SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર બતાવેલ કષાયામાં સ્વરૂપાતક છે. પ્રથમ તે! તેનું કરવા એ ઉચિત છે. કેમ કે તે અનંતાનુખ ધી કષાય છે, તે જ સ્વરૂપ સમજી તેના જ નાથું કષાય, સમ્યગ્દર્શન, સ્વાનુભુતિ અને સ્વરૂપાચરણ ચારિત્રના ઘાતક છે, અને માત્મસ્વરૂપનું વિસ્મરણ કરાવનાર પણ તે જ કષાય છે. પુનઃ તે જ, અનંતાનુબ'ધી કષાય સહિત વિષય અને સંગનું સ્વરૂપ કહી ખતાવે છે. (અહીં કષાય, વિષય, રાગ, દ્વેષ અન તાનુબંધી સબંધીએ સમજવા) નીચેના શ્લેાક વધુ સમČન કરે છે.: विषय कषायैः युक्तः रुद्रः परमात्मभाव रहित मनाः । स न लभते सिद्धि सुखं जिन मुद्रा पराङ्मुखः जीवः॥ २४ ॥ અઃ- જે છત્ર વિષયકષાયથી યુક્ત છે, અને રુદ્ર પરિણામી છૅ, હિંસાદિક વિષયકષાયાદિક પાપને વિષે હ સહિત પ્રવર્તે છે, અને પરમાત્માની ભાવનાએ કરી રહિત છે ચિત્ત જેવું, અને જે જિનમુદ્રાથી વિમુખ છે, તે જીવ સિદ્ધિ સુખ-મેાક્ષસુખને નથી પામતા. – कांक्षित कलुषितभूतः कामभोगेषु मूर्च्छितः सन् । अर्भुजानोऽपि च भोगान् परिणामेन निबध्यते ॥ २५ ॥ અર્થ:- જે, કામભોગેાની તીવ્ર ઇચ્છા કરવાવાળા, રાગદ્વેષાદિક મહા મલિન ભાવેાથી પીડિત થઇ કામભાગેામાં અત્યંત મૂર્છિ ત
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy