Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/011601/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મતીચંદકાપડિયા રથમાળા:ગ્રંથાંક-૬ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત શ્રી શાંતિ સુધારસ " [વિસ્તૃત વિવેચન તથા ગ્રંથ અને ગ્રંથકારના સવિસ્તર પરિચય સાથે] વિવેચક સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (બી એ. એલએલ.બી, મોલિમિટર, મોટેરી પબ્લિક) મહાવીર જૈન વિધાલય ' II વક મલય યમ કલ્પ ક પ્રકાશક શ્રી મ હા વીર જૈન વિદ્યા લ ચ ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૩૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જાણે ૯૨ નું મૂ} મંત્રના શ્રીમના 1 નૂ િ શ્રી મહાવીર જૈન વિધાલય આમ્ટ ર્હત ભા મુંબઈ-૩૬ થી નિ પ્ર અને ૧૯૯ શ્રીજી આવૃત્તિ . પ્રી ભાસને ૯૯, એડ આવવુંન બુને ાન સને ૧૯ ૨ ના ચેથી આન એક કપ ′′ · · ૬. રતિ સુ ૨૫. મુદ્રક પાલાલ શ્રી. સાની દુરીન પ્રિન્ટરી. ૧૩૧, કીડીપાની પાળ, પુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧ 5. બી ૯ ના કર, - અને ! ૧૨* શબ્દ ? કિંમત : પર રૂપિયા દાર • * * Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ * * * * * * કે , , , શ્રી મોતીચદ ગિરધરલાલ કાપડિયા (જન્મ ભાવનગર, તા. ૭-૧૨-૧૮૭૯ ૦ અવસાન મુંબઇ, તા ૨૩-૬-૧૯૫૧) Page #5 -------------------------------------------------------------------------- ________________ ચોથી આવૃત્તિ પ્રસંગે (પ્રકાશકીય નિવેદન) પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે રચેલ “શ્રી શાંતસુધારસ” ગ્રંથ જેમ એક સુમધુર કાવ્યકૃતિ છે, તેમ એ ૧૬ ભાવનાઓને મહિમા વર્ણવતું મહાગીત પણ છે. આ કાવ્યગ્રથમા અનિત્ય વગેરે બાર ભાવનાઓનું અને મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું ગેયાત્મક વર્ણન કરવામા આવ્યું છે, અને તે ખૂબ મનોહર, હૃદયસ્પર્શી અને આત્મભાવને જાગ્રત કરે એવું છે અને શબ્દો અને ભાવોની મધુરતા તે જાણે એના અણુ અણુમાં રેલાતી હોય એમ જ લાગે છે અને જ્યારે કોઈ સગીતરસિક વ્યક્તિ મધુર કઠે એનું ગાન કરે છે ત્યારે તે જાણે એ શ્રોતાના ચિત્ત ઉપર કામણ જ કરી જાય છે આ કાવ્યકૃતિ ઉપર શાસ્ત્રાભ્યાસી, અનેક ગ્રંથોના સર્જક અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ માનદ મંત્રી શ્રી મોતીચદભાઈ ગિરધરલાલ કાપડિયાએ, પોતાના જેલવાસ દરમ્યાન, ખૂબ વિસ્તૃત વિવેચન લખ્યું હતું, અને તે પહેલી વાર ચારેક દાયકા પહેલા, બે ભાગમા, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રચારક સભા તથી, મૂળ સંસ્કૃત કૃતિ સાથે પ્રકાશિત કરવામા આવ્યુ હતુ (પહેલે ભાગ સને ૧૯૩૬મા અને બજિ ભાગ સને ૧૯૩૮મા પ્રગટ થયો હતો ) શ્રી મોતીચ દભાઈને આ વિવેચનને લીધે શ્રીસાથે આ મને કેટલા સારા પ્રમાણમાં લાભ લીધે છે એ વાત અત્યાર સુધીમાં આ ગ્રંથની ત્રણ આવૃત્તિઓ પ્રસિદ્ધ થવા છતા ઘણા વર્ષોથી એ અપ્રાપ્ય છે, એ બીના ઉપથી પણ જાણી શકાય છે - આ ગ્રંથની બે આવૃત્તિઓ ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ પિતે જ પ્રગટ કરી હતી એની ત્રીજી અવૃત્તિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભાગલપ્રભસૂરીશ્વર મહારાજના ઉપદેશથી અને પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમાસાગરજી મહારાજની પ્રેરણાથી, સને ૧૯૬૪ની સાલમા, રાજસ્થાન-શિવગ જના શ્રી વર્ધ. માન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય તરફથી, પ્રકાશિત થઈ હતી ઉપર સૂચવવામાં આવ્યું છે તેમ, આ ગ્રંથ ઘણા વર્ષોથી અપ્રાપ્ય હતો અને એની માગણી અવાર નવાર થતી જ રહેતી હતી તેથી વિદ્યાલયે આ ગ્રંથની ચોથી આવૃત્તિ શ્રી મોતીચ દ કાપડિયા ગ્રંથમાળાના કથા ૬ તરીકે પ્રગટ કરવાનું નક્કી કર્યું હતું આ નિર્ણય મુજબ આ ગ્રંથને પ્રકાશિત કરતા અમને આનદ થાય છે. આ ગ્રથની આ ચોથી આવૃત્તિ તૈયાર કરતી વખતે એમા આ પ્રમાણે બે મુખ્ય ફેરફાર કરવામા આવ્યા છે (૧) અત્યાર અગાઉ પ્રગટ થયેલી આ ગ્રંથની ત્રણ આવૃત્તિઓના, નાની સાઈઝના પુસ્તકરૂપે, બે ભાગ કરવામાં આવ્યા હતા તે આ વખતે શ્રી આન દવન–વીણી વગેરે સ્ત્રી મતીચ દભાઈ દ્વારા વિચિત ગ્રથની જમ, મોટી સાઈઝના એક જ ગ્રંથ તરીકે છપાવવામાં આવ્યા છે અને (૨) ગ્રંથ અને પ્રકારનો સવિસ્તર પાચ્ચય આપતુ શ્રી મતીચદભાઈન, ગ્રથના ઉપઘાતરૂપ લખાણ બીજા ભાગને અને આપવામાં આવ્યું હતું કે, આ આવૃત્તિમાં ગ્રથની શરૂઆતમાં મૂકવામાં આવ્યું છેઉપરાંત, અનુક્રમણિકાના લખાણમા પણ ફેરફાર કરવામાં આવ્યો છે Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમાસાગરજી મહારાજના ઉપદેશથી મુબઈને બેઠતીશા રિલિજિયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે ચારો નકલ ખરીદવાનું નક્કી કરીને તેની કિમતના રૂ૬૦૦૦) અગાઉથી આપ્યા છે ઉપ ગત, તેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશન માટે વિદ્યાલયને નીચે મુજબ સહાય મળી છે – ૧૦૦૦-૦૦ શ્રી જૈન વેતાબ મૂર્તિપૂજક સેવ, શિવ, મુંબઈ ૨૫૧-૦૦ શ્રા મિયાણી શાતિનાથ જૈન મંદિર, ડેગરી, મુંબઈ ૨૫૦-૦૦ થી અગાસી જૈન દેરાસર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, અગામી આ માટે અમે પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમા માગરજી મહારાજનો તથા સહાય આપનાર અગ્યાઓને અત કરણથી આભાર માનીએ છીએ શ્રી મેચિદભાઈના વિસ્તૃત વિવેચનવાળો એક ધર્મગ્રંથ “પ્રશમરતિ” પ્રકાશિત થ હજી બાકી છે આ ગ્રંથ પણ, એમના વિવેચનયુક્ત અન્ય ધર્મગ્રની જેમ, ઘણો ઉપયોગી અને આવકારપાત્ર બની રહે એવો છે આ ગ્રંથ બને તેટલો વહેલો પ્રગટ કરવાની અમારી ઉમેદ છે આ ગ્રંથમાળાના સંપાદન અને પ્રકાશનકાર્ય સાથે પ્રાર ભયી ભાઈશ્રી રતિલાલ દીપચદ દેસાઈ ગાઢ રીતે સંકળાયેલ છે તેમણે શ્રી શાંતસુધારસ'નું પ્રકાશનકાર્ય બહુ પ્રેમપૂર્વક સ્વીકારી બહુ સારી રીતે પરિપૂર્ણ કરેલ છે, જે બદલ અમે તેઓશ્રીના ખૂબ આભારી છીએ આ પુસ્તકનું સ્વચ્છ અને સુવડ મુદ્રણ અમદાવાદની હરીશ પ્રિન્ટીએ કરી આપ્યું છે એના પ્રફ રીડિગની જવાબદારી અધ્યાપક શ્રી નીતીનભાઈ રતિલાલ દેસાઈએ સંભાળી છે અને આનુ બાઈડિંગ સાભારે એન્ડ બ્રધર્સે કરી આપ્યું છે. આ બધા પ્રત્યે અમે કૃતજ્ઞતા દર્શાવાએ છીએ જયંતીલાલ રતનચંદ શાહ ઓગસ્ટ કાતિ માર્ગ, મુંબઈ-૩૬ બાલચંદ ગાહાલાલ દોશી મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક પર્વ, તિલાલ ચીમનલાલ કેકારી વિ.સ ૨૦૩૨, તા ૮-૫-૧૯૭૬ માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Page #7 -------------------------------------------------------------------------- ________________ આ મુખ થિી વિનયવિજય ઉપાધ્યાય વિક્રમની સત્તરમી સદીની છેલ્લી પચ્ચીશીમાં જન્મ્યા અને અઢારમી સદીમાં પિતાની સાહિત્ય-પ્રમાદી જનતાને આપી એવી પ્રસાદીઓ પૈકીની આ શ્રી શાંતસુધારસ ગ્રથ એક વિભૂતિ છે એમાં શાહરસ ગેય૩૫ લે છલ ભરેલું છે અને પ્રત્યેક ભાવના સાથે ગુજરાતમાં સુપ્રસિદ્ધ દેશીના રાગમાં સાદી પણ માર્મિક સંસ્કૃત ભાષામાં સુંદર ઢબે ગાઈ શકાય તેવુ એક એક અષ્ટક આપ્યુ છે આ પ્રથમ વિભાગમાં નવ ભાવનાઓ આવે છે અનિત્ય, અશરણ, સંસાર, એકવ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સવર અને નિર્જરા પ્રથમની પાચ ભાવના આત્માને ઉદ્દેશીને છે, છઠ્ઠી શરીરને ઉદ્દેશીને છે અને સાતમી, આઠમી અને નવમી ભાવનામા તત્વચર્ચા ખાસ કરીને તત્ત્વદષ્ટિએ કરી છે આ ગ્રંથ અતિ મધુર ભાષામાં અને સુંદર રીતે લેખક–મહાત્માએ તૈયાર કર્યો છે , મારા જેલનિવાસ દરમ્યાન મને આ આકર્ષક ગ્રથ પર વિવેચન લખવાની અભિલાષા થઈ મને મળેલી શાતિનું આ ગ્રંથ પણ એક પરિણામ છે. અત્રે પ્રથમ ભાગ રજૂ કર્યો છે. બીજ વિભાગમાં બાકીની ત્રણ અનુપ્રેક્ષા–ભાવના (ધર્મસૂતતા, લેકપદ્ધતિ અને બેધિદુર્લભતા) આવશે અને ત્યાર પછી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓ આવશે આ ગ્રથના કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું ચરિત્ર અને વિસ્તૃત ઉપોદઘાત બીજા વિભાગમાં આવશે બની શકશે તો શતરસને રસ ગણવા સબંધીની સાહિત્યવિષયક સર્ચા પણ બીજા ભાગમાં કરવાની તક હાથ ધરવામા આવશે શ્રા અધ્યાત્મકલ્પદ્રુમમા એ ચર્ચા મૂકવાની હતી તે રહી ગઈ છે, તે વિચારનો અમલ આ પુસ્તકના બીજા ભાગમાં કરવાની ઈચ્છા છે બીજો ભાગ પણ લગભગ આ પ્રથમ વિભાગ જેવડો જ થશે એમ લાગે છે સર્વને ગાવાની અથવા અભ્યાસ કરવાની સગવડ થવા માટે ઉપયોગી લાગશે તો માત્ર મૂળ ગ્રથને બીજા ભાગમાં પૃથ આપવાની પણ ઈચ્છા છે અને સમાન ભાવનાઓ (યશ સોમ અને સકળચદ્રજી ઉપાધ્યાયની) વચ્ચે મૂકી છે તે પૈકી બાકીની રજૂ કરવામાં આવશે કેટલાક ગ્રંથો પચાવી હૃદયમાં ઉતારવા યોગ્ય છે, આત્માને ઉદ્દેશીને એની પ્રગતિ અને સાધ્યસામીણની નજરે જ ચાયેલા હોય છે અને શાતિના પ્રેરક અને સાધ્યને નજીક લાવનાર હોય છે તે પિકીને આ પ્રથા હૈઈ એને નવલકથાની પેઠે વાચી જવાનો નથી, એને તો જેટલી વાર બને તેટલી વાર વાચી હદયમાં ઉતારવા ગ્ય છે કેટલીક વાતો વ્યવહારુ નજરે ન બેસે તો વિચારવા યોગ્ય છે, પણ તે આ પ્રથમ બતાવેલ રસ્તે જ સિદ્ધિ છે, એ વિચારપૂર્વક જ આ ગ્રંથ પચાવવાને છે આવા પાચ ગ્રથો મે જૈન સાહિત્યમાંથી ધાર રાખ્યા છે, તે પૈકી શ્રા અધ્યાત્મકલ્પદ્રુમ” પછી આ બીજે ગ્રંથ છે જે હેતુથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ રચ્યો છે તે મુદ્દો ધ્યાનમાં રાખી તે પર વિસ્તારથી વિવેચન કર્યું છે જ્યા અપૂર્વ ભાવ જણાય ત્યા બલિહારી મૂળ લેખકની છે, જ્યાં કિલષ્ટતા જણાય ત્યાં મારી જવાબદારી છે અભ્યાસક દષ્ટિએ આ વિચારણા કરી છે એ ધ્યાનમાં રાખી એમાં પ્રવેશ કરવા વિજ્ઞપ્તિ કરુ છુ બીજા ભાગમાં હજુ પણ વિશિષ્ટ ભાવ જણાશે એટલી ખાતરી આપી આ ગ્રંથ અનેક વાર વાચવા અને વાચ્યા કરતા પણ વધારે વિચારવા Page #8 -------------------------------------------------------------------------- ________________ અને વિચાથી પણ વધારે જીવવા અતિમ પ્રાર્થના કરું છું અને આમાં રસ પડે તો બીજા ભાગને પણ તેટલા જ રસથી વધાવવા વિનતિ કરુ છુ આ ગ્રંથની ગેયતામાં કેવી મજા છે, એની રચનામા કેટલી નૂતનતા છે, એના ભાષાપ્રયોગમાં શી ભવ્યતા છે, એના રસમાં કેવી જમાવટ છે, એ સુજ્ઞ વાચકે વય સગ્રહની, અનુભવવી અને એ વિચારણને બીજા ભાગમાં પ્રકટ થનાર ઉપદ્રવાત સાથે સરખાવવી ખૂબ મજા આવે અને ઊંડા સમારો જાગે એવી વિશિષ્ટતા અત્ર ભરેલી છે આ તો સાહિત્યની દૃષ્ટિએ વાત થઈ, પણ વ્યવહારની અનેક મૂઝવણનો તદન જુદી ભાત પડે તેવી રીતે નિકાલ કરવાના આમા કેયડા આયા છે, તે નોધવા જેવા છે આ ગ્રંથ પર વિચાર કરતા અનુભૂત અભિલાષાઓ જાગે તેમ છે અને અપૂર્વ વિદ્યાસ થાય તેમ છે, એમાં જરા પણ અતિરાતિ નથી માત્ર દૈનિક છાપાની નજરે એના પર નજર ફેરવી જનારને આ વાચન કો લાભ કરે તેમ નથી એમા લેખક કે વિવેચકની રેલી તરક વિચાર કરવા કરતા અતર્ગત મડાણ પર ધ્યાન આપવાની વાત છે અને તેને માટે એગ્ય વાતાવરણ, એકાગ્રતા અને બને તેટલી એકાત જોઈએ માધ્યદષ્ટિ જાગૃત કરવાની એમા પ્રેરણા છે અને જાગૃત થયેલી હોય તો તેને વવારે ચેતનવતી બનાવવાના તેમાં વિશિષ્ટ પ્રયોગ છે આ દૃષ્ટિએ આ ગ્રંથ પચાવવાનો છે. સાહિત્યમાં એનું અનેરું સ્થાન છે. આ સર્વ હકીકત બીજા ભાગની ઉદ્દાતમા આપ વિસ્તાથી જેનો એકાતમા બેસી ચેતનામ સાથે વિકાસ કરવાની વૃત્તિ થાય, અતર આત્માન દ ની ચીજ છે તેનો ખ્યાલ કરવા અભિલાષા ચાય, અનાહત આતનાદ સાભળવાની આકાંક્ષા થાય અને પ્રવર્તમાન દુનિયાને ડીવાર ભૂલી જઈ અનુભૂત ઉન્નત દશા અનુભવવા લાલસા થાય ત્યારે આ પ્રથા હાથમા લે, એને માણો, એને અપનાવો એને અપનાવતા અતરના પ્રદેશો ખુલી જશે અને પછી અપૂર્વ ગાન અદથી ઉઠો એવા વખતના અનિર્વચનીય સુખની શક્યતા અત્ર છે એમ મને લાગ્યું છે અને એની પ્રાપ્તિ કોઈ કોઈને પણ આ ગ્રંથ દ્વારા થઈ જાય તો તેટલે અને મારા જેલનિવામાં વધારે ફૂલને થાય એ ઈચ્છાથી આ અપ પ્રયાસને જાહેરની સેવામાં રજુ કરુ છુ પ્રિન્સેસ સ્ટ્રીટ, મનહર બિલ્ડિંગ, મુંબઈ તા ૧૪ માર્ચ ૧૯૩૬, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સ ૧૯૯૨ના ફાગુન વદ અષ્ટમી નોધ-શ્રી મોતીચદભાઈએ આ ગ્રંથના પહેલા ભાગના “આમુખ” તરીકે ઉપરનું લખાણ લખ્યું હતું, એટલે એમાં બીજો ભાગ પ્રગટ કરવાનો નિર્દેશ તેમ જ એને જોવાની ભલામણ એમણે કરી હતી પણ હવે બને ભાગ એક જ ગ્રંથરૂપે પ્રગટ થાય છે, એટલે શ્રી મોતીચદભાઈએ આ ગ્રંથને અનુલક્ષીને લખેલી બધી જ સામગ્રી એક જ સ્થાને સુલભ થઈ શકશે – પ્રકાશક Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ, ગ્રંથકાર, તેમના સમયના પરિચયરૂપ ઉપેાતની અનુક્રમણિકા [ સૂચના : ગ્રંથમાં આ ઉપઊદ્ધાતના પૃષ્ઠક્રમાક અલગ આપ્યા છે, પાનાને મથાળે મધ્યમાં કૌંસ કરીને આપ્યા છે. એટલે નવેસર આપેલા ‘શાતસુધારસ' ગ્રંથના પૃષ્ઠક્રમાક અત્રે ધ્યાનમા ન લેવા ] ૧ ગ્રંથની યાજના ૨. પ્રથમ વિભાગ બાર ભાવના ૩ ભાવનાની આવશ્યકતા ૪ વમાનયુગ અને ભાવના ૫ બાર ભાવનાના વિભાગે ચાર પરાભાવના દ્વિતીય વિભાગ છ પગભાવનામાં આત્માનુસધાન ૮ ગ્રંથનું મૂલ્યાકન ૧. ‘શાંતમુધાસ' ગ્ર'થ (પૃ. ૩ થી ૨૨) ૯ ગ્રંથની ભાષા ૧૦. વિચારની સ્પષ્ટતા ૧૧ વિષયનિરૂપણની સફળતા ૧ માતાપિતા અને જ્ઞાતિ ૨ ગુરુ ૩ અનમમય ૪ ગુરુપર પરા અ સંસ્કૃત કૃતિઓ ૧ સુખાધિકા ટીકા ૨ લેાકપ્રકાશ ૩૬ હૈમલપ્રક્રિયા ૪ નયકÇિÖકા ૫ ઈ દુદૂત હું શાતસુધારસ ૩ ૪ } ८ ૯ ૧૦ ૧૦ ૧૧ છુ તેની ઉપર સ્વપન ટીકા ૨. શ્રી વિનયવિજય ઉપાધ્યાય (પૃ. ૨૩ થી ૪૧) ૨૩ ૨૪ ૨૭ ૨૯ ૧૨ ગ્રથની ગેયતા ૧૩ *? ૪ ગીતગાવિદ (પડિત જયદેવ) ૫૪ પ ૫૯ ૬૦ ૧૪ ગ્રંથપદ્ધતિ ૧૫ થચનાકાળ અને પ્રશસ્તિ ૧૬ ૫ શ્રી ગંભીરવિજયકૃત ટીકા ૩. ગ્રંથકર્તાની કૃતિઓ (પૃ. ૪૧ થી ૭૫) ૫ જીવનચર્યા ૬ સુજશવેલીભાસ ૭ લેખકમહાત્માતા જીવનપ્રવાહ ૭ પુત્રિ શત્–જલ્પ–સગ્રહ ૮ અ་નમસ્કાર સ્તાત્ર - જિનસહસ્રનામ સ્તંત્ર વૈં. ગુજરાતી કૃતિઓ ૧૦ સૂર્ય પૂરચૈત્યપરિપાટી ૧૧ આનલેખ ૧૨ વિજયદેવસૂરિલેખ ૧૩ ઉપમિતિભવપ્રપંચનુ સ્તવન 21212222 ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૨૦ ૨૧ ૨૨ ૩૧ ૩૦૭ ૩૮ ૬૨ __? ૬૩ ૬૪ મ }} Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૧૪ પટ્ટાવલી–સજઝાય ગુજરાતી પ્રકીર્ણ કૃતિઓ ૧૫ પાચ સમવાય (કારણુ) સ્તવન ૨૧ આબેલની સજઝાય ૧ ચોવીશીસ્તવન ૨૨ શ્રી આદિજિન-વિનતિ ૧૭ વીડી-સ્તવન ૨૩ પડાવશ્યક (પ્રતિક્રમણ) સ્તવન ૧૮ પુણ્યપ્રકાશ અથવા આરાધનાનું સ્તવન ૬૯ ર૪ ત્યવદન ૧૯ વિનયવિલાસ ૨૫ ઉપધાન સ્તવન ૨. “ભગવતીસૂત્ર'ના સજઝાય ૨૬ શ્રી શ્રીપાળરાજાને રાસ ૪. ૨ થકર્તાને સમય (પૃ. ૭૬ થી ૮૯) ૧ રાજકીય ૮ વિજયપ્રભસૂરિ ૨ સાસારિક ૯ મૂળપાટનું પ્રાબલય ૩ ગુજરાત ૧૦ વિજયઆન દરિ ૪ સત્તરમી સદીને જૈન ઈતિહાસ ૧૧ રાજમાગર ૫ મતભેદનો ઈતિહાસ ૧૨ સાહિત્ય ૬ તપગચ્છના ત્રણ વિભાગ ૧૩ અધ્યાત્મ ૭ વિજયદેવસૂરિના વખતમાં કિયાઉદ્ધાર ૧૪ ડિયાગ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિવેચનસહ “શાંતસુધારસ' ગ્રંથની અ નુ કે મણિ કા [મૃચના : આના પૃષ્ઠદમાક ઉપોદઘાત પૂરો થયે પાનાને મથાળે જમણે-ડાબે છે નવેસરથી આપ્યા છે તે ધ્યાનમાં લેવા ] ૪ર. ૨૨૦ પ્રવેશક ૧-૧૦ પ્રસ્તાવના (મૂળ ગ્રંથની) ૧૨-૩ર –મૂળ (સાર્થ) ૧૨ –પરિચય અનિત્યભાવના ૩૩-૬૩ –મૂળ (સાર્થ) –પરિચય ૩૮ – યાકપરિચય –સકળચકૃત “અનિત્યભાવના' ૬૩ ૨, અશરણભાવના ૬૪૬૪ –મૂળ (સાર્થ) ૬૪ --પરિચય દ૯ –ગેયાષ્ટકપશ્ચિય સકળચંદ્રજીત “અશરણભાવના” ૯૪ ૩, સસારભાવના ૯૫-૧૨૮ –મૂળ (સાર્થ) -પરિચય ૧૦૧ –ગેયાષ્ટકપરિચય ૧૧૦ -સકળચદજીકૃત “સંસારભાવના” ૧૨૮ ૪, એકત્વભાવના ૧૨૯-૧૫૬ –મૂળ (સાથે) ૧૨૯ –પરિચય ૧૩૪ –ગેયાષ્ટપરિચય ૧૪૪ (—ઉ સકળચંદજીકૃત “એકત્વભાવના” આ અનુક્રમણિકાને અને આપી છે) અન્યત્વભાવના ૧૫૭-૧૮૫ –મૂળ (સાર્થ) ૧૫૭ —પરિચય ૧૬૨ —ગેયાષ્ટક પરિચય ૧૭૦ –-અકળચંદજીકૃત “અન્યત્વભાવના' ૧૮૫ ૬. અશુચિભાવના ૧૮૬-૨૧૦ –મૂળ (સાથે) ૧૮૬ –પરિચય ૧૯૨ – ગેયાષ્ટકપરિચય ૧૯૮ –સકળચંદ્રજીકૃત “અશુચિભાવના' ૨૧૦ ૭, આવભાવના ૨૧૧-૨૩૪ --પૂર્વપશ્ચિય ૨૧૧ –-મૂળ (સાર્થ) ૨૧૫ –પરિચય –ગેવાકપશ્ચિય ૨૨૫ સંકળચંદ્રજીત “આથવભાવના” ૨૩૪ ૮, સવભાવના ૨૩૫-૨૬ર –પૂર્વપરિચય ૨૩૫ –મૂળ (સાર્થ) ૨૪૧ –પરિચય ૨૪૬ –ગયાષ્ટમ્પરિચય ૨૫૧ –જયમમુનિત સવભાવના” ર૬ર. ૯. નિર્જરાભાવના ૨૬૩-૧૮૭ –પૂર્વપરિચય ૨૬૩ -મૂળ (સાર્થ) ૨૬૮ —પરિચય ર૭૨ –ગયાકપરિચય ૨૭૮ –જયમમુનિકૃત સઝાય ૨૮૭ ૯૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૪૦૧-૪૩૦ ૪૦૧ ૮૧૮ ૪૨૬ ૪૨૧-૪૬૧ ૪૩૧ ૪૩ V * ૧૦, ધમ ભાવના ૨૮૮-૩૨૨ –મૂળ (સાર્થ) ૨૮૮ –પરિચય ર૯૪ –ોયા-પરિચય ૩૦૭ –સંકળચદત ધર્મદુર્લભભુવન' ૩રર ૧૧. લે પભાવના ૩૩-૩૪૫ –મૂળ (સાર્થ) ૩૨૩ –પશ્ચિય --ગેયાષ્ટપરિચય ૩૩ –અકળચકૃત લેક ભાવના ૩૪૫ ૧૨. વિદુર્લભભાવના ૩૮૬-૨૭૩ –મૂળ (સાર્થ) ૩૪૬ –પરિચય ઉપર. –ગેવાકપશ્ચિય –જમમુનિવૃત ધિદુર્લભ ભાવના ફકર ૧૩, મૈત્રીભાવના ૩૭૪-૮oo –ી (ભાર્થ) –પરિચય ૩૭૮ –ગેયાષ્ટપરિચય 3८८ -ઉપસ હાર ૨૫ ૧૪, પ્રમેદભાવના ––ળ (માર્થ) —પરિચય –ગેયાષ્ટપરિચય ઉપમહાર ૧૫, કરુણાભાવના –મૂળ (સાર્થ) –પરિચય –ગેયાષ્ટકપશ્ચિય –-પિસ હાર ૧૬, માયશ્ચભાવના –મળ (સાર્થ) –પશ્ચિય --ગેયાષ્ટપરિચય –ઉપમહાર પ્રશસ્તિ –મૂળ (સાર્થ) –પરિચય ૫૪ ૪૬૨-૨૪ ૪૬૨. ૭૭ ૪૮૯ ૪૫-૫૦૨ ૪૯૫ ૪૯૮ સુધારે : પૃ. ૬પ થી ૮૮ વચ્ચે પૃષ્ઠદમાક સાથે ત્યા “અનિત્યભાવના–એમ મથાળું બાંધ્યું છે ત્યા “અશરણભાવના–એમ સુધારા કરી લેવો Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉ. સકળચંદ્રજીકૃત “એકત્વભાવના આ ગ્રંથના વિવેચક મહાનુભાવે બાર ભાવનાના વિવેચનની સાથે જે તે ભાવના સબધી સજઝાય આપી છે, પણ, કોણ જાણે કેમ, એકતભાવનાના વિવેચન સાથે એની સઝાય મૂકવી રહી ગઈ છે તેથી આ ભાવનાની સજઝાય અહી આપવામાં આપી છે. -પ્રકાશક એ તૂ હી આપકુ તુ હી ધ્યાઓજી, ધ્યાનમાહિ એકેલા; જિહાં તિહાં તૂ જાયા એકેલા, જાવેગા ભી એકેલા. એ—૧ હરિ હરિ પ્રમુખ સુર નર જાયા, તે ભી જગે એકલા, તે સ સાર વિવિધ પર ખેલી, ગયા તે ભી એકલા. એવ–૨ કો ભી લીણા સાથ ન તેણે, ઋદ્ધિ ગઈ નવિ સાથે, નિજ નિજ કરણી લઈ ગયા તે, ધન વિણ ઠાલી હાથે. એવ–૩ બહુ પરિવારે મ રા લોકા, મુધા મલ્યો સબ સાથે, ઋદ્ધિ મુધા હશે સબ ચિતો, ગગન તણી જિમ બાથો. એ –૪ શાતિ સુધારસ સરમા ઝીલે, વિષય વિષ પચ નિવારે; એકપણુ શુભ ભાવે ચિ તી, આપ આપકુ તારે એ – હિસાદિક પાપે એ છો, પામે બહુવિધ રેગે, જલ વિણ જિમ માછો એકેલો, પામે દુ ખ પરલોગ. એટ–૬ એકપણું ભાવિ નમિરાજા, મૂકી મિથિલા રાજે, મૂકી નર નારી સવિ સગતિ, પ્રણમે તસ સુરરાજો. એ –૭ # પાઠાતર પ્રણમે “સકલ મુનિરાજે Page #14 --------------------------------------------------------------------------  Page #15 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયનુ ચરિત્ર તથા તેમની કૃતિની નોંધ અને તેમના સમયના ઇતિહાસનું અવલાન Page #16 --------------------------------------------------------------------------  Page #17 -------------------------------------------------------------------------- ________________ ‘શાંતસુધારસ” ગ્રંથ આ ગ્રંથને બરાબર સમજવા માટે એના લેખકનો બરાબર પરિચય કરાવવો, એમની અન્ય કૃતિઓને ઝોક સમજી લેવું અને તે યુગને બરાબર ઓળખ તે જરૂરી છે. તેટલા માટે નીચેની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે . ૧લા વિભાગમાં–આ ગ્રંથનો પરિચય કરાવ, - (આમા શ થની યોજના, ગેયતા, એવા ગ્રંથનો પરિચય અને આ કૃતિને સમય વગેરે હકીકત આવશે.) રજા વિભાગમાં–ગ્રંથકર્તાનું સંક્ષિપ્ત ચરિત્ર. (અન્યાન્ય સાધનો દ્વારા અતિહાસિક દષ્ટિએ સંગ્રહિત કર્યું છે.) ૩જા વિભાગમાં–ગ્રંથકર્તાની સર્વ કૃતિઓને સંગ્રહ (ઉપલબ્ધ સાધનથી સ ગ્રહ કરી ગ્રંથકર્તાની અનેકટેશીય વિદ્વત્તાને પરિચય કરાવ વાનો આમા પ્રયત્ન છે.) કથા વિભાગમાં–ગ્રંથકર્તાનો સમય. (આ સમય પર ઈતિહાસની નજરે ઘણુ લખી શકાય તેમ છે. માત્ર સામાન્ય દિગદર્શન અલ્ટ કરાવ્યું છે) શાંતસુધારસ ગ્રંથ ગ્રંથની યોજના આ ગ્રંથની યાજના બહુ સરળ રીતે કરવામાં આવી છે એના બે વિભાગ પડી શકે છે. એના પ્રથમ વિભાગમાં બાર ભાવનાઓ આપી છે અને ધર્મનું અનુસંધાન કરાવનાર ભાવના કહેવામા આવી છે ધર્મધ્યાનની હેતુભૂત એ ભાવનાઓ ભાવવાથી આત્મા આદર્શ પ્રદેશમાં વિહરી શકે, વિચરવા ગ્ય વાતાવરણ જમાવી શકે એ સ્થિતિ ભાવનાઓમાથી જામે છે. અનત ગુણોથી યુક્ત ચેતન-આત્માની એ ગુણવત્તા અત્યારે દબાઈ ગયેલ છે, એનું શુદ્ધ કાંચનવ અત્યારે ચીમળાઈ ગયુ છે, એના - શુદ્ધ, જ્ઞાન–પ્રકાશ પર અત્યારે આવરણો – આચ્છાદને ચઢી ગયા છે, એને એના અસલ સ્વરૂપે પ્રકટ કરવા માટે તદ્યોગ્ય વાતાવરણ તૈયાર કરવું ઘટે અને તેમ કરવાને અતિ સુ દર પ્રસ ગ વિચારવાતાવરણ જમાવવામાં પ્રાપ્ત થાય છે માનસવિદ્યા (Psychology) Page #18 -------------------------------------------------------------------------- ________________ [૪] નો એક નિયમ છે કે કોઈ પણ પરિણામ નિપજાવવું હોય તે પ્રથમ તે માટે તેને અનુકૂળ વાતાવરણ નિપજાવવુ ઘટે. દાખલા તરીકે આપણે બહારગામ જવું હોય તે પ્રથમ જવું છે એવી વાત શરૂ થાય, પછી તે મનમાં જામે, પછી નિર્ણય થાય, પછી તેને ગ્ય સામગ્રીની તેયારી થાય, પછી સાધને મેળવાય અને તેને પરિણામે બહારગામ જવાય. તે જ પ્રમાણે આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો આશય હોય તો તદ્યોગ્ય વાતાવરણ જમાવવા માટે પ્રથમ ભૂમિકા તૈયાર કરવી જોઈએ એ ભૂમિકા તૈયાર કરવામાં પ્રબળ સાધન “ધર્મધ્યાન” છે. ધર્મધ્યાનનું સ્વરૂપ ખૂબ વિચારવા યોગ્ય છે. તે અન્યત્ર આલેખાઈ ગયું છે (જેન દૃષ્ટિએ યોગ, પૃ ૧૪૪). એવા ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાના હેતુ તરીકે બાર ભાવનાની યોજના શ્રી વિતરાગદેવે બતાવી છે. એ બાર ભાવનાઓ નીચે પ્રમાણે છે : પ્રથમ વિભાગ : બાર ભાવના અનિત્ય–સાસારિક પદાર્થો, સબ ધો અને સગપણો કાયમ રહેનાર નથી, આત્મિક વસ્તુથી પર સર્વ પદગલિક વસ્તુઓ તે સ્વરૂપે અનિત્ય છે અને શરીર તથા સગપણ નાશવંત હાઈ આ જીવનવ્યવહાર વિચારણા માગે છે. અશરણું–આ જીવનમાં અન્યના આધાર પર ટેકો દેવા જેવું નથી જ્યા આધાર આપનારનું જ સ્થાયીપણુ નથી ત્યા એ ટેકે કે અને કેટલો આપે ? આત્મશ્રદ્ધા અને એની સિદ્ધિમાં વિશ્વાસ રાખી આગળ ધપવામાં જ અ તે નિરંતરને આરામ છે. સંસાર–આખા સંસારની રચના જોવા જેવી છે દુનિયાના પડદા પર આવી, એક રૂપ લઈ પાઠ ભજવી, પાછા પડદા પાછળ ચાલ્યા જવુ, વળી નવું રૂપ લેવુ વગેરે કર્મના પ્રકારે, મનોવિકારના આવિર્ભાવ, સ્વાર્થો, રાગદ્વેષની પરિણતિઓ વિચારવા યોગ્ય છે અને વિચારી એના મર્મમા ઊતરવાની આવશ્યકતા છે. - એકત્વ–આ જીવ એકલો આવ્યો છે, એકલો જવાને છે, એના નેહ–સ બ ધ સર્વ વસ્તુત. ખોટા છે, અલ્પ સમય રહેનારા છે, પણ આ તે એને છેડો આવવાનો છે ચેતનનું એકત્વ સ્થાયી છે અને એને સાક્ષાત્કાર થતાં એમાથી ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તેમ છે. અન્યત્વ–પતાના આત્મતત્ત્વ સિવાયની સર્વ પદગલિક વસ્તુઓ આત્માથી પર છે. સ્વ અને પરને બરાબર સમજવા ચોગ્ય છે સ્વ અને પરને યથાવત્ ખ્યાલ થતાં આખા ભવચક્રની ગૂંચવણેને નિકાલ થાય છે. પરમાં રાચવુ એ અલ્પતા છેઆખરે પર એ પર છે. અશુચિ—જે શરીરને પિતાનું માન્યું છે તે અપવિત્ર પદાર્થોથી ભરેલું છે એમાં માસ, લેહી, ચરબી, હાડકા વગેરે ભરેલા છે એનું રૂપ જોઈને લલચાવાનું નથી, એમાં રાચવા જેવું કાઈ નથી, એની ચામડીને ઉથલાવી આ દરનુ બહાર કાઢયુ હોય તો તે પર ઝૂકવું પણ ગમે તેમ નથી Page #19 -------------------------------------------------------------------------- ________________ [૫] આશ્રવ-કર્મ અને આત્માને સ બ ધ કેવી રીતે થાય છે, તેના હેતુ ક્યા ક્યા છે, એ કર્મ આવવાના માર્ગો કયા કયા છે, એ આવીને કેવી પરિસ્થિતિ નિપજાવે છે અને આત્માને શુદ્ધ દશામાંથી ક્યા ઘસડી જાય છે – એ આ કર્મનો આ વિભાગ વિચારવા યોગ્ય છે. સ વર–એ કર્મોને આવતાં અટકાવવાના રસ્તા છે એ રસ્તાઓને ઓળખવાની જરૂર છે. એને ઓળખી એ દ્વારા આવતા કર્મો જ ધ થાય તો જ કર્મ સરવર ખાલી થવાનો સંભવ થાય - નિજરા–નવા કર્મો આવતા હોય તે સંવરથી અટકે, પણ અગાઉથી જે કર્મો લાગેલાં હોય તેને દૂર કરવાના ઉપાય બાહ્ય-અભ્યતર તપ છે એ તપથી સ યમ આવે છે, સ યમથી કર્મોને નાશ થાય છે અને પરપરાએ સર્વથા મુક્તિ થાય છે. ધર્મભાવના–ધર્મ એ શું ચીજ છે, એને આત્મા સાથે કેવો સબધ છે, એના વ્યવહાર સ્વરૂપ કેવા છે, દાન, શીલ, તપ, ભાવને આતર આશય શો છે એનો વિચાર કરી એ વિચારદ્વારા ધર્મને અપનાવો અને જીવનને ધર્મમય બનાવવુ લોકસ્વભાવ–આ દુનિયાની વ્યવસ્થા વિચારી, એના અનેક સ્થાને સમજી ત્યા આ પ્રાણ આવે જાય છે, એક ખાડામાંથી બીજામાં પડે છે અને એ રીતે એનુ ચકભ્રમણ ચાલ્યા કરે છે. એમાં અનિત્ય સુખ-દુખ થાય છેએમાં સર્વ કાળની શાતિનું સ્થાન પણ છે બોધિદુર્લભસગ્યમ્ જ્ઞાન, સમ્યગ્ર દર્શન અને સમ્યફ ચારિત્રને સમજવા બહ મુશ્કેલ છે, સમજ્યા પછી એની પ્રાપ્તિ મુશ્કેલ છે અને જ્યાસુધી એની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ સારચક્રના ફેરા અનિવાર્ય છે બધિરત્નની પ્રાપ્તિ કરવા ચોગ્ય છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરવા માટે આ બાર ભાવનાઓ હેતુ છે એમાંની એક એક ભાવનાને એના યથાતથ સ્વરૂપે દીર્ઘ કાળ સુધી નિર તર ભાવવામાં આવે અને તે સિવાય સર્વ કાર્ય છોડી દેવામાં આવે તો આખા ભવચક્રના ફેરા હમેશને માટે દૂર થાય તેમ છે અને તેવી રીતે આ બારમાંની માત્ર એક જ ભાવના ભાવીને અનેક પ્રાણુઓ પિતાનું જીવનધ્યેય પ્રાપ્ત કરી શક્યા છે. ટૂ કામા, શુદ્ધ ઘર્મધ્યાનની સાથે આત્માને અનુસધાન કરાવનાર એ બાર ભાવનાઓ છે આવા પ્રકારના અવાર અને બાહ્ય સ યોગી વિચારે સ પૂર્ણ શાતિ થી કરવામાં આવે ત્યારે આ જીવનનુ ખરુ સ્થાન શું છે અને ક્યા છે તે સમજાય તેમ છે એનું ખરુ માપક ચત્ર મૂકવામાં ન આવે તો તે આ જીવન એક ઉપર ઉપરની રમત જેવું બની રહે છે અને સાધ્ય (હેતુ) વગરનું જીવન જીવી મરણ આવે ત્યારે ચાલ્યા જવાનું થાય છે. એવા જીવનમાં કોઈ મજા નથી, મોજ નથી, વિકાસ નથી, ધ્યેયપ્રાપ્તિ નથી અને સાદા શબ્દોમાં કહીએ તો એવુ જીવન માત્ર એક ફેરા સમાન છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાવનાની આવશ્યકતા આ ભાવનાની આવશ્યકતા કેટલી છે અને ખાસ કરીને આ યુગમાં એની કેટલી જરૂરિયાત છે તે પર સંક્ષિપ્ત વિવેચન ગ્રથની શરૂઆતમાં “પ્રવેશકમાં આપ્યું છે. વાત એ છે કે અત્યારે આપણું જીવન એટલું તે સ કીર્ણ થઈ ગયુ છે કે એમાં આપણે ક્યા છીએ અને ઘસડાતા ક્યા જઈએ છીએ એને વિચાર કરવાનો સમય પણ મેળવતા નથી અને વિચાર કરવાની સામગ્રી એકઠી પણ કરતા નથી ધર્મધ્યાનમાં કારણભૂત, આત્માનુ એની પિતાની સાથે એની મૂળ સ્થિતિમાં અનુસધાન કરાવનાર આ બાર ભાવનાઓ છે. એ આ શાતરસના ગ્રંથને મુખ્ય વિષય છે ભાવનાઓ આપણું આખા જીવનના પ્રકરણનું પૃથક્કરણ કરે છે, આપણે પોતાને પરવસ્તુ સાથે સ બ ધ કે છે અને શા કારણે થયેલ છે અને કેટલો વખત ચાલે તે છે તે સ્પષ્ટ ભાન કરાવે છે અને તે દયેયપ્રાપ્તિ કેવી રીતે થાય તેના માર્ગો બતાવે છે. આપણે છેવટે ક્યા જવાનું છે, શું મેળવવાનું છે અને આપણા પ્રયત્નોનુ અતિમ દયેય શું છે એ વાતની ચોખવટ ન હોય તો નકામા ફાંફા માર્યા કરીએ અને જેમ સુકાન વગરનું વહાણ દરિયામાં અથડાયા–પછડાયા કરે તે પ્રમાણે અહી થી તહી અને તહી થી અહી એમ આટા માર્યા કરીએ. આ સ્થિતિને છેડો લાવવાનુ ભાવનાઓ કરે છે, એને બરાબર હદય પર લીધી હોય તે તે આપણે આ સ સારપથ હેતુને અનુલક્ષીને સફળ બનાવે છે અને એક વાર સાધ્ય સમજાય, એ પ્રાપ્ત કરવાની બુદ્ધિ થાય અને એ પ્રાપ્ત કરવા તરફ નિર્ણય થાય એટલે પછી સંસારમાં રહેવું પડે તો પણ આપણું પ્રત્યેક કાર્યમાં સરખાઈ, હેતુમત્તા અને નિયમાનુસારિતા આવી જાય છે. જીવન એક વાર પદ્ધતિસરનું અને સાધ્યસન્મુખ થઈ ગયુ તો પછી એના ઢગધડા વગરના તોફાને, કાયે કે કાર્યવિહીનતાનો છેડો આવી જાય છે આ નજરે ભાવનાને આપણું જીવનમાં અનુપમ સ્થાન છે પિતાનું શું છે એ સમજવું, એમાં નિત્યાનિત્યત્વનુ ભાન આવવું, સ્વને સ્વીકારનો નિર્ણય કરે, પરને પર તરીકે જાણવા – એટલે આખા જીવનના પ્રશ્નોને નિર્ણય આ ભાવનામાં આવી જાય છે. “સ્વપરનો નિર્ણય કરે અને પરિણનિની નિર્મળતા કરવી એટલા વાક્યમાં જન દર્શનના આખા નીતિવિભાગનો સમાવેશ થઈ જાય છે. એ વાત તો વિવિધ આકારમાં અત્ર તેમ જ અન્યત્ર અનેક વાર કરી છે. વાત અતિ મહત્વની છે અને અનેક વાર પુનરાવર્તન કરીને પણ મન પર ઠસાવવા ગ્ય છે. સાચારિક સર્વ પ્રવૃત્તિઓ હેતુ કે અર્થ વગરની છે, અનિત્ય છે, અ૫ કાળ ચાલનારી છે એમ તો પ્રત્યેક વિચારકને ઘણી વાર લાગ્યા વગર રહેતું નથી અને દેડાડી, ધમાલ કે પ્રયાસ કરવા છતા ત્યારે પ્રાણી પાછો પડે છે અથવા પોતાની પાસે દુનિયાની નજરે ધન, માલ-મિતથી મળેલ સ્થાન કે સત્તા ગુમાવી બેસે છે ત્યારે એને એ સર્વ પ્રવૃત્તિની પાછળ રહેલ અલ્પના અને ચપળતાને સાક્ષાત્કાર થાય છે પણ વળી પાછો એને અન ત Page #21 -------------------------------------------------------------------------- ________________ [૭] કાળને અધ્યાસ એને સંસાર તરફ ઘસડી જાય છે અને વળી કાંઈક પ્રાપ્તિ એની ટૂંકી નજરે થઈ જાય એટલે લાગેલા ધાને વિસરી જઈ પાછે એ ઘરેડમાં પડી જાય છેએક સગા, નેહી, મિત્ર, પત્ની કે પુત્રનું મરણ થાય ત્યારે એને અનેક જાતના વિચાર આવે છે, એ નેહસબ ધની અલ્પતા પર, એમા રાચવાની અધતા પર અને એની અસ્થિરતા પર છેડે વિચાર કરે છે, કાઈક ઉતાવળા પણ આછાપા અર્ધદગ્ધ નિર્ણો પણ કરી નાખે છે, પણ થોડા દિવસમાં એનું પૃથક્કરણ કર્યા વિનાનું દુ ખ વિસારે પડે છે. દુનિયાની ઘરેડમાં ચઢી જઈ પાછે એ હતું તેવો ને તે થઈ જાય છે અને આ રીતે પ્રાપ્ત કરેલ તકને એ ગુમાવી બેસે છે આવી જ તકે એ પોતે માંદા પડે ત્યારે પણ કેટલીક વાર એને પ્રાપ્ત થાય છે એને જરા અકળામણ થાય છે એટલે એ જીવનની અસ્થિરતા સમજવા માડે છે, વધારે આકરા પ્રસગોમા એ પરભવમાં શું થશે એની કલ્પના કરવા લાગે છે અને વસિયતનામું કરીને કે ધર્માદ કરીને કઈ પણ રીતે અહી મળેલ કે મેળવેલ મિક્સ કે એનો નાનો-મોટો ભાગ આગળના ભાવમાં પણ મળે એ હિસાબે એના ઉપરના તીવ્ર મહિને પરિણામે એ વૈરાગ્યના ઓઠા નીચે કાઈ આછી-પાતળા – ચવાડાભરેલા નિર્ણયો કરવા - લાગે છે, પણ જ્યા વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં ફેરફાર થયે, હાલચાલ થવા માંડી અને નબળાઈ દૂર થઈ કે પાછા “એ ભગવાન એના એ એવી એની દશા થઈ જાય છે. છે. આવી જ પરિસ્થિતિ કોઈ સુંદર વ્યાખ્યાન સાભળે, કઈ મહાત્માની વાણીનું શ્રવણ કરે, કોઈ સુંદર આત્મજ્ઞાનની ચર્ચામાં ભાગ લે અથવા કઈ અધ્યાત્મ કે યોગના પુસ્તકનું પિતે જરા શાંત વાતાવરણમાં વાચન કરે ત્યારે થાય છે. તે વખતે એને જૈરા વિરાગ – ઉપરઉપરનો ખાલી તરવરાટ થાય છે, એને આ જીવનના વિલાસે, પ્રયાસો કે ધમાલ પર જરા નિર્વેદ આવે છે, પણ એ વાચન કે શ્રવણની અસર છૂટી ગઈ કે પાછે એ સંસારની ઘરેડમાં પડી જાય છે અને કરેલ વિચારો કે ઘડેલા સ્વપ્નોને સ્થાને એ હતો તેવે ને તે અને કેટલીક વાર તે વધારે રસથી સ સાર તરફ ચાલ્યો જાય છેઆ સર્વ ગુચવણવાળી પરિસ્થિતિઓ ખૂબ વિચારણું માગે છે, આવા અવ્યવસ્થિત જીવનપલટાઓ ખૂબ પૃથક્કરણ માગે છે અને આખા જીવનના સાધ્યને નિર્ણય, સાધ્ય તરફ ગમનનો નિર્ણય અને એને ચોક્કસ વળગી રહેવાનો નિર્ણય ખૂબ વિચારણા માગે છે એ કાર્ય આ ભાવનાઓ કરે છે આપણે ઘણીવાર વાંચીએ છીએ કે અમુક માણસે ખૂબ વિચારણું કર્યા પછી સસારને ત્યાગ કર્યો અને પાછો નવીન વેશ છેડી સ સાર તરફ ચાલ્યા ગયા. આપણે અનુભવીએ છીએ કે અમુક માણસે વૃદ્ધવય સુધી ત્યાગધર્મ સ્વીકાર્યા પછી ઘડપણમાં એણે અમુક સ્ત્રીના હાવભાવથી લલચાઈ સ સાર આદર્યો, આપણે જોઈએ છીએ કે શુદ્ધ જીવન ગાળનાર પૈસાની લાલચમાં આબરૂ ગુમાવી બેઠા. સ્ત્રીની લાલચમાં વિષયી થઈ ગયા, આનદ મેળવવાની Page #22 -------------------------------------------------------------------------- ________________ [૮] જિજ્ઞાસામાં પ્રામાણિકપણાને લાત મારી, આબરૂ મેળવવાની લાલચમાં વિતંડાવાદમાં પડી ગયા – વગેરે વગેરે. આ સર્વનું મૂળ કારણ એક જ છે. એણે સ્વને કદી બરાબર ઓળખેલ નથી. એણે પરને પરૂપે જયા નથી અને ત્યારે ત્યારે એણે ત્યાગ કે વૈરાગ્યની વાત કરી છે ત્યારે એને મુત્ર ઉપર–ઉપર વાણીવિલાસ જ કર્યો છે. સ્વને અને પરને સમજનારની આ દશા ન હોય. એ સજાવનાર લાવનાઓ છે. એને સ્થિર કરનાર ભાવનાઓ છે, એની જમાવટ કરનાર ભાવનાઓ છે અને એટલા માટે પુનરાવર્તનના ભાગે એકની એક વાત સાપેક્ષ દષ્ટિએ વિચારપથમાં લેવા યોગ્ય છે વર્તમાનયુગ અને ભાવનાઓ– આ યુગમાં તેની જરૂરિયાત ખાસ વધારે છે. અત્યારે આપણા દેશમાં બે પ્રકારની વિચિત્ર ઘટના અલી રહી છે. એક તરફ પાશ્ચાત્ય આદર્શો અને ભાવનાઓ આપણું ઉપર ખૂબ જોરથી આક્રમણ કરી રહી છે. આપણા પરંપરાગત સંસ્કાર અને આ ભાવનાઓમાં કેટલીક જગ્યાએ મૂળગત ભેદ છે, કેટલીક જગ્યાએ સ્થાનગત ભેદ છે અને બન્નેની સમાજરચના જુદા જ રણ પર રચાયેલી હેઈને વિગતેમાં ભેદ છે. આ સર્વેની વિગતોમાં અને ઊતરીએ તો વિષયલંબા પ્રમાણની બહાર થઈ જાય તેમ છે. પણ મુદ્દાની હકીક્ત એ છે કે ત્યા સમાજનાના આદર્શો અને પાયાઓ જ જુદા હોય ત્યાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર પડે છે. એમ ન થાય તો બન્ને આદર્શોનું સંઘર્ષણ થતાં કા તે વિરૂપ પરિણામ પ્રાપ્ત થાય અથવા તો વિકૃત સ્વરૂપ પ્રાપ્ત થાય. આ એક વાત થઈ વર્તમાનયુગને અગે હકીક્ત એ છે કે અત્યારે જીવનલહ ભારે આકરો થતો જાય છે એક તરફ અનેક રાજકીય કારણે દેશમાં બેકારી વધતી જાય છે આર્થિક કારણે ઘણીખરી વ્યક્તિઓને બારે માસ કામ કરવાની ફરજ પડે છે અને પરિણામે આખે વખત વ્યાપાર, નોકરી કે ધ ધાધાપામા આડાઅવળા ફાંફા મારવાં પડે છે. જેને કામ મળતુ નથી તેને કામ મેળવવાની ભારે ચિંતા થયા કરે છે અને કામ હોય તે ધમાધમમાથી ઊચે આવી શકતો નથી જૂના વખતમાં આપણા ભારતવર્ષમાં વર્ષના બારે માસ કામ કરવું પડતું નહોતું; વેપારી આઠ માસ કામ કરે – તેને માસામાં અતિ રહેતી, જ્યારે ખેડૂતવર્ગને ચોમાસાશિયાળામાં વધારે કામ હોઈ તેને ચારથી છ માસ નિરાત રહેતી આવા શાતિના વખતમાં તેઓ આત્મારામને વિચાર કરતા,એને શેની જરૂર છે તે સમજતા. સાભળતા અથવા વિચારતા. અત્યારે એ સ્થિતિમાં ભારે પટો થઈ ગયો હોય એમ દેખાય છે બધે ન હોય તેને મેળવવા માટે દેશપરદેશ રબડાટ કરે પડે છે અને હોય તેને રાત્રે પણ કુરસદ મળતી નધી ને રાત્રિના પણ બજારમાં બેસી કે ટેલિફેનો દ્વારા વેપાર ને વેપારના ઓર્ડર આપવા પડે છે. મતલબ ? એને પશ્વિમે એને ઊંઘમાં સ્વપ્નાં પણ વેપારને જ આવે છે અને છેતરામ સાથે વાત કરવાની ફુરસદ કે તક મળતી નથી અને તેથી કાં તો બેકારીના ખપ્પર Page #23 -------------------------------------------------------------------------- ________________ [૯] નીચે અથવા વ્યવસાયના મશગૂલપણામાં એનું વ્યક્તિત્વ દબાઈ, હણાઇ, કચરાઈ જાય છે. એને કદી પિતે કેણ છે, આ બધી ધમાલ કોને માટે અને કેટલા માટે કરે છે, એનું , પરિણામ શું આવશે તેને વિચાર કરવાની કે તેમાં ઊંડા ઊતરવાની તક જ મળતી નથી. અસલ તે બપોરે રાસ સાભળવા દ્વારા, રાત્રિએ દેરાસરની બહાર ધર્મકથા દ્વારા, સવારે વ્યાખ્યાનશ્રવણઝારા, અન્યત્ર કથાશ્રવણ દ્વારા અથવા બીજી અનેક રીતે એ કાઈક વખત મેળવી ચેતનની નજીક જતે, પણ હવે એ સર્વ વાત દૂર થતી જાય છે આવા યુગમાં આતરવિચારણ કરાવી આત્માની સાથે વાત કરાવે તેવા પ્રસંગે ઉપસ્થિત કરવાનું સાધન ભાવના. ભાવનાનું ભાન કરાવે તેવાં પુસ્તકે અને તેને લગતી વાત દ્વારા જ શક્ય જણાય છે તેથી આ પ્રવર્તમાન યુગમાં ભાવનાની વિચારણાની વિશેષ આવશ્યકતા છે એમ લાગ્યું છે. આપણો પૂર્વકાળને આદર્શ સમષ્ટિગત હતો, એમ કોમ કોમની નજરે, વ્યાપારી મહાજનની નજરે અને કૌટુંબિક કટ બની નજરે જોતો હતો એમા પિતાના વ્યક્તિત્વની નજરે વિચાર જ નહોતો અત્યારે વ્યક્તિગત શક્તિના ફેરફારને પરિણામે, બાપદાદાના ધ ધા કરવા જ જોઈએ તે નિર્ણયમાં મહાન પરિવર્તન થયેલ હોવાને લઈને અને વ્યક્તિત્વદર્શન નના બોધપાઠ મળેલા હાઈને આખી સ યુક્તકુટુંબભાવના ખલાસ થતી જાય છે, જ્ઞાતિઓ ભાંગીને ભુક્કા થઈ જવાની અણી પર આવી ગઈ છે અને આરામ, શાતિ કે વિલાસના વિચારીએ તદ્દ નવીન ઝોક લીધે છે, તે વખતે પિતે કેણ છે, શા માટે આવેલ છે, શેને માટે પ્રયત્ન કરે છે વગેરે બાબતો એની સન્મુખ સ્પષ્ટપણે ન રહે તે આદર્શોના ગૂચવાડામાં એ સસ્કારી હોય તે પણ ગૂ ચવાઈ જાય તેમ છે, તેથી સ્વપરનું વિવેચન કરી વસ્તુઓ અને સબંધેનુ યથાવત્ મૂલ્ય આકી આપનાર ભાવનાઓનું આ યુગમાં અતિ મહત્ત્વનું સ્થાન છે. બાર ભાવનાના વિભાગ બાર ભાવનાઓને નીચે પ્રમાણે વિભાગો પડે છે (૩) સ સારભાવના, (૧૧) સ્વરૂપભાવના વિશાળ નજરે બાહ્ય અવલોકન કરાવે છે. (Objective) (૧) અનિત્ય, (૨) અશરણ, (૪) એકવ, (૫) અન્યત્વ અને (૬) અશુચિ એ પાચ ભાવનાઓ અંતરગ્રાહી (Subjective) છે. (૧૨) બધિદુર્લભ અને (૧૦) ધર્મભાવના સ્વરૂપલક્ષી-સાધનધર્મલક્ષી (Instrumental) છે જ્યારે (૭) આશ્રવ, (૮) વર અને (૯) નિર્જરા ભાવનાઓ આત્માના કર્મ સાથેના સ બ ધ પરત્વે હોઈ એની વર્તમાન સ્થિતિને સમજાવે છે They show evolutionary stages of developments Page #24 -------------------------------------------------------------------------- ________________ [૧૦] આ રીતે ન જાવના નરવી અને અવાંતર૯હી છે. - બાર બારાને અનુાં કહેવામાં આવી છે. એની આત્મલક્ષિતા પર ગ્રંથની શામાં પ્રવેશ બી ત્યાં કેટલુંક વિવેચન કરવામાં આવ્યું છે તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે ચાર પરાભાવના : : ઢિનીય વિભાગ આત્માને આત્મવાસન્મુખ રાખનાર – આમા સાથે અનુસંધાન કરાવનાર એ બાર ઉપરાત નીચેની ચાર લાવનાઓને અનિ વિસ્તૃત આકારમાં પર ભાવનાને નામે પ્રસિદ્ધ કામ પાર છે એનું સામન્ય રૂપ આ પ્રમાણે છે – મંત્રી–– કા દુનિયાના કઈ જે સાથે બધુકાવ વવો કેઈ પણ જીવ પોતાને વિરહ : દુકાન નથી એમ વિચારવું ને જીવનની અસ્થિરતા સમજી કે પઇ પ્રાણી સાથે પિતાને વર નથી. એવુ હદયમાં માનવું છે અનુસંધાન ભાવનાનું મંગળાચરણ છે. પ્રમોદકેઇ પ્રાણીમાં ગુરુ જે નંદ મના. એ ગુરૂની હૃદયથી પ્રશંસા કરવી. ગુવાન ધન્ય છે. એનું જીવન તેટલા પૂરતું ફળ છે એમ માનવું. અને ગુણ ખાતર માન આપવું અને ત્યાં હોય ત્યાથી ગુહની શોધ કરી એના ઉપર વારી જવું. કણ-દુનિયાને કઈ પણ દીન-દુખી-પટાને જોઈ એના તરફ હૃદયથી દયા આવે, માનસિક, શારીરિક દુખે જે અંતરથી દુખ થાય. આવા દુખમય સંસારમાં પણ પ્રાણી કેમ રચના હશે એનો ખ્યાલ થાય અને બદના ઉપાયો કરવા ઉપરાંત જીવનના કરુણભાવ તરક વિચાહુ દાડે. મા –-ત્યાં નાના ઉપાય ન ચાલે. સવા. શિખામણ કે ભલામણ ન ચાલે તેવા હદયદ્રાવક પ્ર . વન અને ઉપવે તેવા જીવનબના તરફ કાં તે બેદષ્કારી (પ) ... શાંત વિચારતા ઢાળ એનું ચોગ્ય સ્થાન સમજવાની ધીરજ. પાપી પાપ કરે ને માટે કેવને ભવ. પણ રાત્રે તે તરફ સહાનુભૂતિને પણ અભાવ. પરાભાવનામાં આત્માનુસંધાન આ ચાર પાન પી. સાધ્યલથી પ્રાણીને ઠંડા વિચારમાં નાખી દે તેવી છે ટા ત્યારે મકાન Ëનની દુઝ ગ્રી પર ચડી ચાતરમ્ અવલોકન કરે છે ત્યારે એને શું ખાય છે તે પાલારામ બ વિચારવા જેવું છે ધુમ એને વિચાર કરતા સર્વ જેવા કે મિત્રભાવ હોય તો જ એને એમાં મજા આવે છે. સર્વ પ્રાીઓ એના શુદ્ધ ૨ નં- ા છે અને પિતાની શક્તિ અને સગો અનુસાર આ વિકાસ કાઈ ઘા , પત માં કઈ પર છવ પોતાને વિરોધી કે દુમન નથી. સર્વ આત્મજ એક છે આવા વિચારને પરિણામે એનું સર્વ જી તરફ મિત્રભાવનું લક્ષ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૧] રહે છે, એને મનુષ્ય તો શું, પણ કઈ જનાવર, જતુ કે સ્થાવર પણ પોતાનો વિરોધી લાગતો નથી. આ સર્વ જીવો તરફના મિત્રભાવને પરિણામે ખૂબ વિશાળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને એક વાર વિશાળ બુદ્ધિપૂર્વક મિત્રભાવ બ ધાયો એટલે સ્વરૂપલક્ષી આત્માનુસ ધાન થતા વખત લાગતું નથી. એક વખત સર્વ જીવો તરફ મિત્રતા આવી એટલે પછી ચારે તરફ પ્રેમભાવે જોવાનું સૂઝે છે. પ્રેમભાવે જોતાં એમાં ગુણ જ દેખાય છે ગુણને જોઈને પ્રેમ થાય, ઉમળકા આવે, હૃદયપૂર્વક એને અભિનદન અપાઈ જવાય ત્યારે ગુણપક્ષપાત સાહજિક બને છે અને ગુણને ઓળખતા, એનું ખરું મૂલ્યાકન કરતા, એના સંબધી ચર્ચા કે વિચારણા કરતા પ્રાણી આખરે ગુણવાનું થઈ જાય છે ગુણને વિચાર કરનાર, ગુણ તરફ પ્રેમ બતાવનાર પિતાની આસપાસ ગુણનું વાતાવરણ જમાવે છે અને એ રીતે આત્માનુસધાન અત્યંત સરળ, સુંદર અને સફળ બને છે. આ સર્વ આત્મપ્રદેશમાં ફરવાની ખરેખરી ચાવીઓ છે. એમ કરતા – આત્માવલોકન કરતા બાહ્ય પ્રદેશમાં અનેક પ્રાણીઓ વ્યાધિ, વિયોગ, મારામારી અને નકામા તડફડાટમાં પડેલા દેખાય છે એવા પ્રાણીઓના દુઃખ દૂર કરવાની તીવ્ર ઈચ્છા થાય એમાં કણ– વિશાળ દયા છે એવી વૃત્તિથી પ્રાણી સ્વથી બહાર જતા શીખે છે, સર્વ દુ ખ દૂર કરવાની ભાવના પાછળ એને આત્મલક્ષી ભાવ રહે છે અને પ્રતિકારભાવનામાં સર્વ જીવોના આત્મા તરફ વૃત્તિ દોરાતા સ્વાત્મભાવ સાથે અનુસ ધાન થાય છે. આ રીતે કરુણાભાવમાં પણ આત્માનુસધાન જરૂર થાય છે માધ્યચ્યવૃત્તિ તો આત્માનુસધાન જ છે. દોષ તરફ જ્યારે શાતવૃત્તિ થાય, કર્માધીના પ્રવૃત્તિનું રહસ્ય સમજાય, આખી દુનિયાને સુધારવા પિતે કન્ટ્રાકટ લીધે નથી એવી સમજણ પૂર્વકની બેદરકારી–વૃત્તિ થાય ત્યારે આત્માનુસધાન પ્રત્યક્ષ દેખાઈ આવે છે દુનિયાદારીના માણસે તે પોતાને ન ગમે તેવી હકીકત બને એટલે તેના તરફ ઉઘાડો વિરોધ બતાવે છે, જાહેર ટીકા કરે છે, વ્યક્તિ તરફ અભાવ દાખવે છે અને પિતાનું ચાલે ત્યા સુધી તેવા માણસનો તિરસ્કાર કરે છે પણ આત્માનુસ ધાન કરનારની રીતિ તે કાઈ અને ખી જ હોય છે. એ એના મૂળમાં ઊતરી અસલ કારણનું કારણ સમજે છે અને જરા પણ ગૂચવાયા વગર એ દેવ તરફ ઉપેક્ષા અથવા માધ્યશ્મભાવ રાખે છે એ રીતે આ ચારે પરાભાવના આત્માનુસ ધાનરૂપ છે અથવા તેનું પરિણામ છે. ગ્રંથનું મૂલ્યાંકન આ રથમાં એ રીતે આત્મપ્રદેશમાં વિહરવાનુ છે કવિત્વદષ્ટિએ કલ્પનાશક્તિને જેમ આપે એવાં વર્ણને એમાં નથી, એમ કથાનુગની રસવિતા નથી, એમાં નવલકથાના વિહાર Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] નથી, એમા ઇતિહાસના આંદેલને નથી, એમા લડાઈનાં રસભર્યાં વર્ગુના નથી કે એમાં કરુણા ઉત્પન્ન કરે તેવા હૃદયદ્રાવક પ્રસ ગેા નથી. નથી એમાં શૃંગાર, નથી એમા ભય કે નથી એમા હાસ્ય. એમા શાંત નામના દશમા રસની પાણા છે, એમાં આત્મા સાથે વિહાર છે, એમાં હૃદયચક્ષુને ખેાલવાના જુદા જુદા પ્રસ ગેસ સાર-અટવીમા ભુલા પડેલા, જ્યાં ત્યાં અથ કે પરિણામને ખ્યાલ કે તેની તુલના કરવાની દરકાર કર્યા વગર દોડાદોડી કરનાર કાં જાય છે અને શેની પછવાડે દાડે છે એ બતાવનાર આ ગ્રંથ ઇં બાહ્ય વિષયને એના યથાર્થ સ્વરૂપે એળખી એના અને ચેતનજીને! સબધ શા કારણે થયા છે તેના મૂળ તરફ લક્ષ્ય ખેચી, એને એમાંથી હું મેશને માટે કેવી રીતે દૂર રખાવવા એનુ માર્ગદર્શન કરાવનાર અને વધારે ઊંડા ઊતરનારને એની ખરી ચાવીએ સપડાવનાર આ ગ્રંથ છે. જીવનના અનેક ગૂચવણભરેલા પ્રસગેામાં આ પ્રાણી અટવાઈ જઇ સૌંસારમા ધેારણ કે હેતુ, આદર્શ કે સાધ્યને જાણ્યા વગર ભટકા કરે છે. તેને માર્ગ પર લાવનાર, સામાને જોવાને બદલે પાતા તરફ જોવરાવનાર, દરેક ખાખત કે બનાવના મૂળ તરફ લક્ષ્ય કરાવનાર અને આ હેતુ વગરના ચક્રભ્રમણના છેડા લાવવાના માર્ગો બતાવનાર અથવા તે તરફ ધ્યાન ખેચનાર આ ગ્રંથ છે એનુ મૂલ્ય કેટલુ આંકવુ એ તે આકનારની આવડત પર છે. આત્મપ્રદેશમાં એની કિમત મહે છે અને એની વાટિકામા પ્રવેશ થઇ જાય તે મુક્તિફળની પ્રસાદી અપાવે એવા એમા અનેક સાધને હાવાથી એની કિમત અલૌકિક હેાવા સાથે દુનિયાથી પર છે, સામાન્ય જનતાથી ન માપી કે આપી શકાય તેટલી માટી છે અને વિચારમામાં અનુપમેય છે. ગ્રંથની ભાષા~ શ્રીશાતસુધારસ ગ્રથની ભાષામાં ખૂબ મીઠાશ છે, કાઇ કાઇ ક્ષેાકે તે અદ્ભુત શાતરસથી ભરેલા છે. એમાં આત્મા સાથે ભારે યુક્તિપૂર્વક વાત કરી છે. કૉમા હૃદયને ઉદ્દેશીને સફ્ળ વાત કરવાની ભારે ધાટી જાય છે. દરેક ભાવનાના વિષયને એમણે ભૂખ અપનાવવા યત્ન કર્યા છે એમના ભાષા પરના કાબૂ લગભગ દરેક ભાવનાના પરિચયમા ખૂબ જણાઈ આવે છે આપણે એમનો હૃદય ગમિતાના એકબે દાખલાએ જોઇએ यावदेहमिद गदैर्न गदित नो वा जराजर्जर यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभद्गुर निजहिते तावद्बुधैर्यत्यता, कासारे स्फुटिते जले प्रचलिते पालि. कथं वध्यते ॥ - (માધિદુર્લભભાવના–૧૨, પરિચય ક્ષે ૬ પૃ ૩૪૭) એ ભાષામા ખૂબ મીઠાશ, હૃદયસ્પર્શિતા અને સરળતા એનુ ભાષાસૌષ્ઠવ લગભગ ભર્તૃહરિના વૈરાગ્યશતકને મળતુ આવે છે. શાત સ્થાનમા શાત ચિત્ત નીચેના સ્રગ્ધરા ગાઇ જુએ— Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] धन्यास्ते वीतरागाः अपकपथगतिक्षीणकर्मापरागात्रैलोक्ये न्नागाः सहज समुदितज्ञानजाग्रद्विरागाः । अध्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ॥ (પ્રમેાદ, પરિચય લૈ। ૧, પૃ ૪૦૧) આવો એક શ્લાક તીર્થં કરના મહત્ત્વને હૃદયસન્મુખ ખડુ કરી દે છે. એની ભાષાના અક્ષરમા ચમત્કાર છે, એની સમસ્ત રચનામાં ગેયતા અને શબ્દરચનામા રસાત્મકતા છે એનાં ગેયાાષ્ટકા તે અદ્ભુત છે એ તે ગાતા જઇએ અને શાતરસનું પાન કરતા જઈએ એવા ભાષાસૌષ્ઠવથી ભરેલા છે જરા ગામે स्वजननो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ॥ વિનય! વિધીવતાં રે, શ્રીનિનધર્મઃ શરણમ્ । અનુસન્ધીયતા રે, વિતત્ત્વમળમ્ ॥ ૨ ॥ (અરસરણભાવના, ગેયાષ્ટક, પૃ ૬૬) આ અષ્ટકની ભાષામા ખૂબ લહેર છે. એમા રસની જમાવટ વિષયને અનુસારે હાઇ ખૂબ હૃદય ગમ છે અને પ્રત્યેક શબ્દની પસદગી ખૂબ સુદર છે. તમને દરેક શબ્દ માટે લાગશે કે એ શબ્દ જ ત્યા બધબેસતા આવે છે અને ખીજો સમાન અવાળા શબ્દ નકામા છે માત્રામુપતિવન્ત સન્તુ ન વૈવિ ક્ષત્તિ એમા સન્ત શબ્દ મૂકવામા ભારે મજા કરી છે. એના અર્થ ‘મરણુદશાને પહેાચેલા’ એવા કરીએ ત્યારે સન્તને વર્તમાન કૃદત લેવાય, પણ સન્ત ને ચાલુ અર્થમા લઈએ તે ગમે તેવે મેટે સ ત પુરુષ હાય, ભલે ખુદ ઇદ્ર કે તીથૅ - કર હાય, પણ તેને કેઇ ખચાવી શકતુ નથી, આવે વિશિષ્ટ ભાષાપ્રયોગ લગભગ દરેક શબ્દની સાથે ખતાવી શકાય તેવુ છે. કહેવાની ખાખત એ છે કે ભાષારચનામા, શબ્દાની પસદગીમા અને વિચારદર્શનની પદ્ધતિમાલેખકમહાત્મા સફળ શબ્દચાતુર્યં દાખલ કરી શકયા છે. આ ઉપરાત જ્યા ‘તુરગ' શબ્દ મૂકયો છે ત્યા તે જ શબ્દ શાલે અને સાથ લાગે તેમ છે, તેને બદલે સમાન અવાળા અશ્વ' શબ્દ ન જ લાગી શકે એવી વિગતા બતાવી શકાય તેમ છે. સુજ્ઞ શબ્દમા ગતિ (તુર્ ગમને) ના ભાવ છે, જ્યારે અશ્વ શબ્દમા અત્ ધાતુ આવે છે તે ઊડા ઊતરવાના અર્થમાં આવે છે. ગમે તેવા જોરથી દાડનાર ઘેાડા, રથ, હાથી કે માણસેાની હારની હારથી વી ટળાયલા હા—આ એને આશય છે ત્યા સુરજ શબ્દ ખરાખર સા છે. કહેવાની વાત એ છે કે લેખકે શબ્દની પસદગીમા પણ ભારે ઝીણવટ રાખી છે અને જ્યાં જેવેા જોઇએ તેવા શબ્દ પસંદ કર્યો છે Page #28 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પિતે વૈયાકરણ હતા, વ્યાકરણની પ્રક્રિયા બનાવનાર હતા એટલે વ્યાકરણને લગતી અલના એનામાં ન આવે એમ લખવુ એ તો માત્ર સોનાને ઓપ આપવા જેવું છે. એની ભાષા માર્મિક, શુદ્ધ, સ્પષ્ટ અને હદય ગમ હોવા છતા શિલીમાં જરા પણ આક્ષેપ કે તુચ્છતા કેઈ સ્થાને આવવા દીધા નથી અને ગ્ય હોય ત્યાં અલ કાર લાવ્યા છે એટલે પણ અત્ર નિર્દેશ કરવો યોગ્ય જણાય છે ભાષાશુદ્ધિને અગે શ્રીશાતસુધારસ ગ્રથની ટીકાના પ્રકટ કરનાર (શ્રી જૈનધર્મ પ્રસારક સભા) એની પ્રસ્તાવનામાં લખે છે કે – આ શાતસુધારસ ગ્રંથમાં અનિત્યાદિક બાર અને મિથ્યાદિ ચાર મળી ૧૬ ભાવનાના ૧૬ પ્રસ્તાવ છે, તે દરેક જુદી જુદી ઢાળમાં બનાવેલા છે. સંસ્કૃત ભાષામાં એવી ઢાળબ ધ રચના કરવી અને તેમાં સધિ, વિભક્તિ, પ્રત્યય કે સમાસાદિકનો પણ દોષ આવવા ન દેવો એ તેમના સંસ્કૃત ભાષાના પૂર્ણ પરિઝાનને બતાવી આપે છે. પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ બનાવનારનો એ ભાષા ઉપર એવો પ્રબળ કાબૂ હોય તેમાં નવાઈ જેવુ પણ શુ છે?” (પૃ. ૭) અહી ભાષા ઉપરનો લેખકશ્રીને કાબૂ બહુ સુંદર રીતે રજૂ કર્યો છે અને તેના કારણમાં જણાવે છે કે જે નવીન વ્યાકરણ બનાવનાર હોય તે આવું સ્પષ્ટ ભાષાકૌશલ્ય બતાવે, એમના પ્રયાગમાં વિભક્તિ, સ ધિ કે સમાસનો દેપ ન આવે એ સર્વ ઉચિત છે. આ ટારણમાંથી એક બીજી વાત પણ નીકળે છે, અને તે એ છે કે લેખકશ્રીએ અહી જે છ દો વાપર્યા છે તે ગૂર્જર ભાષાને ઉચિત છે આ મુદ્દા પર આગળ વિવેચન થશે. વિચારની સ્પષ્ટતા ગ્ર શર્તા પિતાનો આ વિષય સારી રીતે સમજતા હતા એમના વિચારમાં સ્પષ્ટતા હતી, સાધ્યસન્મુખતા હતી અને પિતાના વિષયને છણવાની તેમનામા આવડત હતી કાવ્ય કે ચરિત્ર લખનારને તો વાચનારને કે શ્રોતાને શગાર વગેરે રસમાં લઈ જવાનું હોઈ પિતાના વિષયને ઝળકાવવાનું કાર્ય પ્રમાણમાં સહેલું બને છે, પણ અનિત્યતા બતાવવાની કે એકત્વ, અન્યત્વ બતાવવાની વાત કરવી જ અરુચિકર હોય છે અને સાંભળવી તે તેથી પણ વધારે અરુચિકર અને બહુધા અપ્રિય હોય છે. ગ્રંથકર્તાએ પિતાના વિચારો ખૂબ નિર્મળ કર્યા છે અને પછી કલમ હાથમાં લઈને ખૂબ દીપાવ્યા છે તેમાં તેમની વિચારસ્પષ્ટતા છે. ઘણી વાર લેખક પોતે શું કહેવા માગે છે તેને તેને પિતાને જ શરૂઆતથી પૃથકકરણપૂર્વક ૧ કદર પ્રસ્તાવને સંસ્કૃત ભાષામાં આપી છે તેમાં એ જ હકીકત બહુ સારા શબ્દોમાં મૂકવામાં આવી છે એ અતિ માર્મિક લાગવાથી અત્રે ઉતારી લેવામાં આવે છે ત્યા જણાવે છે કે किं चैतन्छान्तसुधारसग्रन्थप्रतिष्ठितमैत्र्यादिभावनाचतुष्टयोपेतानित्यादिभावनाद्वादशकाभिधप्रस्तावपोडशक गूर्जरभापोचितविविधछन्दोभिरप्युपनिवद्धमपि सन्धिविभक्तिसमासादिदोपलेशवजितमिति चित्रीयन्ते चेतांसि चेतनवता सुधियां सस्कृतपयिकतदपूर्ववैदुष्या, यद्वा किमाश्चर्य नूतनव्याकरणव्याकर्तृणां तादृशां गीर्वाणभापासरसीसरभसक्रीडने । (पृ. १) Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૫] સ્પષ્ટ ખ્યાલ હોતો નથી એમ થાય ત્યારે ભારે અસ્તવ્યસ્તતા અને અવ્યવસ્થિતતા આખા ગ્રથમા દેખાય છે. એવુ આ આખા ઝ થમાં નજરે પડે તેમ નથી. વિષયનિરૂપણની સફળતા કેટલાક લેખકેમાં વિચારો ઘણા હોય છે, પણ તેને બતાવવામાં કળાનો અભાવ હોય છે વિચારની સ્પષ્ટતા જેડલી જ અગત્યની બાબત વિચારદર્શનની છે. ગમે તેટલું જાણ્યા છતા એને જનતા સમક્ષ રજુ કરવામા આવડત ન હોય તો કહેવાની વાત અદભુત હોય તે પણ તે મારી જાય છે. તેમાં પણ જ્યારે અનિત્યતા, કરુણા જેવા નીરસ વિષયને જનતા સમક્ષ રજૂ કરવા હોય ત્યારે જે વિષયને રજૂ કરવામાં કળા ન હોય તો વાત કથળી જાય છે. આ લેખક-મહાત્માનુ વિષયનિરૂપણ સુંદર છે, એમાં તેમનું ચાતુર્ય છે અને એના પ્રત્યેક શ્લોકમાં કળા છે. આ વાત અનુભવવાથી સમજાય તેમ છે. દાત. અનિત્યભાવનાના ગેયાષ્ટકમાં (શ્લેક પ. પૃ ૩૫) કહે છે કે – , જે . શરિતા જે જ મૃણાનીકિતા, જે સમMદિ તિ ! तान् जनान् वीक्ष्य वन भस्मभूय गतान् , निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ! ॥ જેની સાથે રમ્યા, જેની સાથે આપણે પૂજાયા, જેની સાથે વિનેદવાર્તાઓ કરી તેવા માણસને રાખમાં રગદોળતા-રક્ષારૂપ થઈ જતા આપણી નજરે જોયા અને છતા આપણને કાઈ થવાનું નથી એમ ધારી ફિકર વગરના થઈને આપણે હાલ્યા કરીએ છીએ ! આવા આપણા પ્રમાદ પર ફિટકાર હો !” આ વિષયનિરૂપણનો દાખલે છે એ વાચતા વિચારક વાચનારની સમક્ષ ચિત્રો એક પછી એક ખડા થાય તેવુ એમા ગાભાર્ય છેનાનપણમા શેરીમા પિતે કૂદતા, પિતાના લગેટિયા દસ્તદાર અને પોતે અરધા ફરતા અને ધૂળમાં રગદોળાતા દેખાય એ એક પછી એક એક પ્રકારની ચિત્રમાણે પછી ઉમરલાયક થતા આપણને દરેકને અમુક માણસે મોટા લાગ્યા હોય, આપણા ગામના મુખીઓ, આપણુ પિતાના મિત્રો, ધર્મના અધ્યક્ષે, સમાજના નેતાઓ, જેના શબ્દને આપણે માન આપીએ અને જે આપણી નજરે “મેટા માણસ લાગે તેવા પણ અનેક ગયા. જે આકાશને ભાવે એવા આપણને લાગે, જેઓ સમાજમાં, ઘરમાં કે વેપારમાં થાભલા જેવા લાગ્યા હોય તેઓની બીજા પ્રકારની ચિત્રમાળા. જેની સાથે હાયા-માણ્યા, ફર્યા-હર્યા, નાટ્યા-ફઘા એની ત્રીજી ચિત્રપરપરા - એવા અનેકને સ્મશાને મૂકી આવ્યા, એમની ચિતાઓ હાથે ખડકી અને એમના શરીરની રાખ થતી જોઈ આ ચોથી ચિત્રમાળા ! Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧૬] અને આટલુ જોયુ છતાં જાણે પિતાને તે કદી જવાનું જ નથી, એમ ધારી ભાઈશ્રી અડગ ઊભા છે, છાતી કાઢીને ફરે છે, ન કરવાના કામે કરે છે અને ગમે તેવા ગોટાળા કરી ઘરના ઘર માની અહીં હાણેમાણે છે ' તુ શુ સમજે છે? તારા પ્રમાદને ફિટકાર છે !! –આનું નામ વિષયનિરૂપણની સફળ કળા કહેવાય. એમા ચિત્રદર્શન છે, આહવાન છે, વિષયનિરૂપણ છે અને તે પરથી લેવા યેાગ્ય સાર-રહસ્ય છે. - ગ્રંથની ગેયતા કઈ પણ પિગળ સમજનાર અથવા આપણી દેશીઓ ગાનાર હોય, એના કંઠમાં મધુરતા હોય અને એને સગીતની નજરે જમાવટ કરતા આવડતી હોય, તેની પાસે આ ગ્રંથને કઈ પણ ભાગ ગવરાવ, એના દેશી રાગોની ગેયતા એક વાર સાભળી લેવી, પછી એમાં બહુ ભારે મજા આવે તેવી આખી કૃતિમાં ખૂબી છે એમાં ખરી ખૂબી એ છે કે એક વાર કઈ ભાવનાને વાંચવામાં આવે તે પ્રથમ એના સગ્ધરા કે શિખરિણી આદિ વૃત્તો વાચવા અને છેવટે ગેયાષ્ટક ગાવું. એને રાગ એક વખત બેસી જશે તો એની કૃતિમાં એવી ખૂબી છે કે આખું ગાન મુખપાઠ થઈ જશે, એક વાર ગવાયા પછી બીજી વાર ગાવાનું મન થશે અને એવી રીતે થેલી વખત પુનરાવર્તન થશે એટલે ઉપશમ પ્રમાણે મુખે થઈ જશે. પછી તે જ્યારે જ્યારે અવકાશ મળશે ત્યારે ત્યારે એનુ પરિશીલન થશે અને એ ગાવામાં અતરના ઉમળકા આવશે. જેને સ સ્કૃતમાં ધ્વનિકાવ્ય” અથવા “શબ્દાલકાર કહે છે એની છાયા એમાં ભરપૂર જણાય છે. જ્યારે સુદર શબ્દચિત્ર કાનમાં ગુજારવ કરે ત્યારે શબ્દાલ કાર બરાબર જામે છે. અર્થાલ કાર તે અર્થ આવડે, તેમાં ચિત્ત પવાય અને તે મગજમાં જામે ત્યારે મજા આપે છે. પણ શબ્દાલકાર તે અર્થ આવડે કે ન આવડે તે પણ શબ્દરચનામાં જ મજા આપે છે. આ જાતની ચમત્કૃતિ સેળે ભાવનામાં બરાબર છે આનંદની વાત એ છે કે લેખકશ્રીની ભાષા ભાવવાહિની અને અલ કારમય હોવા ઉપરાત શબ્દની પસંદગી અને ગેયતાની ભવ્યતા તેઓશ્રી એવી સારી અને સાદી રીતે લાવી શક્યા છે કે એના મર્મમા ઊતર્યા વગર પણ એ ખૂબ આનદ આપે અને કાનમાં ગુજારવ કર્યા જ કરે દાખલા તરીકે બારમી ભાવનાને પરિચયશ્લોક છઠ્ઠો લઈએ. (પૃ. ૩૪૭) એની ભાષા વિચારી છેવટે બેલીએ લાજે રિતે કહે પ્રચંહિતે ત્રિા વાળ વત્તે. એની શબ્દરચના અતિ આકર્ષક છે અને અર્થગામી તે ચિત્રમય છે. પછી શુ થતાં લુચતાં વોfધતિદુર્ણમા ગાઈએ ત્યારે શબ્દ અને અર્થના પ્રવાહમાં પડી જવાય તેમ છે. કે સુંદર રાગથી ગાનાર અને ખાસ કરીને સંસ્કૃતના અભ્યાસી, શુદ્ધ ભાષાના આગ્રહી પાસે દેશી રાગો અને સાથે ઇદના જ્ઞાનવાળા પાસે પરિચયશ્લોકો એકાદ વખત સાભળી લેવા ગ્ય છે. પછી વધારે ભલામણ કરવાની જરૂર નહિ પડે, Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] સાળે ભાવના જુદી જુદી દેશીઓમાં ગાઈ શકાય છે, કેટલીકના દેશી રાગે કર્તા કવિએ પેાતે લખ્યા છે, કેટલાક મને બેઠા તેવા જણાવ્યા છે, પણ એને બહુ સુંદર રીતે ગાઇ ખતાવી શકે તેવા શ્રાવક ખ એ જુદે જુદે સ્થળે વિદ્યમાન છે એમ મારા જાણવામા આવ્યુ છે શેાધક વૃત્તિએ તપાસ કરી આવા આત્મસન્મુખ ગ્રંથના લાભ લેવા સૂચના છે. ગેયતાને અગે ખીજી વાત એ છે કે દરેક અષ્ટક ગુજરાતી પ્રચલિત દેશીઓમાં ગાઈ શકાય છે તે ઉપરાંત અસલ રાગ અથવા રાગિણીમાં પણ ગાઈ શકાય છે . પ્રથમ અષ્ટક—રાગિરિ દ્વિતીય અષ્ટક—મારુણી તૃતીય અષ્ટક—કેદારેશ ચતુર્થ અષ્ટક—પરિજયા પંચમ અષ્ટક—શ્રી રાગ ષષ્ઠ સપ્તમ અષ્ટમ અટક—નટ રાગ અષ્ટક—આશાવરી અષ્ટક—ધનાશ્રી અષ્ટક—સારગ ‘નવમ દેશમ અષ્ટક વસંત એકાદશ અષ્ટક—કાફી દ્વાદશ અષ્ટક——ધનાશ્રી યેાદશ અષ્ટક—દેશાખ ચતુર્દશ અષ્ટક—ટાડી પ'ચક્રશ અષ્ટક—રામકુલી ષોડશ અષ્ટક પ્રભાતી આ પ્રમાણે કવિ લેખક પોતે દેશીના રાગેા ખતાવે છે અને સાથે કાઈ કાઈ પ્રતિમા ઉપરના રાગેાનાં નામેા પણ આપ્યાં છે. એ રાગામા ગાનાર ગવૈયાને મને હજુ ચૈા થયે નથી, પણ હું એને! અ એવેા સમજુ છુ કે એ પ્રત્યેક રાગરાગિણીમા જે શબ્દમેળ હાય તે આમા છે. મતલબ, એ રાગમા પણ એ ખરાખર ગાઇ શકાય તેવુ હશે. ભાષાસૌષ્ઠવ, શબ્દપસદગીની વિશાળતા અને ભાષા પર અસાધારણ કાબૂ સાથે વ્યાકરણમા રમણતા હેાવાથી શબ્દની વિશુદ્ધિ, પસદગીમા વિશાળતા અને વિભક્તિ, જાતિ, સમાસ અને કૃદંત, કારક આદિની પસદગીમાં સુકરતા હાઇ કાવ્યની નજરે આ શબ્દચિત્રમા શબ્દાલંકાર અને અર્થાલ કાર ખ ને આવી શકવા છે અને એ વસ્તુસ્થિતિને કાવ્યરસિકાએ લાલ - લેવા ચૈાગ્ય છે ગીતગાવિદ (પડિત જયદેવ) – કક્ષામા મૂકી શકાય તેવા ગ્રંથસ બધી કેટલીક હાવા છતાં દેશી રાગેામાં ગાઇ શકાય તેવા જોવામાં આવ્યા નથી અને સમસ્ત સસ્કૃત સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ અજોડ છે એમ બતાવવાના પ્રયાસ કરતા પહેલા એની હકીકત જણાવવી ઉચિત છે. સસ્કૃતમાં ખીજે એક પણ ગ્રંથ જૈન સાહિત્યમાં મારા સાહિત્યમા પડિત જયદેવ કવિ વિરચિત ર Page #32 -------------------------------------------------------------------------- ________________ [૧૮] નીતmવિન્દ્ર નામનો કાવ્યગ્ર થ લેવામાં આવ્યું છે. એ ગીતગોવિંદ કાવ્ય પર કુ ભરાજે “રસિકપ્રિયા નામની અને મહામહોપાધ્યાય શ્રી શ કમિ “રસમ જરી’ નામની ટીકાઓ લખી છે એ ગ્રથને સને ૧૮મા રા. રા. મગેશ રામકૃષ્ણ તેલંગે નિર્ણયસાગર પ્રેસ મારફત છપાવી બહાર પાડ્યો છે. ગીતગોવિદના બાર સગ છે જ્યારે શાંતસુધારસના સોળ પ્રસ્તાવ છે ગીતગોવિદના રાગ હિંદી ભાષાને અનુકૂળ છે જ્યારે શાતસુધાસના રાગો ગુજરાતી ભાષાને અનુકૂળ છે. ગીતગોવિદમાં કૃષ્ણ અને રાધાનો શગાર અતિ આકર્ષક ભાષામાં ચીતર્યો છે એના આર ભમાં જ એ ગ્રથને વાસુદેવાનિસિથારમેન કહી વર્ણવે છે અને વિનયવિજય ઉપાધ્યાયને નિચલા વિનિમયમમનો જન્મ (૨-૧) માં બનાવવું હતું એટલે એને મેળ ખાય તેમ નથી ગીતગોવિદનો શણગાર અભુત ગણાય છે એના એક-બેથી વધારે દાખલા આવા શાતર ગ્રંથમાં મૂકવા તે યોગ્ય લાગતું નથી જેને કા ગારરસમાં મોજ આવે તેને માટે ગીતગોવિદ બહુ ઉચ્ચ પ્રકારને કાવ્યગ્રંથ છે चन्दनचर्चितनीलकलेवरपीतवसनवनमाली । केलिचलन्मणिकुण्डलमण्डितगण्डयुग स्मितशाली । हरिहरमुग्धयधूनिकरे, विलासिनि विलसति केलिपरे ॥ २ ॥ पीनपयोधरभारभरेण हरिं परिरभ्य सरागम् । गोपवधूरनुगायति काचिदुदञ्चितपञ्चमरागम् ॥ हरिद्दर० ॥ ३ ॥ (પ્રથમ સર્ગ. પ્ર. ૪) એના સર્ગના નામે જોતા પણ એનો શુગાર ખૂબ ઊડે જણાશે. પ્રથમ પ્રસ્તાવ નામો ’ છે બીજે જેકાર છે એમાં ગધા પિતાની વિરહ વેદનાનું વર્ણન સખી પાસે કરે છે ત્રીજા કુમધુર સમા રાધાને હૃદયમાં રાખીને વ્રજસુંદરીઓને કૃષ્ણ ત્યાગ કરે છે તેનું વર્ણન છે ચેથા નિયમપુરના નામને સર્ગમાં રાધાની સખી કૃષ્ણ પાસે રાધાની વિરહદશાનું વર્ણન કરે છે પાચમા વીઝાપુરા નામના સમા કૃષ્ણ રાધાને પ્રેમપૂર્વક યમુનાના કુ જમાં આવવાનો સંદેશો કહેવરાવે છે. છઠ્ઠા વૃદ નામના સર્ગમાં લતાગૃહમાં રહેલી અનુરક્ત રાધા કૃષ્ણ પાસે આવવા અશક્ત બનેલી છે તેની સ્થિતિનું વર્ણન કરે છે સાતમા નાનાપાયા સમા સ ત કરેલ સમયે કૃષ્ણ રાધાને મળતા નથી એટલે એની દશા કેવી થાય છે તેનું વર્ણન છે. આઠમા વિન્ટસ્ટર સર્ગમાં, નવમા મુરમુર સર્ગમા, દશમા ચતુતુકુંકા સમા, અગિયારમા રમાનામો સર્ગમા, અને બારમા પુનરામોર સમા રાધા અને કૃષ્ણના રિસામણા-મનામણા ચાલે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯] આ આખા 2 થમાં શંગારરસની મુખ્યતા છે અને વચ્ચે વર્ણનમાં હાસ્ય, કરુણ વગેરે રસ જામે છે. એનું શબ્દચિત્ર અનુપમ અને ભાષા પરનો કાબૂ અસાધારણ છે. એમાં શાતરસને પ્રસંગ જ નથી એ આખે થ દવનિકાવ્યથી ભરેલો છે એની શાતસુધારસ ગ્રથ સાથે સરખામણે માત્ર ગેયતાની બાબતમાં જ થઈ શકે તેમ છે. સ સ્કૃત સાહિત્યમા ગાઈ શકાય તેવા આ બે જ ગ્રથો છે રસિક જનોને ગીતગોવિંદ ગ્રંથ ખૂબ પસંદ પડે તેવા છે એની કાવ્યચમત્કૃતિ અતિ ઉચ્ચ પ્રકારની છે. સ સારને સમજનાર, અને તેના સ્વરૂપને જાણે એનાથી દૂર ભાગનારને શાતસુધારસ ગ્રથ ખૂબ મજા આપે તે છે. બનેની સરખામણી કઈ પણ રીતે કરી શકાય તેમ નથી એકમાં જે વાતનું પષણ છે તેનું બીજામાં મૂળ ઉખેડી નાખવામાં આવ્યું છે ગીતગોવિદમા અઘરસુધારસનું પાન કરવામાં જીવનને ધન્ય માનવામાં આવશે (સ. ૧ર-૫), ત્યારે શાતસુધારસમા જીવનને ડાભના અગ્રભાગ પર રહેલ પાણીના ટીપા જેવુ અસ્થિર બતાવશે (૧૦–૧ અષ્ટક) આટલું છતા બન્નેની ગેયતા ઘણો સુદર છે કવિ જયદેવને અને વિનયવિજય ઉપાધ્યાયનો પ્રયત્ન કાવ્યની નજરે સફળ ગણાય એક રીતે જોઈએ તો કવિ જ્યદેવનો માર્ગ સરળ હતો. એને શૃંગાર પોપવો હતે, લોકરુચિને અનુસરવુ હતુ અને પદ્ગલિક વિલાસનું શબ્દચિત્ર આપવુ હતુ એમા કાઈ ઓછાશ રહે તો લોકે પોતાની કલ્પનાથી પુરવણી કરવા તૈયાર હતા. પણ ઉપાધ્યાયશ્રી વિનયવિજયનો માર્ગ વધારે મુશ્કેલ હતો અને વિષયકષાયની વિરૂપતા, સ સારની અસારતા, જીવનની ક્ષણિકતા અને ત્યાગધર્મની શ્રેષ્ઠતા બતાવી જે સર્વ રાગની દષ્ટિએ ગમે છે તેને છોડાવી દેવાની વાત કરવાની હતી આવા ચાલુ નજરે ન ગમે તેવા ત્યાગના વિષયને તેઓ પોતાના પાહિત્યને વેગે ખૂબ ઝળકાવી શક્યા છે સમસ્ત સંસ્કૃત સાહિત્યમા ગાઈ શકાય તેવા આ બે જ ૨ થે હોવાથી તેનું સામ્ય અત્ર રજૂ કરવું જોઈએ, બાકી એકમાં શગારને પોષ છે અને બીજામાં શંગારને તો છે, ત્યા સમાનતા તો ક્યાથી આવે? ત્યાગની બાબત વિષમ છે, કર્કશ છે, પ્રથમ દૃષ્ટિએ અનાદરય લાગે તેવી છે અને બહુધા શુષ્ક હોય છે તેવી બાબત શ્રી વિનયવિજયે રસમય કરી બતાવી એ તેમની વિશિષ્ટતા છે શાતસુધારસ ગ્રથમા કોઈ પણ સ્થળે એમણે કર્કશતા આવવા દીધી નથી ભાષાની નજરે જોઈએ અથવા કાવ્યની નજરે જોઈએ તો જયદેવન ગીતગોવિદ જરૂર વધારે ઉચ્ચ સ્થાન લે તેવુ છે જયદેવ શબ્દોની પસંદગીમાં વધારે સફળતા મેળવી શક્યા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી, છતા આ શાતસુધારસ ગ્રથ સુદર ભાષામાં – ગેય ભાષામા – કૃતિપટું સુદર શબ્દરચનામા રચી શકાય છે એ અતિ વિશિષ્ટ હકીકત છે અત્યારે જેમ સ્ત્રીપાત્ર વગર નાટક કે શબ્દચિત્ર લખવું અશક્ય મનાય છે; તેમ જ શુગારની પોષણ વગર કાવ્ય કે ગેયરચના અશક્ય જ મનાય છે. એ અશક્ય વાતને શકય કરનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજય જરૂર અભિનદનને પાત્ર છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ [૨૦] ગ્રંથપદ્ધતિ – આખા શાંતસુધારસ ગ્રથની ગાથાઓ ૨૩૪ નીચે પ્રમાણે છે શરૂઆતમાં ૮ ગાથા (શ્લોકો) પ્રસ્તાવના અને ઉપઘાત જેવી છે. છેવટે પ્રશસ્તિના ૭ લોકે છે. બાકી સેળ ભાવનામાં અનુક્રમે ૩-૩-૫-૫-૫-૫-૫-૫-૭-૭-૭––૮–૭-૭ અને ૫ મળીને ૯૧ શ્લોક છે આ શ્લોકો ખૂબ પ્રૌઢ ભાષામાં છે અને તેમાં મ દાક્રાન્તા, શાલવિક્રીડિત, સુગ્ધરા, માલિની, શાલિની, શિખરિણી વગેરે વૃત્તો બહુ આકર્ષક રીતે વપરાયા છે. તે ઉપરાંત દરેક ભાવના પર અષ્ટક લખેલ છે. તેના સેળ ભાવનાના ૧૨૮ શ્લોકે થાય છે. એ ગેય અષ્ટક મૂળ રાગોમા ગાઈ શકાય છે તેમ જ ગુજરાતી દેશીઓમાં પણ ગાઈ શકાય છે તે ઉપર બતાવ્યું છે. જે એ રીતે ઉપોદઘાતના ૮, સેળ ભાવનાની પયાલોચનના ૯૧, સોળ અષ્ટકના ૧૨૮ અને પ્રશસ્તિના ૭ મળી આખા થના કુલ ૨૩૪ શ્લોકો અથવા ગાથાઓ છે દરેક ભાવનાને લઈને તેને પ્રથમ પરિચય કરાવવો અને પછી ગેય અષ્ટક લખવું એ પદ્ધતિ ગ્રંથકર્તાએ રાખી છે. દરેક ભાવના પર પરિમિત લખવાને તેમને વિચાર ચોક્કસ જણાય છે, કારણ કે આ સેબે ભાવનાએ તે એવી છે કે એના પર જેટલું લખવું હોય તેટલું લખી શકાય. પણ ગ્રથકર્તા લોકેની ધીરજ, આયુષ્યની મર્યાદા અને ખાસ કરીને મનુષ્યસ્વભાવના અભ્યાસને પરિણામે સમજી ગયા હતા કે લોકોને લાબી લાબી વાતે ગમતી નથી, એટલે એમણે સુત્ર જેવી વાતે ટૂંકામાં પણ મુદ્દામ રીતે રજૂ કરી છે એનું એક એક વાક્ય કઈ કઈ સ્થાને તે એવું અર્થ અને ભાવગર્ભિત છે કે એના પર પુસ્તક લખાય. ગ્રંથકર્તાને ગ્રથ વિદ્વત્તા બતાવવા માટે બનાવવાને નહોતો એમને બોધ એમણે “લેકપ્રકાશમાં બતાવ્યા હતા. એમને આ ગ્રંથ તો આત્મા સાથે વાત કરવાનો બનાવ હતે. એમાં મનોવિકાર કે કપનાને જોર આપવું નહોતું, પણ એને મર્યાદામાં લાવી એના પર સંયમ મેળવવાની ચાવીઓ-વિચારધારાએ બતાવવાની હતી એ કામ ગ્રંથકર્તા કવિએ સફળ રીતે કર્યું છે. એના ગેયાષ્ટક ઘડીભર ગાવા ગ્ય છે. શાતિનો સમય હોય, ચેતનરામ જરા શહેરમાં હાય, ઉપાધિઓથી સહજ વિરમવાનુ થયુ હોય તેવે વખતે એકાદ ભાવના ઉપાડવી અને અંતરકલ્પ કરે, ત્યારે એની ખરી મોજ આવશે એ ગાવામાં મજા આપે તેવી જરૂર છે, પનું એનાથી પણ વધારે જ એકલા-એકાંતમાં ચેતનરામ સાથે રમણ કરાવે એવી એની વાતમાં છે. એમાં નવલની રસાત્મકતા ન હોય કે ગુપ્તચર (ડીટેકટીવ) કથાની પરિણામ-જિજ્ઞાસાઉત્પાદક રાલી ન હોય, એમાં કવિનાં નિરકુળ ઉદ્દયનો ન હોય કે નાટકના શગાર, વર કે Page #35 -------------------------------------------------------------------------- ________________ [૨૧] હાસ્યરસ ન હોય તે તેમાં આશ્ચર્ય પામવાનું નથી એ આખી કૃતિ વિશિષ્ટભાવે આતમરામને ઉદ્દેશીને ફતેહમદીથી રચવામાં આવી છેઆ ગ્રંથપદ્ધતિ ધ્યાનમાં રાખવાથી એની ભાષાને પ્રવાહ ક્યા જાય છે અને શા માટે જાય છે તેનો આ છે પણ ચેકસ ખ્યાલ જરૂર આવશે ગ્રંથરચનાકાળ અને પ્રશસ્તિ– આ ગ્રંથની રચના સંવત્ ૧૭૨૩ મા ગાંધાર નગરમાં કરી એમ 2 થકર્તા પિતે જ જણાવે છે. (જુઓ પૃ. ૪૬.) ગ ધપુર નગર એ જ બુસર નજીકનું ગાંધાર જ સ ભવે છે તેમની અન્ય કૃતિઓ પણ ગુજરાતમાં જ બની છે તે પરથી ગ્રથિકર્તાનો વિહાર બહુધા ગુજરાતમાં જ થયો હોય એમ સભવે છે. અકબરના સમયના જે ગાધારમા સેકડો લખપતિ જેનો હતા અને જ્યા શ્રી હીરવિજયસૂરિ વ્યાખ્યાન વાંચતા ત્યારે સ્થાન મેળવવાની મુસીબત પડતી હતી ત્યાં અત્યારે એક પણ જનની વસતી રહી નથી અને માત્ર એક દેરાસર જ બાકી રહ્યું છે એ કાળબળની અને જૈન સમાજની વર્તમાન દશા બતાવે છે. આવી દશાના ઐતિહાસિક કારણોમાં આ સ્થાને ઊતરીએ તો લબાણ થઈ જાય, પણ જનસમાજમાં કુસપનો જે કીડા પેસી ગયે હતો અને દીર્ઘદ્રષ્ટાઓનો અભાવ થઈ ગયો હતો તેની દેખી શકાય તેવી પરિસ્થિતિ આ થરચનાના કાળમા જ તરી આવી હતી, તે એ યુગને ઇતિહાસ, સાધુવર્ણમા ન ઇચ્છવા ગ્ય સ્પર્ધા અને વિજય-સાગરના ઝગડા વાંચી વિચારીએ છીએ ત્યારે ભારે ખેદ થાય તેવું છે. સતોષની વાત એ છે કે એવા સ ક્ષુબ્ધ વાતાવરણમાં “શાતસુધારસ જેવા આત્મિક ગ્રથના લેખકો પણ હતા અને આવા ગ્રંથો રચી શકયા હતા, પોતાના જીવન અને વિશિષ્ટ કવનોથી શ્રોતાના કાનને પવિત્ર કરતા હતા અને જનતાની આત્મિક પ્રવૃત્તિને વેગ આપવા દ્વિારા આત્મવિકાસ સાધતા હતા સ વત્ ૧૭૨૩ એટલે ઈ. સ૧૬૬૭ નો સમય થયો. એ વખતે શહેનશાહ ઔર ગ ઝેબની આણ હિદુસ્તાનમાં પ્રવર્તતી હતી એ ઝનૂની શહેનશાહે ધમ ધતાને પરિણામે મુગ લાઈના પાયાને હચમચાવી દીધા હતા, પણ તે યુગમાં તે સમજાય તેવું નહોતું તે વખતે તે મુગલાઈ એની પૂર્ણ જાહોજલાલીમાં પ્રસરતી હતી એવા વિકટ સમયમાં આવા શાતરસના થનું પરિશીલન કરવું કે વિલાસના કાવ્યો રચવા (વિનયવિલાસ) એ મન પર અને લેખનશક્તિ પર અસાધારણ કાબુ બતાવે છે એ સમય પરત્વે ટૂંક વિગતો આગળ લખી છે તે ઉપરથી જણાશે કે આવા વાતાવરણ અને ખટપટના સમયમાં આવા ગ્રંથની રચના થાય એ ઘણુ નવાઈભરેલ લાગે, છતા એ યુગમાં મહાત્ જેન લેખકે થયા છે, આન દઘનજી જેવા યોગી થયા છે અને શ્રીમદ્યશવિજય ઉપ Page #36 -------------------------------------------------------------------------- ________________ [૨] તપગચ્છમાં જ બાવન જેટલા મહાન લેખકો, કવિઓ અને ચર્ચા કરનારાઓ થયા છે, એ બતાવે છે કે જે સમયે જેવી જરૂરિયાત હોય તે વખતે તેને યોગ્ય લેખકે નીકળી જ આવે છે એ યુગમાં આવા વિશિષ્ટ લેખકો થઈ ગયા તેના કારણો તપાસવાનું પ્રાપ્ત થાય છે. ઈતિહાસવિદો આ પ્રશ્નને જરૂર ચર્ચશે એમ આપણે ઈચ્છીએ. આ ઉપોદઘાતની આખરે આપણે પણ એ રસાત્મક ઈતિહાસ વિભાગમાં સહજ પ્રવેશ કરશુ. - આ ગ્રંથની રચના થઈ ત્યારે તપગચ્છ પર શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞા પ્રવર્તતી હતી, એટલે કે તેઓ ગરછાધિપતિ હતા એમ લેખકના પોતાના શબ્દોથી જણાય છે (જુઓ પૃ ૪૯૬) તેમના ગુરુ કીર્તિવિજય ઉપાધ્યાય હતા, એટલે “વિજયપ્રભસૂરિનો પ્રભાવ આ થરચનાનું કારણ હતું એમ ત્યા જણાવ્યુ છે તે ગ્રંથકર્તાની નમ્રતા સૂચવે છે. હકીકત એમ જણાય છે કે વિજયદેવસૂરિએ પિતાની પાટે પોતાની હયાતીમાં વિજયસિહસૂરિની સ્થાપના કરી, પણ એ વિજયસિ હસૂરિ તો વિજયદેવસૂરિની હયાતીમાં જ કાળ કરી ગયા જેથી વિજયદેવસૂરિએ વિજયપ્રભસૂરિને ૧૭૧૧ માં આચાર્યપદવી આપી અને પોતે ૧૭૧૩માં કાળ કરી ગયા. એટલે આ ગ્રંથની રચના સ ૧૭૨૩મા થઈ ત્યારે આચાર્ય પદે વિજયપ્રભસૂરિ હતા આ વખત પહેલા પંન્યાસ સત્યવિજય કિયાઉદ્ધાર કરી છૂટા પડી ગયા હતા એટલે જે પક્ષને ક્રિયાઉદ્ધાર માન્ય હતો તેમણે વિજયપ્રભસૂરિની આજ્ઞા સ્વીકારી નહોતી આને લગતી કેટલીક હકીકત આ ઉપોદઘાતના છેલા વિભાગમાં ચર્ચશુ. પં. શ્રી ગભીરવિજયજીકૃત ટીકા– આ શાતસુધારસ ગ્રથ પર પન્યાસ શ્રી ગંભીરવિજય ગણિએ ભાવનગર શહેરમાં સં. ૧૯૬૮ મા સસ્કૃત ટીકા રચી છે અને તે ટીકાને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સ ૧૬ માં છપાવી બહાર પાડી છે ટીકાને છેડે પ્રશસ્તિમાં લેખકશ્રી લખે છે – श्रीवुद्धिविजयविनेयो मुक्तिवृद्धिविजययुतगणधुयौ । मुनिपश्रीवृद्धिविजयशिप्याणुना बुधगंभीरविजयेन ॥ शान्तसुधारसपानश्रद्धामुग्धेन दुव्धेय टीका । वसुरसाहिकुलचन्द्रमितवर्षे (१९६८) निजपरोपकृते च भक्त्या ॥ આ ટીકામાં શબ્દાર્થ, ભાવાર્થ આપ્યા છે અને કેટલીક સરળતા અર્થને અગે કરી આપી છે. ટીકાનું પ્રમાણ લગભગ ૧૬૦૦ ગ્રથાગ ગણાય અર્થ કરવામાં મે આ ટીકાને ઉપગ સર્વત્ર કર્યો છે આ પ્રમાણે ગ્રથને અંગે વિચારણું કરી હવે આપણે ગ્રંથકર્તાને અગે મળી શકતી હકીકત પર દષ્ટિપાત કરી જઈએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨૩] : ૨ : શ્રી વિનયવિજય ઉપાધ્યાય શ્રી “શાંતસુધારસ જેવા અપ્રતિમ ગ્રંથની રચના કરનાર ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી અને તેમના સમયના સ બ ધમાં કેટલીક હકીકત રજૂ કરવી પ્રસ્તુત છે. કોઈપણ પુસ્તક જે સમયમાં લખાયુ હોય તે સમયના ઈતિહાસને જાણવાથી પુસ્તક સમજવામાં ઘણી સરળતા થાય છે, કારણ કે લેખક ગમે તેટલો પ્રતિભા અને પ્રજ્ઞાસ પન્ન હોય તે પણ તેના સમયની અને તેની આજુબાજુના વાતાવરણની તેના પર અસર થયા વગર રહેતી નથી સર્વમાન્ય સત્ય રજૂ કરવાના હોય તેની ભાષામાં અને તેના દ્રષ્ટાતોની રચનામાં પણ સમયની અસર જરૂર થાય છે તેથી કોઈ પણ પુસ્તક વિવેચકદષ્ટિએ સમજવાની ઈચ્છા હોય તેણે પુસ્તકના લેખકનો અને તેના સમયનો પરિચય મેળવો ઘટે. સામાન્ય રીતે ઈતિહાસની બાબતમાં હિંદમાં બહુ અલ્પ સાધને મળે છે એ તો આપણી જૂની ફરિયાદ છે પ્રમાણમા જનોએ ડોઘણો ઈતિહાસ જાળવી રાખે છે તે આન દદાયક હકીકત ગણાય, છતા ત્યાં પણ કાઈ પણ લેખક વ્યક્તિને સિલસિલાબધા - ઈતિહાસ મળે એવુ તો એકાદ બે અપવાદ બાદ કરતા ભાગ્યે જ શક્ય છે. આવા સગોમાં ઉપલબ્ધ સાધનોથી જેટલી હકીકત મળી શકે તેટલી એકઠી કરી તેમાથી એતિહાસિક ખ્યાલ આપવા પ્રયત્ન કરવો એટલુ જ કર્તવ્ય શક્ય છેઆ પ્રક્તિ અને તેમના સમયને માટે આપણને મળતા સાધનોનો સમુચ્ચય કરીએ માતાપિતા અને જ્ઞાતિ શ્રીવિનયવિજય ઉપાધ્યાયના જન્મના સબ ધમાં ઘણી ઓછી હકીકત પ્રાપ્ત થાય છે તેઓનો જન્મ કઈ સાલમાં થયો, કયા શહેરમાં થયો, તેઓની કઈ ઉ મરે દીક્ષા થઈ વગેરે કાઈ હકીકત પ્રાપ્ત થતી નથી તેઓએ શ્રી લોકપ્રકાશ નામનો ગ્રથ લખ્યો છે જે જૈન તત્ત્વજ્ઞાન અને ભૂગોળના જ્ઞાનને અગે લગભગ મહાકાશ જેવો ગ્રંથ છે, એના પર વિશેષ વિસ્તાર ગ્રંથકર્તાની કૃતિવિચારણાના વિભાગમાં આગળ કરવામાં આવશે એ 2 થના ૩૬ પ્રકાશ (પ્રકરણ) પાડવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રકાશને અને પ્રથકર્તાએ પોતે એક શ્લોક મૂક્યો છે તેની મતલબ નીચે પ્રમાણે છે – જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી જેઓશ્રીની કીતિ છે એવા શ્રી કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ Page #38 -------------------------------------------------------------------------- ________________ [૨૪] કાવ્યરૂપ થરો છે. નિશ્ચિત કરાયેલા જગતનાં તત્ત્વોને દેખાડવામાં દીપક સરખા આ ગ્રંથમાં પ્રકટ થતા અને સમૂહાથી મનોહર આ અગિયા સર્ગ સુખેથી સમાપ્ત થશે.' આ કેક પરથી એમ જણાય છે કે સાસરિકામાં વિનયવિજય ઉપાધ્યાયના પિતાનું નામ તેજપાળ હતું અને માતાનું નામ “રાજશ્રી હતું. આ બને નામો વણિકકુળ બતાવે છે તેજપાળ નામ બહુધા જેન વિકેમાં સવિશેષ પ્રચલિત છે; કારણ કે તે નામને સંબંધ વિરધવલના મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળ સાથે છે. આટલા ઉપરથી સંસારાપણામાં તેઓ વર્થિક-વાણિયા જ્ઞાતિના હતા એમ અનુમાન થાય છે. વરિંકમા જેન ધર્મ પાળતી જ્ઞાતિઓ ઓશવાળ, શ્રીમાળ અને પિરવાડ તથા તે યુગમાં રખવાળ, મેટ. કળ. નાગર જ્ઞાતિઓ પદ્ધ હતી એમ તે ગુગના શિલાલેખો અને ગ્ર પરથી જાય છે ને પછી ચરિત્રનાયક કઈ જ્ઞાતિના હતા તે હુવાનું કોઈ સાધન મળતું નથી ગુર– સદર ટોચ પરથી જણાય છે કે શ્રીવિનયવિજય ઉપાધ્યાયના ગુરુ “શ્રીકતિવિજય વાચક (ઉપાધ્યાય) હતા. લગભગ દરેક ઠેકાણે પોતાનું નામ લખતી વખતે લેખકશ્રીએ પોતાના ગુરુનું નામ “શ્રીતિ એવું તે જરૂર લખ્યું છે જે આપણે હવે પછી શુ; તેથી તેમના ગુરુ શ્રી કાનિવિય ઉપાય હતા એમ ચોક્કસ થાય છે એ દીતિવિજય ઉપાધ્યાયને મૂળ પાટ સાથે સંબંધ કે પ્રકારનો હતો તેનુ આપ જરા સંશોધન કરી. સદર લેકપ્રકાશ ની ખરે એ ગ્રથના લેખક શ્રીવિનયવિજયે પિતાનું વંશવૃક્ષ આપ્યું છે તે એતિહાસિક જરે ખાસ ઉપગી હોઈ તેનું અવતરણ. અત્ર રજૂ કરીએ – શ્રી વર્ધમાનવામી (મહાવીરસ્વામીની પાટે શ્રી ચંદ્રભૂતિ ગાધરના નાના ભાઈ શ્રી યુધમા (૧) ગાધર થયા તેની પાટના દીપકરૂપ શ્રી જંબુશમી (૨) થયા. તેની પાટે સંસાર સમુદ્રમાં નૌકા સમાન શ્રી સ્વામી (૩) થયા તેમના ચરતુમને વિકવર કરવામા ૧ ની ૧૧મ સની છે - આપી ઉપર તેનું અવતરણ કર્યું છે. વિમાનવાવરતિનો નવો ઈતૈિમર. ! पन्न यी दत्र लिमिगत्तन्वे प्रदीपमे, उर्गो निमार्थतार्थनुभग पूर्णोध्यनेमादा ॥ લાક દાખલા જેવા લાયક છે ૧ નો પ્રથમ અને બે રે થયો? ફિકા ન્ જે સર કરી ને પર ' નંદ - કિ .રૂર વાવ ૬-cળ છે આ અદાવીએમ સર્ગ પૂરો થયો” આવી રીતે અને પ્રકારની નીચે ચોથી પંક્તિમાં જરૂરી ફાર કરીને બ્લોક પૃ કર્યો છે અને દરેક અંતિમ લક્ષ્મી પ્રથમની 2 પાઓ એકસરખી જ છે ત્યારે એથી પશ્વિમાં ઉપર -, તે કેસર કત છે Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૫] સૂર્યસમાન શ્રી “શય્યભવસૂરિ (૪) થયા તે મનકના પિતા હતા. તેમની પાટે ઐરાવતેદ્ર જેવા અને લેકમાં પ્રસિદ્ધ યશવાળા શ્રી “યશોભદ્રસુરિ (૫) થયા. તેની પટરૂપ ભારને વહન કરવામા વૃષભ સમાન અને ગણધરના શ્રેષ્ઠ એવા “શ્રી સભૂતિવિજયસૂરિ અને શ્રી ભદ્રબાહુસૂરિ (૬) લક્ષમીને ધારણ કરનારા થયા. તે બનેની પાટે “શ્રી સ્થૂલભદ્રસૂરિ (૭) ઉદય પામ્યા. ત્યારપછી “શ્રી મહાગિરિ અને “શ્રી સુહસ્તિ (૮) નામના ગુરુ (સૂરિ) થયા. તે બન્નેની પાટે “શ્રીસુસ્થિત” અને “સુપ્રતિબદ્ધ (૯) નામના બને ગણપતિએ જગતમાં લક્ષ્મીને ધારણ કરનારા થયા. તેમના પટ્ટરપી ભૂપણને મણિ સમાન “શ્રી ઇદ્રદિન” (૧૦) નામના ગુરુ થયા. તેના પટ્ટના અધિકારી “શ્રીદિન” (૧૧) નામના સૂરિ થયા તેની પાટે “શ્રી સિ હગિરિ' (૧૨) નામના ગુરુ શોભતા હતા તેની પાટે “શ્રી વજગુરુ સ્વામી (૧૩) થયા. તેના પટ્ટને “શ્રી વજુસેન ગુરુ (૧૪) ધારણ કરતા હતા તેને સ્થાને “શ્રી ચદ્ર' (૧૫) ગુરુ થયા તેના પટ્ટ ઉપર “શ્રી સમંતભદ્ર (૧૬) ગુરુ ઉન્નતિ કરનારા થયા તેના પટ્ટને “શ્રી દેવસૂરિ (૧૭) નામના ગુરુ ભજતા હતા ત્યારપછી “શ્રી પ્રદ્યોતનસૂરિ' (૧૮) થયા તેને સ્થાને “શ્રી માનદેવસૂરિ' (૧૯) થયા. તેના પટ્ટને ધારણ કરનાર “શ્રી માનતુ ગ” (૨૦) નામના ગુરુ થયા ત્યારપછી “શ્રી વીર (૨૧) નામના સૂરિ થયા ત્યારપછી “શ્રી જયદેવસૂરિ (૨૨) થયા ત્યારપછી “શ્રી દેવાન દસૂરિ (૨૩) અને ત્યારપછી પૃથ્વી પર “શ્રી વિક્રમ (૨૪) નામના સૂરિ થયા. ત્યારપછી “શ્રી નરસિહ (૨૫) નામે પ્રસિદ્ધ સૂરિ થયા. તેના પટ્ટના સ્વામી “શ્રી સમુદ્ર (૨૬) નામના સૂરિ થયા, તેને સ્થાને “શ્રી માનદેવસૂરિ (૨૭) અને ત્યારપછી “શ્રી વિબુધપ્રભ' (૨૮) સૂરિ થયા તેના પટ્ટ ઉપર “શ્રી જયાન દસૂરિ' (૨૯) સૂરિલક્ષ્મીનુ પિષણ કરતા હતા. તેની પાટે “શ્રી રવિપ્રભસૂરિ' (૩૦) થયા, તેની પાટના સ્વામી “શ્રી યશેદેવ” (૩૧) મુનિરાજ થયા. ત્યારપછી શ્રી પ્રદ્યુમ્ન (૩૨) નામના ગુરુ ઉદય પામ્યા. ત્યારપછી “શ્રી માનદેવસૂરિ (૩૩) થયા. ત્યાર પછી “શ્રી વિમલચર (૩૪) ગુરુ થયા ત્યારપછી “શ્રી ઉદ્યોતને (૩૫) નામના ગુરુ થયા. ત્યારપછી “શ્રી સર્વદેવ” (૩૬) નામના મુનીદ્ર થયા. ત્યારપછી “શ્રી દેવસૂરિ (૩૭) અને ત્યારપછી ફરીથી “શ્રી સર્વદેવ” (૩૮) નામના બીજા સૂરિ થયા. ત્યારપછી આ ભૂતળને વિષે પ્રસિદ્ધ, જાણે કે નિર તર ઉદય પામેલા નવીન સૂચક હોય એમ ઘણા ગુણવાળા “શ્રી યશભદ્ર અને “શ્રી નેમિચક્ર (૩૯) નામના સૂરિરાજ થયા ત્યારપછી અદભુત એવા “શ્રી મુનિચદ્ર (૪૦) નામના મુનિ થયા ત્યારપછી તેના શિષ્યને વિષે શ્રેષ્ઠ એવા “શ્રી અજિતદેવ” (૪૧) અને તેના મુખ્ય શિખ્ય “શ્રી દેવસૂરિ નામના વાદી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા તેઓમાના શ્રી અજિતદેવગુરુને સ્થાને પૃથ્વી પર પ્રસિદ્ધ “શ્રી વિજયસિહસૂરિ (૪૨) થયા ત્યારપછી તેના પટ્ટને ધારણ કરનારા, ચ્છના ભારને વહન કરવામા ધુર ધર એવા બે સૂરિ થયા. તેમાં પહેલા “શ્રી સમપ્રભસૂરિ શતાથ (એક ગાથાના સે અર્થ કરનારા) હતા અને બીજા શ્રી મણિરત્નસૂરિ (૪૩) સપુરુષોના મણિ સમાન હતા ત્યારપછી શ્રી મણિરત્નસૂરિના પટ્ટ ઉપર Page #40 -------------------------------------------------------------------------- ________________ [૨૬] મયિમાન ‘શ્રી જગચ્ચટ્ટ (૪૪) નામના મેટા સિર થયા. તેમના શ્રી દેવેદ્રસર (૪૫) અને શ્રી વિજયસૂરિ એ એ મુખ્ય શિય્યા થયા ત્યારપછી શ્રી દેવસૂરિના શિષ્ય શ્રી દ્યિાનનૈરિ અને શ્રી ધર્મચેષ... (૪૬) ગુરુ થયા. શ્રી ધર્માષની પછી તેના શિષ્ય શ્રી ગમપ્રરિ (૮૭) થયા તેને ચાર દિશામા ઉત્પન્ન થયેલા મનુષ્યાનું રક્ષતુ કરવા માટે યેાદ્ધાની જેલ વિશુદ્ધ બેધ પામેલા ચાર શિષ્યેા થ્યા : શ્રી વિમલપ્રભસૂરિ, પરમાનન્દસૃિ પુતિલકસૂરીશ્વર અને શ્રી સામતિક (૪૮) નામના ગુરુ થયા. એ ચારે શ્રીમપ્રરિના પટ્વેગ હતા તે સેનતિશ્કરિના : શિષ્યે હતા . શ્રી ચદ્રશેખરસૂરિ. શ્રી જયાનંદ નામના સુગિજ અને પોતાના પક્ષી સિંહાસન ઉપર રાજાસમાન ત્રીત શિષ્ય શ્રી દેવસુ દર (૮૯) ગુરુ થયા ત્યારદ શ્રી દેવસુદર ગુરુના પાંચ શિષ્યે થયા શ્રી જ્ઞાનસાગર ગુરુ, દેદીપ્યમાન ગુણવાળા શ્રી ફુલમ ડનસુરિ. મહામા શ્રી ગુત્તુરન્ત ગુરુ. શ્રી સેમસુદર ગુરુ (૫૦) અને શ્રી સાધુરત્ન ગુરુ ત્યારબાદ શ્રી દેવ!દ સનીધરની પાટે શ્રી સામસુદ- ગુરુ હતા. તેને પૂછ પાચ શિષ્યા હતા. તેમા પેાતાના પટ્ટરૂપી ગમનાગડુમાં સૂર્યમાન મુખ્ય શિષ્ય શ્રી મુનિસુદર” (૫૧) નામના ગધર ાજ શ્રી જચ્ચસુરિ ત્રીજા શ્રી ભુવનસુદર નામના. ધા શ્રી જિનસુ ંદરસૃરિ અને ના શ્રી બિકીનિસુરી- થયા. ત્યારપછી શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર સૂર્યસમાન શ્રી રત્નશેખર (૫) નામના ગુરુ થયા. તેમના પટ્ટને ધારણ કરનાર અને રાજાને પત્તુ પ્રત્ય લકમી શબ્દ વડે યુક્ત સાગર' એટલે શ્રી લક્ષ્મીસાગર (૫૩) સૂરિ થયા ત્યારપછી તેના પદ્યને ધાર્મ્ડ કરનાર અને સાધુએના ગુરુ શ્રી સુમતિ (૫૮) નાના પ્રભુ પ્રભાને વહન કરતા હતા તેના પત્રને મેટા શુના ઉદયવાળા હેમ' શબ્દ સહિત ‘મિ” એટલે ‘શ્રી હેમવિમળરિ (૫૫) દ્વીપાવવા લાગ્યા તેની પાટે ઉગ્ર તપવાળા વેરાગ્યરતમાં અગ્રેસર અને ભવ્યેશને ઉપકાર કળમા તત્પર એવા શ્રી આદિવમળ’ (પદ) નામના ગણુધર થયા. તેમણે સંવત્ ૧૫૮૨મે હૈં ક્રિયાઉદ્વાર કરીને જિનશાસનના શિખર ઉપર નાકાની જેમ ીતિને ફેલાવી હતી. પદ્મ એટલે કમળને અને ખીત અર્થમાં પ્રમા એટલે જ્ઞાના િક્ષ્મીને ઉલ્લાસ કરતા. નિર્મળ માર્ગવાળા અને પાપી પકથી રહિત એવા એ આન દિવમળ નામના ગુરુ ની જેમ મનેહર દીપના હતા. શરદઋતુની જેમ સ્નેહર કાતિનળા તેમણે પ્રમાદરૂપ વાદળથી હકાયેલા અને તેને લઇને મંદ કિરણુવાળા અરિત્રરૂપી સૂર્યને દેદીપ્યમાન ક્યાં પુને ત્યારપછી તેમની પાર્ટ તપમાં અધિક ભાગ્યના નિધિ સમાન, શ્રુતના સાગર સમાન સારા વિધાનને વૃદ્ધિ પમાડનાર ચદ્ર જે ઉજ્જવળ યશવાળા અને જૈનહમઘુર ધર શ્રી વિજયદાનસૂરિ' (૫૭) નામના ગુરુ કાર્તિને ધારણુ કરતા હતા. તેમની પાટે વિજય વડે ઉલ્લાસ પામતા ‘શ્રી નીવિજય’ (૫૮) નામના ગુરુ થયા. તેમને મહિમા આ કલિયુગમા પણુ દેવાએ વિસ્તાર્યાં હતા, તેમના વચનથી સ્વેના સ્વામી અકખર ખાદશાહ હુ શ્રેષ પામ્યા હતા તથા દયા અને દાનમાં ઉડ્ડાર એવા તેઓએ આખી પૃથ્વીને અરિડુતના ધર્મમય કરી હતી ત્યારપછી તેમની પાટે ચીર એવા શ્રી વિજયસેન’ (૫૯) સૂરિરાજે • Page #41 -------------------------------------------------------------------------- ________________ [૨૭] તપગચ્છરૂપી રાજ્યની ધુરાને ધારણ કરી. તેમને અકબર બાદશાહની સમક્ષ મેટો વાદીઓના સમૂહે આપેલી જયલક્ષમી વરી હતી તેમની પાટે મુકુટના મણિની જેમ જેની કીર્તિરૂપી કાંતિનો પ્રતાપ દેદીપ્યમાન હતો, જેની મોટી તપલકમી વિસ્તાર પામી હતી એવા અને શુદ્ધ બુદ્ધિવાળા ગૌતમ ગણધરની પ્રકૃતિરૂપ, અતિ દક્ષ અને જ ગમ કલ્પવૃક્ષ જેવા “શ્રી વિજયદેવ (૬૦) નામના સૂરિ થયા. તે વિજયદેવસૂરિએ પોતાની પાટે સ્થાપન કરેલા સૂરિ “શ્રી વિજયસિંહ (૬૧) નામના સુગુરુ દીપકની પેઠે પોતાના તેજ વડે જગતને દીપાવવા લાગ્યા તેઓ પૃથ્વી પર ભવ્ય- જનોના સમૂહને પ્રતિબંધ કરીને પોતાના ગુરુ વિદ્યમાન હોવા છતા દેવને પ્રતિબંધ કરવા માટે અમારા પ્રેમને ત્યાગ કરીને સ્વર્ગને પ્રાપ્ત થયા. ત્યારપછી હમણ શ્રી વિજયદેવ નામના તપગચ્છના સ્વામીએ પોતાની પાર્ટીના સ્વામી તરીકે સ્થાપન કરેલા, મોટા ગુણસમૂહને ધારણ કરનારા અને મોટા ભાગ્યના સ્થાનરૂપ “શ્રી વિજયપ્રભ (૬૨) નામના ગણધર વિજય પામે છે” આ લખાણ ટાંચણ આપણું ચારિત્રનાયક શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું પિતાનું લખેલ છે સદર પ્રશસ્તિ લોકપ્રકાશ નામના ગ્રંથને છેડે સ વત્ ૧૭૦૮ ના વૈશાખ શુદિ પાચમને જ જૂનાગઢમાં લખી છે એમ લેખકશ્રી પોતે જ સદર પ્રશસ્તિને છેડે લખે છે. એટલે સ વત્ ૧૭૦૮માં શ્રી તપગચ્છના નાયક શ્રી વિજયસિ હસૂરિ હતા એમ નિશ્ચિત થાય છે. વિજયપ્રભસૂરિને આચાર્યપદ મળ્યું નહોતુ તે આગળ જોવામાં આવશે. તેઓ તપગચ્છની બાસઠમી પાટે થયા તે ઉપર જણાવેલા આકડાઓ પરથી જણાય છે. આ સ બ ધમાં થોડી ગેરસમજતી જણાય છે. વિજયસિહસૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૦૯ના અષાડ શુદિ ૨ ને દિવસે છે, એમ છતા આ લોકપ્રકાશ ગ્રંથ સ ૧૭૦૮મા વૈશાખ શુદિ પ ને રોજ પૂરો થયો છે, તેમાં વિજયપ્રભસૂરિનું નામ કેવી રીતે આવી શકે તે સમજવું મુશ્કેલ છે શ્રી વિજયપ્રભનુ આચાર્યપદ ગાંધારમા સં ૧૭૧૦માં થયું છે. આ બાબત વધારે તપાસ કરવા યોગ્ય છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયને બાકીનો સમય વિજયપ્રભસૂરિના સમયમાં પૂરો થાય છે તેથી અત્યારે આપણે જે સમયનો વિચાર કરીએ છીએ તે વિજયપ્રભસૂરિનો સમય છે તે ધ્યાનમાં રાખવું આ સબધી વધારે વિગત છેવટના વિભાગમાં આપી છે જીવનસમય– શ્રી વિનયવિજય ઉપાધ્યાયને જન્મ કઈ સાલમાં થયો તેને માટે કઈ પ્રકારની માહિતી મળી શકતી નથી. તેમના સ્વર્ગગમનનો સમય બરાબર મળી આવે છે, તે માટે આપણે શ્રી શ્રીપાળરાસની પ્રશસ્તિ જોઈએ ચોક્કસ તારીખ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી આ પ્રશસ્તિને અને થોડો ઉલ્લેખ કરવાની જરૂર છે સ વત્ , ૧૭૩૮મા “રાંદેર” શહેરે (સૂરતની બાજુમા) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ચાતુર્માસ કર્યું હતું. ત્યાં તેમણે “શ્રીપાળરાસની શરૂઆત સંઘના આગ્રહથી કરી રાસના ત્રણ ખડ પૂરા કર્યા અને ચોથા ખડનો થોડો ભાગ Page #42 -------------------------------------------------------------------------- ________________ ? * [૮] રચાં ખાદ તેનું સ્વગમન થયુ. ત્યારપછીનું રાસરચનાનુ કામ શ્રીમદ્યશેાવિજય ઉપાધ્યાયે પૂર્ણ કર્યું એ હકીકત સદર રાસની નીચેની ‘ પ્રશસ્તિ ’માં ઉપાધ્યાય શ્રીમદ્યશે!વિજયજીએ પેાતાને હાથે લખી છે તેથી તે પુરાવા તરીકે ઘણી મહત્ત્વની વાત છે. પ્રશસ્તિ નીચે પ્રમાણે :~~ વાયા છે. ૧ જસ તપગચ્છ નંદન સુરતરુ પ્રગટવા, હીરવિજય’ગુરુરાયા છે, અખરશાહે જમ ઉપદેશે, હેમસૂરિ શાન મુદ્રાએ, નચા હીરા જે પ્રભુ હેાતા, શાસન સહિ તામ પટે પૂર્વાચલ ઉચેા, દિનકર તુલ્ય ગંગાજળ નિર્મળ જાની રતિ, સઘળે જગમાહી શાહ સભામાંહે વાદ કરીને, જિનમત થિરતા ચાપી છ, બહુ આદર શાહે દીધેા, બિરુદ સવાઈ માપીછ શ્રી વિજયસેનસૂરિ' નસ પટધર. ઉદયા મહુ ગુણવંતા છે, ાસ નામ સિદિશ છે ચાલુ, જે મહિમાએ મહતા છ શ્રી વિજયપ્રભ' તસ પટવારી, સૂર પ્રતાપે મારે છે, એહ રાસની રચના કીધી, સુંદર તેને રાજ્યે ૭. સૂરિ હીરગુરુની કીરતી કીર્તિવિજય ઉવજ્ઝાયા જી; શિષ્ય તાસ શ્રી વિનયવિજય વર, વાચક’ સુગુણુ સાહાયા ૭. ७ વિદ્યા વિનય વિવેક વિચક્ષણુ, લક્ષણ લક્ષિત દેહા જી, સેાલાગી ગીતારથ સાથ, સાત સમર સનેડા છે. સંવ્રત · સત્તર અડત્રીશ વર્ષે, રડી ‘રાદેર’ચામાસે છ, સઘતા ગ્રહથી માવો, રાસ અધિકા ઉલ્લાસે છ. સાપ્તાત ગાથા વિરચી, પહેાતા તે સુરલેકે જી, તેના ગુણુ ગાવે છે. ગારી, મિલી મિલી થાકે તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર શ્રી ‘તવિજ્ય’ વિષુવયસેવક, મુજસવિજય ભાગ થાકતા પૂરણુ કીધા, તાસ ચત તેને વળી સમતિષ્ટિ જે નર, તે જે ભાવે એ ભત્તુશે ગુÀ, તસ ધ્રુર ચેકે છ ૧૦ હાયા છ, ઉવજ્ઝાયા’૭. ૧૧ સ કેતે છે, તણે હિતહેતે છ ૧૨ મગમાળા જી, ખપુર ત્રિપુર સુંદર મઢિ, મણિમય દેડ સબળ સસને પદ્ઘિ, રગ અલગ અનુક્રમે તેડુ મહાચ પદવી. વહેશે જ્ઞાન * * પડહુ અમારિ હેમ સમાન કહાયા છે, ચઢાયા જી. પ્રતાપી ૭, વ્યાપી છે. २ 3 ૪ પ્ ૮ ૯ ઝાકઝમાળજી. ૧૩ સાના જી, વિશાળજી. ૧૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ [૯] આ પ્રશસ્તિ પરથી જણાય છે કે સ વત્ ૧૭૩૦મા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રાંદેરમાં ચોમાસુ કર્યું હતું આ રાસની પ્રશસ્તિ પર વધારે વિવેચન આગળ જતાં થશે. અહી તે પરથી આપણે સમજી શકીએ છીએ કે તેઓ સ વત્ ૧૭૩૮ના ચાતુર્માસ દરમ્યાન કાળધર્મ પામ્યા આ રીતે તેઓના સ્વર્ગગમનને સમય નિણત થાય છે. તેઓશ્રીને જન્મસમય નક્કી થઈ શકે તેવું કોઈ પણ સાધન મળી શક્યું નથી હવે પછી તેમની કૃતિઓ પર વિવેચન આવશે તે પરથી માલૂમ પડશે કે તેઓએ શ્રી કલ્પસૂત્ર પરની સુબાધિકા ટીકા સંવત્ ૧૬૯૬ની સાલમાં જેઠ શુદિ ૨, ગુરુવારે પૂરી કરી હતી સદર ટીકાની કૃતિ જોતાં તે વખતે તેમનું વય ૩૫ વર્ષનું ઓછામાં ઓછું હોવું સ ભવે, તો તે રીતે વિચારતા તેઓશ્રીને જન્મ સ વત્ ૧૬૬૧ લગભગ ગણાય તેમની કૃતિઓ વગેરેનો વિચાર કરતા હું તેમને સમય સ વત્ ૧૬૬૦ થી ૧૭૩૮ સુધી મૂકુ છું જન્મસમય માત્ર અનુમાનથી મૂકયો છે, તેમાં પાચ-દશ વર્ષ વધારે-ઓછા બને બાજુએ હોય. સ્વર્ગગમન– સમયે તે નક્કી જ છે તારીખ મળી શકતી નથી. આ ઉપરથી શ્રી વિનયવિજય મહારાજનો સમય આપણે વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધ અને અઢારમી સદીના પૂર્વાર્ધ ગણી શકીએ અગ્રેજી સાલ ઈ સ ૧૬૦૪ થી ૧૯૮૨ આવે એટલે આખી ઈસ્વીસનની સત્તરમી સદીને ઈતિહાસ તેઓશ્રીને સ્પર્શે છે. ગુજપર પરા– શ્રી વિનયવિજયજીએ તપગચ્છમાં દીક્ષા લીધી તે વખતના અરસામાં તેમની ગુરુપર પરા કેવા પ્રકારની હશે તે વિચારવું પ્રાસંગિક છે. