________________
અર્થ-તેવી રીતે દર્શને પગ બે પ્રકાર છે. એક સ્વભાવદર્શનોપયોગ બીજે વિભાવદર્શને પગ છે. જે કેવલદર્શન, ઈન્દ્રિયના વ્યાપારહિત, અસહાય છે તે સ્વભાવદર્શને પગ છે. ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણે વિભાવદર્શન કહેવામાં આવે છે. પર્યાયદ્વિવિધ છે: સ્વપરાપેક્ષ (સ્વનેપરની અપેક્ષાયુક્ત) અને નિરપેક્ષ
ભાવાર્થ-
દને પગ, સ્વભાવ અને વિભાવ એમ બે પ્રકાર છે. સ્વભાવદર્શને પગ પણ બે પ્રકારનું છે. એક કારણુસ્વભાવદર્શને પગ અને બીજે કાર્યસ્વભાવદર્શનો પગ છે. કારણ સ્વભાવદષ્ટિ પિતાના સ્વરૂપની શ્રદ્ધા માત્ર, નિજરૂપ છે. સદા પવિત્ર છે. ઔદયિક, પથમિક, લાપશમિક અને લાયક એવા ચાર વિભાવસ્વભાવ ભાવથી અગોચર છે. સહજ પરમ પારિણમિકભાવ સ્વભાવરૂપ છે. કારણ સમયસાર અર્થાત કારણ શુદ્ધાત્મસ્વરૂપ તે આવરણ રહિત, નિજસ્વભાવની સત્તા માત્ર પરમતન્યસ્વરૂપ છે. અકૃતિમ પરમ સ્વરૂપમાં નિશ્ચલ સ્થિતિમય શુદ્ધચારિત્રરૂપ છે, નિત્ય શુદ્ધ કર્મો જનરહિત જ્ઞાનરૂપ છે તથા આત્માના રાગદ્વેષાદિ શત્રુરૂપ સેનાને નાશ કરે છે એ આત્મસ્વરૂપને નિશ્ચય કરી સ્વરૂપશ્રદ્ધાના માત્ર જ કારણસ્વભાવદર્શનેપયોગ છે.
બીજી કાર્યસ્વભાવષ્ટિ-જે દર્શનાવરણીયાદિ ઘાતિયા કર્મોના નાશથી ઉત્પન્ન થાય છે તે દૃષ્ટિ કેવળજ્ઞાનની માફક એકજ સમયમાં કાલેકને સામાન્ય અવલોકન કરવાવાળી છે.