જોવામાં આવે તે સંસારરૂપ પર્યાય અવસ્થા સત્યાર્થ છે-ભૂતાઈ છે અને શુદ્ધ જીવ, અને શુદ્ધ પુલના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તે નવ પદાર્થ અસત્યાર્થ છે-અભૂતાઈ છે. એ પ્રમાણે પર્યાય વપ્રત્યય અને પરપ્રત્યય પરિણાનરૂપ નવ પદાર્થોને યથાર્થ જ્ઞાનથી શુદ્ધાત્માની અનુભૂતિ થવાથી સમ્યકત્વ છે Page #709 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. જો કે નવ પદાર્થ તીર્થ પ્રવૃત્તિ માટે પ્રાથમિક શિષ્યની અપેક્ષાથી ભૂતાર્થ – સત્યાર્થ છે પણ જે અને શુદ્ધ શાયર ભાવનો અનુભવ થયે છે. એવા નિર્વિકલ્પ સમાધિમાં નવ પદાર્થોમાંથી નિશ્ચયનયે એક શુદ્ધ આત્મા જ અનુભવમાં આવે છે. ત્યારે પ્રમાણ, નય અને નિક્ષેપકિન અમાવ થઈ જાય છે. તે સિવાય વધારે શું કહીએ! અદ્વૈત અવસ્થામાં ત જ પ્રતિમા તું નથી. દષ્ટાંત:- જમીનમાંથી નીકળેલ સુવર્ણ પાષાણુમાં કાલીમા (માટી) જે કે અનાદિની મળેલ છે. છતાં પણ સેનાએ પોતાના સ્વભાવને કદી છોડ નથી. તેનું શુદ્ધ સ્વરૂપ વર્તમાન કાલી માંથી અવશ્ય ઢંકાઈ ગયું છે તેમ છતાં પોતે સુવર્ણભાવને છોડી કદી પણ મોટીરૂપે થયું નથી. એ પ્રમાણે અનાદિ કાળથી કમરૂપી કાલીમાંથી આત્મા મળેલ છે છતાં પણ પોતાના ચૈતન્ય સ્વભાવને છોડી કદી પણ જડત્વભાવે પરિણા નથી માત્ર તેનું જ્ઞાતા સ્વરૂપ વર્તમાન માટીને લીધે અવશ્ય ઢંકાઈ ગયું છે. જેમાં સોનાની શુદ્ધિ થવામાં સેનાના ઘણું વણે થાય છે તે વણેમાં શુદ્ધ સોનું અંતર્મગ્ર છે. જેમ જેમ સમાં તપતું જાય છે તેમ તેમ તે શુદ્ધ થતું જાય છે અને અંતના તાપમાં તે સુવર્ણ કીટી (માટી માંથી બહાર નીકળી જાય છે તે પ્રમાણે આમાં પણ કેમથી તેના સાધન દ્વારા ભિન્ન કરી શકાય છે તેમ જાણવું * સાત તવેના કાનમાં રહી જતી ભૂલ * * * છવાજીવતત્વમાં ભૂલ વિવેચન-દાન, પૂજા, ઉપદેશ, ઉપવાસાદિ. ક્રિયાઓ કે જે Page #710 -------------------------------------------------------------------------- ________________ શરીરશ્ચિત છે તેમાં પિતાપણું માને અથવા તે ક્રિયાને સ્વામી થાય તે એવી પાલાશ્રિત ક્રિયાથી, આત્માશ્રિત જ્ઞાનાદિ ક્રિયાનું ભિન્નપણું ને ભાસ્યું તે વર્ણાદિમાં અબુદ્ધિ થઈ અને જડે ક્રિયાના કર્તાપણાને અભિપ્રાય ન મટે તેવી મિથ્યા શ્રદ્ધાન રહ્યું. જ્યારે શ્રદ્ધાનમાં તે પર અંશ પણ પિતાનામાં ન કેળવે અને પોતાને અંશ પરમાં કિંચિત માત્ર ન મેળવે એવા સાચા શ્રદ્ધાન વિના સૂમ મિથ્યાત્વ છુટતું નથી. કિંચિત માત્ર પરમાણુને શ્રદ્ધાનમાં સ્વામિત્વ ભાવ ન હોય અને જે ભાથી તીર્થકર પ્રકૃતિ બંધાય તે રાગ ભાવ પ્રત્યે પણ ઉપદેય બુદ્ધિ શ્રદ્ધાનમાં ન હોય, પરદ્રવ્યો અને પારદ્રવ્યના ભાથી ભિન્ન અર્થાત કર્મ બદ્ધ-અબદ્ધ દ્રવ્યકમ, ભાવકર્મથી રહિત આદિ, સાદ, અંત વિનાને બંધ મોક્ષની પર્યાયના વિકલ્પ વિનાને, નિરાવરણ, આનંદનો દાતા પરમ પંચમ ભાવજ હું છું એવા અંતરંગ શ્રદ્ધાનથી પ્રગટ થએલી જ્ઞાનતિ તેજ સમ્યગદર્શનની સહચરણ સખી ઉપાદેય છે. .. - જીવ પુગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને બે દ્રવ્યના મેળાપથી ઉપજી માને છે પણ જીવની ક્રિયામાં પુદ્ગલ નિમિત્ત છે અને યુગલની ક્રિયામાં જીવ નિમિત્ત છે એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતા નથી ત્યાં સુધી જીવ, અજીવને સાચે શ્રદ્ધાની કહી શકાય નહીં જ્યારે પૂર્વોક્ત પ્રકારે જાણવણું થાય ત્યારે જીવ–અજીવ પદાર્થનું ભિન્ન જાણ પણ થયું ત્યારે જ નિશ્ચય શ્રદ્ધાના થયો કહેવાય. Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭, - , આસવતત્વમાં ભૂલ • શુભાશુભ અને ક્રિયા આસવબંધને કારણભૂત હેવાથી ઉપાદેય નથી એમ શ્રદ્ધાન કર્યા પછી અશુભ ભાવરૂપ પાપ ક્રિયાનો ત્યાગ કરી શુભ ભાવરૂપ પુણ્ય ક્રિયામાં પ્રશસ્ત રાગરૂપ પ્રવૃત્તિ કરવી પણ શ્રદ્ધાનમાં તો વીતરાગ થઈ જ્ઞાતા દૃષ્ટા રૂ૫ પ્રવૃત્તિ થશે ત્યારેજ નિબંધ થઈશ એવી ઉપાદેય બુદ્ધિ સદા રાખવી હવે જે શુભ ક્રિયામાં ઉપાદેય બુદ્ધિ શ્રદ્ધાનમાં રાખે અને તેને જ મેક્ષ માર્ગ જાણે તે મિથ્યાત્વ રહેતાં મિથ્યાદષ્ટિપણું રહ્યું અર્થાત બંધ તત્ત્વમાંજ ઉપાદેયપણું થતાં મિચ્છાદષ્ટિપણું રહ્યું. મિથ્યાત્વ, અવિરત, કષાય, અને વેગ એ આસવના ભેદ છે તેને બાહ્યરૂપથી જાણે પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ન જાણે જેમકે – અન્ય દેવાદિકસેવનરૂપ ગ્રહીત મિથ્યાત્વને તે મિથ્યાત્વ જાણે પણ અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વ રાગાદિ ભાવરૂપ અગ્રહીત મિથ્યાત્વ છે તેને ન જાણે. બાહ્ય ત્રસ સ્થાવર જીવની હિંસા વા ઈન્દ્રિય મનના વિષયમાં પ્રવૃત્તિને અવિરતિ માને, પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તથા વિષય સેવનમાં અભિલાષા મૂળ છે તેને ન જાણે બાહાકેદાદિ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં રાગદ્વેષ રહે તેને ન જાણે. તથા મન, વચન, કાયની બાહોચેષ્ટા થાય તેને યોગ જાણે પણ અંતરંગમાં પર્યાપ્તનામા, નામ કમના ઉદયથી થતો પેગ શક્તિને કંપનરૂપ છે. તેને ન જાણે જીવ બાાકિયા વા બાહ્ય નિમિત્ત મટાડવાના ઉપાય કરે પણ એ મટવાથી કાંઈ આસવ મટતા નથી. રાગદ્વેષ મેહરૂપ આસવભાવ મટતાં આસવ રેકાય છે તેને જેની ચિંતા નથી તે ચારે પ્રકારના અને સ્વામી Page #712 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાષ્ટિ રહે છે. માટે આસવ તત્વનું પૂવક્ત પ્રકારે યથાર્થ સ્વરૂપ સમજી સાચું શ્રદ્ધાન કરવું જેથી આસવભાવ શેકાય છે. બંધતત્વમાં ભૂલ જીવને અશુભભાવો વડે નરકાદિરૂપ પાપબંધ થાય છે અને શુભભાવે વડે દેવાધિરૂપ પુણ્યબંધ થાય છે તેમાં પાપ બંધથી મળતી સુખ સામગ્રીને બુરી જાણી દ્વેષ કરે છે અને પુણ્ય બંધથી મળતી સુખ સામગ્રીને સારી માની રાગ કરે છે તેથી તે જીવ વર્તમાન પર્યાયની સામગ્રીમાં સુખ દુઃખની માન્યતાથી જેમ રાગી ષી થયે છે તેમ તે ભાવી પર્યાયની સામગ્રીમાં પણ સુખ દુ:ખની કલ્પનાથી રાગદ્વેષનો શ્રદ્ધાની થાય છે. વળી શુભાશુભ ભાવે વડે પુણ્ય પાપના રસ તે અઘાતિઆમાં પડે છે પણ અઘાતિયા કર્મો આત્મ ગુણના ઘાતક નથી. શુભાશુભ ભાવમાં ઘાતિકર્મોને બંધ નિરંતર પડે છે અને ઘાતિકર્મ આત્મગુણના ઘાતક છે માટે શુભ કે અશુભ કઈ પણ ભાવ આત્મગુણને ઘાતક હોવાથી આત્માને કલ્યાણકારી નથી તેમ શ્રદ્ધાનમાં લાવી અશુભથી બચવા શુભને હેય બુદ્ધિથી અપનાવી શુદ્ધ ભાવની જ ભાવના ભાવવી ચગ્ય છે અર્થાત્ શુદ્ધ ભાવજ માત્ર ઉપાદેય છે એવું શ્રદ્ધાન ન થતાં બંધ તત્વમાં મિથ્યા શ્રદ્ધાન રહી જાય છે માટે યથાર્થ શ્રદ્ધાન કરવું જેથી બંધ તત્વમાં ઉપાદેય બુદ્ધિને નાશ થતાં બંધ તત્વનું યથાર્થ શ્રદ્ધાન થાય. સંવરતત્વમાં ભૂલ - શુભાશુભ ભાવેથી સત્તાવન પ્રકારે આસવ માનવામાં Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૫૯ આવેલ છે જેમકે :- મિથ્યાત્વના પાંચ, અવિરતિના બાર, કષાયના પચીસ અને યોગના પંદર મળી સત્તાવન આસવ થયા તેને સિદ્ધાંતમાં સત્તાવન પ્રકારના ચારિત્ર વડે સંવર થાય છે તેમ લખ્યું છે જેમકેઃ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ક્ષમાદિદશ ધર્મ, બાર અનુપ્રેક્ષા અને બાવીશ પરીષહજ્ય એમ સત્તાવન પ્રકાર સંવરના કહ્યા પણ તેમાં કયા પ્રકારે શ્રદ્ધાનમાં સ્થૂલ તથા સહમ મિથ્યાત્વ રહી જવા પામે છે તે કહું છું. અહિંસાદિરૂપ ભાવ ભાવને સ્થલ મિથ્યાત્વથી સંવર માને છે પરંતુ એકજ કારણથી પુણ્ય બંધ માનીએ તથા સંવર પણુ માનીએ તે કેમ બને? શંકાકાર - મુનિને એકજ ભાવમાં બંધ અને સંવર નિજેરા થાય છે એવું આગમ વચન છે તે આસવમાં બન્ને કાર્યો એકજ ભાવમાં એક કાળમાં થવામાં શું વાંધો? ઉત્તર - એકજ મિશ્રભાવમાં બને કર્યો તે બની શકે જેમકે જેટલા અંશમાં વીતરાગતા છે તેટલે તે સંવર થાય છે અને જેટલા અંશમાં રાગ છે તેટલે બંધ થાય છે તેમાં કે વિરોધ નથી કારણ સરાગતાના અભાવમાં જેટલી વીતરાગતા થઈ તેટલા બંધથી તો છુટયો અને જેટલે અંશ સરાગતા રહો તેટલો બંધાએલ કહ્યો છે તે પ્રત્યક્ષ પાણી અને દુધના દષ્ટાંતથી જાણી શકાય છે. જેમકેઃ દષ્ટાંત - જેટલું પાણી બળે છે તેટલુ દુધ (એક સમયમાં) પિંડરૂપ થતું જાય છે. જેટલું પિંડરૂપ થતું જાય છે તેટલી તે થાય છે બપથી તે ઉગતાના અભાવ Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૬ વીતરાગતા છે અને જેટલું પ્રવાહી છે તેટલી સરાગતા છે તેમાં કઈ દોષ પ્રત્યક્ષમાં પણ જણાતું નથી. મિશ્ર ભાવમાં સરાગતા અને વીતરાગતા પિછાન માત્ર સમ્યગ્દષ્ટિને જ હોય છે. તે સરાગ ભાવને હેયરૂપ અને વીતરાગભાવને ઉપાદેયરૂપ માને છે પણ મિથ્યાષ્ટિ સરાગ ભાવ (પ્રશસ્તરાગ) ને સંવરના ભ્રમથી ઉપાદેય માને છે તેથી એક પ્રશસ્ત રાગથી જ પુણ્યાસ માન અને સંવર પણ માનવે તે ભ્રમરૂપી મિથ્યા શ્રદ્ધાનને સ્કૂલ મિથ્યાત્વ કહેવાય છે. ૧ હિંસાદિ સાવધયોગના ત્યાગને ચારિત્ર માને છે. અને મહા વ્રતાદિરૂપ શુભેપગને ઉપાદેય પણાથી ગ્રહણરૂપ માને છે. તત્વાર્થસૂત્રમાં મહાવ્રત, આણવ્રતને આસવ કહ્યાં છે તે તે ઉપાદેય કેવી રીતે હેય શકે ? આસવ તે બંધનું સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે. મહાવ્રતાદિક થતાં જ વીતરાગચારિત્ર થાય છે એ સંબંધ હોવાથી મહાવ્રતા દિકને ઉપચારથી ચારિત્ર કહ્યું છે પણ નિશ્ચયે તે નિષ્કષાય ભાવજ ખરેખર ચારિત્ર છે. તેથી મહાવ્રતાદિક રૂપ આસવભાવને ચારિત્રપણું સંભવતું નથી તે તે ચારિત્ર મેહનીયના દેશઘાતિ સ્પષ્ક્રકેના ઉદયથી જે મહામંદ પ્રશસ્તરાગ થયો છે તે તે ચારિત્રને મળે છે તે મંદકષાયરૂપ મળમાં મહાવ્રતાદિ ચારિત્ર પાળે છે તેને ચારિત્ર કેમ કહેવાય ? નજ કહેવાય. સર્વ કષાય રહિત ઉદાસીન ભાવ છે તેનું નામ જ ચારિત્ર છે તેવું તે તેને જ્ઞાન નથી તેથી તે સભ્ય મિથ્યાત્વ છે એમ જાણવું. | Page #715 -------------------------------------------------------------------------- ________________ ૨ મન વચન કાયાની બાહ્યચેષ્ટા મટાડે, પોપચિંતવન ન કરે, મૌન ધારણ કરે તથા ગમનાદિ ન કરે તેને ગુપ્તિ માને છે. હવે મનમાં ભકિત આદિરૂપ પ્રશસ્ત રાગાધિરૂપે નાના પ્રકારના વિકલ્પો થાય છે અને વચન કાયની ચેષ્ટા રેકી રાખે છે પણ એ તે શુભ પ્રવૃત્તિ છે. હવે પ્રવૃત્તિમાં તો ગુપ્તિપણું બને નહી વીતરાગ ભાવ થતાં જ્યાં મન વચન કાયની ચેષ્ટા થાય નહિ એજ ખરેખર ગુપ્તિ છે તેનું તો તેને જ્ઞાન નથી તેથી તે સૂમ મિથ્યાત્વ છે. પરજીની રક્ષા અર્થે યત્નાચાર પૂર્વક પ્રવૃત્તિને સમિતિ માને છે. હવે રક્ષારૂપ પરિણમેથી જે સંવર થાય તે પુણ્ય બંધના કારણ કયા ઠરશે? માટે તે સંવરનું કારણ નથી પણ મુનિને કિંચિત્ રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસકતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીને દુઃખી કરી પોતાનું ગમનાદિ પ્રયજન સાધતા નથી તેથી તેમનાથી સ્વયં દયા પળાય છે તેથી તે ખરેખર સમિતિ છે. - ૪ સ્વર્ગ, મોક્ષના લેભથી વા બંધાદિના ભયથી ક્રોધાદિક કરતું નથી પણ ત્યાં ક્રોધાદિક કરવાને અભિપ્રાય તો ગયે નથી તેથી તે ક્રોધાદિકને ત્યાગી નથી. જીવને પદાર્થ - ઈષ્ટનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે પણ જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી ઈછાનિષ્ટ પદાર્થ જણાતા નથી તે કોધાદિક પણ ઉપજતા નથી તે જ યથાર્થમાં ક્ષમાદિ ધર્મ છે. - Page #716 -------------------------------------------------------------------------- ________________ ૫ પહેલાં શરીરાદિ પ્રત્યે રાગ હતે પણ પાછળથી તેને અનિત્યાદિ અવગુણ સમજી ઉદાસીન થયે પણ એ ઉદાસીનતા તે શ્રેષરૂપ છે. માટે શરીરાદિકના સ્વભાવને જાણી, ભ્રમને છેડી, ભલાં જાણી રાગ ન કરે અને બૂરા જાણી દ્વેષ ન કરે એવી જે ઉદાસીનતા છે તેજ ખરેખર અનુપ્રેક્ષા છે. ૬ સુધાદિ લાગતાં તેના નાશને ઉપાય ન કરે અને અંતરંગમાં બુધાદિથી દુઃખી થાય, વા રતિ આદિના કારણેથી સુખી થાય, તે એ સુખદુ:ખના પરિણામ તે આર્ત-રોદ્રધ્યાન છે તેનાથી સંવર કેમ થાય? પણ દુઃખના કારણે મળતાં દુ:ખી ન થાય, સુખના કારણે મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેને જાણવાવાળા જ રહે તે જ સાચે પરીષહજ્ય છે તેનાથી સંવર થાય અથવા રાગાદિ ન થવા તેજ સંવર છે. નિરા તત્વમાં ભૂલ અનશનાદિ બાર તપમાં અગિઆર તપ તે બાહ્ય તપ છે અને એક ધ્યાન જ અંતરંગ તપ છે. જે તપ બાહ્ય પ્રવૃત્તિરૂપ છે તે બધા બાહ્ય સાધન હોવાથી અંતરંગ તપ નથી, પરંતુ એવું બાહા પ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામેની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ જાણવું. બાહ્ય તપ તે શુદ્ધ પગ વધારવા અર્થે કરવામાં આવે છે અને શુદ્ધ પગ જ નિર્જરાનું કારણ છે તેથી બાહ્ય તપને ઉપચારથી નિર્જરાનું કારણ કર્યું છે. પણ એવા અંતરંગ તપનું જ્ઞાન ન હોય તે કેવળ બાહ્ય તપ Page #717 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ કરવાથી પણ નિર્જરા થતી નથી. સુભાષિત રત્ન સદેહમાં આચાયે કહ્યુ છે ક્રૂ, કષાય, વિષય અને આહારના ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ જાણવા માત્ર અન્નના ત્યાગ કરે અને પરિણામને ન જાણે તે તે તપ નથી પણ લાંઘન છે. ભૂખ તરસાદિ સહન કરવા તેને તપ સંજ્ઞા મળતી હાય તે તિયાઁચ નારકીઓને પણ તપ થવા જોઈએ પણુ તેમ તે થતુ નથી માટે શુભ-અશુભ ઈચ્છા કે જે મંધના કારણભૂત છે તે મટતાં શુદ્ધોપચાગરૂપ-શુદ્ધ પરિણામ જ નિરાનું કારણુ છે તેથી તપ વડે નિજૅરા થઈ એમ કહ્યું છે. જ્ઞાની પુરુષને ઉપવાસાદિથી શુદ્ધોપયોગ વધે છે તેથી તેએ ઉપવાસાદિક કરે છે પણ જો ઉપવાસાદિથી શરીરની વા પિરણામની શિથિલતા વડે શુદ્ધોપયોગની શિથિલતા દેખે તે આહારાદિ ગ્રહણ કરે છે માટે માહ્ય સાધન વડે વીતરાગ શુદ્ધોપયેગના અભ્યાસ કરવા. ઈચ્છા રહિત ભૂખ તૃષાદ્રિ સહન કરતાં જો મંદ કષાયરૂપ ભાવ હાય તેા પાપની નિા અને દેવાદિ પુણ્યના બંધ થાય, પણ જો ભૂખ પ્યાસાદિનું કષ્ટ સહન કરતાં તીવ્ર કષાયમાં પુણ્યમ ધ થાય તેા બધા તિર્યંચાદિક દેવ થાય પણ તેમ તે થાય નહીં બાહ્ય સાધન કરતા અતરંગ પરિણામમાં તપની શુદ્ધિ થાય તા જ ઉપચારથી તેને તપ કહીએ પણ ખાદ્ય તપ કરે અને અંતરંગ પરિણામમાં શાંતિ ન હૈાય તે તેને તપાસના પણ નથી. ધર્મ બુદ્ધિથી આહારાદિકના અનુરાગ છે. તા જેટલે રાગ છુટચા તેટલા પુણ્યબંધ થયા પણ તેનાથી નિર્દેશ માની સંતુષ્ટ ન થવું. Page #718 -------------------------------------------------------------------------- ________________ ' -કે . અંતરંગ કષાય શકિત ઘટતાં જેટલા અંશમાં વિશુદ્ધતાને અંશ થયે તેનાથી તે નિર્જરા છે અને જેટલા અંશમાં શુભભાવ છે તેટલા અંશમાં બંધ થાય છે એવો મિશ્રભાવ જ્યાં યુગપત હોય છે ત્યાં બંધ અને નિર્જરા બન્ને હેય છે. ચોથા ગુણસ્થાનમાં કઈ પિતાના સ્વરૂપનું ચિંતવન કરે છતાં તેને આસવ બંધ વધારે છે પણ તેને ગુણશ્રેણી નિર્જરા નથી. પાંચમાં ગુણસ્થાનમાં આહાર, વિહારાદિ વા પ્રાયશ્ચિત તપ આદિ કિયા થતાં પરદ્રવ્ય ચિંતવનથી પણ આસવ બંધ થેડે છે અને ગુણશ્રેણિ નિજેરા થયા કરે છે. માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી વા સ્વદ્રવ્ય, ૫રદ્રવ્યના ચિંતવનથી નિર્જરા નથી પણ રાગાદિ ઘટતાં નિર્જરા છે અને રાગાદિ થતાં બંધ છે જેને રાગાદિના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી તે નિર્જરાનું સ્વરૂપ અન્યથા માને છે શુભ વા શુદ્ધભાવેથી પાપ પ્રકૃત્તિઓના પરમાણુ પલટિ શુભપ્રકૃત્તિરૂપ થાય એવું સંક્રમણ થાય છે પણ શુદ્ધોપગથી પુણ્ય પ્રવૃત્તિઓમાં અનુભાગનું ઘટવું થતું નથી. મેક્ષિતવમાં ભૂલ તે સિદ્ધ શિલામાં રહેવું તેને મેક્ષ માને છે. અથવા જન્મ, જરા, મણ, રોગ, કલેશાદિ દુખેથી છુટવું તેને મોક્ષનું સુખ માને છે. અથવાક્ય પૂજ્ય થવું અથવા કાલકને જાણવું તેને મેક્ષ માને છે. અથવા સ્વર્ગ લેકથી અનંતગણુ મિક્ષમાં સુખ છે એવા ગુણકારથી મોક્ષ સુખની એક જાતિ માને છે. પણ કર્મ નિમિત્તથી આત્માને ઔપાધિકભાવ હતા તેને અભાવ થતાં પિતે શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થયે તેજ મારો મેક્ષ છે તેમ Page #719 -------------------------------------------------------------------------- ________________ કંપ જાણતા નથી. આત્મા અશુદ્ધાવસ્થામાં દુ:ખી હતા તેના અભાવ સુખની પ્રાપ્તિ થઈ તેજ વીતરાગ કારણ છે એ ભાવ તેને ભાસતા થવાથી નિરાળ લક્ષણ અનંત ભાવ માત્ર મારા મેક્ષ સુખનું નથી તેથી તેને મેક્ષ તત્ત્વનું સાચુ શ્રદ્ધાન નથી. પેાતાના ગુણુ પર્યાયામાં વ્યાપ્ત પૂર્ણ જ્ઞાનમય એક નિશ્ચલ સ્વભાવમાં સ્થિત એવા આત્માને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવેાથી ભિન્ન શ્રદ્ધવા, જાણવા અને અનુભવવા તેજ સમ્યગ્દર્શોન છે. તે ( સમ્યગ્દર્શન ) જેવડા આત્મા છે. તેવડું સમ્યગ્દર્શન આત્મ દ્રવ્યમાં સર્વાંગ છે તેનાથી ન નાના છે ન માટે છે અર્થાત્ જેવડા આત્મા છે તેવડું જ સમ્યગ્દર્શન છે તેજ આત્મા છે તેજ આત્મસ્વભાવ છે. તે સમ્યગ્દર્શન પ્રકાશ થતાંજ ભવ્ય જીવના ઉદ્દેશ ( અભિપ્રાય ) બદલી જાય છે. તે પહેલા પરાપ્રીન સંસારિક સુખમાં સુખ માનતા હતા તે હવે સ્વાધીન આત્મ સુખમાં સુખ માનતા થઈ જાય છે. પહેલા તેની ભાવના સંસારની રાગદ્વેષ જાલમાં ફસી હતી તેની હવે મુકિત તરફ ભાવના થઇ જાય છે અને વીતરાગ તેનું આભૂષણ બની જાય છે. તે અંતરંગથી નિશ્ચયે જાણે છે કે મારા આત્મા તેજ મારૂં સર્વસ્વ છે અને જ્ઞાન, દર્શન સુખ વીર્યાદિ ગુજ મારી સમ્પત્તિ છે તેથી તે પેાતાના આત્મગુણ્ણાના વિલાસમાં તૃપ્ત રહે છે સમ્યગ્દષ્ટિ આત્મા સંસાર, શરીર, અને ભેાગેાથી અત્યંત ઉદાસીન રહે છે તે જાણે છે કે મારા સંબંધ અન્ય કાઇ પણ આત્મા સાથે અથવા કાઇ અન્ય પદ્મબ્યા સાથે કિંચિત માત્ર નથી એક પરમાણુ માત્ર પશુ મારૂં નથી. સંશય, વિભ્રમ અને Page #720 -------------------------------------------------------------------------- ________________ વિમેહથી જે અનાત્મમાં સિકતા હતી તે તેને આત્મમાં રસિકતા જાગ્રત થઈ જાય છે તે આધ્યાત્મિક આનંદને સાચો પ્રેમી અથવા આશક્ત થઈ જાય છે તેના આનંદમાં ત્રણ લેકની સમ્પરા તુરછ જણાય છે. સમ્યગ્દષ્ટિને આઠ ગુણ તથા આઠ અંગ પ્રગટ થવાથી તે કેઈનું દુઃખ જોઈ શકતા નથી તે બીજાનું કષ્ટ નિવારણ કરવા પૂર્ણ ઉધમ કરે છે અને તે કાર્ય પૂર્ણ થયા વિના તેને ચેન પડતું નથી એ તેને સહજ સ્વભાવજ થઈ જાય છે. તેના આઠ ગુણ અને આઠ અંગનું સંક્ષેપમાં હવે હું સ્વરૂપ કહું છું. સમ્યગ્દષ્ટિના ગુણેના નામ तत्राद्यः प्रशमो नाम संवेगश्च गुणक्रमात् । अनुकम्पा तथास्तिकयं वक्ष्ये तल्लक्षणं यथा ॥५२८॥ અર્થ- સમ્યગ્દષ્ટિને પહેલો ગુણ પ્રશમ છે બીજે સંવેગ, ત્રીજો અનુકંપા અને ચોથે આસ્તિક્ય છે. એ ચારેના લક્ષણ કમથી કહે છે | ભાવાર્થઅનંતાનુબંધી કષાયના ઉદયને અભાવ તે પ્રશમ છે અથવા પાંચ ઈન્દ્રિય સંબંધી વિષયમાં અને અસંખ્યાત લેક પ્રમાણુ ક્રોધાદિ ભાવમાં સ્વભાવથી જ મનની શિથિલતા થવી તેને પ્રશમ ગુણ કહે છે. જે જીએ પિતાની સાથે કઈ નવીન અપરાધ કરેલ હોય તે જીવના વિષયમાં કદી પણ મારવા આદિ ભાવ ન થ અથવા અપરાધી જીવથી વૈર લેવાનો ભાવ ના થતાં ક્ષમા ભાવનું થયું તે પ્રથમ ગુણ છે. Page #721 -------------------------------------------------------------------------- ________________ આત્માને ધર્મ અને ધર્મના ફળમાં પૂર્ણ રૂપથી ઉત્સાહનું થવું તે સંવેગ છે અને સમાન ધર્મિઓમાં અનુરાગ અથવા પાંચે પરમેષ્ટિઓમાં પ્રેમ થવો તેને સંવેગ કહે છે. સંપૂર્ણ અભિલાષાઓનો ત્યાગ થવો અથવા સંસાર ભાવથી વૈરાગ્ય ધારણ કરવો તેનું નામ ધર્મ છે. અતીન્દ્રિય, અવિનાશી, ક્ષાયક સુખજ ધર્મનું ફલ છે અને શુદ્ધાત્માને અનુભવ થ તેજ ધર્મ છે. અથવા સમ્યકત્વ સ્વરૂપ આત્મા જ ધર્મ છે. સંપૂર્ણ પ્રાણીઓમાં ઉપકાર બુદ્ધિ રાખવી તેને અનુકંપા કહે છે. સંપૂર્ણ જીવમાં મૈત્રીભાવ રાખ, દ્વેષ બુદ્ધિને છેડી મધ્યમવૃત્તિ ધારણ કરવી અથવા શત્રુતા છોડી દઈ બધા જ માં શલ્ય રહિત થઈ જવું તેને અનુકંપા કહે છે. બધા જીવો પ્રત્યે દયા થવાનું મૂળ કારણ દર્શનમોહનીય કર્મના ઉદયનો અભાવ છે તેથી તેને કઈ દુશમન જણાતું નથી તેનું કારણ એ છે કે મિથ્યાદર્શનમાં જ્ઞાન પણ મિથ્થારૂપ હોય છે અને મિથ્યાજ્ઞાનામાં વેરભાવ હોય છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન સમ્યને પ્રાપ્ત થાય છે તેથી વેરભાવ થતું નથી. અનુકંપા બે પ્રકારની છે એક પરાતુકમ્પા બીજી સ્વાનુકમ્યા છે. બધા જીવોમાં સમતા ભાવ ધારણ કરે તે પરામુકમ્યા છે અને કાંટાની માફક ચુંભવાવાળા શલ્યનું છુટી જવું તે સ્થાનકમ્યા છે તે જ ખરેખર પ્રધાન અનુકંપા છે. સ્વત: સિદ્ધ તરના સ્વભાવમાં, ધર્મમાં, ધર્મના કારણેમાં, ધર્મનાકુલમાં, નિશ્ચય બુદ્ધિ (વિશ્વાસબુદ્ધિ) રાખવી તેને આસ્તિય કહે છે. જે પ્રમાણે આત્મા આદિ પદાર્થોમાં ધર્મ છે તે પ્રમાણે તેમાં યથાર્થ વિવસ્ત બુદ્ધિને આસ્તિક્ય ગુણ કહે છે. સમ્યગ્દર્શન Page #722 -------------------------------------------------------------------------- ________________ ની અવિનાભાવીની સ્વાનુભૂતિની સાથે થવાવાળી જે આસ્તિક્ય છે તેજ સમ્યકત્વ આસ્તિક્ય છે. સ્વાત્માનુભવ સ્વરૂપ જે આસ્તિક્ય છે તેજ પરમગુણ છે. પૂર્વોક્ત ચારે પ્રકારના ગુણ સમ્યકત્વ હોય તો જ ગુણ કહેવાય છે અને મિથ્યાત્વની સાથે હોય તે તેને આભાસ કહેવામાં આવે છે પણ ગુણ કહેવામાં આવતા નથી. કઈ કઈ આચાર્યોએ સમ્યકત્વના આઠગુણ કહ્યા છે તે આઠે ગુણ પ્રમાદિ ચારમાંજ : ગર્ભિત થઈ જાય છે. સંવેગમાં નિર્વેદ, વાત્સલ્ય, ભક્તિ અને પ્રશમમાં નિંદા, ગહને સમાવેશ થઈ જાય છે. તેનું સંક્ષેપમાં નીચે પ્રમાણે સ્વરૂપ છે. संवेओ णिधेओ जिंदा गरहा उसमो भत्ती । वच्छल्लं अणुकंपा अट्ठ गुणा हुंति सम्पत्ते ॥५२९॥ અર્થ - સમ્યગ્દર્શન થયા પછી સંવેગ, નિવેગ, નિંદા, ગહ, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય અને અનુકંપા એ આઠ ગુણ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ (૧) સંવેગ- નિશ્ચયથી આત્માના સ્વરૂપમાં પરમપ્રેમ ઉલસ અને વ્યવહારથી ધર્મની વૃદ્ધિના સર્વકાર્યોમાં પ્રેમ થ. (૨) નિર્વેદ - નિશ્ચયથી આત્મામાં એ ભાવ થવો કે પરાત્માથી તેને કોઈ સંબંધ નથી અને વ્યવહારથી સંસાર, શરીર અને ભેગાથી અત્યંત ઉદાસીન રહેવું Page #723 -------------------------------------------------------------------------- ________________ (6) (૩) નિંદા – પિતાના અવગુણેને બીજાને કહેવા જેથી પિતાના અવગુણ માટે અને વિદ્યમાન ગુણેનું અભિમાન ન થાય. (૪) ગહ– પિતાના આત્માનુભવથી છુટવું તે ગહો છે. અથવા પિતાના અવગુણની નિંદા પોતાના મનમાં કરવી જેથી ઉન્નતિ કરવાને પિતાને ઉત્સાહ વધે. ઉપશમ - નિશ્ચયથી પિતાના આત્માની શાન્તિને પ્રકાશ રાખવો તે ઉપશમ ભાવ છે અને વ્યવહારથી ક્રોધાદિ ભાવોની મંદતા રાખી ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અભ્યાસ રાખ. ભક્તિ- નિશ્ચયથી પિતાના આત્માની આરાધના કરવી અને વ્યવહારથી અરિહંતાદિ પાંચ પરમેષ્ટિ અને જિનવાણી આદિ પૂજનીય પદાર્થોની આરાધના કરવી. (૭) વાત્સલ્ય - નિશ્ચયથી પિતાના આત્માને પ્રેમ કરો અને વ્યવહારથી સાધમી બંધુઓથી સ્ત્રી પુત્રાદિથી વત્સ સમાન પ્રેમ રાખવે, તેઓની સેવા કરવી. અનકમ્પા - નિશ્ચયથી પિતાના આત્માના વૈરી એવા રાગાદિ ભાવથી બચાવી દયા કરવી અને વ્યવહારથી પ્રાણું માત્ર ઉપર દયા રાખવી, તેઓના દુઃખેને મટાડવાની ભાવના રાખવી. શ્રીમાન પં. બનારસીદાસજીએ નાટક સમયસારમાં સમ્યકત્વનું સ્વરૂપ, સમ્યક્ત્વના ચિન્હ, સમ્યક્ત્વનાં આઠગુણ, Page #724 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ સમ્યક્ત્વના પાંચ ભૂષણ, સમ્યકત્વનાં પાંચ અતિચાર, અને સમ્યફ્ક્ત નાશ થવાના પાંચ કારણેા બતાવ્યાં છે તે પ્રયાજનભૂત જણાતા અહીં સંક્ષેપમાં બતાવવામાં આવે છે. સમ્યક્ત્વનું સ્વરૂપ :- આત્મ સ્વરૂપની સત્ય પ્રતીતિ થવી, દિન પ્રતિદિન સમતા ભાવમાં ઉન્નતિ થવી, અને ક્ષણે ક્ષણે પરિણામોની વિશુદ્ધિ થવી; એનુ નામ સમ્યગ્દર્શન છે. સમ્યકત્વનાં ચિન્હઃ- પાતામાંજ પેાતાના આત્મ સ્વરૂપના પરિચય થાય, કયારે પણ સ ંદેહ ઉત્પન્ન થાય નહિ, છલકપટ રહિત વૈરાગ્યભાવ રહે, એજ સમ્યગ્દર્શનના ચિહ્નો છે. સમ્યગ્દર્શનના આઠગુણ:- કરુણા, મૈત્રી, સજ્જનતા, સ્વલધુત્તા, સમતા, શ્રદ્ધા, ઉદાસીનતા અને ધર્માનુરાગ એ સમ્યકત્વના આઠ ગુણ છે. સમ્યકત્વનાં પાંચભૂષણ:- જૈન ધર્માંની પ્રભાવના કરવાના અભિપ્રાય, ધ્યેય ઉપાદેયના વિચાર, ધીરજ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિના હર્ષ અને તત્ત્વ વિચારમાં ચતુરાઇ એ સમ્યગ્દર્શનના પાંચભૂષણ છે. સમ્યગ્દર્શનનાં પાંચ અતિચારઃ- લેાકહાસ્યના લય અર્થાત્ સભ્યશ્ર્વરૂપ પ્રવૃત્તિ કરવામાં લેાકેાની હાંસીના ભય, ઈન્દ્રિયાના વિષય ભાગવવામાં અનુરાગ, આગામી કાળની ચિંતા, કુશાસ્ત્રોની ભકિત અને કુદેવાદિકની સેવા-પ્રસ ́સા એ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે. Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ સમ્યક્ત્વ વિનાશના પાંચ કારણેાઃ-જ્ઞાનનું અભિમાન, બુદ્ધિની હીનતા, નિર્દય વચનેાનું ભાષણ, ક્રોધી પરિણામ, અને પ્રમાદ એ પાંચ સમ્યક્ત્વના ઘાતક છે. જ્ઞાનીના આઠે અંગેનું સ્વરૂપ निस्संका णिकूकखा णिव्विदिगिच्छा अमूढदिट्ठी य । उवगूहण ठिदियरणं वच्छल्ल पहावणा चेव ॥ ५३० ॥ અ:-નિ:શંકા, નિ:કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપગૃહન, સ્થિતિકરણુ, વાત્સલ્ય અને પ્રભાવના એ સમ્યક્ત્વના આઠ અંગ છે. ભાવાથ: જિન વચનમાં સંદેહ ન કરે, ભય આવે વ્યવહાર દર્શન, જ્ઞાન, ચારિત્રથી ડગે નહિ તે જ્ઞાનીનું નિઃશકિતપણું છે અને નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ આત્મા પેાતાના જ્ઞાન, શ્રદ્ધાનમાં નિ:શંક હાય, લયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં અથવા સ ંદેહયુકત થાય નહિ તેને નિ:શકિતગુણુ કહે છે. ૨ સંસાર, દેહ, ભાગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર માક્ષ માર્ગથી ડગે નહીં તે જ્ઞાનીનું નિષ્કાંક્ષિતપણ છે. અને નિશ્ચયથી જ્ઞાની કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોનો વાંછા ન કરે તેને નિ:કાંક્ષિત ગુણુ કહે છે. Page #726 -------------------------------------------------------------------------- ________________ ૬૨ 3 અપવિત્ર, દુર્ગધવાળી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરે તે જ્ઞાનીનું નિર્વિચિકિત્સાપણું છે અને નિશ્ચયથી જ્ઞાની વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ કહે છે. ૪ દેવ, ગુરુ, શાસ્ત્ર, લેકની પ્રવૃત્તિ અન્ય મતાદિના તત્વાર્થનું સ્વરૂપ ઈત્યાદિ વ્યવહાર મેક્ષ માર્ગમાં મૂઢતા ન રાખે યથાર્ય જાણી પ્રવર્તે તે જ્ઞાનીનું અમૂહદૃષ્ટિપણું છે અને નિશ્ચયથી જ્ઞાની સ્વરૂપમાં મૂઢ ન રહે, સ્વરૂપને યથાર્થ જાણે તેને અમૂઢદષ્ટિ ગુણ કહે છે. ૫ ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તે તેને ગૌણ કરે અને વ્યવહાર મેક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી તે જ્ઞાનીનું ઉપગૃહન અથવા ઉપબૃહણપણું છે અને નિશ્ચયથી જ્ઞાની, આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે તેને ઉપગ્રહન ગુણ કહે છે. વ્યવહાર મેક્ષ માર્ગથી ચુત થતા આત્માને સ્થિર કરે તે જ્ઞાની સ્થિતિકરણ પણું છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપથી ચુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે તેને સ્થિતિકરણ ગુણ કહે છે. વ્યવહાર મેક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ જ્ઞાનીને હોય છે તે જ્ઞાનીનું વાત્સલ્યપણું છે અને નિશ્ચયથી જ્ઞાનીને પિતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ્ય ગુણ કહે છે. Page #727 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર મોક્ષમાર્ગમાં અનેક ઉપાયે વડે ઉત કરે તે જ્ઞાનીનું પ્રભાવનાપણું છે અને નિશ્ચયથી આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે (પ્રગટ કરે છે તેને પ્રભાવના ગુણ કહે છે. અહીં સમ્યગ્દષ્ટિના આઠ અંગનું સ્વરૂપ વ્યવહાર તથા નિશ્ચયનયથી સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે. આ બધા ગુણે તેમના પ્રતિપક્ષી દેશો વડે જે કર્મ બંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણેના સદ્ભાવમાં ચારિત્ર મોહનીયના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તે પણ તેમની નિર્જરા જ થઈ જાય છે. ન બંધ થતું નથી કારણ કે બંધ તે પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે. સમ્યગ્દર્શનના પ્રાદુર્ભાવમાં જેટલા ગુણે પ્રગટ (જ્ઞાનીને) થાય છે તે બધા નિર્જરાના જ કારણ જાણવા. શકાકાર:- હે ભગવંત ! સમ્યગ્દષ્ટિને બધા નિર્જરાના જ કારણ કહ્યા અને બંધ થતો નથી એમ જે આપે પૂર્વેત કહ્યું પણ સિદ્ધાંતમાં ગુણસ્થાની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યા છે. વળી ઘાતિકર્મોનું કાર્ય આત્માના ગુણેનું ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, ચારિત્ર સુખ વીર્યાદિ ગુણેને ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્ર મેહનીયને ઉદય નવીન બંધ કરે છે. પણ જે મેહના ઉદયમાં બંધ ન માનવામાં આવે તે, મિથ્યાષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયમાં પણ બંધ ન માનવો જોઈએ તેનું કેમ? ઉત્તર:- હે ભવ્ય! અનંત સંસારનું કારણું તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જ છે. સંસાર વૃક્ષની જડ કપાયા પછી લીલા Page #728 -------------------------------------------------------------------------- ________________ ૪ પાંદડાંરૂપી રાગદ્વેષને રહેવાની અવધિ કેટલી ? અથવા ત્યાં અન્ય ખંધની કાણુ ગણતરી કરે ? તે અપેક્ષાએ અખંધ કહ્યો છે અથવા નિર્જરા જ કહી છે. જ્ઞાનીને મિથ્યાત્વ નિમિત્તક ક્રિયાના લેશમાત્ર મધ થતા નથી તેને વિપરીત મિથ્યાત્વના અભાવ હાવાથી પૂ`બદ્ધ કર્મોની નિર્જરા જ થાય છે. અને અજ્ઞાનીને મિથ્યાત્વ કના સદ્ભાવમાં કદાચ મહાવ્રતાદિ વ્યવહાર ચારિત્ર (અનંતાનુબ ́ધી અને મિથ્યાત્વના મંદ ઉદ્દયમાં) પણ હાય, છતાં સા નિમિત્તક ક્રિયાના અધ થયા કરે છે તે અંધ સમ્યગ્દષ્ટિને ( ૪૧ પ્રકૃતિએના) કદી થતા નથી. સિદ્ધાંતમાં દશમાં ગુણસ્થાન સુધી કખ ધ બરાબર થાય છે અને તેનાથી આગળના તેરમાં ગુણસ્થાન સુધી એક સાતાવેદનીયના અંધ માનવામાં આવ્યા છે. અથવા મિથ્યાત્વ, અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિએ સિવાય બાકીની ઘાતિ કર્મોની પ્રકૃતિઓના અલ્પ સ્થિતિ, અનુભાગવાળા અંધ તેમજ બાકીની અઘાતિકર્મીની પ્રકૃતિના બધ અવશ્ય થાય છે તેા પણ જેવા મિથ્યાત્વ, અનંતાનુબંધી સહિત થાય છે તેવા થતા નથી. સભ્યસૃષ્ટિને ખીજા બધા પદાર્થોમાં ઉપેક્ષા ભાવ થઈ જાય છે. તે સ્વાલંબનના મહત્વને ખરાખર જાણે છે. રાગદ્વેષરૂપ અંતરંગ પરિણિતના કારણવશ તેને કાર્ય કરવું પડે છે પણ શ્રદ્ધામાં કિચિત માત્ર તે કરવા પ્રત્યે આશિકતભાવ અર્થાત ઉપાદેયપણું, સ્વામિત્વપણું નથી. તે જાણે છે કે કર્મી નિમિત્તક જેટલા ભાવા થાય છે તે મારા નથી હું તેા તેનાથી અબદ્ધ, Page #729 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ અસ્પૃષ્ટ, અસંયુકત છું એવી ઉપેક્ષા બુદ્ધિ થઈ છે. તે પરમ ઉપેક્ષારૂપ સંચમની દશા વધારતા વધારતા રાગને સ્વભાવષ્ટિથી તાડતા તાડતા એક દિવસ વીતરાગ થતાં પૂર્ણ થાય છે. અર્થાત્ રાગને માત્ર જ્ઞેય માની બેસી રહેતા નથી પણ તેને તેાડવાને ઉપાય જે ચારિત્ર છે તેને યથાશકિત રાગના છુટવા પ્રમાણે ધારણ કરી ચેાથા ગુણસ્થાનથી વધતા વધતા ખારમાં ગુણસ્થાને યથાખ્યાતની પૂર્ણતા થાય છે. સ્વાનુભૂતિની મહિમા स्वानुभूतिलवोपीह येन संस्पृश्यते स्वयम् । वृतवृद्धास्तपोवृद्धाः सेवन्ते तत्पदद्वयम् ॥ ५३१ ॥ અ:- જે સાધક આ સૌંસારમાં સ્વાનુભૂતિને એકવાર પણ સ્પર્શ કરી લ્યે છે તે જીવના મને પગમાં મોટા મોટા ચારિત્ર ધારણ કરવાવાળા અને ધાર તપશ્ચરણ કરવાવાળા બધા મુનિવરો સેવા કરે છે. ભાવાર્થ :-સ્વાનુભૂતિની અર્ચિત્ય મહિમા છે, તેની સામે ચારિત્ર અને તપશ્ચરણ કોઈ ચીજ નથી. મેટામેટા તપસ્વી પણ સ્વાનુભૂતિની મહિમાનું વર્ણન કરે છે. એક વખત પણ સ્વાનુભૂતિના સ્પર્શ થવાથી માટા મોટા તપસ્વીએ સેવક બની જાય છે તેથી સાધકે સદા સ્વાનુભૂતિને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા જોઇએ. સ્વાનુભૂતિનું સ્વરૂપ આજ ગ્રંથના પૃષ્ટ ન. ૩ ગાથા ૧ માં આપ્યું છે અને ચેતનાનું સ્વરૂપ પૃષ્ટ ૨૫૮ ગાથા Page #730 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ૩૨૮ માં આપ્યું છે ત્યાંથી જોઈ લેવું. પણ તેના વિષયમાં વિશેષ વિવેચન ભવ્ય જીવે માટે આપવું એગ્ય લાગવાથી અહીં આપેલ છે. વિવેચન :- સમ્યગ્દર્શન પ્રગટ થવાથી આત્મામાં સ્વાનુભૂતિ થાય છે સમ્યગ્દર્શન વિના શુદ્વાનુભવ થતો નથી તેથી સ્વાનુભૂતિને સમ્યગ્દર્શન સાથે સર્વથા અવિનાભાવ (સહભાવ) છે. સ્વાનુભૂતિની બે અવસ્થા છે. એક ક્ષયપશમ જ્ઞાન (લબ્ધિ) રૂપ અને બીજી ઉપગાત્મક જ્ઞાનરૂપ છે. ક્ષપશમ જ્ઞાન રૂપ (લબ્ધિરૂપ) તે સદા રહે છે તેથી ક્ષયે પશમરૂપ સ્વાનુભૂતિની સાથ સમ્યકત્વની સમવ્યાપ્તિ છે. અર્થાત્ સભ્યત્વની સાથે ક્ષપશમરૂપ સ્વાનુભૂતિ હોય છે અને ક્ષયે પશમરૂપ સ્વાનુભૂતિની સાથે સમ્યકત્વ હોય જ તેથી તેને અવિનાભાવ સંબંધ છે. શુદ્ધ સ્વાનુભૂતિ શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ છે અર્થાત ઉપગાત્મક સ્વાસુભૂતિના કાળમાં અવશ્ય સમ્યગ્દર્શનથી ઉભૂતિને બેધ થઈ જાય છે. ઉપગાત્મક સ્વાનુભૂતિની વખતે અવશ્ય સમ્યગ્દર્શન હેય છે કારણ કે સમ્યકત્વ વિના સ્વાનુભૂતિ થઈ શક્તી નથી તેથી ઉપગાત્મક સ્વાનુભૂતિ વખતે સમ્યગ્દર્શન સાથે વિષમવ્યાપ્તિ છે. કારણ કે ઉપગાત્મક સાતમાં ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનમાં હોય છે પણ તે પહેલાના ગુણસ્થાનમાં લબ્ધિરૂપ હોય છે. સમ્યગ્દર્શન થવાથી શુદ્ધાત્માનો ઉપયેગાત્મક અનુભવ હોય, અથવા ન પણ હોય; પણ સમ્યગ્દર્શન થવાથી લબ્ધિરૂપ તે અવશ્ય હોય છે. તેનું કારણ એ છે કે કેઈ જીવે અનંતાનુબંધી અને મિથ્યાત્વના મંદ ઉદયમાં મુનિવ્રત ધારણ કરી દ્રવ્ય Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૭૭ લિ‘ગી મુનિ થયા તે જીવને જો સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તા ઉપયેાગાત્મક સ્વાનુભૂતિ હાય છે અને ચતુર્દ સવસ ધારીને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તે તેને લબ્ધિરૂપ ડાય છે. સમ્યગ્દર્શન થયા પછી સભ્યદૃષ્ટિ આત્મા પેાતાના સભ્યજ્ઞાનથી પાતે પેાતાને રાગાદિ વિકાર રહિત, શુદ્ધજ્ઞાન માત્ર આસ્વાદે છે અર્થાત્ શુદ્ધ જ્ઞાન છે તે જ હું છું અને રાગાદિ વિકાર છે.તે કર્મ નિમિત્ત ઉપજે છે તે મારૂ સ્વરૂપ નથી એમ ભેદજ્ઞાનથી જ્ઞાન માત્ર આસ્વાદે છે. તેજ જ્ઞાનીની અનુભૂતિ કહા વા આત્માનુભૂતિ કહે। તે સઘળા યુદ્ધનયના વિષય છે. શુદ્ધનયથી તેને એવું શ્રદ્ધાન થાય છે કે સર્વરાગાદિભાવ રહિત અનંત ચતુષ્ટય મારૂં સ્વરૂપ છે. અન્યભાવ અધા સચાગ જનિત છે એવી આત્માની અનુભૂતિ તે જ સમ્યકત્વનું મુખ્ય ચિહ્ન છે. જોકે અનુભૂતિ જ્ઞાનનું વિશેષ છે છતાં પણ સમ્યકત્વ થયા પછી તે થાય છે તેથી તેને ખાદ્યચિહ્ન કહે છે. જેમ જેમ કષાયની નિવૃત્તિ થાય છે તેમ તેમ આત્મા ઉપયાગાત્મક થાય છે. ત્યારે સ્વાત્માનુભૂતિમાં ન કાઈ વિકલ્પ છે ન કાઈ નયના પક્ષ છે ત્યાં એક ચિટ્ઠાત્માનુભૂતિ માત્ર છે. પહેલા જીવ ધ્યાન કરતી વખતે ધ્યેય બનાવે છે અને પાતે જ્યાતા મને છે. અને અનુભૂતિના વખતમાં ધ્યાતા ધ્યેયના વિકલ્પ રહેતા નથી. ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ થઇ તન્મય થઈ જાય છે. સ્વાનુભૂતિની અપાર મહિમા છે. હું આત્મા છું અને હું સ્વયં તેના અનુભવ કરનાર છું એવા જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી પક્ષ છે અને પક્ષ છુટતા આત્મા દેવવશ જલ્દી નિર્વિકલ્પ થઈ જાય છે ત્યારે Page #732 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ હે ઉપાસ્ય ઉપાસક છું એ વિક૯૫ છુટી જાય છે ત્યારે તે સમયમાં આત્મા સ્વાત્માનુભવન કરવા લાગી જાય છે તે વખતે જે સ્વાત્માનુભવ છે તે જ સ્વાત્માનુભૂતિ કહેવાય છે. જ્યાં વચનને વિકલ્પ નથી જ્યાં ધ્યાન ધ્યાતા ધ્યેયનો વિકલ્પ નથી ત્યાં અલૌકિક આનંદમાં નિમગ્ન આત્મા પિતે પિતાને કહી શકવાને અસમર્થ છે. કારણ કે તે વિકલ્પાતીત, વચનાતીત, આત્માની નિર્વિકલ્પ અવસ્થા છે. સ્વાત્માનુભૂતિ છે કે મતિજ્ઞાન સ્વરૂપ છે અથવા મતિપૂર્વક શ્રુતજ્ઞાન સ્વરૂપ પણ છે તેથી તે નિરપેક્ષ જ્ઞાનની માફક પ્રત્યક્ષ જ્ઞાનરૂપ છે. જે સમયમાં ભાવમન માત્ર અમૂર્ત પદાર્થને જાણે છે અર્થાત કેવલ આત્માને ગ્રહણ કરે છે તે સમય તે મનરૂપ જ્ઞાન પણ અમૂર્ત જ છે. તેથી તે અતીન્દ્રિય પ્રત્યક્ષ છે. અર્થાત મતિજ્ઞાનથી સ્વાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. ભાવમન (અમૂર્ત) જ્ઞાન જ્યારે પોતે પોતાને વિષય કરે છે ત્યારે તે સ્વયં અમૂર્ત સ્વરૂપ થઈ જાય છે. એટલે આત્માને જાણવાવાળું જે માનસિક જ્ઞાન છે તે અવશ્ય અતીન્દ્રિય પ્રત્યક્ષ છે. મતિશ્રુતજ્ઞાન, બને આત્માના જ્ઞાન ગુણની પર્યાય છે અને આત્મા અમૂર્ત છે તેથી ખરેખર જોવામાં આવે તે બન્ને અમૂર્ત છે. આચાર્યોના ગ્રંથોનું અવલોકન કરતા એ પ્રતિભાસ થાય છે કે સમ્યકત્વને સાતમાં ગુણસ્થાને જ ઉપગાત્મક જ્ઞાનચેતના હોય છે અને કેવલી ભગવંત અને સિદ્ધભગવંતો કે જેમને ઘાતિ કર્મોને સર્વથા અભાવ થતાં અનંત ચતુષ્ટય પ્રાપ્ત થએલ છે તેમને જ ખરેખર સાક્ષાત શુદ્ધ જ્ઞાનચેતના હોય છે તેને Page #733 -------------------------------------------------------------------------- ________________ પહેલાના ગુણસ્થાનમાં ઉપયોગાત્મક જ્ઞાનચેતના હેતી નથી આ મત, લગભગ બધા આચાર્યોને મળે છે. માત્ર પંચાધ્યાય કર્તા શ્રીમાન પં. રાજમલજી ને મત બધા આચાર્યોથી ભિન્ન જણાય છે. જો કે શ્રીમાન પંડિતજીએ પોતાના અધ્યાત્મકમલમાર્તન્ડ ગ્રંથની ગાથા ૧૧ માં પૂર્વોક્ત આચાર્યોના કથનાનુસાર સ્વીકાર કરેલ છે. અવકાશ મળશે તે આ બાબતમાં ભિન્ન ટ્રેકટ કરી જનતાના લાભાર્થે પ્રગટ કરશું અહીં સ્થાનાભાવને કારણે વિસ્તારથી લખી શકાણું નથી. (વિશેષ માટે જુઓ પ્રવચનસાર ગાથા ૧૨૩-૧૨૫ પંચાસ્તિકાય ગાથા ૩૮-૩૯ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ કળશ ૨૨૩થી ૨૩૨ આદિ ઘણુ ગ્રંથ પ્રમાણે છે.). સદેવ, ગુરુ, શાસ્ત્ર અને સાત તનું શ્રદ્ધાન માત્ર નામનિક્ષેપથી વ્યવહાર સમ્યકત્વાભાસ છે. જે મિથ્યાદિષ્ટિઓને પણ હોય છે તેને વ્યવહાર સમ્યકત્વનું નામ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે કેઈ જીવને દર્શનમેહનીય કર્મના ક્ષય, ઉપશમ, ક્ષપશમ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ત્યારે વ્યવહારાભાસને વ્યવહાર અને દર્શન મેહનીયના નાશથી ઉત્પન્ન થયેલ આત્મશ્રદ્ધાનરૂપ સયગ્દર્શનને ભાવ નિક્ષેપથી નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે. આ મત બધા દિગમ્બરાચાર્યો છેજેનું વિશેષ વર્ણન અહીં સ્થાના ભાવ ને કારણે આપી શકાયું નથી છતાં પણ અવકાશ મલશે તે જનતાના લાભાર્થે ચેતનાના વિષય સાથે સમ્યગ્દર્શનને વિષય જુદે આચાર્યોના પ્રમાણે સાથે ટ્રેકટથી પ્રકાશિત કરીશું (લેખક) Page #734 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સમ્યગ્દર્શનનું સ્વરૂપ यच्छद्धानं जिनोत्केरथ नयभजनात्सप्रमाणादबाया-। प्रत्यक्षाचानुमानात् कृतगुणगुणिनिर्णीतियुक्तं गुणाढयम् । तत्त्वार्थानां स्वभावाद् ध्रुवविगमसमुत्पादलक्ष्मप्रभाजां । तत्सम्यकत्वं वदन्ति व्यवहरणनयाद कर्मनाशोपशान्तेः પરરા અર્થ- સ્વભાવથી ઉત્પાદ, વ્યય, અને પ્રૌવ્ય લક્ષણથી યુકત તત્વાર્થને જિન ભગવાનના આગમથી, પ્રમાણથી, નૈગમાદિ નયના વિચારથી, અબાધિત (નિર્દોષ, પ્રત્યક્ષ તથા અનુમાનેથી અને કર્મોનો ક્ષય ઉપશમ, ક્ષયે પશમથી, ગુણ ગુણના નિર્ણયથી યુક્ત તથા નિ:શક્તિાદિ ગુણે સહિત જે શ્રદ્ધાન થાય છે તેને વ્યવહારનયથી સમ્યકત્વ કહે છે અથવા તે વ્યવહાર સમ્યકત્વ છે. ભાવાર્થ- દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ તથા ક્ષપશમથી છવાદિ સાત તો અથવા નવ પદાર્થોને વિપરીતાભિનિવેશરહિત અને પ્રમાણ, નયાદિના વિચાર સહિત જે શ્રદ્ધાન થાય છે તેને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. અને તે સાત તને ઉપદેશ કરવાવાળા સાચાદેવ, શાસ્ત્ર અને ગુરુ પ્રત્યેનું આઠમદ, ત્રણ મુઢતા, આઠ દેષ, છ અનાયતન રહિત શ્રદ્ધાન કરવું તેને વ્યવહાર સમ્યકત્વ કહે છે. અથવા સાચાદેવ, ગુરુ, શાસ્ત્ર અને જીવાદિ પદાર્થોનાં યથાર્થ સ્વરૂપ અનુસાર તલવારની ધાર સમાન અડેલ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય સમ્યગ્દર્શનનું સ્વરૂપ स्वद्रव्यरतः श्रमणः सम्यग्दृष्टिः भवति सः साधुः। सम्यकत्वपरिणतः पुनः क्षपयति दुष्टाष्टकर्माणि ॥५३३॥ અર્થ - જે મુનિ સવદ્રવ્ય (જે પિતાના આત્મા વિષે) માં રત છે, રૂચિ સહિત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે અને તે સમ્યકત્વ ભાવરૂપ પરિણા આત્મા દુષ્ટ જે આઠ કર્મ છે તેને નાશ કરે છે. ભાવાર્થ - જે મુનિ પોતાના સ્વરૂપની શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ આચરણ કરી યુક્ત છે તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. જે પિતાના આત્મ સ્વભાવમાં લીન છે. તે સમ્યકત્વભાવ કરી આઠ કર્મને નાશ કરી નિર્વાણને પામે છે. અથવા જે મુનિ સ્વભાવની ભાવના સહિત નિરંતર આત્માને ધ્યાવે છે તે અવશ્યમેવ નિર્વાણને પામે છે. જ્ઞાનાનંદમય અમૂર્તિક પિતાને આત્માજ સ્વદ્રવ્ય છે. તેમાં જે રતિ કરે છે તે સુગતિ એવા સ્વર્ગાદિક અને મોક્ષની પ્રાપ્તિ કરે છે એમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. જાતર રચાત્મા ના ૪િ स्वसामान्यरसाधीनो विशुद्ध तस्य दर्शनम् ॥५३४॥ અર્થ - જે પોતાના સ્વાનુભૂતિ રૂપ સામાન્ય રસને આધીન છે અને જેને આત્મા બાહા સમસ્ત અનુભવથી લિપ્ત થતા નથી તેનું સમ્યગ્દર્શન વિશુદ્ધ સમજવું જોઈએ. Page #736 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- જેની રુચિ શુદ્ધાત્મા સિવાય અન્ય કોઈ પદાર્થોમાં જતી નથી અને જે સ્વાનુભૂતિરૂપ પિતાના આત્મ રસમાંજ પ્રેમ કરે છે અથવા શુદ્ધાત્માને છેડી અન્ય કઇ પદાર્થમાં જેની શ્રદ્ધા નથી. માત્ર એક નિજ શુદ્ધાત્મામાંજ જેની ગાઢ શ્રદ્ધા છે તેનેજ વિશુદ્ધ સમ્યગ્દર્શન અથવા નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે. आत्माना आत्मानं जानन् जीवः सम्यग्दृष्टिः भवति । सम्यग्दृष्टिः जीवः लघु कर्मणा मुच्यते ॥५३५॥ અર્થ - પિતાને પિતાથી જાણતો જીવ સમ્યગ્દષ્ટિ થાય છે અને સમ્યગ્દષ્ટિ થઈ જલદી કર્મોથી છૂટી જાય છે ભાવાર્થ- આ આત્મા વિતરાગ સ્વસંવેદના જ્ઞાનમાં પરિણતિ કરી અંતરાત્મા થઈ પોતાને અનુભવતે વીતરાગ સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારેજ (વીતરાગ સમ્યગ્દર્શનના પ્રતાપથીજ) જ્ઞાનાવરણદિ કર્મોથી શીઘ છુટી જાય છે. અર્થાત્ વિતરાગ સમ્યગ્દષ્ટિ થવાથી આ છવ કર્મોથી છુટી સિદ્ધ થાય છે. વીતરાગ ચારિત્ર અનુકુલ જે શુદ્ધાત્માનુભૂતિ રૂપ વીતરાગ સમ્યકત્વ છે તેજ ધાવવા ગ્ય છે. જે મુનિ આત્મસ્વરૂપમાં (સ્વદ્રવ્ય) મગ્ન છે, રુચિ સહિત છે, તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ છે અને તેજ સમ્યકત્વ ભાવરૂપ પરિણમતે જીવ દુષ્ટ આઠ કર્મોને ક્ષય કરી નિર્વાણને પ્રાપ્ત થાય છે. (મક્ષ પાહુડ ગાથા ૧૪). Page #737 -------------------------------------------------------------------------- ________________ વિખ્યાત મા ભાર ની તમામ ને સૂફમ મિથ્યાત્વનું સ્વરૂપ દ્રવ્યલિંગી મુનિ અંતિમ રૈવેયક સુધી જાય છે. એકત્રીસ સાગર સુધીની દેવાયુની પ્રાપ્તિ અનંતવાર તે જીવે કરી એમ શાસ્ત્રો લખે છે. હવે એવું ઉચ્ચપદ તે ત્યારે જ પ્રાપ્ત કરે છે કે, જ્યારે અંતરંગ પરિણામ પૂર્વક મહાવ્રત પાળે, મહામંદકવાથી હોય, આલેક પરલોકની બુદ્ધિ પૂર્વ ભેગાદિની ઈચ્છા રહિત હોય, કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધના કરે એટલા માટે વ્યલિંગી મુનિમાં સ્થલ અન્યથાપણું તે છે જ નહી; છતાં સૂક્ષમ મિથ્યાત્વ માન્યતામાં રહી જાય છે તે જ સંસાર પરિભ્રમણનું કારણ છે. જો કે તે ભાવ કેવળી ભગવંત સિવાય અન્યજ્ઞાની જાણું શકતે નથી તો પણ પિતાના આત્મામાં જે આવા ભાવો રહી જતા હોય તે તેવા ભાવ ત્યાગ કરવા ગ્ય છે. એમ સમજી અહીં સંક્ષેપથી બતાવીએ છીએ – દ્રવ્યલિંગી મુનિ ચાર ગતિઓમાં જન્મ મરણાદિકના દુઃખ જાણું સંસારથી ઉદાસીન થઈ તે મોક્ષને ઇચ્છે છે. વળી વિષય ભેગાદિનાં ફળ નર્કાદિક છે, શરીર અશુચિમય છે, વિનાશીક છે, કુટુંબાદિક સ્વાર્થના સગાં છે. ઈત્યાદિ પદ્રવ્યોને દેષ વિચારી તેને તે ત્યાગ કરે છે. અને ત્રેતાદિનું ફળ સ્વર્ગ મોક્ષ છે તપચરણાદિ પરંપરા મેક્ષરૂપી પવિત્ર ફળના આપનાર છે માટે શરીર શેષવા યોગ્ય છે. દેવ ગુરુ, શાસ્ત્રાદિ હિતકર છે. કલ્યાણના દાતા છે. ઈત્યાદિ પરદ્રવ્યોના ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. એમ કોઈ દ્રવ્ય પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ અને કેઈ દ્રવ્ય પ્રત્યે અનિષ્ઠ બુદ્ધિરૂપ શ્રદ્ધાન કરે છે. તે શ્રદ્ધાન જ મિથ્યા છે તેથી તેની ઉદાસીનતા પણ મિથ્યા રાગદ્વેષરૂપ છે, એ પ્રમાણે પર Page #738 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોને દેષ જોવે એ તે મિથ્યા ભાવ છે. મારાં રાગાદિક જ બૂરાં છે તેનું તેને જ્ઞાન નથી. - સાચી ઉદાસીનતામાં પર દ્રવ્ય ભલાં પૂરાં લાગે નહીં પિતાને પિતારૂપ જાણે, પર સાથે મારું કાંઈ પ્રયોજન નથી તેમ જાણી સાક્ષીભૂત રહેતું નથી. હવે એવી ઉદાસીનતા તત્વજ્ઞાન વિના કેવી રીતે હોઈ શકે? વળી તે ઉદાસીન થઈ અણુવ્રત, મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર અંગીકાર કરે છે. એકદેશ વા સર્વદેશ હિંસાદિ પાપને છેડે છે અને અહિંસાદિ પુણ્ય કાર્યોમાં પ્રવૃત્તિ છે. પહેલાં પર્યાયાશ્રિત પાપ કાર્યોમાં કર્તાપણું માનતા હતા તે હવે પુણ્ય કાર્યમાં કર્તાપણું માનવા લાગે તેથી તે પરાશ્રિત ભાવને કર્તા થતાં તેની શ્રદ્ધા જુઠી થઈ. તે શુભ ભાવરૂપ કષાયને અભિપ્રાયમાં સારા માની વધારવાને ઉપાય કરે છે અને તે કાર્ય થતાં પોતે હર્ષિત થાય છે. તે પરિષહ, ઉપસર્ગ અને તપશ્ચરણદિન નિમિતથી દુઃખી થાય છે તેનો ઈલાજ કરતું નથી, પરંતુ દુઃખ વેદે છે હવે પરવશપણે દુ:ખ વેદવું એ તે કષાય છે તેનાથી વીતરાગતા કેમ થાય? વીતરાગતામાં જેમ અન્યને શેય જાણે છે તે પ્રમાણે આ દુઃખનાં કારણને શેયરૂપે જાણતા નથી પણ તેનાથી ખેદ ખિન્ન થાય છેવળી તે એમ માને છે કે જે કર્મ બાંધ્યા છે તે ભગવ્યા વિના છુટકે નથી માટે મારે સહન કરવાં જોઈએ એવી જુઠી માન્યતાથી તેની શ્રદ્ધા કર્મફલ ચેતનારૂપે પ્રવૃત્ત છે. વળી તે કોઈને ત્યાગ કરાવે છે તે મેં ત્યાગ કરાવ્યા ધર્મ પળાવ્યા, જી. છેડાવ્યા, સુખી કર્યા, દુખથી મુકાવ્યાં, ઘણાજીને સન્માર્ગે Page #739 -------------------------------------------------------------------------- ________________ તે તો ના કર્તા થાય તેમ છે પરંતુ ભાવ કેવી રીતે ચડાવ્યાં, ઘણું ધર્મ પ્રભાવના કરાવી આદિ આદિ પર કત ભાવનો સ્વામી થાય છે અને તેથી હષા ય છે તથા અંતરંગમાં અભિમાન સેવે છે. - હવે યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તે કરવી યોગ્ય છે પરંતુ તેમાં મમત્વ ન કરવું. જેને પિતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે, જે પોતે કર્તા નથી તે મારે કરવા ગ્ય છે એ ભાવ કેવી રીતે કર્યો? તથા જે પિતે કર્તા છે તે તે ક્રિયા પિતાનું કર્મ થયું એટલે કર્તા કર્મ સંબંધ સ્વયંસિદ્ધ થયે. હવે એવી માન્યતા તે મિસ્યા છે તેથી તેનું શ્રદ્ધાન પણ મિથા છે. વળી તે પરાશ્રિત ભાવને સ્વામી થાય છે જેમકે હું મહાવતી છું, હું મુનિ છું, મે આ ત્યાગ કર્યું, આ વ્રત ધર્યું હું પરિગ્રહ રહિત નગ્ન છું, હું તપસ્વી છું, હું યેગી છું, અરિરૂપ પિતાને માને છે. સૂક્ષ્મ મિથ્યાત્વ નાશ કરવાને ઉપાય બાહ્ય ત્રતાદિક છે તે તો શરીરાદિ પરવ્યાશ્રિત છે અને, પરને પોતે ક્ત નથી માટે તેમાં કર્તવબુદ્ધિ તેમજ મમત્વ બુદ્ધિ ન કરવી, એ વ્રતાદિકમાં ગ્રહણ ત્યાગરૂપ પિતાને શપગ થાય છે તે પોતાના આશ્રયે છે, અને તેને પોતે કથંચિત્ ક્ત છે માટે તેમાં કર્તુત્વ બુદ્ધિ માનવી તેમજ મમત્વ કરવું. પણ એ શુભેપગને બંધનું જ કારણ જાણવું પણ માને. કારણ ન જાણવું; બંધ અને મોક્ષને તે પ્રતિપક્ષપણું છે તેથી જેનાથી બંધ થાય તેનાથી મોક્ષ માન તે ભ્રમ છે. ગ્રહણ, Page #740 -------------------------------------------------------------------------- ________________ તપાસ ચલ ચોપચાને જુ ત્યાગ અથવા વ્રત અવ્રત વિકલ્પ રહિત (નિર્વિકલ૫) ઉદાસીન વીતરાગ શુદ્ધોપાગ છે તે જ મેક્ષ માર્ગ છે. - જ્યાં સુધી શુદ્ધોપગ ન થઈ શકે ત્યાં સુધી અશુભેપગને છેડી શુભમાં જ પ્રવર્તવું. કારણ કે શુભેપગથી અશુભેપગમાં અશુદ્ધતાની અધિકતા છે. અશુદ્ધોપગને અને પર દ્રવ્યરૂપ બાહા અવતાદિક પ્રવૃત્તિને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેમજ શુભેપગને અને વ્રતાદિક પ્રવૃત્તિને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પણ શુદ્ધોપયોગ તે પરદ્રઢ સાક્ષીભૂત રહે છે. કેઈ ને શુપયોગનું ચુક્તપણું હોય છે તેથી તેઓના વ્રતાદિ શુભેપગને ઉપચારથી મોક્ષ માર્ગ માન્ય છે. શુભેપગ–અશુપયોગને હેય જાણી તેના ત્યાગને ઉપાય કરે અને શુદ્ધોપગને ઉપાદેય જાણી તેની પ્રાપ્તિને ઉપાય કરો. તેને ઉપાય પહેલા અશુભ પગ છેડે પછી શુભેપગ થાય પછી શુભેપગ છેડી શુદ્ધોપગ થાય એવી ક્રમ પાટી છે. શુભેપગને શુદ્ધોપયોગનું અભાવ કારણ ત્યારે જ માનવામાં આવે કે જ્યારે જીવ શુભેપગ થતાં શુદ્ધો પગને પ્રયત્ન કરે તે થઈ જાય, પણ કોઈ શુભેપગને જ ભલે જાણ તેનું જ સાધન કર્યા કરે તે શુદ્ધોપગની પ્રાપ્તિ કયાંથી થાય? વળી મિશ્રાદષ્ટિને પગ તે શુદ્ધપગનું કારણ છે જ નહીં. માત્ર સમ્યગ્દષ્ટિને શુભેપગ થતાં નિકટ શુદ્ધોપગની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દષ્ટિ જેટલા પ્રકારમાં રાગ ઘટ એટલે અંશ ચારિત્રને માને છે અને જેટલે અંશ રહ્યો તેને ચારિત્રને મળ માને છે. Page #741 -------------------------------------------------------------------------- ________________ કાકાર:- હે ભગવંત! અભવ્ય વ્યલિંગી મુનિ અને ભવ્ય વ્યલિંગી મુનિના સ્વરૂપમાં શું ફરક છે? ઉત્તર:- હે પ્રાજ્ઞ! અભવ્ય દ્રવ્યલિંગી મુનિ કદીપણ મેક્ષને પામી શકતે નથી અથવા તેનું દ્રવ્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ જે મેક્ષ માર્ગ છે તે ભાવે પરિણમવાને માટે અગ્ય છે. તે સદા કર્મચેતના, કર્મફલચેતનાને સાધવાવાળે છે અથવા બંધ પર્યાયને સાધવાવાળો છે તેને જ્ઞાનચેતનાની ઉપલબ્ધિ કદી પણ પ્રાપ્ત થતી નથી. જ્યારે ભવ્યદ્રવ્યલિંગી કાલલબ્ધિ આદિ નિમિત કારણ મળતાં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મેક્ષ માર્ગને પામી શકે છે અથવા તે ભાવે પરિણમન કરવાની યોગ્યતાવાળો છે ભવ્યદ્રલિંગી બે પ્રકારના થાય છે. એક મિથ્યાદષ્ટિ ભવ્ય દ્રવ્યલિંગી મેક્ષ માની યેગ્યતાવાળો અને એક સમ્યગ્દષ્ટિ ભવ્ય દ્રવ્યલિંગી હોય છે. જેનું બાહ્યલિંગ તે મુનિરૂપ છઠ્ઠા ગુણસ્થાનવાળું હોય છે અને અંતરંગ પરિણામ પ્રત્યાખ્યાનની કષાય (ઉદય) જન્ય પંચમ ગુણસ્થાન સંયતાસંતરૂપ હોય તેને પણ ભવ્ય (સમ્યગ્દષ્ટિ) દ્રવ્યલિંગી મુનિ કહે છે. અહીં કુરાન દૂર ભવ્ય જીવનું કથન કહ્યું નથી, તેમાં પરિણમવાની શક્તિ તો છે છતાં એવા નિમિત્તને પ્રાપ્ત કરી શકશે નહીં તેમ જાણવું.' સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જે જ્ઞાન કુમતિ, કુશ્રુતરૂપ થઈ પાંચ ઇન્દ્રિય તથા મનના વિષયમાં એકત્ર થઈ પરિણમતું હતું તે જ જ્ઞાન હવે સુમતિ સુતરૂપે સમ્યજ્ઞાન થાય છે. તેથી સમ્યગ્દષ્ટિનું જે કાંઈ જાણવું Page #742 -------------------------------------------------------------------------- ________________ છે તે સર્વ જાણવું સમ્યજ્ઞાનરૂપ છે. કદાચ સમ્યગ્દષ્ટિ ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ જાણે તે પણ તે આવરણ જનિત ઉદયને અજ્ઞાનભાવ છે; અને ક્ષયે પશમ રૂપ પ્રગટ જ્ઞાન છે તેજ સમ્યજ્ઞાન છે માટે તે સમ્યજ્ઞાન કેવળજ્ઞાનને અંશ છે. જે જ્ઞાન મશ્રિત રૂપે પ્રવૃત્ત છે તેજ જ્ઞાન વધતું વધતું કેવલજ્ઞાનરૂપ કાર્ય કારણ ભાવે થાય છે અથવા સમ્યજ્ઞાનની અપેક્ષાએ બને જ્ઞાન એકજ જાતિના છે. સમ્યગ્દષ્ટિની અંતરંગ યિા - સમ્યગ્દષ્ટિ પુત્ર કલત્ર આદિ બધા પરદ્રવ્ય અને પરદ્રવ્યને ભાવમાં ગર્વ કરતો નથી. પરદ્રવ્યથી પિતાને માટે માને તે સમ્યગ્દષ્ટિ શાને? તે સદા ઉપશમ ભાવને ભાવે છે. પિતાના આત્માને હીન તૃણ સમાન માને છે કે પ્રકારને ગર્વ કરતો નથી. જો કે અવિરત સમ્યગ્દષ્ટિ ઈન્દ્રિય વિષયમાં આશકત છે તેમજ ત્રણ સ્થાવર છે જેમાં ઘાત થાય એવા ઘાત પણ વર્તમાન આરંભ વિષે હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ આદિ કષાયોના તીવ્ર ઉદયમાં વિરકત થયે નથી છતાં એમ જાણે છે કે આ મહ કર્મના ઉદયને વિલાસ છે, મારા સ્વભાવમાં નથી. ઉપાધિ છે, રાગવત છે, ત્યાગવા યોગ્ય છે, ત્યાગ કરેજ લાભ છે. વર્તમાન કષાયની પિડા ન સહી શકવાની અસમર્થતાથી વિષયના સેવન અને બહુ આરંભમાં પ્રવર્તન કરી રહ્યો છું એમ માને છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ ઉત્તમ ગુણેમાં તે Page #743 -------------------------------------------------------------------------- ________________ વિશેષ અનુરાગી હોય છે અને તે ગુણના ધારક ઉત્તમ સાધુ ત્યાગી પ્રત્યે વિનય કરી સંયુકત હોય છે. પિતાની સમાન સમ્યગ્દષ્ટિ સાધમી ભાઈઓ પ્રત્યે અનુરાગ હૈ, વાત્સલ્ય ગુણ સહિત હોય તેજ સમ્યગ્દષ્ટિ છે, પણ તેવા ભાવ ન હોય તે જાણવું કે તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ વીતરાગ દેવ છેડી કેાઈ દેવ, નિગ્રંથ ગુરુ છોડી કઈ ગુરુ અને અહિંસા ધર્મ છેડી કે ધર્મને સ્વપ્નમાં પણ માનતા નથી. રાગાદિયુક્ત કુદેવ, પરિગ્રહધારી કુગુરુ તેને કદાપિ દેવ, ગુરુ, માને નહીં તે સર્વને પાખંડી જાણ વદે કે પૂજે નહીં તેને સંગ જે કરે તે પણ શ્રદ્ધાન બગડે તેથી સમ્યગ્દષ્ટિ તેની સંગતિ પણ કરે નહીં. ભયથી, આશાથી, લેભથી, લૌકીકલજજાથી કે બીજાઓને સારું લગાડવા નમસ્કાર કે તેને વિનય પણ કરે નહીં તેમજ જનમતમાં જેઓ કુવેષ ધારણ કરે છે તે મહાપાપ ઉપજાવે છે તથા જે અન્ય તેમની સુશ્રષાદિ કરે છે તે પણ પાપી થાય છે. (જુઓ. મોક્ષ માર્ગ પ્રકાશક ગુ. પૃષ્ટ ૧૯૪) - સમ્યગ્દષ્ટિના પરિણામ નિર્વિકલ્પ અને સવિકલ્પરૂપ બે પ્રકારે પ્રવર્તે છે. વિષયકષાયાદિ અને પૂજા, દાન, સ્વાધ્યાયાંદિરૂપ પ્રવર્તનને સવિકલપ કહે છે. તે કર્મોદય જનિત શુભાશુભ કાર્યને કર્તા થઈ તદરૂપ પરિણમે તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધા છે કે, આ બધાં કાર્યો મારા નથી, ઉદય જન્ય કરવાં પડે છે. “પનીહારી શીર પર ગાગર રાખી બેલતી જાય, ચાલતી જાય, શરીરના નખરાં કરતી જાય છતાં માથા ઉપર સાગરની શ્રદ્ધા અંતરંગમાં કિંચિત્ માત્ર છુટતી નથી. જેમ ગુમાસ્તા Page #744 -------------------------------------------------------------------------- ________________ ૯૭ પાતાના શેઠના કાર્ય માં પ્રવર્તે છે; તે કાર્યને પાતાનું કાય પણ માને છે, હુ વિષાદ પણ કરે છે, એ કાર્ય માં પ્રવતાં તે પેાતાની અને શેઠની જુદાય પણ સમજતા નથી તેમ છતાં તેને અંતરંગમાં એવું શ્રદ્ધાન છે કે આ કાર્ય મારૂ` નથી. લાભાલાભને હું સ્વામી નથી પણ ઉદય જન્ય કરવું પડે છે. ’ "" ઘાવ ખચ્ચાંને ધવરાવે છે, રમાડે છે, રૂમ્મન કરે છે, હર્ષે છે છતાં અંતરંગમાં પેાતાનુ ખાળક માનતી નથી. વૈશ્યા પરપુરુષ સાથે રમણ કરતી-ભેગ કરતી હૈહાય છતાં અંતરંગમાં તેને પતિ માનતી નથી, ” તેમ સમ્યગ્દષ્ટિ ખાદ્ય ક્રિયા કરતા પ્રતિભાસે છતાં અંતરંગ શ્રદ્ધામાં તેના સ્વીકાર નથી. સમ્યગ્દષ્ટિ ને અંતરંગ શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞપ્તિ ક્રિયા છે. કરતિ ક્રિયાના સ્વામિત્વના અભાવે કરતા પ્રતિભાસતા હૈાવા છતાં કરોતિ ક્રિયારૂપ નથી. જો કે ચારિત્રની અપેક્ષાએ કર્મ ચેતના કર્મલ ચેતના ડાય છે તે ઉય જન્મક્રિયા છે છતાં શ્રદ્ધાનમાં તેના સ્વીકાર નથી. સમ્યગ્દષ્ટિની સ્વાભાવિક જીવન ધારા ખલી જાય છે તેને ખીજું કાંઇ પણ સારૂ લાગતુ નથી, તેની દૃષ્ટિ માત્ર પેાતાના લક્ષ તરફ સતત જાગ્રતરૂપ રહે છે. નાનાદિ લક્ષણવાલા પેાતાના આત્માની સ્વતંત્ર સત્તાના અનુભવ કરી અન્ય પદાર્થોના પ્રભાવથી અચવાને માટે નિત્ય પ્રયત્નશીલ રહે છે. સભ્યસૃષ્ટિ પેાતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. પરસત્તા અને પરસ્વરૂપને પેાતાનું કાર્ય નહીં માનતા થકા યાગ ( મન-વચન-કાય ) ના નિમિત્તથી પેાતાના સ્વરૂપમાં વિચારરૂપ ક્રિયા કરે છે. સ`શય, વિસેહ અને વિભ્રમ પે ત્રણ દોષરૂપ પરિણામેાથી રહિત હાવાથી Page #745 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિને સ્વપર સ્વરુપમાં યથાર્થ દષ્ટિ હોય છે. તે શુભાશુભભાવે અને તેને લગતા બાહ્ય નિમિત્તોને જાણે છે. તે નિમિત્તો નાના પ્રકારના છે એકરૂપ નથી. તેથી તે અંતષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની પ્રાપ્તિવાળા જ્ઞાતાજ મોક્ષમાર્ગ સાધી શકે છે કારણકે મોક્ષમાર્ગ સાથે તે વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ (સદશ્યરૂપ) તે નિશ્ચય એવું વ્યવહાર નિશ્ચયનું સ્વરૂપ સમ્યદૃષ્ટિ જાણે છે. સમ્યગ્દષ્ટિ કદાચિત બંધ પદ્ધતિને વિચાર કરે ત્યારે તે જાણે છે કે આ બંધ પદ્ધતિથી મારું દ્રવ્ય અનાદિકાળથી બધરૂપ ચાલ્યું આવ્યું છે તેથી તે ક્ષણ માત્ર પણ બંધ પદ્ધતિમાં મગ્ન થાય નહીં, પણ પિતાનું સ્વરૂપ વિચારે, ધ્યાવે, ગાવે, શ્રવણ કરે તથા નવધાભકિત, સંયમ, તપ, ત્યાગાદિ શુભક્રિયા પિતાના શુદ્ધ સ્વરૂપ સમ્મુખ થઈને કરે એ જ્ઞાનીને આચાર છે. પોતાની અવસ્થા પ્રમાણે પરસત્તા અવલંબન રૂપ ક્રિયા કરતા હોય ખરો પણ તેને નતો પોતાનું સ્વરૂપ કહે, ન તેને મોક્ષમાર્ગ કહે, સ્વસત્તાવલંબન શીલ જ્ઞાનને છેડી પરસત્તાવલંબી જ્ઞાનને પરમાથતા કહેતું નથી. જ્ઞાનીને નાના પ્રકારના નિમિત્તરૂપ ઔદયિક ભાવ હેય છતાં જ્ઞાની તેને માત્ર તમાશગીર (જાણનાર) છે. તે ભાવને કદાપિ કર્તા, હર્તા, ભેતા, કે અવલંબી નથી. " જ્ઞાનીની હય, (અશુદ્ધતાને ત્યાગ) ય, (પરવ્યાદિવિચાર) ઉપાદેય, (પિતાના દ્રવ્યની શુદ્ધતાનું આચરણ) શકિત ગુણસ્થાના નુસાર હોય છે. અર્થાત સમ્યગ્દષ્ટિને મિશ્રનિશ્ચયાત્મક દ્રવ્ય હા Page #746 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ શુભપયોગ મિશ્રિત સ્વરૂપાચરણરૂપ મિશ્ર વ્યવહાર હોય છે. અને જેમ જેમ હય, ય, ઉપદેય શક્તિ વર્ધમાન થતી જાય છે તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય છે. ગુરુસ્થાન પ્રમાણે જ્ઞાન સ્થિરતા પામતું જાય છે અને તેજ સ્થિરતા વધતાં વધતાં યથાખ્યાત (ચારિત્ર) અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. " અવિરત સમ્યગ્દષ્ટિને શ્રદ્ધાના જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનચેતના જ હોય છે તે આત્મજ્ઞાનને અનુભવ કરવાની ભાવના રાખે છે. ચારિત્ર અપેક્ષાએ જ્યારે આત્મ સન્મુખ કષાયના ઉદયથી નથી થઈ શકતો ત્યારે તે કર્મચેતના અને કર્મફલચેતના રૂ૫ રહે છે અર્થાત ત્યારે તેને ઉપગ કર્મ કરવામાં અને કર્મફલ ભેગવવામાં તલીન થઈ જાય છે. શ્રદ્ધા જ્ઞાન તે બન્ને ચેતનાઓને અનુકુલન હવાથી જ સમ્યકવીને જ્ઞાનચેતનાની પ્રધાનતા કહી છે. તે સ્વામી તે પોતાની જ્ઞાનચેતનાને રહે છે પણ કર્મચેતના અને કર્મફલચેતના તેને કષાયના ઉદયવશ કરવી પડે છે અર્થાત્ તે કાર્ય પ્રત્યે તેને રુચિ નથી પણ પરવશ પણે કરવું પડે છે તેથી તે તેને કર્તા લેકના નથી. દષ્ટાંત – કઈ ગાડીવાનને પિલીસ રાજાના કાર્ય માટે વેઠમાં લઈ જાય છે તેમાં ગાડીવાનની ઈછા ત્યાં જવાની કે કાર્ય કરવાની નથી છતાં પણ રાજ્યભયના કારણે કરો પ્રતિભાસે છે. તેમ જ્ઞાની બાહ્ય કાર્ય કરતે પ્રતિભાસે છે છતાં અંતરંગમાં તે કાર્ય પ્રત્યે તેની ઈચ્છા નથી તે તે માત્ર કર્મના ઉદયની લીલા માત્રને જાણનાર દેખનાર રહે છે એ પ્રમાણે જાણવું જેમ કે ગુનાસર જેલખાનામાં ગએલા મનુષ્યને ચકી પીસવી પડે છે તે પણું તેની ભાવના Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૯૩ તે કાર્ય કરવા પ્રત્યે નથી. તેમ સમ્યગ્દષ્ટિને પૂર્વ કર્મના (ઉદય) ગુનાસર કાઇ કાર્ય કરવું પડે છે છતાં અંતરંગમાં તેની રુચિ નથી. અર્થાત્ રુચિપૂર્વક કરતા નથી તેવી દશાજ્ઞાનની અત રગમાં વર્તાતી હોય તેને કાણુ અન્ય કહી શકે ? અર્થાત્ જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા તે કેકાણુ કહી શકે ? જ્ઞાનીની ભાવના સદા અંતરંગમાં વૈરાગ્ય પ્રત્યે ઝુકેલી હાય છે. તેથી તે પરભાવાથી સદા ઉદાસીન વર્તે છે. સંમ્યગ્દષ્ટિ પ્રયાજન વશ કાઇ કાર્ય વચન કાયથી ફરી યે છે પણ મનથી તે કાર્ય માં આશકત બુદ્ધિ રાખતા નથી અથવા જ્ઞાની આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યમાં પેાતાની બુદ્ધિ વધારે વખત રાખતા નથી સમ્યગ્દષ્ટિની ભૂમિ મેાક્ષાસકત છે. સમ્યદૃષ્ટિ જાણે છે કે નિરલ અથવા સ્વચ્છ ંદ પ્રવૃત્તિ તેા રાગ દ્વેષ માહુનું કાર્ય છે અને તેનાથી અવશ્ય કર્મ બંધ થાય છે. તેથી તે (જ્ઞાની) કદી પણ સ્વચ્છંદ પ્રવૃત્તિ કરતા નથી પણ અબુદ્ધિપૂર્વક વાઅરુચિપૂર્વક થવાવાળા રાગ, દ્વેષ, મૈાહ ભાવાને જીતવાના ગાઢ ઉદ્યમ શખે છે તે જાણે છે કે સૂક્ષ્મ લાભના અંશ રહે છે ત્યાંસુધી (દશમાં ગુરુસ્થાન ) બંધ થાય છે માટે કિંચિત્ માત્ર કષાય મને લાભ કર્તા નથી તેથી તેના પ્રત્યે તેના સદા ઉપેક્ષાભાવ રહે છે. અથવા જેનાથો અંધ થાય, સંસાર વધે, તેનાથી ઉદાસીન થઈ વીતરાગતાને પુજારી અને છે. સમ્યગ્દષ્ટિ સંસાર, શરીર અને ભાગેાથી ઉદાસીન રહે છે અને નિશ્ચયરત્નત્રયમય આત્મિકભાવ, તે મેની નિર્જરાનું કારણ છે. એમ માને છે. તેથી તેના ઉપાયનેા ઉદ્યમી રહે છે, Page #748 -------------------------------------------------------------------------- ________________ ચેથા ગુરુસ્થાનથી લગાડી જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના જીવને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. ત્યાર પછીના ગુણસ્થાનમાં પરમાત્મા કહેવાય છે. જ્યાં જ્યાં જે કથન આવતું હોય ત્યાં ત્યાં તે ગુણસ્થાન વતી સમ્યગ્દષ્ટિનું કથન સમજવું પણ ચેથા ગુણસ્થાનનું જ કથન એકાંતે ન સમજવું. ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધાજ્ઞાનની અપેક્ષાથી જાણવું અને ઉપરના ગુણસ્થાનમાં ચારિત્રથી જાણવું ભાવમન જે સમયમાં પદાર્થોને વિષય કરે છે તે સમયમાં દ્રવ્યમન તેને સહાય કરે છે તે દ્રવ્યમાં આત્માના હેયોપાદેયરૂપ વિશેષજ્ઞાન ભાવમન ઉત્પન્ન કરે છે. અર્થાત્ આત્માના વિચારની ઉત્પત્તિનું સ્થાન દ્રવ્યમાન છે અને ભાવમન આત્માના જ્ઞાનાત્મક પરિણામ છે. તે (ભાવમન) પિતાના પ્રતિપક્ષી આવરણ કર્મને ક્ષય થવાથી લબ્ધિ અને ઉપયોગ સહિત, કમથી થાય છે. કર્મોના ક્ષપશમથી જે આત્મામાં વિશુદ્ધિ-નિર્મળતા થાય છે તેને લબ્ધિ કહે છે. અને પદાર્થો તરફ જાણવાની ક્રિયાને ઉપયોગ કહે છે. લબ્ધિરૂપ જ્ઞાન વગર ઉપયેગાત્મક બંધ થતા નથી પણ લબ્ધિ રહેવા છતાં ઉપગાત્મક બંધ થાય એ કેઈ નિયમ નથી. અથોત થાય અને ન પણ થાય. ' સમ્યગ્દષ્ટિ કદાચિત્ સ્વરૂપ ધ્યાન કરવાને ઉદ્યમી થાય ત્યાં પ્રથમ સ્વ-પરના સ્વરૂપનું ભેદજ્ઞાન કરે, તેમાં કર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ રહિત ચૈતન્યચિત્ ચમત્કાર માત્ર પિતાનું સ્વરૂપ જાણે પછી પરને વિચાર સહજ છુટી જતાં માત્ર એક આત્માને વિચાર રહે ત્યાં પિતાના નિજ સ્વરૂપની વિચાર ધારા ચાલે છે કે હું ચિદાનંદ, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર જ્ઞાતા Page #749 -------------------------------------------------------------------------- ________________ દા સ્વભાવી છું એમ વિચાર થતાં સહજ આનંદ તરંગ અતરંગ મહિમાના ઉઠે છે. ચિત્ત પ્રસન્ન થાય છે. પછી તેવા વિચારે છુટી જતાં કેવળ પિતાનું સ્વરૂપ ચિન્માત્ર પ્રતિભાસવા લાગે છે. ત્યાં બધાં પરિણામે એકાગ્રરૂપે થઈ પ્રવર્તે છે તે સમયે ઈન્દ્રિય વિષયે કે નય પ્રમાણદિન વિક છુટી જાય છે. અને જે પૂર્વે સવિકપમાં ચૈતન્ય સ્વરૂપને નિર્ણય કર્યો હતે તેમાં જ વ્યાપ્ત વ્યાપકરૂપે થઈ એવો પ્રવર્તે છે કે ત્યાં ધ્યાન ધ્યાતા ધ્યેયપણુ દુર થતાં એકાએક એવી નિર્વિકલ્પ દશા થાય છે તેને સ્વાનુભૂતિ કહે છે. જેમ હાર બનાવવા વખતે જીવ અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે હાર તૈયાર થતાં પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે બધા વિકપ વિલય થઈ જાય છે એમ સવિકલપ દ્વારા નિર્વિક૯૫ને પ્રત્યક્ષ અનુભવ થાય છે ત્યારે વિકપ તેમાં પ્રતિભાસતા નથી એવા નિર્વિકલ૫ અનુભવને અતીન્દ્રિયજ્ઞાન કહીએ છીએ, કારણ કે ઈન્દ્રિયને વિષય મૂર્તિક પદાર્થો ને જાણવાનું છે. અને જે જ્ઞાન અનેક પ્રકારનું વિક૯પ કરતું હતું તે જ જ્ઞાન ઈન્દ્રિય મનને છેડી પોતાનામાં રમણ કરવા લાગ્યું તેજ મતિ શ્રુતજ્ઞાન છે બીજુ કે અન્ય જ્ઞાન નથી. સ્વાનુભૂતિમાં મન ઇન્દ્રિયને અભાવ જ છે જે કે મનને વિષય મૂર્તિ ક–અમૂર્તિક પદાર્થો જાણવાને છે. તેમજ મતિજ્ઞાનની (વિષય સર્વ બાહ્ય પદાર્થો જાણવાને છે પણ સ્વાનુભૂતિ વખતે પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈ અન્ય ચિંતાને નિષેધ કરે છે તેથી તેને મન મારફત ધ્યાન થયું એમ કહીએ છીએ. મનજનિત Page #750 -------------------------------------------------------------------------- ________________ અથવા અતીન્દ્રિય કહેવામાં કોઈ વિરોધ નથી માત્ર વિવક્ષાભેદ છે. સ્વાનુભવ દશામાં આત્માને જે જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન વડે જાણવામાં આવે છે અને શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે પણ આત્માનું જાણપણું પ્રત્યક્ષરૂપથી થતું નથી કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી. આત્માના અનુભવમાં આત્માના પ્રદેશને આકાર જાતે નથી તે હીસાબે તે પક્ષ છે પણ પરિણામમાં મગ્ન થતા જે સ્વાનુભવ થયે તે તે પ્રત્યક્ષ છે અર્થાત પિતેજ અનુભવ આસ્વાદન વેદે છે તે હિસાબે પ્રત્યક્ષ છે. સમ્યગ્દર્શનના મહાસ્ય માટે સમ્યગ્દષ્ટિના વિષયભેગાદિ બંધના કારણરૂપ ન કહ્યા પણ નિર્જરાના કારણે કહ્યા ત્યાં ભેગનું ઉપાદેયપણું ન સમજવું પણ ત્યાં તે તીવ્રબંધના કારણભૂત લેગાદિક હતા તે ભેગાદિક હોવા છતાં પણ કેવળ શ્રદ્ધાન જ્ઞાનની અપેક્ષાએ મંદ બંધ થવા લાગે તે નિર્જરા બળની અપેક્ષાએ ઉપચારથી ભેગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા. અહો! સમ્યગ્દર્શનને એ કઈ મહિમા છે કે સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના પ્રતાપથી ભેગાદિક કાર્યો હોવા છતાં ૪૧ પ્રકૃતિએને બંધ થતું નથી અને મિથ્યાત્વમાં પાળવામાં આવતા મહાવ્રતાદિકમાં પણ ૪૧ પ્રકૃતિઓને બંધ સદાય થયા જ કરે છે. તેની મહિમા બતાવવા માત્ર સમ્યગ્દષ્ટિને ભેગાદિક પણ નિર્જરાના કારણ કહ્યાં, તેમ સમજી કઈ જીવ સ્વછંદી થશે તે નરકાદિના બંધ થશે માટે જે આપણી સ્વછંદ પ્રવૃત્તિ હોય તે તેને ત્યાગી સદા ઉદાસીન રહેવા કોશિષ કરવી જોઈએ એવો શ્રી ગુરુને હિતકર ઉપદેશ છે. Page #751 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર સભ્ય જ્ઞાનનું સ્વરૂપ अन्यनमनतिरिकंत याथातथ्यं विना च विपरीताद । निस्सन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ॥