Book Title: Samyaktva Sudha
Author(s): Chunilal Desai
Publisher: Jain Granth Prakashan Mala

View full book text
Previous | Next

Page 734
________________ વ્યવહાર સમ્યગ્દર્શનનું સ્વરૂપ यच्छद्धानं जिनोत्केरथ नयभजनात्सप्रमाणादबाया-। प्रत्यक्षाचानुमानात् कृतगुणगुणिनिर्णीतियुक्तं गुणाढयम् । तत्त्वार्थानां स्वभावाद् ध्रुवविगमसमुत्पादलक्ष्मप्रभाजां । तत्सम्यकत्वं वदन्ति व्यवहरणनयाद कर्मनाशोपशान्तेः પરરા અર્થ- સ્વભાવથી ઉત્પાદ, વ્યય, અને પ્રૌવ્ય લક્ષણથી યુકત તત્વાર્થને જિન ભગવાનના આગમથી, પ્રમાણથી, નૈગમાદિ નયના વિચારથી, અબાધિત (નિર્દોષ, પ્રત્યક્ષ તથા અનુમાનેથી અને કર્મોનો ક્ષય ઉપશમ, ક્ષયે પશમથી, ગુણ ગુણના નિર્ણયથી યુક્ત તથા નિ:શક્તિાદિ ગુણે સહિત જે શ્રદ્ધાન થાય છે તેને વ્યવહારનયથી સમ્યકત્વ કહે છે અથવા તે વ્યવહાર સમ્યકત્વ છે. ભાવાર્થ- દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ તથા ક્ષપશમથી છવાદિ સાત તો અથવા નવ પદાર્થોને વિપરીતાભિનિવેશરહિત અને પ્રમાણ, નયાદિના વિચાર સહિત જે શ્રદ્ધાન થાય છે તેને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. અને તે સાત તને ઉપદેશ કરવાવાળા સાચાદેવ, શાસ્ત્ર અને ગુરુ પ્રત્યેનું આઠમદ, ત્રણ મુઢતા, આઠ દેષ, છ અનાયતન રહિત શ્રદ્ધાન કરવું તેને વ્યવહાર સમ્યકત્વ કહે છે. અથવા સાચાદેવ, ગુરુ, શાસ્ત્ર અને જીવાદિ પદાર્થોનાં યથાર્થ સ્વરૂપ અનુસાર તલવારની ધાર સમાન અડેલ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે.

Loading...

Page Navigation
1 ... 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802