________________
સાતભાનું સ્વરૂપ सप्तानां भगनां वाक्यानां समाहारः समूहः सप्तभङ्गी ॥५०१॥ અર્થ- સાત વાને જે સમૂહ છે તેનું નામ સપ્તભંગી છે. ભાવાર્થ- સાતભંગને અજીવ એવા ઘટ ઉપર અને જીવ એવા ચેતન ઉપર નીચે પ્રમાણે લગાવી શકાય છે. (૧) જીવ ચિંતન્ય સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે (૨) જીવ ઉત્પાદ વ્યય સ્વભાવની અપેક્ષાએ અનિત્ય છે (૩) જે બને તેને સાથે કહેવામાં આવે તે જીવ નિત્ય પણ છે અનિત્ય પણ છે. (૪) જે એક સમયમાં અને વાતને કહેવા માંગે તે કહી શકાતું નથી, તેથી જીવ અવક્તવ્ય છે (૫) જોકે એક સમયમાં કથન અપેક્ષા જીવ અવક્તવ્ય છે તે પણ નિત્ય અવશ્ય છે (૬) જેકે અવકતવ્ય હોવા છતાં જીવ અનિત્ય પણ છે (૭). જોકે અવકતવ્ય છે છતાં પણ એકજ સમયમાં જીવ નિત્ય અનિત્ય ઉભયરૂપ છે. એમ પુણ્ય પાપ આદિ સાત તળે ઉપર લગાવી શકાય છે. સ્યાત શબ્દ લગાવવાથી કોઈ દેષરૂપ બાધા ઉત્પન્ન થતી નથી. .
(૧) સ્થાપિત ઘર કથંચિત્ ઘટ છે. (૨) યાત્રા દર કથંચિત ઘટ નથી. (૩) દયાદિત નાહિત ૬ ઘટ કથંચિત ઘટ છે અને કથંચિત નથી. (૪) ચારથો ઘટા કથંચિત ઘટ અવકતવ્ય છે. (૫) વારિત કાવત્તા ઘટા કથંચિત્ ઘટે છે અને અવક્તવ્ય છે. (૬) યાત્રાહિત પાવર : કથંચિત્ નથી અને અવકતવ્ય ઘટ છે. (૭) યાતિ જાતિ રાવાયશ્ચ ઘટઃ કથંચિત્ છે, અને નથી, એ અસ્તિનાસ્તિરૂપ અવકતવ્ય ઘટ છે.