________________
૧૯
ઉયથી થતી નિન્દ્રા, અતરાય કર્મના ઉદ્દયથી થતી. થકાવટ (સ્વેદ) આયુકર્મના ઉદય, ક્ષીશુ, વિનાશથી થતી. જન્મ, જરા, મૃત્યુ, ચારિત્રમાહની કર્માંના ઉયથી થતાં ભય, મદ, રાગ, દ્વેષ, માહ, ચિંતા, રતિ, શાક, ખેદ એ કર્મોના સથા અભાવથી અરિહંત ભગવંતામાં અઢાર પ્રકારના દોષ હાતા નથી. તેથી તેઓ જ આપ્ત છે.
ગુરુનું સ્વરૂપ
विषयाशावशातीतो निरारम्भोऽपरिग्रहः ज्ञानध्यानतपोरतस्तपस्वी स प्रशस्यते ॥ ४७१ ॥
અર્થઃ પાંચ ઇન્દ્રિયના વિષયેાની આશારહિત, છકાય જીવાની ઘાત કરવાવાળા આરભથી રહિત, અન્તરંગ બહિરંગ સમસ્ત પરિગ્રહથી રહિત અને જ્ઞાન, ધ્યાન, તપમાં લવલીત છે એવા ચાર વિશેષણા સહિત તપસ્વીને જ સાચા ગુરુ માનવા ચેાગ્ય છે, ચેાવીશ પ્રકારના પરિગ્રહનું સ્વરૂપ
मिथ्यात्ववेदरागा तथैव हास्यादिकाथ षट्दोषाः । રત્નાર તથા વાયા ચતુર બગવંતા ગ્રંથા: ૨૭૨
क्षेत्र वास्तु धनधान्यगतं द्विपदचतुष्पदगतं च । यानशयनासनानि च कुप्ये भांडेषु दश भवंति ॥ ४७३ ॥
અ:- મિથ્યાત્વ, ત્રવેદ્ય ( શ્રી પુરુષ, નપુસંક ) તિ (રાગ)