________________
પાવાગ્યાર પ જર્મનાકુર સળારા | વાઘાત રામાનં દુર્વા નિવિના વિઝા અર્થ - ઉપયુક્ત કથનને સારાંશ એ છે કે સંપૂર્ણ કર્મોને ઉદય એક ક્ષણ માત્રમાં વાથી થવાવાળા આઘાત (સ્ટેટ) ની માફક આત્માને પીસી નાખે છે. આ કર્મ ઘણુંજ કઠિનતાથી દૂર કરવામાં આવે છે.
व्याकुलः सर्वदेशेषु जीवः कर्मोदयाद्धृवम् ।
बन्दियोगाद्यथा वारि तप्तं स्पर्शोवलब्धितः ॥५०५॥ અર્થ- જે પ્રમાણે અગ્નિના સ્પર્શથી પાણી ખલખલખલખલ કરે છે તે પ્રમાણે આ જીવ પણ કર્મોના ઉદયથી સંપૂર્ણ પ્રદેશામાં નિયમથી વ્યાકુલ થઈ રહેલ છે.
साताऽसातोदयादुःखमास्तां स्थूलोपलक्षणात् ।
सर्वकर्मोदयाघात इवाघातश्चिदात्मन् ॥५०६॥ અર્થ- સાતવેદનીય અને અસતાવેદનીયના ઉદયથી દુખ થાય છે. આ કથન તે મોટી રીતિથી છે, પણ સંપૂર્ણ કર્મોને ઉદય જીવાત્માને વજાની ચેટની માફક આઘાત પહોંચાડે છે.
વાત કરો પંદરપાબિત ___ वातव्याधेर्यथाध्यक्ष पीडयन्ते ननु सन्धयः ॥५०७॥ - અર્થ- જે પ્રમાણે વાયુરોગથી ગઠણ, કમર આદિના મહેલ