SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ વિશેષતા પણ રાખે છે. વિશેષતા રાખવાથી જ્ઞાનને સાકાર કહે છે. દનના વિષય કેવલ સામાન્ય હાવાથી આકારની કલ્પના કરવામાં નથી આવતી એટલા માટે દનને નિરાકાર કહે છે. જ્ઞાન, ચેતનાનું કાર્ય છે. અને દર્શન જ્ઞાનની પૂર્વ દશા છે. દર્શનમાં સદા સમાનતા રડે છે. એટલા માટે એની જનક સ પદાર્થ ગત મહાસામાન્ય જે એક ધમ છે તેજ હાઇ શકે છે. એ કારણે દર્શીનનું સ્વરૂપ સત્તાલેાચન કહેવામાં આવે છે. વાસ્તવમાં આલેાચન તે ત્યાં હાઇજ શકતુ નથી પરંતુ ઉન્મુખતાને લઈ અવલંબન સત્તા ધર્મ છે. એટલા માટે સત્તાને આલેચક અને દનને આલેાચન કહેવામાં આવે છે. કોઇપણ પદાર્થને જાણવાની ચેાગ્યતા પ્રાપ્ત થવાથી આત્માની તે પદાર્થ તરફ ઉન્મુખતા, પ્રવૃત્તિ અથવા ઇતર વિષયાથી હટીને તે વિક્ષિત પદાર્થની તરફ ઉત્સુકતા પ્રગટ થાય છે તે જ દન છે. અર્થાત પૂર્વ વિષયને છેડી ઉત્તર વિષયની તરફ ઉન્મુખતા થવી તેને દન કહે છે. દર્શન કેવલ સામાન્યાવલી પ્રતિભાસ અથવા ઉન્મુખતા છે. કે જ્યાં સુધી પદાર્થના થાડા પણ અથ જાણવામાં નથી આવતા ત્યાં સુધી દર્શીન છે. ઉદાહરણ:- એક મનુષ્ય ભાજન કરવામાં જોડાયલા છે અને એનુ મન તથા બુદ્ધિ પણ એમાંજ આસકત છે. અકસ્માત્ એની ઈચ્છા થઇ કે બહાર કોઈ પુરુષ એલાવતા તા નથી ને! હું સમજીલ' અથવા કાઈના અવાજ કાનમાં પડવાથી એના ઉપયોગ તે ભાજનથી હટીને તે વિષયથી હટવું અને ઉત્તર વિષય પર્યાયના નથી, પરંતુ દર્શીનને શબ્દ તરફ્ લાગી જાય છે. પૂર્વ તરમ્ ઉત્સુક થવું, આ વિષય જ્ઞાન
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy