________________
ઉત્પન્ન થાય છે. જો કે નવ પદાર્થ તીર્થ પ્રવૃત્તિ માટે પ્રાથમિક શિષ્યની અપેક્ષાથી ભૂતાર્થ – સત્યાર્થ છે પણ જે અને શુદ્ધ શાયર ભાવનો અનુભવ થયે છે. એવા નિર્વિકલ્પ સમાધિમાં નવ પદાર્થોમાંથી નિશ્ચયનયે એક શુદ્ધ આત્મા જ અનુભવમાં આવે છે.
ત્યારે પ્રમાણ, નય અને નિક્ષેપકિન અમાવ થઈ જાય છે. તે સિવાય વધારે શું કહીએ! અદ્વૈત અવસ્થામાં ત જ પ્રતિમા તું નથી. દષ્ટાંત:- જમીનમાંથી નીકળેલ સુવર્ણ પાષાણુમાં કાલીમા (માટી) જે કે અનાદિની મળેલ છે. છતાં પણ સેનાએ પોતાના સ્વભાવને કદી છોડ નથી. તેનું શુદ્ધ સ્વરૂપ વર્તમાન કાલી માંથી અવશ્ય ઢંકાઈ ગયું છે તેમ છતાં પોતે સુવર્ણભાવને છોડી કદી પણ મોટીરૂપે થયું નથી. એ પ્રમાણે અનાદિ કાળથી કમરૂપી કાલીમાંથી આત્મા મળેલ છે છતાં પણ પોતાના ચૈતન્ય સ્વભાવને છોડી કદી પણ જડત્વભાવે પરિણા નથી માત્ર તેનું જ્ઞાતા સ્વરૂપ વર્તમાન માટીને લીધે અવશ્ય ઢંકાઈ ગયું છે. જેમાં સોનાની શુદ્ધિ થવામાં સેનાના ઘણું વણે થાય છે તે વણેમાં શુદ્ધ સોનું અંતર્મગ્ર છે. જેમ જેમ સમાં તપતું જાય છે તેમ તેમ તે શુદ્ધ થતું જાય છે અને અંતના તાપમાં તે સુવર્ણ કીટી (માટી માંથી બહાર નીકળી જાય છે તે પ્રમાણે આમાં પણ કેમથી તેના સાધન દ્વારા ભિન્ન કરી શકાય છે તેમ જાણવું * સાત તવેના કાનમાં રહી જતી ભૂલ
* * * છવાજીવતત્વમાં ભૂલ વિવેચન-દાન, પૂજા, ઉપદેશ, ઉપવાસાદિ. ક્રિયાઓ કે જે