________________
કરવાથી ઉપયોગ એકાએક સ્થિર થઈ જાય છે. તેને ધ્યાન
विकल्पजाबजबालानिर्गतोऽयं सदासुखी ।
भात्यातत्रस्थितोदु:खीत्यनुभूय प्रतीयतां ॥२९१॥ અર્થ - છત્યાં સુધી આ આત્મા નાના પ્રકારના સંકલ્પ વિકલ્પરૂપી સેવાલમાં ફસાઈ રહેલ છે. ત્યાં સુધી આત્મા સદાય દુખી જ છે. ક્ષણ વાર પણ એને સુખ શાંતિનો અનુભવ નથી થતો, પરંતુ જ્યારે સંકલ્પ-વિકલ્પ છૂટી જાય છે તે સમયે આત્મા સુખી થાય છે. નિરાકૂળતામય સુખને અનુભવ કરવા લાગે છે, એમ સ્વાનુભવથી નિશ્ચય થાય છે. । अनंतानिकृतान्येव मरणानि मयापिन । । कुत्र चिन्मरणशुद्धचिद्रूपोऽहमिति स्मृतं ॥२९२॥ અર્થ - હું અનંત વાર અનંતા ભવેમાં મર્યો પરંતુ મૃત્યુના સમયે (“હું શુદ્ધ ચિતૂપ છું”) એવું સમરણ કરી કયારે પણ મર્યો નહિ.
પ રિ પરાજ શતાનિવૃત્તિ રાવ - तेभ्योगधुदचिद्रूपं वांकृतं तीबमोहिना ॥२९३॥ અર્થ - મેં સંસારમાં અનંત વાર કચ્છમાં કઠણું શાસ્ત્રોનાં વ્યાખ્યાન કર્યા અને ઘણાં શાસ્ત્રોનું શ્રવણ પણ કર્યું પરંતુ
છે.
'