________________
પહેલ
છેડી બાકી પાંચ ક્રમાની ઉરણા થાય ગુરુસ્થાનમાં પણ તેટલેાજ કાળ ઓછા ગોત્રકમ ની ઉદીરણા થાય છે.
સત્તા :- ૧૧ માં રહે છે. ખારમાં સાતકની અને સત્તા રહે છે.
છે, તથા શીશુકષાય રડેવાથી નામ અને
ઉપશાંત કષાય સુધી આઠે કર્મની સત્તા ક્ષીણમેહ ગુણુસ્થાનમાં મેહનીય વિના ૧૩-૧૪ ગુરુસ્થાનામાં ચાર અઘાતિયા કર્મોની
મિથ્યાર્દષ્ટિની ક્રિયા
જીવના સ્વભાવ તે જ્ઞાન છે. અને જ્ઞાનનું કાર્ય યથાર્થ રૂપથી પદાર્થાને જાગવાનું છે. પણ સંસારી જીવાની સ્થિતિ તેનાથી વિચિત્ર પ્રકારની છે તે વિચિત્રતા અર્થાત્ વિવેક ભ્રષ્ટતાનું કારણુ દ નમેહનીય નામના મિથ્યાત્વ કર્મને ઉય છે. તેથી આત્માના સમ્યક્ત્વ ગુણુની અવસ્થા વિકારી થઈ રહી છે તે કારણે જીવ વિકૃત કાર્ય કરવું શરૂ કરે છે. તે પદાર્થને વિપરીત રૂપથી શ્રદ્ધા કરે છે. અર્થાત્ અતત્ત્વશ્રદ્ધાન કરે છે. અનાદૅિકાળથી જીવની અંધ પ્રવાહરૂપે ( સ ંસ્કારરૂપે ) પ્રવૃત્તિ ચાલી આવે છે. અને સજ્ઞો જીવાના મનના નિમિત્તથી વિશેષ પ્રવૃત્તિ દેખવામાં આવે છે, મનથી તે નાના પ્રકારના વિકલ્પા કર્યા કરે છે. તેમાં કેટલાક તે સદ્ભૂત પદાર્થોના આશ્રિતે કરે છે. અને કેટલાક માત્ર કાલ્પનિક હૈાય છે. જે કાલ્પનિક ભાવે (સંસ્કારના) છે તે તા મિથ્યાભાવ છે. તે જાતિની અપેક્ષાએ એક જ છે પણ ઉત્તર ભેદની અપેક્ષાએ અસંખ્યાત અને પર્યાય ક્રમની