________________
૧૭૪
શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત છે; અથવા પ્રાય: શબ્દનો અર્થ અપરાધ છે, અને ચિત શબ્દનો અર્થ શુદ્ધિ છે, તે અપરાધની શુદ્ધિ કરવાનું પ્રાયશ્ચિત કહે છે.
वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वन योगिनः।
तस्वसंवेदनं प्राहुरात्मनोऽनुषवं हवं ॥२०९॥ અર્થ -ગીને સ્વયં-આપ આપ પિતાના આત્મસ્વરૂપનું વેદ્યત્વે (જાણવાગ્ય-યપણું) તથા વેદકત્વ (જ્ઞાતાપણું) જણાય છે. અર્થાત્ આત્મા જ જ્ઞાતા છે અને આત્મા જય છે, એવું જે જ્ઞાન થાય છે તેને સ્વસંવેદન જ્ઞાન કહે છે. અથવા સમ્યગ્દર્શન રૂપ જે આત્માને અનુભવ તેને પણ સ્વસવેદન કહે છે.
स्वेनात्मना स्वस्य सम्यग्निर्विकल्परुपेणवेदनं परिज्ञानमनुभवनपितिनिर्विकल्पस्वसंवेदनज्ञानमेव
निश्चयज्ञानभण्यते ॥२१॥ અર્થ- પિતાના આત્માહારા જે સ્વ (નિર્વિકલ્પ અવરૂપ) સં (સમ્યક્ઝકાર) અર્થાત પ્રકારે નિર્વિકલપ જાણવુંઅનુભવ કરે તે જ નિર્વિકલ્પ સ્વસંવેદનાનને નિશ્ચય જ્ઞાન કહેવામાં આવે છે. સ્વયં પોતાના અનુભવથી જાણવા યોગ્ય)
विदंति दुर्धियो वेचं वेदकं न विदंति किं । घोयं पश्यंति न द्योतमाय वत कीदृशं ॥२११॥
''
છે.