________________
.ree
સમ્યક્ત્વથી છૂટી છવ વૈદક સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે તે ગ્રહ, મલ, અગાઢરૂપ તત્ત્વનું શ્રદ્ધાન કરે છે તેને, ક્ષયાપશમ સભ્યકૃત્વ પણ કહે છે. જેની વીગત આગળ આપેલ છે તે પ્રમાણે કર્મ ની અવસ્થાનું જાણવું
ઉપશમ સમ્યક્ત્વના અંતર્મુહૂત કાળ પછી જો મિશ્ન ( સભ્યમિથ્યાત્વ) પ્રકૃતિના ઉદય થઇ જાય તા જીવ તત્ત્વ તત્ત્વ બન્નેને એક જ કાળમાં શ્રદ્ધાન કરે છે તેને મિક્ષગુણસ્થાની કહે છે. તેનેા કાળ મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર હાય છે તેના કાળ પણ ઘણા થાડા છે એટલે તેનાં પરિણામ કેવલીગમ્ય છે. તે જીવને દર્શનમેાહનીય કર્મોના અમ ધક કહેવામાં આવ્યો છે. અને જે મિથ્યાત્વના ઉદ્ભય થઈ જાય તે તે જીવ મિથ્યાત્વીવિપરીત શ્રદ્ધાની થઈ જાય છે. ત્યારે તે જ જીવને અનેકાંતરૂપ વસ્તુસ્વભાવ તથા રત્નત્રયરૂપ માક્ષ માર્ગની રૂચિ થતી નથી. જેમ તાવથી પીડિત પુરુષને મિલેાજન રૂચતુ નથી તે પ્રમાણે ધર્મ પ્રત્યે તે જીવને અભાવ થઇ જાય છે.
ઉપશમ સમ્યકત્વના અંતર્મુહૂત કાલમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ આવલી કાળ બાકી રહે તેમાં અનત નુખ'ધીની ચાર પ્રકૃતિઓમાંથી કોઇ એકના ઉદય થતા જીવ સમ્યક્ત્વથી છૂટી સાસાદન ગુણસ્થાની થઈ જાય છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. અહીં સૂક્ષ્મ કાળ માત્ર કોઇ જાતિના કેવળજ્ઞાનગમ્ય પરિણામ હાય છે ત્યાં મિથ્યાત્મના ઉદય હાતા નથી: છતાં અન’તાનુબંધીથી સમ્યક્ત્વની વિરાધના હેાય છે. તેનું સ્વરૂપ આગમ પ્રમાણુથી જાણવું, તે તે ગુણુસ્થાને તેટલા કાળ