५३६॥ અર્થ- જે વસ્તુના સ્વરૂપને ન્યૂનતારહિત, અધિકતારહિત, વિપરીતતારહિત યથાતથ (જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે) નિ:સંદેહપણે(સંદેહરહિત) જાણે છે તેને આગમના જ્ઞાતાપુરુષ ગણધરાત્રિ દેવ સમ્યજ્ઞાન કહે છે. ભાવાર્થ- કવાદિ સાતત જે જિનેન્દ્ર ભગવાન દ્વારા શ્રી ગૌતમાદિ ગણધરેએ પ્રયુકત કરેલ છે અથવા દ્વાદશાંગશ્રુતરૂપમાં રચવામાં આવેલ છે અને તેને આચાર્યોએ પણ પ્રતિપાદન કરી ગુણ ગાએલ છે તેવા સ્વાર ભેદવિજ્ઞાન કરાવવાવાળા તત્વજ્ઞાનને અથવા દ્રવ્યભાવરૂપ પદાર્થને બતાવવામાં દક્ષ (નિપૂણ) છે તેને સંશય, વિપર્યય અને અધ્યવસાયાદિ મિથ્યાજ્ઞાનથી રહિત, સમ્યગ્દર્શન પૂર્વક સમ્યજ્ઞાન થાય છે તેને વ્યવહારનયથી વ્યવહાર સભ્યજ્ઞાન કહે છે. અથવા નય અને પ્રમાણેથી છવાદિ પદાર્થોનું યથાર્થ જાણવું તેને સમ્યજ્ઞાન કહે છે. જે પદાર્થ જે રૂપમાં સ્થિત છે તેને તે જ રૂપ હીનાધિકતા રહિત પરિજ્ઞાન કરવું તેને સમાઝાન કહે છે. 'નિશ્ચય સમ્યજ્ઞાનનું સ્વરૂપ માજૈિસર પાવાદથી સંત વધુ કરૂણા Page #752 -------------------------------------------------------------------------- ________________ ૯૯ અર્થ:- જે જ્ઞાન પરંદ્રગૈાથી ભિન્ન છે. અને આત્માના શુદ્ધ સ્વભાવથી ઉત્પન્ન થાય છે તે પરમશુદ્ધ છે. વિશેષતાને ધારણ કરવાવાળું છે, સ્વયંભુદ્ધ છે, અને પેાતાના સ્વરૂપને જાણે છે તે જ્ઞાન દ્વારા પેાતાના શુદ્ધાત્માને જાણવું તે નિશ્ચય સભ્યજ્ઞાન છે. ભાવાર્થ :- પર પદાર્થો અને તેની પર્યાયાને જાણવું તે નિશ્ચય સભ્યજ્ઞાન નથી. પણ પેાતાના શુદ્ધ કેવળજ્ઞાન દ્વારા શુદ્ધાત્માને અનુભવ કરવા તેજ નિશ્ચય સભ્યજ્ઞાન છે. અથવા શુદ્ધાત્માના જ્ઞાનરૂપ સ્વાદના અનુભવથી ઉત્પન્ન દ્યાત્મ સંવેદન તેજ નિશ્ચય સભ્યજ્ઞાન છે. જે પેાતાના જ્ઞાયક સ્વરૂપમાં સ્થિર-મગ્ન છે અને પરપદાર્થોની પરિણતિથી ભિન્ન ચૈતન્યાત્મક ગુણુ સમૂહને દૃષ્ટા છે. ચેતનાની પર્યાય ભેના જ્ઞાયક છે તેથી વિકલ્પ છે. રાગદ્વેષાદિથી રહિત છે અને નય પ્રવૃત્તિથી વિહીન છે તેને નિશ્ચય સમ્યજ્ઞાન કહે છે. જે જીવેાના માહરૂપી કલ`ક નાશ થયા છે. જ્ઞાનાવરણુ, દનાવરણ અને વીર્યંતરાય કર્મના અશેષ ક્ષયથી જેને અનંતજ્ઞાનાદિક ગુણાની પ્રાપ્તિ થઇ ગઇ છે, જે ક્રમ ચેતના અને કર્મકુલચેતનાના કરવા–ભાગવવાના વિકલ્પથી રહિત છે. આત્મિક પરાધીનતાથી રહિત સ્વાભાવિક અનાકુલતા લક્ષણ રૂપ અતીન્દ્રિય સુખનું સદા આસ્વાદન કરે છે એવા જીવ કેવળ, જ્ઞાનચેતનાનેજ અનુભવ કરે છે તેથી તેને નિશ્ચય સમ્યજ્ઞાની કહે છે. સમ્યગ્નાનમાં રહી જતી સૂક્ષ્મ ભૂલ. પહેલાં જીવ સાચુ તત્ત્વજ્ઞાન અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયાગના Page #753 -------------------------------------------------------------------------- ________________ શાસોથી કરે, ત્યાર પછી તે પુણ્ય પાપના ફળને સંસારરૂપ જાણી, શુદ્ધોપગથી મેક્ષ માને અને ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહાર નિરૂપણું જાણું, જેમ છે તેમ શ્રદ્ધાન કરી તેને અભ્યાસ કરે તો સમજ્ઞાન થાય છે. પણ જે શાસ્ત્રાભ્યાસ માત્ર કરે અને પિતાને પિતારૂપ અને પરને પરરૂપ તથા આસવાદિકને આસવાદરૂપ યથાર્થ શ્રદ્ધાન ન કરે તો તેવા શાસ્ત્રાભ્યાસથી જીવને સમ્યજ્ઞાન થતું નથી. માટે સ્વાધ્યાયમાં સાચાને સાચારૂપ (ઉપાદેય રૂ૫) અને બેટાને ટારૂપ (હેયરૂપ) ભેદકળાથી ગ્રહણ ત્યાગની શકિતને વધારવાથી સમ્યજ્ઞાન અવશ્ય થાય છે. શાસ્ત્ર ભણવાનું ફલ તે પર અને પારદ્રવ્યના ભાથી ભિન્ન જ્ઞાનમય આત્માનું યથાર્થ જ્ઞાન થયું તે છે. અર્થાત્ શુદ્ધ જ્ઞાનમય આત્મ તત્વનું જ્ઞાન થયું તે જ યથાર્થમાં સમ્યજ્ઞાનની પ્રાપ્તિનું ફળ છે. હવે જે આગમ જ્ઞાનથી અગિઆર અંગરૂપ પદાર્થોનું જાણવાવાળું જ્ઞાન થાય તે તે જ્ઞાનને આત્મશૂન્ય કહેવાય છે. કારણ કે તેનાથી આત્માને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ તે ન થઈ તેનું કારણ એ છે કે, તત્વ જે આત્મસ્વરૂપ જ્ઞાન છે તેને અનુભવ નહીં થતાં પરપદાર્થો અને તેની પર્યાનું જ્ઞાન થયું તે જ્ઞાન તે પરસમયનું થયું તેથી તે મિથ્યા છે. પણ હું જ્ઞાન સ્વરૂપ છું, એ પિતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચેતન્ય દ્રવ્યને અનુભવ નથી માટે આત્મશૂન્યજ્ઞાન એવું જે આગમ જ્ઞાન તે પણ જીવને કાર્યકારી થતું નથી. માટે શાસ્ત્રજ્ઞાનથી પરદ્ર અને પદ્રવ્યોના ભાવથી રહિત જે જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેજ હું છું એવું તત્વ શ્રદ્ધાન થવું તેજ જીવને કલ્યાણકારી છે. કારણ Page #754 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ કે તત્ત્વ મેહ ક્ષોભ રહિત આત્મ પરિણામ છે તે સામ્ય ધર્મ પરિણામથી ધમીને જાણ, દેબ અને શ્રદ્ધવે તેજ શાસભ્યાસમાંથી મળેલું રત્ન છે તેજ ભગવાન છે. આવું જ્ઞાન થાય ત્યારે જ અગિઆર અંગરૂપ દ્રવ્યશ્રતજ્ઞાન આત્મિક ભાવકૃત જ્ઞાનનું કારણ કહેવાય છે. તેથી તેને પ્રત્યે બહુમાન, ભકિત આદિ ઉપકારને લક્ષે થાય છે. તે ભક્તિ (બહુત ભકિત) સમ્યગ્દષ્ટિ છેડી અન્ય મિથ્યાષ્ટિને કદી પણ હોઈ શકે નહીં. મિથ્યાષ્ટિ તે ઘ સંજ્ઞાઓ વા દેખા દેખીએ કરે છે તેનાથી ભલે પુણ્યને લાભ થાય પણ આત્મજ્ઞાનને લાભ થતું નથી ત્યાં સુધી તે મિથ્યાદૃષ્ટિ છે. વ્યવહાર સમ્યફ ચારિત્રનું સ્વરૂપ मोहतिमिरापहरणे दर्शनलाभादवाप्तसंज्ञानः । रागद्वेषनिवृत्यै चरणं प्रतिपद्यते साधुः ॥५३८॥ અર્થ:- દર્શનમિહનીયરૂપી અંધકારને નાશ થવાથી સમ્યગ્દર્શનના લાભ સાથે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ નિકટ ભવ્ય સાધુ રાગદ્વેષના અભાવ માટે ચારિત્ર અંગીકાર કરે છે. ભાવાર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પૂર્વક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એમ પાંચ પ્રકારને આચાર તથા ઉત્તમ ક્ષમાદિ દશધર્મ અને ષટ આવશ્યકાદિ કિયા સ્વરૂપ છે તેને વ્યવહાર સમ્યક ચારિત્ર કડ છે જો કે આ ચારિત્રમાં દ્રવ્ય ક્રિયાઓ કરવામાં કોઈ અનુકૂલ સ્થલ રાગ પરિણામ થયા કરે છે તેથી તેને વ્યવહાર Page #755 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર કહે છે અને જ્યારે ભેદજ્ઞાનના પ્રભાવથી તેમાં કષાયન પ્રકર્ષ સ્વભાવ શાંત થઈ જાય છે તે સમયે નિશ્ચય નયથી તે જીવના ભાવને સરાગ સમ્યક ચારિત્ર કહે છે. આ ચારિત્ર, સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવા રૂપ નિશ્ચય ચારિત્રનું સાધક છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ વ્યવહાર ચારિત્રનું પાલન તે સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવા રુપ નિશ્ચય ચારિત્રનું સાધન છે. મન વચન કાય પાંચ પ્રકારના પાપરૂપ અશુભકિયાએથી નિવૃત્તિ અને શુલે પગ જનક દાન, પૂજા સ્વાધ્યાય, તત્વચિંતન, ધ્યાન, સમાધિ, ઈચ્છાનિધારિરૂપ ઉત્તમ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહાર ચારિત્રક હે છે. આ ચારિત્રમાં સ્કૂલ રાગ પ્રવૃત્તિ બની રહે છે તેથી પણ તેને વ્યવહાર ચારિત્ર કહે છે. નિશ્ચય સમ્મચારિત્રનું સ્વરૂપ स्वात्मज्ञाने निलीनो गुण इव गुणिनि त्यत सर्वप्रपंचो। रागः कश्चिन बुद्धौ खलु कथमपि वाऽबुद्धिजः स्यात् तस्य । सूक्ष्मत्वात्तं हि गौण यतिवरवृषभाः स्याद्विधायेत्युशन्ति । तच्चारित्रं विरागं यदि खलु विगळेत्सोऽपि साक्षाद्विरागम् ॥५३९॥ અર્થ- જે જીવ, ગુણમાં ગુણ સમાન સ્વાત્મજ્ઞાનમાં લીન છે અને બધા પ્રપંચથી રહિત છે તે નિશ્ચય વીતરાગ ચારિત્ર છે. તેને નિશ્ચયથી બુદ્ધિપૂર્વક રાગ થતું નથી. કેઈ પ્રકારે અબુદ્ધિ પૂર્વક રાગ થાય છે તે પણ તે સૂક્ષમ થાય છે અને જ્યારે તે સૂક્ષમ રાગ પણ નથી રહેતું ત્યારે તેને સાક્ષાત નિશ્ચય વીતરાગ ચારિત્ર કહે છે. Page #756 -------------------------------------------------------------------------- ________________ ૭૦૧ * ..* ભાવાર્થ- વીતરાગ ચારિત્રવાળા મુનિઓને કોઈ પણ બુદ્ધિજન્ય રાગ થતો નથી. તેને સ્વશરીરાદિ અથવા પર પદાર્થમાં કિંચિત પણ બુદ્ધિપૂર્વક રાગ થતું નથી પણ અબુદ્ધિપૂર્વક રાગ કથંચિત હોય છે. તે અતિ સૂક્ષમ હોય છે ત્યાં સુધી એવા ચારિત્રને મુનિપુંગવ ગૌણરૂપથી વીતરાગ ચારિત્ર કહે છે અને જયારે તે સૂક્ષમ અબુદ્ધિજન્ય રાગ પણ નાશ થાય છે ત્યારે તે સાક્ષાત વીતરાગ ચારિત્ર કહેવાય છે. on જે ચારિત્ર સ્વાત્મપ્રવૃત્તિરૂપ, કષાય કલંકથી સર્વથા મુક્તછે અથવા દર્શન મેહનીય, ચારિત્રમોહનીયના ઉદય જન્ય મેહક્ષોભથી સર્વથા રહિત જીવન અત્યંત નિર્વિકારી પરિણામ સ્વરૂપ સામ્ય” છે તેને વીતરાગ ચારિત્ર, નિશ્ચય ચારિત્ર અથવા નિશ્ચય ધર્મ કહે છે. તેજ મુકિતનું સાક્ષાત્કારણ છે. સમ્યક ચારિત્રમાં રહી જતી ભૂલ પહેલાં તત્વજ્ઞાની થાય પછી જેટલા પ્રમાણમાં રાગાદિ દૂર થયા હોય તેટલા પ્રમાણમાં ધર્મ ક્રિયા અંગીકાર કરવી એગ્ય છે. પણ જે થોડા રાગાદિ મટયા હેય તે ઉંચપદ ધારણ કરી નીચી ક્રિયા કરવાથી પાપને બંધ થાય છે તેનું જેને જ્ઞાન નથી તેને બાહ્રક્રિયા ઉપર તે દષ્ટિ છે પણ પરિણામ સુધરવા બગડવાને જરા પણ વિચાર નથી. અને કદાચ વર્તમાન પરિણામને વિચાર કરે, પણ અભિપ્રાયમાં જે વાસના પડી છે તેને ખ્યાલ ન રાખે તે લાભને બદલે નુકશાન ન થાય. વળી ત્યાગ તો કરે પણ તેના ગુણ દેષને ન જાણે, વર્તમાન પરિણામે જ ભારે કરી Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ પ્રતિજ્ઞા કરે, પણ ભવિષ્યમાં તેને નિર્વાહ થશે કે નહીં તેને વિચાર ન કરે, તે પરિણામ બગડે, પ્રમાદ વધે, આકુળતા ઉપજે અને છેવટે પ્રતિજ્ઞાને ભંગ થતાં શિથિલાચાર પ્રવૃત્તિ થાય, ધર્મનિંદાય, પોતે પાપી થાય, કારણ કે પ્રતિજ્ઞાભંગ કરવાનું તે શાસ્ત્રમાં મહાપાપ કહ્યું છે, એ કરતાં તે પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે. . વળી કઈ જીવ આવ્રત, મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે તથા આચરણનુસાર જ પરિણામ છે મેહ માયા લાભાદિકને અભિપ્રાય પણ નથી ધર્મ જાણ મેક્ષ અથે તેનું સાધન પણ કરે છે, સ્વર્ગાદિ ભેગોની ઈચ્છા રાખતા નથી. પરંતુ પ્રથમ તdજ્ઞાન જ થયું નથી એટલે પિતે જાણે કે “હુ મેક્ષનું સાધન કરે છું પણ મોક્ષના સાધનને તે તે જાણતાજ નથી કેવળ સ્વર્ગાદિકનું સાધન કરે છે અને જેવું સાધન કરે છે તેવુંજ ફળ પામે છે. શાસ્ત્રમાં “સમ્યકુ' પદને અર્થ જ એ છે કે અજ્ઞાન પૂર્વક આચરણની નિવૃત્તિ થાય અને સમ્યકત્વ પૂર્વક આચરણની પ્રવૃત્તિ થાય તેજ આત્માને લાભકર છે. માટે પહેલા તત્વાર્થનું યથાર્થ દઢ શ્રદ્ધાન થાય પછી જ ચારિત્ર હોય તેજ સમ્યક ચારિત્રને પામે છે. મોક્ષના સાધનથી મોક્ષની પ્રાપ્તિ થાય અને સંસારના સાધનથી સંસારની પ્રાપ્તિ થાય એ નિયમ થયે. હવે મોક્ષનું સાધન તે સમ્યક તત્ત્વજ્ઞાન પૂર્વક ચારિત્ર છે અને સંસારનું કારણ તે મિથ્યાતત્વજ્ઞાન પૂર્વક ચારિત્ર છે તેથી સંસાર વધે પણ ભવ કેમ ટુટે? વળી કોઈ જીવ સમ્યગ્દર્શન, જ્ઞાનનું અયથાર્થ સાધન કરી યથાર્થ વવાદિ આચરે છે તે પણ યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાન ન Page #758 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તેમનું સર્વ આચરણ મિથ્થા ચારિત્ર જ છે. વળી કઈ જીવ તવાદિનાં નામ પણ બરાબર જાણતાં નથી અને માત્ર એકાંત ક્રિયાકાંડમાં જ અર્થાત વ્રતાદિકમાં જ પ્રવર્તે છે તે બધા વ્યવહાર મૂઢ આત્માઓ છે. કારણ કે અરિહંતાદિ પંચ પરમેષ્ટીમાં ભકિત સ્વરૂપ જે પ્રશસ્ત રાગ છે તે પણ મોક્ષના અંતરાય રૂપ છે અને મેક્ષથી વિપરિત એવા ઈન્દ્રિય સુખના હેતુભૂત સ્વર્ગાદિને અંગીકાર કરાવવાવાળા છે માટે મુકિતના ઇચ્છુક મુમુક્ષુએ સર્વથી પ્રથમ તજ્ઞાનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે. અને શ્રદ્ધાના જ્ઞાનમાં શુભાશુભ અવસ્થારૂપ રાગ ભાવને સર્વથા હેયમાની ચારિત્રમાં વ્યવહાર નયના અવલંબનથી પરદ્રવ્યનાં સાધ્ય સાધન ભાવરૂપ સામગ્રીથી નિશ્ચય નયાત્મક સ્વ સ્વરૂપ અભેદ સાધ્ય સાધન ભાવરૂપ એક સાક્ષાત મેક્ષ માર્ગના કારણું રૂપ વીતરાગ ભાવ છે તેની પ્રાપ્તિ કરવી તે જ મુમુક્ષુઓને ઉપાદેય છે. પણ એકાંત વ્યવહાર મૂઢ થઈ ખેદ ખિન્ન ન થવું; તેમજ એકાંત નિશ્ચય નયના અવલંબી ન થવું કારણ કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી એકાંત મિથ્યાત્વના સર્ભાવથી અતત્વ શ્રદ્ધાન રહી જતાં સંસાર જ ઉભું રહે છે. શાસ્ત્રમાં જ નિશ્ચય વ્યવહાર ચારિત્રનું સ્વરૂપ ભલી પ્રકારે બતાવ્યું છે મોક્ષનું સાક્ષાત કારણુ પરમ વીતરાગ ભાવની જ પ્રાપ્તિ બતાવી છે. તે વીતરાગ ભાવ વ્યવહાર નિશ્ચય નય ને અવિરોધ પણે જ્યારે સભ્યપ્રકારે યથાપદવી જાણવામાં આવે ત્યારે જ વાંછિત ફલની સિદ્ધિ થાય છે. અન્ય કોઈ પ્રકાર થઈ શકતી નથી વિશેષ વ્યવહાર મેક્ષ માર્ગનાં પ્રકરણમાંથી જાણવું) Page #759 -------------------------------------------------------------------------- ________________ સ્વસમય પસમયનું સ્વરૂપ दव्य गुणपज्ज एहिं जाणइ परसमयससमयादिविभेयं । अप्पाणं जाणइ सो सिवगइपहणायगोहोई ॥५४० ॥ बहिरंतर प्पभेयं परसमयं भण्णए जिणिदेहिं । परमप्पो सगसमयं तब्भेयं जाण गुणठाणे ॥ ५४१ ॥ અઃ-. આત્માના બે ભેદ છે. એક સ્વસમય અને બીજો પુત્ર સમય. જે પેાતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર રહે છે તેને સ્વસમય કહે છે અને જે પાતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર નથી રહેતા તેને પરસમય કડે છે. જે આત્મા આ બન્ને પ્રકારના સ્વરૂપને જાણે છે તે દ્રવ્યરૂપ અસંખ્યાત પ્રદેશાને જાણે છે અથવા તેદ્રવ્યને તેના સમસ્ત ગુણાને તેમજ તેના સ્વભાવ વિભાવ ભાવાને અને તેની ।। સમરત પર્યાયને જાણે છે તે આત્મા મેક્ષ સુધી જાવાવાંળા માક્ષના નાયક સમજવા જોઇએ. ભગવાન જિનેન્દ્ર ધ્રુવે બહિરાત્મા અને અંતરાત્માને પરસમય મતાવેલ છે તથા પરમાત્માને સ્વસમય મતાવેલ છે તેના વિશેષ ભેદ ગુણસ્થાનાની અપેક્ષાથી સમજવા જોઈએ. ભાવાઃ- જે શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા આ બન્ને સ્વરૂપને જાણે છે તે સ્વસમય અથવા પરમાત્મા થવાના પ્રયત્ન કરશે તથા જે પરમાત્મા થવાના પ્રયત્ન કરશે તે અવશ્ય માક્ષ પદને પ્રાપ્ત કરશે. તેથી સ્વસમયને વા પરમાત્માના સ્વરૂપને જાણુકું Page #760 -------------------------------------------------------------------------- ________________ અત્યંત આવશ્યક છે. પરમાત્માના સ્વરૂપને જાણ્યા વગર તેનું ધ્યાન થઈ શકતું નથી અને પરમાત્માનું ધ્યાન કર્યા વગર આ આત્મા પરમાત્મા બની શકતા નથી તેથી આ આત્માને પરમાત્મા બનવા માટે પરમાત્માના સ્વરૂપને જાણ તેનું ધ્યાન કરવું જોઈએ. જે ભવ્ય જીવ તે પ્રમાણે પરમાત્માનું ધ્યાન કરે છે તે અવશ્ય જ મેક્ષ પદને પ્રાપ્ત થાય છે. પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં રહેવાવાળે જવ બહિરાત્મા છે, ચેથા ગુણસ્થાનમાં રહેવાવાળે સમ્યગ્દષ્ટિ જીવ જઘન્ય અંતરાત્મા છે અને પાંચમાં ગુણસ્થાનથી લગાવી અગિયારમાં ગુણરથાન સુધી ઉપર ઉપર ચડતે વધારે વધારે વિશુદ્ધતા ધારણ કરતે જીવ મધ્યમ અંતરાત્મા છે. બારમાં ગુણસ્થાન વતી જીવ ઉત્તમ અંતરાત્મા છે, તે બધા પર સમયી છે તેરમાં ચોદમાં ગુણસ્થાન વતી, કેવળી ભગવાન સકલ પરમાત્મા અને સિદ્ધ પરમેષ્ટી નિકલ પરમાત્મા સ્વરામયી છે. અર્થાત્ જ્યાં સુધી જે જીવ સાથે ઘાતી આકર્મોને સંબંધ છે ત્યાં સુધી તે જીવ પર સમયી છે. વિશેષાર્થ - પિતાના પરમાત્મ સ્વરૂપમાં રમણ કરવું તે સ્વચારિત્રરૂપ સ્વસમય છે. અને પર સ્વરૂપમાં રમણ કરવું તે પરચારિત્ર રૂપ પરસમય છે. જે કોઈ પુરુષ મેહ કર્મના વિપાકને વશીભૂત થઈ રાગરૂપ પરિણામેથી અશુદ્ધોપયેગી થાય છે તે (જીવ) પરમાં શુભાશુભ ભાવો કરે છે તે કારણે સ્વરૂપાચરણથી ભ્રષ્ટ થઈ પરવસ્તુનું આચરણ કરવાથી પરસમયી છે એવું મહંત પુરુષેએ કહ્યું છે, Page #761 -------------------------------------------------------------------------- ________________ પિતાના આત્મિક ભાવમાં શુદ્ધ પગની પ્રવૃત્તિ થવી તેને સ્વસમય અને પરદ્રવ્યમાં અશુદ્ધ પગની પ્રવૃત્તિ થવી તેને પરસમય એમ આગમમાં પ્રસિદ્ધ છે. પરસમય તે બંધનું કારણ છે અર્થાત સંસારનું કારણ છે અને સ્વસમય તે સાક્ષાત મોક્ષનું કારણ છે એમ શ્રી સર્વદેવે કહ્યું છે. જે જીવ પોતાના શુદ્ધભાવથી શુદ્ધજીવને નિશ્ચય કરી જાણે છે અને દેખે છે તે જીવ અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત એકાગ્રતા થતાં ચિત્ત નિરોધ પૂર્વક સ્વરૂપમાં મગ્ન થઈ પિતાના ગુણ પર્યાય રૂપ સ્વસમયમાં આચરણ કરે છે તેને જ શુદ્ધ સ્વચારિત્ર રૂપ પરમાત્મા કહ્યા છે. . બહિરાત્મા (અજ્ઞાની જીવ) શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ત્રણેમાં પરસમય રૂપ છે. અંતરાત્માં ચારિત્રની અપેક્ષાએ સ્વસમય રત નથી પણ શ્રદ્ધાના જ્ઞાનની અપેક્ષાએ તે પરસમય રત નથી. તે ભલી પ્રકારે જાણે છે કે આત્માનું હિત સ્વભાવમાં રમણ કરવું તેજ છે છતાં પણ ઉપયોગ આત્માની ભૂમિકાને છેડીને અન્યમાં જાય છે તે કવાયના ઉદયનું કાર્ય છે તેમ શ્રદ્ધાપૂર્વક જાણે છે. કિંચિત્ માત્ર રાગનું રહેવું ત્યાં સુધી પરસમય છે અથવા પૂર્ણ સ્વરૂપાચરણ ચારિત્રમાં લીન પણ નથી ત્યાં સુધી પરસમય છે. પરમાત્માને શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ત્રણે સ્વસમરૂપ છે. (વિશેષ વર્ણન પ્રવચનસાર ગાથા ૫૪ પંચાસ્તિકાય ગાથા ૧૫૫ સમયસાર ગાથા ૨ થી જાણવું) ૭યવહારરત્નત્રય અને નિશ્ચયરત્નત્રય . पश्यति जानाति अनुचरति आत्मना आत्मानं य एव । दर्शनं ज्ञानं चारित्रं जीवः मोक्षस्य कारणं स एव ॥५४२॥ . . Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ થવું તે ચવદારના નં જ્ઞાનં રાત્રિ तत् परिजानीहि जीव त्वंयेनपरः भवसि पवित्रः ॥५४३॥ અર્થ – જે પિતાને દેખે છે, જાણે છે, આચરણ કરે છે તે વિવેકી (લેદજ્ઞાની) દર્શનજ્ઞાન ચારિત્રરૂપ પરિણત થયેલ છવ જ મોક્ષનું કારણ છે. અને વ્યવહારનયથી દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણને કહે છે તે વ્યવહાર રત્નત્રયને હે જીવ! તુ જાણ જેનાથી ઉત્કૃષ્ટ પવિત્ર થશે. ભાવાર્થ- જે સમ્યગ્દષ્ટિ જીવ પિતાના આત્માને પિતાથી નિર્વિકલ્પરૂપ દેખે છે. વીતરાગ સ્વસંવેદન લક્ષણરૂપ જ્ઞાનથી જાણે છે અને બધા (સકલ) રાગાદિક વિકપના ત્યાગથી નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે એવા નિશ્ચયરત્નત્રયથી પરિત થયેલ પુરુષ જ મોક્ષમાગી છે. અને તત્ત્વાર્થનું શ્રદ્ધાન, શાસ્ત્રનું જ્ઞાન, અને અશુભક્રિયાઓના ત્યાગરુપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વ્યવહાર મોક્ષમાર્ગને હે જીવ તું જાણ. કારણ કે તે નિશ્ચયરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સાધક છે તેના જાણવાથી કે સમયે પરમ પવિત્ર પરમાત્મા થઈ શકાશે. પ્રથમ વ્યવહારરત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય ત્યારે જ નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ થઈ શકે છે તેમાં લેશમાત્ર (સંદેડ) નથી. જે અનંત સિદ્ધ થયા અને થશે તે બધા પહેલાં વ્યવહાર રત્નત્રયને પામી નિશ્ચયરત્નત્રયરૂપ થયા છે. વ્યવહારરત્નત્રય સાધન છે અને નિશ્ચરિત્રય સાધ્ય છે. વીતરાગ સર્વ દેવે કહેલ છે દ્રવ્ય, સાત તત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાય તેનું શ્રદ્ધાન, તેના Page #763 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપનું જ્ઞાન અને શુભ ક્રિયારૂપ આચરણે તે વ્યવહારમા? માર્ગ છે અને નિજ શુદ્ધાત્માનું સભ્યશ્રદ્ધાન, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપમાં આચરણ તે નિશ્ચય મેક્ષ માર્ગ છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ કદાપિ થતી નથી તે પ્રમાણે વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ થતી નથી. ભેદરત્નત્રયરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે અને અદ રત્નત્રયરૂપ નિશ્ચય મેક્ષ માર્ગ સાધવા યોગ્ય છે તે સુવર્ણ, સુવર્ણ પાષાણની માફક જાણવું અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ષ્યારિત્ર એ ત્રણે વ્યવહાર નથી મોક્ષના કારણે જાચવા અને નિશ્ચયથી તે ત્રણેય એક આત્મા જ મોક્ષનું કારણ છે. વિશેષાર્થ – વ્યવહારનયથી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેને સમુદાયરૂપ મોક્ષ માર્ગ છે અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર ત્રણે આત્માના ગુણે છે તે આમાથી અભેદરૂપ છે તેથી નિશ્ચયનયે નિજ એકરૂપ આમ સમભાવ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અર્થાત્ આત્મા જ મોક્ષ માર્ગ છે અને આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા જ મોક્ષરૂપ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, કર્મ, છ દ્રવ્યોથી ભિન્ન પિતાનું યથાર્થ જેવું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધાન જ્ઞાન કરી તેને અનુભવ કર અર્થાત્ દ્રવ્ય સ્વરૂપમાં એકાગ્ર તન્મય-આત્મ મય થઈ જવું તેજ નિશ્ચય મેક્ષ માર્ગ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર ત્રણે જુદા જુદા મોક્ષના કારણું નથી તેમજ ત્રણેની એકતા પણ સાક્ષાત મોક્ષનું કારણ નથી પણ પરંપરા મોક્ષનું કારણ છે તેથી તેને વ્યવહાર Page #764 -------------------------------------------------------------------------- ________________ ૧૦:. મોક્ષમાર્ગ કહ્યો છે. તે વ્યવહાર મોક્ષ માર્ગ જીવ પુલ સંબંધી પોયથી ઉન્ન થયો છે તેથી સાધ્ય (જ્ઞાયકભાવ) નિશ્ચય મેક્ષ માર્ગ ભિન્ન છે અને સાધન વ્યવહાર મોક્ષ માર્ગ ભિન્ન છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ: શ્રી ઉમાસ્વામી મહારાજ વ્યવહાર નયની મુખ્યતાથી અને શ્રી કુંદકુંદાચાર્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એક્તારૂપ નિશ્ચયની મુખ્યતાથી કહેલ છે. બન્નેને સમ્યગ્દર્શનના વિષયભૂત નવ પદાર્થ અથવા સાતતનું સ્વરૂપ વ્યવહાર અને નિશ્ચયનયથી એવી રીતે બતાવેલ છે કે બન્ને નો વિરોધ તેમાં મટી જાય છે. બંનેની ઉપાગતા અને બંનેનું સ્વરૂપ યથાર્થમાં પ્રકાશમાન થઈ જાય છે. નિશ્ચયનયરૂપ મોક્ષમાર્ગ ઉપાદાન સાધન છે અને વ્યવહારનયરૂપ મોક્ષમાર્ગ તેની પ્રગટતાને માટે બાહ્ય સહકારીરૂપ નિમિત્ત કારણ છે. દરેક કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બન્ને કારણેની જરૂર પડે છે. જેમ જેમ ઉપાદાન કારણ કાર્યરૂપ (પરિણત) થવા લાગે છે તેમ તેમ નિમિત્ત કારણની ગણતા થતી જાય છે. પણ જ્યાં સુધી પૂરું કાર્ય નથી થઈ જતું ત્યાં સુધી નિમિત્ત કારણને સંગ સહકારી રહે છે. જ્યાં સુધી સ્વરૂપને લાભ થતું નથી ત્યાં સુધી નીચલી અવસ્થામાં વ્યવહાર હસ્તાવલમ્બનરૂપ છે. સાથે સાથ પરને આશ્રય જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મામાં નિર્બલતા છે તેથી પુરુષાથી આત્માએ સદા પરને આશ્રય છુટી સ્વાધીન કાર્ય કરવાને અનંત બલી થઈ જાય એવી ભાવના ભાવવી જોઈએ. જો કે તે ભાવનામાં પરાશ્રિત વહારને ઉપાદેય માનતે નથી હય (ત્યાગ) રૂ૫ Page #765 -------------------------------------------------------------------------- ________________ જ સમજે છે છતાં પણ જ્યાં સુધી નિશ્ચય સ્વરૂપની સ્વાધીનતા નથી પ્રાપ્ત કરી લેતે ત્યાં સુધી વ્યવહાર નયના આશ્રયને છોડતા નથી કારણ કે તેને આશ્રય તેના પરિણામને નીચલી અશુભેપગની દશાથી બચાવી લ્ય છે. - જ્ઞાની (અનુભવી) ઉપાદાન વા નિશ્ચયરૂપ સાધનને જ સાક્ષાત મોક્ષ માર્ગ અને વ્યવહારને કેવલ માત્ર સહકારી પરંપરારૂપથી મોક્ષને માર્ગ જાણે છે. વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચય મોક્ષમાર્ગનું સ્વરૂપ सम्यग्दर्शनं ज्ञानं चरणं मोक्षस्य कारणं जानीहि । व्यवहारात् निश्चयतः तस्त्रिकमयः निजः आत्मा ॥५४४॥ અર્થ - વ્યવહારનયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન. અને સમ્યચારિત્ર એ ત્રણેના સમુદાયને મેક્ષનું કારણ સમજે અને નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર સ્વરૂપ પિતાના . આત્માને મોક્ષનું કારણ જાણે, ભાવાર્થ:- વ્યવહારનયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેને સમુદાય તે મોક્ષનું કારણ જાણવું અને નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ પિતાને આત્મા છે તેજ મોક્ષનું કારણ છે. શ્રી સર્વજ્ઞ વીતરાગના કહેલા છ દ્રવ્ય, નવ પદાર્થ, સાત તત્વ અને પંચાસ્તિકાયના સ્વરૂપનું સભ્યપ્રકારે શ્રદ્ધાન કરવું, જાણવું, અને વ્રત આદિનું આચરણ કરવું ઇત્યાદિ વિકલ્પરૂપ જે છે તે તે વ્યવહાર ક્ષમાર્ગ છે. Page #766 -------------------------------------------------------------------------- ________________ અને પિતાના નિરંજન શુદ્ધાત્મ તત્વનું શ્રદ્ધાન, જ્ઞાન તથા આચ રણમાં એકાગ્ર પરિણતિરૂપ થવું તે નિશ્ચય મેક્ષમાર્ગ છે. અલેદથી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ નિજ શુદ્ધાત્મા જ છે તે કારણે નિશ્ચયનયથી આત્મા જ નિશ્ચય મેક્ષ માર્ગ છે. પિતાના શુદ્ધાત્માને દોડી અન્ય અચેતન દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી તે કારણે આ રત્નત્રયમય નિજ આત્મા જ નિશ્ચયથી મિક્ષ માર્ગ છે. રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત જે ચિતચમત્કારની ભાવનાથી ઉન્ન થયેલ સુધારસ છે તેના આસ્વાદરૂપ અમૃત સુખને ધાક હું જ છું એ પ્રમાણે નિશ્ચબરૂપ સમ્યગ્દર્શન છે અને પૂર્વોક્ત સુખને રાગાદિ સમસ્ત વિભાવથી રહિત જે સ્વસંવેદન જ્ઞાન છે તેનાથી જાણવું તે સમ્યજ્ઞાન છે અને એ પ્રમાણે દેખેલ, સાંભળેલ તથા અનુભવ કરેલ જે બેગ તેમાં વાંછારૂપ જે સમસ્ત દુધ્યાનરૂપ મરથ છે તેનાથી ઉત્પન્ન થયેલ સંકલ્પ, વિકન ત્યાગી પોતાના ચિત્તને વારંવાર ચલાયમાન ન થવા દેતા પિતાના પરમ સમતા ભાવરૂપ સુખમાં એકાકારરૂપ સ્થિર થઈ સંતુષ્ટ થવું તેજ સક્યારિત્ર છે. અર્થાત પિતાને આત્માજ સમ્યગ્દર્શન, સમ્ય જ્ઞાન, સમ્મચારિત્રરૂપ તત્વ છે તે જ ખરેખર મુકિતનું કારણ છે એમ જાણવું. - વ્યવહાર નિશ્ચય મેક્ષમાર્ગમાં રહી જતી ભૂલ જીવ અજ્ઞાનવશ જિન આજ્ઞા માની નિશ્ચય વ્યવહારરૂપ બે પ્રકારને મોક્ષમાર્ગ માને છે પણ મોક્ષમાર્ગ તે કાંઈ બે પ્રકારે નથી માત્ર મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે Page #767 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સાચા માક્ષમાગ રૂપે નિરૂપણ કરેલ છે તે તાનિશ્ચય મેક્ષમાર્ગ છે અને જે માક્ષમાનું નિમિત્ત છે તેને ઉપ ચારથી વ્યવહાર મેાક્ષમાર્ગ કહે છે અથવા સાચું નિરૂપણુ કરે છે તે નિશ્ચય છે અને ઉપચારથી નિરૂપણ કરે છે તેમહાર છે એમ સર્વત્ર લક્ષણ જાણવું જોઇએ. પણ એ પ્રકારે મેાક્ષ માર્ગ છે એમ માનવું તે મિથ્યા છે. વળી જે વ્યવહાર અને નિશ્ચય બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે. એકજ દ્રવ્ય અને તેના ભાવને તેજ સ્વરૂપે નિરૂપણ કરવા તે નિશ્ચય છે અને દ્રવ્યના ભાવને અન્ય દ્રવ્યના ભાવ સ્વરુપ ઉપચારથો નિરૂપણુ રવા તે વ્યવહાર છે અથવા પરભાવથી ભિન્ન તે વ્યવહાર છે અને સ્વભાવથી અભિન્ન તે નિશ્ચય છે. પરદ્રવ્યનું નિમિત્તે મટાડવાની અપેક્ષાએ વ્રત, શીળ, સચસાર્દિકને મેાક્ષમાર્ગ કહ્યો છે. ત્યાં તેને જ મેાક્ષમાર્ગ ન માની લેવેા, નિશ્ચયથી વીતરાગ ભાવ જ મેાક્ષ માર્ગ છે વીતરાગ ભાવાને તથા ત્રાદિકરૂપ વ્યવહાર માક્ષમાર્ગને કચિત કાર્ય-કારણપશુ છે તેથી વ્રત દિકને મેાક્ષમાગ કહ્યો છે; પણ તે કહેવા માત્ર જ છે પરમાર્થથી અા ક્રિયા કાંઇ મેક્ષમા નથી. આત્મા તે પેાતાના રાગાદિભાવ છે તેને હેાડી વીતરાગ થાય છે. વ્યવહાર મ।ક્ષમાર્ગ વડે નિશ્ચય મેક્ષમાર્ગનું જ્ઞાન કરાવવા માટે નીચલી દશામાં વ્યવહાર નયને કાર્ય કારી કહી છે. અથવા ઉપચાર માત્ર વ્યવહારથી જો વસ્તુને ખાખર નિર્ણય કરે તેા વ્યવહાર કાર્યકારી છે પણ જો નિશ્ચયની માફક વ્યવહાર (નિમિત્ત નું જ્ઞાન કરાવનાર) ને પણ સત્યાર્થીમાની વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરે તે ઊઁય સંસાર વધી જતાં અકાર્યકારી થઇ પડે. Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વળી વ્રત, શીલ, સચમાર્દિક નું નામ વ્યવહાર નથી પણ તેને માક્ષમાર્ગ માનવે એ વ્યવ્હાર છે. હવે એ તે પદ્મવ્યાશ્રિત છે તેથી જ તેને ઉપચારથી મેાક્ષમાર્ગ કહ્યો છે પણ યથ માં તા સ્વદ્રવ્યાશ્રિત વીતરાગ ભાવ જ સાચા મેાક્ષમાર્ગ છે. હવે જો ઉપચાર માક્ષમાર્ગને જ સત્યાર્થ જાણી અ’ગીકાર કરવામાં આવે તે! શ્રદ્ધાન જુઠ્ઠું થયું અર્થાત્ અસત્યાર્થનું શ્રદ્ધાન થયું અને સત્યાર્થીનું અશ્રદ્ધાન થયુ તેથી તેને મિથ્યાશ્રદ્ધાન કહે છે. કારણ કે નિશ્ચયસ્વરૂપ વીતરાગ ભાવ અંગીકાર કરવા ચાગ્ય હતા તેના તા ત્યાગ કર્યા અને વ્યવહાર સ્વરૂપ અસત્યાર્થ સરાગ ભાવ ત્યાગ કરવા ચેાગ્ય હતા તેનેા અંગીકાર કર્યો તેથી શ્રદ્ધાન જીટુ' થયું. તેથી મેાક્ષમાર્ગ પણ જુડા થયા; માટે નિશ્ચયને તા સત્યાર્થ માની શ્રદ્ધાન કરવું અને વ્યવહારને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છેડવું તેનું નામ સમ્યક્ત્વ શ્રદ્ધાન છે. મેક્ષ અને મેાક્ષનું સ્વરૂપ मोक्षः स्वात्मप्रदेशस्थितविविधविधेः कर्मपर्यायहानिर्मूला तत्काल चित्ताद्विमलतरगुणोद् भूतिरस्या यथावत् । स्याच्छुद्धात्मोपलब्धेः परमसमरसी भावपीयूषतृप्तिः । शुक्लध्यानादिभावापरकरणतनोः संवरान्निर्जरायाः || ५४५ || અર્થઃ– પેાતાના આત્મ પ્રદેશેાની સાથ (એક ક્ષેત્રાવગાહરૂપથી) સ્થિત રહેલા નાનાવિધ જ્ઞાનાવરણાદિ કર્મના કર્મ પર્યાયરૂપથી અત્યંત ક્ષય થઈ જવે ત્થા તેનું આત્મથી પૃથક થઇ જવું Page #769 -------------------------------------------------------------------------- ________________ તે દ્રાક્ષ છે. અને તે દ્રવ્યમક્ષવાળા આત્માથી જે યથા ગ્ય વિશુદ્ધ ગુણેનો આવિર્ભાવ થઈ જ તેને ભાવમક્ષ કહે છે. તે શુદ્ધાત્માની ઉપલબ્ધિ સ્વરૂપ છે. આ શુદ્ધાત્માની ઉપલબ્ધિ શુકલ યાનાદિરૂપ સંવર તથા નિર્જરાથી આવિર્ભત થાય છે. ભાવાર્થ- આગમમાં દ્રવ્યમેક્ષ અને ભાવભેક્ષ એમ બે પ્રકારે મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. દુધ પાણીની માફક આત્માની સાથે જ્ઞાનાવરણાદિ આઠે કર્મ મળેલ છે તેની કર્મ પર્યાયરૂપથી, આત્યંતિક નિવૃત્તિ થઈ જવી તેને દ્રવ્યમેક્ષ કહે છે. અને આત્માના અનંત જ્ઞાનાદિ વિમલ ગુણેને આવિર્ભાવ થઈ સ્વાપલબ્ધિ થવી તેને ભાવમોક્ષ કહે છે. અથવા સંપૂર્ણ કર્મમલકલંકના અભાવથી આત્માના સમસ્ત અચિત્ય સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણ અને અવ્યાબાધ સુખ ગુણ પ્રકટ થઈ જાય છે તેવી આત્માની અવસ્થા વિશેષને મેક્ષ કહે છે. શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ મોક્ષ કર્મોના સર્વથા ક્ષયથી થાય છે અને કર્મોને ક્ષયનું કારણ સંવર અને નિર્જરા છે અને આ સંવર નિર્જરા ગુતિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ જ્ય, ચારિત્ર, તપ તથા શુકલ યાનાદિથી થાય છે. સંવરથી નવા કર્મોનું આવવાનું રોકાય છે અને નિર્જરાથી સંચિત કર્મોનો સર્વથા ક્ષય થાય છે. એ પ્રમાણે સમસ્ત કર્મોને ક્ષય થવાથી આત્મામાં અનંત દર્શન અને અનંતજ્ઞાનાદિ ગુણ સમૂહની ઉભૂતિ થાય છે. તે સમયમાં આત્મા સમસ્ત સંકલપ વિકલપ મેહજાલથી સર્વથા વિમુકત થઈ પિતાના ચિદાનંદમય વિજ્ઞાનઘન સ્વભાવમાં સ્થિત થાય છે. આજ આત્માની પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ મુકત આત્માઓનું નિવાસસ્થાન લેકના અંતમાં એક રાજી ચવડી, સાત રાજુ લાંખી અને આઠ ચેાજન માટી ઇષપ્રાગ્માર નામની આઠમી પૃથ્વી છે. તે આઠમી પૃથ્વીની વચમાં રુખ્યમય છત્રાકાર મનુષ્ય ક્ષેત્ર સમાન ગાળ (૪૫ ) લાખ ચેાજન લાંબી મધ્યમાં આઠ ચેાજન જાડી ( અ'ત સુધી જાડાઈ ક્રમથી ઘટતી ઘટતી ) સિદ્ધશિલા છે તે સિદ્ધશિલાની ઉપર તનુાતવલયમાં ચરમ શરીરથી કિંચિત્ ન્યૂન અષ્ટકમાં રહિત આત્મ પ્રદેશેામાં પુરુષાકાર રૂપથી સ્થિત, નિત્ય, પિન્ડાત્મક, અકૃત્રિમ, અમૂર્તિક, અભેધ, અન્વયી ચિત્ત્પર્યાય (ચૈતન્યદ્રવ્યની શુદ્ધ પર્યાય) અર્થાત્ સિદ્ધ પર્યાય સાદી અનંત કાળ સુધી અનતચતુષ્ટય મય અનંત આત્મિક સુખમાં નિરજન નિરાકાર ઉત્પાદ વ્યય સંયુક્ત મુકત જીવ (સિદ્ધ નિકલ પરમાત્મા) બિરાજમાન છે. તે વિમલ આત્મા અથવા મુકત જીવનું મુમુક્ષુએએ ધ્યાનમાં ધ્યેય કરવા ચેાગ્ય છે. સમ્યક્ત્વસુધાના મહિમા सम्यकत्वं दुर्लभं लोके सम्यकत्वं मोक्षसाधनम् । ज्ञानचारित्रयोगजं मूलं धर्मतरोरिव ॥ ५४६ । तदेव सत्पुरुषार्थस्तदेव परमं पदम् । तदेव परमं ज्योतिः तदेव परमं तपः || ५४७ ॥ અર્થ:- આ સંસારમાં સમ્યક્ત્વ દુર્લભ છે, સત્વ જ મેક્ષ સાધન છે, સમ્યક્ત્વ જ જ્ઞાન છે; ચારિત્રનું ખીજ છે અર્થાત્ Page #771 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ચારિત્રને ઉત્પન્ન કરવાવાળું છે. સમ્યકત્વ જ ધર્મરૂપી વૃક્ષ ને માટે મૂલ (જડ) સમાન છે. આ સમ્યક્ત્વ જ બધાથી ઉત્તમ પુરુષ થે છે. આ સમ્યકત્વ જ બધાથી ઉત્તમ પદ છે, ઉત્કૃષ્ટ . તિ છે અને આ સમ્યકત્વ જ બધાથી શ્રેષ્ઠ તપ છે. અર્થાત્ આ સમ્યકત્વ જ ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ છે, આજ પરમ મનોરથ છે, કેવલ આત્માથી ઉન્ન થવાવાળું અતીન્દ્રિય સુખ છે અને આજ અનેક કલ્યાણની પરંપરા છે. रयणाण महारयणं सबजोयाण उत्तम जोयं । रिद्धीण महारिधी सम्मत्त सबसिद्धियरं ॥५४८॥ અર્થ - સમ્યકત્વ છે તે સમસ્ત રામાં મહદ્ ઉત્તમ ન છે. અને સર્વ ગ, (વસ્તુની સિદ્ધિ કરવાને ઉપાય) મંત્ર ધ્યાન આદિક તેમાં ઉત્તમ મહાગ છે. સમ્યકત્વથી જ મેક્ષ સધાય છે અને અણિમાદિક રિદ્ધિ છે, તેમાં સર્વોપરિ સમ્યકત્વ મહાન રિદ્ધિ છે. વિશેષ શું કહીએ સર્વ સિદ્ધિને કરવાવાળું આ સમ્યકત્વ રત્ન જ છે. ભાવાર્થ- સમ્યકત્વ ગુણથી યુકત જે પ્રધાન પુરુષ છે તે દેના ઈન્દ્રથી' અને મનુષ્યના ઈન્દ્ર ચકવર્યાદિકથી વંદનીય છે. તે વ્રત રહિત હોય તે પણ ઉત્તમ નાના પ્રકારના સ્વર્ગસુખને પામે છે. કારણ કે સમ્યકત્વમાં દેવની જ આયુ બાંધે છે. વળી સમ્યગ્દષ્ટિજીવ છે તે દુર્ગતિના કારણે ભૂત અશુભ કર્મને બાંધતા નથી અને ઘણું ભવમાં બાંધેલા પાપ કર્મોને નાશ કરે છે. મિથ્યાત્વમાં નરકાયુને બંધ થઈ ગયે હોય તે પહેલી નરક છોડી બીજી Page #772 -------------------------------------------------------------------------- ________________ કોઈ નરકમાં જાય નહીં. જતિષ, વ્યંતર, ભવનવાસી દેવ થાય નહીં. સ્ત્રીમાં ઉત્પન્ન થાય નહીં, પાંચ સ્થાવર, વિકલત્રય, અસૈની, નિગોદ, વેચ્છ, કુને ગભૂમિમાં ઉત્પન્ન થાય નહીં સમ્યકત્વ સમાન કલ્યાણરૂપ ત્રણ લેક ત્રણકાળમાં અન્ય કેઈ નથી માટે સમ્યકત્વ પ્રાપ્ત કરવા ઉગ્ર પુરુષાર્થ કરવો જોઈએ. उत्तमधम्मेण जुदो होदि तिरक्खो वि उत्तमोदेवो । चंडालो वि सुरिंदो उत्तमधम्मेण संभवदि ॥५४९॥ અર્થ- સમ્યકત્વ સહિત ઉત્તમ ધર્મ સંયુકત જે જીવ છે તે તિર્યંચ પણ દેવ પર્યાયને પામે છે અને ચાંડાલ છે તે પણ દેવને ઈન્દ્ર સમ્યત્વ સહિત ઉત્તમ ધર્મથી થાય છે. ___ सम्यग्दर्शनसद्रत्नं येनासादिदुरासदं । - सोऽचिरान मुक्तिपर्यंत सुखतातिपत्राप्नुयात् ॥५५०॥ અર્થ - જે મહાભાગ્ય ભવ્ય પુરુષને અત્યંત દુર્લભ સમ્યગ્દર્શનરૂપી ઉત્તમ મહારત્ન સંપ્રાપ્ત થઈ જાય છે. તેને ઈન્દ્ર, ચકવતી આદિ મેક્ષ પર્યન્તનાં સમસ્ત સુખ બહુજ શીઘ્રતાથી પ્રાપ્ત થઈ જાય છે. सदर्शनमहारत्नं विश्वलोकैकभूषणम् । मुक्तिपर्यंतकल्याण दानदक्षप्रकीर्तितम् ॥५५१॥ અર્થ- કેત્તર આત્મજ્ઞાન, અમૃતરસ ભરપૂર સમ્યગ્દર્શન Page #773 -------------------------------------------------------------------------- ________________ મહારત્ન સમસ્ત લેકનું ઉત્તમોત્તમ અદ્વિતીય આભૂષણ છે અને મોક્ષ થાય ત્યાં સુધી મહાકલ્યાણ કરવામાં પરમ ચતુર છે. ' यः सम्यकत्वप्रधानः बुधः स त्रिलोकप्रधानः। केवलज्ञानमपि रधु लमते शाश्वतसौख्यनिधानम् ॥५२७॥ અર્થ- જેને સમ્યકત્વની પ્રધાનતા છે તે જ્ઞાની છે અને તે ત્રણ લોકમાં પ્રધાન છે, જેને સમ્યકત્વની પ્રધાનતા છે તે જીવ શાશ્વત સુખના નિધાન એવા કેવળજ્ઞાનને પણ જલદી પ્રાપ્ત કરી ત્યે છે. *( આ ગાથા આગાળમાં છુટી જવાથી અહીં લેવામાં આવી છે.) सुदेवत्वसुमानुष्ये जन्मनतिस्यनतरत् । दुर्जन्मजायतेजातु हृदियस्यास्तिदर्शनं ॥५५२॥ અર્થ - જે ભવ્ય આત્માના નિર્મળ હદયકમળમાં સમ્યગદર્શનરૂપ મહારત્ન બિરાજમાન છેતે ભવ્ય આત્મા ઈન્દ્રાદિક દેવ પર્યાને તથા ચકવતી, તીર્થકર આદિ ઉત્તમ મનુષ્ય પર્યાયને ધારણ કરે છે અને તેને અન્ય નારકી, તિય એના ખોટા જન્મ કઈ વખતે પણ ધારણ કરવા પડતા નથી. न सम्यकत्वसमंकिंचित् त्रैकाल्येत्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्चमिथ्यात्व समंनान्यत्तनूभृताम् ॥५५३॥ અર્થ:- ત્રણે લેકમાં અને ત્રણે જગતમાં જીવેનું સમ્યફવા Page #774 -------------------------------------------------------------------------- ________________ સમાન કઈ પણ કલ્યાણ કરનાર નથી અને મિથ્યાત્વ સમાન બીજું કોઈ અકલ્યાણ કરનાર નથી. सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङ्ः नपुंसक स्त्रीत्वानि । दुष्वु लविकृताल्पायु दरिद्रतांच बजन्तिनाप्यतिकाः ॥५५४॥ અર્થ - જે ભવ્ય આત્માએ સમ્યગ્દર્શન સુધારસ પરિણામથી શુદ્ધ થયેલ છે તે સમ્યગ્દષ્ટિ વ્રત રહિત હોય છતાં પણ નરક, તિર્યંચ, નપુંસક અને સ્ત્રી પર્યાયને તથા નીચકુલ, વિકલઅંગ, અલ્પઆયુ અને દરિદ્રપણાને પ્રાપ્ત થતી નથી. मतिःश्रुतं तपः शान्तिः समाधिसत्त्व वीक्षणम् । सर्व सम्यकत्व शून्यस्य मरीचे रिवनिष्फलम् ॥५५५॥ અર્થ - સમ્યકત્વથી રહિત જે પુરુષ છે તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, બાહ્ય તથા અંતરંગ તપ, કષાયની મંદતારૂપ શાંતિ, ચિત્તની એકાગ્રતારૂપ સમાધિ અને તનું વિશેષપણે ઈક્ષણ (જેવું) એ સર્વે મૃગતૃષ્ણાની માફક નિષ્ફળ છે. जीवविमुकतः शवः दर्शनमुकतश्च भवति चलशवः । શરા ઢોયgs: ઢોરો વાવઃ બધા અર્થ - લેકમાં જીવથી રહિત શરીર હોય તેને શબ કહે છે. તેમજ લેકેત્તર માર્ગમાં (પરમાર્થ માર્ગમાં) સમ્યગ્દર્શનથી રહિત પુરુષ છે તે ચાલતુ મુદું છે. જે જીવ રહિત મુડદું છે. તે તે Page #775 -------------------------------------------------------------------------- ________________ લેકમાં અપૂજ્ય અને અસ્પૃશ્ય છે તેમજ જે જીવે સમ્યકત્વ - રહિત છે તે જીવ સંઘમાં અપૂજ્ય છે. मिहरो महंधमारं मरुदो मेहं महावणं दाहो। वज्जो गिरि जहाविय सिंज्जई सम्मे जहाफम्मं ॥५५७॥ અર્થ:- જેમ સૂર્ય મહાઅંધકારને નાશ કરે છે, પવન મેઘને નાશ કરે છે, દાવાનળ મહાવનને નાશ કરે છે, વજ પહાડને નાશ કરે છે, તેમ સમ્યકત્વ કર્મને નાશ કરે છે. '' मिच्छं धयार रहियं थियमज्झं मिव सम्मरयणदीव कलावं। जो पज्जलइ स दीसइ सम्म लोयत्तयं जिणुदिई ॥५५८॥ અર્થ:- જે ધર્માત્મા પિતાના હદય મંદિરમાં સમ્યકત્વ રત્નરૂપી દીપક પ્રજવલિત કરે છે તેને ત્રણ લેકના સમસ્ત પદાર્થ સ્વયમેવ પ્રતિભાસિત થાય છે. - लब्धं तेनैवसज्जन्म सकृतार्थः स पंडितः। ... परिस्फुरति नियाजं यस्य सदर्शनंहदि ॥५५९॥ ... અર્થ - આ સંસારમાં જે ભવ્ય આત્માના નિર્મળ, અનન્ય પ્રેમી, ઈષ્ટ અન્ત:કરણ મંદિરમાં કપટ રહિત નિર્મળ સમ્યગ્દર્શન રૂપી રત્ન પ્રગટ થઈ ગયેલ છે તેને જ જન્મ સફળ અને સાર્થક છે તેજ સંસારમાં કૃતકૃત્ય છે અને તેજ પંડિત છે. . लब्धं जन्मफलंतेन सार्थकं तस्य जीवितं । .. मिथ्यात्व विषमुत्सृज्य सम्यकत्वंयेन गृह्यते ॥५६०॥ Page #776 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જે ભવ્ય આત્માએ મિથ્યાત્વ પરિણામરૂપી વિષને ત્યાગ કરી, સમ્યકત્વ પરિણામરૂપ અમૃતને ગ્રહણ કરેલ છે તેજ ભવ્ય આમાએ મનુષ્ય જન્મનું સુંદર (શ્રેષ્ઠ) અને મધુર મેક્ષરૂપી ફલ પ્રાપ્ત કર્યું છે અને તેનું જીવવું પણ સાર્થક છે. ભાવાર્થ :- જે જીવને નિર્મળ સમ્યગ્દર્શન છે એવા જીવને કલ્યાણરૂપ ઈદ્રપણું, ચકીપણું, અહમદ્રપણું, તીર્થંકર પણું પ્રાપ્ત થાય છે. સુર અસુર સહિત સર્વલોક કદાચ ખરીદ કરીને કોઈને દેવામાં આવે તે પણ સમ્યગ્દર્શન રૂપી રત્નની પ્રાપ્તિ થઈ શકે નહીં અથવા એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતું હોય અને બીજી તરફ ત્રણ લેકના રાજ્યને લાભ થતું હોય તે ત્યાં ત્રણ લેકના લાભ કરતાં પણ સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે. કેમકે ત્રણ લેકનું રાજ્ય વા ધરણેન્દપણું, નરેન્દ્ર પણું, દેવેન્દ્રપણું પામીને પણ અ૫ પરિમિત કાળમાં તે છુટી જાય છે અથવા મરણ કરી તે જીવ ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે. અને સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવ ચાર ગતિ સંસારમાં જન્મ મરણું કરતો નથી પણ અવિનાશી સુખને પ્રાપ્ત થાય છે. તેથી સમ્યકત્વના લાભ સમાન ત્રિયને લાભ શ્રેષ્ટ નથી. (ભગવતી આરાધના ગાથા ૭૪૫૪૬-૪૭) अप्यकं दर्शनं श्लाध्यं चरणज्ञान विच्युतम् । नपुनःसंयमज्ञाने मिथ्यात्व विषदूषिते ॥५६१॥ અર્થ - સમ્યગ્દર્શન, ચારિત્ર જ્ઞાન વિના પણ પ્રશંસનીય છે અને સચવ વિના ચારિત્ર અને જ્ઞાન મિથ્યાત્વરૂપી વિષથી Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દૂષિત થાય છે અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જ્ઞાન મિથ્યાજ્ઞાન અને ચારિત્ર કુચારિત્ર કહેવાય છે. शमबोधवृत्ततपसां पाषाणस्येव गौरवं पुंसः । पूज्यं महामणेरिव तदेव सम्यकत्व संयुक्तम् ॥५६२॥ અર્થ:- શમ (ઉપશ્ચમ) એધ (જ્ઞાન) ત્રત (ચારિત્ર) તપ ( અનશનાદિ, એ ચાર સમ્યક્ત્વ રહિત હોય તા પથ્થર સમાન છે અને સમ્યક્ત્વ સહિત એ ચારે હાય તેા તે ઉત્કૃષ્ટ રત્ન સમાન છે. અર્થાત એ ચારે આરાધનમાં સમ્યગ્દર્શન બધાથી શ્રેષ્ઠ છે તે ગુણથી મનુષ્ય, લાકમાં પૂજનિક બને છે. किं जाणिऊण सयलं तच्चं किच्चा तवं च किं बहुलं । सम्मविसोहिविहीणं णाणतवं जाण भववीयं ॥ ५६३ ॥ અ:- :- શુદ્ધ સમ્યગ્દર્શન વિના સમસ્ત તત્ત્વાને જાણી લેવાથી શું લાભ છે તથા શુદ્ધ સમ્યગ્દર્શન વિના ઘેર તપશ્ચરણ કરવાથી શું લાભ છે? શુદ્ધ સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને તપ મન્ને સ°સારનું જ કારણ સમજવું જોઈએ. ભાવાઃ- સમ્યગ્દર્શન વિના વ્રત, ગુપ્તિ, સમિતિ, શીલ, તપશ્ચરણુ, છ આવશ્યકા, ધ્યાન, અધ્યયન પાળવું અને પરીષહેનું જીતવું આદિ બધુ નિર્થક સંસારના કારણભૂત છે એમ સમજવું. અને સમ્યગ્દર્શન સહિત જ્ઞાન, તપ આફ્રિ મધુ માક્ષના કારણભૂત છે અર્થાત્ સમ્યગ્દર્શન વિના તે સઘળું મિથ્યા, સંસાર વર્ષ છે. Page #778 -------------------------------------------------------------------------- ________________ अणाणी विसयविरत्तादो होइस यसहस्सगुणो । गाणी कसायविरदो विसयासत्तो जिणुदिहं ॥५६४॥ અર્થ - મિદષ્ટિ (અજ્ઞાની) જીવ વિષય અને કષાયથી વિરકત થઈ જે ફલ પ્રાપ્ત કરે છે તે સમદષ્ટિ જીવ વિષય કષાયે સેવન કરતા પણ તેનાથી લાખ ગુણી ફલને અનાયાસે પ્રાપ્ત કરે છે એમ શ્રી જિનેન્દ્ર ભગવાન કહે છે આ કઈ સમ્યકત્વને મહિમા છે. हस्तेचिन्तामणिर्यस्य गृहेयस्यसुरद्रमः । कामधेनु धेनंयस्य तस्य का प्रार्थनापरा ॥५६५।। અર્થ- જેનાં હાથમાં ચિંતામણિ રત્ન છે. ધનમાં કામધેનું ગાય છે, અને જેના ઘરમાં કલ્પવૃક્ષ છે અને બીજી પ્રાર્થના કરવાની શું જરૂર છે? કાંઈ નહીં. જો કે કપવૃક્ષ, કામધેનુ, અને ચિંતામણિ રત્ન તે કડવા પાત્ર છે પરંતુ ખરેખર તે સમ્યગ્દર્શન જ કલ્પવૃક્ષ, કામધેનું, અને ચિંતામણિ રત્ન છે એમ જાણવું लब्धसदर्शनो जीवो मुहूर्त मपि पश्य यः। संसार लति कांछित्ता कुरुते हासिनीमसौ ॥५६६।। અર્થ- હે ભવ્ય આર્ય ! જે અન્તર્મુહૂર્તને માટે પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય તે આ જીવ સંસારરૂપી વેલડીને છેદીને એને બહુજ નાની કરી નાખે છે. ओजस्तेजोविद्या वर्यियशासद्धि विजयविभव सनाथाः । महाकुलामहार्था मानवतिलका पवन्ति दर्शन पूताः ।।५६७। Page #779 -------------------------------------------------------------------------- ________________ અર્થ - નિર્મળ સમ્યગ્દર્શનથી પવિત્ર થયેલ છે હૃદય કમળ જેનું એવા પુરુષ મનુષ્યના તિલકરૂપ થાય છે એટલે કે સમસ્ત મનુબથી મંડિત થાય છે અર્થાત સમસ્ત મનુષ્યના મસ્તક ઉપર ધારણ કરવાને યોગ્ય એવા થાય છે. વળી કેવા હોય છે ? આજ (પરાક્રમ) તેજ (પ્રત ૫ વિદ્યા જ્ઞાન) વીર્ય (શક્તિ) ઉજજવળ, યશ, ગુણેની વૃદ્ધિ, વિજ્યવત, વૈભવશાળી અને સમસ્ત ગુણેના સ્વામી થાય છે. મહાધર્મ, મહાઅર્થ, મહાકામ અને મહામેક્ષરૂપ ચાર પુરુષાર્થના અને ઉત્તમ કુળના સ્વામી થાય છે અર્થાત અમર્યાદિત પ્રભાવનાને ધારક મનુષ્ય થાય છે. सम्यग्दर्शनसंपन्न मपिमातंगदेहजम् । देवादेवंविदुर्भस्म गुढा गारान्तरौ जसम् ॥५६८॥ અર્થ - શ્રી ગણધરાદિ દેવ સમ્યગ્દર્શન સહિત ચાંડાળને પણ ભરૂમથી ઢાંકેલ ગુખત અંગારાની માફક પ્રકાશ સમાન દેવ કહે. છે. અર્થાત્ સમ્યગ્દર્શન સહિત ચંડાલને ભગવાન ગણઘરદેવ, દેવ કહે છે. वरं नरकवासोऽपि सम्यक्त्वेन समायुतः। ___ न तु सम्यक्त्वहीनस्य निवासो दिवि राजते ॥५६९॥ અર્થ- સમ્યગ્દર્શનથી વિભૂષિત જીવને નરકવાસ પણ સારે છે. પરંતુ સમ્યગ્દર્શન રહિત વર્ગમાં રહેવું ભારૂપ નથી. सम्यकत्वं परमं रत्नं कादिमलवर्जितम् । संसारदुःखदारिचं नाशयेत्सु विनिधितम् ॥५७०॥ . Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ અર્થ - શંકાદિ આઠ મુખ્ય દેથી રહિત આ સમ્યગ્દર્શન પરમ રત્ન છે અને તે સંસારના દુ:ખરૂપી દારિદ્રનો નિશ્ચયથી નાશ કરે છે. सम्यकत्वेन हि युक्तस्य ध्रुवं निर्वाणसंगमः । मिथ्यादृशोऽभ्य जीवस्य संसारे भ्रमणं सदा ॥५७१॥ અર્થ- જે ભવ્ય જીવ સમ્યકત્વ સહિત છે તે જીવ નિશ્ચયથી નિવણને લાભ કરે છે અને મિથ્યાષ્ટિ જીવ સદાય આ સંસારમાં પરિભ્રમણ કરે છે. कालः अनादिः अनादिः जीवः भवसागरोऽपि अनंतः । जीवेन द्वे न प्राप्ते जिनः स्वामी सम्बकत्वम् ॥५७२॥ અર્થ - કાલ પણ અનાદિ છે જીવ પણ અનાદિ છે અને સંસાર સમુદ્ર પણ અનાદિ અનંત છે પણ આ જીવને જિનરાજસ્વિામી અને સમ્યકત્વ એ બે મળેલ નથી. दुर्गतावायुषोबंधात् सम्यकत्वंयस्य जायते । गतिच्छेदो न तस्यास्ति तथाप्यल्पतरा स्थितिः ॥५७३॥ અર્થ - મિથ્યાત્વ અવસ્થામાં દુર્ગતિનું આયુષ્ય બાંધ્યું હોય અને ત્યાર પછી સમ્યકત્વ ઉત્પન્ન થાય તો તેને જે કે આયુષ્ય કર્મ ને ઉછેદ નથી થતું, પરંતુ સ્થિતિ ઘટીને બહુ જ પડી રહી જાય છે અને અનુભાગ પણ ઘણજ એ છે થઈ જાય છે તેથી એને થે ડે જ વખત દુખ લેગવવું પડે છે. આજ સમ્યકત્વનું આશ્ચર્યકારી અપૂર્વ માહાસ્ય છે, Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭. नदुःखीज शुभदर्शनक्षितौ कदाचन क्षिप्रमपि प्ररोहति । . ” सदाप्यनुप्तं सुखबीजमुत्तमं कुदर्शने तद्विपरीतमिष्यते ॥५७४॥ અર્થ:- સમ્યગ્દર્શનરૂપી ભૂમિમાં કદાચિત દુઃખના બીજ પડી જાય તે પણ સમ્યગ્દર્શનરૂપી પવિત્ર ભૂમિમાં તે બીજ કદી પણ શીધ્ર અંકુરિત થતાં નથી. તેના અંકુર ઉત્પન્ન થયા પહેલા જ તે પવિત્રભૂમિનો તાપ તેને બાળી નાંખે છે. અને તે પાવનભૂમિમાં સુખના બીજ તો વાવ્યા વગર પણ સદાય ઉત્પન્ન થયા કરે છે, પરંતુ મિથ્યાદર્શનરૂપી ભૂમિમાં બરાબર તેનાથી વિપરીત ફળ થાય છે અર્થાત મિથ્યાદર્શનરૂપી ભૂમિમાં કદાચિત સુખના બીજ વાવવામાં આવે તો પણ તે અંકુરિત થતા નથી પણ મળી જાય છે અને દુખના બીજ તે વાવ્યા વગર પણ ઉત્પન્ન થાય છે. वरंज्वालाकुलेक्षित्पो देहिनामा हुताशने । . नतुमिथ्यात्वसंयुक्तं जीवितव्यं कदाचन ॥५७५॥ અર્થ - અતિ જાજ્વલ્યમાન જવાળાથી આકૂળ, દેદીપ્યમાન અગ્નિને વિષે આત્માને હવે તે સારૂં, પણ મિથ્યાત્વ સહિત જીવવું કોઈ પણ પ્રકારે સારું નથી. किंबहुना भणितेन ये सिद्धाः नरवराः गते काले। . सेत्स्यन्तियेऽपिभव्याः तज्जानीत सम्यकत्व माहात्म्यम् ॥५७६।। અર્થ - સમ્યકત્વ રત્નના સંબંધમાં વિશેષ કહેવાથી શું ? જે નવરા-ભત્રવર પુંડરીકે–ભરત–સગર-રામ-પાંડવાદિક એક્ષપદને પ્રાપ્ત થયા છે તે સર્વે સમ્યકત્વ રતનનું જ માહાસ્ય તમારે જાણવું. Page #782 -------------------------------------------------------------------------- ________________ ba ગયા કાળમાં સિદ્ધ થયા, ભવિષ્યમાં સિદ્ધ થશે તે સર્વે સભ્યના જ પ્રભાવ જાણવા. किंवा बहुभिरालापैः श्लाचैवै वास्तुदर्शने । लब्धनयेन संसारो यात्यनंतोऽपिसांततां ॥ ५७७॥ અર્થ:- સમ્યગ્દČનની અધિક પ્રશસા કરવી વ્યર્થ છે. કેમકે એની કેવળ જ પ્રશંસા બહુજ છે કે એ પ્રાપ્ત થવાથી અનંત સંસારને પણ અંત આવી જાય છે અર્થાત તેનું પદ્ધિભ્રમ છૂટી તેને મેાક્ષ શીઘ્ર પ્રાપ્ત થઇ જાય છે. આ ગ્રંથમાંથી પ્રયાજનભૂત શીખી લેવું अंतोत्थि सुदीणं कालो थोओ वयं च दुम्मेहा । तण्णवरि सिक्खियत्वं जंजरमरणं स्वयं कुणइ ॥ ५७८ ॥ અર્થ:- શાસ્ત્રોના પાર નથી, આયુષ્ય કાળ થાડા છે. આપણી બુદ્ધિ અલ્પ છે, તેટલા માટે જેનાથી જન્મ મરણુ નાશ થાય છે તે પ્રયેાજનભૂત ( આ શાસ્ત્રમાંથી ) શીખી લેવું ( જાણી લેવું ) જોઈએ. ભાવાર્થ :- જ્ઞાનસ્વરૂપી આત્માનું સ્મરણ કરવામાં નથી કલેશ થતા, નથી ધન ખર્ચવું પડતુ, નથી દેશાંતરે જવું પડતું, નથી કાઈ પાસે પાર્થના કરવી પડતી, નથી ખળના ક્ષય થતા, નથી કોઇ તરફથી ભય પિડા થતી, વળી તે પાપનું કાર્ય નથી, રાગ કે જન્મ મરણુમાં પડવું પડતુ નથી, નથી કેઇની સેવા કરવી Page #783 -------------------------------------------------------------------------- ________________ પડતી, આવી કે મુશ્કેલી વિના જ્ઞાન સ્વરૂપ આત્માનું સ્મરણ કુલ દાયક છે, છતાં ડાહ્યા પુરુષે કેમ આદર કરતા નથી. ? હે જીવ! આ મનુષ્ય જન્મ દુર્લભ છે, જીવન નાનું છે, કાળ દુષ્ટ છે, પાર દર છે, કૃતિને અંત નથી, માટે પ્રયોજનભૂત સાધી લેવામાં પ્રમાદ કરો એગ્ય નથી. ગ્રંથકારના ગુરુ તથા પિતાનું નામ सूर्यसागराचार्य पाद स्मरणाधीन चेतसाम् । चुनीलाल भदंतानां कृतिसम्यक्त्व सुधानाम् ॥५७९॥ અર્થ - શ્રી સૂર્યસાગરાચાર્યના ચરણને મનમાં સદાચિંતન કરનાર ચુનીલાલે આ સમ્યક્ત્વસુધા નામનો ગ્રંથ બનાવ્યો છે. પુનરત દેશની માછી अत्र न ग्राह्यः पण्डितैः गुणो दोषोऽपि पुनरुक्तः । अल्पबुद्धि जन कारणेन मया पुनः पुनरपि प्रोक्तम् ॥५८०॥ અર્થ - આ ગ્રંથમાં પુનરુકત દેષ કે ગુણને પંડિતજન ગ્રહણ ન કરે. કારણ કે મેં આ અ૯પબુદ્ધિ જીના સંબંધન માટે વારંવાર સભ્યત્વની પ્રાપ્તિ માટે કથન કરેલ છે. ગ્રંથના અભ્યાસનું ફળ इति कतिपयवाचां गोचरीकृत्य कृत्यं । चरित मुचितमुच्चैश्वेतसां चित्तरम्यम् । इदमविकलमन्तः संततं चिन्तयन्तः। सपदि विपदपेतामाश्रयन्तु श्रियते ॥५८१॥ Page #784 -------------------------------------------------------------------------- ________________ ૭૩. અથ ઃ- આ ગ્રંથમાં સક્ષેપથી ઉત્તમાત્તમ અને નિદષિ આત્માને ઉપદેશ અથવા સમ્યક્ત્વથી શુદ્ધ થવાના ઉપાય બતાવ્યેા છે. આનું જે જીવ મનન કરશે તેને શાશ્વત આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ગ્રંથની મહિમા ये जीवाः परमात्मबोधपटवः शास्त्रं त्विदं निर्मलं । नाम्नाऽध्यात्म-पयोज - भानु कथित द्रव्यादिलिङ्ग स्फुटम् । जानन्ति प्रमितेश्च शब्दवलतो यो वाऽर्थतः श्रद्धया । सष्टियुता भवन्ति नियमात्समवान्तमोहाः स्वतः ॥ ५८२ ॥ અર્થ:- જે ભવ્ય જીવ પરમાત્મને મેધ કરવામાં નિપુણ્ છે તે આ સમ્યકત્વ સુધા નામના નિર્મળ અધ્યાત્મ ગ્રંથના કે જેમાં વ્યાદિ પદાર્થોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે, અને પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી તથા શબ્દ અને અર્થ સહિત શ્રદ્ધાપૂર્વક જાણે છે, વિચારે છે, વાંચે છે, વંચાવે છે, સાંભળે છે, સંભળાવે છે તે નિયમથી મેહ ( તત્ત્વજ્ઞાનવિષયકભ્રાન્તિ ) રહિત થઈ સમ્યગ્દર્શનના લાભ કરે છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ થાય છે. सम्यक्त्वसुधामितियः समधिर्विदित्वा । निर्वाण मार्गमधितिष्ठति निष्प्रकम्पः । संसारबंधमवधूयस धूतमोह, - चैतन्यरुपमचलं शिवतत्त्वमेति ॥ ५८३ ॥ Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૩૧ અર્થ જે બુદ્ધિમાન સંસારથી ઉદાસીન થયા છે તે સમ્યકત્વ સુધા નામના ગ્રંથને અથવા સમ્યત્વસુધા રસને સમ્યક પ્રકારે સ્વાદુ થઈ, (સમજી) નિશ્ચલતાની સાથે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરશે, તે તે મહિને નાશ કરી સંસાર બંધનને તેડી નિશ્ચલ તન્ય સ્વરૂપ મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરશે. ગ્રંથકની લઘુતા यन्मया किमपि विजल्पितं युक्तायुक्तमपि अत्र । तद् वरज्ञानिनः क्षाम्यन्तु मम ये बुध्यन्ते परमार्थ ॥५४॥ અર્થ- આ ગ્રંથમાં જે કંઈ પણ યુક્તાયુક્ત (ગ્ય-અયોગ્ય) શબ્દ લખ્યો હોય તે જે મહાન જ્ઞાનના ધારક પરમ અર્થને જાણે છે તેવા પંડિત જન મારી ઉપર ક્ષમા કરે.' ભાવાર્થ – મારી છદ્મસ્થ બુદ્ધિ છે તેથી જે કદાચ મારા શબ્દમાં, અર્થમાં, એગ્ય કે અગ્ય લખાણું હોય તે જે વિવેકી પરમ અર્થને સારી રીતે જાણતા હોય તે મારા દોષને ક્ષમા કરી, સુધારો કરી, મારા ઉપર કૃપા કરે. ગુણ ગ્રહણ કરવાની પ્રાર્થના મેં આગમ, તર્ક, પરમ નિર્ગથ ગુરુ ઉપદેશ અને સ્વાનુભૂતિ આદિ સંપૂર્ણ સાધનોથી આ શુદ્ધાત્માની પ્રાપ્તિનું અર્થાત ધર્મનું મૂળ એવું સમ્યગ્દર્શનનું સ્વરૂપ આ ગ્રંથમાં કર્યું છે. વળી આ ગ્રંથ લખવામાં, અર્થમાં ઓછું અધિક લખાએલ હોય, તે વિશેષ બુદ્ધિવાન મૂલ ક શુદ્ધિ કરી વાંચે. મારી અપબુદ્ધિ Page #786 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ જાણું કેઈ હાંસી કરશે નહી. પુરુષને સ્વભાવ ગુણ ગ્રહણ કરવાનું છે. તે દેષ જોઈ ક્ષમા કરે, એવી મારી પરોક્ષ પ્રાર્થના છે. પ્રાકૃત વ્યાકરણ આદિનું વિશેષ જ્ઞાન મારામાં નથી જેથી કયાંઈ વ્યાકરણ તથા આગમન શબ્દ અર્થમાં અશુદ્ધતા (ભૂલ) થઈ હોય તે શ્રુતજ્ઞાનના વાત્સલ્યભાવે આમાં સુધારશે. અંતિમ મંગલ મંગલં ભગવાન વીર મંગલં ગૌતમે ગણી; મંગલં કુંદકુંદા જૈન ધર્મોસ્તુ મંગલં. शुभमस्तु, कल्याणमस्तु, मंगलमस्तु. છે શાન્તિઃ શાન્તિ શાન્તિ. સ મા તું. Sreeeee keelettet આ Page #787 -------------------------------------------------------------------------- ________________ ભાષાનું અશુદ્ધિ પત્રક. કે હું એક જ ઝ અપરિમિત સવભાવ આત્મા - - કષાયરૂપ 'આસવ પરિણામે સ્વાનુભૂતિ આવી અભિનન્દન છે, - પંકતિ અશુદ્ધ અપરિમત સ્વભાવ ૧૧ ૧ આત્મા ૧૧ ૧૫ કષારૂપ ૧૧ ૨૨ અત્સવ પરણિામોએ સ્વાનુભુતિ ૨૯ ૨૧ આવી અભિનન્દન ૪ દુખ વ્યાકૂલ ૬૪ ૧૦ ભવે ૧૨ પકત મુનિએ પણ છે ૨૩ નિશ્ચયબંધ નિમિત ૭ લેગવામાં ૩. તે કેમકે આ કદ ' વ્યાકુલ " ભાવે પૂરકત મુનીવરીએ પણ તે છે નિશ્ચયબંધને નિમિત્ત ભેગવવામાં પ Page #788 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ (બૂરું) પૃષ્ટ પંકતિ અશુદ્ધ ૧૩ (બુરું) ૨૧ તે પણ ૭૯ ૯ બહિદષ્ટિ ૭૯ ૯ આમા આકૂલ વ્યાકૂલ ૮૧ ૩ બુરું ૮ બીજે કેઈએ ૫ રિખ તે પણ બહિદષ્ટિ આત્મા આકુલ વ્યાકુલ ૯૧ ૧૩ ૯૫ બીજે કઈ નથી એમ સરિખ ઈષ્ટ કર–બાળ આખું કરવું જીવને બાકી છે શુદ્ધાત્મતત્વ દ્વચપયોય માહાસ્ય જ્ઞાનાનન્દ બંધાય શુદ્ધો પગ રહ્યા મારીએ? મુનિનાં ૨૦ કર બાળવે ૧૭ આખુ કરવું બાકી છે શુદ્ધાત્મતત્વ દ્રવ્યપયાય મહાત્મય ૧૧ જ્ઞાનાનન્દ્ર બંઘાય શુદ્ધાપગ રહ્યાં મારીયે? મુનીનાં ૨૨ ધુમાડાં ૮ મૃત્તિક ૧૧૧ ૧૧૬ ૧૨૦ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ૧૨૬ ૧૯ ધુમાડા મૂત્તિક Page #789 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ - ચૈતન્યઘન દ્રવ્યકમ રાજપુત્રે વારિણ પ્રાપ્તિ મૂખ પ્રાપ્ત પૃષ્ટ ૧૨૬ ૧૨૬ ૧૨૮ ૧૨૮ ૧૪૩ ૧૪૬ ૧૪૬ ૧૪૭ : ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૮ પદાર્થો પંકતિ -અશુદ્ધ ૧૧ ચિત ધન ૧૨ દ્રવ્યક્રમ ૬ રાજપુત્ર ૧૭ વાર્ષિ ૬ પ્રાપિ ૧૬ ભૂખ ૧૬ જી ૨ પ્રાજ્ય ૧ પદાથા ૧૦ પ્રા૫ ૧૬ પ્રાપ્તિ ૧૭ પ્રા૫ પ્રાય હે છે સર્વ સાંગ - પ્રાજ્ય પ્રાય શાંન્ત ૯ અંતકરણ ૧૩ સેનારૂપ પ્રાપ્ત પ્રાપ્તિ પ્રાપ્ત પ્રાપ્ત 9 * જ સર્વ સંગ પ્રાપ્ત પ્રાપ્ત શાન્ત અંત:કરણું ૧૬૧ નારૂપ ૧૬૨ ૧૬૭ ૧૬૯ ૧૭૫ ૧૭ ૯ તંદૂ૫ . પ્રવૃતિ દષ્ટિ ત૬૫ - • પ્રવૃત્તિ Page #790 -------------------------------------------------------------------------- ________________ પ્રેજના ૨૧૦ થતે પૃષ્ટ પંકતિ અશુદ્ધ શુદ્ધ ૧૯૧ ૧૮ નિવૃત્તિ નિવૃત્તિ ૧૯૫ પ્રજન ૧૯૭ ૧ અથાત અર્થાત ૨૦૩ ૧૩ વિષયેએ વિષયેની ૨૦૪ ૯ પિતાને (પોતાને) ૨૦૭ ૧૬ આછાદિત આછાદિત ૨૦૮ ૧ દર્શનમેહની દર્શનમેહનીય ૧૭ આત્માને આત્મ આત્માને આત્મા ૨૧૨ ૪ બ્રાતિ ભ્રાંતિ ૨૧૫ ૧૬ થતા ૨૧૬ ૧ કમો ૨૧૮ ૧૮ પૂર્વ ૨૧૮ ૧૯ પરિપક પરિપકવ ૨૨૧ ૧ કરતા કરતો ૨૨૧ ૧૧ તેને ૨૨૫ ૧ અથાત અર્થાત્ ૨૩૦ ૨૧ થતા થત ૨૩ર ૧ કવી ૨૩ર ૧ અથાત્ અર્થાત ૨૫૪ ૧ અથાત અર્થાત ૨૫૭ પારાશક પારદર્શક ૨૬૦ ૧૯ ભેગે ભગવે છે ૨૬૧ ૧. અથાત " અર્થાત કેવી Page #791 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ ૨૬૪ ૨૬૫ પંકતિ અશુદ્ધ ૧૯ મોહની ૧૬ અથાત નિશ્ચય ૨૬૮ ૭ થવાવળી ૨૬૮ નિવિકલ્પ ૨૭૪ ૧ પદાથના ૨૭૫ - ૨ પયા ૨૭૫ ૪ પયા ૨૭૫ ૬ પદાથો ૨૭૫ ૮ પદાથો ૨૭૬૧ પયા ૨૯૦ ૨૦ દશનો પગ : ૨૯૧ ૪ , ખુલશે ૨૯૩ ૧૦ મેધા ૨૯૫ ૧૨ ભ્રમણ ૨૯ ૨૨ સંવેધ ૩૦૦ ૨૦ પ્રતિપાધ ૩૦૩ ૧૮ જિનશાશનમાં ૩૧૩ ૧૩ અસત્યાથે ૩૧૭ ૧ કયો ૩૩૧ ૧ તાપર્યવૃત્તિ હ - વિકાહાનતે ૩૬ ૧૬ સણાદુ શુદ્ધ મેહનીય અર્થાત નિશ્ચયે થવાવાળી નિર્વિકલ્પ પદાર્થના પર્યાયે પયા પદાર્થો પદાર્થો, પર્યાયે દિર્શનેપયોગ ખુલાસે મેઘા બ્રમણ સંવેદ્ય પ્રતિપાદ જિનશાસનમાં અસત્યાર્થ વાત્પર્યવૃત્તિ ઉપાદાનને Page #792 -------------------------------------------------------------------------- ________________ ઘવલા ૪૮૯ પૃષ્ટ પંકતિ અશુદ્ધ શુદ્ધ ૩૯૬ ૧૨ મહિમાં મહિમા ૪૦૦ ૬ (નિમળ) (નિમેળ) ૪૦૭ ૧૨ પગલા પુલ ૪૧૨ તર્યચ તિર્યંચ ૪૨૬ ૧૫ ઘવલા ધવલા ૪૫૭ ધવલા ૪૮૩ ૨૦ પરમાગાઢ પરમાવગાઢ ૪૮૮ ૧૦ ભાવ ભાવે ૪૮૯ ૧૪ મનુષ્યની મનુષ્યનીને ૧૭ બતાવે છે બતાવેલ છે ૪૯૪ ૩ અતિન્દ્રિય અતીન્દ્રિય ૪૯૪ આત્મપ્રત્યય આત્મપ્રતીતિ ૫૦૬ મુનિન્દ્રોએ મુનિન્દ્રો ૧૦૮ ૧ થતું જીવનું થતો જીવને ૫૦૮ ૨ તે દર્શનમેહનીય દર્શન મેહનીય ૫૦૯ ૫૦૯ ૩ ચારિત્રમેહની ચારિત્રમોહનીય ૫૧૨ ૨૦ સ્થિતિજન ૨૦ અને સ્થિતિજન ૫૧૪ માર્દિક માર્દવ ૫૧૬ ૯૯ સૂમક્રિયાપ્રતિપતિ, સૂમકિયા પ્રતિપાતિ ૫૧૬ ૧૦ સમુચ્છિન્નક્રિયાપ્રતિપતિ સમુચ્છિન્નક્રિયાપ્રતિપાદિત ૫૧૬ ૧૪ ચોથ અને એથું ૫૧૭ ૩ સમિતિ સમિતિએ ર૭ ૧૬ તટલા તેટલા Page #793 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય પ્રકાશ વેતજ ઉપદેશને નાશ આપો કારણ તેઓના ઘણાં જ પર્યાયને (ચતુષ્ટય) આચાર્ય પૃષ્ટ પંકતિ અશુદ્ધ પર૭ ૨૧ કતવ્ય ય૩૧ ૧૬ પ્રકાર પમ ૧૭ વેતજ નાશ ૫૩૨ ૬ આપવા ૫૩૪ ૧૭ કારણે ૫૩૫ ૧૨ તેઓનું ૫૩૫ ૧૩ ઘણેજ પ૩૬ ૧૨ પર્યાયની ૫૪૧ ૨ (ચિતુષ્ટય) ૫૪૪ ૯ આચાર્યું ૫૫૯૧ ૯. કરતા ૫૬૪ પુત્રાદિ ૫૬૫ ૧૭ સહજજ્ઞાન, ૫૬૭ ૩ ઉપયુક્ત ૫૬૮ ૨૧ છોડી દેશે, ૫૭૦ ૬ કયાં છે. ૫૭૧ ૫ સત્સંગથી ૫૭૨ -૨ નિવાણ ૫૭૨ ૧૦ જડમાવ પર ૧૫, કતા : ૫ - ૧ તા પ૭૫ ૧૯ જીવે ૫૮૭ ૭ નિતિ પુત્રાદિ અને સહજસાન? ઉપર્યુકત * દેડી રો? કયાં છે? સિંગથી નિર્વાણ જડભાવ કતાં કતા જીવ. નિધતિ Page #794 -------------------------------------------------------------------------- ________________ ७४० ૬૦૫ ૬૭. ૧૭ પૃષ્ટ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૬૦૨ ૮ અદ્યમ દ્વારક અધમ દ્વારક ૬૦૪ ૧૭ કતા કતા ૮ તપને મદ, તપને મદ, રૂપને મદ ૬૦૭ ૧૪ પૂત પૂક્તિ સમ્યગ્વાષ્ટ સમ્યગ્દષ્ટિએ ૧૦ અથાત અથોત. ભેગવું ભેગવવું ૬૧૦ ૧૫ શરણમાં જાઉં શરણમાં જાઉં ? ૬૧૦ ૧૬ હાય હાય હાય હાય ! ૬૧૦ ૧૭ શું કરું. શું કરું? આવે આવું આવે તો રહે આવે, તે રહે ૬૧૩ ૧ પદાર્થોમાં પદાર્થોમાં ૬૧૩ ૯ નિયામાં નિયામાં કહ્ય; કહ્યા, ૬૨૩ ૧૨ પ્રર્વત પ્રવર્તવું ૬૨૬ ૯ જાઈએ જોઈએ લાભ ૬૨૮ ૧૬ સહજે સહેજે ६३० વિપરીતાભિરહિતને વિપરીતભિનિવેશરહિતનું ૨૩૫ આધારે રહી આધારે રહી? ૬૩૬ ૨ અન ૬૩૭ ૬ વસે વાસે ૬૨૧ ૨૨૮ ઉલ અને Page #795 -------------------------------------------------------------------------- ________________ પતિ- અશુદ્ધ ૪ સાંસરી પ્રેમયત્વ ક પૃષ્ઠ ૬૩૯ ૬૩૯ १० ૬૪૦ ૧૦ ૪૫ ૨૩ પર ૧૩ ૬૫૨ १७ ૧ સભ્યજ્ઞાની અસ્રવક ત્યરે કડામાં ઉપર ૬૫૫ ૧૫૫ ૫૫ ૬૫૫ ૬૫૬ ૬૫૬ ૬૫૬ ૬૫૮ ૬૫૮ ૬૬ ૩ ૬૭૭ ૨૩ ૬૮૨ ૧ ૬૮૪ ૧ ૬૮૫ २ હાય ૬૮૫ ૧૨ ૧ २२ ૧૧ ૧૩ ૧૮ G ૧૨ ૧૭ ૧ ૧ શું કહીએ પેતે પેાતના અતના એ સાદ મેળાથી પૂવાકત યથાય મહા દેવવશ પટ્ટાથામાં પદાથામાં અદ્વિરૂપ સાસણ યુદ્ધ સસારી પ્રમેયત્વ સમ્બંજ્ઞાનની આમ્રવક ત્યારે. કહેવામાં શું કહીએ? પાત પેાતાના તના એવા સાદિ મેળાપથી પૂર્વા કત યથા ગા દેવવશ પદાર્થ માં પટ્ટામાં હેય દ્વિરૂપ ચણ Page #796 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ કાર્ય પૃષ્ટ પંક્તિ અશુદ્ધ ૬૯૨ ૧૭ કર્યું ૬૯૬ ૨૦ બતાવા ૬૯ ૧૬ અત્મસ્વરૂપ ૭૦૦ ૪ દ્રવ્યશ્રતજ્ઞાન ૭૧૯ ૪ મહારાજ ૭૧૦ ૪ કુંદકુંદાચાર્યો ૭૧૦ ૯ ઉપચાગતા ૭૧૭ - ૧૪ શું કહીએ ૭૨૨ ૨૦ પ્રશંસય ૭૨૮ ૧૭ ઘન બતાવવા આત્મસ્વરૂપ દ્રવ્યશ્રુતજ્ઞાન મહારાજે કુંદકુંદાચાર્ય ઉપયોગીતા શું કહીએ? પ્રશંસનીય ધન લેકનું અશુદ્ધિ પત્રક શુદ્ધ. जीव કલેક ના. પૃષ્ટ અશુદ્ધ १४ १६ जीवं १७ १८ तावाद्विशङ्क १८ समयशम २४ २२ स ३०. ३० तत्वं ૨. ૨૦ જિત तावद्विशङ्क समयम સ तत्त्वं કિરણ Page #797 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ના. પૃષ્ટ અશુદ્ધ शुद्ध ३६ ३५ रुचितेपूच्चै रुचितेषुच्चै ४५ वशगा वशगो ४६ कर्मवशे कर्मावशे ४८ निसर्गनः निसर्गजः ५६ कलंकी कलङ्की ६९ ६२ गाथा गाद्यथा ६२ स्पर्शोपलब्धतः स्पर्शोपलब्धितः ७३ .६४ चेञ्चतः . चेचेतः ७४ ६५ विक्ष्यते वीक्ष्यते ७० योगवियोगा योगोपयोगा ७८ ७० कर्ती ७२ प्राणि प्रणि ७३ मथा ७३ द्विषधथा द्विषद्यथा ७४. संसार संसारि ७६ निमित निमित्त ८७ तस्मात्रज्ञानामिना तस्माज्ज्ञानानिना ९० तश्च । तच्च ९६ वर्जयंत्ति वर्जयंति १०९ ९६ स्यातदंतिम स्याचदंतिम ७ कर्ता मथों Page #798 -------------------------------------------------------------------------- ________________ शुद्ध पदं લેક ના. પૃષ્ટ અશુદ્ધ १२४ १०५ पंद १४३ १२० नि.फलं १४८ १३४ मस्पेति १४९ १३४ पातः १५१ १३५ दृश्यत १५८ १३८ चिंतास्पितं १६३ . १४१ परमगति १७५ १५३ प्रतिपायोहं १७७ १५५ यस्मत्र १८२ १५९ बुद्धो १८२ १५९ श्चिद्धा १८४ १५९ निवासो १९० . १६२ एगई १९१ १६३ स्थितिम १९२ १६४ तादृशाः १९२ १६४ वर्तिदीयं १९२ . १६४ यथोपारुय १९३ १६४ न १९५ १६४ यद्रूपं १९७ १६६ तदा निष्फलं मस्येपि पतिः दृश्यते चिंतास्थित परमगतिः प्रतिपाद्योऽहं यस्तव बुद्धौ श्चिद्वा निवासोऽ एवाऽहं स्थितम् तादृशः वर्ति यथोपास्य यद्पं तदा Page #799 -------------------------------------------------------------------------- ________________ અંશુદ્ધ योग्यापादान विपरित _ शण्वन्ति शुद्ध योग्योपादान विपरीत शृण्वन्ति २२५ निजबाध कुयात Kais at. Yष्ट १९९ १६७ २०० १६८ २१८ २३४ १९२ १९२ २४८ २०१ २६४ २१३ २६६ . २१६ २७१ २२० २७४ . २२१ २८२ २२७ २९८ २४४ २४४ ३०९. २४८ २५२ ३३३ २६९ ३४७ २८४ ३४८ २८५ ३६१ , २९९ ३६२ ३०० आत्मदेहन्तर फलंपदः तत्त्वकोतूहली आमलात्म प्रतिपदकः विनासो पसार्य २३५ .. 'निजबोध कुर्यात् . आत्मदेहान्तर फलप्रदः तत्वकौतूहकी अंमलात्म . प्रतिपदका विनाऽसौ प्रसार्य २९८ गृहृते दस्तीचिंता व्याहारव: दव्य दव्य गृहीते ... दस्तीतिचिंता - व्यहारव दव दब Page #800 -------------------------------------------------------------------------- ________________ ક નાં. પૃષ્ટ ३६८ ३०७ ३८२ ३३९ ३९५ -३७९ ३९५ ३८२ ३९६ . ३८३ ३९६ ३८३ ३९८ ३८५ ४०३ ३९४ ४०५ ३९६ અશુદ્ધ पर्यायात् ममतस्स पारणमिका मुक्खुकरेइ दव्यं नियमा सामग्री स्वपौरुपात् पदेशाथ अप्पसभावं ८२० ८२१ सहिताः सम्यक्त्य महात्म्ययदवि मोहस्य भवभव ह्यत्यता चतुघाति (कुं शुद्ध पर्यायात् सम्मतस्स पारणामिकाः मोक्खुकरेइ दव्वं णियमा सामग्गी स्वपौरुषात् पदेशाय अप्पसब्भावं ४२० ४२१ . गुणसहिताः सम्यक्त्व माहात्म्य यदापे मोहोदय भवमव ४११ ४२२ ४१७ ४२३ ४३१ १५० ३९ ४५३ ४४५ ४६७ ४६८ ४६९ १७४ ५०१ ५०३ ५१० ह्यापता .' चतुर्घाति Page #801 -------------------------------------------------------------------------- ________________ - સદ્ધ अकादह परमाहानं कंदरां कथा ५२९ લોક નાં. પૂર અશુદ્ધ १७६ अकादश ४८४ परमाना ४८५ ५१६ कंदरा ४८७ ५२१ कधा व्या ४९१ ५२९ मिष्टाक्षर ४९२ सदिधौ ४९३ ५३० ४९४ ५३१ रुन्मलित ५१२ ५७० जिनवरै ५१३ दव्यं ५१४ ५८६ णोदरिणा ५१७ ६०७ . कुर्यः ५२३ सदभूवः ६७५ वृत ५३५ ६८२ आत्माना ५३६. . ६९७ मनतिरिकंत ५३९ ७०१ गौण ५४० ७०५ दव्य ब्रया मिष्टाक्षरः सद्विधी दुःखा रुन्मीलन जिनवरैः दुखा दव्वं णोदीरणा कुर्युः सदभुवः ६३१ ५३१ वृत्त आत्मना मनतिरिक्त गौणं दव्य Page #802 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકાનું શુદ્ધિ પત્રક પૃષ્ટ 2 18 30 31 પંકતિ 2aa 5 22 13 અશુદ્ધ શુદ્ધ નિવારણ નિરાવરણ અસંયભાવ અસંચમભાવ પૂવાચાર્યોએ પૂવોચાર્યોએ નાના મોટા નાનાં મોટાં