________________
૨૫n
એમના શુદ્ધચિકૂપનું ધ્યાન કરવાથી મનુષ્યને કયું ઉત્તમ ફળ પ્રાપ્ત ન થાય? અર્થાત્ શુદ્ધચિપને ધ્યાની મનુષ્ય ઉત્તમોત્તમ કુલને પ્રાપ્ત કરી શકે છે.
वहिश्चितः पुरः शुद्धचिपाख्यानकंवथा । . . अंघस्यनतनंगानं वधिरस्य यथावि १२॥
अंतश्चितः पुरः शुचिपाल्यानकहितं । . बुभुक्षिते पिपासाऽनं जलंयोजितंयथा ॥३१॥ અર્થ- જેવી રીતે અંધાની સામે નાચવું અને બહેરાની સામે ગીત ગાવું નકામું છે–વ્યર્થ છે, એવી રીતે બહિરાની સામે શુદ્ધચિદ્રુપની કથા પણ કાર્યકારી નથી. પરંતુ જેવી રીતે ભૂખ્યાને માટે ભેજન, તરસ્યાને માટે જલ હિતકારી છે એવી રીતે અંતરાત્માના સન્મુખ કહેવામાં આવેલ યુદ્ધચિકૂપને સદુપદેશ પણ પરમ હિતને કરવાવાળે છે , चिदचिवे परे तत्त्वे विवेकस्तद्विवेचनम् ।
उपादेयमुपादेयं हेयं हेयश्च कुर्वतः ॥३१॥ અર્થ- સંસારમાં ચેતન તથા અચેતન બે પ્રકારના તવ છે. એમાં ગ્રહણ કરવા ગ્ય તેને ગ્રહણ કરવાવાળા અને ત્યાગ કરવા ગ્ય તેનો ત્યાગ કરવાવાળા પુરુષને જે વિચાર છે, એને વિવેક કહે છે. ભાવાર્થ- ચેતન્યસ્વરૂપ આત્મા તે ગ્રહણ કરવા ગ્ય છે,