________________
થવાને અસંભવ છે તેથી તેને ઉત્તર ભેદ કહેવામાં નથી આવતા, પરંતુ ગૃહીત મિથ્યાત્વના ઘણા પ્રકાર (ભેદ) થઈ શકે છે. તે કહે છે.
गृहति मगृहीतं च परं सांशयिकंमतं । मिथ्यात्वनं त्रिधा यत्र तश्च सम्यक्त्व मुच्यते ॥१६॥ અર્થ- જે તત્વાર્થ 2ધાનમાં ગૃહીતમિથ્યાત્વ, અગ્રહીતમિથ્યાત્વ અને સંશયમિથ્યાત્વ, એ ત્રણ પ્રકારના મિથ્યાત્વને અભાવ છે, તેને સમ્યગ્દર્શન કહે છે.
ગ્રાહતમિથ્યાત્વનું સ્વરૂપ संसा ज्जायतेयञ्च, गृहीतं तच्चतुर्विधम् ।
અજ્ઞાન વિપરીતંરિ હન્તિો વિનયથા ૧૭ ti અર્થ:- જે મિથ્યાત્વ પરિણામ અસત્ દેવ, અસત્ ગુરુ અને અસત ધર્મથી તથા તેની ઉપાસના કરનારની સંગતથી થાય છે, તેને ગૃહતમિથ્યાત્વ કહે છે. તેના ચાર ભેદ છે, તે-અજ્ઞાન વિપરીત, એકાન્ત અને વિનય એમ ચર પ્રકારે છે.
અજ્ઞાનમિથ્યાત્વનું સ્વરૂપ पाप धाभि धानाव बोधरेषु जंतुषु ।
मिथ्यात्वोदय पर्यायो मिथ्यात्वं स्यातदादिमम् ॥९८॥ અર્થ- જે પામર મિથ્યાદષ્ટિ આત્મા, પાપ શું વસ્તુ છે. અને ધર્મ શું વસ્તુ છે, તેના નાબથી પણ બહુજ દૂર છે:
ક