SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ * * * - - - - - રોપા તરવદયા | नान्यद् द्रव्यं विक्ष्यते किंचनापि ॥ રં દ્રાઁત્તિનચરિતા व्यक्तायत स्वस्वभावेनयस्मात् ॥ ७४ । અર્થ નિર્મળ તરવષ્ટિથી દેખીએ તે, રાગ દ્વેષને ઉત્પન્ન કરવાવાળું અન્ય કોઈ દ્રવ્ય જરાય દેખાતું નથી, કારણ કે સર્વે દ્રવ્યોની ઉત્પત્તિ પિતાના નિજસ્વભાવથી થતી અંતરંગમાં અત્યંત પ્રગટરૂપ શોભે (પ્રકાશે) છે. ભાવાર્થ- રાગ દ્વેષ ચેતનનાં જ પરિણામ છે. અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણે પર્યાની ઉત્પત્તિ થતી નથી. કારણકે સર્વ દ્રસેની ઉત્પત્તિ પિતા પોતાના સ્વભાવથીજ થાય છે. रागजन्मनि निमित्ततां पर-।। રાવ તથાતિ એ તુ તે આ વાંતિ નદિ વાર્તા ' शुद्धबोधविधुरांधबुद्धयः ॥ ७५ ।। અથ- જે પુરુષ રાગની ઉત્પત્તિમાં પૂરદ્રવ્યનું નિમિત્ત પણું માને છે, અને પિતાનું કાંઈ પણ કારણું નથી માનતા, તેઓની બુદ્ધિ શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે, એવા છ મહિ નદીને ઉતરી શકતા નથી. ".
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy