SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ .૯૩ પરદ્રવ્યના જરા પણ દેાષ નથી. જ અપરાધી થઇ ફેલાએલ છે. જાણે. અજ્ઞાન અસ્ત થઈ જતાં, સભ્યજ્ઞાન પ્રગટ થશે. અર્થ:- જે આત્મમાં રાગ દ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાયછે, ત્યાં ત્યાં તે સ્વયં આત્માનું અજ્ઞાન એમ હું જીવા ! તમે પ્રગટપણે હુ જ્ઞાન સ્વરૂપી છું, ૧૪ એવું 66. ભાવા – નૈમિત્તિક ભાવાને પેાતાના માનવા તે જ અજ્ઞાન છે. નિમિત્ત નૈમિત્તિક સ ંબધને નહિ જાણતા અજ્ઞાની જીત, 66 સભ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે,” તેમ અજ્ઞાનમાં માની પરદ્રબ્યા પર કોપ્ર કરેછે. તેને હટાડવા કોશીશ કરેછે; અર્થાત જ્ઞેયજ્ઞાયક ભાવને મટાવી દેવા માંગેછે, તેમાં પેાતાની અસ્તિને નાશ પાતેજ પેાતાના અજ્ઞાનથી માની રહ્યો છે. આજ અજ્ઞાનના અપરાધ છે. માટે હું જીવ ! અજ્ઞાનની માન્યતાના નાશ કરી સમ્મજ્ઞાન પ્રગટ કરી. અને આત્મા જ્ઞાનસ્વરૂપી છે એમ અનુભવ કરો. અર્થાત્ પોતાના દોષને ( અપરાધને ) ઢાળે; પણ ' પર ઉપર કાપ ન કરી એમ આચાર્ય દેવે ઉપદેશ કરેલ છે. प्रत्यर्थं परिणामित्वमथानामेतदस्ति यत् । અર્થમર્થ જ્ઞાનં મુદ્દાદળનું વિષયા ॥ ૮૨ ॥ અર્થ:- પ્રત્યેક પદાર્થનું સમયે પરિણામમાં જ્ઞાન હરેક પદાર્થ અને દ્વેષ કરેછે. ભાવાર્થ:- પદાર્થોમાં ઇાનિષ્ઠ મુદ્ધિ થવાથી કાઇમાં માહ સમયે પરિણમન થાય છે. તે પ્રત્યે માહ કરે છે, રાગ કરે છે
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy