SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ अयमों यज्ज्ञानं समस्तकर्मक्षयोद्भवं साक्षात् । । प्रत्यक्ष क्षायिकमिदमक्षातीतं सुखं तदक्षयिकम् ॥३४६॥ . અર્થ- જે જ્ઞાન સર્વ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉન્ન થએલ છે તથા જે આત્માધીન છે, પણ ઇન્દ્રિયોને અથવા મનને આધીન નથી. આત્મિક સુખમય છે અથવા અવિનાશી છે તેજ પ્રત્યક્ષ કેવળજ્ઞાન છે. તે કેવળજ્ઞાન પ્રાપ્તિની સદાય ભાવના કરવી રોગ્ય છે. ' * આત્મધ્યાનનું વર્ણન કરે છે. ગાજ રોગોના વિતતોના ફ્લવંતાभ्यासास्ताशेषवस्तो स्थितपरममुदायद्गतिनोंविकल्पै । प्रामे वा कानने वा जनजनितसुखे निःसुखे वा प्रदेशे । साक्षादाराधना सा श्रुतविशदमते ह्यमन्यत्समस्तम् ॥३४७|| અથ– દર્શને પગ જ્ઞાને પગમય આત્મવસ્તુ એક મારી, છે; અને એનાથી ભિન્ન અન્ય કઈ પણ મારી વસ્તુ નથી, એવા પ્રકારની પ્રશસ્ત ચિંતાથી જે ભવ્ય મનુષ્યના મનની પરિણતિ બાહૃા પદાર્થોથી સર્વથા છૂટી ગઈ છે, તથા સલ્ફાસ્ત્રના અભ્યાસથી જેની બુદ્ધિ નિર્મલ ભાવને પ્રાપ્ત થઈ ગઈ છે અને જે આત્મ આલ્હાદસ્વરૂપ પરમાનંદને ધારક છે તે ભવ્ય આત્માના મનની પ્રવૃતિનું વિકલપેથી હટી જવું તથા ગામમાં અથવા વનમાં અથવા મનુષ્યના સુખને ઉપજાવવાવાળા પ્રદેશમાં અથવા દુખ ઉપજાવવાવાળા પ્રદેશમાં પણ મનનું ન જવું કિન્તુ પિતાના આત્માના
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy