SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્ય જ્ઞાનાવરણીય કર્મને નથી કારણ કે તત્વવિચારાદિ કરવા ક્ષપશમ તે તને થયે જ છે. - કર્મ નાકથી તારા આત્માને તાદાઓ સંબંધ નથી વળી તારૂં દ્રવ્ય પલટી કદી પણ અન્ય દ્રવ્યરૂપ થયું નથી થતું - નથી માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ અપેક્ષાએ બંધન છે જ અને તેના નિમિત્તથી તારે આત્મા અનેક અવસ્થા ધારણ કરે છે. જો કે ચદષ્ટિ (દ્રવ્યસ્વભાવ) વડે તે તારા આત્માની એકજ દશા છે પણ પર્યાયષ્ટિથી તારી અનેક અવસ્થા થઈ છે માટે દ્રવ્યથી તે સામાન્ય આત્મસ્વરૂપ અવલેકવું અને પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી એ પ્રમાણે વારંવાર આત્મતત્વને વિચાર, ચિંતવન કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. શંકાકાર- હે ભગવંત! તત્વ વિચારમાં વધારે ન કરી શકાય તે શું કરવું? ઉત્તર- હે ભવ્ય! પૂજનાદિ શુભકાર્યોમાં ઉપયોગને રાખ, ભલી વાસના અને ભલા નિમિત્તોથી કર્મને સ્થિતિ અનુભાગ ઘટી જતાં સમ્યકત્વાદિકની પ્રાપ્તિ થાય છે માટે રાગાદિ ઘટાડવા યથાશકિત તપ સાધના કરવી વ્રત નિયમાદિની પ્રતિજ્ઞા કરવી જેથી અવિરતિને બંધ રોકાય છે. પ્રતિજ્ઞા કરવામાં ન આવે અને ધારણા માત્ર રાખવામાં આવે તે પ્રજન પડતાં તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય છે માટે યથાશક્તિ પ્રતિજ્ઞા લેતી. સાત તેના વિશે જાણવા માટે જવ અજીવન વિશે વાં કર્મ આસવ બંધાદિકના વિશે અવશ્ય જાણવા ગ્યા છે જેથી કાય છે. પ્રિયાજી હેપ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy