________________
પર
જે આત્માની અનુભૂતિ તે જ નિશ્ચય દૃષ્ટિ થઇ. તે દૃષ્ટિથી આત્માનું અવલાકન થાય છે. આત્મા સ્વસવેદન જ્ઞાને કરીને જ ગ્રહણ કરવા યાગ્ય છે. જે ભવ્ય આત્માનું મન વિષય કષાયથી ચંચળ નથી થતુ, તેને જ આત્માનાં દર્શન થાય છે. જેમ સૂર્યના પ્રકાશની સન્મુખ અંધારૂં' શાલા નથી આપતું તેમ આત્મજ્ઞાનમાં વિષયાની અભિલાષા ચેાલતી નથી, એમ નિશ્ચય જાણુવું.
स्व संविति समायाति यमिनां तत्त्व मुत्तमम् । आसमंताच्छमं नीते कषाय विषम ज्वरे ॥ ६२ ॥ અ:– સંયમી મુનિયાના કષાયરૂપી વિષમ જવર સર્વ પ્રકારે ઉપશમતાને પ્રાપ્ત થવાથી ઉત્તમ તત્ત્વ ( પરમાત્મ સ્વરૂપ) સ્વસ વૈદનતાને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- કષાયાના નાશ થવાથી જ શુદ્ધાત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ થાય છે.
अयमात्मा महामोह कलंकी येन शुद्धयति ।
तदेव स्वहितं धाम तच्च ज्योतिः परं मतम् ॥ ६३ ॥
અર્થ:- આ આત્મા મહા માહ ( મિથ્યાત્વ કષાય ) થી કલકિત અને મલિન છે. માટે જે પરિણામથી આત્મા શુદ્ધ થાય, તેજ આત્માનું સ્વહિત છે, તે જ આત્માનું ઘર છે, તે જ પરમ ન્યાતિ અથવા પ્રકાશ છે.