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં જૈનધર્મને અપનાવનાર અનેક મહાપુરુ થયા છે તેઓએ પોતાની પ્રતિભા અને સાહિત્યશક્તિથી જેમ જ્ઞાનના ક્ષેત્રમાં સુંદર કાર્ય કર્યું છે તેમ જ વિશુદ્ધ ચારિત્રથી અને મજબૂત સ્વાત્માકુશથી જૈનશાસનને દીપાવ્યું છે. આપણે શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુરુપર પરા જરા જોઈ જઈએ. એટલે આખી સત્તરમી સદીને સહેજ ખ્યાલ આવે સત્તરમી સદી પર શ્રી વિજયહીરસૂરિની છાયા જરૂર પડી હોય એમ જૈન સમાજનો તે કાળને ઈતિહાસ વાંચતા લાગ્યા વગર રહે તેમ નથી તેમનો જન્મ તો સોળમી સદીમાં સવ ૧૫૮૩માં થયો અને તેમની દીક્ષા સ વત્ ૧૫૬માં થઈ પણ તેમને સર્વ વિકાસ સત્તરમી સદીમાં થયે નાડુલાઈમાં તેમને પડિત પદ ૧૬૦૭માં આપવામાં આવ્યું અને બીજે જ વર્ષે સંવત્ ૧૬૦૮માં ઉપાધ્યાયપદ મળ્યું શિરોહીમાં આચાર્યપદ ૧૬૧૦માં આપ્યું એ હીરવિજયસૂરિ તપગચ્છમાં ૫૮મી પાટે થયા તે વાત ઉપર ટાયેલ લોકપ્રકાશ ગ્રંથની પ્રશસ્તિમાં જોઈ ગયા. શ્રી હીરવિજયસૂરિ ઉગ્ર પ્રારબ્ધી અને ક્રિયાપાત્ર તથા વિદ્વાન હતા શ્રી “હીરસૌભાગ્ય કાવ્ય તથા શ્રી વિજય પ્રશસ્તિ કાવ્ય વગેરે જેતા તેઓની તપગચ્છમાં આમ્નાય અચળ હતી Page #44 -------------------------------------------------------------------------- ________________ [૩૦] એમ જણાય છે અકબર પાદશાહને આમ ત્રણથી ગાંધારથી વિહાર કરી તેઓ ફત્તેપુર સિકરીમાં પાદશાહને સ. ૧૬૩૯ભા મળ્યા અને ત્યાં તેમણે બાદશાહ સમક્ષ જૈન ધર્મના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું પાદશાહની તેમના તરફ પસદગી સારી થઈ. તેમણે પાદશાહનો ચાહ પણ મેળવ્યો અને પાદશાહે તેમને જગદ્ગુરુનું બિરુદ સ. ૧૬૪૦માં આપ્યું. તેઓશ્રીનું સ્વર્ગગમન સં. ૧૬૫રમા “ઉના” (સેરઠ) ગામે થયુ આ પ્રતાપી આચાર્યની અસર આખી સદી પર થઈ છે. તેમણે સાધુઓના શિસ્ત માટે ખૂબ વિચાર કર્યા જણાય છે અને “ધર્મસાગર’ જેવી પ્રબળ વ્યક્તિને પણ પોતે અકુશમાં રાખી શકયા છે એ તેમનું આમતેજ બતાવે છે તેમના ગુરુ “વિજયદાનસૂરિ ૧૯૨૧મા સ્વર્ગે જતા તેમના પર તપગચ્છની સર્વ જવાબદારીઓ આવી. એ જવાબદારી તેઓએ કેટલે બાહોશીથી ઉપાડી લીધી તે શ્રી હીરસૌભાગ્યાદિ ગ્રાથી જોઇ શકાય છે તેમના શિષ્ય “વિજયસેનસૂરિને આચાર્યપદ સ વત્ ૧૬૨૮માં આપ્યું. શ્રી વિજયસેનસૂરિનુ સ્વર્ગગમન સ વત્ ૧૬૭રમા થયુ એ તપગચ્છની ૫ભી પાટે થયા આ બને આચાર્યોનો શાસ્ત્રબોધ એટલો સારો હતો કે આજે પણ તેમના લખેલા હીરપ્રશ્ન અને સેનપ્રશ્ન ખૂબ આધારભૂત ગણાય છે. એમા શિષ્યો કે શ્રાવકોએ જે શિકાઓ પૂછી તેના તે આચાર્યોએ જવાબ આપ્યા છે, પણ એ પ્રશ્નો વિચારતા તે યુગમાં કેવા સવાલો થતા હતા, લોકોની તત્પરુચિ અને ક્રિયારુચિ કેવી હતી, લોકે કિયામાર્ગ તરફ કેટલું વલણ ધરાવતા હતા વગેરે અનેક બાબતો પર અજવાળું પડે તેમ છે. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય “શાતિચક્રને ઉપાધ્યાયપદ સંવત ૧૯૪૦માં પ્રાપ્ત થયુ “ભાનુદ્રને ઉપાધ્યાયપદ સંવત્ ૧૬૪૮મા પ્રાપ્ત થયુ શિષ્ય સિદ્ધિચદ્ર “કાદ બરી” ઉપર સરળ ટીકા રચી છે. આ યુગમાં સાહિત્યસેવા ઠીક થઈ જાય છે, પણ શ્રી વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપગચ્છમાં અદર–અદરની ખટપટ ખુબ થઈ “શ્રી વિજયસેનસૂરિના શિષ્ય અને તે સમયના તપગચ્છનાયક શ્રી “વિજયદેવસૂરિએ તે સમયમાં ઉદ્ભવેલા સાગરગરછ શરૂઆતમા પક્ષ કર્યો. એ વાત તે સમયના બીજ સાધુઓને પસંદ ન પડી, એટલે શ્રી સામવિજય, ભાનુચ અને સિદ્ધિચકે મળી તપગચ્છના આચાર્યપદ પર રામવિજયની સ્થાપના કરી અને તેમનુ “વિજયતિલકસૂરિ નામાભિધાન કર્યું. પણ બન્યું એવું કે વિજયતિલકસૂરિ તો આચાર્યપદ પર આવ્યા પછી તુરત જ કાળ કરી ગયા. એટલે તેમના સ્થાન પર તપગચ્છની પાટે “વિજયઆન દસૂરિની સ્થાપના સ ૧૬૭૬માં કરવામાં આવી આ રીતે તપગચ્છમાં એક વખતે બે આચાર્ય થયા ‘વિજયદેવસૂરિ અને “વિજય આનંદસૂરિ Page #45 -------------------------------------------------------------------------- ________________ [૩૧] ત્યારપછી બને આચાર્યો વચ્ચે મેળ ૧૯૮૧માં થયે, પણ અતે વિષમ સ્થિતિ થઈ અને એક ગચ્છના બે ભાગલા પડી ગયા વિજયદેવસૂરિને અનુસરનારા દેવસૂર’ના નામથી ઓળખાવા લાગ્યા અને વિજય આન દસૂરિને અનુસરનારા “આન દસૂર અથવા “અણુસૂરીના નામથી ઓળખાવા લાગ્યા. એક બાપના અને દીકરા હોવા છતા મતભેદ રહ્યો અને મમત્વ થયો. એ અરસામાં જે પરિસ્થિતિ થઈ કચવાટ શરૂ થયા અને સઘમાં ભિન્નતા થઈ તેની અસર અત્યાર સુધી ચાલે છે. અવિચ્છિન ધારા તૂટી ગઈ અને સઘમાં સમાજહિતના સવાલેની ચર્ચાને બદલે અંગત ગર્ચા. કરેલ કાર્યની ટીકા અને ઢંગધડા વગરની વિચારોની કાપાકાપી શરૂ થઈ તપગચ્છની થયેલી આ દશાનો ત્યારપછી અનિષ્ટ ફેજ થયો. સમાજે યુદ્ધક્ષેત્રનું રૂપ લીધું અને વાડી-બધી વધતી જ ચાલી ને તે હજુ પણ વધતી જ જાય છે તે યુગનો ઈતિહાસ સમજવા માટે આ આખી પરિસ્થિતિ ધ્યાનમાં રાખવા લાયક છે , એ મહાપ્રભાવશાળી આચાર્ય શ્રી હીરવિજ્ય પાસે “શ્રી કીતિવિયની દીક્ષા સ. ૧૯૩૧માં અમદાવાદમાં થઈ તે વખતે કુલ ૧૮ જણને દીક્ષા આપવામા આવી શ્રી કીતિવિજય સાથેના દીક્ષિતમાં એક ધનવિષ્ણુ નામ આવે છે તેમણે શ્રી મુનિસુદરસૂરિકૃત શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ પર ટીકા રચી છે તે ઉપલબ્ધ છે. આ કીર્તિવિજ્ય સાથે તે જ દિવસે સોમવિજયે દીક્ષા લીધી. તે ગેમવિજ્ય અને કીતિવિજય સંસારીપણે સગા ભાઈઓ હતા એમ શ્રી શાતસુધારસની પ્રશસ્તિ પરથી જણાય છે. (જુઓ પૃ. ૪૫) આ કીર્તિવિજયની પાસે આપણુ ગ્રથના કર્તા શ્રી વિનયવિજયની દીક્ષા થઈ કઈ સાલમાં અને કેટલી વયે દીક્ષા થઈ તેની કશી વિગત કઈ પણ સ્થળેથી મળી શકી નથી શ્રીવિજ્યદેવમૂરિ(ર૦)ની પાટે શ્રી વિજયસિહસૂરિ આવ્યા તેઓ ૬૧મા પટ્ટધર થયા, પણ ગુરુની હયાતીમા કાળ કરી ગયા (સ ૧૭૧૦) તેમની પાટે ૬રમા પટ્ટધર શ્રી વિજયપ્રભસૂરિ આવ્યા તેમના રાજ્યમાં આ ગ્રંથ થયો તે પ્રશસ્તિ પરથી જણાય છે. કેટલાક વિજયપ્રભસૂરિને ૪૧મી પાટે પણ ગણે છે. આ સમયને ઈતિહાસ તથા સમકાલીનોની હકીક્ત આગળ ઉપર આવશે. અત્ર તે ગુરુપર પરા બતાવવા પૂરતો આટલો ઉલ્લેખ કર્યો છે જીવનચર્યા– શ્રી વિનયવિજય ઉપાધ્યાયની જીવનચર્યાના સ બ ધમાં કાઈ પણ હકીકત ઉપલબ્ધ થતી નથી તેમના કેઈ શિવે તેમને રાસ પણ લખ્યું નથી, એટલે એમના જીવન સ બ ધી હકીક્ત માત્ર અનુમાન ઉપરથી અને તેમના લેખો ઉપરથી તારવવી પડે તેમ છે. તે સિવાયે કાઈ પણ હકીકત મળી શકી નથી એમના સ બ ધમાં લોકવાતો ચાલે છે તે વાતનો સંક્ષિપ્ત નિર્દેશ કરી તેની શક્યાશક્યતા વિચારી જઈએ Page #46 -------------------------------------------------------------------------- ________________ [૩૨] એક લેકકથા નીચે પ્રમાણે છે– શ્રી “વિનયવિજય’ અને ‘યશવિજયજેઓ આગળ જતાં બને “ઉપાધ્યાય થયા હતા તેમના સ બ ધમાં એક એવી વાર્તા ચાલે છે કે એ બને કાશીએ જઈ ગુપ્ત વેશે રહ્યા. સાધુ પણના વસ્ત્રો દૂર કર્યા અને તેમણે “વિનુલાલ” અને “જસુલાલનાં નામ ધારણ કરી બ્રાહ્મણ પડિત પાસે રહી બાર વર્ષ સુધી ન્યાયને અભ્યાસ કર્યો ગુરુ એમના અભ્યાસથી રાજી હતા, પણ એક ન્યાયનો વિશિષ્ટ ગ્રથ ગુરુ પિતાના કુળના પુત્રો સિવાય અન્ય કેઈને બતાવતા નહિ જસુલાલને આ હકીક્તની ખબર પડી હતી. એક વખત ગુરુ તે ગ્રંથને અભ્યાસ પિતાના પુત્રને કરાવતા હતા અમુક કટિ લગાવતા હતા ત્યારે જસુલાલે એને બીજી રીતે બરાબર લગાવી ગુરુને એનાં જ્ઞાન અને બુદ્ધિની તીવ્રતા માટે માન થયુ. એણે જણાવ્યું કે સદર ગ્રથ તેઓ માત્ર એક વાર જસુલાલ અને વિનુલાલ પાસે વાંચી જશે જસુલાલને આનદ થયો એ ગ્રથ ૧૨૦૦ ગાથાને હતો એણે વિનુલાલને કહ્યું કે-ગુરુ બીજે દિવસે આપણી પાસે એ ગ્રંથ વાંચે ત્યારે તેને પ્રથમના ૭૦૦ શ્લોક પિોતે મહોઢે રાખી લેશે અને છેવટના ૫૦૦ શ્લોકે વિનુલાલે યાદ રાખવા. એ પ્રમાણે થયુ. ગુરુએ બીજે દિવસે સદર ગ્ર થ એક વાર બને શિષ્ય પાસે વાગ્યે જસુલાલે ૭૦૦ શ્લેકે યાદ રાખો લખી નાખ્યા અને બાકીના ૫૦૦ શ્લોક વિનુલાલે લખી નાખ્યા. ગુરુને લખેલી પ્રતિ બતાવી ત્યારે ગુરુમહારાજને પિતાના બન્ને શિષ્યોની યાદશક્તિ માટે સાન દાશ્ચર્ય થયુ ગુરુએ કહ્યું “તમે બ્રાહ્મણ ન હોઈ શકે ” તે વખતે વિનુલાલ અને જસુલાલે પિતાની મૂળ હકીકત અને પિતે બન્ને જન હેવાપણની વાત ગુરુને જણાવી દીધી ગુરુ મહારાજને આનદ થયો શિષ્યોએ કહ્યું કે કઈ વાર અડચણ આવે તો ગુજરાતમા પધારજો અને ત્યા યશોવિજય અને વિનયવિજયને પૂછશે તે ગુજરાતમાં કોઈ ઠેકાણે તેમનો પત્તો લાગ્યા વગર નહિ રહે. ગુરુએ અભ્યાસ પૂર્ણ થયેલો જાહેર કરી બને શિષ્યોને રજા આપી. શિષ્યો સાધુના કપડા પહેરી ગુજરાતમાં આવ્યા. આ હકીકતમાં કવચિત્ એમ પણ સભળાય છે કે ગુરુએ એક રાત્રિ એ ગ્રંથ વાંચવા આપે. એક રાત્રિમાં ૭૦૦ શ્લોક અને પ૦૦ શ્લોક અનુક્રમે જસુલાલ અને વિનુલાલે યાદ કરી લીધા આ હકીકત કેટલે અંશે બનવાજોગ છે તે પર વિચાર કરીએ. સદર હકીકતમાં જસુલાલ અને વિનુલાલ બાર વર્ષ કાશીમાં રહ્યા અને તેમણે ત્યાં બ્રાહ્મણ પડિત પાસે અભ્યાસ કર્યો એમ જણાવવામાં આવે છે એ વાત બનવાજોગ લાગતી નથી તેના કારણે નીચે પ્રમાણે છે : (૧) શ્રી વિનયવિજય ઉપાધ્યાયે જે કૃતિઓ કરી છે તેની તિથિઓ વિચારતા તેઓ બાર વર્ષ કાશીમાં રહી શક્યા હોય તે વાત બનવાજોગ નથી, Page #47 -------------------------------------------------------------------------- ________________ [૩૩] (૨) શ્રી વિનયવિજય ઉપાધ્યાયના પિતાના કહેવા પ્રમાણે શ્રી લોકપ્રકાશ 2 થ સવિત ૧૭૦૭માં પૂરો થયે એ ગ્રંથ સમગ્ર જન શાસ્ત્રના સાર જેવો હોઈ અને તેમા લગભગ બારશે ઉપરાત શહાદત અનેક શાસ્ત્ર ની હોઈ એની તયારીમાં જે સમય જાય તે જોતા સંવત્ ૧૭૦૦ થી ૧૭૦૭ સુધીમાં તો શ્રી વિનયવિજય કાશી જઈ શકે તેવું જણાતું નથી. (૩) “સુજશવેલીભાસમાં જણાવ્યા પ્રમાણે યશોવિજય ઉપાધ્યાયના ગુરુ નયવિજય અમદા વાદમાં સ. ૧૬૯ મા ચાતુર્માસ રહ્યા ત્યા શેઠ ધનજી સૂરાની વિજ્ઞપ્તિથી કાશી જવાનો નિર્ણય કર્યો. ગુરુ સાથે ગયા કાશીમાં ત્રણ વર્ષ રહ્યા અને ચાર વર્ષ આગે રહ્યા. એ હિસાબે સ વત્ ૧૭૦૦ થી ૧૭૦૭ સુધી ઉપાધ્યાયજીને અભ્યાસકાળ ગણાય. એ રીતે વિચારતા કાશીમાં બાર વર્ષ અભ્યાસની વાત અસ ગત બને છે (૪) એમાં યશવિજયના ગુરુ શ્રી “નયવિજયના નામને કેઈએ વિનયવિજયના નામ સાથે સેળભેળ કરી દીધુ જણાય છે નામમાં એટલું બધું સામ્ય છે કે એકવાર ગફલતી થઈ તો તે ચાલુ થઈ જાય તે પૂરતો સભવ છે વર્તમાન કિસ્સામાં તેમ થયુ હોય એમ વધારે લાગે છે. શ્રી યશોવિજય ઉપાધ્યાયની કૃતિઓ અને વિનયવિજયજીની કૃતિઓ જોતાં બન્નેના અભ્યાસના ક્ષેત્રો તદ્દન જુદા જણાય છે. યશોવિજયમાં ન્યાય તરવરે છે ત્યારે વિનયવિજયમાં આગમજ્ઞાનની માત્રા વધારે પડતી દેખાય છે “લોકપ્રકાશના લખનારને એક બાજુ રાખીએ અને ન્યાયખ ડખાદ્ય જેવા તાર્કિક ગ્ર ને સામે રાખીએ ત્યારે અભ્યાસની વિવિધતા તરવરી આવ્યા વગર રહે તેમ નથી એકસરખા રસવાળાને સહાધ્યાયી તરીકેનો સંબધ બને એકસાથે અભ્યાસ કરનારના રસાસ્વાદમાં આટલો બધે ફરક ન સભવે આખો ઈતિહાસ વિચારતાં શ્રી વિનયવિજય અને યશોવિજય અભ્યાસ કરવા કાશી સાથે ગયા હોય એ વાત સભવિત લાગતી નથી અને સુજસવેલીભાસ લબ્ધ થયા પછી તો એ સહાગની સભવિતતા લગભગ ન માનવાના નિર્ણય સુધી પહોચી ગઈ જણાય છે. સુજલીભાસ વગેરે બાબતે પર આગળ વિવેચન આવશે ત્યા પણ આ વાત સુસ્પષ્ટ થઈ જશે ( ૨ ) એક બીજી દતકથા શ્રીયુત મોહનલાલ દલીચ દ દેશાઈ “નયકર્ણિકા ”ના ઉદઘાત(પૃ. ૪૦–૧)માં નીચેના શબ્દોમાં રજૂ કરે છે , Page #48 -------------------------------------------------------------------------- ________________ [૩૪] “એક સમયે શ્રી વિનયવિજયજીનું ચોમાસુ ખ ભાતમાં થયુ. ખંભાત બંદર આ સમયમાં વ્યાપારની બાબતમાં અગ્રસ્થાન ધરાવતું હતું. શ્રાવકે પિસેટકે બહુ સુખી હતા અને તેની સાથે જિનેશ્વર પ્રત્યે ભક્તિવાળા અને ગુરુ પ્રત્યે વિનયવાળા હતા આ વખતે ત્યાં બ્રાહ્મણ પડિતનુ જોર હતુ શ્રી વિનયવિજયજી સવારના વ્યાખ્યાન આપવાનું શરૂ કરતા ત્યારે બ્રાહ્મણ પંડિત હમેશા આવી શાસ્ત્રાર્થ અને વાદવિવાદ ચલાવતા. આથી ઉપાધ્યાય વ્યાખ્યાન કરી શકતા નહિ અને શ્રાવકે કઈ શ્રવણ કરી શક્તા નહિ તેથી નિરાશ થતાં. શ્રી વિનયવિજયજીને લાગ્યું કે બ્રાહ્મણો નિરર્થક ક ટાળો આપે છે અને પિતાનુ ઉપદેશનું કાર્ય થઈ શકતું નથી, તેથી તેમણે શ્રીમદ યશોવિજયજીને આનો પ્રતિકાર કરવા અર્થે લાવ્યા. શ્રીમદ્દ આવ્યા અને એક સરસ યુક્તિ શોધી કાઢી તેઓશ્રીએ એક શ્લેક એ રચ્યો કે તેમાં ઓષ્ઠસ્થાની અક્ષરે પ, ફ, બ, ભ, મ લગભગ ચાલ્યા જ આવે આ શ્લોક ઉપાશ્રયના દ્વાર ઉપર ચોટાડ્યો અને તેની નીચે એ ભાવાર્થની સૂચના કરી કે જે કોઈ શાસ્ત્રાર્થ કે વાદવિવાદ કરવા ઈચ્છતો હોય તે જ ઉપરનો શ્લોક પિતાના બે હોઠે એક બીજાને અડાડ્યા વગર બેલી શકે તો જ ઉપાશ્રયના દ્વારની અ દર આવી શકે અને શાસ્ત્રાર્થ કરી શકે. હોઠ એક-બીજા શ્લોક બોલતી વખતે અડક્યા નથી તેની પરીક્ષા એ જ કે નીચેના હોઠને સિદર લગાડી તે શ્લોક બોલવો અને તે બેલતા ઉપલા હોઠને સિંદૂર ન લાગ જોઈએ સવાર પડતા વ્યાખ્યાન શરૂ થયુ અને બ્રાહ્મણ પડિતે આવ્યા તેઓએ કાર પરની સૂચના વાચતાં જોયું કે પોતે શરત પ્રમાણે શ્લોક બોલી શકે તેમ નથી, તેથી ચાલ્યા ગયા. આ દિવસે વ્યાખ્યાન નિરાબાધ ચાલ્યુ અને શ્રાવકે આનદ પામ્યા ત્યારપછી શ્રી યશોવિજયજીને શરત પ્રમાણે શ્લોક બોલવાનું કહેતા તેઓ પોતાને તેમ બોલવાને અભ્યાસ હતો તેથી નીચેના હઠને સિ દર ચોપડી ઉપલા હોઠને સિ દર ન લાગે તેવી રીતે કડકડાટ બોલી ગયા. આથી બ્રાહ્મણ ખિન્ન થઈ ગયા આટલેથી વાત અટકાવી શકાતી હોવા છતાં પણ બ્રાહ્મણોને શ્રીમદ્ યશવિજયજીએ યથાયોગ્ય શાસ્ત્રાર્થ કરવાનું કહ્યું બ્રાહ્મણોએ હા પાડી એટલે રાજસભામા તત્સ બધે નિયમિત તામ્રલેખ થયો અને તેમાં શ્રી યશોવિજયજીએ એવી શરત નાંખી કે તે હારે તે જૈન સાધુવેષ તજી દઈ બ્રાહ્મણધર્મ સ્વીકારે અને પોતે જીતે તો ૫૦૦ બ્રાહ્મણો જન ધર્મ અગીકાર કરે. શાસ્ત્રાર્થ શરૂ થયો બ્રાહ્મણ પડિતેના કહેવાથી પૂર્વપક્ષ કરવાનું શ્રી યશોવિજયને શિરે આવ્યુ તેમણે પૂર્વપક્ષ શરૂ કર્યો સસ્કૃત વાણીમાં અવિચ્છિન્ન પ્રવાહે વાદ ચલાવ્ય, ન્યાયપૂર્વક એક પછી એક દલીલ ચાલી એક દિવસ થયો, બે દિવસ થયા ત્રણ દિવસ થયા, પરંતુ પૂર્વપક્ષ પૂર્ણ થાય નહિ અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની વકી પણ જણાય નહિ તેથી બ્રાહ્મણે હતાશ થયા જાણ્યું કે આ કઈ શાસ્ત્રપાર ગત સમર્થ જ્ઞાની છે અને તેને પહોચી શકાય તેમ નથી, તેથી તેઓએ શ્રીમને પિતાને પૂર્વ પક્ષ બ ધ રાખવાને વિનવ્યું, પોતાની હાર કબૂલ કરી અને શરત પ્રમાણે ૫૦૦ બ્રાહ્મણે જૈન થયા. (કહેવાય છે કે ઉક્ત તામ્રલેખ ખભાતમાં કઈ ઉપાશ્રય, મદિર કે ભંડારમાં હજુ મેજૂદ છે.) આવી રીતની દતકથા છે ” Page #49 -------------------------------------------------------------------------- ________________ [૩૫] આ દ તકથા અશક્ય લાગતી નથી, તેના કારણે નીચે પ્રમાણે છે – ૧ શ્રીમદ્દ વિનયવિજય અને યશોવિજયજીનો મુખ્ય વિહાર ગુજરાતમાં હતું. ૨. તે યુગમાં શાસ્ત્રચર્ચા ઘણીવાર થતી ૩ શરતો ઉપર જણાવ્યા પ્રમાણે અથવા તેને મળતી થતી. ૪ સિંદૂર લગાડવા જેવી બાબતે જનતાના અભિમાનને વધારે પિપતી અને તેનું મૂલ્ય પણું અકાતું. ૫. જૈન અને બ્રાહ્મણ સ કૃતિ વચ્ચે ચર્ચા કરવાના બહુ પ્રસંગે ઈતિહાસમાં નોંધાયેલા છે. ૬ તાલેખની હસ્તી હોય તે પાક પુરાવો મળે તેવી તે બાબત છે. - યશોવિજયજીને “ન્યાયવિશારદ” તથા “ન્યાયાચાર્યના બિરુદ મળ્યા હતા. તેઓએ ન્યાયના અનેક ગ્રંથો લખ્યા હતા અને તેથી દિવસે સુધી પૂર્વપક્ષ સ કૃત ભાષામાં કરવાની તેમનામાં શક્તિ હતી. ન્યાયપુર સર ચર્ચામાં ખડમ ડન થવું ઘટે, દિવસ સુધી પૂર્વપક્ષ ચાલે તેવી ચર્ચા ઠીક ન પડે. તે જોતા કાઈક અતિશયોક્તિ જેવું પણ લાગે. ખરે પુરા તામ્રલેખનો ગણાય તે જે હોય અને મળી આવે તો વાતની સ્પષ્ટતા થાય ઇતિહાસપ્રેમી પુરાતત્ત્વગામી શેાધકને ખ ભાતના ભડારના અધિપતિઓ સાથ આપે તો આ વાતની ચોખવટ થવી શક્ય ગણાય. એકદરે આ હકીક્ત બનવા જોગ છે એમ વધારે લાગે છે શ્રીમદ્યોવિજયજીની કૃતિઓ જોતા, તેમને ન્યાય પરનો કાબૂ જોતાં, તેઓની અનેક કૃતિઓ નાશ પામી છે તે છતા જે લભ્ય છે તેમાં તેઓએ તર્ક પર બતાવેલ અસાધારણ પ્રભુત્વ વિચારતા આ વાતની શક્યતા ઓછી લાગતી નથી * એક દતકથા એવી ચાલે છે કે આ ભાતમાં “શ્રીયશોવિજય ઉપાધ્યાય અને શ્રીમદ વિનયવિજય” ઉપાધ્યાય ચાતુર્માસ રહ્યા હતા. દરમ્યાન જે વિદ્વાન ગુરુ પાસે તેમણે કાશીમાં અભ્યાસ કર્યો હતો અને જેમને તેઓશ્રીએ જરૂર પડે તો ગુજરાત-કાઠિયાવાડમાં આવવા વિજ્ઞપ્તિ કરી હતી તેઓ એક દિવસ વખાના માર્યા નામ પૂછતા પૂછતા ચાતુર્માસ દરમ્યાન ખંભાત બંદરે આવી ચડયા પડિત ઉપાશ્રયમાં આવી પહોચ્યા ત્યારે શ્રી યશોવિજયજીનુ વ્યાખ્યાન ચાલતું હતું જેવા ગુરુ સભામાં દાખલ થયા કે ઉપાધ્યાયજી વ્યાસપીઠ–વ્યાખ્યાનની પાટથી ઉતરી ગયા અને નીચે બેઠા આખે સ ઘ વ્યાખ્યાન સાભળવા હાજર હતે. Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩૬] ઉપાધ્યાયનું વ્યાખ્યાન અને ચોમાસાના દિવસે, એટલે લોકેની ઠઠનું તો પૂછવું જ શુ ? ગુરુમહારાજ નીચે બેઠા એટલે આખા શ્રોતાવર્ગમાં એક જાતનો તરવરાટ થઈ ગયો. શુ છે?” એમ એક આગેવાન શ્રોતાએ વિનયપૂર્વક પૂછતા શ્રી વિજય ઉપાધ્યાયે જણાવ્યું કે જેના પ્રતાપે હુ આજે તમારી સમક્ષ વ્યાખ્યાન કરવા શક્તિમાન્ થયો છું, તે મારા વિદ્યાગુરુ આજે પિતે સ્વત. અત્રે પધાર્યા છે, તેમનો વિનય કરવા હુ ઊ ચા આસનથી નીચે ઊતર્યો છુ” શ્રી સઘને આ હકીકતની ખૂબ અસર થઈ. એમણે તે વખતે ગુરુદક્ષિણ નિમિત્તે ખરડે કર્યો અને તે જ સભામાં ૭૦૦૦૦ (સિત્તેર હજારો રૂપિયા ગુરુને રોકડા આપ્યા. આ સ બ ધમાં કહેવાય છે કે કાશીથી આવેલ વિદ્યાગુરુ જ્યોતિષશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા, તેઓ એક ચિઠ્ઠી લખી લાવેલા તે બતાવી, તેમાં “૭૦૦૦૦ દ્રવ્યની પ્રાપ્તિ થશે” એમ લખેલું હતુ. આ હકીકત વિનયવિજયના ચરિત્રમા એટલા માટે રજૂ કરી છે કે લૌકિક કિવદ તી પ્રમાણે એ પ્રમાણે આવનાર ગુરુ બનેના ગુરુ થતા હતા હકીક્તની સ્પષ્ટતા વિચારતાં એ વિનયવિજયના ગુરુ હોય તે વાત બેસતી નથી છતા લોકતિ એવી હોઈ એ વાત અત્ર રજૂ કરી છે. વિદ્યાગુરુ અને ઉપાધ્યાયના હોય કે એકના હોય, પણ શ્રી ખભાતના સાથે આવી સુંદર રીતે ગુરુની બૂઝ કરી એ વાત ખૂબ ગૌરવપ્રદ ગણાય. અસલના યુગમાં વિદ્યા વેચવાને રિવાજ નહોતે – જે કે શ્રી યશોવિજયજીના વિદ્યાગુરુને દરરોજ એક રૂપિયે આપવામાં આવતો હતો એવી વાત નોધાયેલી છે અસલના પ્રચલિત સુભાષિત પ્રમાણે વિદ્યા મેળવવાના ત્રણ માર્ગો છે (૧) ગુરુની સેવા કરવાથી, (૨) પૈસા આપવાથી અને (૩) બદલામાં બીજી વિદ્યા આપવાથી. આ ઉપરાંત વિદ્યા મેળવવાને ચા માર્ગ નથી. સામાન્ય માણસ તો કાશી જાય, ત્યા ગુરુની સેવા કરે, તેમના ઘરનું કામકાજ કરે, રાત્રે ગુરુની પગચ પી કરે અને કેટલીક વાર સવારે ભિક્ષા લેવા પણ જાય અભ્યાસ પૂરો થાય ત્યારે ગુરુ દેશમાં જવાની રજા આપે ત્યારપછી અપાડ શુદિ ૧૫ ને જ દર વર્ષે બને તે રકમ પોતાની આવકમાંથી ગુરુને ગુરુદક્ષિણ તરીકે મેક્લી આપે, ભણતી વખત કઈ જાતની ફી આપવાનો રિવાજ નહોતે. આ ઉપરથી સદર પૂનમને “ગુરુપૂર્ણિમા કહેવામાં આવે છે. અત્યાર સુધી પ્રાચીન સંપ્રદાયમાં આ રિવાજ ચાલુ છે એમ તપાસ કરતા માલૂમ પડયુ છે આ હકીકત કેવા આકારમાં અને કેને માટે બની હશે તે કહી શકાય નહિ, પણ ખ ભાતના શ્રીસ ઘે શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયજીના પતિ ગુરુનો આટલો વિનય કર્યો હોય તે તદ્દન બનવાજોગ છે અને તે યુગની સભ્યતાના નિયમને બરાબર અનુસરતુ છે Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩૭] સુજશવેલીભાસ આ ભાસની પ્રાપ્તિથી શ્રી વિનયવિજય ઉપાધ્યાયના ચરિત્રને અને ઘણી ચેખવટ થઈ જાય છે અને ચાલી આવતી વાતોમા તય્યાશ કેટલો છે તેને નિર્ણય કરવાનું પ્રબળ સાધન મળે છે. તેથી આ સ્થળે આપણે એને વિચાર કરી લઈએ આ કૃતિ ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયના શિખ્ય કાંતિવિજયે લખી છે તેથી તે ઈતિહાસની નજરે જીણી ચેકસ પુસ્તિકા ગણાય અને આપણા ચરિત્રનાયક વિનયવિજયના ગુરુભાઈની રચના હોઈ તત્કાલીન કૃતિ છે અને ઈતિહાસની નજરે ખૂબ આધારભૂત હકીકત પૂરી પાડે છે. એ “ભાસ” પ્રમાણે “જસવ તઅને તેના ભાઈ પદ્ધસિંહની દીક્ષા સ ૧૮૮૮માં અણહિલપુરમાં ૫ ડિત નિયવિજયજીને હાથે થઈ શ્રી વિજયદેવસૂરિને હાથે વડી દીક્ષા થઈ. તેમનું નામ “યશવિજય” રાખવામા આવ્યુ. સ. ૧૬મા રાજનગરમાં સંઘની સમક્ષ તેમણે આઠ અવધાન કર્યા, શેઠ ધનજી સૂરાએ ગુરુને વિજ્ઞતિ કરી કે એ જસવિજય ખૂબ વિદ્વાન– બી હેમચંદ્ર થાય તેવા વિદ્યાપાત્ર– જણાય છે, તો તેમને કાશીએ મોકલી છ દર્શનનો અભ્યાસ કરાવ્યું હોય તો તેઓ પ્રસંગ આવ્યે જૈન દર્શનને “ઊજળું” કરી શકે એવા લાગે છે. ગુરુએ કહ્યું “એ કામ ધનને આધીન છે. એ વખતે ધનજી સૂરાએ બે હજાર દીનાર – ચાદીના સિક્કા ૫ ડિતને આપવા માટે ખરચવાની કબૂલાત આપી ગુરુએ શિષ્ય સાથે કાશીને રસ્તો લીધે. કાશીમા તાર્કિકકુલમાડની પાસે શિષ્યને ભણવા મૂક્યા. એ ગુરુ સાતસે શિષ્યને ભણાવતા હતા. તેને દરરોજનો એક એક રૂપિયા આપી ત્રણ વરસ ત્યાં અભ્યાસ કરાવ્યો ત્રણ વર્ષની આખરે જસવિજયે એક સન્યાસી સાથે વાદ કર્યો એમા એની જીત થઈ ન્યાયવિશારદની પદવી મળી. આવી રીતે ત્રણ વર્ષ કાશીમાં રહી, તાર્કિક થઈને ગુરુ સાથે આગ્રા શહેરમાં આવ્યા. ત્યા ન્યાયાચાર્યની પાસે ચાર વર્ષ રહી કર્કશ ન્યાયના સિદ્ધાંતને અભ્યાસ કર્યો અનેક શાસ્ત્રોનું અવગાહન કર્યું આટલી હકીકત પરથી એમ જણાય છે કે સ ૧૭૦૦ થી ૧૭૦૩ કાશીમાં અને ૧૭૦૩ થી ૧૭૦૭ આગ્રામાં શ્રી યશોવિજયજીને અભ્યાસ થયો એમની સાથે વિનયવિજય અભ્યાસમાં હતા એવું આ ભાસમાથી નીકળતુ નથી, પણ એમના પોતાના ગુરુ “નયવિજય” હતા એમ જણાય છે. ત્યારપછીના સમયમાં નયવિજય અને વિનયવિજય નામ વચ્ચે ગૂંચવાડો થઈ ગયો લાગે છે મતલબ કે કાશીમાં વિનયવિજય અને જયવિજયે સાથે રહી બાર વર્ષ સંસ્કૃત ભાષા(ન્યાયશાસ્ત્ર)નો અભ્યાસ કર્યો એવી જે દતકથા છે તે બરાબર નથી એમ માલૂમ પડે છે ખુદ યશોવિજય ઉપાધ્યાય પણ કાશીમાં તો માત્ર ત્રણ જ વર્ષ રહ્યા જણાય છે એ ઉપરાત વિનયવિજ્ય મહારાજે ગ્રંથરચનાઓ કરી તેને સમય વિચારતા પણ એ વાત શક્ય હોય એમ લાગતુ નથી “લોકપ્રકાશ” ગ્રંથની રચના વિનયવિજયે સ. ૧૭૦૮ના Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] વૈશાખ શુક્ર પાચમે પૂરી કરી છે એ ગ્રથની શહાદતમા ૧૦૨૫ આધારા અન્યાન્ય ગ્રંથેામાથી મૂકેલા છે એટલે કાળી સુધી એટલા ખધા ગ્રંથા સાથે લઇ જવામા આવે અને ત્યા અભ્યાસ સાથે ચરચના પણ થાય એ ખનવાજોગ નથી અભ્યાસકાળમાં ગ્રંથચના લગભગ અશકય ગણાય અને કદાચ અસાધારણ બુદ્ધિવંભવવાળા એવી અશકચ વાતને શકય મનાવી શકે, તે પણ લેાકપ્રકાશ જેવા ગ્રંથની રચના તે અશકય જ ગણાય. એને માટે શાતિ અને સ્થિરવાસ જોઈ એ, નજરસન્મુખ પુસ્તકભ ડાર જોઇએ અને નવીન અભ્યાસ કરવાની ખાખત ન જોઈએ એ સર્વે વિચારતા વિનયવિજય મહારાજને કાશીને અભ્યાસ અથવા તે તેમને શેવિગ્ટય મહારાજ સાથે રહી કાશીમા અભ્યાસ બનવાોગ લાગતા નથી. શ્રી વિનયવિજય વૈયાકરણી અને આગમાભ્યાસી હતા, યશેાવિજય મહારાજ તાર્કિક હતા તેથી પણ એ વાતને અહુ મેળ ખાતે નથી. આ સુજશવેલીભાસમાથી ખીજી કેટલીક હકીકત પ્રાપ્ત થાય છે તેની વિચારણા તત્સમયના કતિહાસની વિચારણામા થશે. અત્રે તે એના વિનયવિજયજી ઉપાધ્યાયના ચરિત્ર પૂરા ઉપર્યેાગ કરી લીધે લેખકમહાત્માના જીવનપ્રવાહ— શ્રી વિનયવિજય ઉપાધ્યાયને જીવનઇતિહાસ કાઇ પણ મળી શકતા નથી અથવા લગભગ નહિવત્ મળે છે એમ ઉપર જણાવ્યુ છે, છતા તેમણે જે કૃતિએ કરી છે તેના સમય વિરતા તે પચ્ચી તેમના જીવનપ્રવાહ કેવા પ્રકારનેા હશે તે તારવી શકાય તેમ છે કેઇ પણુ લેખકની કૃતિએ એના જીવનના પડઘા બરાબર પાડે છે જે સમયે જે વિષય તરફ અમુક વ્યક્તિને પ્રેમ હાય તે તરતુ તેમનુ વલણ પારખી શકાય છે, તે દૃષ્ટિએ વિચારતા હુ ઉપાધ્યાયજીની નીચે પ્રમાણે જીવનસરણી કપુ છુ આ માત્ર અનુમાન છે અને એમા સુધારા-વધારા કરવાની કે સૂચના કરવાની છૂટ રહે છે, તેમ જ વધારે સ્પષ્ટ જીવનઉલ્લેખના સાધનેા મળતા તેમા ફેરફારને જરૂર અવકાશ રહે છે કર્નામહાત્માએ લેખક તરીકે શરૂઆત ‘કલ્પસૂત્ર'ની સુમેાધિકા ટીકા(સ. ૧૬૯૬)થી કરી. લોકપ્રિય ગ્રંથની ટીકા લખવી એ શરૂઆતમા બહુ ઉપયાગી અને જરૂરી છે એથી લેખક તરીકે આખરૂ બ્લૂમે છે, એ કૃતિની પ્રશ સા થતા એમણે મેટા ‘લેકપ્રકાશ’ ગ્રંથ માટે તૈયારી કરી એકડા શાસ્ત્ર-2 Àામાંથી હકીકત તારવી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની સર્વ હકીકીના સગ્રહ કર્યો. હુન્નરી બ્લોકની મૌલિક કૃતિ બનાવી અને તેમા ઠેકાણે ઠેકાણે મૂળ ગ્રંથા–સૂત્રો આદિના ઉતારા કર્યા. આવી રીતે તેએ સગ્રહકાર મૂળ લેખક થયા. પણ એમને મૂળ વિષય તે વ્યાકરણુના જ જાય છે. સં ૧૭૦૮મા લેાકપ્રકાશ ગ્રંથ પૂરા કરી એમણે વ્યાકરણશુદ્ધિ અને સરળતા પર ધ્યાન આપી સ, ૧૭૧૦માં મલઘુપ્રક્રિયા' મનાવી અહી ગ્રંથકાર " Page #53 -------------------------------------------------------------------------- ________________ [૩૯] તરીકે તેઓ પૂરજોસથી ઝળક્યા. યુવાવસ્થાનુ જોર પૂરું થયુ પછી સ સાર પર વૈરાગ્ય આવ્યો. સ. ૧૭૨૩મા “શાતસુધારસ ગ્રથ બનાવે આ રીતે મહાન લેખક તરીકે તેમનું જીવન ચાલ્યુ. ટીકાકારથી શરૂઆત અને શાંત રસપાનમાં પરિનિર્વાણ એ એમનો જીવનવિકાસ બતાવે છે “પુયપ્રકાશનું સ્તવન સ ૧૭૨માં બનાવ્યું એ એમનુ દિશાસૂચન છે ભગવતીસૂત્રની સેક્ઝાય સ ૧૭૩૧માં બનાવી એ વિદ્વત્તાદર્શક વ્યાખ્યાનની લાઈનમાં જનાર છે જીવનને છેડે તેઓ “શ્રીપાળનો રાસ” બનાવવા તૈયાર થયા એ એમનામાં સતત ચાલુ રહેલ રસાસ્વાદનવૃત્તિ બતાવે છે એ રાસમા (સ ૧૭૩૮) તેઓ સર્વ રસ આણી શક્યા છે તે બતાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ જીવનરસ માણી શકતા હતા – આપી શકતા હતા આ પ્રકારનું તેઓનું સાધુજીવન હતું અને આ રીતનો તેમનો વિકાસ હતો જીવનરસ તેઓ અતપર્યત જાળવી શક્યા હતા એ ખાસ નોધવા લાયક બીના છે એમની સર્વ કૃતિઓ રાંદેર, સુરત, ગાંધાર અને રાધપુરમાં થયેલી નોંધાયેલી છે, એ જોતાં એમનો વિહાર મુખ્યત્વે કરીને ગુજરાતમાં હશે એમ જણાય છે અને લોકપ્રકાશ ગ્રંથ જૂનાગઢમાં પૂરો કર્યો એટલે ગુજરાત-કાઠિયાવાડનો સમાવેશ થાય છે એમણે જાહેરમાં વ્યાખ્યાન વાચવામાં ખૂબ રસ લીધે હશે એમ તેમણે વ્યાખ્યાનની લખેલી સઝા પરથી જણાય છે. શ્રી ભગવતીસૂત્રની સજ્જાય, પાચ સમવાયી કારણની સઝાય એ દિશા તેમને ઝક બતાવે છે તેઓશ્રી સત્યવિજય પન્યાસ સાથે ક્રિયાઉદ્ધારમાં જોડાઈ શક્યા નહિ તેથી તેઓ મૂળ પાટને વળગી રહ્યા હશે એમ જણાય છે તેઓએ જે શબ્દોમાં કલ્પકિરણાવલી ટીકાને અંગે ધસાગર ઉપાધ્યાય પર ટીકા કરી છે તે પરથી જણાય છે કે તેઓનું વલણ એક અથવા બીજી રીતે તે વખતના તપગચ્છના ઝગડામા ઝુકાવવાનુ હતુ અત્રે એ ઝગડાની વિગતમાં ઊતરવાનું સ્થળસ કેચના કારણે બને તેમ નથી માત્ર તેની આછી રેષા છેવટના ભાગમાં આપવામાં આવશે ટૂંકમાં કહીએ તો શ્રી કલ્પસૂત્ર પર ધર્મસાગર ઉપાધ્યાયે કલ્પકિરણાવલી નામની ટીકા લખી હતી, શ્રી વિનયવિજય ઉપાધ્યાયે “કલ્પસુબાધિકા” ટીકા લખી, તેમાં ઘણી જગ્યાએ ધર્મસાગરના કરેલા અર્થ પર ચર્ચા કરી છે કેટલીક વાર તો ધર્મસાગરના અર્થ માટે દત વિત્યું એટલે એ વિચારવાયોગ્ય છે' એમ લખ્યું છે અને કોઈ કોઈ સ્થળે વધારે પડતી ટીકા જરા આકરા શબ્દોમા પણ કરી છે ત્યારપછી ધર્મસાગરના શિષ્યોએ ‘વિનયભુજ ગમયૂરી' નામની પુસ્તિકા રચી, તેમાં વિનયવિજય ઉપાધ્યાયના કરેલા અર્થો પર ટીકા કરી છે. આ ચર્ચા ગૃહસ્થાઈની મર્યાદામાં રહી શકી હોત તો તેમા કાઈ વાધા જેવું ગણી શકાત નહિ. એક વસ્તુના જુદા જુદા દષ્ટિબિન્દુથી અથવા વ્યાકરણના નિયમે જુદા જુદા અર્થ કરવા એ તો વિદ્વત્તાના વિલાસે છે, પણ એમાં અ ગત તત્ત્વ આવે એટલે ઘણીવાર સભ્યતા ચૂકી જવાય છે. “વિનયભુજ ગમયૂરી' એ શબ્દ જ એ ભય કર છે કે એમા પછી Page #54 -------------------------------------------------------------------------- ________________ [૪૦] વિવેકયુક્ત અને બકુ સ્થાન રહેતું નથી. ભુજંગ એટલે સર્પ, એને મારી નાખનાર “મચૂરી” એટલે તેલ (મોરની માદા-female peacock) જૈન જેવા અહિ સપ્રિય સમાજમાં પુસ્તકનું આવુ નામ રાખવામાં આવે ત્યા એ ગત તત્વ કેટલું વિપરીત થઈ જાય તે સમજી શકાય તેવું છે. આ તકરારની જડ ઘણી ઊંડી ગયેલી જણાય છે અને એ લેખપરંપરા સાથે બીજ તિહાસિક પ્રસગો જેતા મનમાં ખેદ થાય તેવી પરિસ્થિતિએ એ તકરાર પહોંચી ગયેલી જાય છે. એટલા ઉપરથી એમ લાગે છે કે તે વખતના જ્ઞાનયુગમાં જૈન સમાજમાં જે મહાન કોલાહલ ચાલ્યો હતો તેનાથી આપણા લેખકમહાત્મા તદ્દન અલિપ્ત રહી શકયા નહિ હોય લેખક તરીકે “કલ્પબુથિકા વાચતા તેઓને સંસ્કૃત ભાષા પર કાબુ ઘણે સુદર દેખાય છે લોકપ્રકાશ વાંચતાં તેઓનું આગમજ્ઞાન શું વિસ્તૃત દેખાય છે તેઓએ અનેક ગ્રોની શહાદત જે સહેલાઈથી ટાકી છે તે જોતાં તેમની યાદશક્તિ અસાધારણ હેવી જોઈએ એમ જાય છે. વ્યાકરણગ્રંથ aખીને તેઓએ આખી વ્યાકરણના અભ્યાસની પદ્ધતિમાં ઘણી સહેલાઈ કરી આપી છે અને તે રીતે તેઓએ મૌલિક્તા બનાવી છે શાતમુધારસ, વિનયવિલાસ અને આરાધનાનું સ્તવન બનાવીને પિતાની આત્મરસિકતા કેવી હતી એ બતાવ્યું છે. શાંતસુધાર ગ્રંથમાં વિદત્તા બતાવવાનો જરા પણ પ્રયાસ નથી એ ગ્રંથ આત્માને ઉદેશીને ભાવનામય બનાવવા માટે રચાયેલ છે એમ એ વાચતાં લાગ્યા વગર રહે તેમ નથી એટલા ઉપરથી પિતાનું સાધ્ય તેઓ સન્મુખ રાખી શક્તા હતા એમ જણાય છે. વૃદ્વવયે શ્રીપાળને રાસ ૯ખવા બેસી જય અને તેમાં શૃંગારના, વીરરસ્તા, અદભુતરસના અનેક પ્રસગે ચીતરી શકે છે તેમનું વિધ્ય બનાવે છે શ્રીપાળનો રાસ એ તેમની અધુરી રહેલી છેલ્લી કળાકૃતિ છે. એ સર્વરમય રાક બનાવવાનું કામ જે હાથ ધરે તે અસાધારણ બુભિવવાન્ હોવા સાથે માલવિદ્યાના પ્રખર અભ્યાસી હોવા જ જોઈએ એમ લાગ્યા વગર રહે તેમ નથી. સક્ષેપમાં કહીએ તો તેઓએ સ્પસૂત્રની ટીકા રચી ગ્રંથકર્તા તરીકે સ્થાન મેળવ્યું, પિનાનું ગાન બને તેટલું પ્રકાશ માં રેડ્યું, તેની પાછળ તેમણે લગભગ દશબાર વર્ષ ગાળ્યા અને ત્યારપછી વ્યાકરણુ–પ્રક્રિયા બનાવી તેઓ શાંતિના માર્ગ પર વળ્યા. ત્યારબાદ વ્યાખ્યાને આપ્યા શાંતભાવની નાની કળાકૃતિઓ કરી. પણ ધર્મચિતવનમાં બાકીના ત્રમય ગાળી જીવન વ્યતીત કર્યું સં. ૧૭૩૮માં દેના સંઘે શ્રીપાળને રાસ બનાવવા વિજ્ઞતિ કરી ત્યારે આ વિદ્વાન લેખકને વળી પાછાં મૂકી દીધેલ હથિયારો હાથ ધરવાને મય સાંપડ્યો અને તેમાં તેમણે ખૂબ રસથી ઝુકાવ્યું અને ચાલતી કૃતિએ કાળધર્મ પામ્યા. મને એમના જીવનમાં ફેરફાર થયા હોય તેવું દેખાય છે. સં ૧૯૯૫માં કલ્પસૂત્રની સુબોધિકા ટીકા રચી તે વખતે તેઓ સાગરપક્ષની વિરુદ્ધના હતા. જે શબ્દોમાં તેમણે Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] કલ્પરિણાવલિ (કલ્પસૂત્રની ટીકા—રચયિતા ધસાગર ઉપાધ્યાય) ટીકા પર ટીકા કરી છે તેમાં ક્વચિત્ રાષ દેખાય છે ત્યારપછી સ ૧૯૯૭માં ‘આન લેખ’ લખીને તેમા વિજયાન દસૂરિની ખૂબ પ્રશ સા કરી. ત્યારપછી સ', ૧૭૦૫મા વિજયદેવસૂરિ લેખ લખ્યા અને સ. ૧૭૧૬માં જોધપુરથી ઇત્તુત કાવ્ય લખીને વિજયપ્રભસૂરિને પાઠવ્યુ. એ નેતાં તેએ અણુસૂરમાંથી દેવસૂરમાં આવ્યા જણાય છે. વળી તેએએ કેાઇ જગ્યા પર સત્યવિજય પન્યાસના ક્રિયાઉદ્ધારના તેા ઉલ્લેખ પણ કર્યા નથી એટલે એ વાત એમને રુચિ હાય અથવા તેમા તેઓ ભળ્યા હોય એમ લાગતુ નથી આગળ જતા લેખકની કૃતિએ જોતા જણાશે કે તેએ સાગર અને વિજય વચ્ચેના કલેશમા અવ્યવસ્થિત રીતે વર્ત્યા છે. આ ઝગડા તેમની હયાતી પછી પણુ ચાલ્યા કર્યા હાય એમ જણાય છે 1 એક દરે વિનયવિજય ઉપાધ્યાય સાહિત્યપ્રેમી, આગમઅભ્યાસી, આત્માથે યથાશક્તિ પ્રયાસ કરનાર અને અને તેટલા આત્મારામમા રમણ કરનાર તેમ જ વિલાસ કરનાર હાય એમ એમની કૃતિએ પરથી જણાય છે. એમના સમયમા એમને માટે કાઇ ઉલ્લેખ કરનાર નીકળ્યુ નથી, એટલે જનસમાજમાં એમનુ સ્થાન ખીજી હારમાં હેાય એમ લાગે છે અને પાતે પાતાને માટે કાઇ લખ્યુ નથી તે પરથી તેઓને અહ તા-મમતા હશે નહિ એવુ સહજ અનુમાન થાય છે. તેએની કૃતિઓને વિચારતા તેમના જીવન પર સહેજ દૃષ્ટિપાત અવારનવાર થઈ શકે તેમ છે. તેથી આપણે હવે તેમની મસ્કૃત તથા ગુજરાતી કૃતિઓ ઉપર ષ્ટિપાત કરીએ ૩ : ગ્રંથકર્તાની કૃતિઓ શ્રી શાંતસુધારસ ગ્રથના રચયિતા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે અનેક કૃતિ સ મૃત અને ગુજરાતી ભાષામા રચી છે કેટલીક કૃતિએ નાની છે અને કેટલીક મેાટી છે પ્રથમ સંસ્કૃત કૃતિને કૃતિની સાલની નજરે જોઇ જઈએ મને ઉપલબ્ધ થયેલી સ કૃતિએ ઇતિહાસ અને કળાની નજરે અવલેાકન સાથે નીચે આપી છે, એમા વિશેષ શેાધખેાળ થતાં વધારાને જરૂર અવકાશ છે. ૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ [२] अ. सानिया (१) पत्र पनी भुमाधि - પર્યુષણમાં કલ્પસૂત્ર આઠ વ્યાખ્યાને વંચાય છે, તે કલ્પસૂત્ર ઉપર સુપિકા ટીકા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સ. ૧૬૯૬ના જેઠ માસમાં પૂરી કરી એની વિસ્તૃત પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – आमीहीरजिनेन्द्रपहपढवीरलपदम. कामट. नौग्भ्योपहृतमबुद्धमधुप' श्रीहीरमृगेश्वर। शान्त्रोन्कर्षमनोगमन्फुरदुरुन्छायः फलप्रापकश्वञ्चन्मूलगुण. सदाऽनिसुमनाः श्रीमान्मन्त्पृजिन. ॥ १ ॥ यो जीवाऽभयभावडिण्डिममिपात् चीयं योडिण्डिमं, पण्मातान प्रतिवर्षमुग्रमनिरले भृमण्डलेऽवीवन । भेजे धार्मिकतामघमरसिको म्लेच्छानिमोऽकचर , श्रुन्या बदनादनाविलमनिमोपदेश शुभम् नपट्टोन्नतपूर्वपर्वतशिरःस्फूतिक्रियाहर्मणि. सरिः श्रीविजयादिसेनमुगुमव्येष्टचिन्तामणि. । शुभ्रर्यस्य गुणरिवानयनरावेष्टित शोमने, भूगोल किल यस्य कीनिसुदृशः क्रीडाकृते कन्दुकः ॥ ३ ॥ येनालम्बरपटि प्रतिभटानिर्जिन्य वाग्वैभव , शौर्याश्चर्यकृता वृता परिवृता लम्या जयधीकनी । चित्र मित्र । किमत्र मित्रमहसम्तेनास्य वृद्धा सती, कीनि. पन्यपमानशदिनमना याना दिगन्तानितः ॥ ४ ॥ विजयतिलकरि रिमरिग्रशस्यः, समजनि मुनिनेना तस्य पट्टेऽच्छचेताः । हरहसितहिमानीहंसदारोज्ज्वली निजगति वरवति स्फूर्तियुर् यम्य कीनिं. . || नपट्टे जयति नितीश्वरनतिस्तुत्यांत्रिपदेहः सर्दुिरितटुःस्त्रबृन्दविजयानन्दः अमाभृद्विभुः । यो गौरगुतमिगुणैर्गणिवरं श्रीगौतम स्पर्द्धते, लब्धीनामुधिर्दधीयिनयशा' शास्त्रान्धिपारं गतः ॥६॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ || ૭ || “શ્રી વીરભગવાનની પટ્ટપરપરામાં કલ્પદ્રુમ સમાન શ્રી ‘હીરસૂરીશ્વર' થયા. તે ઇચ્છિતને આપનાર હતા, સુગંધથી એમણે પડિતભ્રમરાને પાતા તરફ આકર્ષ્યા હતા, તેઓશ્રી શાસ્ત્રના ઉત્કર્ષોંથી સુદર અને સ્કુરાયમાણુ વિશાળ કાંતિવાળા હતા, ફળને અપાવનારા હતા, દેદીપ્યમાન મૂળગુણવાળા હતા અને સદા સુદર મનવાળા હતા. ૧ માં ૪૩ यच्चारित्रमखिन्नकिन्नरगणैर्जेगीयमानं जगउजाग्रज्जन्मजराविपत्तिहरणं श्रुत्वा जयन्तीपितुः । चाञ्छापूर्तिमियर्ति युग्ममथ तल्लेमे सहस्र स्पृहावैयग्र्यं गुणरागिणोऽग्रिमगुणग्रामाभिरामात्मन. tr “એમણે છ માસ સુધી સર્વ જીવેાને અભયદાન આપવા રૂપ ડાડી પીટાવીને તે બ્હાને આખી પૃથ્વી પર પાતાના યશના ડકા વગડાવ્યેા હતેા. એમના શુભ મુખના ધર્મોપદેશ સાભળીને અધર્મરસિક સ્વૈને અગ્રેસર એવા અકમ્બર બાદશાહ નિળ બુદ્ધિવાળા થયા હતા ૨. " . “ તેમની પાટરૂપી ઉદયાચળપર્યંતના શિખર પર સ્કુરાયમાણુ કરણવાળા સૂર્ય સમાન અને ભવ્ય જીવાને ઈચ્છિત આપનાર ચિંતામણિરત્ન જેવા શ્રી વિજયસેનસૂરિ' થયા એમના શુભ્ર ગુણાથી જ જાણે સ્વચ્છ મેઘથી વીટાયેલેા પૃથ્વીને ગાળેા તેમની કીતિશ્રીને રમવાને દડા હેાય તેમ શેાભતા હતા. ૩. “અકખર બાદશાહની સભામા પેાતાની વાણીના વૈભવ વડે વાદીઓને જીતીને પાતાના શૌયથી આશ્ચર્ય પમાડાયેલી લક્ષ્મીથી પિરવરેલી (સહિત) એવી જયલક્ષ્મીને તે વર્યા હતા. મિત્ર તેજમય તેમની કીર્તિરૂપ પત્ની ‘વૃદ્ધ' થતા પતિ તરફથી એ કારણે થનાર અપમાનની શકાવાળી થઈ ને અહીથી દિગન્ત સુધી ચાલી ગઈ તેમાં આશ્ચર્ય શુ છે? ૪. “તેમની પાટે ઘણા સૂરિએથી પ્રશંસા પામેલા, મુનિએના નેતા અને સ્વચ્છ મનવાળા ‘વિજયતિલકસૂરિ’ થયા શિવનુ હાસ્ય, ખરમ્, હંસ અને હારના જેવી ઉજ્જવળ તેમની વિસ્તરતી કીતિ ત્રણ જગતમા વર્તતી હતી. ૫. 66 તેમની પાર્ટ રાજાએ વડે સ્તુતિ કરાયલા ચરણકમળવાળા અને ૬ ખસમૂહને નાશ કરનારા મુનિશ્રેષ્ઠ ‘વિજયાનદરિ’ જયવ તા વર્તે છે – જેએ ઉજ્જવળ મેાટા ગુણ્ણા વડે ણિમા શ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામી સાથે સ્પર્ધા કરે છે, જેએ લબ્ધિના સમુદ્ર છે, જેના યશ દિધ (દહી ) જેવા ઉજ્જવળ છે અને જેએ શાસ્ત્રસમુદ્રને પાર પામેલા છે ૬. tr “કિન્નરસમૂહેાથી ગાન કરાતુ અને જન્મજરામરણુના નાશ કરનારુ તે ગુરુતુ ચરિત્ર સાંભળીને જગતના જીવા યુગળિયાની જેમ વાછાની પૂર્ણતાને પામે છે, તેથી કરીને તે જગતના Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ४४ ] જીવા શ્રેષ્ઠ ગુણગણે કરીને સુદર આત્માવાળા ગુણુરાગીની હજારા ઇચ્છાની પરંપરાને पाभे छे. ७. श्रीहीरसूरिगुरो. प्रवरौ विनेयौ जातौ शुभौ सुरगुरोरिव पुष्पदन्तौ । श्रीसोमसोमविजयाभिधवाचकेन्द्रः सत्कीर्तिकीर्ति विजयाभिधवाचकश्च सौभाग्यं यस्य भाग्यं कलयितुममल कः क्षमः सक्षमस्य, नो चित्र यच्चरित्र जगति जनमन. कस्य चित्रीयते स्म | चकाणा मूर्खमुख्यानपि विवुधमणीन् हस्तसिद्धिर्यटीया, चिन्तारत्नेन मेदं शिथिलयति सदा यस्य पादप्रसादः आबाल्यादपि यः प्रसिद्धमहिमा वैरङ्गिकग्रामणीः, प्रष्ठः शाब्दिकपक्तिषु प्रतिभटेर्जय्यो न यस्तार्किकैः । सिद्धान्तोदधिमन्दरः कविकलाकौशल्य कीर्त्यद्भवः, शश्वत्सर्वपरोपकारसिक संवेगवारानिधि: विचाररत्नाकरनामधेयप्रश्नोत्तराद्यद्भुतशास्त्रवेधाः । अनेकशास्त्रार्णवशोधकश्च यः सर्वदैवाभवदप्रमत्तः तस्य स्फुरदुरुकीर्तेर्वाचकवरकीर्तिविजयपूज्यस्य । विनयविजयो विनेयः सुवोधिका व्यरचयत्कल्पे चतुर्भिः कलापकम् | समशोधयंस्तथैना पण्डितसविग्नसहृदयवतंसाः । श्रीविमलह वाचकवंशे मुक्तामणिसमाना: धिषणानिर्जित धिषणाः सर्वत्र प्रसृतकीर्तिकपूरा | श्रीभावविजयवाचककोटीरा शास्त्रवसुनिकपा. रसनिधिरसशशिवर्षे, ज्येष्ठे मासे समुज्ज्वले पक्षे | गुरुपुष्ये यत्नोऽयं सफलो जज्ञे द्वितीयायाम् श्रीरामविजयपण्डित शिष्य श्रीविजयविवुधमुख्यानाम् । अभ्यर्थनापि हेतुर्विज्ञेयोऽस्याः कृतौ विवृते. 11 2 11 ॥ ९ ॥ ॥ १० ॥ ॥ ११ ॥ ॥ १२ ॥ ।। १३ ।। ॥ १४ ॥ युग्मम् ॥ १५ ॥ ॥ १६ ॥ દેવેાના ગુરુ બૃહસ્પતિને જેમ એ અનુચરા હતા તેમ શ્રી હીરવિજયસૂરિને એ પ્રધાન સારા શિષ્યમાં થયા એક સામવિજય ઉપાધ્યાય અને ખીજ કીતિ વિજય ઉપાધ્યાય. ૮, Page #59 -------------------------------------------------------------------------- ________________ [૪૫] એ ક્ષમાધારી(કીર્તિવિજય વાચક)નું સદભાગ્ય સમજવાને કોણ સમર્થ થાય ? અને એમનું અદ્ભુત ચરિત્ર જગતના ક્યા જનમનને આશ્ચર્ય ઉપજાવ્યા વગર રહી શકે ? એમની હસ્તસિદ્ધિ તદ્દન મૂખ માણસને પણ વિદ્વાન શિરોમણિ બનાવે તેવી છે અને એમના પગલા ચિંતામણિરત્ન વડે ભેદને ઢીલો કરી નાખે છે ૯. જેઓ (કીર્તિવિજય ઉપાધ્યાય) લઘુવયથી જ સુપ્રસિદ્ધ મહિમાવાળા હતા, જેઓ વૈરાગીઓના નેતા (આગેવાન) હતા, શાબ્દિક યાકરણી)ની પક્તિમાં જેઓ અગ્રેસર હતા, તર્કચર્ચામાં જેઓ સામા પક્ષથી કદી ન જિતાય તેવા હતા, શાસ્ત્રસિદ્ધાતરૂપ સમુદ્રનુ મ થન કરવામા મંદરાચળ પર્વત જેવા હતા, જેઓ કવિઓની કળાકુશળતાથી થતી કીર્તિના ઉત્પત્તિસ્થાન હતા, જેઓ હંમેશા સર્વ પ્રકારના પરોપકાર કરવામાં રસિક હતા અને જેઓ સવેગ(વૈરાગ્ય)ના સમુદ્ર સમાન હતા, ૧૦. * “જેઓ “વિચારરત્નાકર નામના પ્રશ્નોત્તરગ્રથ વગેરે અદભુત શાસ્ત્રગ્રંથોના બનાવનાર હતા, તેમ જ અનેક શાસ્ત્રરૂપ સમુદ્રનુ સેવન કરનારા હતા અને હમેશા અપ્રમત્ત (ઉદ્યોગી) હતા, ૧૧. એવા વિશાળ કીર્તિવાળા મહાન ઉપાધ્યાય પૂજ્યપાદ શ્રી કીર્તિવિજયના શિષ્ય વિનયવિજયે કલ્પસૂત્ર પર સુબાધિકા (ટીકા) રચી ૧ર. (ચાર લોકોને અર્થ સાથે કરવો) શ્રી વિમળ ઉપાધ્યાયના વશમા મુક્તામણિ (મોતી) સમાન, બુદ્ધિના વિષયમાં બૃહસ્પતિની બુદ્ધિને જીતનાર અને પડિત, સવિ (સાધુઓ) અને સહૃદયમાં ભૂષણભૂત થયેલા, શાસ્ત્રરૂપ સુવર્ણની કસોટી કરનારા વાચકવર ભાવવિજયે એ( ટીકા)ને શોધી (તપાસી દીધી) ૧૩-૧૪ “સ વત્ ૧૯૯૬મા વર્ષે, જેઠ માસના શુકલપક્ષની બીજને દિવસે, ગુરુવારના રોજ, પુષ્ય નક્ષત્રમાં આ યત્ન સફળ (પૂર્ણ) થયો ૧૫. “આ વિવૃતિ (ટીકા) રચવામાં શ્રી રામવિજય પ ડિતના શિષ્ય શ્રી વિબુધવિજય વગેરેની ચાલુ માગણી પણ હેતુભૂત જાણવી.” ૧૬. દર વર્ષે પર્યુષણમાં કલ્પસૂત્ર વાચવાનો નિયમ થયો ત્યારથી તે પર વિવિધ ટીકાઓ તૈયાર થઈ કલ્પસૂત્રમાં મુખ્યત્વે કરીને શ્રી મહાવીરચરિત્ર, સ ક્ષિપ્તમાં શ્રી પાર્શ્વનાથ અને નેમિનાથ તથા આદીશ્વર ચરિત્ર, ત્યારપછી સ્થવિરેના ચરિત્ર અને અ તે સાધુની સમાચાર– એટલી હકીકત આવે છે. એના વ્યાખ્યાને પર્યુષણના ચોથે, પાચમ, છઠું અને સાતમે દિવસે અર્થ સાથે થાય છે અને આઠમે દિવસે મૂળસૂત્રનું વાચન થાય છે એ કલ્પસૂત્રની આ સુબોધિકા નામની ટીકા રચીને લેખકમહાત્માએ કુલ ૬૫૮૦ શ્લોક( થા)નો ગ્રંથ બનાવ્યો છે. આમાં માત્ર ટીકા જ રચી છે એમ નથી, મૂળ ગ્રંથમાં અનેક પ્રસ ગે ઘણે નૂતન ઉમેરે ૧ માથે હાથ મૂકો અથવા વાસક્ષેપ કરવો Page #60 -------------------------------------------------------------------------- ________________ [૪૬] ટીકાકારે કર્યો છે. સુપન પાઠક વખતે રેષાશાસ્ત્ર, સ્વખનિમિત્તશાસ્ત્ર અને ભગવાનને કેવીજ્ઞાન થયા પહેલા તેમનો વિહાર તથા ઉપસર્ગ સહનશક્તિ અને કેવલ્ય પછી ગણધરવાદ આ ઉમે છે મૂળથ (કલ્પસૂત્ર) લગભગ ૧૨૫૦ લોકપ્રમાણ છે, તે પર આવા પ્રકારના વધારાથી ટીકા બહુ મોટી થઈ ગઈ છે. એના ઉપાદુઘાતમા “કલ્પ એટલે શું એની ચર્ચામાં તથા મૂળ લેખકની માહિતી આપવામાં સારે ભાગ કર્યો છે વચ્ચે વચ્ચે કલ્પરિણાવલી નામની ટીકાના રચયિતા શ્રી ધર્મસાગર ઉપર કેટલેક ઠેકાણે ટીકા કરી છે અને તેમણે કહેલા અર્થો સમીચીન નથી કે તેઓ આ કુપસૂત્રને આશા બરાબર સમજ્યા નથી એવી ગર્ભિત સૂચનાઓ કરી છે. તે યુગમાં વિજયપક્ષ અને સાગરપક્ષે વચ્ચે થયેલા ઝગડા એતિહાસિક છે તેની એમ પીઠિકા છે. એકદરે ટીકાની ભાષા સરળ છે, વાચવામા મા આવે તેવી છે. લેખકનો ભાષા પર કાબૂ ઘણે સુદર હોય એમ બતાવે તેવા એ ગ્રથ છે. એમણે પોતે જ પ્રસ્તાવના કરતા જણાવ્યું છે કે આ કલ્પસૂત્ર ગ્રંથ પર અનેક ટીકાઓ થયેલી છે છતાં પોતે સામાન્ય મનુ માટે આ ટીકા બનાવે છે. સૂર્ય હોય તો પણ ભયરામાં પ્રકાશ માટે નાના દીવાની જરૂર પડે છે એ તેમને આદર્શ છે. આ ટીકે તેમણે સં. ૧૬૯૬ના જેઠ શુદિ બીજ, ગુરૂવારે પૂરી કરી એટલે એ તેમની કૃતિઓમાં પહેલી હતી એમ જણાય છે. પ્રશસ્તિ પરથી લેખકના હૃદયમાં શ્રી હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ પ્રત્યે કેટલું માન હશે તેને ખ્યાલ આવે છે. પિતાના ગુરુ શ્રી કીર્તિવિજય ઉપાધ્યાય તરફ પણ તેમનું અત્યત માન જણાય છે. લેખક તરીકે શ્રી કીર્તિવિજયે “વિચારરત્નાકર્સ ગ્રથ બનાવ્યું છે તેથી તેઓનો પણ શાબધ સારે હશે એમ માલૂમ પડે છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાય પિતાના ગ્રંથની રચનામાં ઉપયોગિતાના તત્વ પર ખાસ ધ્યાન આપતા હશે એમ જણાય છે. એમણે બનાવેલ પુણ્યપ્રકાશ (આરાધના)નું સ્તવન તથા દર વર્ષે વચાના પર્યુષણના વ્યાખ્યાને અને દર વર્ષે આયબિલની ઓળીમાં નવ નવ દિવસ સુધી વંચાતો શ્રીપાળને રાસ જોતા તેમણે જનતાની તાત્કાલિક જરૂરિયાત પર, ગ્રંથપસંદગી કરતી વખતે, ખાસ લક્ષ્ય આપ્યું હશે એમ લાગ્યા વગર રહે તેમ નથી મૂળ કલ્પસૂત્ર પર રચેલ “સુપિકા ટીકાને તેઓ “વૃત્તિ કહેતા નથી, પણ વિવૃતિ કહે છે. એટલે વૃત્તિમા તે મૂળને અર્થ કરવાનું હોય, પણ વિવૃતિમાં વિશેષ આનુષંગિક હકીકત પણ જણાવી શકાય એવો આશય જણાય છે ૧ ગ્રંથ છપાયેલ છે ને લભ્ય છે તેમાં શ્રી આચારાંગાદિ સમાથી અમુક સંખ્યામાં જુદા જુદા અધિકારો ચ ટીને દાખલ કરેલા છેખાસ વાચવા ચોગ્ય છે Page #61 -------------------------------------------------------------------------- ________________ [૪૭] તે વખતના સમાજમાં નિમિત્તના સ બ ધમાં જનતાની માન્યતા કેવી હશે, રાજદરબારમાં પડિતે જાય ત્યારે કેવા પ્રકારની તૈયારી કરતા હશે, એક નેતા હોવાની જરૂરિયાત કેટલી જણાતી હશે, ગર્ભવતી સ્ત્રીઓને અને કેટલી સ ભાળ લેવામાં આવતી હશે વગેરે ઘણી બાબતો પર પ્રકાશ પડે છે, તે ટીકા પરથી તારવી કાઢવા યોગ્ય છે. એ પ્રસંગો પરથી શ્રી વીરપરમાત્માના સમયનું ભાન થાય તેમ છે એમ ધારવા જેવું નથી, એવી અનેક બાબત શ્રી વિનયવિજય ઉપાધ્યાયના સમયની સમાજરચના બતાવે છે એમ સમજી લેવાના અનેક પ્રસંગે ટીકા પરથી પ્રાપ્ત થાય તેમ છે. વ્યાકરણની ચર્ચા કેટલેક સ્થળે આ ટીકામાં આવે છે તે ટીકાના કર્તાનો વ્યાકરણ પર કાબૂ બતાવે છે. તાર્કિક કેટીઓ ચર્ચામાં અવારનવાર આવે છે તે તેમનું અને શ્રીમદ્યશવિજયનું ન્યાય વિષય પરનું પ્રભુત્વ પુરવાર કરે છે અને સાથે તે બન્ને વચ્ચે કેટલો તફાવત હતું તે ચર્ચાની વિગત પરથી જણાઈ આવે છે એક દરે આ સુબોધિકા ટીકા સરળ, બાળ તથા વિદ્વાન વર્ગ બંનેને ઉપયોગી અને કલ્પસૂત્ર સમજવા માટે અગત્યનું સાધન પૂરું પાડે છે. તે કાળમાં શ્રી હીરવિજય આચાર્યનું તથા વિજયસેનસૂરિનું સમાજમાં કેવુ માન હતું તે વિચારવા માટે પ્રશસ્તિ ખાત્ર આપી છે. તે યુગમાં ધર્મના પ્રભાવકો બહુ સારા થયા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી આ સ બ ધી તાત્કાલિક ઇતિહાસની વિચારણામાં કેટલીક હકીક્ત જોવામાં આવશે આ ટીકા બનાવતી વખતે (૧૯૯૬માં) વિનયવિજય ઉપાધ્યાય વિજયતિલકસૂરિ અને તેમની પાટે વિજયા દસૂરિના પક્ષમાં હતા એમ પ્રશસ્તિ પરથી જણાય છે. એમણે એમ વિજયદેવસૂરિનું નામ આપ્યું નથી એ ખાસ સૂચક છે ત્યારપછી એ વાત ફરી ગઈ એ આપણે જોઈ ગયા “આન લેખ” આ ટીકા રચતા પહેલાં લખાયેલો હતો તે આપણે આગળ જોશુ લોકપ્રકાશ– આ ગ્રંથની પ્રશસ્તિ આ વિભાગની શરૂઆતમા ચરિત્રવિચારણાને અંગે આપી છે. ત્યા તેનું આખુ ભાષાતર આપ્યું છે મૂળ વિભાગના જિજ્ઞાસુએ તે વાચી લેવુ. (જેન ધર્મ પ્રસારક સભા, કાળલોક, પૃ ૭૨૧-૭) એ પ્રશસ્તિમાં શ્રી સુધર્માસ્વામીથી માડીને 2 થરચનાના સમય સુધીના આચાર્યોની પર પરા આપેલી છે ગ્રંથરચના સ ૧૭૦૮ના વૈશાખ શુદિ પાચમે પૂરી થઈ તે વખતે તપગચ્છમાં આચાર્યપદે વિજયપ્રભસૂરિ હતા એમ એ પ્રશસ્તિમાં લખ્યું છે આ બાબતમાં કોઈ અવ્યવસ્થા જણાય છે. ૧૭૦૮મા વિજયસિહસૂરિ હયાત ઉંઝા. તેઓ ૧૭૦૯મા કાળધર્મ પામ્યા એ પ્રસિદ્ધ વાત છે. પ્રશસ્તિ કાઈ મોડી લખાયેલી હેવી જોઈએ એમ મારુ અનુમાન છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] સર્વવિષ્યાને સ ગ્રહે . આ ગ્રંથમા કરવામા આવ્યેા છે એમ એ ગ્રંથની આ નીચે આપેલી મક્ષિપ્ત અનુક્રમણિકા પરથી વ્હેવામાં આવશે એના મુખ્ય ચાર વિભાગ પાડવામાં આવ્યા છે વ્યલેાક, ક્ષેત્રલેાક, કાળલેાક અને ભાવલાક તેના સ ૩૬ છે. ૩૭મે સ અનુક્રમણિકાના જ છે તે નીચે પ્રમાણે— (દ્રવ્યલોક) પ્રથમ મમાં મંગળાચરણ, અભિધેય, પ્રયેાજન, શિષ્ટપ્રસાદન. ઔહત્યત્યાગ, ધનુ નોમ, અ ગુળયેાજન–રજ્જુ, પદ્યેાપમ ને સાગરાપમનુ સ્વરૂપ, ગુણુાકાર, ભાગાકાર, સંખ્યેય, અસ ધ્યેય ને અનંતના પ્રકાશ વગેરે કહ્યું છે. ખીજા સમા દ્રવ્યલેાક, ક્ષેત્રલેાક કાળલાક ને ભાવલેાકનુ નામમાત્ર આખ્યાન અને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને સિદ્ધનુ સ્વરૂપ બતાવેલું છે. ત્રીજા સમા જે ૩૭ દ્વારા વડે મ સારી જીવેાનુ સ્વરૂપ બતાવવાનુ છે તે ૩૭ દ્વારને વિસ્તાર – તેનુ સ્વરૂપ ખતાવેલુ છે. ચેાથા સમા પૃથ્વીકાયાદિ પાચ સૂક્ષ્મ સ્થાવરનુ સ્વરૂપે કહ્યુ છે. તેની ઉપર ૩૭ દ્વાર ઉતાર્યા છે. પાચમા સમા પૃથ્વીકાયાદિ પાચ ખાદર સ્થાવરનું સ્વરૂપ ૩૭ દ્વાર વડે કહ્યુ` છે. આ પ્રમાણે દરેક જીવપ્રકાર માટે સમજવુ છઠ્ઠા સર્વાંમા ઢીદ્રિયાદિ તિય ચાનુ સ્વરૂપ કહ્યુ છે. સાતમા સમા મનુષ્યાનુ સ્વરૂપ કહ્યુ છે, આઠમા સમા દેવાનું સ્વરૂપ કહ્યુ છે, નવમા સમા નારકેાનુ સ્વરૂપે કહ્યુ છે દશમા સમા સર્વ જીવાના ભવાના સ વેધ કહ્યો છે, તેમ જ દેશમા સમા માટું અલ્પબહુત્વ અને કર્મ પ્રકૃતિનુ સ્વરૂપ કહ્યુ છે, અગિયારમા સમા પુદ્ગળાસ્તિકાયના સ્વરૂપનુ વર્ણન છે. આ રીતે અગિયાર સ`મા દ્રવ્યલેાક પૂર્ણ થાય છે. ખરમા સમા સામાન્યથી ખ ડુકનુ સ્વરૂપ, સવર્તિત લેાકનુ રત્નપ્રભા વગેરે પૃથ્વીનુ નિરૂપણુ, શેષપણે નિરૂપિત કરે છે, ( ક્ષેત્રલેાક ) ક્ષેત્રનુ નિરૂપણુ, દિશાનું નિરૂપણ, લેાકમા રજ્જુ અને સ્વરૂપ અને તેની મહત્તા ને આયામ ઉપર દૃષ્ટાંત તથા વ્યતાની નગરાદિ સમૃદ્ધિનુ પરિકીન – આ સર્વે વિ Page #63 -------------------------------------------------------------------------- ________________ [૪૯] તેરમા સમા ભવનપતિનું સ્વરૂપ તથા તેના ઇદ્રોના નામ તથા તેના સામાનિક દેવ, અમહિલી વગેરેની સંપદા વિસ્તારથી કહી છે. ચૌદમાં સર્ગમાં સાત નરકનું નિરૂપણ, તેના પ્રસ્તટ, દરેક પ્રસ્તટે શરીરસ્થિતિ, લેગ્યા, આયુ અને વેદના વગેરેની સપદા વિસ્તારથી કહી છે. - પંદરમા સર્ગમાં તિર્યક્રલોકનું સ્વરૂપ, અસંખ્યાત દ્વીપસમુદ્રનું વર્ણન. જ બૂઢીપની જગતીનુ ને તેના દ્વારનું તેમ જ તેના સ્વામીનું વર્ણન છે. આ સમા વિજયદેવની દ્ધિનું બહુ વિસ્તારથી વર્ણન છે સેળમાં સગમા ભરતક્ષેત્ર, વૈતાઢય પર્વત, તેની ગુફાઓ તથા કૂટ, હિમવ ત પર્વત, પદઉં, શ્રીદેવી, ગ ગ વગેરે નદીઓ, લવણસમુદ્રમાં નીકળેલી બે પર્વતની આઠ દાઢાઓ, તેની ઉપર રહેલા પ૬ અંતશ્મીપે, તેમાં રહેલા યુગલિકા, હૈમવતક્ષેત્ર તેમાં રહેલ વૃત્તતાય, મહાહિમવ ત પર્વત, તેના પર રહેલ હ. તે કહમાથી નીકળતી બે નદીઓ અને તે પર્વત પર રહેલ છૂટે, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતા શીતદા નદી અને પાંચ પાંચ દ્રોનું વર્ણન છે. સત્તરમા સર્ગમા દેવકુરુને ઉત્તરકુરુ ક્ષેત્ર, પૂર્વને પશ્ચિમ મહાવિદેહ, આ પ્રમાણે સામાન્યથી ચાર વિભાગવાળા મહાવિદેહનું વર્ણન, તેમાં રહેલી વિજય, વક્ષસ્કાર પર્વત, અંતર નદીઓ, વિજયમાં રહેલ વૈતાઢય, વિજયના છ ખડ અને મુખ્ય નગરી, ગ ધમાદન ને માલ્યવ તનુ ગજતેનું વર્ણન, ઉત્તરકુરુક્ષેત્ર વિસ્તારથી નિરૂપણ, યમકાદ્રિ, પાચ કહે, ૧૦૦ કાચનગિરિએ જ બૂવૃક્ષનું તેના ફ્ર સહિત વર્ણન, તેના અધિપતિનું વર્ણન, સૌમનસ ને વિદ્યુતપ્રભ ગજદતોનુ વર્ણન, દેવકુરુ ક્ષેત્રનું વર્ણન, તેમાં રહેલા ચિત્ર ને વિચિત્ર પર્વત, કહે, કચનગિરિઓ, શામલી વૃક્ષ વગેરેનું વર્ણન છે. અઢારમા સર્ગમાં મેરુપર્વતનું વર્ણન, તેના ચાર વન, તેમા આવેલા કૂટ, મેરુની ત્રણ મેખળા, ઉપર આવેલી ચૂલિકા અને પાકવનમાં આવેલ તીર્થકરના જન્માભિષેકની શિલાઓ અને સિહાસનેનું વર્ણન છે ઓગણીશમાં સગમાં નીલવંત પર્વત, તેની ઉપર કૃ, કહ, તેની અધિષ્ઠાયક દેવી, દ્રહમાંથી નીકળતી શીતા ને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન, રમ્યફ ક્ષેત્ર, રુકમી પર્વત, હેરયવત ક્ષેત્ર, શિખરી પર્વત, એરવત ક્ષેત્ર, તેના છ ખડ અને મધ્યની નગરી વગેરેનું વર્ણન, ક્ષેત્ર ને પર્વતાદિનુ ઉત્તરદક્ષિણમાં સામ્ય તેમ જ સર્વ પર્વત, કૂટ, વિદ્યાધરની શ્રેણિઓ, તે પરના નગરે, કુલ નદીઓ, પ્રપાત કુડો, કહો, ચક્રવતી, તેના રત્નો, અરિહતો તથા જ બૂદિપવતી સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિકની એક દર સ ખ્યા વગેરે સર્વ આપેલ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ [૫૦] વીશમાં સર્ગમાં મડલાદિક પાંચ દ્વાર વડે સૂર્ય—ચની ગતિની રીત વિસ્તારથી બતાવી છે ને તેની સાથે નક્ષત્રના યુગનુ, દિનવૃદ્ધિને ક્ષયાદિકનુ. પ્રવાહનું ને પર્વરાહુનુ, તિથિની ઉત્પત્તિનું અને પદર દ્વાર વડે નક્ષત્રોનું નિરૂપણ કરેલું છે. એક્વીશમાં સર્ગમા લવણસમુદ્રનું, તેની શિખાનુ, પાતાળકળશાઓનું, એ સમુદ્રમાં રહેલા દ્વીપનુ, સુસ્થિતાદિ દેવતુ અને ચક-સૂર્યાદિ તિઓનું વર્ણન કરેલું છે. બાવીશમાં સર્ગમાં જુદાં જુદા ક્ષેત્રાદિક કહેવા વડે ધાતકીખંડનું અને કાળદધિનું પૂર્વવત્, વર્ણન બતાવવામાં આવ્યું છે. તેવીશમા સમા પુષ્કરાઈ દ્વીપનું ને માનુાર પર્વતનું વર્ણન આપેલ છે અને નરક્ષેત્ર(અઢીદીપ)માં આવેલા સમસ્ત ક્ષેત્ર અને પર્વતાદિકને સંગ્રહ કરેલો છે. તેમ જ સર્વ શાશ્વત ચની સખ્યાનુ વિસ્તાર સાથે નિરૂપણ કરેલું છે. ચોવીશમાં સનેમા મનુષ્યક્ષેત્રની બહાર આવેલા સ્થિર તિઓ પૈકી સૂર્ય–ચકની શ્રેણિનું વર્ણન કર્યું છે. તથા પુષ્કરવર સમુદ્ર, ક્ષીરવર હીપ, લીવર સમુદ્ર વગેરેનું વર્ણન અનુક્રમે આપતા ન દીશ્વર દીપનું અને તે દ્વીપમાં આવેલા શાશ્વતા નુ વિસ્તારથી વર્ણન અને પ્રાંતે સ્વય ભરમણ સમુદ્ર સુધીનું વર્ણન આપેલું છે પચશમા સર્ગમાં ચર અને સ્થિર એવા ચંદ્રાદિ તિઓની વ્યવસ્થિતિનું સવિસ્તર વર્ણન છે. વીશમાં સર્ગમાં ઊર્વલોકનું વર્ણન શરૂ થાય છે. તેમાં સૌધર્મ ને ઈશાન દેવલોકની હકીકત, તેના વિમાનોની શ્રેણિઓ. પુષ્પાવકીર્ણ વિમાન, તેના નામ, તેમા આવેલા પ્રાસાદની અને સભાઓની પરિપાટી, ન દેવ કેવી રીતે ઊપજે તેના અભિષેકની હકીક્ત, તેણે કરાતી સિદ્ધોની પૂજા, તેનાથી ભોગવાતા ભેગ, દેવોના સ્વરૂપનું વર્ણન, દેવો કેવી ભાષા બોલે છે તેનું તથા દેવીઓના રૂપનું વર્ણન, તેની સાથેના વિલાસનુ (કામક્રીડાનુ) વર્ણન, તેમને જેવા પ્રકારને આહાર છે તે અને તેઓ આહાર અને શ્વા રવાસ કેટલે અતરે લે છે તેનું વર્ણન, મનુષ્યલેકમાં નેહના આકર્ષણથી તેનું આવવુ, પ્રેમના વશીકરણથી કેટલી નરકમૃથ્વી સુધી તેનુ જવુ, મહદ્ધિક દેવવરૂપ તેમના અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લોકપાળ, અગમહિલી (ઈંદ્રાણી), સામાનિક વગેરે દેથી શેલતા એવા સૌધર્મેદ્ર અને ઈશાને દ્રની શક્તિ અને સંપત્તિનું વર્ણન વગેરે આપેલું છે - સત્તાવીશમાં સર્ગમાં ત્રીજી ને ચોથા દેવલોકનું વર્ણન, પાચમા બ્રહ્મ દેવલોકનું વર્ણન, તેને અને મૂળથી નીકળેલા તમસ્કાયતુ, કૃષ્ણરાજીનું અને તેના (કૃષ્ણરાજીના) એ તરે રહેલા લોકાતિકના વિમાનોનું વર્ણન, લાંતક દેવલોકનું વર્ણન, ત્રણ પ્રકારના કિવિષિક દેવેનુ વર્ણન, જમાલિનું ચરિત્ર શુક્ર સહારાદિ દેવલોકન યાવત, અશ્રુત દેવલોક સુધીનું વર્ણન. રામ Page #65 -------------------------------------------------------------------------- ________________ [૫૧] સીતાનુ ચરિત્ર વેયક અને અનુત્તર વિમાનોનું વર્ણન, ત્યારપછી સિદ્ધશિલાનું અને લોકોને રહેલા સિદ્ધોનું વર્ણન આપેલું છે. આ પ્રમાણે ૧૬ સમા (૧ર થી ર૭ સુધીમા) ક્ષેત્રલોક પૂર્ણ કરેલો છે. (કાળલોક) ૨૮મા સગમાં કાળને દ્રવ્ય તરીકે માનવા સ બ ધી બે મતને આશ્રીને યુક્તિની સ્પષ્ટતા, છ ઋતુનું વર્ણન, કાળગાચ નિક્ષેપ, સમય, આવળી, ક્ષુલ્લક ભવનું વર્ણન, ઘડી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ વગેરેનું વર્ણન, સૂર્ય, ઋતુ, ચક્ર, નક્ષત્ર ને અભિવદ્ધિત–એમ પાચ પ્રકારના માસ, વર્ષ અને તેની ઉપપત્તિનું વર્ણન, યુગનો આદિ ક્યારે થાય છે, દરેક યુગમાં આવતા માસ, ઋતુ, અયનો ને દિવસેનું પ્રમાણ, અધિક માસ, અવમ રાત્રિએ ને વિષુવત્ની આવૃત્તિ, ઋતુ, અયન અને નક્ષત્રાદિ સાથે ચદમાને યોગ, તેના કારણે, સૂર્યના કરો, બીજા બવાદિ કરણે, પોથી વગેરેનું પરિમાણ, તેના વડે તિથિ આદિનો નિશ્ચય વગેરે બતાવેલ છે. ૨માં સગમા યુગથી માંડીને સો-હજાર વગેરેના ફમથી શીર્ષ પ્રહેલિકા સુધીના અંકોનું નિરૂપણ, અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું વર્ણન તેમ જ કલ્પવૃક્ષ, યુગલિકાદિનું વર્ણન આપેલું છે. , ૩૦મા સર્ગમાં સામાન્ય જિનેશ્વરેના જન્મથી માડીને નિર્વાણ પર્વતની સર્વ પરિ. સ્થિતિનું વિસ્તારથી વર્ણન આપેલું છે. ૩૧મા સર્ગમાં ચક્રવતીના દિગ્વિજયની હકીક્ત, તેની સંપત્તિનું વર્ણન, નવ નિધિ ને ચૌદ રત્નોનું વર્ણન તથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન આપેલું છે. ૩૨માં સર્ગમાં ભાદિ જિનેશ્વરાન પૂર્વભવથી માંડીને સ ક્ષેપથી ચરિત્ર વર્ણવેલું છે. ૩૩મા સર્ગમાં આ અવસર્પિણીમાં થયેલા ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે સત્યરુનું ચરિત્ર વર્ણવેલ છે. ૩૪માં સર્ગમાં આ પાચમા આરાના સ્વરૂપનું નિરૂપણ અને તેમાં થનારા ઉદ તથા આચાર્યોનું વર્ણન, તેમના નામ અને એ મહાત્માઓની કુલ સંખ્યા બતાવી છે. ત્યારપછી છઠ્ઠા આરાના પ્રારંભમાં થનારા ધર્મેદાદિરૂપી સ્થિતિ, શત્રુ જયગિરિની વૃદ્ધિ-હાનિ અને છઠ્ઠા આરામા બિલવાસી થનારા મનુષ્યાદિનું વર્ણન આપ્યું છે તેમ જ ઉત્સર્પિણીમાં ઉત્કૃષ્ટપણે થનારી બધી સ્થિતિ, પર્યાયવૃદ્ધિ વડે વધતી છયે આરાની સ્થિતિ, આવતી ઉત્સર્પિણીમાં થનારા જિન તથા ચક્રી વગેરેનું વર્ણન આપવામા આવ્યુ છે Page #66 -------------------------------------------------------------------------- ________________ [ પર] ૩૫મા સર્ગમા ચાર પ્રકારના પુદગળપરાવર્તનનું સ્વરૂપ, ઔદારિકથી માંડીને કામણ સુધીની આઠે વર્ગણાનું સ્વરૂપ, કર્મના પરમાણુઓમાં રહેલા અનુભાગના સ્પર્ધ્વકેનું સ્વરૂપ, અતીત, અનાગત કાળનુ માન ઈત્યાદિ પરિકીર્તન વડે દિષ્ટ (કાળ) લોક સ પૂર્ણ કરેલ છે. (ભાવલોક) ૩૬મા સર્ગમા “ભાવ”નું સ્વરૂપ આપેલું છે તેમાં છ ભાવોનું સમ્યફ પ્રકારે નિરૂપણ કર્યું છે અને ભાવક પૂર્ણ કર્યો છે. આવી રીતે ચાર વિભાગમાં આ સર્વસમુચ્ચય ગ્રંથ (Encyclopaedia of Jainism) પૂરે કરવામાં આવ્યું છે એના શ્લોકેની કુલ સંખ્યા ૧૫૫૫૯ છે, જ્યારે ગદ્યવિભાગ સાથેનું ગ્રથાગ ૨૦૬૨૧ શ્લોકનુ છે. ગ્રંથાગ ૩ર અક્ષરે એક શ્લોકતુ ગણાય છે. લખેલ પ્રતિમા પ્રાતે ગ્રથા ર૦૬ર૧ લખેલ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર વિષયો લઈને આ ગ્રંથમાં જૈન ધર્મને દ્રવ્યાનુગ અને ગણિતાનુયોગ સક્ષેપમાં સમાવી દેવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ચરણકરણનુગ શ્રાવકના બાર વ્રત તથા ૧૮૦૦૦ શીલાંગ વગેરે કહેવાને પ્રસગે ચચે છે. અને તીર્થકરાદિ ચરિત્રો દ્વારા ધર્મકથાનુગ પણ ટૂંકામાં આપેલ છે. તીર્થ કરો અને ચકવતીઓ તથા વાસુદેવના ચરિત્રનો વિષય કાળલોકમાં ચર્ચવામાં આવ્યા છે. મારી ગણતરી પ્રમાણે દ્રવ્યાનુયોગ અને ગણિતાનુગની તે કોઈ પણ વાત ઘણે ભાગે આ ગ્રથની બહાર રહેવા દેવામાં આવતી નથી. કેઈને જૈન ધર્મના તત્ત્વવિભાગનો સામાન્ય ખ્યાલ કે અભ્યાસ કરે છે તે તેને આ ગ્રંથ સારી રીતે બતાવી શકાય. જેના અભ્યાસ અને મનન માટે ભલામણ કરી શકાય તેવો ભવ્ય અને વિશાળ આ ગ્રંથ છે અને છતા તેમા સંક્ષિપ્તતા આણવા માટે જેટલો બને તેટલો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ ગ્રથનુ નામ લોકપ્રકાશ રાખવામાં આવ્યું છે ચત્તે વ્યાભિ રિમન્નિત્તિ જેવા એવી લોકશબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમાં દ્રવ્યો દેખાય છે – જોવામાં આવે છે તે લોક” દ્રવ્યના બે વિભાગ. જીવ અને અજીર્વ. અજીવના પાચ પ્રકાર. ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગળાસ્તિકાય અને કાળ. એ છ દ્રવ્યોનુ ખૂબ વિસ્તારથી, પણ અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ અતિ સક્ષિપ્ત સ્વરૂપ આ ગ્રંથમાં આગમાદિ ધર્મશાસ્ત્રોના દેહનરૂપે આપવામાં આવ્યું છે. આ ગ્રંથને એનસાઈકલોપીડિઓ-સમુચ્ચયગથ કહેવાનું કારણ એ છે કે ગ્રથર્તાએ એના આલેખનમાં ૧૦૨૫ સાક્ષીઓ – અન્ય મહાન આગમ આદિ ગ્રથની-મૂકી છે કેટલીક જગ્યાએ આગમસૂત્રને માત્ર નામનિર્દેશ છે, જ્યારે ઘણીખરી જગ્યાએ તો લેખકે પોતે મૂળપાઠેને Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ ] ઉતારા પણ માથે જ આપ્યા છે. મૂળ આગમ ને પચાગી મળી અડસઠમાંથી સાહતા તેમાં આપી છે, જ્યારે ચથેા અને પ્રકરણેા, જેના આધાર ટાકવામા આવ્યા છે તેની સ ખ્યા ૧૦૩ની થાય છે. આ આખુ ૧૦૨૫ શહાદતાનુ સ્થાન-લિસ્ટ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રગટ કરેલ કાળલોકપ્રકાશ' નામના ગ્રંથના પ્રારંભના ૩૬ થી ૪૭ પૃષ્ઠમા ખૂબ પ્રયાસ કરીને આપવામા આવ્યુ છે. લેાકામા વાત પ્રચલિત હતી કે આ ગ્રંથચનામા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ૭૦૦ ગ્રથની સાક્ષીએ આપી છે તેને સ્થાને ખરાખર હકીકત શી છે તેનેા આ ઉતારાથી ખ્યાલ આવે તેમ છે. વળી તથાદું, તચો, રૂતિ વચનાત્, સાદ્રાય, તિ આમ્નાયઃ, હ્યુસ્ત પૂર્વવૃદ્ધિમિ, પુરાતના, ત્રુટિતપત્ર, ત્રુટિતાવાયા, વૃત્તિ જ્ઞનપ્રવાવ' આવા શબ્દોથી સૂચવેલા આધારા ઉપરની સ ખ્યામા જણાવેલ નથી એવા આધારે। પણ પુષ્કળ છે ગ્રંથકર્તાનુ જ્ઞાન કેટલુ વિશાળ હશે, યાદશક્તિ કેટલી તીવ્ર હશે અને વાચેલ વાતને શેાધી કાઢવાની શક્તિ કેટલી મજબૂત હશે તેનેા ખ્યાલ કરવા જેવુ છે. અત્યારની જેમ તે વખતે ગ્રથા મુદ્રિત થયેલા નહેાતા, ગ્રંથની અનુક્રમણકા તે વખતે તૈયાર કરવાના રિવાજ નહેાતા, આચારાગમા વાંચેલ હતું એમ યાદ કરતા તેમાથી પાઠ ન નીકળે તેા ભગવતીસૂત્રમાથી એ પાઠ કાઢતા કલાકા થાય તેવા તે યુગ હતા. તેવા હજરા ઉતારા સાથેના આધારભૂત ગ્રંથ તદ્દન શુષ્ક વિષય પરનેા તૈયાર કરવા અને તેમા સ્ખલના આવવા ન દેવાની ચીવટ રાખવી એ અતિ વિશાળ જ્ઞાન, યાદશક્તિ પરના કાબૂ અને સમુચ્ચયીકરણુશક્તિ( Synthetic power )ને નમૂના પૂરા પાડે છે. મહા ઉત્તરાધ્યયનસૂત્રની મેાટી ટીકા કરનાર શ્રી ભાવવિજયે એ ગ્રંથ શેાધી આપ્યા છે. એ ભાવવિજયનું આગમજ્ઞાન અતિ વિશાળ હતુ, આ રીતે આ ગ્રંથ પર આગમનની છાપ મારવામા આવી છે. આ ગ્રંથમાં એક ખાસ વિશિષ્ટતા જેવામા આવે છે. એમાં અનેક યત્રો અને ચિત્રો મુકવામા આવ્યા છે. એ ચિત્રો અને યત્રો પૈકી યત્રો તે ગ્રથકર્તાએ પેાતે જ તૈયાર કરેલા છે; પણ ચિત્રો પેાતે આલેખ્યા હશે કે અન્ય કળાકાર પાસે તૈયાર કરાવ્યા હશે તેની સ્પષ્ટતા કોઇ સ્થાનકે થઈ નથી. એ ગમે તેમ હાય પણ સત્તરમી સદીની આખરમા જૈન ચિત્રકળાનાં વહેણુ કઈ દિશાએ વહેતા હતા એ ખતાવવા માટે એ ચિત્રા ઘણી સામગ્રી પૂરી પાડે છે મુસલમાન સમયની ઉત્તરાવસ્થાના અનેક ભામેા એ ચિત્રોમાંથી ખરાખર માલૂમ પડી આવે છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ ‘કાળલેાક'ની પ્રસ્તાવનાને છેડે ( પૃ ૧૨માં) લખે છે કે “આ આખા લેાકપ્રકાશ ગ્રંથમા જે જે હકીક્ત ગ્રંથકારે સ્વકૃતિ તરીકે લખી છે તે સર્વ ‘અનેક શાસ્ત્રનુસાર'જ લખી છે ઉપરાત વધારે આશ્ચર્ય તેા એ થાય છે કે તેમણે આપેલી અનેક સૂત્રો, વૃત્તિ, ગ્ ચે અને પ્રકરણાની સાક્ષીએ ઉપરથી તેમણે કેટલા શાસ્ત્રના અભ્યામ કર્યો હશે, કેટલા શાસ્ત્ર તેમને કઠસ્થ હશે, કેટલા શાઓ પ્રસ ગે Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] સ્મૃતિમા સાન્નિધ્યકારી હશે, વિષયેાની પ્રરૂપણામા કયા કયાં શાસ્ત્રો, કયાં કયાં સ્થળે, કેવા કેવા અભિપ્રાયથી જુદા પડે છે – મતાતરવાળા થાય છે તે ખતાવેલ હાવાથી તે સખ ધી વિચાર કરતા તેઓ એક ધુર ધર વિદ્વાન તરીકે માલૂમ પડે છે.” બ્રાહ્મણુ છતાં જૈન શાસ્રના અનુભવી પડિતનેા આ અભિપ્રાય અક્ષરશ ખરેા છે. શ્રી લેાકપ્રકાશ ગ્રંથ બનાવીને આપણા કવિરાજે ખરેખર કમાલ કરી છે. એમના આગમજ્ઞાન, યાદશક્તિ અને તર્કવિચારણાની પરાકાષ્ઠા એમા જણાય છે. હંસલઘુપ્રક્રિયા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ કૃતિ સ વત્ ૧૭૧૦મા કરી છે એમ સદર ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાય છે. સદર પ્રશસ્તિ નીચે પ્રમાણે છે. स्फूर्जद्र पार्थनिधे हैं मव्याकरणरत्नकोशस्य । अर्गलभिद्रवनेयं कनीयसी कुञ्चिकाद्रियताम् ॥ १ ॥ श्रीहीर विजयसूरेः पट्टे श्रीविजयसेनसुरीशाः । तेषां पट्टे संप्रति विजयन्ते विजयदेवसूरींद्राः ॥ २ ॥ श्रीविजयसिंहसूरिर्जीयाज्जयवति गुरो गते स्वगं । श्रीविजयप्रभसूरिर्युवराजो राजतेऽधुना विजयी ॥ ३ ॥ खेन्दुमुनीन्दुमितेऽब्दे विक्रमतो राजधन्यपुरनगरे | श्रीहीर विजयसूरे प्रभावतो गुरुगुरोर्विपुलात् ॥ ४ ॥ श्रीकीर्तिविजयवाचक शिष्योपाध्यायविनयविजयेन । हैमव्याकरणस्य प्रथितेयं प्रक्रिया जीयात् || * || હેમચદ્રાચાર્યની કૃતિ, પ્રકાશમાન રૂપ અને અના સમૂહરૂપ હૈમવ્યાકરણ તે સ્તના ભડાર છે. એ ભડારની અગલા (આગળિયા) તાડતી (ઉઘાડતી) આ રચના નાનકડી સરખી કુંચી છે તેને તમે સ્વીકાર કરેા ૧. “ શ્રી હીરવિજયસૂરિને પાટે શ્રી વિજયસેનસૂરીશ્વર થયા. તેએશ્રીની પાટ ઉપર હાલમા શ્રી વિજયદેવસૂરિ વિજયવતા વર્તે છે. ૨. “ જયવતા ગુરુ સ્વગે જતા શ્રી વિજયસિહંસૂરિ જય પામેા અત્યારે શ્રી વિજયપ્રભસૂરિ યુવરાજ તરીકે વિજયી થઇને શેાલે છે. ૩. “વિક્રમથી ૧૭૧૦ વષૅ ‘રાંધણુપુર' નગરે શ્રી હીરવિજયસૂરિના વિસ્તૃત પ્રભાવથી શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે હૈમવ્યાકરણની આ પ્રક્રિયા મનાવી તે જય પામે, ૪-૫” Page #69 -------------------------------------------------------------------------- ________________ R [ ૫૫ ] આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ ગ્રંથ સ. ૧૭૧૦માં શ્રી ‘રાધણુપુર ’ નગરમાં રચાયા. વિશેષ હકીકત એમ જણાય છે કે સ વત્ ૧૭૧૦મા જ્યારે આ ગ્રંથની રચના થઈ ત્યારે આચાર્ય વિજયસિ હસૂરિ સ્ગવ ગમન કરી ગયા હતા અને તે વખતે યુવરાજપદ ઉપર શ્રી વિજયપ્રભસૂરિની સ્થાપના થયેલી હતી. એના આશય એમ જણાય છે કે તે વખતે હજુ શ્રી વિજયપ્રભસૂરિની આચાર્યપદ પર સ્થાપના થયેલી નહેાતી. અન્યગ્ર થે। તથા ઐતિહાસિક પ્રમાણેા જોતાં વિજયસિ હસૂરિન્તુ સ્વગમન સ. ૧૭૦૯ - નાં અષાડ શુદિ ખીજને રાજ જણાય છે . સ. ૧૭૧૦મા તપગચ્છની જે શાખામાં શ્રી વિનયવિજય ઉપાધ્યાય થયા તેમાં વિજયદેવસૂરિ ગચ્છાધિપતિ હતા તેમણે પેાતાના સ્થાન માટે વિજયસિ હસૂરિની સ્થાપના કરેલી હતી. તે સ. ૧૭૦૯મા કાળધર્મ પામી ગયા. ત્યારખાદ્ય ૧૭૧૧મા વિજયપ્રભસૂરિને ગણુાજ્ઞા આપી હતી. ઇતિહાસ પ્રમાણે તેમના આ ગણાનુજ્ઞાના મહેાત્સવ અમદાવાદમાસ ૧૦૧૧માં થયા હતા. આ ‘હૈમલઘુપ્રક્રિયા' ગ્રંથ શ્રી વિનવિજય ઉપાધ્યાયે શ્રીમદ્ હેમચદ્રાચાર્ય રચિત સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના મહાવ્યાકરણ અનુસાર બનાવ્યા છે ને!મા વ્યાકરણની ખેાટ પૂરી પાડવા શ્રી હેમચંદ્રાચાર્યે માટુ વ્યાકરણ બનાવ્યુ, તેના આઠ અધ્યાય બનાવ્યા, તે પર છ હજાર શ્લાકની લઘુવૃત્તિ ખનાવી તથા અઢાર હજાર શ્લોકની બૃહવ્રુત્તિ બનાવી. તેના ઉપર એસી હજાર શ્લોકને ન્યાસ પણ તેમણે જ ખતાવ્યો. એ મૂળ વ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણુ સાથે જ તૈયાર કરેલુ છે એ ઉપરાંત ધાતુપારાયણ અને ઊણાદિ ગણુસૂત્રોનું વિવરણ કરી સપૃર્ણ વ્યાકરણને વિષય તદ્ન નવીન પદ્ધતિ પર શ્રી હેમચદ્રાચાર્ય મૂકી દીધા છે વ્યાકરણની સરળતા તે એથી થઇ, પણ ન્યાસ, ક્રુઢિકા ટીકા વગેરેથી એ વ્યાકરણુ ઘણુ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ નાની પ્રક્રિયા’ સાથે કારિકાદ્વારા જ પ્રતિપાદિત કર્યાં, સધિના નિયમેા સરળ અને સુગમ ખનાવ્યા, ષડ્લિ ગ પ્રકરણમા શબ્દોને અકારાદિ ક્રમમા ગેાઠવી દીધા અને ખાસ કરીને તદ્ધિત અને ધાતુમાથી થયેલા નામેાની રચના એટલી સરળ અને સુકર ખનાવી દીધી કે તેને લઈને આખા વ્યાકરણના વિષય સુખમેધી અને અલ્પ વિસ્તારવાળેા થઇ ગયા. ક્રમે ક્રમે નાનીમાટી વૃત્તિ, ધાતુપારાયણ, મોટુ થઇ ગયુ એ ગૂંચવણુ દૂર કરવા માટે રચી. એમણે પ્રથમ સ જ્ઞા-અધિકાર મૂળસૂત્રા આ વ્યાકરણની પ્રથમ આવૃત્તિ ‘શ્રી જૈન ધર્મ પ્રસારક સભા'એ સ. ૧૯૪૯માં કરી ત્યારપછી એની માગણી થતા સ. ૧૯૭૪મા એ જ સસ્થાએ એની ખીજી આવૃત્તિ મહાર પાડી આખા ગ્રંથ જોતા શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વ્યાકરણના વિષય પરના કાબૂ ઘણા સુદર દેખાય છે એમણે વ્યાકરણ શીખવવાની નવીન પણુ સરળ રીતિ દાખલ કરી અને એ વ્યાકરણનો Page #70 -------------------------------------------------------------------------- ________________ [૫૬] ઉપયોગ અત્યારે પણ થાય છે, તેથી તેમની એ કૃતિ પણ સફળ ગણાય. જેમ શ્રીયુત રામકૃણુ ભાડારકરે સંસ્કૃત વ્યાકરણની અ ગ્રેજીમાં રચના કરી અનેક રીતે એ વિષયને સહેલે કર્યો છે તેમ જ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષાઢારા જ વ્યાકરણને સરળ બનાવ્યું છે. આટલા પૂરતી તેઓશ્રીની વિશિષ્ટતા અને મૌલિક્તા ગણાય. સ્વપજ્ઞ ટીકા : શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલા “કાળ અને ભાવપ્રકાશ” (લોકપ્રકાશ) 2 થની પ્રસ્તાવના, પૃ ૧૪માં આ વિદ્વાન લેખકની કૃતિઓનું પત્રક આપવામાં આવ્યું છે તેમાં ઉપરના વ્યાકરણ ઉપર ગ્રંથકર્તાએ પોતે જ ૩૫૦૦૦ શ્લોકની ટીકા રચી છે એમ જણાવ્યું છે તેમાં બનાવવાનું સ્થળ રાધણપુર લખે છે જન ઘાવલિં (જન સેવે કૉન્ફરન્સ)માં ભાષાસાહિત્યવિભાગમાં જૈનવ્યાકરણગ્ર થોનું પત્રક ધિત ડારોને અગેનુ આપવામાં આવ્યું છે તેમાં આ સ્વપજ્ઞ ટકા સબંધી કાઈ ઉલ્લેખ નથી પૃ. ૩૦૯મા વિનયવિજય રચિત હૈમલઘુપ્રક્રિયાનો ઉલ્લેખ છે. તેનું પૂર ૨૫૦૦ લોકનું બતાવ્યું છે ત્યા એનો રચનાકાળ સ વત્ ૧૭૩૭ લખ્યો છે અને નીચે નોટમાં લખે છે કે “આ સવનો અંક પાટણની ટીપ ઉપરથી ઈહા નોંધ્યો છે પણ ખભાતની ટેપમાં સદરહ પ્રક્રિયા સ ૧૭૦૧મા રચાઈ છે એમ જણાવ્યું છે ” આ બને સ વત્ બેટા છે એની સ્પષ્ટતા તો ઉપરના ઉતારાથી થઈ જાય છે, કારણ કે સ્પષ્ટપણે કૃતિને સંવત ૧૭૧૦ લેખકે પોતે જ જણાવી દીધું છે - સર ટીકાની એક પ્રત શ્રી ભાવનગર સંઘના જ્ઞાન ડારમાં છે. હાલ તેને છપાવવાને પ્રબંધ એક મુનિરાજ તરફથી થઈ ગયો છે અને ઘણો ભાગ છપાઈ જવા આવ્યો છે એવા સમાચાર સાંપડ્યા છે. વ્યાકરાણને તદ્દન સરળ બનાવી દેવાનું સુ દર કામ ઉપાધ્યાય લેખકશ્રીએ કર્યું, તે પળી તેમને સસ્કૃત ભાષા પર કેટલો પાકો કાબૂ હશે એ બાબત ધ્યાન ખેચાયા વગર રહે તેમ નથી સદર ગ્રંથની લગભગ ૩૫૦૦૦ લોકની પજ્ઞ વૃત્તિની શરૂઆતમાં લેખકથી લખે છે કે – ____ति श्रीसिद्धगजनयमिादेवप्रभृतिपर शतलिनिपालमालिमाणिस्यमालोत्तेजितनमनखसहस्रपानाः प्रत्ययमग्न्वीनग्ययांदिटेयनाचतुष्टयताहलाटा व्याकरणकाव्यालकारच्छदस्तकांधनेकगारनिमांणानसमलकोविटामाटा. श्रीहेमचन्द्रमरिपाटाः परपग्गृिहीतपाणिनीयादिव्याकरणाययने तेग विनयादिविधाने च नयनयो मा म खियन्तीति तेगा रुपया श्रीसिद्धगजप्रार्थनया य मालत्यारोपनिषदभूनमल किमयरचनाप्रधान विविधविगेपार्थनिधानं श्रीहेमचन्द्रामिधानं मायाकरणं विग्चयांचयानम्मिच रत्नाकर स्वातिगंभीरेऽनुवृत्त्याद्यानुकृल्येन खबरवनांचिते स्यरतो व्यम्नमप्रता बिन्योन्य केचनात्पमतयो ग्राम्य वा माणिक्यपरिग्रहेऽरसायन्ते । ततनेपामन्मिन्गाहरण पशोपारमूनां शहमाधनात्मेण कतिपय?ममृत्रसघटनामिका हैमलघुप्रक्रियां 1િ : . Page #71 -------------------------------------------------------------------------- ________________ [૫૭] વગેરે. આ શરૂઆત ઉપરથી જણાય છે કે આ હેમલઘુપ્રક્રિયા ગ્રંથ તૈયાર કરવાનો ઉદ્દેશ શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં પ્રવેશ કરવામાં સહાયક થવાનો જણાય છે. આખી વૃત્તિ બહુ સરળ સંસ્કૃત ભાષામાં રચી છે.) સદર હેમલઘુપ્રકિયા ઉપર શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સ. ૧૭૩૭માં ૩૪૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચી, તેને રતલામ નગરમાં વિજયાદશમને દિવસે પૂરી કરી (ઋષિ-૭, વહ્નિ-૩, જલધિ-૭, શશિ–૧ અર્થાત ૧૭૩૭મે વર્ષે) એમ તેની પ્રશસ્તિ પરથી જણાય છે. એ ગ્રથની પ્રશસ્તિ ઘણી સુંદર છે. તેમાં પોતે જણાવે છે કે “અમે નવાં કાવ્યમાં પ્રવીણ છીએ, પાણિનિ અને હેમચંદ્રના વિજ્ઞાનમાં, વાસ્તુતવમાં, તર્કશાસ્ત્રમાં નિષ્ણાત છીએ, સિદ્ધાતમા ધન્યબુદ્ધિ છીએ, નાટકના જાણકાર છીએ, નીતિશાસ્ત્રમાં શકુન શાસ્ત્રમા, વૈદકમાં કાબેલ છીએ, અને નવા નવા છદોમાં રચના કરી શકીએ છીએ, નવ રસ અને અલકારની ગૂંચવણોને માહિતગાર છીએ, છ ભાષાના પદ્યમાં ધની રચના અને હસ્તગત છે અને અધ્યાત્મવિદ્યામાં અમે ધુર ધર છીએ. આવા અમને લોકમાં જીતનાર કોણ છે?—આવા અભિમાનમાં અમે મત્ત થયા હતા, એવામાં અકસ્માતુ અમારી નજર શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે પર પડી એટલે તેમના પ્રબ છે જોતા અમારો સર્વ ગર્વ ગળી ગયો. એના ગભીર અને વિચારતા એમની સાહિત્યલીલાના ધ્યાનમાં અમે ગરકાવ થઈ ગયા.” સદર પ્રશસ્તિ પરથી જણાય છે કે તેમણે સૂત્રનો ક્રમ જ ફેરવ્યો છે, પણ સૂત્રે તો અસલ સિદ્ધહેમના જ રાખ્યા છે. આ ટીકાની શ્લોકસ ખ્યા ૩૪૦૦૦ લખી છે તેમાં પ્રક્રિયાના પ્લેકે સાથે ગયા છે કે નહિ તે સ્પષ્ટ નથી. આ વ્યાકરણની ટીકાનુ હાલમાં ઉ. ક્ષમાવિજયજી મારફત મુદ્રણ થાય છે. એમણે એની બે-ત્રણ પ્રતો મેળવી છે શુદ્ધ કરવા માટે બનતે પ્રયાસ કર્યો છે. પૂર્વાર્ધ છપાઈ ગયેલ છે, આગળ છપાય છે. તેની પ્રશસ્તિ બધી પ્રતમાં સરખી નથી છતા પ્રયાસ કરીને તેઓ સાહેબે ઠીક કરીને લખી મોકલી છે તે નીચે પ્રમાણે છે प्रशस्तिः नव्ये काव्येऽतिभव्याः प्रथितपृथुधिय पाणिनीये च हैमे, विशाने वास्तुतत्त्वेऽप्यतिविशदृश. कर्कशास्तर्कशास्ने । सिद्धान्ते वुद्धिधन्या गुणिगणकगणाग्रेसरा नाटकक्षा, निष्णाता नीतिशास्त्रे शकुननयविदो वैद्यके हृद्यविद्याः स्वच्छन्दं छन्दसामप्यधिगतरचना यावती मावनीया., प्राप्तालकारसारा रुचिरनवरसग्रन्थग्रन्ये समर्थाः । ॥ १ ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ [५८] पड्भापापद्यवन्धोध्दुरमधुरगिरोऽध्यात्मविद्याधुरीणाः, कोकेऽप्यस्तोकलोकप्रकटितयशसस्ते वय केन जय्याः? ॥२॥ यावद्विद्याभिमानेरिति हृदि वहुधा मत्ततामाश्रयामस्तावद्देवादकस्मात् स्मृतिपथमगमन् हेमसूरीश्वराद्याः । गर्व सर्वोऽपि खर्व समजनि युगपत्तत्प्रणीतप्रवन्धात् , ध्यायन्तोऽथैर्गभीरानथ परिचिनुमस्तत्त्वसौहित्यलीलाम् ॥३ ॥ त्रिमिर्चिशेपकम् ॥ श्रीहेमचन्द्रादिसरीश्वराणां, पुर. स्फुरेद्य, कवितामदौत्र । नायम्य पक्षौ समुदीक्ष्य साक्षात् , स मक्षिकाणामिव पक्षगर्वः ॥ ४ ॥ हैमव्याकरणार्णव निजधिया नावावगाह्याभितो, मञ्जूपा समपूरि भूग्घृिणिभिर्यायरत्नरिह । ज्योतिस्तत्त्वविवर्तवार्तिककृतः श्रीहेमहसाया, जीयासुः सुमनोमनोरमगिरस्ते वाचकाधीश्वरा' हैमव्याकरणाम्भोधि, येऽवगाह्य महाधिय. । अभिज्ञानमिवाकार्युः, क्रियारत्नसमुच्चयम् ॥ ७ ॥ युग्मम् ॥ वैयाकरणवर्यास्ते, श्रीगुणरत्नसूरयः ।। अन्येऽपि शाहिकप्रष्ठा विजेपीरन् महर्षयः हेमव्याकरणार्णवस्य महतस्तुच्छा मेंदीया मतिद्रोणी पारमविन्दतीयमसकृत्कोडेऽस्य चिक्रीडयन् । यच्चामू मुदमुक्तिमौक्तिकशतैयक्तीकृत कोविदान् नन्सवं सुगुरुप्रसादपवनप्रागल्भ्यमुज्जम्भते श्रीसूरिभिर्यानि निरूपितानि सत्राणि तान्येव शताधिकानि । क्रमः परिवर्तित पप शब्द-व्युत्पत्तये मादृशवालिशानाम् या श्रीहेमगुरोर्मुखाम्बुदभवा सा मे क्व वाक्चातुरीत्यालोच्यैव कृतो वचोभिरमलैस्तैरेव शब्दक्रम । सर्व प्राक्तनमेव नव्यमिह किं निर्दिष्टमित्यादिभि क्यामिह ये हसन्ति सुहृदम्तुष्यन्तु ते सजना हं हो । कोविदकुञ्जरा । किमु गिरामर्थपु संशय्यते , वीक्षध्वे किमु साधुशव्दघटनापृच्छाविलक्षा वियत् । ॥९॥ ॥ १० ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ [૫૯] सूत्राणां विविधप्रयोगसजुपामन्वेपणे कः श्रमो, जाग]प विशेषयोधकुशलो हैमप्रकाशो गुरु' । ॥ ११ ॥ सन्तः प्रसीदन्तु सदोल्लसन्तो, गुणान् परेपां कृतिनो विभाव्य । क्रीडाशिशोरित्यपि कौतुकान्मे, प्रयत्नमेन स्वदृशा पुनन्तु ॥ १२ ॥ "चित्रं रागद्वेपो दोपादुपकारिणाविह कृतौ में। यदि मा सन्तो रागाद्, द्वेपादपरे विलोकयिष्यन्ति ॥ १३ ॥ क्षुण्णं यदव लिखित , मया प्रमादादिचलचित्तेन । ' तच्छोधयन्तु सुधियो, मया प्रणामाअलिर्घटितः ॥ १४ ॥ । श्रीविजयप्रभगणपति-पट्टाधिपविजयरत्नसूरीणाम् ।। નિકાદિ , વરાત્ર શિવતતો ' વિહિજર્જરિ૪િ(૨૭૩૭)મિત તામપુરે ર ા ગોવં સંપૂif, વિનવાસ્થામતિ ચેર | ૨૬ // - આ પ્રશસ્તિમાંથી પ્રથમના ત્રણ શ્લોકનો ભાવાર્થ ઉપર આપે છે. " હવે સસ્કૃત ભાષાની નાની કૃતિઓ તપાસી જઈ એ. નકણિકા " નય – દષ્ટિબિ દુઓના વિષય પર ૨૩ ગાથાની નાની પુસ્તિકા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે દીવબંદરમા રચી છે. બહુ સંક્ષિપ્તમાં મુદ્દામ રીતે “નય” એટલે શું એને આછો ખ્યાલ એ ગ્રંથમાં આપવામાં આવ્યો છે. એ પ્રવેશક ગ્રંથ જે છે એની પ્રશસ્તિમાં ગ્રંથકર્તા લખે છે – इत्थं नयार्थकवचःकुसुमेजिनेन्दुवीरोऽचित सविनय विनयाभिधेन । श्रीदीववन्दरवरे विजयादिदेवसूरीशितुर्विजयसिंहगुराश्च तुष्ट्यै ॥ * “આ પ્રકારે વિનયવિજયે વિજયદેવસૂરીશ્વર, તથા વિજયસિ હગુરુની તુષ્ટિ માટે દીવ બદરમા નયના અર્થને જણાવનારા વચનપુ વડે શ્રી જિનચંદ્ર વર્ધમાનવામીની પૂજા કરી. આ ગ્રંથની રચનાને સ વત્ ગ્રંથકર્તાએ આપ્યો નથી વિજયસિહસૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૦મા થયુ છે. વિજયદેવસૂરિએ પિતાની હયાતીમા ગચ્છભાર વિજયસિ હસૂરિને સોંપ્યો હતે એ સર્વ એતિહાસિક બાબતે વિચારતા આ ગ્રંથ બને સદર આચાર્યોની હયાતીમાં તૈયાર થયેલો હોઈ એમ અનુમાન થાય છે કે એ કૃતિ સ ૧૭૦૧માં લગભગ બની હશે. એ કૃતિ ઉપર વિસ્તારથી ટીકા પન્યાસ શ્રી ગ ભીરવિજય ગણિએ રચી છે એ આ Page #74 -------------------------------------------------------------------------- ________________ [ 0 ] ગ્રંથ તથા ટીકા જનસ્તાવસગ્રહ(શ્રી યશોવિજય ગ્રંથમાળા)માં પ્રકટ થયેલ છે અને તેને ગુજરાતી અનુવાદ શ્રીયુત મોહનલાલ દલીચ દ દેશાઈ વલે ઈસ ૧૯૧૦મા વિસ્તાથ્થી નોટ, ઉપઘાત સાથે પ્રકટ કરેલ છેઆ કૃતિ ન્યાના અભ્યાસના આર ભ–પ્રવેશ માટે ઉપયોગી છે અને અનુવાદકારે નયના વિષયની મુદ્દામ છણાવટથી એ નાના ઉલ્લેખને સારી રીતે ઝળકાવ્ય છે. શ્રીયુત મોહનલાલ દેસાઈનો એ પ્રયત્ન સફળ છે, નયના સામાન્ય ખ્યાલ માટે ઉપગી છે અને પ્રાથમિક અભ્યાસીઓને માટે અનિવાર્ય છે. ઈદૂત (કાવ્યમાળા, નિર્ણસાગર પ્રેસ, ચૌદમો ગુચ્છક – તેને ટુક સાર “વિજ્ઞપ્તિત્રિવેણિના ઉપઘાતમા (લેખક શ્રી જિનવિજય, પૃ. ૬-૧૮) આપેલ છે સાવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી એક સઘ બીજા સ ઘ પર ક્ષમાપનાના પત્ર લખતા, શિખ્ય પિતાના ગુરુ પર લખતા. અને કેટલીક વાર એવા પત્રો ૬૦ હાથ અને કઈ વાર તો સે હાથ લાબા થતા. એની પહોળાઈ ૧૦-૧૨ ઈચ અને કાગળો સાથે કાગળ ચટાડી એમાં મદિરના દેખાવો વગેરેના ચિત્ર મૂકતા એને આકાર જન્મપત્રિકા જે તે રાજા-બાદશાહના મહેલ, નગર, બજાર, ભિન્નભિન્ન ધર્મોના દેવાલય અને ધર્મસ્થાનો, કૂવા, તળાવ, નદી, નટબાજીગરના ખેલ, ગણિકાના નૃત્ય વગેરે અનેક જાતના દોનુ આ વિજ્ઞપ્તિપત્રોમાં આલેખન થતુ હતુ. આ ચિત્રવિભાગ સાથે વર્ણનવિભાગ પણ બહુ સુંદર કાવ્યમય બનાવવામાં આવતો હતો. આ લેખ વિનયવિજય ઉપાધ્યાયે જોધપુર(મારવાડ)થી લખ્યું છે. તે વખતે આચાર્ય શ્રી વિનયપ્રભસૂરિ સૂરતમા ચાતુર્માસ હતા ભાદરવા શુદિ ૧૫ની રાત્રીએ ચદ્રને જોતા તેને દૂત બનાવી તેની સાથે આચાર્યને વિજ્ઞપ્તિ મોકલી છે આખો લેખ સસ્કૃત મદાકાતા છંદમાં છે કાવ્યની ભાષા અતિ આકર્ષક અને વર્ણને ભવ્ય છે ૨–૭ સુધીના કાવ્યોમા જોધપુરનુ વર્ણન છે, પછી ચકને દૂત ગણી કુશળપ્રશ્ન તેને પૂછે છે અને જોધપુથી સૂરત જવાનુ છે એમ જણાવી તેના આખા રસ્તાનું વર્ણન કરે છે કાચનગિરિ, ઝાલોર શિહી, આબુના ભવ્ય શિખર વર્ણવ્યા છે. આબૂ પરના વિમળમ ત્રી અને વસ્તુપાળના દેરાનું વર્ણન અને અચલગઢ શિખર પર સ્વર્ણમિશ્રિત મૂર્તિઓનું વર્ણન કરી ત્યાથી ઇદુને સરસ્વતીના કાઠા પર આવેલા સિદ્ધપુરમાં રોકાવાનું કહે છે ત્યાથી સાભ્રમતીના કાંઠા પર અહમદાવાદ જવાનુ કહે છે. ત્યાના લક્ષમીપતિઓના આવાસો તથા જિનચેત્યો વર્ણવી વટપદ્ર(વડોદરા)ને વર્ણવ્યુ છે પછી ભરૂચ, તાપી નદીમાં સેંકડે જહાજે અને છેવટે સૂરતનું વર્ણન અતિ ભવ્ય ભાષામાં કર્યું છે ત્યાનાં ગોપીપુરાના શ્રાવકે પાશ્રયમાં જઈ ભવ્ય મંડપમાં વ્યાખ્યાતાના સિહાસન પાસે ઈદુને જવાનું કહે છે પછી ગુરુના ગુણેનું વર્ણન કરી એ મહાન તપગચ્છાધિપતિને નમજે અને પછી તેને મારો સ દેશે કહેજે એવી ભલામણ કરે છે છેલ્લા ૧૦ કાવ્યમાં સ દેશે છે. લેખક અવગુણથી ભરેલા છે અને ગ૭પતિ વિશાળ હૃદયના છે વગેરે વાતો રજૂ કરે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ $2 ] આ આખા લેખની પાછળ લાબો ઈતિહાસ છે. લેખની નજરે – કાવ્યની નજરે જોઈએ તે એ ખરેખર સુદર કાવ્ય છે. તે વખતનો સૂરતથી જોધપુરને માર્ગ અત્યારનો લગભગ રેલ્વેનો જ માર્ગ છે ખાસ કરીને અતિ ભવ્ય ભાષામાં શહેર, મદિરા અને કુદરતનું વર્ણન કવિએ કર્યું છે તે ખાસ વાચવા જેવું છે એમાં કુલ ૧૩૧ શ્લોક છે. એ આ લેખ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને લખાયેલ છે. વિજયદેવસૂરિની હયાતીમાં જ વિજયસિહસૂરિએ કાળ કર્યો (સ. ૧૭૧૦) એ જાણીતી વાત છે વિજયપ્રભસૂરિ સ. ૧૭૧રમા, ગચ્છાધિપતિ થયા. તેમની પ્રકૃતિ આકરી હતી અને બીજા કેટલાક સુયોગ્ય સાધુને છોડીને તેમને આચાર્યપદ આપવામાં આવ્યુ તેથી ગચ્છમાં તેમને વિરોધ ચાલતો હતો. વિજયદેવસૂરિએ સં. ૧૭૧રમાં કાળ 'કર્યો ત્યારે વિજયપ્રભસૂરિની સામેના વિરોધમાં વિનયવિજ્ય ઉપાધ્યાય સામેલ થયા. ત્યારબાદ કેટલાંક વર્ષો પછી વિજયપ્રભસૂરિને પ્રભાવ વધ્યો અને સઘમાં તેમનું વિશેષ સમાન થવા લાગ્યું ગચ્છમા વિરોધ વધી ન પડે તેટલા ખાતર આ વિજ્ઞપ્તિપત્ર વિનયવિજય ઉપાધ્યાયે લખ્યો હતો એમ જણાય છે. એનું અનુમાને વર્ષ સ ૧૭૧૮ લાગે છે. ત્યારથી એમણે શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞાનો સ્વીકાર કર્યો નમૂનાના થોડા 2લેક જેઈ જઈએ, જેથી કાવ્યચમત્કૃતિનો ખ્યાલ આવે આર ભોક – 'स्वस्तिश्रीणां भवनमवनीकान्तपक्तिप्रणम्यं, ' प्रौढप्रीत्या परमपुरुपं पार्श्वनाथं प्रणम्य । श्रीपूज्यानां गुरुगुणवतामिन्दुदूतप्रभूतो दन्त लेखं लिखति विनयो लेखलेखानतानाम् ॥ १ ॥ આબુનાં વિમળ મત્રી ને વસ્તુપાળના મદિરે વર્ણવતા કહે છે – ' रूप्यस्वच्छोपलदलमयो चित्रढोत्कीर्णचित्री, चञ्चच्चन्द्रोदयचयचितौ कल्पितानल्पशिल्पो । जीयास्तां तौ विमलनृपतेर्वस्तुपालस्य चोच्चौ, प्रासादो तो स्थिरतरयशोरूपदेहाविव हौ ॥ ५४ ॥ અમદાવાદની પિળ-પાડાઓનું વર્ણન આનદ આપે તેવું છે – एकोऽस्य ध्रुवमुहुपते ! पाटकोऽन्यः पुराणां, वृन्दैस्तुल्यो जनपदसमान्येव शास्त्रापुराणि । वेश्मैकैकं पृथुतरमुरुग्रामतुल्य तदस्य, ।। माहात्म्य क. कथयितुमल प्राप्तवाग्वैभवोऽपि ॥ ७४ ॥ સુરત ગોપીપુરા ઉપાશ્રય, જ્યાં આચાર્યશ્રી તે વખતે ચાતુર્માસ રહેલા હતા તેનું વર્ણન વાચતા કવિની પ્રતિભાને ખ્યાલ આવે છે – Page #76 -------------------------------------------------------------------------- ________________ | દર j मध्ये गोपीपुरमिह महान् श्रावकोपाश्रयोऽस्ति, कैलासाद्रिप्रतिभट इव प्रौढलक्ष्मीनिधानम् । अन्तर्वर्त्यार्हतमतगुरुप्रौढतेजोभिरुद्यज्ज्योतिर्मध्यस्थितमघवता ताविषेणोपमेयः || ૨૦૨ || આવા અદ્ભુત કળાકૃતિના ૧૩૧ શ્ર્લેાકા એ વખતની સમાજસ્થિતિ, શિલ્પકળા, ચિત્ર વગેરેને ખ્યાલ આપે તેવા છે અને શ્રીધૃજ્યના પ્રભાવ તપગચ્છ પર કેટલેા પડતા હશે તેને પણ એ કૃતિથી ખરાખર ખ્યાલ આવે છે. આખી કૃતિ ઐતિહાસિક, કળા અને સ્થાપત્ય તથા ભૌગોલિક નજરે વિચારવા યાગ્ય છે અને કાવ્યની નજરે તેા ખરેખર મહાન છે. અસલ કૃતિમા ચિત્રવિભાગ જરૂર હશે, તે પણ જાળવી રાખવેા જરૂરી છે. મુગલસમયના ઉત્તર કાળમાં આ ચિત્રરચના કેવી થતી હતી તેને તેમા ખ્યાલ જરૂર સાપડશે એવું અનુમાન સાહજિક છે. શાંતસુધારસ— ૧૭૨૩મા આ ગ્રંથની વિશિષ્ટતા પર અન્યત્ર વિવેચન થયેલ છે તે જોવુ એ ગ્રંથ સ ગાધાર નગરમા પૂરા થયા છે. એમાં પૃપરિચય અને પ્રશસ્તિના મળીને ૧૦૬ શ્લોક છે, જ્યારે સાળ ભાવનાના અષ્ટકના ૧૨૮ શ્લોક છે. એમ આખા ગ્રંથ ૨૩૪ શ્ર્લોકને છે. ગ્રંથાય(૩૨ અક્ષર=એક ગ્રંથાય)ને હિસાબે તેના ૩૫૭ શ્લાક થાય છે એમ પ્રતિઓમા જણાવ્યુ છે. સ . ૧૭૨૩મા શ્રી વિજયપ્રભસૂરિ તપગચ્છની પાટે પટ્ટધર ગચ્છાધિપતિ હતા. આ ગ્રંથ પર પન્યાસ શ્રી ગ ભીરવિજય ગણિએ સસ્કૃતમાં ટીકા રચી છે. ગ્રંથ અદ્વિતીય છે, શાંતરસથી ભરેલા છે અને આત્માને ઉદ્દેશીને જે ઉપદેશાત્મક થાડા સુદર ગ્રથા ચેાજાયેલા છે તે પૈકીના આ ગ્રંથ છે. એવા ગ્રંથેામાં વિદ્વત્તા ખતાવવાને કે ચર્ચો ઉપસ્થિત કરવાને ઉદ્દેશ હાતા નથી ચેતનજી સાથે વાત કરવા માટે ચેાજાયેલ અપૂર્વ આંતર (Subjective) ગ્રંથ છે. ગ્રંથ હાય છતા દેશી રાગેામાં ગાઇ શકાય તેવા આ જૈન સાહિત્યમા એક જ અદ્વિતીય ગ્રંથ છે અને સસ્કૃત સાહિત્યમા એની કક્ષામા મૂકી શકાય તેવુ ગીતગાવિશ્વ નામનુ પુસ્તક છે. એના પર વિસ્તૃત વિવેચન આ ઉપેાદ્ઘાતની શરૂઆતમા કરેલ હાવાથી અત્ર તે પર પુનરાવર્તન કરવામાં આવતુ નથી સંસ્કૃત ભાષામા ષત્રિશત્-જપ-સંગ્રહ—, સ ઉત્તરાધ્યયનની જાણીતી મેાટી ટીકા રચનાર શ્રી ભાવવિજયે (વિજયદાનસુરિના શિષ્યે) ૧૬૬૯મા ત્રિશત્ઝલ્પ નામને! ગ્રંથ સસ્કૃત પદ્યમાં રચ્યા, તેમાં તે સમયની પ્રચલિત શાસનની સ્થિતિ ખતાવી છે. આ ગ્રંથનુ સક્ષિપ્ત રૂપ સ સ્ક્રુત ગદ્યમા વિનયવિજય ઉપાધ્યાયે ખતાવ્યુ. આ ગ્રંથ અપ્રસિદ્ધ છે (જૈ. સા ઈ, પૃ ૬૪૯) Page #77 -------------------------------------------------------------------------- ________________ [૬૩] અહંન્નમસ્કાર સ્તોત્ર અપ્રસિદ્ધસંસ્કૃત. જે. સા. ઈ, પૃ ૨૪૯) (ઉદેપુર ભંડારમાં પ્રત છે.)) જિનસહસ્ત્રનામ સ્તોત્ર છપાયેલ છે લભ્ય છે (ઉદેપુર ભડારમાં લખેલી પ્રત છે.) આ સ્તોત્ર સ વત્ ૧૯૮૧માં શ્રી વિજયદાનસૂરિએ વીર સમાજ–અમદાવાદ મારફત છપાવેલ છે. કિ મત એક આને રાખેલ છે. ૧૪૯ ઉપજાતિવૃત્તના સ કૃત શ્લોક છે. એ સ્તોત્ર સ. ૧૭૩૧માં લેખકશ્રીએ ગધારમા ચાતુર્માસ રહેલા ત્યારે બનાવેલ છે. બૂકના પૃષ્ઠ ૩૮ છે. એના નામનો અર્થ એ કરવાનો છે કે જે સ્તોત્રમાં એક હજાર વાર જિનેશ્વરને નમસ્કાર કરેલ છે એવુ સ્તોત્ર'. આ તેત્રના દરેક કાવ્યમાં ૭ વાર નમત્તે આવે છે. એવા ૧૪૩ કાવ્ય હોવાથી તેને સાતે ગુણતા ૧૦૦૧ નમસ્કાર થાય છે. ૧૪૪ થી ૧૪૭ સુધીના ચાર લોકે પૈકી એક માગધી ગાથા gોરિ નમુનો (સિદ્ધાણ બુઢાણની) છે. એ ચારેનો ભાવાર્થ એ છે કે જે એક નમસ્કાર પણ સ સારસમુદ્રથી પ્રાણીને તારે છે તો પછી એક હજાર નમસ્કારથી કેટલું લાભ થાય ? એથી તે અનેક જન્માતોમાં કરેલા પાપ નાશ પામે. ઇત્યાદિ. છેલ્લા બે કાવ્ય પ્રશસ્તિને લગતાં કાવ્ય દરરોજ પાઠ કરવા લાયક છે. કૃતિ વિદ્વત્તાભરેલી છે. . ગુજરાતી નાની-મોટી કૃતિઓ વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષામાં ઉપર જણાવેલા છે લખેલા મને લબ્ધ થયા છે. તે ઉપરાંત તેઓશ્રીને ગુજરાતી ભાષા પર પણ સારો કાબૂ હતો તેમને લખેલ શ્રીપાળરાજાને રાસ અધૂરો રહી ગયો અને તે શ્રી યશવિજય ઉપાધ્યાયે પૂરો કર્યો, તે પર ઉપર વિવેચન થઈ ગયુ ગુજરાતી ભાષાના કાવ્ય પર તેઓનું કેટલું પ્રભુત્વ હતું તે તેના પરથી વિદિત થાય છે. તે ઉપરાંત તેઓની મેટી-નાની ગુજરાતી કૃતિ અહી –તહીં થી પ્રાપ્ત થાય છે તેને માત્ર નામનિદેશ અને તે પર સહજ ટીકા અને સાથે તેની પ્રશસ્તિ અથવા ઇતિહાસ પર પ્રકાશ પાડનાર ઉલ્લેખની ઊડતી નોધ લઈએ. એ કૃતિ ક્યા પ્રસિદ્ધ-મુદ્રિત થયેલ છે તે પણ બનતા સુધી સેંધી લેવામાં આવશે. સૂર્ય પૂરત્યપરિપાટી (પ્રાચીનતીર્થમાળાસંગ્રહ, ભાગ ૧. સ ગ્રાહક વિજયધર્મસૂરિ, પૃ. ૧૮૯–૧૯૪)– સં ૧૬૮લ્માં સુરતના મદિરની પરિપાટી કરી તેનું વર્ણન કર્યું છે. આ કૃતિમાં દેરાસરેના મૂળનાયકોની સ્તુતિ નામનિર્દેશ સાથે કરી છે. કેઈ કોઈ જગાએ “ઉ બરવાડા” Page #78 -------------------------------------------------------------------------- ________________ [૬૪] વગેરે મહોલા કે લત્તાના નામ આપ્યા છે. રાનેર(રાંદેર)માં નેમિનાથ, શામલાજી, આદિનાથ, વડસાલિ(વલસાડ)મા જીરાઉલા. ઘણદીવિ(ગણદેવી)માં ચિતામણિ, નવસારીમાં શ્રીપાસ અને હાંસેટમાં ભગવતી દેવને યાદ કર્યા છે. છેવટે – તપગચ્છ તપગચ્છ હીરપટોપરુ એ, જેસિ ગ જેસિ ગ ગુરુ ગછ તંભકે, રૂપાઈ સુત તસ પટઈ એ, વિજય એ વિજયદેવસૂવિંદકે. તપગરછ હીરપટધરુ એ. યુટ. તપગચ્છ હીરસમાન ગણધર, વિજયસિ હહસુરી દ એ, તસ ગચ્છભૂષણ તિલક વાચક કીર્તિવિજય સુખક દ એ, તસ ચરણસેવક વિનય ભગતે ધુણ્ય શ્રી જિનરાજ એ, સસિલા (૧૬) સ વતવર્ષ વસુ (૮)નિધિ (૯) ફળ્યા વછિત કાજ એ. કૃતિ સામાન્ય છે અતિહાસિક નજરે ઉપયોગી છે. આમાં ૧૪ કડી છે અને સુરતના અગિયાર દેરાસરના નામ આપ્યા છે તેમાં અનુક્રમે આ પ્રમાણે મૂળનાયક છે –૧ ઋષભદેવ, ૨ શાતિનાથ, ૩ ધર્મનાથ,૪ પાર્શ્વનાથ, પ સ ભવનાથ, ૬ ધર્મનાથ ૭ અભિન દન, ૮ પાર્શ્વનાથ, ૯ કુંથુનાથ, ૧૦ અજિતનાથ અને ૧૧ ચિતામણિ પાર્શ્વનાથ આવા પ્રકારની તીર્થમાળા લખવાનો અગાઉ ખૂબ રિવાજ હતો એમ જણાય છે. પ્રાચીન તીર્થમાળાસ ગ્રહમાં આવી પચ્ચીશ માળાઓ પ્રકટ કરવામાં આવી છે. બીજી નોધ લેવા જેવી ઐતિહાસિક હકીકત એ છે કે સ ૧૬૮લ્મા વિજયદેવસૂરિના રાજ્યમાં વિજયસિ હરિને તપગચ્છના સ્તભ તરીકે સ્વીકારી તેમની આજ્ઞામાં પોતે અને પોતાના ગુરુ હતા એમ આ કૃતિમાં જણાવ્યું છે આન દલેખ સસ્કૃત લેખ છે. આ લેખ પ્રસિદ્ધ નથી તેનો સાર જેનયુગ પુ. ૫, પૃ. ૧૬૫–દમાં તેના વિદ્વાન ત ત્રિી શ્રી મેહનલાલ દેશાઈએ આપે છે આ “આનદલેખની કૃતિ સ. ૧૬૭માં બની છે. એમાં ૨૫૧ શ્લોક છે, જુદા જુદા છદો છે અને તેમાં કેટલાક ચિત્રકા છે એના પાચ અધિકાર પાડયા છે પહેલા અધિકારમાં ૫૧ શ્લોક છે એને તેનું નામ “પ્રથમવયવવ્યાવર્ણનરૂપ ચિત્ત–ચમત્કાર” રાખ્યું છે બીજામાં ખભાતનું વર્ણન છે ત્યા તે વખતે વિજયાનંદસૂરિ બિરાજતા હતા તે અધિકારમાં ખભાતનાં વપ્રવાળા જિનગૃહનું વર્ણન (પર થી ૧૦૭ શ્લેક સુધીમા) છે. ત્રીજા અધિકારમાં બારેજા (દ્વારપુર)- જે Page #79 -------------------------------------------------------------------------- ________________ [૬૫] ગામે લેખ પાઠવવામાં આવે છે તેનું વર્ણન (૧૦૮–૧૫૧) છે. એ અધિકારનું નામ “ઉદન્તવ્યાવર્ણનરૂપ આપેલ છે થામા ગચ્છાધિપતિ વિજયા દસૂરિનું વર્ણન છે (૧૫ર-૨૧૨) એનું નામ “ગુરુવર્ણનરૂપ” રાખ્યું છે. પાચમામાં લેખ પ્રશસા છે. તેનું નામ “સુજનદુર્જનવ્યાવર્ણનરૂપ” રાખ્યું છે (૨૧૪ થી ર૫૧) ઈતિહાસ અને કાવ્યની નજરે આ લેખ ઉપયોગી છે, તેથી તેને અતભાગ સદર નિયુગના લેખને આધારે તપાસીએ આ લેખમાં કાવ્યચમત્કાર ઘણે જણાય છે. એમાં વિજયાદસૂરિની ખૂબ પ્રશંસા કરવામા આવી છે એનો છેલ્લો શ્લોક (૨૫૧) આ પ્રમાણે છે – - पूज्याई भक्तभट्टारकततितरुणीचन्द्रकान्भव्यलेखा राध्यश्रीश्रीशसुश्रीनतवदविजयानन्दसूरीशपूज्यान् । ध्येयप्राधान्यधन्यांस्तपगणनृपतीन् व्यक्तविज्ञप्तिपत्र નામસ્મૃતા ફિશુિિક્ત ન નીવત્ ર / આ લેખ સ ૧૬૯૭માં લખાયેલ છે ઈતિહાસની નજરે એની અગત્ય છે. સ. ૧૬૭માં વિનયવિજય ઉપાધ્યાય આન નસૂરિ શાખાની આજ્ઞા માનતા હતા એમ આ લેખ બતાવે છે. આના પરથી એમ સાર નીકળે છે કે સૂરતની ચૈત્યપરિપાટિ સ. ૧૬૮લ્માં કરી, ત્યારપછી તપગચ્છની બીજી આણ દસૂર શાખાની આજ્ઞા વિનયવિજય ઉપાધ્યાયે સ્વીકારી હતીઆ સમય લગભગ દશ વર્ષ ચાલ્યો હશે એમ હવે પછીના લેખ પરથી અનુમાન થાય છે વિજયદેવસૂરિલેખ (એતિહાસિક સક્ઝાયમાળા. પૃ ૭૮–૮૦) આન દલેખ અગાઉ વર્ણવ્યા તેની સાથે આ લેખ ઇતિહાસની નજરે સરખાવવા યોગ્ય છે. આ લેખ સ. ૧૭૦૫માં લખાયેલો છે. એ લેખ પરથી વિજયસેનસૂરિ લોકભાષામાં “ગુર જેસ ગ’ના નામથી ઓળખાતા હશે એમ જણાય છે. સાગર તરફ વિજયદેવસૂરિનુ વલણ શરૂઆતમાં હતુ અને તેને લઈને વિજયતિલકસૂરિ અને વિજય આનંદસૂરિની ગાદી જુદી પડી હતી આ લેખમાં વિજયદેવસૂરિને “જિનશાસનશણગાર કહે છે એમા જણાવે છે કે “ઈણિ કલિ તુમ સમ કો નહિ, તે તે જગ સહુ જાણુઈ રે, કઈ નડીઆ બાપડા પણિ, મતિઆ નિજમત તાઈ (૨૨). આવી ઉપમાઓ આપી છે “બ ભાતમાં હીરસૂરિના પટધરે તમને પાટ આપી અને અહીં આ ઘુવડ ઘૂ ઘૂ કરે છે તે આપ રૂપ સૂર્ય ઊગતાં અલોપ થઈ જશે” – આવી વિજ્ઞપ્તિ આન દલેખ પછી ૧૭૦૫મા એટલે ૮ વર્ષ પછી કરી છે તે નોંધવા જેવું છે. સંવત સત્તર પચત્તરે રે, એ તો ધનતેરસિ સુવિશે રે, કીર્તિવિજય વાચક શિષ્ય, લિખિઓ “વિન” લેખ રે. ૨૫ જય જેસિંગ પટેધરુ. શ્રી વિજયદેવસૂરિરાયે રે. Page #80 -------------------------------------------------------------------------- ________________ | [૬૬] ઈતિહાસની નજરે આ ના લેખ ઉપયોગી લાગે છે. આ લેખ પછી શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિજયદેવસૂરિની આજ્ઞા મા રહ્યા, એટલે તે વખતે વિજયસિ હરિની આજ્ઞામાં રહ્યા અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા ઉપમિતિભવપ્રપ ચનું સ્તવન (જનકથા રત્નકેષ ભાગ ત્રીજો, પૃ. ૧૦૬-૧૩૮ શ્રી સિદ્ધર્ષિગણિના પ્રસિદ્ધ ગ્રંથ “ઉપમિતિભવપ્રપ ચાકથાને ઊડતે ખ્યાલ આપવા આ સ્તવન સૂરત બદરમાં ચોમાસુ કર્યું તે દરમ્યાન સ. ૧૭૧૬માં રચ્યું છે. એ ધર્મનાથજીની વિજ્ઞપ્તિરૂપ છે શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે ૯ દુહા આપ્યા પછી ચોપાઈમા સ્તવન છે. ચોપાઈ ૧૨૯ છે, કુલ ગાથા ૧૩૮ છે ભવચક્રનગરના ચાર પાડા છે, ત્યા કર્મ પરિણામ રાજા વિધાતા જેવો છે એના આઠ ભાઈઓ છે. તેમાના ચાર વિકરાળ-ઘાતી છે. એ આઠે બાધવનું સ્વરૂપ બતાવતા મેહનીયન અને તેના આખા પરિવારનું સ્વરૂપ ખૂબ વિગતથી બતાવ્યું છે. એના દીકરા ગગ–કેસરીના ત્રણ રૂપ (કામ, નેહ, દૃષ્ટિરાગ) અને તેનો પરિવાર તથા ડેપગજે બીજે દીકરો અને તેનો પરિવાર બતાવી મેહરાજાના ફેજિદાર મદનગયને વર્ણવ્યા છે. પછી એના મોટા લશ્કર-સેનાપતિઓને વર્ણવે છે. ત્યારપછી સાત્ત્વિકમાનસપુરના રાજા ધર્મનરેદ્રના પરિવારને વર્ણવ્યો છે આ મોહનીય અને ધર્મરાયનાં કટકે લડયા કરે છે આટલું આ સ્તવનનું વસ્તુ છે છેલ્લી બે ચોપાઈમા લખે છે કે – સત્તરશે સેલોત્તરે, સુરત રહી ચોમાસ, સ્તવન રવ્યુ મે અ૫મતિ, આતમ જ્ઞાન પ્રકાશ. ૧૩૭ શ્રી વિજયદેવસૂરિ પટે, શ્રી વિજયપ્રભસૂરિ, શ્રી કીર્તિવિજય વાચકણો, વિનય વિનય રસપૂરિ. ૧૩૮ આ કૃતિની રચનામાં ખાસ કાવ્યચમત્કૃતિ દેખાતી નથી, પણ એક દરે ભાષાકૃતિ હોઈ વાચવા જેવી છે કૃતિને છેડે પરમાનદ કેવી રીતે પ્રાપ્ત થાય તે બતાવવા કહે છે કે – ધર્મનાથ આરાધતા, એ સવિ સીઝે કાજ, આ તરગ રિપુ છતિયે, લહિયે અવિચળ રાજ ૧૩૪ ધર્મનાથ અવધારિયે, 'સેવકની અરદાસ, દયા કરીને દીજિયે. મુક્તિ મહોદય વાસ ૧૩૫ એટલા પૂરતુ એ સ્તવન શ્રી ધર્મનાથની વિજ્ઞપ્તિ રૂપ છે થર્તાએ તેનું શીર્ષક એ રીતે (ધર્મનાથજીની વિનતિરૂ૫) બાધેલ છે તે અત્રે જણાવવું પ્રાસ ગિક છે. પટ્ટાવલી–સક્ઝાય(જેનયુગ, ૫ ૫, પૃ ૧૫૬-૧૬૧) આ સઝાયની કૃતિને સંવત્ આપ્યો નથી એમા શ્રી વિજયપ્રભસૂરિની ગરછપતિ તરીકે સ્થાપના સુધીની હકીક્ત આવે છે તે પરથી તે સં ૧૭૧૨ પછી બનાવવામાં આવી Page #81 -------------------------------------------------------------------------- ________________ 1 1 to 1 હશે એમ સહજ અનુમાન થાયછે એમાં કુલ ગાથા ૭ર છે. સરસ્વતીની સ્તુતિ કરીને એમાં સુધાંસ્વામીથી પટ્ટ પર પા વર્ણવી છે. પ્રથમ ઢાળમા સ્થૂલસદ્રે કામદેવના નાદ ઉતા) તેનુ વર્ણન ૧૨ ગાથામાં બહુ સુંદર કર્યું છે. દરેક આચાયની વિશિષ્ટતા અને તેમની કેટલીક કૃતિઓનાં નામા સાથે આપ્યા છે. પાતાના ગુરુ કીર્તિવિજયના ઉપાધ્યાય(વાચક)પદવીપ્રદાનના મહેાત્સવ સારા વણું બ્યા છે. હીરવિજયસૂરિએ ધર્મના મહિમા કેટલે ફેલાવ્યે તેનુ પણ સારુ વર્ણન કર્યું. છે. વિજયસેનસૂરિ પછી વિજયદેવસૂરિને એમણે યુગપ્રધાન અને ગૌતમાવતાર તરીકે વર્ણવ્યા છે (ગાથા ૬૫) એમના વિહાર, પ્રતિષ્ઠા વણ્વી પટ્ટસ્થાપના વિજયસિહસૂરિની કરી એમ બતાવ્યુ છે ( ગા. ૬૮) વિજયદેવની હયાતીમા વિજયસિહ સ્વગે ગયા એટલે પેાતાની પાર્ટી વિજયપ્રભની સ્થાપના ગચ્છનાયક તરીકે કરી. આમાં વિજયતિલકસૂરિ કે વિજયઆણુ દસૂરિ સંખ ́ધી કાંઈ પણ હકીકત આવતી નથી એ અસૂચક છે. છેવટે લખે છે કે – એ વીર જિનવર પટ્ટીપક મેાહજીવક ગણુધરા, કલ્યાણકારક દુખવિારક વરણુબ્યા જગિ જયકરા હીરવિજયસૂરિ સીસ સુદરકીર્તિવિજય ઉવઝાય એ, તસ સીસ ઇમ નિસદીસ ભાવે વિનય ગુરુ ગુણ ગાય એ. છર આ કૃતિ મધ્યમ પ્રકારની છે, પણ ઐતિહાસિક નઝરે ઉપયેાગી છે. ‘ઇફ્ત' કૃતિ સાથે મેળ મેળવતા અને એમા આણુ દસૂરિની કઈ વાત નથી એ સર્વ વિચારતા એના સવત્ હું ૧૭૧૮ લગભગ ધારુ છું. પાંચ સમવાય (કારણુ) સ્તવન(સજ્જનસન્મિત્ર, પૃ. ૩૨૪૩૨૯) ઢાળ ૭. ગાથા કુલ ૫૮. એના કળશમા લખે છે કે ઇમ ધર્મનાયક મુક્તિદાચક, વીર જિષ્ણુવર સ થુલ્યે!; સય 'સત્તર સવત વિત્ત લેાચન, વર્ષ હર્ષી શ્રી વિજયદેવ સુદિ પટધર, વિજયપ્રભુ ધરી ઘણા, સુણી ૬ એ, શ્રી કીર્તિવિજય શિષ્ય ઇણિપરે, વિનય કહે આણંદ એ. ૯ આ સ્તવનમાં કાળમતવાદી, સ્વભાવવાદી, ભાવી સમવાયવાદી, કમવાદી અને ઉદ્યમવાદીનાં મતગૈા વિસ્તારથી અતાવી પછી છઠ્ઠી ઢાળમા એ સર્વ જિનચરણે આવે છે, ત્યા છેવટને ફે સલા થાય છે કે— એ પાચે સમુદાય મળ્યા વિણુ, કેાઈ કાજ ન સીઝે, અ'ગુલિયેાગે કરતણી પદ્મ, જે સૂઝે તે રીઝે આ રીતે પાચે સમવાય કારણની જરૂર ખતાવી છે. આ ગ્રના સવત્ ૧૭૩૨મા થઈ છે. સવત્મા ૧૭ને અ ક સદી માટે છે, પછીના વહે એટલે ત્રણ અને લેાચન એટલે એ. અહીં ક્રમ ઉલટાવવાની જરૂર જણાતી નથી કદાચ એનેા સ વત્ ૧૭૨૩ પણ હાય, તેા જે વર્ષમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ [૬૮] શાંતસુધારસ ગ્રથ બનાવ્યું તે જ વર્ષમાં આ કૃતિ થઈ ગણાય પાચ કારણનો મુદ્દા સમજવા માટે સ્તવન ઉપયોગી અને સમજાય તેવી ભાષામાં લખાયેલું છે એમાં ખાસ કાવ્યચમત્કૃતિ નથી. વીશી સ્તવન (ચવીશી-વશી-સંગ્રહ, અમદાવાદ, પૃ ૬૯-૮૩) વીશ તીર્થ કરના સ્તવને દરેક સ્તવન ત્રણ, ચાર અથવા પાચ ગાથાનુ છે કુલ ગાથા ૧૩૦ છે. તેમાં નેમિનાથના ત્રણ રતવનો ૭, ૭ અને ૬ ગાથાના છે મહાવીરસવામીનું સ્તવન સુપ્રસિદ્ધ છે “સિદ્ધારથના રે નદન વિનવું.” એની છેલ્લી ગાથામાં લખે છે કે – વાચક શેખર કીતિવિજય ગુરુ, પામી તાસ પસાય, ધર્મતણે રસે જિન ચોવીશના, વિનયવિજય ગુણ ગાય ૫ કુલ સ્તવને ૨૬ છે, કૃતિ મધ્ય પ્રકારની છે. કોઈ કોઈ સ્તવનમાં ભાવ બહુ ઊંચા પ્રકાર છે નમૂના તરીકે મુનિસુવ્રતસ્વામીનું સ્તવન જોઈએ (પૃ. ૭૯) : મન મધુકર સુણ વાતડી, તજી અવર સવાદ, જિન ગુણ કુસુમ સવાદથી, ટળે સવિ વિખવાદ. મન૧ વિષય ધ તરે મૂકીએ, એ માહિ નથી ગ છે, નારી વિજયા પરિહરે, મમ થાઈશ તુ અ ધ મન. ૨ સેળ કપાય એ કેરડા, તેથી રહેજે દૂર, તે કંટક છે બાપડા, તુહે કરશે ચૂર. મન૩ વિસ પથ તપ કેરડો, આદરીએ ગુણ જાણ, જે પરિણામે રૂઅડે, તેહની મ કરીશ કાણ મન૪ મુનિસુવ્રત પદ પ કજે, જે તુ પૂરે વાસ, વિનય ભણે તે તાહરી, પહોચે સઘળી આસ મન. ૫ આ કૃતિનો સવત બતાવ્યું નથી અઢારમી શતાબ્દિની એ કૃતિ છે. જે રીતે કૃતિઓને વિકાસ થયો છે તે જોતા સ. ૧૭૨૫ લગભગ એ કૃતિ બનાવી હોય એમ અનુમાન થાય છે વીશી-સ્તવન (ાવીશી-વશી-સંગ્રહ, સગ્રાહક સવાઈભાઈ રાયચદ, પૃ ૬રપ-૬૩૯)વિહરમાન તીર્થ કરના વીશ સ્તવન. દરેક સ્તવનની પાચ પાચ ગાથા છે, માત્ર ચાર સ્તવનની છ છ ગાથા છે. કળશ સાથે આખી વીશીની કુલ ગાથાઓ ૧૧૫ છે કૃતિના સવને નિર્દેશ નથી આ કૃતિને છેડે કળશ પ્રગતિરૂપે લખ્યો છેસ્તવનેમા વિહરમાન તીર્થ કરની સામાન્ય બાબતે (શરીર આયુષ્ય વગેરે) બતાવેલ છે કળશમા જણાવે છે કે એ તીર્થ કરાના નામક્રમ વગેરે શીલદેવ પીડિતના રચેલા “એકવીશઠાણુ” નામના ગ્રંથને આધારે આપ્યા છે. એમાં ને બીજા 2 માં કેટલાક ફેરફાર છે તેની સાચી વાત તીર્થ કર કહી શકે એમ જણાવી છેવટે લખે છે – * ભાંગ (લીલાગર) Page #83 -------------------------------------------------------------------------- ________________ [૯] શ્રી કીતિ વિજય ઉવઝાયન એ, વિનય વદે કર જોડ, શ્રી જિનના ગુણ ગાવતા એ, લહીએ મ ગળ કેડ. ૧૧ : - કૃતિ મધ્યમ પ્રકારની અને ઉપર જણાવેલ ચોવીશીની કૃતિને મળતી છે. અર્થ સુગમ છે પ્રણયપ્રકાશ અથવા આરાધનાનું સ્તવન(જૈનપ્રબોધ, પૃ ૮૯-૧૦૦) સ વત્ ૧૭૨૯મા ઉપાધ્યાયશ્રી રાદેરમા ચાતુર્માસ રહ્યા ત્યા તેઓએ આસો શુદિ દશમે સોમસૂરિએ બનાવેલા “આરાધના સૂત્ર” નામના પયનાને આધારે આકૃતિ બનાવી છે. એ પયનો કઈ સાલમાં અને તેનો પત્તો મળતો નથી એની ગાથા ૭૦ છે તે અવસૂરિ સાથે છપાય છે. સદર આરાધના-સ્તવનની આઠ ઢાળો છે, પ્રવેશક અને પ્રશસ્તિ સાથે સદર આઠે ઢાળની મળીને એ સ્તવનની કુલ ગાથા ૮૭ થાય છે એની પ્રશસ્તિ(કળશ)માં કવિ પિતે લખે છે – શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીર્થ જ ગમ ઈણિ જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરુસ, તસ શિષ્ય વાચક વિનયવિજયે, થો જિન ચોવીશમો. ૩ સય સત્તર સ વત ઉગણત્રીશે, રહી રાંદેર ચૌમાસ એ, વિજયાદશમી વિજય કારણ, કિ ગુણ અભ્યાસ એ. ૪ આ કૃતિમા દશ પ્રકારે અંત્ય આરાધના બતાવી છે ૧ અતિચારની આલેચના (ઢાળ ૧-૨-૩) ૨. દેશ કે સર્વશી વ્રતગ્રહણ (ઢાળ ૪થી) ૩ સર્વ જીવો સાથે ખમતખામણ (સદર) ૪ અઢાર પાપસ્થાન વોસિરાવવા (સદર) ૫ ચાર શરણનો અગીકાર (ઢાળ પમી) ૬ કરેલ પાપોની નિંદા (સદર) ૭. કરેલ શુભ કરણની અનુમોદના (ઢાળ ૬ઠ્ઠી) ૮. શુભ ભાવનાનુ અનુભાવન (સદર) ૯ અણસણ-પચ્ચખાણ–ચારે આહારને ત્યાગ (ઢાળ ૭મી) ૧૦. નમસ્કારમ ત્રસ્મરણ (સદર). આ ગુજરાતી કૃતિ બહુ સુંદર છે, હૃદયંગમ છે અને બરાબર વાચતા આ માથી અશ્રુધારા વહેવરાવે તેવી છેમાદાના ખાટલા પાસે હૃદયની ભાવનાથી એને ગાતા સાભળી હોય તે ખૂબ અસરકારક છાપ મન પર પડે તેવી તેની શબ્દરચના છે શુદ્ધ ખપી જીવ Page #84 -------------------------------------------------------------------------- ________________ 'હૈં, ' [૭] અતરની લાગણીથી એને ગાય અને શ્રોતા ધર્મપ્રિય હોય તે શાતરસની જમાવટ અને વાતાવષ્ણુની વિશુદ્ધિ થતી મે એકથી વધારે વખત જોઈ છે મૂળ માગધી પયત્ના પરથી ખનેલી આ કૃતિ સફળ છે, વાચીને વેદવા લાયક છે અને મુખપાઠ કરવા ચેાગ્ય છે. અસલ એ સ્તવનના પાઠ કરવામા વહેમ હતા, કારણ કે એમા અંત્ય આરાધનાની વાત છે, અને આ પ્રાણીને મરવાની વાત કે એના વાતાવર્ણની ગ ધ પણુ ગમતી નથી, પણ હવે એ વાત રહી નથી વહેલુ કે મેડુ મરવાનુ તે સર્વને છે જ એટલે આવી સફળ કૃતિને લાભ લેવાનુ ચૂકવા જેવુ નથી. ‘ ધન ધન તે દિન માહરા' એની છઠ્ઠી ઢાળ વાચીએ ત્યાં મનમા ઉમળકા આવે તેવુ છે અને સાતમી ઢાળમાં અણુસણની વાત કરતા ધનાશાલિભદ્ર, મેઘકુમાર આખે સામે ખડા થાય છે. નમસ્કાર પર વિવેચન કરી છેવટે તેા કવિએ કમાલ કરી છે. આ સફ્ળ કૃતિ બહલાવવા ચાગ્ય છે, પ્રસારવા યેાગ્ય છે અને જીવવા-મરવા ચેાગ્ય છે. < વિનયવિલાસ(યશે વિજયાદિકૃતિ, પ્ર કર્તા શેઠ વીરચદ દીપચંદ સી આઈ ઈ.,ભાગ ખીન્ને) વિનયવિજય ઉપાધ્યાયે સાડત્રીશ પદેા અનાવ્યા છે. એ વિનયવિલાસ ’ના નામથી જાણીતા છે યશોવિજયાક્રિકૃતિ’મા શેઠ વીરચદ દીપચ દે ‘જસવિલાસ’, ‘જ્ઞાનવિલાસ' સાથે એને છપાવેલ છે (વિભાગ રસ્તે, પૃષ્ઠ ૧૮૧૦૨૦૮) એ પદ્મામા કાઇ કાઇ પ્રસિદ્ધ છે આ સાડત્રીશે પદે ઉપાધ્યાય વિનયવિજયની કૃતિ છે તેમા શક નથી; કારણ કે છવ્વીશમા અને અઠ્ઠાવીશમા પદ્મમા પેાતાના ગુરુ કીર્તિવિજય નુ નામ તેમણે લખ્યુ છે. અઠ્ઠાવીશમા પદ્મમા તેા તે ખરાખર સ્પષ્ટ રીતે આપ્યુ છે શ્રી કીર્તિવિજય ઉવઞયકેશ, લહે એ પુણ્ય પસાય, સાસતા જિન થુણી એણીપરે, વિનયવિજય ઉવઞય. હું આ પદ્માની પદ્ધતિ એકદરે સારી છે એના નમૂના તરીકે એક સુપ્રસિદ્ધ પદ ( ૧૯૩, પૃ ૧૯૪ ) અહીં આપીએ. એના રાગ ‘કાફી છે ક્રિસકે ચેલે કિસકે પૂત, આતમરામ અકિલા અવધૂત, જિઉ તનલે, અહા મેરે નાનીકા ઘરમુત્ત, જિઉ ાનલે, દિલ આપ સવારથ મિલિયા અનેક, આયે ઇકેલા નવેગા એક મટ્ટી ગિરકી જૂઠે ગુમાન, આજ કે કાલ ગિરેગી નિદાન તીસના પાવડલી ખર જેર, બાપુ કાહેલુ સાચા ગેાર આગિ અ ગિઢી નાવેગી સાથ, નાથ રાગે ખાલી હાથ જિ॰ પ્ આશા ઝોલી પત્તર લાભ, વિષય ભિક્ષા ભરી નાચે! થાભ કરમી કથા ડારા દૃ, વિનય વિરાજે સુખ ભરપૂર જિ॰ ૭ જિ૦ ૬ માનલે. ૧ જિ૦ ૨ જિ॰ ૩ જિ૦ ૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ [૭૧] પદનો સામાન્ય ઝોક આત્માને ઉદેશીને છે. એમાં આનંદઘનજીનો યોગ કે ચિદાન દજીની હૃદયસ્પર્શિતા આવી શક્યાં નથી. છતા એ પદો અવગાહવા લાયક છે. આ વિલાસને આશય આત્મા સાથે એકાંતમાં વાતચીત કરવા જેવો જ લાગે છે. આત્માથી મનુષ્ય શાત સમયમાં પોતાનો ચેતનજીને ઉદ્દેશીને જે વાતે વનિરૂપે ઉચ્ચરે એનું નામ “વિલાસ” કહેવાય. ગીએના વિલાસે એવા જ હોય છે. એ યુગના “જસવિલાસ” કે “જ્ઞાનવિલાસ પણ વાંચવા જેવા છે, જીવવા જેવા છે. ગુજરાતી સાહિત્યમાં એને સ્થાન છે. દરેક પદ સરેરાશ પાંચથી દશ ગાથાનું છે. આ કૃતિને સ વત્ નોધાયેલ નથી, પણ અનુમાન ૧૭૩૦ આસપાસ લખાયેલી હોય એમ જણાય છે. દરેક પદ જુદે જુદે વખતે “અ તરધ્વનિ તરીકે લખાયેલ હશે એમ કૃતિના વિષયો પરથી જણાય છે. “ભગવતીસૂત્રની સઝા (યશોઆદિ કૃતિ, વિભાગ ૧, પૃ ૧૬૩) સ વત્ ૧૭૩૧મા વિ. ઉપાધ્યાય રાદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે સંઘે તેમની પાસે “ભગવતીસૂત્ર'નું શ્રવણ કર્યું. તે વખતે આ એકવીશ ગાથાની સક્ઝાય બનાવી છે. ભગવતી સૂત્રની વિશેષતા કેવી છે, એ વાંચે અને સાંભળે કેણ, એના શ્રવણથી લાભ શો થાય એ - બતાવવા આ સ્વાધ્યાય રચેલ જણાય છે. કૃતિ સામાન્ય છે. સંવત સત્તર એકત્રીશમે રે. રહ્યા રાનેર ચોમાસ, સ થે સૂત્ર એ સાંભળ્યું રે, આણી મન ઉલ્લાસ. ૧૯ કીર્તિવિજય ઉવઝાયનો રે, સેવક કરે સઝાય, એણિપણે ભગવતીસૂત્રનો રે, વિનયવિજય ઉવઝાય રે. ૨૦ આ સામાન્ય કૃતિ જણાય છે ગુજરાતી પ્રકીર્ણ કૃતિઓ સવનો નિર્દેશ કર્યા વગરની નીચેની નાનીમોટી ગુજરાતી કૃતિઓ ઉપલબ્ધ થઈ છે. વધારે તપાસ કરતા બીજી કૃતિઓ પણ નીકળી આવવા સભવ છે. મળી આવેલી કૃતિઓનું સ ક્ષિપ્ત વિવેચન અને નામનિદેશમાત્ર નીચે કરેલા છે. - (૧) આંબેલની સઋાય (શેઠ વીરચદ દીપચદ, યશવિજયાદિકૃતિસ ગ્રહ, પ્રથમ વિભાગ, પૃ. ૧૨૮) ૧૧ ગાથાની સક્ઝાય આબેલ તપમા શુ ખપે અને આબેલ તપનો મહિમાં શું છે તે બતાવનાર સામાન્ય કતિ. સવિત આપેલ નથી. છેવટે લખે છે – આબિલ તપ ઉત્કૃષ્ટો કહ્યો, વિઘન વિદારણ કારણ લહ્યો, વાચક કીર્તિવિજય સુપસાય, ભાખે વિનયવિજય ઉવઝાય ૧૧ (૨) શ્રી આદિજિન-વિનતિ (યશ કૃતિ, પૃ૯૩, વિભાગ ૨) ગાથા ૫૭ આદીશ્વર ભગવાનની સામે ઊભા રહી શ્રી સિદ્ધાચળ ઉપર બોલવા લાયક આ પ્રસિદ્ધ કૃતિ Page #86 -------------------------------------------------------------------------- ________________ [૭૨] છે એમાં ભગવાનને વિનવ્યા છે, ફોસલાવ્યા છે, મનાવ્યા છે, રાજી કર્યા છે, ઓળયા છે, આખરે એનું શુ લીધુ છે અને ભવે ભવે એની સેવા યાચી છે. પામી સુગુરુ પસાય રે, શત્રુ જય ધણી, શ્રી રિસફેસર વિનવુ એ. ૧ જે મુજ સરિખે દીન રે, તેહને તારતા, જગ વિસ્તરશે જસ ઘણો એ. ૧૦ આવી લાગ્યો પાય રે, તે કેમ છેડશે? મન મનાવ્યા વિણ હવે એ ૧૬ આડે માડી આજ રે, બેઠે બારણે માવિત્ર તમે મનાવશો એ ૩૩ વીતરાગ અરિહ ત રે, સમતાસાગરું, માહરા તાહરા શું કરે છે ? ૪૪ શ્રી કીર્તિવજય ઉવન્ઝાય રે, સેવક એણી પરે, વિનય વિનય કરી વિનવે એ. પ૭ આ નાનકડી પ્રાર્થનામાં શબ્દચમત્કૃતિ અને ભાષાકૌશલ્ય સુદર છે અલ કારે વન્ય છે અને હૃદયસ્પર્શી હાઈ આકર્ષક છે એની કૃતિને સ વત્ ધાયલો નથી સાહિત્યરસિકે જરૂર વાંચી જવા યોગ્ય આ નાની પ્રાર્થના છે અને પ્રૌઢ હૃદય ગમ ભાવભરી ભાષામાં છે. (૩) વડાવશ્યક (પ્રતિક્રમણ) સ્તવન (સજનસન્મિત્ર, પૃ ૨૧-૨૧૮)દરેક જૈને દરરોજ છ આવશ્યક પ્રતિક્રમણરૂપ સવારે ને સાજે કરવાના છે ૧ સામાયિક, ૨ ચોવીશ તીર્થ કર આરાધના, ૩. ગુરુવ દન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસ્સગ્ગ અને ૬ પચ્ચખાણ –એના ભાવ પર છ ટાળતુ સ્તવન એમાં પ્રવેશક પાંચ ગાથા છે પછી ૫, ૭, ૭ ૬, ૫ અને ૭ ગાથા છ ઢાળની છે. કુલ ગાથા કરે છે. પ્રશસ્તિ નીચે પ્રમાણે છે કૃતિ સામાન્ય છે સવત્ સમય બતાવ્યો નથી. તપગચ્છનાયક મુક્તિદાયક શ્રી વિજ્યદેવ સૂરીશ્વર, તસ પટ્ટ દીપક, મેહ પિક, શ્રી વિજયપ્રભસૂરિ ગણુધરે ૧ શ્રી કીર્તિવિજ્ય ઉવસ્ત્રાય સેવક, વિનયવિજય વાચક કહે, વડાવશ્યક જેહ આરાધે, તેહ શિવ સંપદ લહે ૨ (૪) ચિત્યવંદન – શ્રી સીમ ધર વિતરાગ. પ્રસિદ્ધ છેત્રણ ગાથાનુ છે. (૫) ઉપધાન સ્તવન (ઉપધાનવિધિ-કુવરજી આણંદજી, પૃ. ૩૧–૩૩)–આ સ્તવનમાં બે ઢાળ અને કળશની અનુક્રમે ૧૦-૧૧-૩ ગાથા મળી કુલ ૨૪ ગાથા છે. કૃતિને સંવત્ Page #87 -------------------------------------------------------------------------- ________________ [૭૩] લખ્યો નથી. વિજયપ્રભસૂરિનું નામ છે એટલે સ. ૧૭૧૨ પછીની કૃતિ છે. છેલી કળશની ગાથામાં લખે છે – તપગચ્છનાયક સુમતિદાયક, શ્રીવિજયપ્રભ સૂરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિન દિન, જગત જાસ જનીશ એ, શ્રીકી રતિવિજય ઉવઝાય સેવક, વિનય ઇણીપ વિનવે, દેવાધિદેવા ધર્મ હવા, દેજે મુજને ભવભવે. ઉપધાનનો હેતુ શે તે શરૂઆતમાં બતાવી માળા પહેરાવવાની બાબત પર ખૂબ વિવેચન કર્યું છે. કૃતિ સામાન્ય છે. ઉપધાન વહેનારમા સુપ્રસિદ્ધ છે અને “ભાઈ હવે માળ પહેરાવો– ની ઢાળ ઘણાખરાએ જરૂર સાંભળી હશે (માળારોપણના વરઘોડા અને મહોત્સવમાં) (૬) શ્રી શ્રીપાળરાજાનો રાસ - શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુજરાતી કૃતિમાં આ રાસ અગત્યનું સ્થાન ધરાવે છે આ સિદ્ધચકનો મહિમા બતાવનાર રાસ જનોમાં અનેરૂ સ્થાન ધરાવે છે. દરેક ચિત્ર માસની અને આ માસની આબિલની ઓળીમા શુદિ પૂર્ણિમા પહેલાના આઠ દિવસ સાથે મળી કુલ નવ દિવસ સુધી આ રાસ સારી રીતે ગવાય, સભળાય છે અને એ રાસની આખી કૃતિ ખૂબ લોકપ્રિય બનેલી છે. લેખકમહાત્માની આ અધૂરી રહેલી છેલ્લી ગુજરાતી કળાકૃતિ છે. એ રાસમા નૂતનતા એ છે કે એ રાસ બે કર્તાએ તેયાર કર્યો છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સ. ૧૭૩૮ના ચાતુર્માસમાં રાદેર ગામમા એ રાસને રચવાની તૈયારી કરી. તેમણે પહેલો ખડ ૧૧ ઢાળનો બનાવ્યો અને તેમાં કુલ ૨૮૨ ગાથાની રચના કરી, બીજ ખડ ૮ ઢાળનો બનાવ્યો અને તેમાં કુલ ૨૭૬ ગાથાની રચના કરી ત્રીજા ખંડની પાંચમી ઢાળની રચના ચાલતી હતી તેની ૨૦મી ગાથા બનાવતાં તેના કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયને દેહનું અવસાન થયું એ જ ઢાળની બાકીની ૧૧ ગાથા શ્રી વિજય ઉપાધ્યાયે પૂરી કરી એ ઢાળની પછવાડે. છેલ્લી ગાથામાં “વિનય” અને “સુજશ” એ બને નામને ઉલ્લેખ થયે છે. એ ત્રીજા ખડની પાચમી ઢાળની ૨૦ ગાથા સુધીનો સરવાળો કરતા એ ખડની ગાથા ૧૯૦ થાય છે. અને શરૂઆતથી ત્યા સુધીની કૃતિ ગણુતા કુલ ગાથા ૭૪૮ થાય છે એની પ્રશસ્તિમાં છેવટે યશવિજય ઉપાધ્યાય જણાવે છે કે “સાર્ધ સપ્તશત ગાથા વિરચી. પહોતા તે સુલેકે છે એટલે મને ૭૫૦ ગાથા રચી આ વાતને લગભગ મેળ મળી રહે છે શ્રીમદ્યશોવિજય ઉપાધ્યાયે ત્રીજા ખડની બાકીની ૧૧૮ ગાથા રચી એટલે ત્રીજા ખંડની કુલ ૩૦૮ ગાથા થઈ. અને ચોથા ખંડની કુલ ૩૮૪ ગાથા (ઢાળ ૧૩) શ્રી યશોવિજય ઉપાધ્યાયે રચી ૧૦ 1 Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] આખા રાસની કુલ ગાથા ૧૨૫૦ થાય તે પૈકી ૭૪૮ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રચી અને ૫૦૨ શ્રીમદ્યશેાવિજય ઉપાધ્યાયે રચી એ રામમા ઢાળેા કુલ ૪૦ આવે છે તે પૈકી ૨૪ની રચના વિનયવિજય ઉપાધ્યાયે કરી અને ૧૬ની રચના શ્રીમદ્યશે!વિજય ઉપાધ્યાયે કરી. રચનામા કવિત્વમા, વનમાં વિષય જૂ કરવાની પદ્ધતિમા, ભાષાપ્રયાગમા અને પદલાલિત્યના બન્ને કવિએ એક્બીજાથી તદ્દન જુદા પડી ાય છે. શ્રી વિનયવિજયજી વન કરવામા શ્રોતાને પેાતાના સાથે રાખી શકે છે. એમણે મયણાસુદરી અને સુરસુ દરીના રજસભામા આલાપ કરાવ્યા છે તે અથવા કમળપ્રભા પાસે ચન્ત્રિ રજૂ કરાવ્યુ છે તે કવિત્વને Àાભાવે તેવુ છે. તેમની સમુદ્રની સફર ક્રૂ કી, પણ અસરકારક છે. એમણે ધવળ શેઠને આબેહુબ ચીતર્યા છે શ્રી યશેાવિજયની ભાષા વધારે તીક્ષ્ણ આકરી અને કોઇ કોઇ વાર સંસ્કૃતમય છે એમનુ લડાઈનુ વર્ણન અતિ તાદૃશ છે પણ એમની મા તે! ત્રીજે ભવ વરથાનક તપ કરી” એમ શરૂઆત કરી નવપદને જે મહિમા પાચ પાચ ગાથામા અર્થગર્ભિત ગાયા છે તેમાં છે તત્ત્વ કે ચાગષ્ટિએ એ તેમની મેાટી ફતેહ ગણાય ઉજ્જયિનીની બહાર લશ્કરના પડાવ કરી શ્રીપાળ ને મયણાને મેળાપ કરાવે છે અને સસરા-૪માઈના સહયાગ કરાવે છે તે વખતે સુરસુ દરીને નાચતી અટકાવીને કવિત્વનું પ્રભુત્વ દાખવે છે ચિત્રની પી છીમા જરા પણ પાછા ન પડનાર એ તત્ત્વજ્ઞાની કવિ તરીકે દીપે છે, પણ એ તત્ત્વજ્ઞાનની મહત્તા કદી વીસરી શક્તા નથી એકદરે શ્રીપાળરાસની કૃતિ ઘણી સફળ ગણાય એમા સર્વ પ્રકારના રમેશને સ્થાન મળ્યું છે, પણ આખા રસમા સિદ્ધચક્રના મહિમાનું લક્ષ્યબિન્દુ ચુકાયેલ નથી. એક નવેા ગ્રંથ બનાવવા એ જુદી વાત છે અને અધૂરા ગ્રથને પૂરા કરવેા અને અસલ લેખકની લય જાળવી રાખવી એ તદ્દન જુદી વાત છે માણભટ્ટના પુત્ર શે।ભનભટ્ટે ‘કાદ ખરી’ પૂરી કરી એ ઘણા વિદ્વાન હતેા, છતા પણુ ખાણભટ્ટની કૃતિ અને એની કૃતિ જુદી તે જરૂર પડી આવે જ છે. આ રાસની કૃતિ એ વિદ્યાનેાએ કરી છે તેમા જરા પણુ રસક્ષિત થઈ નથી અને તત્ત્વજ્ઞાન ભારાભાર ઉતારી આપવામા શ્રી યશેાવિજય ઉપાધ્યાયે ભાગ થાકતા પૂરણ કીધા, તાસ વચન કેતેજી એમ કહી જણાવી દીધુ છે કે અધૂરા રહેલા ગ્રંથ તેમણે પૃ કર્યા છે અને તેમ કરવામા તેમણે વચન આપ્યુ હતુ તે પૂરું કર્યું છે અનુમાન થાય છે કે રચનાના ચાલતે કામે શ્રી વિનયવિજય ઉપાધ્યાય માદા પડી ગયા હેશે તેમને બુદ્ધિ સારી રહી હશે તે વખતે શ્રીમદ્યશે...વિજયજી તેમને પડખે બેસી નિઝામણા કશ્તા હશે શ્રી વિનયવિજયે કહ્યુ હશે કે મારેા રાસ તે અરધે રસ્તે રહી ગયા, તે તમે પૂરા કરો.’શ્રી યજ્ઞેાવિજયયે તેમની સાથે સકેત કર્યા હશે (વચન આપ્યુ હશે) કે ખાકીના ભાગ પાતે પૂરા કરી આપશે સંવત્ ૧૭૦૮ સુધીમા તા યશેાવિજયના જ્ઞાનશક્તિ અને કવિત્વને રીતે અનુભવ પણ થઇ ગયા હશે, એટલે વિનયવિજયના વિશ્વાસભાજન' અને તેમના પૂરણ સમાજને સારી Page #89 -------------------------------------------------------------------------- ________________ [૫] પ્રેમના ભાજન શ્રી યશોવિયે આ કૃતિનો બાકીનો ભાગ ધર્મપ્રેમીઓના હિત ખાતર અને આપેલ વચનના સંકેત પ્રમાણે પૂરો કર્યો હશે. A આટલી સામાન્ય ટીકા કરી આ ગ્રંથમાં (સમા) કવિ તરીકે શ્રી વિનયવિજયની વિશિષ્ટતા જરા વિચારી જઈએ -- * શ્રીપાળરાજાનો રાસ લખવા બેઠા એટલે એમણે ખરી રીતે શ્રીપાળના ચરિત્રથી શરૂઆત કરવી જોઈએ, પણ તેમ ન કરતા એમણે મયણાસુંદરીને બાળપણ, અભ્યાસ અને રાજસભામાં પરીક્ષાથી શરૂઆત કરી છે એ એમનું ગ્રથની ગોઠવણ કરવામાં પાહિત્ય બતાવે છે. એમણે ધવળશેઠના પાત્રને ખૂબ સુંદર રીતે ચીતર્યું છે અને એને ખરા આકારમાં બતાવી કવિત્વ બતાવ્યું છે. સમુદ્રના કલ્લોલમાં, અદ્દભુત રસ, રતનદ્વીપના સહસંસાનુ પર્વતના મદિરના વર્ણનમાં અદ્દભુત રસ, ધવળશેઠના મરણમાં રૌદ્ર રસ, ચાર પત્નીઓના વર્ણનમાં શંગાર રસ, લડાઈમા વીરરસ અને પતિયાના સાતશે માણસોના વર્ણનમાં હાસ્ય અને કરુણ રસ પિળે છે રતનઢીપમાં આખા લગ્ન સમારંભ ખૂબ સરસ રીતે વર્ણવ્યો છે (ખડ ૨, ઢાળ ૮ મી). શ્રી વિનયવિજય ઉપાધ્યાયનો ભાષાપ્રયોગ બહુ હૃદયંગમ, વ્યવહારુ અને અર્થગર્ભિત છતા સાદા, સરળ અને પ્રેરક છે. ઉપાધ્યાય શ્રીમદ્યશવિજયને ભાષાપ્રયોગ વિદ્વતા ભરેલે, મજબૂત છતા સમજવામાં જરા પ્રયાસ કરે પડે તે છે. , કવિને ઉદ્દેશ શ્રી સિદ્ધચક્રને ચોગ જનતાને સમજાવવાનો હતો તે શ્રી વિનયવિજયે વ્યવહારની નજરે બતાવ્યું છે દુનિયા રોગ સમજી ન શકે, તેને તે ખૂબ સપત્તિ સાપડે, પિસા અને સ્ત્રી મળે, રાજ્યઋદ્ધિ મળે અને લીલા લહેર થાય એમાં જ પડે છે. એ કાર્ય શ્રી વિનયવિજયે સફળ રીતે કર્યું છે જ્યારે શ્રી યશોવિજયે સિદ્ધચકના વેગનુ તત્ત્વજ્ઞાન ખૂબ વિગતથી સમજાવ્યું છે એમણે ચોથા ખંડની અગિયારમી અને બારમી ઢાળમાં આ ચાગનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે તે વિચારતા ખૂબ મજા આપે તેવું છે. સામાન્ય વાચકને માટે શ્રી વિનયવિજયરચિત વિભાગ ખૂબ હદય ગમ થાય તેવો છે જનતાની સામાન્ય કક્ષાથી ઉપર આવેલા વિદ્યાનવર્ગને તો બને કવિની રચના ખૂબ મજા આપે તેવી છે. ' આ રથની રચના શ્રી વિનયવિજયે સ ૧૭૩૮ના ચોમાસામાં રાદેર શહેરમાં શરૂ કરી અને તે જ ચાતુર્માસમાં તેઓને દેહવિલય થયો. બાકીનો વિભાગ ઉપર જણાવ્યું તેમ શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે પૂરો કર્યો, પણ તે તરત જ પૂરો કર્યો કે વચ્ચે કાઈ સમય જવા દીધો તેનો નિર્ણય થઈ શકે તેમ નથી, કારણ કે યશોવિજ્ય ઉપાધ્યાયે તેને માટે કાઈ સૂચન સંદર રાસની પ્રશસ્તિમાં કર્યું નથી ઉપાધ્યાયનું અવસાન સ. ૧૭૮૩ના ચોમાસામાં ડભાઈ શહેરમાં થયું એટલે વચ્ચે ગાળે માત્ર પાચ જ વર્ષને રહ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયની વૃદ્ધ ઉમર જોતા, આપેલ વચન અથવા કરેલ સંકેતને પાર પાડવાની તેમની પોતાની ફરજના સ્પષ્ટ ખ્યાલને તેમણે કરેલો ઉલ્લેખ વિચારતા તેમણે તુરત જ આ કાર્ય પાર પાડયુ હશે એમ ધારી શકાય અને તે રીતે જોતા આ રાસની બાકીની કૃતિ સ ૧૭૩૯ લગભગમા થઈ હશે એમ અનુમાન સલામતીથી કરી શકાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ 실 * [ s ] : ૪ ગ્રંથકર્તાના સમય રાજકીય ગ્રંથકર્તાને સમય આપણે સ ૧૯૬ પહેલાં પાંચેક વર્ષથી ગણી શકીએ, કારણ કે તેઓશ્રીની પ્રથમ સ કૃત કૃતિ સ. ૧૯૯૬ના જેઠ માસમા પૂરી થઈ, એટલે ઇસ ૧૬૪૦ના સમય થયા. અને પ્રથમ ગુજરાતી કૃતિ સ ૧૬૮૯મા ખની એટલે ઈ. સ. ૧૬૩૩ના સમય થયા તે વખતે હિંદ પર મુગલ શહેનશાહ શાહજહાનના અમલ ચાલતા હતા (ઈ.સ. ૧૯૨૭ –૧૬૫૮) મુગલ શહેનશાહનની સ્થાપના ખાખરે ઈ. સ. ૧૫૨૬મા કરી અને હુમાયુના વખતમા અનેક પ્રકારની અસ્તવ્યસ્તતા થયા પછી અક્બરે એ શહેનશાહતને ભૂખ મજબૂત કરી એની વિશાળ રાજ્યનીતિ, વસુલાતીની રીતિમા સુધારા, ટોડરમલ્લુ જેવા નિષ્ણાત પર વિશ્વાસ, હિંદુમુસલમાનને સમાન કક્ષા પર ગણવાની રીતિ, જઝિયાવેરા કાઢી નાખવાની દીર્ઘદર્શિતા આદિ અનેક કારણે પરદેશી મેાગલોની સત્તા હિંદુ પર પગભર થતી ચાલી અખરે વિધ્યાચળની ઉપરને પ્રદેશ લગભગ પેાતાના કાબૂ તળે લીધેા હતેા અને પૂર્વમા પણ ઠીક સત્તા જમાવી હતી. એના પુત્ર જહાગીરે ખાપે મેળવેલુ જાળવી રાખ્યુ શહેનશાહ શાહજહાને અનેક લડાઇએ કરી શહેનશાહતને વિશેષ મજબૂત કરી અને પાતે કળાના ખાસ ચેાખીન હેાવાથી તાજમહાલ જેવા અનેક ભવ્ય મહાલયે ખધાવ્યા ઈસ ૧૬૩૩(સ, ૧૬૮૯) મા શાહજહાન શહેનશાહના સૂર્ય એની મધ્ય રેષા પર તપતા હતા શાહજહાનાબાદ-નવા દિલ્લીની ચેાજના, મેાતી મસ્જિદ, દિલ્લીની જુમામસ્જિદ આજે પણ તેનારને વિચારમા નાખી દે છે. એ સમયમા ગ્રંથકર્તાના ઉદય થયે ઈ.સ ૧૬પસ ૧૭૧૨)મા શાહજહાનના પુત્રો દાગ, મુરાદ, ઔર ગજેબ અને સુન્ત વચ્ચે લડાઈ થઈ, મહાન શહેનશાહ કેન્નુમા પડયો, એના ત્રણ દીકરાએ કમેાતે મુઆ અને ઔર ગજેખ શહેનશાહતના માલિક બન્યા. એણે જઝિયાવેરો શરૂ કર્યાં, મુસલમાને મલ્હાળ્યા, હિદુ તરફ ઘૃણા ખતાવી, પેાતાના અગત માણસે તરફ પણ વહેમની નજરે જોવા માડયુ અને દક્ષિણ જીતવાને લોભે શહેનશાહતને ઢીલી કરી નાખી એ ઈસ ૧૬૫૭– (સ . ૧૭૧૩)મા ગાદીએ આવ્યા તે વખતે ‘લોકપ્રકાશ’ ગ્રંથ અને ‘હૅમલઘુપ્રક્રિયા' કૃતિએ ખની ચૂકી હતી ગ્રથના ખાકીના સમય એટલે ઔર ગજેના ગજ્યકાળના સમય સમજવેા, ઈ.સ ૧૬૫૮-૧૭૦૭મા એટલે સ ૧૭૧૪-૧૭૬૩ દરમ્યાન ઔર ગજેબે મુગલાઈને ઉપર ઉપરથી ખૂબ અપનાવી પણ અદરખાનેથી એને ઢીલી કરી દીધી. એની ધર્માભિમાનની ભાવનાએ અથવા ધર્મ ધ વલણે અકમર ખાદશાહની જમાવેલી ભક્તિ, પ્રેમ અને અકથ પર પાણી ફેરવ્યા અને દક્ષિણમા સત્તા જમાવવાના લાભમા દિલ્લી પાયતખ્ત પરને કાષ્ટ્ર ઘણા ઢીલા પાડી દીધા Page #91 -------------------------------------------------------------------------- ________________ f૦૭] ઔર ગજેબના સમયમા મરાઠા સરદાર શિવાજી જાગ્યા એણે નવીન પદ્ધતિએ લડાઈ કરવાની શરૂઆત કરી એનો પ્રદેશ ડુ ગરાળ હોઈને એ અનુકૂળ વખતે બહાર પડે અને પાછો ડુંગરમાં છુપાઈ જાય. એણે ઔર ગજેબને ખૂબ ત્રાસ આપ્યો મુગલાઈને ઢીલી પાડવામાં અને હિંદુત્વનું રક્ષણ કરવામા એણે મજબૂત ફાળો આપ્યો. એણે સિ હાદ્રિ અને ઘાટમાં ખૂબ જમાવટ કરી અને પરિણામે દક્ષિણ દેશ પર વિજય મેળવવાને બદલે ઔર ગજેબને વર્ષો સુધી દક્ષિણમા જ સમય પસાર કરવો પડ્યો શિવાજીને રાજ્યકાળ ઈસ ૧૬૬૪ થી ૧૬૯૦ છે એટલે સં ૧૭૨૦ થી ૧૭૩૬ થાય, જે આપણા ગ્રથનાયકનો ઉત્તર સમય લગભગ પૂરેપૂરે બને છે. આ આખો સમય અવ્યવસ્થાથી ભરપૂર હતો. રાજ્યમાં શાતિ ન હોય, સૂબા અને સેનાપતિઓ પોતાની સત્તા જમાવવાની ગડમથલમાં પડી ગયા હોય અને ચારે તરફ લડાઈના પડઘા પડી રહ્યા હોય ત્યારે આત્મતત્વનું ચિતવન થાય કે “શાતસુધારસ જેવા ગ્રંથો લખાય કે તેના પર પરિશીલન થાય એ ભારે આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત લાગે છે. અધ્યાત્મ કે ચોગ શાતિનો વિષય છે, એ તો શાત વાતાવરણમાં જ સાધારણ રીતે જામે જ્યારે દોડાદોડ અને નાસભાગ હોય ત્યારે શાતિના વિચાર સૂઝે નહિ આવા વાતાવરણમાં ગ્રો લખાયા છે અને આત્મસન્મુખ ભાવનાઓ થઈ શકી છે તે ગ્રંથકર્તાની અધ્યાત્મરસિકતા બતાવે છે, એનો આમતત્ત્વ–શોધન માટે ખરો આતરનાદ સૂચવે છે અને વાતાવરણને તાબે ન થઈ જવાની ઉલ્લાસવૃત્તિ બતાવે છે ખુદ સુરત શહેર ઉપર શિવાજી મહારાજે ઈ સ. ૧૬૬૪ (સં. ૧૭૨૦)મા લૂંટ ચલાવી, આખા શહેરમાં નાસભાગ થઈ રહી અને લોકેાના જાનમાલની સલામતી મોટા ભયમા આવી પડી, છતા આપણે ઉપર જોયુ છે કે રાદેર, સુરત અને તેની આસપાસ ગુજરાતમાં રહીને જ સર્વ કૃતિઓ થર્તાએ કરી છે અને કેટલીક કૃતિઓ તો અસાધારણ એકાગ્રવૃત્તિ અને વિશિષ્ટ અભ્યાસને પરિણામે રચાયેલી છે એ સર્વ બતાવે છે કે લેખકના મનમાં આત્મારામ-રમણતા હતી, વાતાવરણને તાબે ન થઈ જતા તેની ઉપરવટ થવાની તાકાત હતી અને શાતિના માર્ગની સાધ્યસ્પષ્ટતા નજરસન્મુખ રાખવાની વિશિષ્ટ આવડત તેમનામાં હતી સાંસારિક જનતા સામાન્ય રીતે અધિકારમાં હતી લશ્કરી વગે લડાઈની વાતમાં પડેલા હતા, બાકીના વર્ગો અવ્યવસ્થાના સપાટામાં હતા, આખો વખત ચારે બાજુ લડાઈના ભણકારા વાગ્યા જ કરતા હતા, લોકેમાં વાતો જિંદગીની અસ્થિરતા, ભય અને અગવડની જ ચાલ્યા કરતી હતી, અમુક વિશિષ્ટ વર્ગને બાદ કરીએ તો અભ્યાસ બહુ સામાન્ય હતો, લેકોને મોટે ભાગે અજ્ઞાનમાં સબડતો હતો અને ચારે તરફ અ ધકાર અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય પ્રવર્તતુ હતુ જનતાને મુસલમાન વર્ગ તરફથી મોટે ભય હતો અને દિલ્લી એટલું દૂર હતુ કે ત્યાં સુધી રાવ પહોચાડવાની જોગવાઈ લગભગ નહિવત્ હતી માત્ર દેશનુ ધન દેશમાં જ રહેતુ, એટલે વરસાદપણું સારા થાય તે લેકેને ભૂખમરાને તાબે થવું પડતું નહિ, Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] પણ એ સિવાય જીવનની શાતિ માટે કે આત્મસુધારણાને માટે એ સમયમા અતિ અલ્પ તકેા મળતી હતી આવા સમયમાં લેખકેા, કવિઓ, સાહિત્યકારા કે તાર્કિકા જન્મતા તે અપવાદરૂપે જ. લેાકેાનુ અભ્યાસનુ ધેારણુ એટલુ તેા એછુ હતુ કે શિષ્ટ, ભણેલા કહેવાતા વર્ગમાં પણ વધારેમા વધારે લખતા-વાચતા, અને હિસાબ કરતા આવડે તે પાચમા પૂછવા લાયક ગણાતા, જ્યારે સામાન્ય જનતાના મેાટા ભાગને તે અક્ષરજ્ઞાન પણ મળતું નહિ એટલુ છતા લેાકેા પાતપાતાના વ્યવહારમાં કુશળ હતા, નાતજાતના રિવાજને માન આપતા અને સગપણ, સ્નેહસ મ ધ ચીવટથી જાળવતા હતા દેશ-પરદેશ જવા-આવવાનાં સાધને અતિ અલ્પ હાઇ પેાતાના પ્રદેશમા લેાકેા હાલતા-મ્હાલતા અને દૂર જવાની વાત તા અતિ સાહસિક વેપારી કે વહાણવટી જ કરતા, પણ સાધારણ રીતે તે પાચ-પદર ગાઉ દૂર જવુ હાય તેા ભાતા અને સથવારાની સગવડ કરવી પડતી હતી. જ્ઞાતિઓનુ ખ ધારણ મજબૂત હતુ અને પ્રાતિક વાડાઓ પણ એટલા જ ચુસ્ત હતા લેાકેા કથા-વાર્તા સાભળીને, વ્યાખ્યાનેનુ શ્રવણુ કરીને જ્ઞાન મેળવતા અને બાકી પેાતાના નાનામેટા વ્યાપારમા રળી ખાતા હતા દેશ સમૃદ્ધ હતા, કુદરતની કૃપા હતી, ધરતીક ૫ કે જ્વાળામુખીનુ નામ નહેાતુ અને દુકાળ જવલ્લે જ પડતા આવેા સમય તે વિક્રમની સત્તરમી સદીની આખરના અને અઢારમીની શરૂઆતનેા હતેા. હવે એ સમયે જન જનતાની ખાસ પરિસ્થિતિ કેવી હતી તે જરા લક્ષ્યમાં લઈ લઈ એ. ગુજરાત— જૈન જનતાને વિચાર કરતા પ્રથમ રાજદ્વારી ખાખતને અગે ગુજરાતની સ્થિતિ વિચારવી પ્રસ્તુત થાય છે રાજપુતાનામા ઔરગઝેબે કેર વર્તાવી દીધા હતા અને એના ધર્મ ધપણાને લઇને હિંદુએ તદ્દન વિરુદ્ધ થઈ ગયા હતા એ જાણીતી વાત છે. અકખરે જે પ્રાને પ્રેમ મેળળ્યેા હતેા એ રાજનીતિના ફેરફારથી અને ધ ઝનૂની રાજકારણથી ઔર ગજેખ ગુમાવી બેઠા એ વાત જગજાહેર છે પણ એ જ ઔર ગજેખ એના પિતાના વખતમા ગુજરાતને સૂક્ષ્મા નિમાયા હતા તે વખતે શેઠ શાતિદાસે અમદાવાદના સરસપુરમા સ. ૧૬૯૪મા બધાવેલ (મગનલાલ વખતચ દે, અમદાવાદના ઇતિહાસ, પૃ. ૧૪૨–૩)ખાવન જિનાલયવાળા ભવ્ય દેરાસરને ઔર ગજેબે ઈ સ ૧૬૪૪(સ ૧૭૦૦)મા તેાડી પાડયુ અને તે જ દેરાની મસ્જિદ કરી દીધી આથી આખા ગુજરાતમા હિંદુ અને મુસલમાનનુ મોઢું ખડ થયુ (જત અતિહાસિક રાસમાળા, ભાગ ૧ લેા, પૃ ૮૦) ઇતિહાસકાર લખે છે કે તે વખતે ધર્મને અગે જુલમ ઘણે હતા એ વાત સમજીને શાતિદાસ શેઠે એ દેરાસરથી પેાતાના મકાન સુધી સુરગ ખાવી રાખી હતી સુર ગમા ગાડા ઉતારી સદર દેરાની ચામુખની ચાર પ્રતિમાએ ગાડામાં બેસારી ઝવેરીવાડામા લાવ્યા તેમાની ત્રણ મૂર્તિઓ આદીશ્વરના દેરાસરના લેાયરામા બેસારી અને ચેાથી મૂર્તિ ઝવેરીવાડાના નીશાપેાળમા જગવદ્ભુભ પાર્શ્વનાથના દેરાના લેાયરામા બેસારી તથા Page #93 -------------------------------------------------------------------------- ________________ [૭] મૂળનાયકની મૂર્તિ નાની શામળી ચિતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સૂરજમલના દેરામાં પધરાવી તે મૂર્તિઓ હાલ પણ છે પછી તે મુસલમાનોએ દેરુ વટાળ્યું, રંગમંડપ વગેરેના ઘુમ્મટની માહેલી તરફ ફરતી ઊચા પથ્થરની પૂતળીઓ વગેરે છે તેને છુંદી નાબી તથા ચૂનાથી લીપી દીધી. તે સિવાય મુસલમાનોએ ઘણી તોડફોડ કરી છતા પણ એ દેરાના ખંડેર પરથી માલૂમ પડી આવે છે કે એ દેરાનું કામ બહુ મજબૂત હતુ હાલ તે દેરું ઉજજડ પડ્યું છે. આટલા ઉપરથી ગુજરાતમા જાનમાલના રક્ષણની કેટલી ચિતા હશે એનો ખ્યાલ આવશે. લોકોના જીવને ફડકે એટલો હતો કે આવતી કાલે શું થશે તેની કલ્પના થાય નહિ. મોટા શહેરમાં આવી સ્થિતિ હોય ત્યારે નાના શહેરો અને ગામડામા કેવી જાતની રે જાડો હશે એ કલ્પી લેવું મુશ્કેલ નથી ગુજરાતમાં સૂબા દિલ્લીથી નિમાઈને આવતા હતા અને તેની લાયકાત ઉપર ગુજરાતનો વહીવટ ચાલતો હતો. ગુજરાતને તે સમયને ઇતિહાસ જોતા કઈ વિશિષ્ટ તત્ત્વ દેખાતુ નથી સૂબાને મેળાપ થાય અથવા તે માન આપે તે શહેનશાહે પોતે માન આપ્યું હોય એમ ગણવામાં આવતું હતું. આવા પ્રકારની ગુજરાતની તે સમયની સ્થિતિ હતી જાનમાલની ચિંતા લોકોને ખૂબ રહેતી હતી જ્ઞાતિબ ધનો સામાજિક કારણે મજબૂત હતા નાની નાની જ્ઞાતિઓ અને પ્રાંતિક ભેદો ખૂબ હતા અને દિવસાન દિવસ વધતા જતા હતા. થોડા ગામોના ઘોળ બનતા હતાં, અને રાજનગરના માણસો સ્વાભાવિક રીતે પિતાની જાતને ઉત્તમ-વિશિષ્ટ માનતા હતા. સ્ત્રીઓને અભ્યાસ માટે કોઈ જાતની વ્યવસ્થા નોધાયેલી નથી તેઓને ઘર બહાર હરવા-ફરવામાં ઘણો સ કેચ રહેતો હતો અને બાળલગ્નો પ્રચલિત હતા લોકોમાં ધર્મભાવના સારી હતી. સત્તરમી સદીને જૈન ઇતિહાસ, પ્રભાવશાળી વિજયહરસુરીશ્વર, ધમસાગર ઉપાધ્યાયની ચર્યા– અઢારમી સદીને બરાબર સમજવા માટે શ્રી હીરવિજયસૂરિથી માંડીને શરૂ થતા યુગની અતિ સ ક્ષેપમાં વિચારણા કરવી જરૂરી છે પાલણપુરમા કુરા ઓશવાલ અને નાથીબાઈને ત્યાં હીરાને જન્મ સ ૧૫૮૩માં થયે વિજયદાનસૂરિ(૫૭મી પાટ)ના ઉપદેશથી ૧૩ વર્ષની વયે એણે સ , ૧૫૯૬મા માબાપની પરવાનગીથી પાટણ શહેરમાં દીક્ષા લીધી દક્ષિણમાં દેવગિરિ થઈ દક્ષિણી પડિત પાસે ખૂબ અભ્યાસ કર્યો, ન્યાય અને જોતિષમા ખાસ પ્રાવીય પ્રાપ્ત કર્યું સ. ૧૯૯૮માં નાડલાઈમાં તેમને પવિતપદ પ્રાપ્ત થયું, સ ૧૬૦૮માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત થયું અને સ. ૧૬૧૦મા શિરોહીમાં તેમને આચાર્યપદવીનું પ્રદાન થયુ આચાર્ય વિજયદેવસૂરિને સ્વર્ગવાસ સ ૧૯૨૧માં થતા તપગચ્છના વિજયહીરસૂરિ નાયક થયા. આ વખતે આખા તપગચ્છમાં તેમની આજ્ઞા વર્તતી હતી અને તેઓ એકલા અદ્વિતીય નાયક Page #94 -------------------------------------------------------------------------- ________________ [[૪૦] બન્યા હતા તેઓશ્રીનો વિહાર મુખ્યતયા ગુજરાતમા, યાત્રા નિમિત્તે કાઠિયાવાડમાં અને ક્વચિત્ મેવાડમાં હતો. સ ૧૬૧૮માં આચાર્ય વિ હીરસૂરિજી ગાધાર(લાદેશ)માં ચોમાસુ હતા તે વખતે અકબર બાદશાહને ધર્મજિજ્ઞાસા થઈ એણે અનેક વિદ્વાનોને એકઠા કરી તેમની પાસેથી ધર્મના રહસ્યો જાણી તે પરથી સર્વધર્મસ મત એકમત ચલાવવાની ભાવના કરી એટલે “દીને ઈલાહી નામના સર્વ ધર્મના રહસ્યભૂત એક ધર્મની સ્થાપના સ ૧૬૩૫માં કરી પણ દીધી હતી, એમા એને રાજદ્વારી ઉદેશ પણ હતો. સાથે સાથે એનામા ધર્મજિજ્ઞાસા પણ સારી હતી. નિષ્પાપ ધર્મમાર્ગની શોધ કરતા એમની પાસે શ્રી હીરવિજયસૂરિના નામની પ્રાપ્તિ થઈ. શહેનશાહના આમ ત્રણથી આચાર્યશ્રી દિલ્લી આવ્યા ત્યા શહેનશાહ અને ભૂરીશ્વરનો મેળાપ થયે. અકબર પાદશાહને જૈન ધર્મના કેટલાક મુદ્દા ખૂબ પસંદ આવ્યા. આચાર્ય વિજયહીરસૂરિને એમણે સ ૧૬૪૦મા “જગશુરુ ની પદવી આપી વિજયહરસૂરીશ્વરનો આ આખો પ્રસંગ અતિ આકર્ષક છે અને વિજયપ્રશસ્તિ કાવ્ય, હીસૌભાગ્ય કાવ્ય ઋષભદાસકૃત “હીરવિજયસૂરિરાસ આદિ અનેક ગામા ચિતરાયેલો છે આપણે આ પ્રસંગે તેની વિગતમાં ઊતરવાનુ નથી જૈન સમાજની સ્થિતિ સમજવા પૂરતુ આ સમયનુ વિહંગાવલોકન કરી આપણે અઢારમી શતાબ્દિની શરૂઆત સુધી પહોચી જશું, કારણ કે આ ઈતિહાસને અઢારમી મદીના ઇતિહાસ સાથે અતલગને સ બ ધ છે વિજયહીરસૂરિએ અકબર પાસેથી અનેક ફરમાનો મેળવ્યા, જનધર્મની કીર્તિ વધારી સ ૧૬૪૦થી અકબરના દરબાર સાથે તપગચ્છને સંબઇ અધરના મરણ સુધી ચાલુ રહ્ય આચાર્ય વિજયહીરસૂએિ સ ૧૯પરમાં કાળ કર્યો ત્યારપછી પણ ભાનુદ્ર ઉપાધ્યાય સ ૧૬૬૧માં અકબરના મરણ સુધી લગભગ દિલ્લીમાં અથવા પાદશાહની નજીકમાં રહ્યા અને આ રીતે અહિંસાના સ દેશ રાજ્ય દ્વારા પહોચાડવાની તક આચાર્યશ્રીએ હાથ ધરી એ જ સમયમાં ધર્મસાગર ઉપાધ્યાય થયા એમની દીક્ષા સ ૧૫૯૬મા અને વિજયહીરની સાથે ઉપાધ્યાયપદ તેમને ૧૬૦૮મા વિદાનસૂરિએ આપ્યું. તેમણે તપગચ્છ જ સાચો છે એમ જણાવી “તત્ત્વરગિણું”, “પ્રવચનપરીક્ષા આદિ ગ્રંથો રચ્યા અને “કુમતિકુંદાલ” ગ્રંથ બહાર પાડ્યો. ચર્ચા ઘણી વધી પડી તેમના એક ગ્રથને વિજયહીરસૂરિએ જણશરણ કરાવ્યું તેથી તેમની વાત દબાઈ તો ગઈ, છતા તેની પાસે સંઘ સમક્ષ સ. ૧૬૨૧ મા માફી મગાવી આ વખતથી મતભેદને કીડા તપગચ્છમાં દાખલ થયા. આ ધર્મસાગર ઉપાધ્યાય મહાતાર્કિક અને અસાધારણ વિદ્વાન હતા, પણ આક્રમણરીતિએ આક્ષેપ કરનાર હોઈ અનેક વાર અથડામણુમાં આવી જતા હતા મતભેદને ઈતિહાસ વિજયસેનસૂરિને સ. ૧૯૨૦મા આચાર્યપદ આપવામાં આવ્યુ તેઓ વિજયહીરસૂરિની Page #95 -------------------------------------------------------------------------- ________________ [૧] પાટે આવ્યા. તેમનું ? સ્વર્ગગમન સ. ૧૬૭૧મા થયુ તેઓ ભારે વિદ્વાન હતા તેથી તેમના સમય સુધી તપગચ્છમાં શાંતિ ચાલી વિજયસેનસૂરિ સ ધત્ ૧૯૭૧માં કાળધર્મ પામ્યા. ત્યારપછી તપગચ્છમાં મતભેદ વધે. વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ વિજયદેવસૂરિએ સાગરવાળાનો પક્ષ લીધે. આથી તપગચ્છમાં ભારે ખટપટ ઊભી થઈ ભાનુચંદ્ર અને સિદ્ધિચઢે સામવિજય સાથે મળી રામવિજયને આચાર્ય પદ આપ્યું અને એમનું નામ “વિજયતિલકસૂરિ પાડવામાં આવ્યું. આ વાતની ચર્ચા તો વિજયસેનસૂરિના સમયમાં શરૂ થઈ ગઈ હતી, પણ તેના પર તેમના સ્વર્ગગમન પછી સં. ૧૯૭૩માં અમલ થવા લાગ્યો સ. ૧૯૭૬મા વિજયતિલસૂરિ કાળધર્મ પામ્યા. એમની પાટે વિજયઆન દસૂરિની સ્થાપના કરવામાં આવી. તે વખતે વિજયદેવસૂરિ અને વિજયઆન દસૂરિ વચ્ચે મેળ થયો તો ખરો, પણ અતે તપગચ્છના બે વિભાગ પડી ગયા વિજયદેવસૂરિના પક્ષે રહેનાર દેવસૂરિ અથવા દેવસૂર' કહેવાયા અને વિજય આનંદસૂરિના પક્ષે , રહેનારા “આન દસૂરિ અથવા અણુસૂર” કહેવાણા એક બાપના બે દીકરા હોવા છતા અને ક્રિયા કે વ્રત. નિયમ, સમાચારી કે આજ્ઞામાં જરા પણ મતફેર ન હોવા છતા આ રીતે તપગચ્છમાં વિભાગ થયા અને પરિણામે એક છત્રે ચાલતાં તપગચ્છમાં ચર્ચા, તકરાર અને ભેદની શરૂઆત થઈ તપગચ્છના ત્રણ વિભાગ આ ઉપરાત તપગચ્છમાં એક બીજો અગત્યનો બનાવવિજયદેવસૂરિના સમયમાં થે. આ મહાતપસ્વી આચાર્યને જહાંગીર પાદશાહે “મહાતપા'નું બિરુદ આપ્યું હતુ. એના સમયમાં અમદાવાદમાં સુપ્રસિદ્ધ શાતિદાસ શેઠ થયા. તેમના ઉપર તપગચ્છના રાજસાગરને ઉપકાર હતો અમુક પ્રકારના જાપ કરીને શેઠને અનર્ગલ લક્ષમી પ્રાપ્ત કરાવી દેવામા એ કારણભૂત થયા , હતા શેઠ શાતિદાસની ઈચ્છા પોતાના ગુરુ રાજસાગરને ઉપાધ્યાયપદવી અપાવવાની હતી એમણે વિજયસેનસૂરિને વિજ્ઞપ્તિ કરી, પણ સૂરિમહારાજે જવાબમાં જણાવ્યું કે “એમ પદવી આપીએ તે સ્થળે સ્થળ ઉપાધ્યાય થઈ જાય, તેથી તેનું માહાત્મ્ય ન રહે, માટે તમારી વિન તિ સ્વીકારી શકાય તેમ નથી.” શ્રાવક જ્યારે અમુક સાધુનો પક્ષ કરે ત્યારે શાસનની જે દશા થાય છે તે ત્યારપછી બની શેઠે રાજસાગરને આચાર્ય બનાવવાનું નક્કી કર્યું. ખભાતના નગરશેઠ પોતાને ઘેર આવ્યા હતા તે તકનો લાભ લઈ તેને રોકી રાખ્યા. ખંભાતમાં વિજયદેવસૂરિ બિરાજમાન હતા યુક્તિ-પ્રયુક્તિ કરી ભાતના નગરશેઠને ધમકાવી દબાવી વિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ અને સૂરિમત્ર મંગાવ્યો અને સ ૧૬૮૬ના જેઠ માસમા રાજસાગરને આચાર્યપદવી શેઠ શાતિદાએ અમદાવાદમાં અપાવરાવી આ રીતે તપગચ્છમાં ત્રિી વિભાગ પડ્યો અને સાગરની પર પર તે વખતથી શરૂ થઈ, Page #96 -------------------------------------------------------------------------- ________________ [૨] આ રીતે તપગચ્છમાં સત્તરમી સદીની આખરે ખટપટ વધી પડી અને એક ચક ગચ્છનિર્વાહ થતો હતો તેમાં ભેદ થતા ચાલ્યા. વિજયદેવસૂરિના વખતમાં તેમની અને વિજયા દસૂરીશ્વરની વચ્ચે સ ૧૬૭૫ લગભગ ભેદ થયો, પાછો તેમની વચ્ચે ૧૬૮૧મા મેળ પણ થયો, પરંતુ જ્યારથી વિજયદેવસૂરિએ સાગરવાળાનો પક્ષ ઉઘાડી રીતે લીધે ત્યારથી આનંદસૂરિ સાથે વિરોધ વધી પડ્યો અને આ રીતે તપગચ્છમાં મતભેદ, વિરોધ, ચર્ચાઓ અને અગત આક્ષેપોને યુગ શરૂ થયો. આવી તકરારની વાત જહાંગીર પાદશાહ સુધી પણ પહોચી અને તેમણે સ ૧૯૭૩માં વિજયદેવસૂરિ જ ખરા પટ્ટધર છે એમ મત બતાવ્યા ત્યારે વિરોધવાળા ભભૂકી ઊઠી શિરેહીના જૈન દીવાને ગચ્છભેદ અટકાવવા પ્રયત્ન કર્યા, પણ અતે મતભેદ ચાલુ જ રહ્યો અને એમાં શ્રાવકેએ પક્ષ લઈ શાસનના હિતને બદલે અગત માનાપમાન પર વધારે ધ્યાન આપી શાસનની છિન્નભિન્ન સ્થિતિની શરૂઆત કરી. અકબર બાદશાહના સમયમાં અને ત્યારબાદ જહાગીર અને શાહજહાનના સમયમાં જૈન ધર્મની પ્રગતિ સારી થઈ, સારા લેખકે પ્રાપ્ત થયા વિજયહીરસુરિ અને વિજયસેનસૂરિ બને ખુબ અભ્યાસી હોઈ એમણે સાહિત્યસેવા સારી કરી અને એમના સમયમાં ધર્મની જાહોજલાલી દર્શનવિકાસને અગે પણ ખૂબ થઈ. તેમના પછી વિજયદેવસૂરિ આવ્યા, તે વિદ્વાન ખરા, પણ વિજયસેનસૂરિ જેવા મક્કમ જણાતા નથી. એમના સમયમાં શાસનની અદર ક્ષીણતા આવવાની શરૂઆત થઈ, પણ ધર્મનું બાહ્ય સ્વરૂપ તે ધામધુમથી ભરપૂર જ ચાલ્યું આપણે હવે અઢારમી શતાબ્દી પર આવી જઈએ વિજયદેવસૂરિના વખતમાં કિયાઉદ્દાર– અઢારમી સદીની શરૂઆતમાં ઉપર જણાવ્યું તેમ તપગચ્છના ત્રણ વિભાગો પડી ગયા હતા વિજયદેવસૂરિ તપગચ્છની ૬૦મી પાટે શ્રી વિજયસેનસૂરિના પટ્ટધર થયા. તેમનો જન્મ સ ૧૬૪૩, પન્યાસપદ ૧૬૫૫, સૂરિપદ ૧૬૫૬ પિતાની હયાતીમાં તેમણે વિજયસિહસૂરિને પટ્ટધર તરીકે નીમ્યા હતા આ વિજયસિહસૂરિને જન્મ સ. ૧૬૪૪– મા (મેડતા) દીક્ષા સ. ૧૬૫૪માં, વાચકપદ સ ૧૬૭૩માં અને સૂરિપદ સ ૧૬૮૨માં થયુ તેમનું સ્વર્ગગમન સ ૧૭૦૯મા અષાડ શુદિ રને રોજ અમદાવાદમાં થયુ. વિજયદેવસૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૧૩ના અષાડ શુદિ ૧૧ને રોજ ઉનામાં થયું, એટલે તેમની હયાતીમાં જ તેમના પટ્ટધર વિજયસિહસૂરિનું સ્વર્ગગમન થયું છતાં વિજયસિહસૂરિ તપગચ્છની ૬૧મી પાટે ગણાય છે, કારણ કે એમણે ગુરુની હયાતીમાં ગચ્છાધિપતિ તરીકે કામ કર્યું હતુ મુનિ સત્યવિજયજી વિજયસિહસૂરિના શિષ્ય થયા તેઓ મહાત્યાગી-વેરાગી અથવા -. ક્રિયાશીલ હેઈ એમને પ્રચલિત સાધુમાગમા શિથિલતા લાગી એમણે પિતાના ગુરુ પાસે Page #97 -------------------------------------------------------------------------- ________________ [૩] ક્રિયાઉદ્ધાર કરવાની પરવાનગી માગી એમની ઇચ્છા ત્યાગધર્માંને ખાખર ખહલાવવાની, વિશેષ તપ કરવાની અને તપગચ્છમા કેટલાક સડા અને ખટપટ દાખલ થઇ ગયા હતા તે દૂર કરવાની હતી એમ જણાય છે. વિજયસિહસૂરિએ એમની ચેાગ્યતા જાણી એમને ક્રિયાઉદ્ધાર કરવાની પરવાનગી આપી. તેએ ગુરુની પરવાનગીથી જુદા પડવા, અપ્રમત્તપણે વિહાર કરવા લાગ્યા અને તેમણે તપત્યાગને માર્ગ આદર્યો. આ સત્યવિજય પન્યાસ અત્ય ત ક્રિયાશીલ અને સ્વતંત્ર વિચારના, મક્કમ અને ઉદ્યોગી હતા એમણે સવિજ્ઞપક્ષ કાઢો. પ્રચલિત પ્રવાહના સાધુઓથી જુદા પડવા સતને બદલે પીળા વસ્ત્રો કર્યાં અને વિહાર આદિના આકરા નિયમા કર્યાં. ܕ ܐ તેમના જન્મ માળવાના લાલુ ગમમા સ ૧૬૭૪મા થયા હતા. ૧૪ વર્ષની વયે તેમની ઢીક્ષા માખાપની પરવાનગીથી તેમના ગામમા થઈ સ ૧૭૨૯માં વિજયપ્રસૂરિએ તેમને પન્યાસપદ સેાજતમા આપ્યુ અને ૮૨ વર્ષની વયે સ. ૧૭૫૬મા તેમના સ્વર્ગવાસ પાટણ મુકામે ચર્ચા. તેમણે ક્રિયાઉદ્ધાર વિજયસિહસૂરિના જીવનસમયમાં કર્યાં છે અને તેમની પટ્ટપર પરા વિજયસિ’હસૂરિથી ગણાય છે, છતા ૧૭૨૯મા તેમને પન્યાસપદ આપ્યુ છે તે પરથી જણાય છે કે તેમને મૂળપાટ સાથે સબંધ તા ચાલુ રહ્યા હશે. નેધવા જેવી વાત એ છે કે તેએ આટલેા લાખા વખત જીવ્યા અને ક્રિયાઉદ્ધાર કરવા જેટલી તેમણે તાકાત ખતાવી, છતા તેઓને આચાર્યપદ મળ્યુ નહિ, અથવા તેઓએ તે લીધું નિહ. આ તેમની ત્યાગદશા સૂચવે છે 2 વિજયપ્રભસૂરિ— વિજયદેવસૂરિની હયાતીમા વિજયસિહસૂરિનું સ્વર્ગગમન સ ૧૭૦૯માં થતા પાછી અગવડ ઊભી થઈ. તે વખતે તપગચ્છમા એ મેટા ભેદ તેા પડી ગયેલા જ હતા વિજયદેવસૂરિ અને વિજયઆનદસૂરિના શાસન અલગ અલગ ચાલતા હતા અને સાગરગચ્છની પણ શરૂઆત થઈ હતી એ વખતે તે ઉપરાત સત્યવિજય મૂળ પાટથી જુદા પડી ગયા હતા ત્યા વિજયદેવસૂરિની હયાતીમા વિજયસિહસૂરિએ કાળ કર્યાં. એમની ૧૧મી પાટ ગણાય છે. વિજયપ્રભ કચ્છ મનેાહરપુરના હતા. જન્મ સ. ૧૯૭૭મા, દીક્ષા ૧૬૮૬મા અને પન્યાસપદ સ. ૧૭૦૧મા થયેલ તેમને સ ૧૭૧૦મા ગાધારમાં સુરિપદ્ય આપવામા આવ્યુ. આ વિજયપ્રભસૂરિના વખતમાં તપગચ્છમા વધારે ને વધારે મતભેદ ચાલતા ગયા અને દેવસૂર, અણુસૂર અને સાગરપક્ષ ઉપરાંત સવિજ્ઞપક્ષનીકળ્યેા અતે મૂળપાટમામ દતા આવતી ગઈ, એમાં રહેનાર શ્રીપૂજ્યા ' થઈ ગયા અથવા કહેવાયા અને એના તરફ્ લેાકેાનુ માન થાડા વખત રહ્યું, પણ ધીમે ધીમે ચારિત્રમા પણ શિથિલતા આવતી ગઈ એટલે સ વિજ્ઞપક્ષનુ જોર વધતુ ચાલ્યુ . ' ܕ Page #98 -------------------------------------------------------------------------- ________________ + [૪] મૂળપાટનું પ્રાબલ્ય— એટલુ છતા અઢારમી સદીની શરૂઆતમા તે મૂળપાટનુ પ્રાબલ્ય ઘણુ જણાય છે. વિનયવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વિદ્વાને ‘ઇદ્ભુત' કાવ્ય લખીને વિજયપ્રભસૂરિની પ્રશ સા કરી છે એ સર્વા હકીકત જોતા અને શ્રીમદ્યશેવિજય જેવા મૂળપાટના પક્ષમા ઊભા રહ્યા એ વિચારતા એમનુ જોર ઘણુ હશે એમ લાગે છે પણ સત્યવિજય પન્યાસ તેા જુદા પડી જ ગયા એમના ત્યાગ અને ક્રિયાત૫રપણાને લઇને ‘સૂરિ પાઠક રહે સન્મુખ ઊભા એમ શ્રી વીરવિજય એમને માટે લખે છે. એટલે સત્યવિજય પન્યાસ પાસે મોટા વિજયપ્રભ જેવા આચાર્ય કે યશેવિજય ઉપાધ્યાય જેવા પાઠક પણુ ખડા રહેતા હતા એ વાત ગમે તેમ હાય, પણ એ યુગમાં આખા તપગચ્છમા મતભેદ, તકરાર, ચર્ચા ખૂખ ચાલ્યા જણાય છે અને મૂળ પાટ સામે ગમે તેટલા વિરાધ દેખાવા છતા એનુ જોર તે યુગમા ખૂબ રહ્યુ જણાય છે. વિજયદેવસૂરિનુ સ્વગમન સ ૧૭૧૨મા ઉના શહેરમા થયુ અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આણ પ્રવર્તી તેના શિષ્યામા ૨૫ તા ઉપાધ્યાય હતા અને ૩૦૫ પતિપદ ધરાવનાર હતા. એક રીતે તેમને સમય ખૂબ ઉદ્યોતના ગણાય, પણ અદરખાનેથી કુસપ અને અવ્યવસ્થિત ચર્ચા અને ઢગધડા વગરની ખટપટા તેમના સમયમા ખૂખ થઈ હાય એમ ઇતિહાસ વાચતા દેખાઈ આવે છે. શ્રી વિજયપ્રભસૂરિ ઉગ્ર હતા, કચ્છી હતા અને અમલને દેાર ચલાવનારા હતા એમના સમયમા યશેાવિજય ઉપાધ્યાયને બે વખત તેમની લેખિત ક્ષમા માગવી પડી છે અસાધારણ તાર્કિક, તીવ્ર બુદ્ધિખળ ખતાવનાર અને સે કડા વર્ષોંના મતભેદોને સમન્વય કરી શકનાર આ અસાધારણ પ્રતિભાવાન્ અને બુદ્ધિશાળી વ્યક્તિ એ સમયમા સૂરિપદ તા ન મેળવી શકી, પણ લેખિત ક્ષમા માગવાની સ્થિતિમા મૂકાણી ત્યારે સઘમાકેટલી દુર્વ્યવસ્થા અને ખટપટા ચાલી હશે એની કલ્પના થયા વગર રહે તેમ નથી વિજયપ્રભસૂરિનું સ્વર્ગગમન ૧૭૪૯મા ઉનામા થયુ સત્યવિજય પન્યાસ સ ૧૭૫૬મા કાળધર્મ પામ્યા. મૂળ પાટ પણ ત્યાર પછી ચાલી છે. સત્યવિજય પન્યાસે પીળા વસ્ત્ર કર્યા અને મૂળપાટે ધેાળા વસ્ત્ર ચાલુ રહ્યા. વિજયઆનંદર્િ— ' વિજયદેવસૂરિના સમયમા એક અગત્યની ઘટના બની હકીકત એમ ખની હતી કે વિજયહીરસૂરિના સમયમાં ધસાગર ઉપાધ્યાય થયા એ અતિ વિદ્વાન હતા એમણે અનેક ગ્રંથા રચ્યા. તેમના વખતમા અભ્યાસીએ ઘણા હતા એમણે સ ૧૫૯૫મા દીક્ષા લીધી દેવગિરિ( દક્ષિણ )મા ન્યાયને અભ્યાસ કર્યાં તેમણે તપગચ્છ જ સાચા અને ખીજા સ ગચ્છા ખાટા છે એમ બતાવનારા ગ્રથા ખહાર આણ્યા અથવા નવા રચ્યા કુમતિકુવાલ, Page #99 -------------------------------------------------------------------------- ________________ [૮૫] તત્ત્વર‘ગિણી, પ્રવચનપરીક્ષા વગેરે એમણે ખરતા વિરુદ્ધ ખૂબ લખ્યુ છેવટે એમણે સ. ૧૬૧૭માં પાટણમાં ખરતા સાથે વાદવિવાદ કર્યાં અને મહાન ટીકાકાર અભયદેવસૂરિ ખરતર નહેાતા એમ સ્થાપના કરી તેમની ઉગ્ર ભાષાથી સમસ્ત જૈન શ્વેતાબર સમાજમા માટા ખળભળાટ થયા તેમને સ`ઘબહાર પણ કર્યા. શ્રી વિજયદાનસૂરિ મજબૂત હતા તેથી તેઓ અને પછી ગચ્છપતિ શ્રી વિજયહીરસૂરિ પ્રમળ પ્રતાપી અને બહુ મક્કમ હતા એટલે એ બન્ને તેા ધસાગર પર પાતે પેાતાના વખતમા કાબુ રાખી શકયા અને સ ૧૬૪૬ માં ‘ખાર એલ ની આજ્ઞા શ્રી હીરસૂરિએ કાઢી ત્યારે તેમા ધર્મસાગરને સહી કરવી પડી પણ એ વખતથી તપગચ્છમા અંદર અંદર મતભેદની શરૂઆત થઈ ગઈ વિજયસેનસૂરિના સમયમા એક ચકવે આચાર્ય નું રાજ્ય રહ્યુ, પણ ત્યાર પછી વિજયદેવસૂરિના વખતમા ઝઘડા વધતા ચાલ્યા. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ થતા તેમના પદ પર અમદાવાદમા સ. ૧૬૭૩મા વિજયતિલકસૂરિની આચાર્યપદે સ્થાપના કરવામાં આવી. તપગચ્છમા એક વિજયદેવસૂરિ તેા આચાર્ય હતા અને આ બીજા આચાયૅ થયા વિજયતિલકસૂરિ સ. ૧૬૭૬માં કાળ કરી ગયા. તેમની ગાદી પર ૧૬૭૬મા વિજયઆત દસૂરિ આવ્યા. સ આ વિજયઆન'દસૂરિએ વિજયદેવસૂરિ સાથે મેળ કર્યાં, પણ વળી સ ૧૯૮૧મા વાધા પડથા, વિજયદેવસૂરિનુ વલણ સાગરપક્ષ તરફ્ હતુ અને ભાનુચ તથા સિદ્ધિચક઼ વગેરે પ્રખર વિદ્વાને એ વાતથી વિરુદ્ધ હતા એટલે સાગર-વિજયના ઝઘડા એક અથવા ખીજ આકારમા ચાલતા જ રહ્યા વિજયાન દસૂરિથી અણુસૂર અથવા આનંદસૂર પર પરા ચાલી. તે સ ગયા આ પાટ પર પણ વિદ્વાના થયા છે. : આપણા ચારિત્રનાયક વિનયવિજય ઉપાધ્યાય પણુ આ શૂ ચવણુના ચકરાવામા પડી ગયા હાય તેમ જણાય છે. એમણે આનદસૂરિ ઉપર વિજ્ઞસિપત્ર સ. ૧૯૯૭મા લખ્યા છે (ઉપર જુએ પૃ. ૬૪-૬૫). તેમ છતા તેઓ પાછા વિજયસિહસૂરિ તરફ અને ઉત્તરાવસ્થામાં વિજયપ્રભસૂરિ તરફ વળ્યા તેમનુ ઇંદ્રુત કાવ્ય તેમને વિજયપ્રભસૂરિ તરફ પક્ષપાત બતાવે છે તેમણે પન્યાસ સત્યવિજય તરફ કાઈ રુચિ બતાવી નથી એ સવ ઉપરથી તેમનુ વલણ કાઈક અવ્યવસ્થિત અથવા તા થાડા વખત આનદસૂરિ તરફ્ રહ્યા પછી છેવટે વિજયદેવસૂરિની પર પરા તરફ હાય તેમ જણાય છે. 3 ' ૧૭૧૧મા સ્વગે રાજસાગરે સ ૧૬૮૬મા વિજયદેવસૂરિના વાસક્ષેપથી શેઠ શાતિદાસે અમદાવાદમા આચાર્ય પદ અપાવ્યુ. આ રાજસાગરસૂરિની પરપરા ત્યાર ખાદ ચાલ્યા કરી છે પાતે સ ૧૭૧૫મા કાળધર્મ પામ્યા. Page #100 -------------------------------------------------------------------------- ________________ J ૬] ત્યારપછી આ સાગરસ પ્રદાય ચાલ્યા છે. આ ઉપરાત સવિજય પન્યાસે ક્રિયાઉદ્ધાર કરી સ વિજ્ઞપક્ષ શરૂ કર્યા તેની પટ્ટપર પરા જુદી ચાલી છૅ આ રીતે તપગચ્છની તે વખતની સ્થિતિ હતી એમ જણાય છે સાહિત્ય સત્તરમી સદીથી સાહિત્યરુચિ અને કૃતિની ખીલવણી ખૂબ થઈ જણાય છે. લગભગ દરેક વિષયના લેખકે તે યુગમા થયા છે. વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિ ખને ખૂખ અભ્યાસી હતા તે સારા વ્યાખ્યાતા અને લેખક જણાય છે. તેમના બન્નેના સમયમા ખૂબ સારા લેખકે થયા. ત્યારપછી વિજયદેવસૂરિના સમયમા આવીએ છીએ ત્યારે લેખકોને વધારશ થયા જણાય છે. એકલા તપગચ્છમા ખાવન પડિતા હતા એમ લેાકેાક્તિ છે. અઢારમી સદીની શરૂઆતમા લેખકે સારી સખ્યામાં નીકળ્યા અને તેના ઉપર કળશ શ્રી ચોવિજય ઉપાધ્યાયે ચડાવ્યેા આ યુગની સાહિત્ય, કાવ્ય, વ્યાકરણ, ઇતિહાસ, રાસ આદિ કૃતિનું લિસ્ટ અહી આપવા બેસીએ તે લેખ ઘણુા માટે થઇ જાય તેને માટે શ્રી માહનલાલ દેશાઇના જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ' (વિભાગ ૭) જેઇ જવા ભલામણ કરવામા આવે છે, સત્તરમી સદીના ઉત્તર ભાગ અને અઢારમી સદીને પૂર્વાધ એ જૈન સાહિત્યના ઇતિહાસમાં ખાસ અગત્યના ભાગ ભજવે છે. એમા લગભગ દરેક વિષય પર બહુ ઉચ્ચ કેટિના લેખક થયા છે. સર્વથી શિર સ્થાને તેા શ્રીમદ્યશેાવિજય ખરાજે છે આપણા ચરિત્રનાયકની કૃતિએ પણ વિવિધ અને ઉચ્ચ કેાટિની છે. એ ઉપરાત તે વખતે એક મેઘવિજય ઉપાધ્યાય થયા છે. તેમની કૃતિએ ભારે મજાની છે. એમનુ દેવાન દાભ્યુદય’ કાવ્ય તથા ‘સપ્તસ ધાન’ કાવ્ય ભાષા, અલકાર અને કાવ્યની નજરે અતિ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. અને તે ઉપરાત તેમણે જ્યાતિષ તથા વ્યાકર્ણુ પર પણ બહુ સુદર ગ્રથા લખ્યા છે, પચતત્ર' જેવુ પચાખ્યાન' લખ્યા ઉપરાત શ્રી વિજયપ્રભસૂરિનુ જીવન ખતાવનાર વિજય' મહાકાવ્ય લખ્યુ છે અને અધ્યાત્મવિષયમાં ‘માતૃકાપ્રસાદ’ ગ્રંથ રચે છે આ યુગમા ગુજરાતી કવિએ પણ ઘણા થયા છે એની વિશિષ્ટ કૃતિઓનુ વન જૈન ગુર્જર કવિઓ'ના બીજા ભાગમા શ્રી માહનલાલ ૬ દેશાઇએ ખૂબ વિવેચનપૂર્વક કર્યું છે. એના ગ્રંથકર્તાના નામેા અને કૃતિએને વિસ્તાર જોતા એ જૈન સાહિત્યને જ્ઞાનકાળ ગણાય. એ યુગમા બહુ સારી ગુજરાતી કળાકૃતિ રચાઈ છે અને સસ્કૃત સાહિત્યનુ ખેડાણુ પણ સારુ થયુ છે સાહિત્યની નજરે અઢારમી સદીનેા પૂર્વાર્ધ જૈન સાહિત્યના એક પ્રશસ્ય યુગ તરીકે સર્વ દિશાએમા ફરકી રહે છે એમ લાગ્યા વગર રહે તેમ નથી આ યુગના વિશિષ્ટ જૈન લેખક તરીકે તે શ્રીમદ્યશે...વિજય ઉપાધ્યાય જ રહેશે, કારણ કે એમનામા અતિ તીક્ષ્ણ ચર્ચા કરતી ન્યાયકૃતિએ કરવાની શક્તિ હતી, તેમ જ જગજીવન Page #101 -------------------------------------------------------------------------- ________________ [૮૭] જગવાલો' જેવાં ભાવવાહી અને સાદાં તથા અર્થગર્ભિત સ્તવન લખવાની પણ આવડત હતી. “ખ ડખાદ્ય જેવા ન્યાયના ગ્રંથ લખનાર “સમેતિતક પર ટીકા લખે, “જ્ઞાનસાર જે અધ્યાત્મ થ લખે અને સીમ ધરસ્વામીને વિજ્ઞપ્તિ ગુજરાતીમાં કરે, સાથે “ગિરુઆ રે ગુણ તુમતણ” જેવા સ્તવન જેવી સાદી પણ પૂર્ણ ભાવવાહી કૃતિ બનાવી શકે એવા સર્વદેશીય લેખક તે જન કે જેનેતરમાં ભાગ્યે જ જોવા-જાણવા મળે છે. પણ તે ઉપરાંત એ યુગમાં સાહિત્યના ખેડાણની વિવિધ દિશાઓ જોતા એક દરે એ યુગ માટે સાહિત્યની નજરે માન થયા વગર રહે તેમ નથી આ યુગમાં ધર્મ સાહિત્ય અને રાસસાહિત્ય, સ્તવને અને સઝાયો પણ ખૂબ લખાયાં છે. એને વિસ્તાર સદર એતિહાસિક કૃતિમાં જોઈ લેવા જે છે. આપણે તે અત્ર અઢારમી સદીનું વિહંગાવલોકન કરીએ છીએ એટલે એ સર્વનો નામનિદેશ કે કૃતિઓની વિશિષ્ટતા ચર્ચવાનું બની શકે નહિ, પણ એક દરે આ સમય જૈન સાહિત્યની નજરે ખૂબ સફળ ગણાય. અઢારમી સદી પછી સાહિત્યને અને અને ખાસ કરીને સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને અગે જન સમાજમાં જે મદતા આવી ગઈ તેનો વિચાર કરીએ છીએ ત્યારે શ્રી હીરવિજયસૂરિથી શરૂ કરીને શ્રીમદ્યશોવિજય ઉપાધ્યાયને સમય (એટલે સત્તરમી સદી આખી અને અઢારમીને મોટો ભાગ) સાહિત્યની નજરે જ્ઞાનનો ઉદયકાળ ગણું શકાય અધ્યાત્મ સત્તરમી સદીની આખરના ભાગમાં અને કદાચ અઢારમીની શરૂઆતમાં શ્રી આનંદઘનજી થયા એમનું નામ “લાભાન દ હતુ ‘આનંદ’ શબ્દમાં રહેલે ચમત્કાર તેમણે ખરેખરે જીવન જીવીને બતાવ્યો એ ખરા યોગી હતા. એમને અને શ્રીમદવિજયં ઉપાધ્યાયને મેળાપ થયો તે એતિહાસિક રસિક બનાવ શ્રી યશોવિજયવિરચિત “અષ્ટપદીથી જળવાઈ રહ્યો છે એમણે અસાધારણ ભાવગર્ભિત લગભગ ૧૦૮ પદ લખ્યા અને ચોવીશ તીર્થ કરની તુતિગર્ભિત ચોવીશીનાં બાવીશ સ્તવનો રચ્યાં એ અદભુત યોગી હતા, બ ધનમુક્ત હતા, આત્માના વિકાસને ઓળખનાર હતા અને નિબદ્ધ વિરાગી હતા એમણે વ્યવહાર-નિશ્ચય સમન્વય કરીને અનેક તત્ત્વદશી વાત કરી નાખી છે. તેમના અવધૂત જીવનની છાયા તદ્દયુગીય જીવન અને સાહિત્ય પર પડી જણાય છે દિગબર સ પ્રદાયમાં બનારસીદાસ થયા, દક્ષિણમાં ‘તુકારામ થયા, સાથે શિવાજીના ગુરુ રામદાસ થયા, ગુરુ ગોવિંદસિંહ પણ એ જ યુગમાં થયા એટલે એકદરે અઢારમી સદીની શરૂઆત થાય તે પહેલાં આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર થઈ ગઈ હતી આ વિષય પર મે “આનંદઘનપદ્યાવલિ, પ્રથમ ભાગના ઉપોદઘાતમાં ખૂબ વિસ્તાર કર્યો છે (સદર ગ્રથનો ઉપોદઘાત પૃ ૧૧૧થી આગળ), તે પરથી જણાશે કે એ યુગમાં આત્મરસિક મહાત્માઓ પણ સારી સંખ્યામાં જનતા પર પોતાના દૃષ્ટાતથી અસર કરી રહ્યા હતા. Page #102 -------------------------------------------------------------------------- ________________ [૮૮] આ વિચારણા અને દાખલાઓની તે યુગના સાહિત્ય પર અસર થઈ જણાય છે. સત્યવિજય પન્યાસ જેવા મૂળ પાટ છોડી વિજયસિ હસૂરિના સમયમાં બહાર નીકળી જઇ કિયાઉદ્ધાર કરે કે આચાર્યપદ લેવાની આનાકાની કરે એમાં ઊંડો ગ કારણભૂત જણાય છે. શ્રીમાન આત્મારામજી મહારાજે “જૈનતજ્વાદશમા પૃ. ૬-૮માં જણાવ્યુ છે કે “શ્રી સત્યવિજય ગણિજી ક્રિયાઉદ્ધાર કરી શ્રી આન દઘનજી સાથે બહુ વર્ષ સુધી વનવાસમાં રહ્યા, તથા મહાતપસ્યા, યોગાભ્યાસ પ્રમુખ કર્યું જ્યારે બહુ જ વૃદ્ધ થઈ ગયા અને પગમાં ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહીલપુરપાટણમાં આવીને રહ્યા” આટલા ઉપરથી ગીમાર્ગને અને આન દઘનજીની કેટલી અસર તે યુગ પર થઈ હતી તે જણાય છે. છતા આ બાબતમાં દિગબરના શુષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા બનારસીદાસે કરી હતી અને જેને માટે જીવનના ઉત્તર ભાગમાં તેમને પિતાને જ ખેદ થયે હતો તે સ્થિતિ વેતાબર સમાજમા ન થઈ (જે. સા ઈતિહાસ, પૃ પ૭૯) સત્યવિજય પંન્યાસ અન્ય ત અધ્યાત્મી છતા અને વનવાસમાં આન દઘનજી સાથે રહેલ હોવા છતા ખૂબ ક્રિયાતત્પર હતા એમ એમના જીવનની અનેક વિભૂતિઓ જળવાઈ રહી છે તે પરથી જણાય છે એ સર્વ વાતને સમન્વય શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે ૩૫૦ ગાથાના સ્તવનમાં સીમ ધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપે કર્યો છે. એ એકાત ક્રિયાયોગ કે એકાત જ્ઞાનયોગમાં સાર નથી એમ બતાવી જ્ઞાન-ક્રિયાને સહકાર કરવા ભલામણ કરે છે (ટાળ ૧૬ મી. ગાથા ૨૪) આ વિશિષ્ટતાના સ્વીકારથી જન તાબર સમાજ ટકી રહ્યો જણાય છે આ જ્ઞાન-ક્રિયાને સહકાર બતાવનાર તે કાળના ગ્રામા “જસવિલાસ”, જ્ઞાનવિલાસ”“વિનયવિલાસ' વગેરે કૃતિઓ છે આત્મિક વિચાર કરવા, આત્માને ઉદ્દેશીને તત્ત્વચિતવન કરવું, આત્માના ઉચ્ચ ઉઠયનો કરવા–એ યોગનું લાક્ષણિક અગ છે પદોની કૃતિને “વિલાસ કહે એ પરિભાષામાં જ ભારે ચમત્કાર છે. સ સારરસિકે વિલાસ ગારમાં હોય અધ્યાત્મરસિક “અબ હમ અમર ભયે ન મરે ગેરના ગાનમા વિલાસ કરે એ ઉપરાત “અધ્યાત્મસાર” કે “જ્ઞાનસાર” જેવા ગ્ર છે જે યુગમા બને તેની અધ્યાત્મભાવના બહુ ઉચ્ચ પ્રકારની હોય એમ કહેવામાં જરા પણ સ કોચ થાય તેમ નથી અને ખૂબીની વાત એ છે કે એટલું યે અધ્યાત્મ તરફ વલણ છતા એ યુગમાં ક્રિયાના અનેક ગ્રે શે રચાયા છે, મોટા આડ બરથી પ્રતિષ્ઠા વગેરે મહોત્સ થયા છે મતલબ આ યુગે જ્ઞાન અને ક્રિયાને સહકાર સાધવા અનેકવિધ પ્રયત્ન કર્યા હોય એમ તે યુગના સાહિત્ય પરથી જણાય છે ક્રિયાગ– અઢારમી સદીના પ્રધાન સૂર ક્રિયાયોગ જણાય છે. એમાં આન દઘનજી જેવા ગી શરૂઆતમાં થયા અને ઉપર જણાવ્યા તેવા આત્મવિલાની રચના પણ થઈ છતા એમાં Page #103 -------------------------------------------------------------------------- ________________ [૯] મુખ્યતા તે ક્રિયાયોગની જ રહી હોય તેમ જણાય છે સત્યવિજય પન્યાસે કિયાઉદ્ધાર કર્યો તેમા પણ મુખ્યતા તો ક્રિયાશિથિલતાની સામે તેમના વિરોધની હતી અને વિજય ઉપાધ્યાયજીએ સીમ ધરસ્વામીને વિજ્ઞપ્તિ કરી છે તેમાં જરા ઊંડા ઊતરીને વિચારતા એમ લાગ્યા વગર રહે તેમ નથી કે એ વખતે ક્રિયાગ પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો. એમણે ૧૨૫ અને ૩૫૦ ગાથાના સ્તવનમાં ખૂબ વરાળ કાઢી છે, એમણે જ્ઞાનની મદતા પર અરેરાટી કરી છે અને રહસ્ય સમજ્યા વગર માત્ર ક્રિયાની મુખ્યતા કરનાર, કરાવનાર અને તે માટે પ્રેરણા કરનાર સામે ખૂબ લખ્યું છે. એ વિચારતા અને આખી અઢારમી સદીમાં ચાવીશી, વીશી સ્તવને, સજ્જા વગેરે કૃતિઓ બની છે, પૂજા તથા રાસે બન્યા છે તે જતાં એમાં પ્રધાન સૂર કિયાગને જણાય છે અને જ્ઞાનની જાગૃતિ કરાવે તેવા મહાપ્રબળ લેખકે અઢારમી સદીની શરૂઆતમાં થયા છતા એ સર્વ હકીકત ધીમે ધીમે ઓછી થતી ચાલી એનું કારણ એ યુગનો પ્રધાન સૂર દર્શન-ઉદ્યોતને હતો એમ વિચાર કરવા લાગ્યા વગર રહે તેમ નથી માનવિજય, રામવિજય, ઉદયરત્ન, લાવણ્યસમય વગેરે અનેક મહાન ગુર્જર લેખક થયા છે તેમની કૃતિઓ અને તે યુગના રાસે વાચતા આ વાત સવિશેષપણે બહાર આવે છે આ યુગમાં ગુજરાતી સાહિત્યનું પણ ખૂબ ખેડાણ થયુ છે. અઢારમી સદીની વિલક્ષણતા એ છે કે એની શરૂઆતમાં ન્યાય, આગમ અને ક્યા છે સ કૃત-પ્રાકૃતમા ખૂબ લખાયા, અનેક ટીકાઓ અને મૌલિક ગ્રથોની રચના થઈ તેને મધ્ય કાળમાં સંસ્કૃત અભ્યાસ ઘટતો ચાલ્યો અને ગુજરાતી રચનાઓ વધતી ચાલી છેવટે ઘણાખરા ગ્રથનાં બાળાવબેધ અથવા ગુજરાતી ભાષાત થવા લાગ્યા. આ રીતે લખાયું ઘણું, છતા આ દરખાનેથી ઉત્તરોત્તર અભ્યાસ ઘટતે ચાલ્યો, અને તે વાત જેમ આગળ વધતા જઈએ છીએ તેમ અઢારમી સદીની આખર સુધીમાં સ્પષ્ટ રીતે જણાતી જાય છે. આમાની કેટલીક હકીકત શ્રી આનંદઘનપદ્યરત્નાવલી’ના ઉપદ્યાતમા મે લખી છે તેથી અત્ર પુનરાવર્તનની જરૂર નથી. માત્ર આનદઘનજીને યુગ હું સત્તરમીની આખરમાં મૂકુ છુ અને અત્યારે આપણે અઢારમી સદીની શરૂઆતના પૂર્વાર્ધનો ખાસ કરીને વિચાર કરી રહ્યા છીએ. આટલી વાત ધ્યાનમાં રહે તો થોડા ફેરફાર સાથે સદર ઉદઘાતનો અને અહીં કહેલ વાતનો મેળ ખાઈ જશે -X - - ૧? Page #104 -------------------------------------------------------------------------- ________________ [20] વિનયવિલાસ પદ અગિયારમું (ગગ-બિહાગડો) સાઈ સલુના કેસે પાઉરી, મન થિર મેરા ન હોય; દિન સારા બાતમે ખોયા, રજની ગુમાઈ સેય. સાંઈ. ૧ બેર બેર વરજ્યા મે દિલક, વરજ્યા ન રહે સોય, મન એર મદમતવાલા કુ જર, અટકે ન રહે દોય, સાઈ- ૨ છિન તાતા છિન શીતલ હવે, છિનુક હસે છિનું રોય, હિતુ હરખે સુખ સંપત્તિ પેખી, છિનું ઝૂરે સબ ખાય. સાઈઠ ૩ વૃથા કરત હે કેરી કુરાત, ભાવિ ન મિટે કોય, યા કીની મે યાહી કરૂ ગી, યોહી નીર વિલોય. સાઈ ૪ મન ધાગા પિઉગુનકે મોતી, હાર બનાવુ ોિય, વિનય કહે મેરે જિઉકે જીવન, નેક નજર મોહે જેય સાઈ ૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત શ્રી શાંતસુધારસ (અ તથા વિવેચન સાથે ) LI Page #106 --------------------------------------------------------------------------  Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્ર વે શ ક આ જીવન એ એક મહાન વિકટ પ્રશ્ન છે એને ઉદ્દેશ શો અને એનું સાફલ્ય કઈ રીતે સાધી શકાય એ બને બાબતનો નિકાલ કર એ ઘણે આકરો પ્રશ્ન છે. જીવનની સફળતા સાધવા માટે પ્રાણી અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, અનેક જાતની હીમતો કરે છે, અનેક જાતની દોડાદોડી કરે છે અને અનેક પ્રકારના પછાડા મારે છે, પણ ઘણીખરી વાર તો તે શેને માટે એ સર્વ કરે છે એનો એના મનમાં ખ્યાલ પણ હોતો નથી. જે માનસવિદ્યા દ્વારા એના મનનુ એ પૃથક્કરણ કરે તો એને માલુમ પડે કે એની દેખાદડી અને ધમપછાડામાં કાઈ હેતુ નથી અને કોઈ સાધ્ય પણ નથી તદ્દન માનવામાં ન આવે એવી વાત છે, છતાં તે તદ્દન સાચી વાત છે કે આ પ્રાણીની સર્વ પ્રવૃત્તિઓની પાછળ રહેલા હેતુને તપાસીએ તો તેમા તદ્દન અ ધકાર અથવા અવ્યવસ્થા માલુમ પડશે આપણા આ તરાત્માને પૂછીએ કે આ સર્વ દોડાદોડી શાને માટે? કોને માટે? ક્યા ભવ માટે? કેટલા વખત માટે અને પરિણામે મેળવવાનુ શુ? તો જવાબમાં એવા ગોટો વળશે કે ન પૂછો વાત ! અને છતા દોડાદડી તો ચાલ્યા જ કરે છે, રેટનુ ચક ફર્યા જ કરે છે, અથડાઅથડી થયા જ કરે છે અને છતા પાછો સવાલ એ તરાત્માને પૂછીએ કે ભાઈ! આ બધું ક્યાં સુધી ? અને શા માટે ? તે પાછો જવાબ શૂન્યમા જ આવશે. અને હજુ એવી વિચારણા પૂરી નહિ થઈ હોય ત્યાં તો મન દોડાદોડી કરવા મડી જશે એને શાંતિથી બેસવાની – સ્થિર રહેવાની ટેવ જ નથી એને એમા ખરી મજા જ આવતી નથી, એથી એ સાધ્ય કે હેતુનો વિચાર કર્યા વગર પાછું દોડાદોડીમા પડી જશે અને અનેક પ્રકારનાં નાટકોમાં ભાગ લેશે કોઈ વખત વળી જરા વિચારમાં પડી જશે ત્યારે એની દશા ચણા ખાતા ઘોડાના મુખમાં કાકરે આવતા જેવી થાય તેવી થશે એ જરા ચકશે અને પાછો વળી ચણ ખાવા મડી જશે પણ આ વાત મૂર્ખ માણસની કહી કે સમજુ-ડાહ્યા-ભણેલા-પાચમા પુછાય તેવા માણસને પણ એ વાત લાગુ પડે? ઉપર કહ્યું કે એની દેડાદોડીમા હેતુ કે સાધ્ય નથી એ વાત મૂર્ખાઓને લાગુ પડે કે લગભગ સર્વને લાગુ પડે ? આવો પ્રશ્ન થાય તો તેને જવાબ એક જ મળે તેમ છે અને તે એ કે સમા નવાણુ અથવા હજારે નવ સે નવાણું માણસો પોતે શેને માટે દેડાદોડી કરે છે તે જાણતા નથી, વિચારતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી આપણા આત્મગૌરવને આ વિચાર ખરેખર નીચો પાડનાર લાગે તે છે, પણ જે પ્રાણીઓ આત્માને જ ઓળખતા નથી, આત્મગૌરવ શું અને કોન ? – તે જાણતા નથી અને ગૌરવ કેમ જળવાય કે પોતાનું કેમ કરાય ? – તેને સ્પષ્ટ ખ્યાલ વગરના ૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારમાં છે તેઓને માટે આ તદન સાચી વાત છે અને એ કક્ષામાં સંખ્યાબંધ માસે આવે તેમ છે, તેથી તેઓને ઉદેશીને આ હકીકત હોઈ સર્વ મનુષ્યોને એ લાગુ પડી શકે તેમ છે એમ કહેવુ એમાં જરા પણ વાઘે જણાતો નથી આત્માની ઓળખાણ એ બહુ જરૂરી પણ તેટલી જ મુશ્કેલ હકીકત છે અને તેને બરાબર ઓળખનાર તેમ જ ઓળખીને એને જ અપનાવનાર માટે અત્ર વક્તવ્ય નથી આપણી ચર્ચામાં એવા જીવન્મુક્ત દશા ભોગવનાર, સંસારમાં રહી સાક્ષીભાવે કાર્ય કરનાર અને વિવેકપૂર્વક સ્વ–પરનું વિવેચન કરી ને આદરના અને પરને તજનાર માટે સ્થાન નથી પણ એ કક્ષામાં બહુ ઓછા જીવ હોવાથી આપણે તેનો વિચાર કરવાનો નથી આ વિચારણામાં ક્યા ક્યા વિચારણા કરી છે ત્યાં ત્યાં આપણુ જેવી સામાન્ય વ્યક્તિને ઉદેશીને છે એમ સમજવું અને સાથે એટલુ લક્ષમાં રાખવું કે એ કક્ષામાં લગભગ ઘણા ખરા માનવોનો સમાવેશ થાય છે. દરેક પ્રાણ કેઈક વસ્તુની ઇચ્છા તો જરૂર રાખે છે. એની ક્રિયાને સાધ્ય કે હેતુ હોતા નથી, છતા ઘણાખરા પ્રાણીઓને પૂછીએ તો એ વાત કબૂલ નહિ કરે. એ જરા ઊડી વિચારણાની હકીક્ત હાઈ એને ખ્યાલ સ્પષ્ટ રીતે દરેકને આવવો મુશ્કેલ જણાય છે અને સ્વીકાર તો લગભગ અશક્ય જ ગણાય ત્યારે આપણે ઉપર ઉપરનો ખ્યાલ લઈએ તો માલુમ પડશે કે પ્રત્યેક પ્રાણીની વાછા “સુ” મેળવવાની હોય છે આ સુખનો ખ્યાલ ઘણીખરી વખત તદ્દન અવ્યવસ્થિત હોય છે કઈ ખાવાપીવામાં સુખ માને છે, કોઈ કલર નેકટાઈ પહેરવામાં સુખ માને છે, કેઈ ફ્રૉક કોટ અને પહેટ પહેરવામાં સુખ માને છે, કઈ વાયલ અને રેશમી વસ્ત્રમાં સુખ માને છે, કેઈ ભ્રમરની જેમ સ્ત્રીઓમાં રમણ કરવામાં સુખ માને છે, કેાઈ રૂમાલમાં સેન્ટ કે માથામાં અત્તર લગાડવામાં સુખ માને છે, કેઈ નાટકસિનેમા જોવામાં સુખ માને છે, કેઈ હારમોનિયમ, પિયાનો સાભળવામા સુખ માને છે, કઈ દિલરૂબા–સત્તાર સાભળવામાં મજા લે છે, કેઈ ઉસ્તાદ ગાયકના ગાનમાં મોજ માણે છે, કેઈ સુંદરીના નાચમાં જ માણે છે, કેાઈ સુદરી સાથે નાચવામા આનદ માણે છે વગેરે વગેરે સુખના ખ્યાલે અનેક પ્રકારના હોય છે કેઈ પણ સુખ સ્થાયી રહેતું નથી. સુખની મુદ્દત ઘણી ટૂંકી હોય છે અને માનેલ સુખ પણ જ્યારે પૂરું થાય ત્યારે પછવાડે કચવાટ મૂકી જાય છે દૂધપાકના સબડકા લેનારને માત્ર બેથી ચાર સેકડ સુખ પ્રાપ્ત થાય છે, પણ પછી શું ? અને સુખને માટે બીજી વાત એ છે કે ત્યારે એ દિવસે વહી જાય છે અને તેનાથી ઊલટી સ્થિતિ આવે છે એટલે કે ખૂબ ખાનારને ભૂખમા દહાડા કાઢવા પડે છે ત્યારે આગળ ભેગવેલ સુખ તેને કાઈ કામ આવતું નથી, તેનું સ્મરણ ઊલટુ દુ ખ આપે છે અને સુખ વખત સર્વદા તો રહેતો જ નથી ત્યારે કોઈ પણ પદગલિક સુખ કલ્પીએ, એની રિથતિ વિચારીએ અને એની ગેરહાજરીમાં થતી મનની દશા વિચારીએ તો એ માની લીધેલા સુખમાં પણ કોઈ દમ જેવું Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રવેગક રહેતુ નથી, કોઈ ઈચ્છવા જેવું રહેતું નથી, કાઈ એની પાછળ પડી મરવા જેવું રહેતું નથી. - જે સુખ સ્થાયી ન હોય, જે સુખની પછવાડે દુ ખ આવવાની સંભાવના હોય એને સુખ કેમ કહેવાય છે ત્યારે આ તે પાછી ફસામણું થઈ. બીજી રીતે જોઈએ તો શક્તિસ પન્ના માણુ શક્તિને ઉપયોગ કરી છેડી વસ્તુઓ કે ધન મેળવે, એ ધન કે વસ્તુના સાધનોથી મોજશોખ માણે, મોજશોખને પરિણામે અધ પાત થાય. આ રીતે તે એક ખાડામાથી બીજામાં અને બીજામાથી ત્રીજામાં પડવાનુ જ થાય. એમાં કોઈ છેડે દેખાતો નથી, પાર આવતું નથી, કાઠે માલૂમ પડતો નથી. ત્યારે હવે કરવું શુ ? જવું કયા? આમ ને આમ ચક્કરમાં ઉપર-નીચે આવ્યા કરીએ અને થોડા વખત મનમાં સુખના સ્વમમાં વિચરીએ એ તે કાઈ વાજબી વાત છે ? કરવા જેવી વાત છે ? ત્યારે કોઈ એવુ સુખ શોધીએ કે જે હમેશને માટે ટકી રહે અને એની પછવાડે ઉપર કચવાટ જેવી સ્થિતિ વર્ણવી છે તેવી કદી ન થાય હંમેશને માટે “સુખ” મળે તો એક ખાડામાંથી બીજામાં પડવાનો ભય મટી જાય અને પછી રિથતિસ્થાપકતા એવી જામી જાય કે નિર તરને માટે આપણે આનદમાં, મજા માણીએ. આવી મોટી ગૂ ચવણમાં પડતા વિચાર જરૂર આવે તેમ છે કે અત્યારની જે રચના છે અને જેમા પ્રાણી સાચુ-ખોટુ સુખ માની રહેલ છે તેનું કારણ શું હશે? અને આ એક ખાડામાંથી બીજમા પડવાની સ્થિતિનો અંત ક્યા અને કેમ આવે? એ વિચાર-સવાલની સાથે જ ખ્યાલ આવે છે કે ઘણુ ખરુ પ્રાણી સુખ શું છે અને ક્યા છે? તથા સાચું સ્થાયી સુખ ક્યા હોઈ શકે? – તેને ખ્યાલ જ કરતો નથી. સ્થળ કે માનસિક સુખ હમેશને માટે બની રહે તે માટે ખાસ વિચારણા જ કરતો નથી અને નાની નાની સગવડ મળે કે તેમાં રાચી જઈ પિતાને “સુખી માની લે છે. વળી તેને છેડે આવતા પાછો વિષાદમાં પડી જાય છે અને ગુચવણમાં અટવાઈ જાય છે એને માથે મરણનો ભય તો ઊભે જ હોય છે અને ધનના સાધનથી જમાવેલી સૃષ્ટિ પાછી છોડી જવી પડશે એ ખ્યાલ તે તેના મગજમાં કાયમ રહે છે. કેટલીક વખત આ ચીજ “મારી, આ બંગલે “મારે, આ હૈયા છોકરા “મારા, આ ફરનીચર “મારુ” એવી એવી કલ્પના કરી એ સ સારમાં ખૂબ રસ લઈ દોડાદોડ કરે છે, પણ જરા માથું દુખવા આવે છે કે ૧૦૪ ડિગ્રી તાવ આવે છે ત્યારે પાછો વળી એ વિચારમાં પડી જાય છે એના મનોવિકારે તો એટલા જબરા હોય છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. અભિમાન કરે ત્યારે એ ભિખારી હોય તે પણ પોતાની ભીખ માગવાની કુશળતાનું એ વર્ણન કરશે, પાચ-પચાસ માણસના મડળમા એને કાઈ હાદો હશે તે કુલાઈ જશે, મેળાવડામાં જશે તે આગળ ખુરશી મળતા એ મેટો થઈ જશે પિતાની તદ્દન નાનકડી દુનિયામાં એ કે દ્ર થવા પ્રયત્ન કરશે, એનો દભ પાર વગરનો હશે, એની આત્મવચના એને ખોટે ધમી Page #110 -------------------------------------------------------------------------- ________________ શાંતમુધારસ મનાવશે, એને લોભ એને અનેક પાપમાર્ગમાં ફેકી દેશે. એને કોઈ એને રાત પળે બનાવશે, એની મમતા એને માલિક બનાવશે, એનો ભય એને રાક-બાયલો બનાવશે, એની ઈ એને પર-ઉત્કર્ષ જેતા ઉદ્વિગ્ન બનાવશે, એની વિષયવાળા એને ધૂળમાં રગદોળગે, એને શોક એને માટી પિક મુકાવશે અને આવી રીતે અનેક અંતરવિકારો એને પરભાવમાં રમણ કરાવશે. ત્યારે આ સર્વ ન થાય એવી સ્થિતિ ક્યા ? આવા મનોવિકારો અને આવી દોડાદેડીને હમેશને માટે છે કેમ આવે? ક્યારે આવે? એને માટે એને કોઈ વાર વિચાર થાય છે, પણ પાછો એ રખડપટ્ટીમાં પડી જાય છે અને અગાઉની જેવી દોડાદોડી શરૂ કરી દે છે. ત્યારે સ્થાયી સુખ મળે છે તે ઈચ્છવાજોગ છે અને પ્રાપ્તવ્ય તરીકે તેને માલુમ તે કઈ કેઈ વાર પડે છે એને માટે એણે ખરા “સુખને ઓળખવુ ઘટે અને તે માટે એણે “સુખ” કર્યું કહેવાય એ ઓળખવું જ રહ્યું. જ્યા સુધી ખરા સુખને એ ન ઓળખે ત્યાં સુધી એની માની લીધેલા સુખ પાછળ દોડાદોડી તો કાયમ જ રહેવાની ત્યારે જે ખરુ સુખ મળી આવે અને તે શોધવાનો માર્ગ મળે તે પછી આ સર્વ ગુચવણને અ ત આવી જાય એ સુખ સાચુ સુખ હોવુ જોઈએ, એ નિરતર રહે તેવું જોઈએ અને એ સુખની પાછળ કોઈ પણ પ્રકારનું દુખ ડેકિયા કરતુ હોવું ન જોઈએ. એ “સાચા સુખના સબ ધમાં ખૂબ વિચાર કરી સુજ્ઞ પુરુષે નિર્ણ કરી ગયા છે કે જે આત્મવશ (પોતાને તાબે) હોય તે સર્વ સુખ છે અને પરને તાબે હોય છે તે સર્વ દુખ છે” સુખ-દુ ખનુ આ સિદ્ધ લક્ષણ છે આપણું જેવા વ્યવહારુ માણસને પણ તે અમુક અંશે તે સમજાય તેવું છે. આપણે દુનિયાદારીમાં કહીએ છીએ કે “આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ આપણા પોતાના હાથમાં હોય તો તે વાતને આપણે આપણી જ માનીએ અથવા ગમે ત્યારે આપણી કરી શકીએ એટલે “આત્મવશ હોય તે સર્વ સુખ છે એ વાત તે ઠીક જણાય છે. આપણા ઘરમાં અનાજ હોય તો તેનો ઉપયોગ કરી શકીએ અને ઘરેણું હોય તો કાળી રાત્રે હોકારો આપે એટલે આપણે એ વાત વગર–સ કોચે સ્વીકારીએ આપણું નામ પર બે કમા રકમ હોય તે આપણે ચેક લખી ગમે ત્યારે જોઈતી રકમ મગાવી શકીએ એટલે એને આપણે આપણું તાબાની રકમ માનીએ અને સુજ્ઞ પુરૂએ આત્મવશ વસ્તુમાં સુખ કહ્યું તે વાત કબૂલ રાખીએ પણ રજાને દિવસે નાણાની જરૂર પડે તો શુ ? સરકારે “મેરીટેરિયમ જાહેર કર્યું હાય અને આપણે ચાલુ ખરચ માટે નાની રકમ ખાતામાથી લેવી હોય તે તેનું શું ? ઘરેણું ઘરનું હોય, પણ સેફ કસ્ટડીમાં લેવા જવા જેટલી સલામતી ન હોય તો તેનું શું ? અનાજના કેકારની ચાવી રયા પાસે હોય અને તે આવી શકે તેવી સ્થિતિમાં ન હોય તો શુ ? ત્યારે તો પાછા ગુચવાયા. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશકે ? . “પારકાને વશ” એ સર્વ દુખ એ વાત તો એકદમ કેમ સ્વીકારાય ? આપણી તે ઘણી ખરી વાત પારકાને અધીન છે રસે કે સ્ત્રી રાઈ કરી આપે ત્યારે જમીએ, ઘરાક આવે. ત્યારે વેપાર કરીએ, દરજી કપડા શીવી આપે ત્યારે પહેરીએ, પાણીને નળ મ્યુનિસિપાલિટિ ઉઘાડી આપે ત્યારે પાણી મેળવીએ-વગેરે વગેરે. ત્યારે આ તો ગૂંચવણ વધતી જાય છે અને વધારે વિચારીએ તો શરીર પણ પર છે–પારકું છે, ચિરસ્થાયી નથી, આપણુ રહેવાનું નથી, આપણી સાથે આવવાનું નથી, આપણું હુકમમાં નથી, આપણું તાબામાં નથી. ત્યારે શુ સમજવું ? આત્મા અને શરીર જુદા છે, આત્મા અને શરીરને સબંધ થોડા વખતનો છે. ત્યારે તો શરીર પર થયું. એ રીતે તો “આત્માને વશ હોય એ જ ચીજો સુખ આપી શકે અને આપણે તો બધી મદાર પુદગળ અથવા શરીર પર બાંધી છે અને પુદ્ગળ (matter) યા શરીર પણ “પર” હોઈ આપણને ખરેખરા સુખનું કારણ કદી થતું નથી. કદાચ તે દેખાવમાં ડું સુખ આપતુ જણાય છે તે તે સુખ ટૂંકુ હોય છે, વિનાશી હોય છે અને પિતાની પછવાડે કલાનિ અથવા દુ ખ મૂકી જનાર હોય છે. આ વાત ખાસ સમજવા ગ્ય છે આત્માથી જેટલુ પર તેટલું પારકુ જ છે અને પારકાની આશા રાખવી એ સદા નિરાશા જ છે કદાચ મેંગેફેનાથી આપણે વધારે સાભળી શકીએ અથવા ચશમા કે દૂરબીનથી આપણે વધારે જોઈ શકીએ પણ મૅગેફિન વિસરાઈ ગયું હોય અથવા ચશમા ફૂટી ગયા હોય તો આપણી શી દશા થાય? અને રસે રસેઈન કરે, રીસાઈ જાય અથવા વગર રજાએ ગેરહાજર રહે ત્યારે આપણે ક્યાં જવું છે એટલે આત્માને વશ હોય તેટલું જ ખરુ સુખ છે અને પારકા ઉપર–પર ઉપર આશા રાખી બેસવું એ વિસ્તુત દુ ખ છે, કદાચ જરા સુખ જેવું લાગે તો પણ આ તે એ દુ ખ જ છે, દુખમાં જ પર્યવસાન પામે છેઆ સાથે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે “આત્મવશ કઈ ચી કહેવાય અને “પરવશ” કઈ ચીજે કહેવાય તેનો આપણે બરાબર ખ્યાલ કરવો જોઈએ, સ્પષ્ટ વિચાર કરવો જોઈએ અને ચોક્કસ નિર્ણય કરવો જોઈએ - આ નિર્ણય શા માટે કરવો? કારણ કે આપણને સર્વને “સુખ મેળવવું ગમે છે પણ સુખ ક્યા છે અને કેમ મળે –તે જાણતા નથી, એટલે પછી જે તે મળે તેમા સુખ માની લઈએ છીએ હમેશને માટે સુખ મળે એ વિચાર તો આપણને પ્રત્યેકને જરૂર ગમે છે, પણ આપણે ખરા સુખનો કદી વિચાર કરતા નથી, તેના માર્ગે આચરતા નથી, તેના સાધનો શોધતા નથી અને જરા જરા સુખમાં રાચી જઈએ છીએ આત્મવશ સુખ ઉપર જ આપણે મદાર બાંધીએ અને સર્વ પરભાવ છેડી દઈએ, પરવશ વસ્તુ કે ધન ઉપર કોઈ જાતને આધાર ન રાખીએ તો સુખની જે વ્યાખ્યા સુન પુરુષોએ કરી છે તેની પ્રાપ્તિ તરફ આપણું પ્રયાણ થાય આ તદ્દન સાદી લાગતી વાત કર્તવ્યમા-ક્રિયામાં મૂકવી સહેલી નથી, તેને કારણ એ છે કે આપણે સુખને ખરે ખ્યાલ કદી કરતા નથી, તે ક્યા અને કેમ મળે તે * Page #112 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ વિચારતા નથી, તેના સાધનોનો અભ્યાસ કરતા નથી, એ સાધનો આચરતા નથી અને સાચા માગની સન્મુખ પણ આવતા નથી. ત્યારે વાત એ થઈ કે આપણે સાચા સુખને ઓળખવું જોઈએ. એ ઓળખ્યા પછી એ ક્યા અને કેમ મળે તેનો રસ્તો શેાધ ઘટે એ વિચારણા માટે આપણે જેને આપણા માનીએ છીએ, આપણે જે ચીજોને આપણે માનીએ છીએ, આપણે જે શરીરને પિતાનું માનીએ છીએ, આપણે જે ધન-ધાન્ય–પુત્ર-પુત્રાદિને પોતાના સમજીએ છીએ, આપણે જે શેડો વખત રહેનારા ઘરને ઘરનું ઘર માનીએ છીએ-એ સર્વ વસ્તુત. શું છે? એનો અને આપણો સ બ ધ કે છે? અને આપણે જે “સુખ મેળવવા માગીએ છીએ તેની સાથે એનો સંબધ કેવા પ્રકારનો છે? એ સર્વ બાબતને વિચાર કરવો ઘટે, એ દરેક વસ્તુ અને સ બ ધને એના ખરા આકારમાં પૃથક્કરણ કરીને ઓળખવા ઘટે અને તે માટે આપણું પ્રત્યેક સંબંધ એના વાસ્તવિક આકારમાં કેવા છે તેને માટે ઉપર ઉપરને ખ્યાલ કરી અટકી ન પડતા ખૂબ ઊંડા ઊતરવું ઘટે ટૂંકમાં કહીએ તો આપણે વિચાર કરી વસ્તુઓને ઓળખવી ઘટે અને આપણું ચારે બાજુ કેવુ નાટક ચાલી રહ્યું છે તે બરાબર સમજવુ ઘટે અને તે નાટકમાં આપણે કેવા પાઠ ભજવી રહ્યા છીએ તેની તુલના કરવી ઘટે. આ પ્રકારની વિચારણા અથવા તુલનાને “ભાવના” કહેવામાં આવે છે ખરા સુખની પ્રાપ્તિને માર્ગે ચઢવા માટે આ આતરવિચારણાને બહુ અગત્યનું સ્થાન મળે છે. જ્યા સુધી આપણે શુ મેળવવાનું છે તે બરાબર ન જાણુએ અને અત્યારે જેમાં રાચીમાચી રહ્યા છીએ તેનુ અનૌચિત્ય ન સમજીએ ત્યા સુધી આપણી પ્રગતિ અશક્ય છે કેઈ અસાધારણ પ્રસગોમાં આતરપ્રકાશ થઈ જાય તે અપવાદગ્ય બનાવોને બાદ કરતા બાકી આપણા જેવા સામાન્ય પ્રાણીઓ માટે તો આ સાચી વિચારણા સિવાય બીજો માર્ગ નથી આ વિચારણામાં આત્મા છે, આત્મા શાશ્વત છે, એના પર કર્મના આવરણો આવી ગયાં છે, પ્રયત્નથી તે દૂર કરી શકાય તેમ છે, આત્માના આ પગલિક સબ છે (ક) દૂર થાય ત્યારે તે એના અસલ મૂળ શુદ્ધ સ્વરૂપે રજૂ થાય છે અને આ સ્થિતિમા ખરા સુખને સાક્ષાત્કાર થાય છે – આ સર્વે બાબતો સ્વીકારીને ચાલવાનું છે એ સર્વ બાબતો અનુમાન પ્રમાણથી – દલીલથી સિદ્ધ કરી શકાય તેવી છે, પણ અત્ર તેની હયાતી સ્વીકારીને ચાલવાનું છે. આપણે અત્યારનો વિષય તો આપણે કોણ છીએ ? ક્યા છીએ ? શા માટે છીએ ? આપણુ મૂળ સ્વરૂપ કેટલું વિકૃત થઈ ગયુ છે? – એ સર્વનો વિચાર કરવાનું છે અને એ વિચાર બરાબર થાય તે પછી આપણે આગળ વધવાના માર્ગો અને સાધને તો બરાબર શોધી શકીએ તેમ છીએ, તેથી આપણે પ્રાથમિક ફરજ, આપણા સબ છે અને આપણું પિતાનાં નાટકે અને આસપાસના નાટકોને ઓળખવાની છે અને એ કાર્ય “ભાવના કરે છે. ભાવનાનું ક્ષેત્ર આપણે સર્વ સબ ધોનું પૃથક્કરણ કરવાનું છે અને તે રીતે એ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક r ભૂમિકાની શુદ્ધિ કરે છે. શુદ્ધ કરેલી ભૂમિકા ઉપર પછી સુદર ચિત્રામણ થાય છે અને તેના ઉપર જેવી છાપ પાડવી હેાય તેવી પડી શકે છે ભૂમિકાની શુદ્ધિ માટે ‘ભાવના' અદ્ભુત સાધન છે ઘણાખરા તા કાઈ વિચાર જ કરતા નથી, થાડા વિચાર કરે છે તે મર્યાદિત ક્ષેત્રમાં વિચાર કરી અટકી પડે છે એટલે આપણે અહી કથાથી આવ્યા ? શા માટે આવ્યા? આપણા જીવનને ઉદ્દેશ શે? આ સવ ધમાલ અને દોડાદોડીનુ પવસાન કયા? – એના કદી સ્પષ્ટ વિચાર જ થતા નથી અને વિચારણા વગર તેા પછી જેવા પવન આવે તેમ આપણે ઘસડાઈ એ છીએ. નિહ તેા આપણે સારા કપડામા રાચી જઈએ ? પાક-પૂરી કે રસરાટલી મળે ત્યા ખૂબ રસ લઈ સખડકા લેવા મ ડી જઈ એ ? સભામાં એ માણસેા ઊભા થઈ માન આપે ત્યા લેવાઈ જઈ એ ? છાપામા નામ વાચીએ એટલે રાજી-રાજી થઈ જઈ એ આપણુ વન જાણે આપણને કાઈ ભૂત વળગ્યુ હાય તેના જેવુ લાગતુ નથી ? પણ એવા વિચાર જ ભાગ્યે આવતા હાય ત્યા આ વાત શી ? કાની પાસે અને શા માટે ? આ ભાવનાનુ ક્ષેત્ર છે એ આપણા દરરાજના સબધને એના ખરા આકારમાં બતાવે છે અને આપણને ઊડા વિચારમા ઉતારી દે છે. એનુ ક્ષેત્ર આપણી નાની સરખી દુનિયા નથી, પણુ આખુ વિશ્વ છે. વિશ્વને અને આપણા પેાતાનેા (આત્માના) સ ખ ધ શેા છે? કેટલા છે ? અને કેટલા વખત માટેને છે તે અને આ ચારે તરફ નાટક ચાલે છે, આપણે પણ જેમાં ઊતરી પડથા છીએ એને ખરાખર સમજવુ એ ભાવનાના વિષય છે એક વાર આપણે કાં છીએ? કયા દોડવા જઈએ છીએ? શા માટે દોડવા જઈએ છીએ? અને આપણને કાણુ ઘસડે છે? એ સમજાયુ એટલે પછી તેા સવાલ માત્ર આચરણમા મૂકવાના જ રહે છે. ૭ વસ્તુને યથાસ્વરૂપે એળખવી એ પ્રથમ જરૂરીઆતની ખાખત છે વસ્તુને ઓળખ્યા પછી એની સાથે સખધ કેટલા રાખવા ? કથા સુધી રાખવેા ? અથવા રાખવા જ નહિ – તેને નિર્ણય થઈ શકે છે વસ્તુને યથાસ્વરૂપે એળખ્યા વગર તેને અંગે નિ ય થઈ શકે નહિ અને કરવામા આવે તેા તે ટકી શકે નહિ વસ્તુને ઓળખીએ ત્યારે આપણે અત્યાર સુધી કેમ નાચ્યા ? અને કાણે નચાવ્યા ? એ ખરાખર એળખી–જાણી-સમજી શકીએ, ત્યારે સમજાય કે જેને આપણે આપણા માન્યા, જે વસ્તુને આપણી માની, જે સખ ધેા ખાતર લડવા, હસ્યા, પડી મર્યા અથવા અનેકની ખુશામત કરી એ સર્વ વસ્તુગતે કેવા છે અને આપણે સબધ કરવા લાયક છે કે નિહ અને હાય તેા તેની ખાતર લડવુ કે પડી મરવુ' પરવડે કે નહિ? આ જાતની વિચારણાને ‘વિવેક’ કહેવામા આવે છે વિવેક એટલે સાચા અને ખેાટા, સ્થાયી અને અસ્થાયી, આપણા અને પાગ્યા, આનદદાયી કે વિષાદકારી વચ્ચેના તફાવતનું ખરાખર ભાન આવા પ્રકારના જ્ઞાન માટે ખૂબ ઊ'ડા ઊતરવાની જરૂર પડે છે આ ઊ ડા ઊતરવાના – વિવેક પ્રાપ્ત કરવાના કાર્યને ‘આત્માવલેાકન’(Self-examination) કહેવામા આવે છે. જ્યારે ઊડા ઊતરીએ, પેાતાની જાત તરફ જોઈએ, પારકાની ચિકિત્સા Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાંધામ કરવાની રીત છેડી દઈએ. ઉપરછલા ખ્યાલને તિલાંજલિ આપીએ ત્યારે આપણે ન જાય કે ન કાપ્યા હોય તેવા પરિણામે તરફ દોરવાઈ જઈએ છીએ. પછી આપને આપણી વસ્તુનું, આપણું સ્થાનનુ, આપણી સ્થિતિનું, આપણી ટૂંકી સમજનું ભાન થાય છે, પ એ સર્વ પરિસ્થિતિ નિપજવવા માટે આપણે ખૂળ અદર ઊતરવું ઘટે છે. એને પશ્ચિમે કઈ દશા પ્રાપ્ત થાય છે તે વિચારવાનું ધ્યાન વિભાગમાં આવે. આપને આવ્યા તે વિવેક કરતા શીખીએ, અવલોકન કરતા શીખીએ. ઊંડા ઊતરતા શીખી અને તે દ્વારા જે વિચારે વે અને જે નિર્ણ થાય તેને આ ગ્રહી રાખીએ એ થશે એટલે આગળ વધવાના માર્ગ આપણને મળી આવશે, સુઝી જશે અથવા તે આપો શોધી શકીએ એવી સ્થિતિમાં મુકાઈ જશુ આવા પ્રકારનુ ભાવનાનું ક્ષેત્ર છે એના પરિણામે આત્મા કઈ સ્થિતિમાં મુકાય છે તે આપણે આગળ જેથુ અને છેવટે તેનો પણ વિચાર કરશુ અને સામાન્ય અવલોકન કરી જશું. શાતરસને રસ કહી શકાય કે નહિ એ ખૂબ ચર્ચવા જેવું છે, પણ એની ચર્ચામાં સાહિત્યના એક અગત્યના વિષયની અને વ્યાખ્યાઓની ધજ્ઞાનિક નજરે ચર્ચા કરવાની હોઈ સર્વને તેમાં રસ પડે કે નહિ એ જરા ગુચવણવાળી બાબત છે અને ગ્રથના પ્રવેશમાં બિનજરૂરી છે. આ ગ્રંથની છેવટે પરિશિષ્ટમા એ વિષય સાહિત્યની દૃષ્ટિએ ચલો જોવામા આવશે શ્રી શાતસુધારસ ગ્રથમા બાર ભાવનાનો અવલોકનની દષ્ટિએ અને આત્માને ઉદ્દેશીને વિસ્તાર કર્યો છે એ ભાવનાઓ કઈ છે અને તેનું ઊડુ રહસ્ય શું છે તે પ્રત્યેક ભાવનામાં કર્તાએ બતાવ્યું છેદરેક ભાવનાને છેડે વિસ્તારથી અવલોકન અને વિચારણા કરવામાં આવશે એ ભાવનાનો વિષય અવલોકન કરવાનું છે અને તે પણ જેવું તેવુ ઉપચાટિયું અવલોકન નહિ, પણ ખરેખરુ અ દર ઊંડાણમા ઊતરીને કરવાનું છે. આ બાર ભાવનાને વિવેક અને આત્માવલોકન સાથે કે સબધ છે અને એ બંને વસ્તુ આત્મપ્રગતિ કરવા ઈચ્છનાર માટે કેટલી જરૂરી છે તે આપણે કઈક યુ બાકી પ્રત્યેક પ્રસ ગે એ વાત પર ધ્યાન ખેંચવાની તક લેવામાં આવશે આ સર્વ બાબતમા મુદ્દો એક જ છે કે વસ્તુને વસ્તુ તરીકે ઓળખી, સ્વપરનો ખ્યાલ કરી સ્વનો સ્વીકાર અને પરનો ત્યાગ કરવો એ પ્રકારના આદર્શને ધ્યાનમાં રાખી, તેને જેમ બને તેમ જલ્દીથી પહોચી વળવા પ્રયત્ન કરે અનેક ઉપદેશને, શાસ્ત્રગ્ન ને અને શ્રવણ-વાચનને સાર એ છે કે સ્વપરનું વિવેચન કરવું, પરિણતિની નિર્મળતા કરવી, વિષયકપાય ઉપર બને તેટલે કાબૂ મેળવો અને સર્વથા કાબૂ મેળવધાને આદશ રાખી તે સિદ્ધ કરવા પ્રયત્ન કરો. આ ચાલુ બાબતને અગે એક હકીકત કહી આ વિષય પૂરે કરીએ ભાવના બે પ્રકારની છે શુભ અને અશુભ શુભ ભાવનાની Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક વાત આ ગ્રંથમાં આવવાની છે ત્યારે પ્રસ્તુત હકીકત કહેવાશે. અશુભ ભાવનાઓને પણ ઓળખવાની જરૂર છે તેના પાચ પ્રકાર છે – (૧) કાંદપી ભાવના સ્ત્રી-વિષયભોગ માટે વિચારણા અને પ્રવૃત્તિઓ, કે s, (૨) કટિબપી ભાવના ક્લેશ કરાવે તેવી, ખટપટ કરાવનારી, રાજનીતિ, ધમાલ -: ફાનની હકીકત (૩) આભિગિકી ભાવના યુદ્ધ-લડાઈ કરાવે તેવી ખટપટ તૈયારી, ધમાધમ અને ૧, વાતાવરણ. - '!” (૪) દનવી ભાવના આસુરી ભાવના મોહ-મદ-મત્સરાદિ મનોવિકારના ખ્યાલો. (૫) સમ્મોહી ભાવના - રાગ-દેપને વધારનારી, પિપનારી, કુટુંબ-ધનમા મમત્વ કરાવનારી હકીકત આ પાચે પ્રકારની ભાવનાઓ તજવા યોગ્ય છે એ વાત પણ એટલી જ ઉપયોગી હાઈ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે શુભ ભાવનાને સમજતા આ અશુભ ભાવનાઓ પણ સમજવી પડશે. વસ્તુવિવેક કરતા તે બરાબર સમજાઈ જશે. આ ગ્રંથમાં કહેલ બાર ભાવનાને “અનુપ્રેક્ષા” (ભાવના) કહેવામાં આવે છે એ “અનુપ્રેક્ષા શબ્દનો અર્થ જ આત્માવલોકન થાય છે નો અર્થ જેવુ એમ થાય છે અને તેની સાથે મનું અને પ્ર ઉપસર્ગ મળી એને વધારે મજબૂત અને ચારે તરફ જેનાર બનાવે છે. એ ઉપરાંત એક બીજી હકીક્ત એ છે કે સર્વ ભાવનાઓ ધ્યાનના વિશાળ યૌગિક વિષયની પૂર્વગામિની અને ધ્યાનમાં સ્થિર રાખનાર પણ છેધ્યાનનો વિષય ઘણો વિશાળ છે અને તે યોગગ્ર મા ખૂબ ચર્ચાયેલો છે. એ ધ્યાનના વિષયને આપણે અહીં ચચી ન શકીએ, કારણ કે તે વિષય વિસ્તીર્ણ છે અને અવ અપ્રસ્તુત છે એ ધ્યાનની હેતુભૂત ચાર ભાવનાઓ યોગી પુરુષોએ બતાવી છે. એ અનુક્રમે મિત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્યશ્ય છે બાર અનુપ્રેક્ષા(ભાવનાઓ પછી આ ચાર ભાવનાઓ પણ બતાવવામાં આવશે અને રોગપ્રગતિમાં તેમના સ્થાનને પણ ખ્યાલ કરવામાં આવશે મતલબ આપણા વિચારોની સ્પષ્ટતા કરવા, આપણે ક્યા છીએ તે સમજવા, આપણા સબંધો અને આપણા ભાવોનું પૃથક્કરણ કરવા આ અનુપ્રેક્ષા અને ધ્યાનહેતુભૂત ભાવનાઓને ઘણું અગત્યનું સ્થાન છે અને અત્યારના અતિ પ્રવૃત્તિમય જીવનમાં તે ખાસ સ્થાન છે આપણે કઈ જાતનો ઊ ડે વિચાર કર્યા વગર દોડ્યા જ કરીએ છીએ અને શું કરીએ છીએ તેનો ખ્યાલ થાય છે. પહેલાં તે પ્રમોદમાં પડી જઈએ છીએ આપણને સ્વપ્નો પણ દોડાદોડીના જ આવે છે અને પાછા જાગીએ છીએ એટલે વળી દોડાદોડીમાં પડી જઈએ છીએ પથારીમાંથી નીચે પગ મૂકીએ ત્યાં દરરોજનું છાપુ પડયું હોય, ત્યા આત્મારામ કે શાંતિનો વિચાર ક્યાથી આવે ? Page #116 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ આ અસહ્ય સ્થિતિ કઈ પણ રીતે ચલાવવા યોગ્ય નથી. સાધ્ય વગરનું જીવન નિર્થક છે, આદર્શ વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે અને અર્થ વગરની દોડાદોડી તદ્દન હાંસી કરાવનાર છે. આ રીતે આ ગ્રંથના વિષયને અને તેની ઉપયુક્તતાનો પરિચય કરાવ્યા પછી હવે આપણે ઝધકર્તાની સાથે ચાલીએ. પ્રત્યેક પ્રકાશને છેડે એ વિષય પર અન્ય વિચારના વિચારે પણ ગ્રહણ કરશુ અને સાથે સાથે બીજી અનેક પ્રાસંગિક વાત પણ કરશે. શબ્દાર્થ જણનારની સગવડ જળવાય, માત્ર મૂળ વાચનારની પણ સગવડ જળવાય એ પદ્ધતિએ આ વિવેચન-વિચારણા કરવામા આવશે પરિશિષ્ટમાં મકાબુદ્ધિશાળી ગ્રંથરચયિતાનું ચરિત્ર ઉપલભ્ય થશે તે બતાવવા પ્રયત્ન થશે. આટલો પ્રવેશ કરી હવે આપણે પ્રથમ ગ્રંથકતા સાથે વિહરીએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ परमात्मने नमः॥ उपाध्याय श्रीविनयविजयविरचित श्री शांतसुधारस Page #118 -------------------------------------------------------------------------- ________________ नीरन्धे भवानने परिगलत्पञ्चाश्रवाम्भोधरे, प्रस्तावना शार्दूलविक्रीडित नानाकर्मलताघितानगइने मोहान्धकारोद्धुरे । भ्रान्तानामिह देहिनां स्थिरकृते कारुण्य पुण्यात्मभि स्तीर्येणैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ १ ॥ द्रुतविलम्बित ॥ ३ ॥ स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः । न च मुखं कृशमप्यमुना विना, जगति मोहविपादविपाकुले ॥ २॥ यदि भवभ्रमखेदपरामुखं, यदि च चित्तमनन्तमुखोन्मुखम् । शृणुत तत्सुधियः शुभभावनामृतरसं' मम शान्तसुधारसम् सुमनसो मनसि श्रुतपावना, निदधतां द्वधिका दशभावनाः । यदि रोहति मोहतिरोहिताऽद्भुतगतिर्विदिता समतालता रथोद्धता आर्त्तरौद्रपरिणामपावकप्लुष्ट भावुकविवेकसौष्ठवे । मानसे विपयलोलुपात्मना का प्ररोहतितमां समाकुरः 11 8 11 , १. पाठात : भावनामृतरसं वसततिलका यस्यायं श्रुतकृतातिशयं विवेकपीयूपवर्परमणीयरमं श्रयन्ते । सद्भावनामुरलता न हि तस्य दृरे, लोकोत्तरप्रगमसौख्यफलप्रसूतिः ॥ ६ ॥ अनुष्टुव् अनित्यत्वागरणते, भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवं चात्मन् ! संवरं परिभावय कर्मणो निर्जरां धर्म-सूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेतां, भावयन्मुच्यसे भवात् 114 11 119 11 ॥ ८ ॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવનાને સામાન્ય અર્થ ૧. જે સંસારરૂપ વન (જગલ) બહાર નીકળવાના રસ્તા વગરનું છે, જે ચારે તરફથી વરસતા પાચ પ્રકારના આશ્રવરૂપ વાદળા–વરસાદવાળું છે, જે અનેક પ્રકારના કર્મોરૂપે લતાઓ(ડાળો)થી ખૂબ ગહન બનેલું છે અને જે મોહરૂપી અંધકારથી વ્યાપ્ત છે તે જંગલમાં ભૂલા પડેલા પ્રાણીઓને સ્થિર કરવાને વાસ્તે કરુણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા તીર્થાધિરાજેએ સુધારસથી ભરપૂર અને અતિ આનદને આપનાર વાણીને વિસ્તાર કર્યો છે – તે વાણું તમારું સ રક્ષણ કરે ૨. ભાવના વગર વિદ્વાનોના મનમાં પણ શાંતિરૂપ અમૃતનો રસ (શાતસુધારસ) જાગને નથી–પ્રગટતો નથી અને આ મેહ તેમ જ સ સારરૂપ ઝેરથી ભરેલા સંસારમાં એ (રસ) વગર લગારમાત્ર પણ સુખ (જેવુ કાઈ) નથી ૩. બુદ્ધિમાને! વિચારકે ! આ સંસારમાં રખડપટ્ટો કરવાના થાકથી તમારું મન ઊ ચું થઈ ગયુ હોય અને જેને કદી નાશ ન થાય એવુ (અન ત) અત-છેડા વગરનું (સ્થાયી) સુખ પ્રાપ્ત કરવા સન્મુખ તમારુ મન થયું હોય તો સુદર ભાવનાઓથી ભરેલ મારે શાંતસુધારસ ગ્રથ (શાત અમૃતરસ) સાભળો ૪. સુદર ચિત્તમ દિરના માલિક ! વિદ્વાનો ! તમારા કાનોને પવિત્ર કરનાર બાર ભાવનાઓને તમારાં મનમાં ધારણ કરો, જેને પરિણામે સારી રીતે જણાયેલી (સુપ્રસિદ્ધ) સમતારૂપી કલ્પવેલડી – જેનો પ્રસાર અત્યારે મહારાજે ઢાકી દીધું છે અને વસ્તુત જેની અદ્ભુત શક્તિ (ગતિ) છે તે – તમારામાં ઊગી આવે – મૂળ ઘાલીને વધતી જાય. ૫. ઈદ્રિયના વિષયોમાં ખૂબ લંપટ થયેલ પ્રાણીઓના મન જેમાથી આર્તા અને રૌદ્ર પરિણામરૂપ અગ્નિથી ભાવનારૂપ વિવેકનું ચાતુર્ય બળી-ઝળી ગયેલ હોય છે તેવા મનમાં સમતાને અંકુર ક્યાંથી મૂળ ઘાલે ? કેમ ઊગી નીકળે? ૬. જ્ઞાન અને વિજ્ઞાનને લઈને અતિ નિપુણ થયેલો જે પ્રાણીનો આશય વિવેકરૂપ અમૃતના વરસાદથી અતિ સુંદર થયેલ રમણીયતાને આશ્રય કરે છે એટલે કે જે જ્ઞાનવાન ૧ આશ્રવ-કમને ગ્રહણ કરવાના માર્ગો પાચ છે મિયાત, અવિરતિ, પ્રમાદ, કપાય, એગ એ દ્વારા કર્મ આત્મા સાથે જોડાય છે અથવા પ્રાણાતિપાત, મુપાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ રૂપ પાચ આવો છે ૨ –અષ્ટવિગ, અનિસયોગ, રોગનિદાન અને આગામી ચિતા રદ્ર-વનાશ, અસત્ય ચૌર્ય અને વસ્તુસ રક્ષણ Page #120 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ પ્રાણીના આશયમાં વિવેક ભળેલો હોય છે તેવા પ્રાણીઓથી લોકોત્તર પ્રશમસુખનાં ફળને જન્મ આપનારી સુંદર ભાવનારૂપ કલ્પલતાની વેલડી દૂર દૂર રહેતી નથી – તેની નજીક આવતી જાય છે. ૭-૮ આત્મન્ " નીચેની ભાવનાઓને ભાવવાથી તું સસારમાથી મુક્ત થઈ શકીશ તે ભાવનાઓ આ પ્રમાણે – (૧) અનિત્યતા (પદાર્થોના સગ–સ બ ધ સવે થોડા વખત માટેના છે.) (૨) અશરણુતા (ગુગળનો સ બ ધ સકટ હરનાર, શરણ આપનાર કે શાતિ કરનાર નથી.) (૩) ભવ (સંસાર) (ચાર ગતિરૂપ સ સારનું સ્વરૂપ વિચારવુ—ભવભ્રમણ સમજવું.) (૪) એકત્વ (આ પ્રાણી એકલો આવ્યો છે, એકલો જવાનો છે–એ વિચારવું.) (૫) અન્યત્વ (શરીર આદિ સર્વ આત્માથી પર છે પારકું છે એવી વિચારણા.) (૬) અશૌચ (શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે તેને સાચો ખ્યાલ) (૭) આશ્રવ (કર્મબંધનના સ્થાને, તેની પ્રણાલિકા અને તે સ બ ધી વિચારણા.) (૮) સંવર (આવતા કર્મોને રોકી રાખવાના માર્ગોની વિચારણ) (૯) કમનિજર (બાધેલા કર્મોને ભેગવ્યા વગર ખપાવવાના માર્ગો) (૧૦) ધર્મભાવના (પરસ્પર અવિરેાધીપણે ધર્મસ્વરૂપનું વિશિષ્ટ ચિ તવન) (૧૧) લોકસ્વરૂપ (આ વિશ્વની માગણી, રચના અને સ્થાનનો ખ્યાલ) (૧૨)બાધિદુલભતા (ધમસામગ્રી-સમકિતની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે તેની વિચારણા) Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ( પ્રથમના શ્લોકાના વિસ્તરા ) ૧. એક મહાન જગલ છે ગાઢ અરણ્ય છે. ભય કર વન છે એમા ઝાડીને પાર નથી. નિરતર લીલેાતરી ઊગતી જાય છે અને નાશ પામતી જાય છે. એ એટલુ વિશાળ છે કે એનેા પાર આવતા નથી, એના છેડા દેખાતા નથી, એમાથી મહાર નીકળવાના રસ્તા જડતા નથી. એમા વૃક્ષ, લતા અને ાડવાએ એવા આડાઅવળા ચાતરફ વીટળાઈ અંદર અંદર ગૂંચવાઈ ગયા છે કે એ દરેક જગ્યાએ ઘણુ ગહન ઊંડુ દેખાય છે જ્યા જેઈએ ત્યા ઊંડાણુ, આડી અને અચેાક્કસ રીતે વધતી અને વધતી લીલેાતરી દેખાય છે. માથે સખત વાદળા ચઢયા છે, મેઘાડંબર ગાજી રહ્યો છે, પ્રકાશને અટકાવી રહ્યો છે અને વાદળામાથી અવારનવાર વરસાદ વરસી રહ્યો છે. કાઈ કાઈ વાર છાટા પડે છે, કેાઈ કાઈ વાર મુશળધાર વરસાદ પડે છે, કાઈ કોઈ વાર ઝડીના વરસાદ પડે છે, આખા જગલમા ભય કર અધકાર વ્યાપી રહ્યો છે, રસ્તા પણ દેખાય નહિ એવુ તિમિર ચાતરફ પ્રસરી રહ્યુ છે અને અદરની દોડાદોડમા કથા જવુ અને ઈ બાજુએ ચાલવુ તેની કાઈ કળ પડતી નથી. - આવા ગાઢ જગલમા આ પ્રાણી ભૂલેા પડ્યો છે. તેના જેવા અનેક પ્રાણીએ ચારે તરફ રખડે છે. એ કયાં જાય છે ? – એનુ એમને ભાન નથી એ શા માટે રખડે છે ? – એના એને ખ્યાલ નથી. એ અધકારમા અહીથી ત્યા અને ત્યાથી ખીજે એમ રખડવા કરે છે, નવા નવા રૂપે! ધારણ કરી નાટકો કરે છે અને સાચુ સુખ શુ છે અને કથા છે તેનેા વિચાર કર્યા વગર ક્વચિત્ માન્યતાના સુખમા અને માટે ભાગે રખડપટ્ટીના ત્રાસમા નવા નવા વેશ લઈ આટા માર્યા કરે છે. એને દિશાનુ ભાન નથી, એ કયા છે તે સમજતા નથી અને એને નીકળવાના રરતા સૂઝતા નથી – જયતે। નથી અને ક્વચિત્ કેાઈ વિરલને એવા મા જડે તેને તેએ ગાંડા કે ખાવરા ગણી એની વાત તરફ ધ્યાન આપતા નથી. ', ૬ આવા જ ગલમાં ભૂલા પડેલા અને કેાઈ જાતના ધેારણ વગર ચારે તરફ દોડાદોડ કરનારા પ્રાણીઓને તેઓની દાડાદાડી મટાડનાર કાઈ પુણ્યાત્મા માદક થાય છે એ એની અનુપમ વાણી વડે રખડપટ્ટી અટકાવવાના રસ્તા ખતાવે છે એવા મહાપુરુષને પ્રથમ કણ્ણા આવે છે એમને મનમા એમ થાય છે કે આ બિચારા મહાજગલમા ખરેખર ભૂલા પડેલા' છે અને હેતુ કે સાધ્ય વગર નકામા રખડ્યા કરે છે આવા પ્રાણીઓ ઉપર સાચી ચા લાવી એ કરુણારસના ભડાર મહાપુરુષે અમૃત જેવી વાણી વડે એ રખડપટ્ટા અટકે એવા ઉપાયા બહુ પ્રેમભાવે ખતાવે છે અને તેમ કરવાના તેમના ઉદ્દેશ ભટકનારાની ભટકામણ અટકે અને તેના અચળ સ્થાનમા સ્થિર વાસ થાય એ જ હાય છે. 21 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શાંતસુધારસ ભવાટવીમાં ભૂલા પડેલાને ખરેખર આન દ ઉપજાવે અને તેમને હંમેશને માટે સર્વોત્કૃષ્ટ સ્થાનકે પહોચાડે તેવી સુ દર પરિસ્થિતિ આ થઈ. આવી વાણી જે કાઈની હોય તે ખરેખર તે વ ઘ છે અને આ દપ્રદ છે. આવી વાણીનો પ્રસાદ જ એ અપ્રતિહત છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. સર્વ રખડપટ્ટો અટકાવનાર આવી વાણી તમારું રક્ષણ કરે! આ સ સાર એ ખરેખર અટવી છે. હિદમાં ગાઢ જંગલો પૂવે ઘણા હતાં ને માઈલ સુધી એટલા લાબા હતા કે એક વાર જે મુસાફર એમાં ભૂલો પડે તો એનો પત્તો લાગે નહિ એ અદર ને અ દર રખડયા કરે-ભમ્યા કરે એની ગાઢ ઝાડી અને આ દર રહેલા ભય કર પ્રાણીઓને એ અનેક રીતે શિકાર બને અને હેરાન–હેરાન થઈ જાય. અત્યારે બહુ થોડા જ ગલો રહ્યા છે, તેમાં પણ દરેકમાં રસ્તા બનાવ્યા છે, છતા અટવીની ગાઢતા અત્યારે પણ મુ ઝવે તેવી હોય છે જર્મની અને અમેરિકામાં ઘણા મેટા જ ગલો હાલ પણ મેજુદ છે. આ સસારને અટવી સાથે બરાબર સરખાવી શકાય તેમ છે 2 થર્તાએ ચાર વિશેષ મૂક્યા છે તે સાર્થક છે અને સમજવા ગ્ય છે આપણે તે સ ક્ષેપથી જોઈ લઈએ. “નિરંધ: આ સ સાર–અટવીમાથી બહાર નીકળવાનો માર્ગ જડે તેમ નથી એ એવી મોટી વિશાળ અટવી છે કે અદર અદર આટા માર્યા જ કરે, પણ એમાંથી નીકળવાનો માર્ગ જ જડે નહિ. “ધ” એટલે બહાર નીકળવાનો માર્ગ પરિગલત પચાવા રે વળી એ સ સાર-અટવીને પાચ પાચ પ્રકારના આશ્રવરૂપ વાદળા નિર તર વરસ્યા કરે છે પાચ આવો એટલે આત્માની સાથે કમને ગ્રહણ કરવાનુ કાર્ય કરનાર પ્રસ ગે એ કર્મને આવવાના નળે છે અથવા પરનાળીઆ છે જેમ કૃવામાથી કાઢેલ જળ નીક અથવા પરનાળ કે નળ મારફત ખેતરમાં આવે છે તેમ આત્મક્ષેત્રમાં આ આવો દ્વારા કર્મો આવે છે એ આશ્રવ બહુ આકરા અને સમજી રાખવા જેવા છે. એના મુખ્ય પાચ પ્રકાર છે અને ઉપભેદ ૪૨ છે. એને વિસ્તાર સાતમી ભાવનામાં આગળ ઉપર થશે ૪૨ ભેદ અત્ર ટૂંકામાં કહીએ તો (૧) પાચ મિથ્યાત્વ એટલે અજ્ઞાન (૨) પાંચ અવિરતિ એટલે ત્યાગભાવને અભાવ (૩) ચાર કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ (૪) ત્રણ “ગ” એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ અને (૫) ૨૫ “ક્રિયા' એટલે શારીરિક વગેરે પ્રવૃત્તિ કરતી વખત થતા દોષો આ પાંચ પ્રકારના આશ સ સારઅટવી માથે નિર તર લટકી રહેલા છે. એ ખરેખર વાદળાનુ કાર્ય જ કરે છે વાદળાના કાર્ય બે છે વરસવુ અને પ્રકાશને અટકાવવો આ આખો વખત આ બે કાર્ય બરાબર બજાવે છે એ આત્મભૂમિકા ઉપર વરસ્યા જ કરે છે અને વરસીને ભવાટવીને લીલીછમ રાખે છે અને આત્માને કર્મવડે ભારે બનાવે છે. એ એના ભાવને બરાબર ભજવે છે અને આત્મતિના પ્રકાશ ઉપર એ અધિકારની છાયા નાખે છે એ એનું કાર્ય કેવી રીતે કરે છે તે આપણે ૧. આશ્રવતત્વમા પાચ પ્રકારના મિયાવને બલે પાચ ઈદિ કહેલ છે અને કર્મબંધના હેતુમાં પાચ મિથ્યાત્વ લીધેલ છે Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૭ સાતમી ભાવનામાં વિસ્તારથી શુ. અત્રે પ્રસ્તુત વાત એટલી છે કે ભવાટવી ઉપર પાસે આવો આખો વખત વરસ્યા જ કરે છે. પરિ ઉપસર્ગ મૂકવામાં ભારે ખૂબી કરી છે. પરિ એટલે ચારે તરફ અથવા હમેશા એટલે એ પાચે આથવરૂપ વાદળા કઈ કઈ વાર વસે છે એમ નથી, પણ સદા વરસતા રહે છે અને ચારે તરફઆખી ભવાટવીમા વરસ્યા નાનાકર્મલતાવિતાનગહને–વળી એ ભવાટવીમાં આવીને વરસાદ વરસે છે એટલે તો નવા કર્મો આવે છે તેની વાત થઈ, પણ તે પહેલા તે અટવી અનેક પ્રકારનાં કર્મરૂપ લતા થી ખૂબ ગાઢ-ગહન થઈ રહેલી છે, એટલે કે એમાં પ્રાણીઓની સાથે અનેક પ્રકારના કર્મો લાગી રહેલા છે. કર્મોના પ્રકાર અનેક છે અને એના વિપાક પાર વગરના છે એનું આખું નાટક ચિતર્યું હોય તો પુસ્તક ભરાઈ જાય -તઢિષયક ગ્રે થોથી એ જાણી લેવું. અત્ર વાત એ છે કે–આ સ સારઅટવી ખૂબ ગીચ-ગાઢી થઈ ગયેલી છે, કારણ કે એમાં કર્મના જાળાઓ ખૂબ પથરાઈ ગયાં છે અને ચારે તરફ આડા-અવળા પડયા છે. એક વડના ઝાડની વડવાઈઓની વાત બાજુ ઉપર રાખીએ, પણ એની શાખાઓ જોઈએ અને એવા અનેક ઝાડો હોય અને એ પ્રત્યેકને શાખા-પ્રશાખા હોય ત્યારે જગલ કેવુ ઘનઘોર અને ગાઢ થઈ જાય તેનો ખ્યાલ જરૂર આવે. આ સ સારઅટવી અનેક પ્રકારની કર્મરૂપ લતાઓથી ખૂબ ગાઢ બનેલી છે. મહાત્વકારે રે ? વળી આટલેથી વાત પતે તેમ નથી આખી અટવીમા ભય કર અધકાર વ્યાપી રહ્યો છે. મહારાજાનું કાર્ય આ ધારુ ફેલાવવાનું છે. એ રાગ-દ્વેષની મારફત કપાયે, નોકપાયો અને ઇન્દ્રિયોને એટલો અવકાશ આપે છે કે પ્રાણી એની નિદ્રામાં અથવા નશામાં પડી પોતે કોણ છે અને ક્યા છે એ પણ વીસરી જાય છે અને એના વિવેચક્ષુ નાશ પામી જાય છે. “આપ વિના આ ધારૂ થાય તેવી એની દશા થાય છે અને એ અધિકારમાં ફફા મારે છે એ શુ કરે છે અને શું બોલે છે અને શે વિચાર કરે છે એનું પણ એને કાઈ ભાન રહેતું નથી એ ધારી ઘોર રાત્રિમાં અચાનક જાગી જતા દરવાજે શોધવા માટે જે ફાફા મારવા પડે છે તેવી એની દશા થાય છે. મોહરાજાને કરેલો અધિકાર એવો પ્રગાઢ હોય છે કે એ અ ધકારમાં પ્રકાશની આશા રાખવી એ ઘણી મુશ્કેલ બાબત છે. એક ભય કર જગલ છે એમાં ઝાડી, લતા, ઝાખરા, ડાળીઓનો પાર નથી, એમાં ચારે તરફ અ ધકાર વ્યાપેલો છે, એમાં મારો વાદળા ચઢી આવેલા છે અને નિર તર વરસ્યા કરે છે. એમાંથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી આવી જ સ સારઅટવી છે એમા નાના પ્રકારના કર્મની ગીચ ઝાડી છે, એમાં મોહરાજાએ વળી ખૂબ અ ધકાર ફેલાવ્યો છે, એની ઉપર આશ્રવરૂપ વાદળ વરસ્યા જ કરે છે અને એમાથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી, જડતા નથી, પત્તો લાગે તેવી સ્થિતિમાં સાધારણ રીતે નથી Page #124 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ આવી સસાર અટવીમાં આ પ્રાણી – અનેક પ્રાણીઓ રખડ્યા કરે છે. અંધકારમાં ફાંફા મારે છે, આથવાનો સંગ્રહ કરે છે, એના જળથી કર્મને વિસ્તાર વધારે છે અને બહાર જવાને માર્ગ શોધતા નથી, કદાચ સાપડે તો તેને ઓળખતા નથી અને નિરતર દેડાદોડ કરી રખડ્યા કરે છે. કેઈ વાર ઉપર જાય છે, કોઈ વાર નીચે જાય છે અને કઈ વાર આડાઅવળા રખડે છે. એ સ સારઅટવી કેવી છે તેનું સ્વરૂપ આપણે આગળ અગ્યારમી ભાવનામાં વધારે શું આ વાત – અનાદિ કાળથી આવી ભવાટવીમા રખડતા ભૂલા પડેલા આપણે સર્વ છીએ આપણે ચારે તરફ વગર અર્થની દોડાદોડ કરી રહ્યા છીએ અને ચારે તરફ આ વખત નાચતા ફરીએ છીએ. કોઈ પૂછે કે કયાં ચાલ્યા ? તો કાઈ સમજતા નથી, સમજાય તેવો જવાબ આપી શક્તા નથી, પણ પાછી દોડાદોડ ચાલુ રાખીએ છીએ વાત એટલી હદ સુધી બને છે કે ઘણાખરા પ્રાણીઓ તો રખડીએ છીએ એ વાત પણ જાણતા નથી, જાણે તે માનતા નથી, સાચુ સુખ ઓળખતા નથી, જરા સુખ જે ભાસ થાય, કાઈક સગવડ મળે કે તેને સુખ સમજી તેમાં મોજ માણે છે અને ઉપર-નીચે આડાઅવળા ચક્કર ચક્કર ફર્યા જ કરે છે કઈ કરૂણાથી ભરેલા મહાપુરુષે એની એ રિથતિ જુએ છે તેઓએ પણ અનેક ભ્રમણપર પરામાથી પસાર થવા બાદ ખૂબ પ્રયાસ કરી પોતાના આત્માને પવિત્ર બનાવેલો હોય છે. પોતે સાચુ સુખ ક્યારે અને કેમ મળે તે બરાબર સમજી ગયેલા હોય છે એવા મહાપુરુષોને “તીર્થ કર કહેવામા આવે છે જેની મદદ વડે આ સમાર–સમુદ્ર તરી શકાય તેવાં ધર્મસાધન, સમુદ્રને અંગે તીર્થ કહેવાય અને એવા તીર્થનું રથાપન કરનાર તીર્થકર કહેવાય છે એ મહાનું શુદ્ધ સત્ત્વશાળી મહાત્માઓ કરુણારસથી ભરેલા હોય છે. એમની કરુણ કેવા પ્રકારની હોય છે તે આગળ પદરમાં પ્રકરણમાં બનાવવામાં આવશે અસાધારણ વીર્ય અને શક્તિને પ્રભાવે તેઓ વસ્તુવરૂપ જાણી ગયેલા હોય છે અને વસ્તુને ઓળખ્યા પછી તે કરુણરસની પ્રસાદી તરીકે પિતાને પ્રાપ્ત થયેલી હકીક્ત પ્રાણીઓને બખરી ભાવદયાથી બતાવે છે એ ત્યારે વસ્તુ સ્વરૂપનું પ્રકાશન કરે છે ત્યારે શાતરસની ખરી જમાવટ થાય છે પ્રાણીઓ પોતાના કુદરતી વેર પણ વિસરી જાય છે અને આખા વાતાવરણમાં શાતિ જામે છે એ અતિ મધુર વાણી વડે ત્યારે પિતાને સમજાયેલું સ્વરૂપ જનસમાજ આગળ રજૂ કરે છે ત્યારે શાતિનો વરસાદ વરસતે હોય છે અને અનિશાત પરિસ્થિતિની વચ્ચે તેઓ અતિ મીઠા શબ્દોમાં પ્રેમ ઊપજે તેવી રીતે વસ્તુ સ્વરૂપ બતાવે છે. એમની વસ્તુ સ્વરૂપ બતાવવાની પદ્ધતિને અમૃતરસના પ્રસાર સાથે સરખાવી શકાય. જાણે પરમાત્માના મુખમાંથી અમૃત ઝરતુ હોય એવી તદન શાંત વાણી માલકોશ રાગમાં નીકળે છે અને એના પ્રત્યેક શબ્દ અને વાક્ય શ્રોતાને એ શાતરસમાં ઝબોળી દે છે. મહાત્મા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રસ્તાવના પુરુના સનિકને પ્રસાદ જેણે અનુભવ્યો હોય એને જ એની વિશિષ્ટતા – ઉત્તમતા અને મહત્તા ખ્યાલમાં આવે તેમ છે. એવા મહાત્મા પાસે જઈએ ત્યારે આપણામાં ગમે તેટલો ઉકળાટ હોય તે દૂર થઈ જાય છે, કચવાટ નાશ પામી જાય છે અને ચિત્ત અનિર્વચનીય દશા અનુભવે છેસાધારણ મહાપુરુ, જેને આપણે ભેગી તરીકે ઓળખીએ છીએ તેમની પાસે જતા પણ કાઈક આવો અનુભવ થાય છે તો ખુદ તીર્થાધિરાજના સાનિધ્યમાં કેવી દશા થતી હશે ? કેવી અખડ શાતિ વ્યાપતી હશે? કેવી અનન્ય સ્થિતિ અદર અનુભવાતી હશે? તેની વ્યાખ્યા કરવી અશક્ય છે. આવી અમૃતરસને વરસાવનારી વાણીમાં અસાધારણ બળ હોય છે એક સાધારણ સારે વક્તા પણ શ્રોતા સમાજને દોરવી શકે છે તે પછી જ્યા શમરસના ઘૂંટડા ભરાતા હોય, જ્યા શાતિજળના કુવારા ઊડતા હોય, ત્યા શાત જળના જળકણો ચારે તરફ ઊડી રહ્યા હોય અને જ્યા આખા વાતાવરણમાં શાતિ અને શમની વિભૂતિઓ જામી ગઈ હોય ત્યા શી સ્થિતિ થાય? એ વાણીનુ બળ કેવુ હોય ? પાત્રીશગુણયુક્ત એ વાણી હૃદયની આરપાર ઊતરી જાય અને મનને હલાવી નાખી શાતિમાં તરબોળ કરે એમા જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી વળી એ વાણી અતિ “રમ્ય છે, એ સાભળતા મનને અને કાનને આનદ ઉપજાવે તેવી છે, મનને વશ કરી લે તેવી છે અને આ બા જીવનને ઝણઝણુટ કરાવે તેવી હોઈ ખૂબ વિનેટ કરાવનારી છે. પ્રાણીને રમ્ય ભાગ સાભળવી ગમે છે, કર્કશતા હોય તો મજા આવતી નથી ભગવાન બોલે ત્યારે તુચ્છ ભાષાપ્રયોગ કદી કરતા નથી. એ દેવાનુપ્રિય”, “ભવ્ય” આદિ સુદર શબ્દોને પ્રયોગ કરી પ્રાણીને ઉપદેશ આપે છે. એમની ભાષા કેટલી પ્રિયરમ્ય હોય છે તે તેમને કોઈ પણ ભાષાપ્રગ વિચારવાથી બરાબર સમજાય તેવું છે વળી દરેક પ્રાણી પિતાને સમજાય તેવી ભાષામાં ભગવાનને ઉપદેશ સાભળે એટલે એને તેમાં રસ પડે છે. પરમાત્માની વાણુંના પાવીશ ગુણે આ સ્થળે વિચારવા યોગ્ય છે એ કારણે એ ભાષા ખૂબ રમ્ય, વિનેદકારી અને આનદ આપનારી લાગે છે. આવી અસાધારણ બળવાળી વાણું પ્રગટ કરવાનું કારણ એક જ હોય છે ઉપર વર્ણન કર્યું તેવા ભય કર વન–જ ગલમાં ભૂલા પડેલા-રખડપટ્ટે ચઢેલા પ્રાણીઓને સ્થિર કરવા, એમને રખડપટ્ટો અટકાવવો અને એમને આ ભવપ્રપમાથી મુક્ત કરી નિર તરની શાતિ મળે એવી સ્થિતિ સમજવવી. { આવી વાણી તમારું રક્ષણ કરે ! થર્તા કહેવા માગે છે કે અસાધારણ વીર્યવતી એવી ભગવાન શ્રી તીર્થ કરદેવની વાણી તમારું રક્ષણ કરે. ભાવ એ છે કે–શ્રી તીર્થાધિરાજની એવી સુંદર સાત વાણી ભવાટવીમા ભટકવાથી દૂર રહેવાનું તમને બળ આપો ! ગ્રથના આર ભમા (૧) આશીર્વાદ, (૨) નમસ્કાર અથવા (૩) વસ્તુનિર્દેશ એ ત્રણ અથવા ત્રણમાની એક બાબત બતાવવાને શિષ્ટ સ પ્રદાય છે કામરિયવિનિનો વાપિ તમુર્ણમ્ એટલે રથની શરૂઆતમાં કા તે કોઈ પ્રકારનો આશીર્વાદ અપાય છે અથવા કોઈ ઈષ્ટદેવને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શાંતસુધાÁ નમસ્કાર કરવામા આવે છે અથવા ગ્રથમા કયા વિષય છે તેના પ્રસ્તાવ કરવામા આવે છે આ પ્રાચીન આર્ય પદ્ધતિ સધા પૂર્વકાળના ગ્રંથેામા સ્વીકારાયેલી જોવામાં આવે છે ગ્રંથકાર શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ત્રણે ખાખતાને સમાવેશ આ પ્રથમના શ્લેાકમા કર્યાં જણાય છે ‘તમારુ રક્ષણ કરે' એમ કહીને તેએશ્રીએ હૃદયપૂર્વક આશીર્વાદ મહાપુરુષ તીર્થાધિરાજને નામે આપ્યા છે. આ આશીર્વાદ થયા. તીર્થાધિરાજને ‘કારુણ્યપુણ્ય આત્મા' કરુણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા ખતાવીને અને તેઓશ્રીએ કરેલા વાણીના પ્રસાર રમ્ય છે, આનદ ઉત્પન્ન કરનાર છે, સાભળતા વિનાદ કરાવે તેવા છે અને કાન અને મનને રસમા તરમેળ કરે તેવા છે એ દ્વારા તીર્થાધિરાજને એમણે હૃદયપૂર્વક નમસ્કાર કર્યા છે અને વસ્તુનિર્દેશ તેમણે ‘સુધારસકિર' શબ્દથી કર્યાં જણાય છે. આ ગ્રંથમા શાતસુધા – શમઅમૃત ભર્યાં છે. એનુ નામ શાતસુધારસ છે અને એ વિષય આ ગ્રંથમા આવનાર છે એનેા અત્ર દિગ્દર્શન પૂરતા નિર્દેશ કર્યા છે. આ પ્રસ્તાવનામા એ હકીકત-વસ્તુનિર્દેશ હજુ વધારે કરવાના છે, અત્ર તે માત્ર તેને સુચવેલ જ હાય તેમ જણાય છે. આવી સુદર રીતે ધની શરૂઆત કરવામા આવી છે ભવાટવીની વિષમતા ખરાખર લાગુ પડતા ચાર વિશેષણેાથી ખતાવી તેમા ભૂલા પડેલાને ઠેકાણે લાવનારનુ અદ્ભુત, ટૂંકુ, મુદ્દાસરનુ વન કરી એમની અમૃતસરખી વાણીની પ્રળ સા કરતા અને એને પાલનસ્વભાવ ખતાવતા એમણે વિષયનંદ શ કરી દીધા છે અને સાથે જણાવી દીધુ છે કે પાતે જે ‘શાતસુધારસ’ ગ્રંથની રચના કરે છે તે અસાધારણ આત્મબળવાળા અને કરુણારસના ભ યાર શ્રી તીરાજની અમૃત વાણીને અનુસરે છે અને જે વાણીનેા પરમાત્માએ વિસ્તાર કર્યો છે એ જ વાણીને અનુસરી પાતે પશુ એના ભાવને ખતાવશે. એ સુધારસ–અમૃતરસ કેવી ભૂમિકા ઉપર જામે-જાગે તે હવે બતાવે છે ૨ આ ગ્રંથનુ નામ શાંતસુધારસ’ શાતઞનુ રસત્વ સાહિત્યમા મહાપ્રયામે સિદ્ધ થયુ. એ રસ કાઈ સાધાચ્છુ મતની ચીજ નથી, એ પ્રાપ્ત કરવા એ કાઈ બચ્ચાના ખેલ નથી, એ કાર્ડ હામજી-લામજીના કામ નથી. એ શાતરસ જાગે કેવી રીતે? કાને નમે ? અને ત્યારે તમે ? એ વાત થચકર્તા પોતે જ કહે છે. એને ગ્રંથના વિષય પ્રતિપાદન કરવા છે એટલે એની સાથેના સવ સ ખ વ તેને ખતાવવા જ રહ્યો. અહુ ભવ્ય રીતે એ પાતાની હકીકન રજૂ કરે છે. તેની પ્રતિપાદનરાલી પણ ખરેખર વિચારવા યાગ્ય છે આ આખા સસાર મેાહ અને વિષાદે ઉત્પન્ન કરેલા ઝેરથી આકુળવ્યાકુળ થઈ ગયેલે છે. કૉવ, માન, માયા, લાભ, હાસ્ય, શાક, કામભાગ વગેરે મનેાવિકારાને પરિણામે પ્રાણીની નિર્ણયશક્તિમાં જે ઉલટભાવ આવે છે અથવા તા નિય-શક્તિ મુક્તિ થઈ જાય છે તે માન્ય-અજ્ઞાનજન્ય છે આ માહ'નુ સામ્રાજ્ય આખા જગત પર ચાલે છે બુદ્ધિ અને નિય ગતિમાં ભેદ પાડવા એ માહનું કાર્ય છે ‘હુ અને મારુ' એ એને મંત્ર છે ‘ વિષાદ ’ પણ મેઝને પરિણામે જ આવે છે. માદા પડીએ ત્યારે ખૂબ વિષાદ થાય છે અને જાણે ફાઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દિવસ જગ્યા જ ન હોઈએ તેવું લાગે છે સગાસ્નેહીના દુખથી કે મરણથી પણ વિષાદ થાય છે. આ મહરાજા રાગ-દેપ ઉત્પન્ન કરે છે, તે બને મળીને ચાર કષાય ઉત્પન્ન કરે છે અને એને લઈને આખા જીવનમાં ઝેર ભરાઈ જાય છે. ખારુ ખાટુ થયેલું જીવન બુદ્ધિનો વિપર્યાસ કરે છે અને વિષાદ-શોક જીવનને કડવુ બનાવે છેઆ મેહ અને વિષાદનું ઝેર આખા જગતમાં ભરેલું છે. માત્ર એની જરા ઉપર જઈ અવલોક્ન કરીએ તો જ આ ઝેર સમજાય–ઓળખાય તેમ છે. આવા ઝેરથી ભરેલા સંસારમાં શાંતસુધારસ પ્રાપ્ત કરવો ઘણો મુશ્કેલ છે. એનાં સ્વપ્ન આવવા પણ મુશ્કેલ છે. અરે! ટૂંકમાં કહીએ તો એને ઝબકારો થવો પણ અશક્ય છે. હવે માતરસની પ્રાપ્તિ વગર તો આ દુનિયામાં કોઈ ખરો રસ પડે તેવું નથી બાકીના સર્વ રસ તો ક્ષણિક છે, આવીને-ઝબકીને ઊડી જનાર છે અને દુનિયાદારીમાં કહેવત છે કે રસના તે ચટકાં હોય, કાઈ કુંડાં ન હોય, એ કહેવતને ખરી કરનારા છે ચટકા પણ ઉપર ઉપરના અને આવીને બેસી જનારા હોય છે. શાતરસ જ ખરે, લાખા વખતનો અને ચિરસ્થાયી અસર મૂકી જનારો છે. ' આવો શાતરસ અ દર જાગે કેમ? જામે કેમ? અને ટકે કેમ? દુનિયાની નજરે ડાહ્યા લાગતા માણસને બરાબર જોઈએ તો તેઓમાના ઘણુંખરા એક અથવા બીજા મનોવિકારને વશ હોય છે. કેઈ સલાહ લેવા લાયક લાગતા હોય છતા પિતાના ધન કે બુદ્ધિના મદમાં પડેલા હોય છે, કેઈ લેભને વશ હોય છે, કોઈ સ્ત્રીના પાશમાં પડેલા હોય છે, કોઈ મરી ગયા–મરી ગયા” એવું માની નિરતર કકળાટ કરતા હોય છે કઈ ખોટા દ ભી હેય છે, કેઈ ધમાલીઆ હોય છે, કઈ ક્રોધી હોય છે, કોઈ મશ્કરા હોય છે, કેઈ બીકણ હોય છે, કેઈ વાત વાતમાં છકી જનારા હોય છે અને કેઈ ઉપરથી સભ્ય જણાતા હોય પણ તેના જીવનને અભ્યાસ કરતા અતિ સુ-તુચ્છ–પામર માલૂમ પડે છે આવા માણસોમાં શાતરસ કેમ જામે? એ ગમે તેટલુ ભણેલા હોય, ગમે તેવા ગ્રેજ્યુએટ થયેલા હોય, વિશ્વવિદ્યાલયની અનેક ઉપાધિઓ ધરાવતા હોય, ન્યાયાસન પાસે અક્કલને ચક્કરમાં નાખી દે તેવી દલીલ કરનારા હોય, મુત્સદ્દીગીરીમાં સામાને થાપ ખવરાવનાગ હોય–પણ અતે એનામાં શાતરસ જામતો નથી. જામવાની વાત શુ કરવી ? એનામા શાતરસ સ્કુરતો પણ નથી, દેખાવ પણ દેતા નથી, ચમકારે પણ કરતો નથી. વાસ્તવિક હકીકત એ છે કે – આ શાતરસ વગર આ જગતમાં નામમાત્ર પણ સુખ નથી આપણે સર્વ સુખને ઈચ્છીએ છીએ અને સુખ પાછળ દોડીએ છીએ અને એને મેળવવાના વલખા મારીએ છીએ, પણ ખરુ સુખ ઓળખતા નથી અને ક્ષણિક સુખ માની તેમા રાચી જઈએ છીએ ભર્તુહરિ કહે છે તેમ વ્યાધિના પ્રતિકારને આપણે સુખ માની લઈએ છીએ. કદાચ ખાવામાં દૂધપાક-પૂરી કે રસરેટલી મળે તો તેમાં સુખ શુ ? અને હારમનિયમ, દિલરુબા, નાચ સાથે ગાયન સાભળીએ તેમાં સુખ શુ ? સ્ત્રી સાથે વિષયાનદ Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાંતધાર્મ ભાગવીએ એમા પણ સુખ શુ ? અને ભ્રમરની જેમ ગમે ત્યા રખડીએ એવા ચારીના ધધામાં પણ આન શે ? આ પ્રાણી ખરા સુખને એળખતા નથી અને સમજ્યા વગર સુખના આભાસ પછવાડે દાવા કરે છે, વાસ્તવિક સુખ તે આત્મિક આનદમા છે. એ ચિરસ્થાયી છે અને પછવાડે કચવાટ વગરનુ છે. એ સુખ શાતરસ વગર નામમાત્ર પશુ મળતુ નથી. આવુ ખરુ સુખ મેળવવાના ઉપાય હવે વિચારીએ. સુખ મેળવવા માટે કેાઈ ગજમાર્ગ સાપડે તે મજા આવે એ સુખ ભાવનાથી સાપડે છે એમ જેતે અતુલ્ય સુખ મળ્યુ છે તે અનુભવથી કહે છે. આપણે કઈ વસ્તુ પ્રાપ્ત કરવી હાય તા તેના મૂળા શેાધવા પડે છે ત્યારે આ ભાવના તે શી ચીજ છે ? તે ખરાખર સમજવુ ઘટે. માળ્યત્તે ત્તિ માવના “સ સાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે મનમા વાવાર જેનુ સ્મરણ કરવામા આવે અને તે દ્વારા આ સસારખ ધનથી આત્માને મુક્ત કરવામાં આવે અથવા આત્માને મેાક્ષ સન્મુખ કરવામા આવે તે ભાવના સમજણ અને જ્ઞાન વગર કાઈ પણ ક્રિયા એના વાસ્તવિક આકારમાં થઈ શકતી નથી, આપણે કેણુ છીએ ? કયા છીએ? અને શા માટે છીએ ? અને આ આખા નાટકને ખો અર્થ શું છે? એ ખરાખર વિચારવાનુ ક્ષેત્ર ભાવના છે. આપણે પ્રવેશકમા જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે તેને જવાખ ભાવના આપે છે એ ભાવનાને ખરાખર વિચારવાનુ કારણ એ છે કે એ દ્વારા આપણે સામે જોવાને બદલે અદ૨ દ્વેતા શીખીએ છીએ અન્યથા આપણને કાઈ પીડા કરે તે આપણે તેના ઉપર ચીડાઇએ છીએ. એવી રીતે દરેક ખાખતમા ઉપર ઉપરના ખ્યાલ કરવાની જ આપણને ટેવ છે. આ ટેવ ભાવનાથી મટે છે ભાવના આપણને અદર શ્વેતા શીખવે છે. વસ્તુને બદલે વસ્તુના કારણ તરફે આપણુને લઈ જાય છે. કૂતરાને લાકડી પડે એટલે એ લાકડીને કરડવા દાડે છે, એ તેનુ અજ્ઞાન છે લાકડી કયા ગુન્હાને ખદલે પડી તે શેાધવાનુ તેને મન જ થતુ નથી માહરાજાએ પણ આ જગતમા એવુ અજ્ઞાન ફેલાવ્યુ છે કે આપણી દશા તેણે લાકડીને કરડવા દેાડનાર કૃતરા જેવી જ કરી નાખી છે જ્યારે આ ગ્રંથમા કહેવાની ભાવના ઉપર વાવાર સ્મરણ–ચિતવન થશે અને વસ્તુ તેમ જ સબધે ખરાખર એળખવા પ્રયત્ન થશે ત્યારે ાનવૃત્તિ અટકશે શાતરસની જમાવટ ખરાખર કરવા માટે આ વૈરાગ્યને ઉત્પન્ન કરનાર અને આત્માને મેાક્ષ પમાડનાર ભાવનાએ ભાવવી ઘટે " ભાવના વગર વિદ્વાન માણસના મનમા પણ શાતરસ જાગતા નથી, ઊઠતા નથી અને જામતા નથી અને શાતરસ વગર જરા પણુ સુખ નથી, તેથી જેને દુનિયાદારીના શૃગાર, હાસ્ય, વીરરસ કરતા પણુ બહુ આગળ લઈ જનાર શાંતરસનું મહત્ત્વ સમજાયુ હેાય તેને માટે ભાવના ખહુ અગત્યની ચીજ છે એ ભાવનાઓ વગર વિદ્વાન પણ સસારમા રખડી પડે છે, એ વગર ભણેલા માણસે પણ સ`સારમા આટા માર્યા કરે છે અને એના શાતરસને મહિમા એના મગજમા કે વિચારભૂમિકામા આવતા નથી. વાર Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભાવના' આ ગ્રંથને વિષય છે, એની શક્તિ કેટલી છે તે અત્ર બતાવ્યું. ભાવના વગર શાતરસ જામે નહિ અને શાતિરસ વગર ખરું સુખ મળે નહિ. ભાવનાની આ જીવનમાં તેટલા માટે કેટલી જરૂર છે ? સમજુ ભણેલા-ગણેલાને પણ એને માટે કેટલી ચીવટ રાખવી ઘટે એ બતાવવાની સાથે ગ્રંથર્તાએ પ્રરતાવનામા “વસ્તુનિદેશ કર્યો છે. ૩. વિદ્વાન બુદ્ધિશાળીને ઉદેશીને એ વાત તદ્દન જુદા આકારમાં ગ્રંથકર્તા કહે છે એમણે ગ્રથના વિષયની વિશિષ્ટતા બતાવી છે અને શાતરસ વિદ્વાનોમાં પણ જામે એ એમની આતરે છા છે મારા વિચક્ષણ ભાઈઓ ! બુદ્ધિશાળી મહાનુભાવો ! તમે આ સ સારમાં રખડ્યા કરે છે, આટા માર્યા કરે છે અને હિસાબ વગરના ચક્કરે ચડે છે ઘડીકમાં તમે અનેક રૂપે હાથી, ઘોડા, ગાય, બળદ, બકરીના વેશ ગ્રહણ કરે છે, વળી કઈ વાર મગર કે માછલા થાઓ છે. કોઈ વખત કાગડા–પિોપટ થાઓ છે, વળી કઈ વાર વનસ્પતિમાં જાઓ છે, કઈ વાર જળમા જાઓ છે, કોઈ વાર કીડી, માકડ, મચ્છર થાઓ છે, વળી કેઈ વાર મનુષ્ય થઈ જાઓ છો તમે આવી રીતે ચોરાશી લક્ષ નિમા આટા માર્યા કરો છે તમે આમ ચારે તરફ ચક્કર ચક્કર ફરો છે પણ તેથી તમને ફેર આવે છે – ચક્કર આવે છે? અને તમને ત્રાગ્ર થાય છે ? આવા ચક્કરથી તમે ખરેખર થાક્યા છે? તમને કાઈ કટાળો આવ્યો છે? વળી આ સંસારમાં જરા વાર સુખ મળે, પાછો વિયોગ થાય, હેરાન હેરાન થઈ જાઓ, રડે, કકળા, મુ ઝાઓ, છાતીના પાટીઆ ભી સાઈ જાય એવા ત્રાસે થાય અને વળી જરા તમારી માનેલી સગવડ મળે એટલે એને તમે સુખ માને છે, પણ જે સુખ પછવાડે દુખ હોય જ નહી એવુ અન ત સુખ તમારે પ્રાપ્ત કરવું છે કે અત્યારે જે મળે તેમાં હાલવુ છે અને આગળ જે થાય તે જોયુ જશે એમ ધારી વાત પડતી મૂકવી છે? તમારા જેવા સમજુની આ ચક્રભ્રમણની દશા હોય? દેડીદડીને પાછા પડે છે અને વળી પાછા ત્યાં જ આટા મારે છો! તમારા જેવા વિદ્વાન, પાચ માણસમા પૂછવા લાયક માણસની આ દશા હોય? તમારે ખરુ સુખ ખરેખર મેળવવું છે? છેડો કદી ન આવે અને સુખ, સુખ અને સુખ અનુભવ એ દશા પ્રાપ્ત કરવી છે ? છે જે તમને આ રખડપટ્ટી પર ખરેખર ખેદ આવ્યો હોય અને તમારા મનમાં સાચુ સુખ હંમેશને માટે મળે એવી ઇચ્છા તીવ્ર સ્વરૂપે થઈ હોય તો હું તમને તેને રસ્તે બતાવું. તમે ખરેખર આતુર હે તે મારી પાસે તેનો રસ્તો છે ગ્રંથર્તા કહે છે કે મે આ મારા શાંતસુધારસ ગ્રથમા શુભ ભાવનાઓનો રસ ઠાસી-ઠાસીને ભર્યો છે એ તમે બરાબર સાભળો. એમ કરશે એટલે તમારી જે ખેદ દૂર કરવાની અને અવિનાશી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ સફળ થશે એ ભાવના કઈ કઈ છે અને તે ભાવવાનુ પરિણામ શું આવશે તે આગળ આ પ્રસ્તાવનામાં જ 2 થર્તા કહેવાના છે Page #130 -------------------------------------------------------------------------- ________________ શાંતરસુધારમ અહીં “મારે આ ગ્રંથ સાભળે” એમ કહેવાનો હેતુ જિજ્ઞાસા જાગૃત કરવાનો છે. મેં આ ગ્રંથમાં શાતસુધાનો રસ ઠાસીઠાસીને ભર્યો છે અને એ જેવો “મે જાણો કે અનુભવ્યા તે તમારે માટે અહી સ ગ્રહી રાખે છે. આ વાક્યમાં કઈ જાતનું અભિમાન નથી. જેવી ભાવના સિદ્ધિ ગણીને થઈ હતી કે જ્ઞાન, દર્શન, ચારિત્ર-વિમળાલક જન, તપ્રીતિકર પાણી અને પરમાન ખૂબ આપવું, પોતાને ભવિષ્યમાં મળ્યા કરે તે માટે આપવુ. આપેલ મળે છે એ ન્યાયે વિશિષ્ટ સ્વાર્થ સાધવા આપવું, એ જ દશામા વતી શ્રી વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે તમે આ મારો ગ્રથ સાભળો તમે એ બરાબર સાભળશો તે તમારા સ્થળ સતાપ નાશ પામી જશે અને તમને અજરામર મુખ અન તકાળ માટે અવ્યાબાધપણે નિરંતરને માટે મળશે ખરી રીતે તે આવા ગ્રંથ સાભળવા માત્રથી પ્રાણનો ઉદ્ધાર થઈ જતો નથી, પણ ઉદ્ધારની દિશાએ તેને દોરવાનો ઉપાય તો એ જ છે આ પ્રાણી જો આવુ આવુ સાભળતો થાય અને જરા અ દર ઊંડો ઊતરે તો પછી એનો માર્ગ અને જડી આવે આ વાત માત્ર માર્ગ ઉપર લઈ આવવા ખાતર કહી છે પ્રાણી માર્ગ ઉપર આવે તો પછી એને અનેક રસ્તા ઉઘાડા છે અને એ એને શોધી લઈ શકે તેમ છે. ભાવનાઓનું બળ એવું છે કે એક વાર જાગી તો પછી અંદર ઊંડા ઉતારી દે અને પ્રાણી વિવેક પ્રાપ્ત કરી લે તો પછી સમજુ માટે જરા પણ ચિંતા રહે નહિ માત્ર એ “હ બગ ધારી દૂર નાસતો ન ફરે તેટલા પૂરતી આ સાભળવાની પ્રેરણા છે અને આ આશય એમા રમણ કરાવવાને છે ૪ ગ્ર થર્ના હજુ પણ પોતાની પ્રાર્થના આગળ વધારે છે બહુ સારા શબ્દોમાં સુંદર રીતે પ્રેરણા કરે છે ઉપરના લોકોમાં પ્રાણીને બુદ્ધિમાન કો બુદ્ધિથી પ્રાણીને વિવેક આવે છે, પણ તે તેને સદુપયોગ કરે તે. અહી એ સુ દર બુદ્ધિવાળાના મનના વિચારે પણ સુંદર હોય છે, તેને ઉદેશીને કહે છે. પ્રાણીને સબોધન કરતા તેને “સુદર ચિત્તવાળાસુંદર ચિત્તમ દિરના માલિક ” એવા મધુર શબ્દ બોલાવે છે આ પ્રાણી અત્યારે તો સંસારમાં રખડતો ફરે છે અને બુદ્ધિનો દુરુપયોગ કરે છે, છતા થર્તાનો આશય એને રસ્તે લાવવાને છે, તેથી એ તુચ્છ શબ્દોમાં આમ ત્રણ કરતા નથી, એ એને નરકાધિકારી કે ભ્રમિત ચિત્તાવાળા કે વિષયવિધ્યામાં રમનારા કીડા કહીને બોલાવતા નથી, પણ એને મધુર ભાષામાં કહે છે કે તમે સુદર મમ દિરના માલિક છો, તમે સારાસાર સમજી શકો એટલી બુદ્ધિશક્તિના સ્વામી છો, તમે પોપકાર–સદાચાર–નીતિમાગે તમારા વિચારે દોરવી શકે એટલી તમારી બુદ્ધિ છે અને એવા વિચારો તમે કરી શકે તેમ છો તમે એવા નિર્મળ મનના માલિક છો અને ધારે તો બુદ્ધિનો સારો ઉપયોગ કરી શકે તેવા છો તેથી જ તમને આમ ત્રણ કરી, વિજ્ઞપ્તિ કરી. પ્રાર્થના કરી આ અનુભવસિદ્ધ, સાચા સાદા અને તમારા પિતાના માર્ગ પર આવવા તમને પ્રાર્થના કરવામાં આવે છે . પ્રાચીન મહાન લેખકે તુચ્છ ભાષામાં આમત્રણ કરવાની રીત પસંદ કરતા નહોતા વાચનાર કે સાંભળનાર પ્રથમ દૃષ્ટિએ વિરુદ્ધ પડી જાય અને ગ્રથમા આગળ ન વધે તો Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રસ્તાવના લેખકનો પ્રયાસ નિષ્ફળ જાય છે સુદર લેખકે કદી લોકસમાજને અસાધ્યની કોટિમાં ગણતા નથી, પિતાની પાસે સારી વાત હોય છે તે ઘણી મીઠી ભાષામા મુદ્દી ન ચુકાયા તેવી રીતે સ્પષ્ટ આકારમાં રજૂ કરે છે. ભાષાસૌષ્ઠવ કદી ચૂકતા નથી અને તેને માટે ખાસ ચીવટ રાખે છે ભવ્ય વિચારક' સુદર મનોમદિરના માલિકે ! આ ગ્રંથમાં કહેવાની બાર ભાવનાઓ તમે તમારા મનમાં ધારણ કરે જેમ ધનવાન માણસ પોતાના ગળામાં અમૂલ્ય મોતીની માળા ધારણ કરે છે તેમ આ ભાવનારૂપ મૌતિકમાળા તમારા મનોમ દિરમાં ધારણ કરે હૃદય ઉપર ધારણ કરેલી મોતીની માળા અન્ય જેનારને સુંદર લાગે છે અને પહેરનારની નજરમાં આખો વખત રહે છે તેવી જ આ ભાવનારત્નમાલિકાની સ્થિતિ છે એ મનમાં ધારણ કરનારને અનંત સુખ આપે છે અને એના વાતાવરણમાં રહેનારને અદભુત શાંતિ આપે છે એટલા માટે એ ભાવનાવાળા તમારા મનોમ દિરમાં ધારણ કરે એ ભાવનાઓ કેવી છે? એ “મૃતપાવના છે એમાથી ઘણું ભાવો પ્રાપ્ત થાય છે (૧) એ સાભળવાથી કાનને પવિત્ર કરે તેવી છે ઘણી હકીકત એવી હોય છે કે એ સાભળતા ક ટાળે આવે, દુ ખ થાય અને એવી વાત ન સાભળી હોત તો સારુ એવી વૃત્તિ થાય છે આ ભાવનાઓ તે એવી છે કે એ સાભળતા અતિશય આનદ આપે છે અહી એક વાત જરૂર કરવા જેવી છે. એ સ બ ધી વિશેષ વિવેચન તે ઉપોદઘાતમા થશે, કારણ કે એનું સ્થાન ત્યા છે 2થકર્તાએ આ બાર ભાવના તથા ધર્મધ્યાનને અનુસધાન કરાવનાર બીજી મિથ્યાદિ ચાર ભાવનાઓ બહુ સુંદર રીતે બતાવી છે એમણે પ્રત્યેક ભાવના પર આઠ અથવા નવા સુદર શ્લોકો ભિન્નભિન્ન પ્રચલિત છદમાં લખ્યા છે અને તેથી પાઠ કરવામાં સુગમ છે એની ભાષા હદયસ્પર્શી અને વિચાર કરે તો અ ત કરણમાં આરપાર ઊતરે તેવી છે. વિચાર ન કરે તો પણ કાનને પવિત્ર કરે તેવી તેની શબ્દરચના છે ત્યારપછી પ્રત્યેક ભાવના પર એમણે એક અષ્ટકગીત મૂક્યું છે એ જે એના ચાલુ રાગમાં ગવાય તો કાનને ખરેખર અપૂર્વ આહ્વાદ આપે તે તેને રાગ છે એ સુંદર રીતે ગવાય છે અને તાલ સુરની કેળવણી વિનાની પણ ચાલુ દેશમા ગાઈ શકે તેવી તેની રચના છે આ હકીક્ત પર ચર્ચા તો ઘણી કરવાની છે, તે તેના સ્થાન પર થશે અત્ર કહેવાની વાત એ છે કે એ વિદ્વાનોની ચર્ચા બાજુએ રાખતાં પણ આ ભાવનાઓ કાનને ખૂબ મજા આપે તેવી છે, આનદ આપે તેવી છે, પવિત્ર કરે તેવી છે એક વખત કોઈ દેશી રાગો જાણનાર પાસે તેના લય જાણી લઈ, તેમાં ગાવામાં આવે તો ખૂબ મજા આપે તેવી છે એ ગીત અસલ ઉસ્તાદી રાગમાં પણ ગવાય તેવા છે અને એના છદો સાદા સરલ અને ચાલુ હોવા ઉપરાંત એની રચના એવી સરસ છે કે એક બે વખત Page #132 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ છ દેનું પુનરાવર્તન કરી ગયા પછી એ કાન સાથે અથડાયા જ કરશે, અંદર ગાન ઉત્પન્ન કરશે અને ભૂલવા પ્રયત્ન કરવા છતા પણ સમરણમાં ચૂંટી જશે આનુ નામ “શ્રુતપવન” કહેવાય. (૨) એમા બીજે પણ ભાવ છે એ શ્રત એટલે સાભળી હોય તે સાંભળનારને પવિત્ર કરે છે. કાન અને કાનનો ધણી એક જ છે, છતા કાનને પવિત્ર કરવા એ જુદી વાત છે, સાભળનારને પવિત્ર કરે એ જુદી વાત છે, તે વિચાર કરવાથી સમજી શકાશે. (૩) શ્રત એટલે જ્ઞાન તીર્થાધિરાજે કહેલું અને ગણધરોએ ગુ થેલુ આખુ અનુગનુ શાસ્ત્ર જૈન શાસ્ત્રમાં એને “શ્રુતજ્ઞાન કહેવામા આવે છે ને થતજ્ઞાનથી આ બારે ભાવના પવિત્ર થયેલી છે. ટૂંકમાં કહીએ તો એ કોઈએ પોતાની કલ્પનાથી ઊભી કરેલી–જેડી કાઢેલી વાત નથી, પણ શ્રતનો વિષય થયેલી છે અને સિદ્ધ વસ્તુઓમાંથી સિદ્ધહસ્તદ્વારા સાંભળીને નોધાઈ ચૂકેલી છે (૪) અથવા કેઈનું જ્ઞાન બરાબર ન હોય તો તેને બરાબર કરી આપનાર, તેનામાં વિવેક ઉત્પન્ન કરનાર અને તેના ઉપરચેટીઆ કૃતજ્ઞાનને યથાર્થ શ્રત કરી પવિત્ર કરનાર હાઈ એ જાતે પરમ પવિત્ર છે. જ્ઞાન અને અજ્ઞાનનો ફેર અહીં સ્પષ્ટ માલૂમ પડે છે. આવા અનેક અર્થ નીકળી શકે એવો એ શબ્દ છે. ભાવ સમજાય તેવું છે આવી શ્રતને પવિત્ર કરનારી બાર ભાવનાઓ મનમાં ધારણ કરો એમ લેખક મહાત્મા કહે છે. ઉપરના (ત્રીજા) શ્લોકમાં ભાવનાને સાંભળવાની સૂચના કરી. આ (ચાથા) લોકમાં મનમાં ધારણ કરવાની વાત કરી વાત એ છે કે માત્ર સાભળવાથી લાભ તો થશે, પણ ખરો લાભ તે એને મનમાં ઊડી ઉતારી, એને જીરવવાથી થાય તેમ છે. ભાવના જીરવાય કેમ? એની કળા પણ આ ગ્રંથ વાચવાથી અને એમાં ઊડા ઊતરવાથી સાપડશે આવી ભાવનાઓને મનમાં ધારણ કરવાથી લાભ શ? અને એનું પરિણામ શું ? એ વાત હવે લેખકશ્રી પોતે જ કહે છે આ સ સાર-અરણ્ય જેનુ વર્ણન પ્રથમ શ્લોકમાં કરવામાં આવ્યું તેમાં અનેક જાળાંઝાખરા વગેરે છે, પર તુ એમા કપલડીઓ પણ છે એ શોધવી પડે તેમ છે પણ શેાધનારને જરૂર મળે તેમ છે અને સમતા કલ્પવેલડી તો એવી છે કે એક વખત શોધ કરવાથી એ મળી જાય તો પછી તેની પાસેથી સમતા-શમ–સ વેગ વગેરે અનેક ફળ મળી શકે તેમ છે. કલ્પવૃક્ષનો એવો સ્વભાવ છે કે એ માગનારને માગ્યા ફળ આપે સમતાલતા પાસેથી તે ચારિત્રરાજના પરિવારના અનેક ફળ મળે તેમ છે એના ફળનું વર્ણન ઉપમિતિ-ભવપ્રપંચા-સ્થાના પ્રસ્તાવમા વિસ્તારથી કર્યું છે એ સમતા-કલ્પવેલડીના ફળ પ્રાપ્ત કરવા માટે એ વેલડીને ઉગાડવી જોઈએ અને ઉગાડવા પહેલા એને ઓળખવી જોઈએ. એ સમતાલતામાં અસાધારણ શક્તિ છે. એ કહેવાય છે તે ઠડી-શાંત, કારણ કે સમતાના વાતાવરણમાં શાતિ હોય છે, પણ એની ગતિ અદ્ભુત છે એને અ ગ્રેજી ભાષામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાન ૨૭ Driving power (ગ-શક્તિ) કહે છે એ વેગ, એ બળ, એ ય છો જેને પ્રાપ્ત થાય એની આત્મિક પ્રગતિ ઘણી વધી જાય છે અને એ કર્મને તો ચૂરે કરી નાખે છે. એ સમતાના પ્રતાપે પ્રાણી અરિહ ત–અહં ત થાય છે, એ કર્મરૂપ દુશમનને નાશ કરનારકાઢી નાખનાર બને છે અને એ શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર થાય છે. આવી અદભુત શક્તિ સમતાલતામાં છે અને તે સારી રીતે જાણીતી છે. કેઈ ખરા ચગીની સન્મુખ જતા એનો ખ્યાલ આવે છે, મહાત્મા પુરુષોમાં એનો સાક્ષાત્કાર દેખાય છે અને ત્રષિમુનિઓમાં એને પ્રભાવ એમના વર્તન અને વચનોથી જણાઈ આવે છે જ્યારે માન-અપમાન સરખા ગણવાની ટેવ પડે, જ્યારે પથ્થર અને સુવર્ણ ઉપર સમભાવ થાય, જ્યારે સ્તુતિ કે નિદા ઉપર એક સરખી વૃત્તિ આવે, જ્યારે સગવડ-અગવડમા મનની એક સરખી વૃત્તિ ટકી રહે ત્યારે ખરી સમતા-શાંતિ પ્રાપ્ત થાય છે એનું આબેહૂબ વર્ણન ચોગીરાજ આન દઘનજીએ શાંતિનાથના સ્તવનમાં કર્યું છે. એના પરિણામે કેવી મનોદશા થાય છે તે ગશાસ્ત્રના પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્ય વીતરાગતેત્રમાં વર્ણવ્યું છે. આવી અદભુત વીર્યવતી સુપ્રસિદ્ધ પરિણામ જણાવનારી સમતાલતા આ ભવ–કાનનમાં પ્રાપ્ય છે, પણ અત્યારે એને વેગ મોહરાજાએ દબાવી દીધો છે-છુપાવી દીધો છે-દાટી દીધો છે. મેહ કપાય વગેરે અનેક વિકાને જન્મ આપે છે એ વિકારોને પરિણામે પ્રાણી રાગહેપમાં પડી જાય છે અને રાગદ્વેષ એ સાચી નિર્ણયશક્તિની આડે આવે છે એટલે વાત એ થઈ કે સાધારણ ફળ આપનાર અને સુપ્રસિદ્ધ મહિમાવાળી સમતાલતા તમારા સ સાર –અરણ્યમાં-ભવકાનનમા છે, પણ તે તમારામાં મહિના જેરથી ઊગતી નથી–જામતી નથીવધતી નથી. અને તે કેમ વધે? એના મૂળમાં રાગ-દ્વેષ એવું ઝેર રેડે છે કે એના મૂળ બળી જાય છે અથવા અરધા-પરધા ભળી જાય છે કઈ લતાના મૂળ બળી જાય એટલે એનો પાયો જ નકામે થઈ જાય છે અને એ વધતી અટકી જાય છે. જો તમારે આ સમતાલતાને ઉગાડવી હોય, જે તમારે એના ફળ ચાખવા હોય, જે તમારે અત્યારની સવ ગૂંચવણનો અત હમેશને માટે આણવો હોય તો મહાનુભાવો! તમે આ કહેવાશે તે બાર ભાવના મનમાં બરાબર ભાવ, એને તમારા વિચારક્ષેત્રમાં બરાર્બર સ્થાન આપે અને એને વાર વાર જમાવો, વગર અટક જમાવો, એને નિરતર અભ્યાસ કરે અને એને મનોમ દિરમાં સ્થાન આપે વાતને સાર એ છે કે આ બાર ભાવનાઓ તમે નિર તર ભાવે આ લોકમા બાર ભાવનાની વાત કરી છે એ વાત વિચારવા જેવી છે. આ ગ્રંથની અસલ ચેાજના બાર ભાવના સ બ ધી ઉલ્લેખ કરવાની હશે અને પછી ચાર ભાવના પછવાડે લખવાનો વિચાર થયો હશે એવું અનુમાન થાય છે–તે સ બ ધી ઉપોદઘાત જુઓ * ૫, એ સમતાલતા પ્રાપ્ત કરવા જેવી તો ખરી, પણ જ્યા ગામમાં પેસવાના જ વાંધા હોય ત્યા એ કેમ બને ! મહરાજાએ એની શી સ્થિતિ કરી છે તે આપણે જોયું. Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાતસુધારસ હવે એનો અ કુર–એનું બીજારોપણ થવોમાં ઘણું વાધા છે તે બતાવે છે. બધી વાતને સાર એ છે કે ગમે તેમ કરીને “સમભાવ પ્રાપ્ત કરવો જોઈએ આ જ ઝ થના લેખક ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય પુણ્યપ્રકાશના સ્તવનમાં કહે છે કે – સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યના કામ; છાર ઉપર તે લીપણું, ઝાખર ચિત્રામ; ધનધન તે દિન માહ. એમના સમકાલીન ઉપાધ્યાય શ્રીઅદ્યશવિજયજી મહારાજ ફોધની સક્ઝાયમાં *ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે, એ સમ અથવા શમ શું છે એનો ખુલાસો પણ સમાષ્ટકમાં શ્રીમદ્યશવિજયજી આપે છેતેઓ કહે છે – विकल्पविषयोत्तीर्ण', स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥ “વિકપના વિષયથી ઊતરી ગયેલ અને સ્વભાવના અવલબનને ગ્રહણ કરનાર જે જ્ઞાનને પરિપાક તે શમ કહેવાય છે ? મતલબ, સમભાવ વગર સર્વ કિયા વસ્તુત નકામી થાય છે કચરા ઉપર લી પણ જેવી થાય છે યુદ્ધ કરેલી ન હોય તેવી ભી ત ઉપર ચિત્રામણ જેવી થાય છે, એ સમ છે એટલે એમાં કોઈ જાતના વિષે થતા નથી આત્મા એના મૂળ સ્વભાવનું અવલબન કરે છે. ભણયાગયાનુ–સર્વ જ્ઞાનપ્રાપ્તિનુ ફળ છે અને આખા જૈન શાસનનો સાર છે. કઈ પણ પ્રકારના વિકારરહિત અને એકસરખા પરિણામ થાય તેને “સમ” અથવા “શમ” કહેવામાં આવે છે. હવે મનને વિચાર કરીએ તો સાસાકિ પ્રાણીઓના મનમાં આર્ત અને રૌદ્ર ધ્યાન ચાલ્યા કરે છે બહુ સક્ષેપમાં કહીએ તો તે બન્ને ધ્યાન અપધ્યાન છે અને તે નીચે પ્રમાણે વ્યક્ત થાય છે. આત્તિ ધ્યાનના ચાર પ્રકાર – ૧ ગમે તેવી વહાલી ચીજોનો નાશ થાય તે પછી અથવા પહેલા તેનું ચિતવન–ઈષ્ટનાશ ૨. નમે તેવી વસ્તુ કે માણસોના સાગ–ભૂતકે ભાવીના ચિતવન-ચિતા–“અનિષ્ટસંયોગ કુ વ્યાવિ થઈ ગયો હોચ તેની ચિતા, દવા, વ્યાધિ થવાની કલ્પના, મરણભય ગપ્રતિકાર? ૪. મારું શું થશે ? હું એના ઉપર ગુજારે કરીશ? દુ ખ આવશે તો શું થશે ? “નિદાન કરણ–આગામીચિંતા. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર – ૧ અન્ય જીવને મારી નાખવાના, દુખ દેવાના, કર્થના કરવા-કરાવવાના વિચાર–હિસાનુબ ધી. ૨ જૂઠું બોલવું, છેતરપિંડી કરવી, ખોટો આરોપ મૂકો વગેરે વિચાર–મૃપાનુબ ધી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૯ 3. પારકા ધન કે ચીજને ઉપાડવા, તેની રજા વગર ચારી કરવી, ઘાટ ઘડવા-ચૌર્યાનુખ ધી. ૪. લાલને તાબે થઈ તૃષ્ણા વધારવી, પરિગ્રહ આશા-તૃષ્ણાના વિચારા કરવા તે-પરિગ્રહાનુખ ધી, આ આર્ત્ત-રૌદ્ર ધ્યાનનુ સ્વરૂપ વિસ્તારથી જૈન દૃષ્ટિએ યાગ’માં (પૃ ૧૩૧માં) આપ્યુ છે. આવા આર્ત્ત-રૌદ્રધ્યાનના પરિણામે–વિચારઘટનાએ–ચાલતી હેાય તે ખરેખર અગ્નિ જેવી છે. એ ભાવનાશીલ (ભાવુક) વિવેક–સદસદ્વિચાારૂપ સુદર મંદિરને મૂળમાંથી ખાળી નાખે છે. જ્યાં આર્ત્ત-રૌદ્રધ્યાન એના કાઈ પણ આકારમા મનમાં વર્તતુ હેાય ત્યા ભાવનાશીલ વિવેકરૂપ સૌદર્યના નાશ થઈ જાય છે. જે મનમાં આન્ત-રૌદ્ર ધ્યાન એના એક પણ પ્રકારમાં વર્તતુ હાય છે ત્યાં વિવેકના નાશ થાય છે. પ્રસ્તાવના આ પ્રાણી વિષયમાં લેાલુપ છે. એને ઇન્દ્રિયાના વિષયામાં ખૂબ આનદ આવે છે, એના અનત ગુણવાળા આત્મા એટલે ખધા વિભાવદશામા પડી ગયા છે કે એને સ્રીસ ગ કે સુંદર ભાજન, નવનવ પદાર્થોંદન કે સુદર શ્રવણાદિકમાં રાગ થાય છે, તેમા એ મસ્ત થઈ જાય છે, તેમાં એ એકરૂપ થઈ જાય છે. આવા વિભાવદશામાં લપટી ગયેલા આત્માના મનને! વિચાર કરીએ તે! એ આર્ત્ત-રૌદ્ર ધ્યાનમા પડી જઈ એના મળતા અગ્નિમાં ભાન ભૂલી જાય છે, એને વિવેક નાશ પામે છે અને એ એમા એટલેા લુબ્ધ થઈ જાય છે કે એનામાં સમતા આવતી નથી. અરે ! વાત ત્યાં સુધી થાય છે કે એનામાં સમભાવના અંકુરા પણ ફૂટતા નથી. જ્યાં મૂળીઆને અંકુરો પણ ન ફૂટે ત્યાં ઝાડ ઊગવાની તે વાત શી કરવી ? અને નાના છેડ ઊગવાની પણ આશા કેમ રહે? કોઈ પણ સાદો દાખલા લઈ એ મનમાં કાઈ ઉપર વૈર થયુ એટલે પછી શા શા વિચાર આવે ? કેવા કારસ્થાને સૂઝે ? કેવી ચાજનાએ ઘડાય? કેટલા ગેાટા વળે ? અથવા માન મેળવવાની આશા થઈ પછી કેટલા ૪ ભેા કરવા પડે ? કેવા દેખાવા કરવા પડે? કેટલા ઢાંકપિછાડા કરવા પડે? કેટલા ગેાટા વાળવા પડે ? દુનિયાદારીના એક દાખલેા લઈ એ આત્માના વિભાવરમણની એક સ્થિતિ પીએ. પછી જુએ તે એમા ગૂચવણુ, ગોટાળા, દભ, ધમાલના પાર નહિ રહે વિષયમાં રમવાની લાલુપતા હાય અને મન વિકારથી ભરેલુ હાય, વિવેક ખળી ગયેા હાય પછી એમા સમતા કયાંથી આવે ? કેમ આવે? કયે રસ્તે આવે ? ધ્યાનમા રાખવાનુ છે કે આ સર્વ વાત વિદ્વાનાને પણ એકસરખી રીતે લાગુ પડે છે. એ ગમે તેટલુ ભણેલ હાય, એણે દ્રવ્યાનુયાગ કે ગણિતાનુયાગના ગ્રંથા વાચ્યા હોય, એણે જ્ઞાનવિજ્ઞાનના અભ્યાસ કર્યાં હાય, પણ જે તે વિષયમા આસક્ત હાય અને એના મનમા કાઈ પણુ મનેાવિકાર હાય તે એનામાં સમભાવને અકુર પણ ઊગતા નથી. આ શમાકુર ઉગાડવા માટે પ્રયત્ન કરવા, એની દિશા સમજાવવી—એ આ ગ્રંથના ઉદ્દેશ છે. હવે એ શમાંકુર જગાડવા-ઉગાડવા માટે ભાવનાની જરૂર છે એ વાત તેા ઉપર ખતાવી દીધી Page #136 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ છે ભાવનાના ચાલુ અભ્યાસથી “શમ જાગે, એ વાત આ પ્રસ્તાવનામાં કરવાની છે. એ ક્યારે થાય તે સક્ષેપમાં હવે બતાવી, છેવટે આ ગ્રંથમાં કહેવાની ભાવનાને નામ-નિદેશ કરશે. અહી વાત એ કરી કે દુર્બાન કરનાર વિષયાસક્તના મનમાં અતિશય પ્રયત્ન હોવા છતાં સમભાવ મૂળીઆ પણ નાખતો નથી ૬. ઉપરના બ્લેકમ વિષયવાસનામાં પડી રહેલાની વાત કરી. એથી ઊલટી રીતે જે જ્ઞાનીને આશય વિવેકરૂપ અમૃતનો વરસાદ વર્ષાવનારે થઈ જાય છે તે પ્રાણીના સબ ધમાં લોકોત્તર સુખરૂપ ફળને આપનાર સદ્ભાવનારૂપ કલ્પલતા દૂર રહેતી નથી. મતલબ, એવા પ્રાણીને લોકોત્તર સુખ જરૂર પ્રાપ્ત થાય છે. બધી વાતનો આધાર અદરના આશય ઉપર છે. બાહ્ય દષ્ટિએ સમાન ક્રિયા કરનારને ફળમાં ઘણો ફેર પડે છે. બે પ્રાણીઓ દૂધપાક–પૂરી ખાતા દેખાય છે જેનારની નજરે એ બન્ને એક જ ક્રિયા કરે છે છતા એક મહામલિન કર્મ બાધતા હોય છે અને બીજો કર્મનો નાશ કરતો હોય છે. એક આવી પડેલ વસ્તુ ખાતા હોય છે, પણ એ શરીરને ભાડુ આપતે હોય છે અને બીજો અદરથી રસ જમાવી, સ્વાદ કરી, ગૃદ્ધ થઈ, ગીમારીને ખાતો હોય છે. એટલા માટે અદરનો આશય શુ વતે છે ? મન ક્યા છે? એ વાત પર ઘણો આધાર રહે છે જે પ્રાણનો આશય ખાસ કરીને જ્ઞાનમય થયેલ હોય, અને જ્ઞાને કરી અદરના સૂક્ષ્મ ભાવ ઓળખવા જેટલી જેનામાં ચતુરાઈ આવી ગઈ હોય એ પ્રાણી જે વિવેકામૃતના વરસાદરૂપ પતિનો આશ્રય કરે તો પછી તેનાથી અસાધારણ લોકોત્તર પ્રશમસુખરૂપ ફળને આપનાર સંભાવનારૂપ કલ્પલતા દૂર રહેતી નથી. મતલબ, એને પ્રશમસુખ પ્રાપ્ત થાય છે. આમાં ટૂંકામાં નીચે પ્રમાણે વાત થઈ ૧ અંદરનો આશય જામ–સ્થિર થવો જોઈએ ૨ એ આશયમાં જ્ઞાનમય નિપુણતા ભળતી જોઈએ ૩ એવો નિપુણ આત્મા વિવેકને વરવો જોઈએ ૪ એવા વિવેકને વરેલા આત્માથી સદભાવના દૂર જતી નથી - ૫ પરિણામે લોકોત્તર પ્રશમસુખ એને જરૂર પ્રાપ્ત થાય છે. આ ભાવાર્થ સમજાઈ જાય તેવો છે આ શ્લોકનો ભાવ બીજી રીતે પણ બેસે તેમ છે સદભાવનાસુરલતા હોય છે જે પ્રાણીને આશય વિવેકામૃતના વરસાદરૂપ રમણીય પતિનો આશ્રય લે છે તેને લોકોત્તર પ્રશમસુખની ફળપ્રાપ્તિ દૂર નથી, એને એવાં ફળની પ્રાપ્તિ તુરત થાય છે આ અર્થ સમીચીન જણાય છે. ભાવનાથી વિવેક લાવવાનો જે કમ આપણે સમજ્યા છીએ તે પ્રમાણે આ અર્થ ઠીક લાગે છે એ પ્રમાણે અર્થ કરીએ તો નીચેનો ભાવ બેસે ૧. સભાવના હૈય, ૨ શુદ્ધ આશય અતિશય જ્ઞાનથી વધેલો હોય, ૩ એવો પ્રાણી વિવેકામૃતને આશ્રય કરે તો, ૪ એને પ્રથમસુખની પ્રાપ્તિ દૂર નથી Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વાતના સાર એ છે કે—પ્રશમસુખ લેાકેાત્તર છે, પૂર્વઅનનુભૂત છે અને આત્મિક પ્રગતિ વધારી દેનાર છે. એ સુખ પ્રાપ્ત કરવાનેા આપણા આશય છે એ પ્રાપ્ત કરવા ચેાગ્ય છે એવા નિય છે. એ નિર્ણય શ્રુતજ્ઞાનના અભ્યાસ ઉપર રચાયેલા છે જ્ઞાન અને વિચારણા ઉપર રચાયેલા નિણુયા ખરાખર ટકી શકે છે એવા સુદર મનમા વિવેક પ્રાપ્ત થઈ ગયા છે એટલે સાચુ-ખાટુ શુ છે? તેના સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. આવી સ્થિતિમા અસાધારણ વી વાન્ લેાકેાત્તર પ્રશમસુખ પ્રાપ્ત થાય અને થયા પછી ટકી રહે એ તદ્દન સમજી શકાય તેવી વાત છે ઊગતા–ામતા નથી. જ્યારે ભાવનાશાળી આ રીતે પાચમા અને છઠ્ઠા શ્લેાકમા ખન્ને પ્રશમળાના ઢગલા કયાથી થાય ? વિષયલાલુપી પ્રાણીમા સમભાવના અકુશ જ્ઞાની વિવેકી પ્રાણીમાં પ્રશમરસ જામી જાય છે વાત કરી દીધી – શમના અકુરા ઊગે નહિ તે ૩૧ ૭–૮, સદ્ભાવનાનુ સ્થાન શુ છે અને તે પ્રાપ્ત કરવાનુ ફળ શુ થાય તે ખતાવ્યુ. હવે આ ગ્રંથમા આપવાની આર ભાવનાનેા નિર્દેશ કરી દે છે. અહીં બાર ભાવનાનાં નામ આપશે તે વાત સૂચક છે એ ચર્ચા આપણે ઉપાદ્ધાતમા કરશુ. આ બન્ને લેાકેામાં ખાર ભાવનાનાં નામેા આપ્યા છે. આ સસારની રખડપટ્ટીથી તુ છૂટી જ તે માટે નીચેની ખાર ભાવનાઓ ભાવ, આત્માની સાથે લાગેલા કર્મોથી અને તેથી થતાં ખ ધનેાથી કટાળા ઉત્પન્ન થયા હાય તે આ સદ્ વિચારણાએ કર અતિ સક્ષેપમા તે નીચે પ્રમાણે છે - ૧ તારા સબધ, તારા સચૈાગા, તારી ચીન્ને નિત્ય તારી પાસે રહેવાની નથી, તારુ શરીર પણ હું મેશનુ તારુ નથી—અનિત્ય’ ૨. તને વ્યાધિ થાય તેા પીડામા કાઈ ભાગ પડાવે તેમ નથી દુખમા કોઈ ટૂંકે આપી શકે તેમ નથી, તારે તારા જ આધાર છે-‘અશરણ’ ૩. આખા સસારમા કરાા જે નાટક કરાવી રહ્યા છે અને આખા આ ભવપ્રપચ ચાલી રહ્યો છે તેની વિવેકપવતે ઊભા રહી વિચારણા કરવી તે-સંસાર’ ૪. આ પ્રાણી–એના આત્મા એકલા જ છે, એવુ કેાઈ નથી, એ કેાઇના નથી, એ એના પેાતાના માલિક છે-એકત્વ પ. આપણે। આત્મા સર્વાથી અન્ય છે—ભિન્ન છે, એનુ કાઈ સશુ નથી, એનુ શરીર પણ એનાથી અન્ય છે. આ સ્વપરભાવવિચારણા-અન્યત્વ’ ૬. માંસ, રુધિર, મેદ, હાડકા, લેાહી અને ચામડીનુ ખનેલુ આ શરીર અપવિત્રતાની પાટલી છે, એના ઉપર મેાહ કરવા જેવુ નથી, એનેા ખરા ઉપયાગ કરી લેવા જેવુ છે-અશૌચ ७ જીવ મિથ્યાત્વથી, અત્રતીપણાથી, કષાયાથી અને મન-વચન-કાયાના ચેાગથી કર્મો ખાધે છે, ભારે થાય છે અને સસારમા રખડે છે-આશ્રવ ૮ ક્ષમાદિ દશ યતિધર્મી, આ પ્રવચનમાતા, ખાર ભાવના, બાવીશ પરિષહેા વગેરે દ્વારા આવતા કર્માને રાકી શકાય છે એ વિચારણા-સવર’ Page #138 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૯. વૃત્તિ પર અકુશ, અનશનાદિ બાહ્ય તપસ્યા તથા વિનય, વૈયાવચ્ચ આદિ આંતર તપસ્યાથી લાગેલા કર્મોની મુક્તિ વગર ભેગવ્યે શક્ય છે તે વિચારણા–નિજર? ૧૦ આત્માનું સ્વરૂપ, કર્મસ્વરૂપ, બન્નેને સંબધ, મુક્તિમાર્ગ, તેના ઉપાય અને તેનુ ઉપાદેયપણું ધર્મમાં બતાવ્યું છે તેની પુષ્ટિરૂપ વિચારણા-ધર્મસૂક્તતા ૧૧ લોકાકાશનું સ્વરૂપ, લોકનું સ્વરૂપ તેમાં થતાં આત્માના જન્મ-મરણની સ્થિતિ અને તેના રખડપાટાને સ્થાની વિચારણા–“લોક પદ્ધતિ સાચા માર્ગની ઓળખાણ, પ્રાપ્તિ અને સ રક્ષણ મુશ્કેલ છે. પણ એ રત્નત્રયીની પ્રાપ્તિ કરવી એ ખાસ કર્તવ્ય છે એની વિચારણું-“બોધિદુર્લભ આ બાર ભાવના આ ગ્રંથમાં કહેવાની છે આપણે કમ નીચે પ્રમાણે રાખશુ પ્રત્યેક ભાવનાને પ્રકરણ કહેવામાં આવશે એટલે બાર ભાવનાનાં બાર પ્રકરણ અને મિથ્યાદિ ચાર ભાવનાના ચાર પ્રકરણ એમ સેળ પ્રકરણ થશે. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પ્રથમ પરિચય છે અનિત્યભાવના पुष्पिताना वपुरवपुरिदं विदभ्रलीलापरिचितमप्यतिभङ्गरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं भवति कथं विदुषां महोदयाय ॥क १ ॥ . शार्दूलविक्रीडितम् आयुर्वायुतरत्तरगतरलं लग्नापदः सम्पदः, सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीखजनादिसगममुखं स्वमेन्द्रजालोपमं, तत्कि वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥ख २॥ प्राततिरिहावदातरुचयो ये चेतनाचेतना, दृष्टा विश्वमनःप्रमोदविधुरा भावाः स्वतः सुन्दराः । तांस्तत्रैव दिने विपाकविरसाद्वा नश्यतः पश्यत शतः प्रेतहतं जहाति न भवप्रेमानुवन्धं मम ॥ग ३॥ १ वित् मेटले विहान्, Mp भिदुर मेटले १०० अतिभिदुग्यौवनातीत Insolent by highly impulsive youth २ चटुल. ययण 3 विधुरा मेटले व्या अवदातरुचय सुविशुद्ध प्राशवाणा-या विपाक परिपाशा, अतिम સ્થિતિ, પર્વદશા પ્રેત યમ, નરક પ્રેતદ્દત એટલે જેનો વિવેક નાશ પામી ગયો છે એવું જેને યમ હણે તેની એવી જ દશા થાય છે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શાંતસુધાä ૧. ભાઈ! આ શરીર આકાશની લીલાના પરિચય કરાવનાર હાઈ ખરી રીતે શરીર જ નથી અને વળી મનુષ્યાના સમધમા એને એક ક્ષણવાર પણ ભરોસા ન કરી શકાય તેવુ છે વળી એ શરીર ભારે આકરા યૌવનથી છકી ગયેલુ છે. આવુ શરીર સમજુ વિદ્વાન માણસના મહેાદયને માટે કઈ રીતે થઈ શકે ? - ૩ ર. (પ્રાણીનુ) આયુષ્ય પવનના ઊંચા–નીચા થતા મેાજા જેવુ ચચળ છે, સર્વ પ્રકારની સપત્તિઓની સાથે આપદાએ વળગી રહેલી છે, પાચે ઈદ્રિચના વિષય થઈ શકે તેવા સર્વ પદાર્થો સવાર-સાજની સૌંધ્યાના ૨ગાની પેઠે ક્ષણવારમાં આવે ત્યા તે ઊડી જનારા-ચચા છે, મિત્રો, પત્ની અને સગા-સબ ધીઓના મેળા સ્વપ્નાની સાથે અથવા ઇંદ્રજાળની સાથે સરખાવવા ચાગ્ય છે આ પ્રમાણે છે ત્યારે આ સસારમા કઈ વસ્તુ સજ્જન પ્રાણીને—સત પુરુષને ટેકા આપનારી અથવા ઢેકા લેવા લાયક છે ? ૧૩ ભાઈ! આ સસારમા અત્યંત પવિત્ર રુચિ ઉત્પન્ન કરનાર સ્થાવર અથવા જગમ ભાવે જાતે સુદર હાઈ ને સવારના પહેારમા આખી દુનિયાને મનમાં આનંદ કરાવનાર હાય છે તે જ ભાવેા પરિપાકદશા પામતા વિરસ થઈ જઈ ને તે જ દિવસે (દિવસને અ તે–સાજે) નાશ પામતા-ખલાસ થઈ જતા દેખાય છે, છતા પ્રેતથી હણાયેલુ આ મારું મન સ સારના પ્રેમની ગાંઠને છેડતુ નથી ! * પશ્ચિય કરાવનાર એટલે એને યાદ કવનાર, એની રીતે વર્તના, એના જેવુ વા વાળા અચેાસ તેવુ આ કીટ Page #141 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक अनित्यभावना ' . मूढ :मुद्यसि मुघा मूढ मुद्यसि मुधा, विभवमनुचिन्त्य हृदि सपरिवारम् । शशिरसि नीरमिव गलदनिलकम्पितं, विनय जानीहि जीवितमसारम्।। मूढ०॥ ध्रुवपदं ॥ पश्य भरेमिदं विषयसुखसोहदं, पश्यतामेव नश्यति सहासम् । एतदनुहरति संसाररूपं रयाज्ज्वलज्जलदवालिकारुचिविलासम् . ॥ मूढ० ॥ १ ॥ 'इन्त दृतयौवनं पुच्छभिव शौवनं, कुटिलमति तदपि लघुदृष्टनष्टम् । । तेन वत परवशा परवशा हतधियः, कटुकमिह कि न कलयन्ति कष्टम् ? ।। मूढ० ॥ २ ॥ यदपि पिण्याकतामङ्गमिदमुपगतं, भुवनदुर्जयजरापीतसारम् । तदपि गतलज्जमुमति मनो नागिना, वितथमतिकृथितमन्मथविकारम् ॥ मूढ० ॥३॥ मुखमनुत्तरमुरावधि यदतिमेदुरं, कालतस्तदपि कलयति बिरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकं, स्थिरतरं भवति चिन्तय निकामम् ॥ मूढ० ॥४॥ 'यः समं क्रीडिता ये च भृशमीडिता, यैः समाकृष्महि प्रीतिवादम् । । तान् जनान् वीक्ष्य वत भस्मभूयं गतान् , निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् ।।मूढ०॥५॥ असकृदुन्मिष्य निमिपन्ति सिन्धुर्मिवच्चेतनाचेतनाः सर्वभावाः । इन्द्रजालोपमाः स्वजनजनसङ्गमास्तेपु रज्यन्ति मूढस्वभावाः । ॥ मूढ०॥ ६ ॥ कवलंयन्नविरतं जड्गमाजङ्गम, जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैर्न कथमुपलप्यसेऽस्माभिरन्तः . ॥ मूढ० ॥७॥ 'नित्यमेकं चिदानन्दमयमात्मनो, रूपमभिरूप्य सुखमनुभवेयम् । प्रशमरसनवमुधापानविनयोत्सवो, भवतु सततं सताभिह भवेऽयम् ॥ मूढ० ॥८॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ ગેયાષ્ટકને અર્થ : અનિત્યભાવના આ ગેય વિભાગ તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી એ લયમાં બરાબર ગાઈ શકાય છે. એનો અર્થ નીચે પ્રમાણે છે – ધ્રુવપદ-મૂઢ ચેતન ! તારા (સ્ત્રી, પુત્ર, સગા-સબ ધી) પરિવારનો અને તારી દેશેલત, શેઠાઈ આદિ વિભવને વારંવાર વિચાર કરીને તુ ફેટ મુ ઝાયા કરે છે. અરે મૂઢ ! તું ખરેખર ફેકટ ફિકર-ચિતા કરે છે ! અરે વિનય' પવનથી ડાટ હાલતા દર્ભ (ઘાસ)ની અણી પર રહેલા પાણીના ટીપા જેવા (અસ્થિર) તારા જીવતરને તુ અસાર જાણ ૧. તું જો! ઈદ્રિયજન્ય વિષયસુખની સાથે તારે જે દસ્તીસબ ધ છે તે તો ક્ષણવિનાશી છે અને જોતજોતામાં હાથતાળી દઈને નાસી જાય તે છે, અને આ સંસારનાં સ્વરૂપ છે તે તો ઝબકારા મારતી વીજળીના ચમકારાનો બરોબર ખ્યાલ આપે છેચમકારાના વેગને અનુસરે છે. અરે ભાઈ આ જોબન (યુવાનો) છે તે તો ખરેખર કૂતરાની પૂછડી જેવુ (વાંકું) છે અને તેવું છતા વળી જોતજોતામાં ખલાસ થઈ જાય છે એવા બનીઆને જે પરવશ પડ્યા તે ખરેખર પારકાને આધીન પડી જઈ મ દ બુદ્ધિવાળા થઈ જાય છે. (એવા પ્રાણીઓ) ક્યાં કયા કડવાં ફળ ન પામે ? ૩. ઘડપણ (કરા) જે ત્રણ ભુવનમાં ન જીતી શકાયવશ ન કરી શકાય તેવું છે તે શરીરનું સારસાર પી જાય છે અને તેથી આ શરીર તદન રસ વિનાના ખેળ જેવુ થઈ જાય છે, તે પણ લાજ-શરમ વગરનું પ્રાણીનુ મન અડવા કે સૂઘવા ન ગમે એવા કામદેવના ચાળાચસકાને–એના વિકારેને છોડતું નથી! અનુત્તર વિમાનમાં વસનાગ દેવ સુધીનુ સુખ સંસ્કૃિષ્ટ ગણાય, તે પણ સમય પૂરો થાય-કાળ પ્રાપ્ત થાય—આયુ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ પામે છે, તેથી ભાઈ ! તુ ખૂબ વિચાર કરીને જે કે આ સંસારમાં રહેલી કઈ વસ્તુ એથી વધારે સ્થિર છે? અથવા હોઈ શકે ? જેની સાથે આપણે રમ્યા–ખેલ્યા, જેની આપણે સારી રીતે પૂજા–સેવા કરી, જેની સાથે આપણે વિનાદ-વાર્તાઓ કરી તેવા તેવા માણસોને રાખમાં રગદોળાતા આપણે નજરે જોયા અને છતાં આપણને જાણે કાંઈ થવાનું નથી એમ ઘારી નિશ્ચિત્ત થઈને (છાતી કાઢીને) ઊભા રહીએ છીએ ! આવા પ્રમાદને-આવી મોટી ભૂલને ધિક્કાર છે? (આ દુનિયામા) ચેતન અને અચેતન સર્વ ભાવો સમુદ્રમાં આવતા મોજાઓની પેઠે એક વાર ઊઠે છે-જામે છે અને પાછા તુરત જ શમી જાય છે. (અહી) સગાસબંધી અને ધનને સ બ ધ ઇદજળ જેવો છે. જે પ્રાણીઓ તદ્દન મૂઠભૂખ હેચ તે જ એમાં રાચામાચી જાય છે Page #143 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના ૩૦ ત્રસ અને સ્થાવર જીવાથી ભરેલા આખા જગતને જમરાજા એક ક્ષણ પણ અટકવા વગર આખા વખત ગળી જતા જાય છે (ખાઈ જાય છે–કાળીએ કરી જાય છે), પણુ કદી ધરાતા નથી એ કાળ પેાતાના મુખમા આવ્યા તેને હાઇયા કરી જાય છે ત્યારે તેની હથેળીમા રહેલા આપણા અ ત (છેડા) કેમ નહી આવે ? ૭. ૮.. આત્માનું ચિાન દમય રૂપ જોઇને તુ એકલા નિત્યસુખના અનુભવ કર. આ સ સારમા અહી પ્રશમરસરૂપ તાજા અમૃતરસનું પાન કરવારૂપ ઉત્સવ સતપુરુષાને વાર વાર હા. નેટ: (ધ્રુવપદ) ત્ એટલે પડતુ, પડુ પડુ થઈ રહેલુ અનિમ્પિત પવને હલાવેલુ પવન કુળને હલાવે છે, એ કુશના છેડા પર પાણીનુ ટીપુ છે તેને પડતા વાર ક્િ વિનય કર્તા પાતાને સાધે છે, મેક્ષાભિલાષી ને ‘વિનય' કહેવાય વિનય એટલે વિનિવન,મેાક્ષની અભિલાષા વતે તે ' -'૧' સૌદ્દત મિત્રભાવ, મૈત્રી, દેાસ્તી વિજાઇ નખરા Freak ઇદ્દાસ હસીએ એટલી વારમા, જોતજોતામા, હાસ્ય કરતુ મેાહુગનનુ નાટક ચાત્ જોસથી સસાર નાહિના વાળાની દીકરી-વીજળી કૃષિ એટલે કાતિ * * ૨ તથીવન એટલે હણાયેલુ જેનિયુજ્જુ એટલે રીવ્ર, જલદી જ્ગન્તિના બે અર્થ છે પ્રાપ્ત કરે છે અથવા જોઈ જાણી શકે છે ૩ વિગ્યા લાચા, ખેાળ – તલમાથી તેલ કાઢવા પછીના કગ – દ્વારને ખાવાના ખાળ સાર સત્ત્વ જગ કેવી રીતે સત્ત્વ પી જાય છે તે લખવાની જરૂર નથી વિતર ઊલટાને ઝુલટુ બતાવે, સુલટાને ઊલટુ બતાવે એવુ થિત ચૂકવુ પણ ન ગમે તેવુ, ચીડ ઉપન્નવે તેવુ ૪ અનુત્તર પાચ અનુત્તર વિમાની દેવેમા પણ છેલ્લા અનુત્તર વિમાનના દેવા આયુષ્ય હાય છે અને કલ્પી ન શકાય તેવુ ઊંચામા ઊંચુ સુખ હાય છે નાનાન દમા મગ્ન રહેવાનુ હાજ એટલે છેડો, મરણ વિરામ એટલે પૂર્ણવિરામ – અલ્પ કે અર્ધો નહિ નિમ્ ખૂબ, સારી રીતે, અત્યંત ૫ દેતા પૂજિત, પુજા સેવા કરેલ મસ્મમૂત્ર સ્મશાનમા રાખાડી થયા 4 પ્રતિર્ ઠેળ, મશ્કરી, ચાળાચસકા નિશ્ર્ચિયા નફ્રિકા, ચિતા વગરના એનુ તેત્રીશ સાગ પમનુ પલગ પર પાઢવાનુ અને ૬ મત્ અનેકવાર, વારવાર ७ નમામ જગમ એટલે ત્રમ જીવે છે, ત્રણ, ચાર, પાચ ઇન્દ્રિયવાળા અને અજ ગમ એટલે સ્થાવર જીવા – એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ન્દ્વયમ્ કાળિયા કરી જતા કરતજ હુથેળી ૮ નિત્ય એ સુખનુ વિશેષણ છે વિજ્ઞાનમય વિશેષાથ જુએ વિનય લઈ આવવુ, પ્રાર્થના ઉત્સવમા નયન જરૂર હોય છે હૈં અહી, આ ગ્રંથમા, આ વિચારણામા Page #144 -------------------------------------------------------------------------- ________________ પરિચય અનિત્યભાવના (૬ ) અ આપણે લેખકમહાશયને આશય વિચારી જશુ. આ પ્રાણીને સર્વથી વધારે પ્રેમ અને પરેિય પોતાના શરીર સાથે છે. આત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને જ પણ ટીએ છીએ. ડ્રેસ અને નાતા એક હાઈ શકતા નથી. આ શરીર છે એમ જાણનાર કૈઈ અન્ય વસ્તુ છે અને તે આત્મા છે એના અસલ સ્વરૂપે આત્મા જ્ઞાનવાન છે, વિદ્વાન અને નવી = પ્રાણીને સમજુ વિદ્વાન તરીકે ઉદ્દેશીને લેખકમહાત્મા કહે છે કે ભાઈ! તારા શરીર ઉપર અ મેાડી રહ્યો છે અને એને જરા અગવડ પડતા ગાડાસેંટ થઈ જાય છે અને દોડાદોડ કરવા મડી પડે છે કે ખીન્નને દોડાદોડ કરાવે છે. તે ને ખરી રીતે એશ તે તને લાગશે કે એ શરીર જ તારું નથી, તે તુ કેાને માટે : સર્વ દેખાડ કરી રહ્યો મેં જરા જે' એ શરીર તે આકાશમાં ચટી આવેલા ભાની જેવી રક્ત કરનારું છે. • ક વા ંને અભ્યાસ પ્ર્યો છે ? એને વા(પવન)તુ દળ કહેવામા આવે છે એક નનું દુ સામાં આવે અને પવન સખ્ત આવે તે કા તે તે વરસી પડે અને હું તેડ ઈન ઈલ ચાલ્યું જાય. એનુ કાઈ ઠેકાણું જ નહિ એના પર હિંસાખ ગણી કર્ક કરશે તેવું પ્રાટ ગયા છે. એનુ કાઈ ઠેકાણું જ નહિ વાત-વાતમા વાછળા ઋતુ અને સ્રોતમાં ચાલ્યાં ક્ષય. લેકેાક્તિમાં પણ કહેવાય છે કે— શ્રાવ્ય ડાબુ તે વ તારા, સ્રીચરિત્ર તે રેતા માળા તેની જે પ્રીક્ષા કરે, સહદેવ જેશી પાણી ભરે. એટલું તે કાંનું કાર ટંકાતુ નહિ. એવા વાદળાંની લીલા બતાવનાર અને એને દર વિચાર જ રારીર છે. એ શરીરનુ કાઈ ઠેકાણુ નહિં, ધારણ નહિ એની કલા પર નથી એના ઉપર આધાર રખાય નહિ. ઘટવા સારી રીત પાણુ કરેલુ એ શરીર કોઈપણુ વખતે વાદળાની પેઠે વીરાઈ ૬ છે. ઋતુ વિજ્ર ખાસ થનાર છે. એના તે ભરેસા હોય ? એના ઉપર મૃત્યુ થ - તે ચીર એટલુ બધુ ટંકાા વગરનુ' છે અને સાથે એ હુલગુરુ પણ છે, કેમ હશે તેનો ઘ જ. એ મટી પડે અને પછી તને એટ્લે કરી ચૂકી બેસી જાય! Page #145 -------------------------------------------------------------------------- ________________ અનિયંભાવના ૩૯ વળી તુ વિચાર કર. એ શરીર યૌવનના જોરથી ઉદ્ધત થયેલ છે. માતેલા સાંઢ કેમદઝરતા ગાડા હાથીનો ભરોસો શેર જુવાની માણસને ગદ્ધાપચીશીમા નાખે છે ત્યારે ભાન, વિવેક, વિચાર, સૌજન્ય, લાજમર્યાદા કે સભ્યતા ભુલાવી દે છે. જુવાનીના જેરમા-કામદેવના સાન્નિધ્યમાં પ્રાણી કેવા કેવા કામે – ચાળાઓ કરે છે તે તારે નવુ જાણવાનું નથી કેઈ પણ નવલ લે, એટલે તેને જણાઈ આવશે આવા શરીરને ભરોસે કેમ રહેવાય ? એ વાદળાની લીલા દર્શાવનાર ક્ષણભંગુર છે અને ચાલે તેટલો વખત જુવાનીના ચસકામા નાથ વગરના બળદ જેવુ અવ્યવસ્થિત છે. સમજુ માણસને એ શરીર લાભકર્તા કેમ નીવડે ? પ્રગતિ કરનાર કેમ થઈ શકે ? એને આત્મવિકાસ કરનાર કેમ બનાવી શકાય ? એ વાત શેધી કાઢવી એમા આ જીવનયાત્રાનું સાફલ્ય છે. શરીર વસ્તુતઃ શરીર જ નથી, તારુ રહેવાનું નથી, છે પણ નહિ અને જુવાનીની પેઠે અવિનીત છે. એમાથી સાર કેમ કઢાય ? કાઢવાનો રસ્તો શોધી કાઢે તેનો અવતાર ધન્ય છે. બાકી એવા વાદળીઆ ૨ગ જેવા અવિનીતને આશરે પડી સબડક્યા કરે, એને ૫ પાળ્યા કરે તે ગમે તે હોય, પણ એને વિદ્વાન કે સમજુનું ઉપનામ તે ન જ ઘટે * તને સર્વથી વધારે વહાલા શરીરની વાત “થઈ. હવે તુ જરા આગળ ચાલ. ૪ ૨) પ્રાણીનું જીવન પવનના અસ્થિર તરગ જેવુ ચચળ છે. કાળને ઝપાટે ક્યારે આવશે ? કેટલે ટકશે અને ક્યારે ઊડી જશે ? એ કાઈ કહી શકાય નહિ આયુષ્યની દોરી તુટતા વાર લાગતી નથી અત્યારે છીએ, કાલે સવારે શું થશે તે કાઈ કહેવાતુ નથી જ કાને નજીકનાથ ! મતે વિજ વિ?િ એક આડી રાતમાં તો કઈક ચાલ્યા ગયા હસતા-રમતાને બહાર્ટ ફેલ થઈ જતાં જોયા. સપત્તિની સાથે વિપત્તિઓ વળગેલી જ છે. આપણે તો દોડાદેડીના જમાનામાં છીએ, જેની મેટર દોડતી જોઈ એને દ્રામને આનો મળતું નથી એવા જોયા કટિવજેને નોકરી કરતા જોયા અને હષ્ટપુષ્ટ શરીરવાળાને ક્ષયની બીમારીમાં રગદોળાતા જોયા ધનની, શરીરની કે કઈ પણ પ્રકારની સંપત્તિ સાથે વિપત્તિ લાગેલી જ છે ધનવાન શેઠને ઇન્કમટેકસનો. ગોટાળે કરતા જેલની બીક લાગે છે અને વિશ્વાસઘાત ચોરી કરનારને જેલનો ભય માથે છે. સ્થાવરજ ગમ સર્વ વિભૂતિ ઉપર ભય રહેલ જ છે. એને મેળવતા ઉપાધિ, જાળવતા ઉમાધિ અને ' જાય ત્યારે કકળાટ એટલે સ પતિ સાથે વિપત્તિઓ પ્રથમથી જ વળગેલી છે પાચે ઇન્દ્રિયના વિષ સ ધ્યાસમયે જેવાતા આકાશના ર ગ જેવા છે આકાશમાં સવાર -સાજ જુદા જુદા ર ગ થાય છે, તે થોડા વખતમાં ખલાસ થઈ (ઊડી) જાય છે ખાધુ અને પટમાં ગયું એટલે ખલાસ '' જોયું અને ચાલી ગયું એટલે ખલાસ | એ સર્વ વિષયો મૂકે વખત રહી ઊડી જનારા છે અને ગયા પછી હતા જ નહિ એવા થઈ જાય છે. સ્વપ્ન આવ્યું છે તેમાં સાચા મળ્યું, શેઠાઈ કરી, આખ ઉઘાડી અને ખેલ ખલાસ! ઈદ્રજાળથી નગર બન્યા, બાજી ખેચી લેવાણું એટલે સર્વ ખલાસ ! વીજળીના ચમકારો ઘ, ઝગઝગાટ થયો અને પછી Page #146 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારા અંધારુ ઘેર ! મૃગતૃષ્ણાના ઝાંઝવા પાછળ દોડ્યા, સ્થાને જઈને જોયુ તો વાતમાં કોઈ માલ નહિ! ઈદ્રિયના વિષયેની આ ખરી સ્થિતિ છે “ચાર દહાડાનુ ચાદરડું અને ઘેર અંધારી રાત એ લોકોક્તિવાળી વાત છે પ્રિય મિત્ર, વહાલી સ્ત્રી, સગાસબંધીઓ વગેરે સાથે મેળાપ પણ વખસખો છે, ટ્રકે છે, ઘેડા વખતને છે અને ખસી જનાર છે. એ પણ ઇજાળની કલ્પનાથી બનાવેલા નગર જેવા છે. ત્યારે આ સંસારમાં આયુષ્ય ઘણુ ચંચળ છે, સંપત્તિ સાથે આપત્તિ વળગેલી છે, ઈદ્રિયના વિષયે ચપળ છે અને વહાલાનુ મિલનસુખ સ્વપ્ના જેવું છે ત્યારે સમજુ માણસે આમ આનદ ક્યા માનવો? આનદ માટે આપણે મહેનત કરી ધન મેળવીએ, પણ ત્યાં તે આપત્તિઓ સાથે જ આવે, છોકરાં કે સ્ત્રી વાતે ઘર વસાવીએ ત્યા તે એ કે આપણે ચાલ્યા જઈએ અને છેવટે આ જીવન પણ ઠેકાણા વગરનું અને ગમે ત્યારે રખડાવી પાડે એવુંત્યારે આ સ્થિતિમાં આનદ ક્યાથી મેળવો ? આન દ લેવા કેની પાસે જવુ? અને કયા શોધ ? સુખ ક્યા છે? તેની શોધમાં આપણે નીકળ્યા છીએ સુખી થવું એ આપણી મનોકામના છે, પણ જેનાથી, જેની ખાતર, જેના વડે અને ત્યાથી સુખ મેળવવા માગીએ છીએ ત્યા તે દુખનો પાર નથી, આન દનું નામ નથી, સગવડનું કાણું નથી ત્યારે આ સર્વ થોડા વખત રહેનારા પદાર્થો અને સબ ધ ઉપર આનદ માટે આધાર રખાય? આ સંસારમાં કઈ વસ્તુ એવી છે કે જેમાથી અથવા જે દ્વારા પ્રાણી આનદ મેળવવા માટે પ્રયત્ન કરે? શરીરની વાત કરી, સાસરિક પદાર્થો અને સબ ની વાત કરી. હવે સ્થળ ભાવની વાત કરી તેનું અ૫સ્થાયિત્વ વિચારીએ. ( ૩) સવારે જે કમળ આનદ આપે છે તે સાજે બિડાઈ જતા આનદ આપતું નથી યુવાન બળદ દોડતે હોય ત્યારે જે આનંદ આપે છે તે ઘરડો થઈ જાય ત્યારે પાજરાપોળે મૂકવા યોગ્ય થાય છે સપત્તિવાન-ધનવાનના જે પુત્રોને મળવામાં કે તેની ઓળખાણમાં આનદ કે માન મનાય તેની સંપત્તિ જતાં તેના સામુ જેવું ગમતું નથી નવી ખરીદેલી મટરની સ્પીડની વાતો કરતા મલકાનાર બે-ત્રણ વરસે એમાં કચડ કચડ થતુ સાંભળે છે ત્યારે એને બદલવાનો વિચાર કરે છે અથવા સ્કેપ (કચરા)ને ભાવે વેચી નાખે છે યુવાનીને રગ ઊતરી ગયેલ સ્ત્રી સામું જોવું ગમતું નથી. આ સર્વ દરરોજના અનુભવના વિષય છે. પ્રભાત અને તે જ દિવસ અહી અલ કારિક ભાષામાં સમજવાના છે. આજ-કાલે, સવારેસાંજે, એણ–પર “ એવા અર્થમાં એનો ઉપયોગ છે તે સુગ્રાહ્ય છે. ચેતન પદાર્થોમાં સ્ત્રી, પુરુષ, અશ્વ વિગેરે સમજવાં અચેતન પદાર્થો તે મેટરગાડી, વસ્ત્ર, અલંકાર સમજવાં. આ ચેતન–અચેતન સ્થાવર-જંગમ પદાર્થો એક વખત અત્યંત આન દ આપે તેવા હોય, સુદર મનહર હોય, કાંતિથી પ્રકાશમાન હોય તે જ પદાર્થો જ્યારે પરિણામે Page #147 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના વિરસ થઈ જાય છે, જ્યારે દૂધ ફાટીને લોચા વળે છે ત્યારે એને નાશ થતે આપણે નજરે જોઈએ છીએ આવુ એક જ દિવસમાં બને છે. કોઈપણ ચરાચર પ્રાણી કે વસ્તુને લઈએ તે આમ જ થાય છે, છતા આપણુ મન સંસારને ચટક્યા જ કરે, છે એ એને વળગતું જ જાય છે, એ એને ચાટતુ જ જાય છેખરેખર, ચેતન તે કઈ ભારે જબરૂ છે ! એના ઉપર પ્રેત (Devil)ની અસર ખરેખરી જામેલી દેખાય છે! એ નજરે આ ખેલ જુએ છે, છતાં એના ઉપર કાંઈ અસર થતી નથી અને જાણે દુનિયામાં બીજાને ગમે તેમ થયું પણ પિતાનો ગેટે તે જરૂર ચાલ્યો જ જશે – આવી તુચ્છ ખેાટી ભ્રમણામાં પડી જાણી જોઈને સંસારમાં અટવાયા કરે છે, તેને વળગતુ જાય છે અને તેમાંથી સાર મળી આવશે એવા વલખામાં લાલચે એ ટ ગાઈ રહે છે એને સ સારો પ્રેમ છોડવો ગમતો નથી, છેડવાની એની વૃત્તિ નથી અને છોડવાના એના માર્ગો નથી એ અનિત્ય વસ્તુને ઓળખતું નથી, એના ઘરની ચીજોની કિમત જાણતુ નથી, એ આખ ઉઘાડીને જોતું નથી અને સ સાર સાથે લાગીવળગી રહી એના ઉપર રસ જરા પણ ઓછું કરતુ નથી એની સ સારની આસક્તિને ચિતાર આપે છે તો એમ જ લાગે કે એને અહીથી કદી જવાનું જ નથી અને એ તો જાણે અહી ઘરબાર કરીને બેસી ગયેલ છે. આવુ મારુ મનડુ છે. એ મનજીભાઈના તે ઘણા વખાણ કરવાના છે તે આગળ ઉપર યથાસ્થાનકે એકથી વધારે વખત થશે હવે જે ગીત શરૂ થાય છે તે અને પછીના સર્વ ગીતો ઘણી દેશીઓમાં ગાઈ શકાય છેમુખ્ય નિદેશ પ્રત્યેક ગીતની નીચે નોટમાં થશે એને અસલ રાગ-રાગણીમાં પણ ગાઈ શકાય છે એની ગેયતા અદ્ભુત છે, રસમય છે અને ન બેસે તો જેને આવડે તેની પાસેથી યાદ કરી લેવા લાયક છે. પ્રત્યેક ગીત બહુ સારી રીતે ચાલુ દેશમાં ગાઈ શકાય છે. એની સ ખ્યા ૧૪=૧૬ ની છે અને દરેક અષ્ટક છે . ! છે Page #148 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના : : ગેયાષ્ટકપરિચય લેખક મહાશય આ આત્માને એના સર્વ સ મ ધે!, એના આનદ ઉત્સવા કેવા ? કેટલા વખતના છે ? અને છેવટે કેવા પરિણામવાળા છે – તે બતાવવા ઇચ્છે છે. તે એ સર્વ વસ્તુઓ અને ખુદ શરીર પણ અનિત્ય હૈં એમ બતાવી એને ઊડા ઉતારી દે છે. તે એ કાર્ય ખૂબ સરસ રીતે ગેયાષ્ટકમા દર્શાવે છે તે આપણે એઈએ, ધ્રુવપદ—અરે ભાઈ! તું તારા સગાસ ખ ધીએની ચિ ́તા કર્યા કરે છે, તેનુ શું થયુ હશે ? શુ થશે ? તેના વિચાર કરી મનમા મૂઞયા કરે છે જેલમાં પડઘો પડવો પણ કરાએ, ભાઇઓ, વડીલો શુ કરતા હશે એની ચિંતા કરે છે' અરે તારી ચિતાની તે વાત શી કરવી ? જગ કેાઈનુ માથુ દુઃખવા આવે ત્યા તે દોડાદોડ કરી મૂકે છે અને ડૉકટરાને ઉપરાઉપરી ટેલીફાના કરવા માંડી જાય છે. કેાઈના લગ્નની, કેાઈના સગપણની, કોઈની નેાકીની, કોઈના વ્યાપારની, કેાઈના કકાસની, કેાઈની ખટપટની કાઈની નિદાની, કાર્યના ભવિષ્યની તુ ચિંતા કરે છે અને મનમા મૂંઝાયા કરે છે. તારી દુનિયા ઘણી નાની છે. તેની પ્રશ સા–નિદા માટે નિર તર ધૃ ચવાયા કરે છે. તેઓની ચિંતા કરી તુ અટવાયા કરે છે અને જાણે તારા વગર દુનિયા ચાલવાની નથી એવા તુ ખ્યાલ કર્યાં કરે છે, પણ એ તારી મૂઝવણ તદ્દન નકામી – ફેકટ છે. શા માટે ખેાટી છે ? – એ આપણે હમણા જ જૅશુ એવી જ રીતે તારા વૈભવની તુ ચિંતા કર્યા કરે છે અને તેની ખાતર પાતળો પડી જાય છે. વૈભવ જાણે ચાલ્યા જશે, લૂંટાઈ જશે કે વેડફાઈ જશે એવા તને ભય રહ્યા કરે છે. જાણે કે મેટર કે હવેલી ચાલી જશે અથવા તેા વેપારમા મેટી નુકસાની થશે એવી તારા મનમાં મૂંઝવણું થયા કરે છે, વૈભવને માટે એવુ છે કે રાજાને રાજ્યને વભવ મીઠા લાગે તેટલેા વેપારીને વેપારના લાગે છે, અમલદારને અમલદારીને લાગે છે, મુનીમને મુનીમગીરીના લાગે છે અને જરા પણ અતિશયેાક્તિ વગર કહી શકાય તેમ છે કે ભિખારીને તેના માગવાના ઠીકરાનેા લાગે છે. આ વાત ખારીક નિરીક્ષણથી બેસે તેવી છે, અપને અપને તાનમે, ગઠ્ઠા ખી મસ્તાન' એ કહેવત સાવ સાચી છે. નિશાળના માસ્તર, ઓફીસના આખા દિવસ ઘસડમેળેા કરનાર કારકુન, ચાકી કરનાર ભૈયા કે ચારી કરનાર અઠે ગખાને સર્વ પેાતાના તાનમા મસ્ત રહે છે અને નાની શેરડીમા પણુ વેભવ માને છે અને એ એને વૈભવ ચાલ્યેા ન ાય તે માટે ફિકર-ચિતા કર્યા જ કરે છે પૈસાની મૂઝવણુની તે વાત શી કરવી ? એને મેળવતાં પીડા, જાળવતાં પીડા, વાપરતાં પીડા, ખેાતાં પીડા, જતાં પીડા અને સર્વાં પ્રકારે એના સ ખ ધી પીડાને પાર આવે તેમ નથી, Page #149 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના કારણ કે ધનની સ્થિતિ આ પ્રાણીએ કદી વિચારી નથી કદાચ જરા પણ ડહાપણ આવે છે તે તે પણ ઘણુ ખરુ વૈભવ ગયા પછી જ ભાઈ ! આ પરિવાર અને ધન માટે તુ ફોકટ મૂઝાય છે. તારુ વર્તન જોઈને તને મૂઢ કહેવો પડે છે મૂઢ એટલે મૂર્ખ, અવિચારી પ્રાણી. તારા જેવો મહાન પ્રાણી થવા રોગ્ય આત્મા – તેને મૂઢ કહેતા ખેટ થાય છે પણ તે નીચેની હકીકત વિચારીશ ત્યારે તને લાગશે કે એ ઉપનામ તારે માટે સર્વથા ચગ્ય છે અને તેથી તે તાર ઉપનામનું પ્રત્યેક ગાથાને છેડે પુનરાવર્તન કરવું પડયું છે. તુ સર્વને “તારું પિતાનુ ” માનીને – તેને “મારુ મારુ” ગણીને છાતી ફૂટયા કરે છે પણ બીજાની વાત બાજુએ મૂક, તારા પોતાના જીવતરને જ તપાસ. તારું શરીર કેટલું તારું છે? ક્યા સુધી તારુ છે? જરા જે. | | એક વન છે, એમાં વનરાજી ફાલીફૂલી રહી છે, એમાં દર્ભ (ડાભડો)નું ઘાસ ઊગેલુ છે, ઝાકળ પડી છે, ઝાકળના જળનુ એક ટીપુ એ દર્ભની છેડે વળગેલું છે. પ્રભાતનો પવન ફૂકાય છે-હવે ડાભના છેડા પર રહેલા પાણીના ટીપાને નીચે પડતા વાર કેટલી ? એ કયારે પડશે એ કહેવું તે કરતા એ કેટલો વખત ત્યા ટકશે એ વિચારવું જ બાકી રહે છે એ ટીપા જેવું આ જીવતર છે એ ટીપાની જેટલી સ્થિતિ કાયમ ગણવાની ધૃષ્ટતા કરાય તેટલી આ જીવનની સ્થિતિ કાયમ ગણવાની ઉદ્ધતાઈ ગણાય પડુ પડુ થઈ રહેલુ એ ટીપુ ગમે ત્યારે પડી જાય છે તે સમજાય તેવી વાત છે, પણ એ ત્યા અમુક વખત જરૂર ટકશે એવી ગણતરી ગણીને હિસાબ થાય ખરે? એવા ધોરણ ઉપર કોઈ રચના થાય ? અને એવી રચના જે કરે તે કેવો ગણાય ? એને માટે આ પ્રાણીને “મૂઢ કહેવાની છૂટ લેખકે લીધી જણાય છે અથવા એ ડાભના છેડા પર પડુ પડું થઈ રહેલું જળબિ ૬ અસાર છેસાર વગરનું છે, નિરર્થક છે, દમ વગરનું છે, એની વાતમાં કાઈ માલ નથી એવા ટીપાની કદાચ શેડો વખત ટકી રહે તો પણ, ઉપયોગિતા શી ? આવશ્યકતા શી? એમાં એને કે કેઈને લાભ શ? એ કયા પ્રકારના લાભની સંભાવના પણ કરી શકે ? આગળ ચાલતા વિભવ અને પરિવારની ચિતામાં રહેલી મૂઢતા વિશેષ પ્રકારે બતાવવાની છે લેખકશ્રીના લયમાં આગળ વધ્યા જઈએ અને તેમ કરતા પ્રત્યેક ગાથાની આખરે આ ધ્રવપદ ફરીફરી બોલીએ. આ ગ્રંથમાં “વિનય’ શબ્દ ઘણીવાર આવશે વિનય એટલે વિનિવર્તન, કોઈ આડોઅવળો ગયે હોય તેને ઠેકાણે લઈ આવવો તે “વિક્ય કહેવાય મોક્ષની અભિલાષા પણ વિનય કહેવાય, આબરૂવાળું વિશિષ્ટ પદ્ધતિસરનુ વર્તન વિનય કહેવાય. આ ગ્રંથના લેખકશ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે પિતાની સાથે વાતો કરી છે અને પિતાને ઉદ્દેશીને વિનય નામથી સંબંધે છે. એ સુદર શબ્દને બહુ સારે ઉપેગ લેખકશ્રીએ કર્યો છે, આપણે આપણી - Page #150 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શાંતસુધારસ જાતને વિનય કહીને સંબોધી શકીએ વિનય શબ્દ જ્યાં જ્યા આવે ત્યાં ત્યાં આ અર્થ પ્રત્યેક સ્થાને સમજી લેવો ૧. તે અત્યારે પાચે ઈદ્રિયના વિષયો સાથે દોસ્તી બાધી છે. તેને સારુ સારુ ખાવાનું મળે ત્યારે તુ સુખ માને છે, તુ સુ દર સ્ત્રી સાથે વિષય સેવવવામાં લહેર માણે છે, તું ભ્રમરની પેઠે જે તે ફૂલ ઉપર બેસી તેનું મધ ચાટવામાં મજા માણે છે, તું દૂધપાક–પૂરી કે રસ–રાટલી મળે ત્યારે સબડકા લેતા અમૃત પીતે હોય એમ ગણે છે, સુદર રૂપ જોવામાં તારી આખોનું ફળ મળતું હોય એમ તને લાગે છે, ઓપેરા ચાલતા હોય કે વાજિંત્રના સૂર જામ્યા હોય ત્યારે તારા કાન તૃપ્તિ માને છે. આવી રીતે તે પાંચે ઈદ્રિયનાં સુખની સાથે ગાઢ સ બ ધ માન્ય છે, જો કે એ ઇન્દ્રિયના વિષયની સેવામાં વાસ્તવિક રીતે જરા પણ સુખ જેવું છે જ નહીં એ તને બતાવાય તેમ છે. તે વિચાર કર્યો હોત તો તને સમજાય તેમ પણ છે, પણ એ તે દૂધપાક ખાધા પછી કે સ્પર્શસુખ ભેગાવ્યા પછી તુરત વિચાર કર્યો હોય તે જ સમજાય. તારે માટે હજુ એ વાત આગળ ઉપર હાથ ધરીએ. પણ જેને તે સુખ માન્યું છે, જે સુખ સાથે તે દસ્તી બાંધી છે અને જે સુખ મેળવવા તુ હાય-વરાળ કાઢે છે, ધમાધમ કરે છે અને જોખમ ખેડે છે તેને જરા થડા વખત માટે સુખ માની લઈને ચાલીએ તો પણ તે સુખ કેવું છે? કેટલું છે? તે જરા વિચાર કરીને તુ જે. તે માનેલુ કેઈપણ સુખ જે. જરા ઊંડા ઊતરીને-વિચાર કરીને બરાબર તપાસજો. એ સુખ કેટલા વખત સુધી ચાલે તેવું છે તે જ પ્રથમ તો વિચાર એમાં બે વાત છે. એક તો એ સુખ ઘણું જ છેડા વખતનુ છે અને હાથ તાળી દઈએ એટલી વારમાં નાશ પામી જનારુ છે એ બીજી વાત. દૂધપાક ખાધો, સબડકે લીધો, જીભને દૂધપાક અડ્યો, ગળે લા, પેટમાં ઊતરી ગયો–ખેલ ખલાસ! આમા મજા શી? કેટલા વખતની ? અને પેટમાં તો દૂધપાક હોય કે જેલને જાડો રોટલો હોય એ સર્વ સરખુ જ છે એનાથી પણ વધારે સ્ત્રીવનની વાત છે, પણ તેને ચિતાર આપણે સભ્યતા ખાતર ન ચીતરીએ, પરંતુ એમાં સુખ જેવું કાઈ નથી અને પછવાડેની સ્થિતિનો ખ્યાલ કરીએ તો અતિ તુચ્છ હીણપતભરેલી સ્થિતિ લાગે તેવી વાત છે. અરે આ તે સમજુની દશા હોય ? પાચે ઈદ્રિયના વિષયસુખે જેની સાથે તે અત્યારે જીવજાન દોસ્તી બાધી છે અને જેની ખાતર આખો સ સાર ર. છે તેમાં માલ શું છે ? ઘોર અ ધારી રાત્રી છે, વાદળા ચઢયા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે એ વીજળીના ચમકારાને જેટલો વખત લાગે તેટલો વખત તારું માનેલુ સુખ ચાલે છે, લગભગ ક્ષણિક છે, આવ્યું ને લબઝબક થઈ પર્યવસાન પામી જાય છે અને નટડી નાચે ને ચાળા ચસકા કરે તેમ વીજળીના વિલાસના બરાબર અનુકરણ જેવુ તે છે. તેમાં તે તારે નિવાસ હેય? તેમા તે તારી સ્થિતિ હોય ? તેમા તે ઘરડકા લેવાય? તુ કેણ? કયા આવી ચો? અને કેવી ચીજમાં માથા મારે છે? એ શરીરની અંદરની વસ્તુઓ કઈ છે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અનિત્યભાવના અને કેવી છે ? તેનેા ખ્યાલ તને આગળ છઠ્ઠી ભાવનામા લેખકશ્રી ખરાખર આપશે, પણ તારા જેવા સમજુ આવા તુચ્છ ઇન્દ્રિયસુખની સાથે મૈત્રી કરે ત્યારે તે પછી તને મૂઢ’ જ કહેવા પડે. તુ ખરાખર વિચાર કરીને એ પાચે ઇન્દ્રિયના વિષયાને અને આખા સસારના નાટકને યથાસ્વરૂપે ઓળખજે અને પછી તેમા તને કાઈ સ્થાયી, કાઈ ગ્રહણ કરવા ચૈાગ્ય, કાઈ સ'ઘરવા ચેાગ્ય જણાય તા મારી સાથે વિચાર કરજે, ખાકી અત્યારે આવા ઉપર ઉપરના ચમકારાને જોઈ તુ સાઈશ નહિ. વીજળીના ચમકારા સાથે સરખામણીમા અત્યારના પાઉડર આદિ કૃત્રિમ સાધનાથી સુÀાભિત ( Butterfly or flapper) ખનેલી ફેશનેબલ' ગણાતી સ્ત્રીએ આવી શકે. કામદેવની પૂતળીએ સ સારનુ સત્યાનાશ કાઢે છે એ હકીકત હવે તેા પશ્ચિમને વિચારકવર્ગ પણ જોઈ શકે છે, પણ ઉપરચાટીઆ કહેવાતા સુધારાએ આખા ચારિત્રના પ્રદેશને કેટલા શૌણુ વિશી કરી નાખ્યા છે તેના ઇતિહાસ તા હવે પછી લખાશે . હિંદ એ માર્ગે જ ચાલવા લાગ્યુ હતું, પણ એને એના ઇતિહાસ જુદા લખાય એવી સાદાઈ શીખવનાર હતા અને છે એથી નસીબે એ ધસારાથી કઢાચ ખચી જશે એમ લાગે છે આ વીજળીના ચમકારાની લાલચમા ભૂલેચૂકે કેાઈ ભૂલ ન ખાઈ જાય, એ વાત પુનરાવર્તનના ભાગે પણ વારવાર હસાવવા ચાગ્ય છે. વીજળીના વિલાસ અને નાચનારીના વિલાસ ખરાખર સરખાવવા ચેાગ્ય છે. મૂળ લયમા હજુ આગળ વધીએ. ત્યા એ જ સૂરની વાત હેજુ કરવાની રહે છે ૨. આવી રીતે જીવન અનિત્ય સમજાવ્યું, વિષયસુખની દાસ્તી અનિત્ય ખતાવી, આખા સ સારના પ્રપચને વીજળીના ઝમકારા સાથે સરખાવી ક્ષણસ્થાયી સ્થાપિત કર્યાં, પણુ આ ભાઈસાહેબને જુવાનીના તાર છે, એને એ વાતમા હજુ તે‘હુ ખગ' જેવુ લાગે છે એ અત્યારે જેને ગદ્ધાપચીશી કહે છે તેમા છે અને વાકાચૂકા ચાલે છે, માથે વાકી ટોપી મૂકે છે અને જુવાનીના અનેક અત્યાચારા કરે છે. એના ચાળાના વત કર્યા હાય તેા હસવુ આવે તેવી વાત છે એ સમાજમા કપડા પહેરી ડાહ્યોડમરા થઈને બેઠા હાય ત્યારની વાત જુદી છે, પશુ એની જુવાનીના રંગ જ્યારે એ ઘરમા અથવા રાત્રે રખડીને ખતાવે ત્યારે એની વાત, એના મિજાજ, એના દમામ એર થઈ જાય છે, અને એ સ્ત્રી સાથે એકાતમા હેાય ત્યારે તા તદ્દન ઘેલા થઈ જાય છે ત્યારે એ જુવાની શી ચીજ ઇં એ વિચારીએ, મેાહરાજા વસ ત’ના મિત્ર તરીકે યૌવનને મેલે છે. એના દેખાવ માહક છે પણુ એની પછવાડે આપત્તિએ ભરેલી છે એ જુવાનીના જોશમા પ્રાણીને વિવેક, મર્યાદા કે વિચાર રહેતા નથી, એ પેાતાની જાતને અમર માની માજશેાખ અને તેાફાન કરે છે, જુવાનીના મહમા અનેક દુષ્કૃત્ચા કરે છે, પાપા સેવે છે, સટ્ટા ખેલે છે, દારૂ પીએ છે અને પશ્ત્રીમાં રમણ કરે છે એના ખાવાપીવામા ઠેકાણુ રહેતુ નથી, વખત–વખતે ગમે ત્યા મુખને સ્વાદિષ્ટ લાગે તેવું ખાય છે અને જાણે શરીરની એ સ્થિતિ કાયમ રહેશે એમ માની તે દ્વારા પાર Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વગરના અત્યાચાર કરે છે, પણ એ જુવાની ખરેખર કૃતાની એના સપાટામા આવનાર પણ વાકાટેડા થઈ ન્તય છે, પણુ ચાર ો' એ વાત ખરેખરી બને છે એ જુવાની તા જેતશ્વેતામા ચાલી ય ઇં અને પછી ચશમા આવવા માડે, દાત હાલવા માટે આલ સફેદ થવા માડે ત્યારે આ જિંદગીમા જુવાનીના જુસ્સામા કરેલા અત્યાચારોના ફળેા ભેગવવાં પડે છે પછી અપચા થાય, દાવની દવા કરવી પડે, છાતી દુખે, ઘસારા થાય વગેરે. પણ આ ડહાપણુ ઘણાખરાને બહુ માફ આવે છે જુવાનીને ‘દીવાની' એટલા માટે જ કહેવામા આવે છે, પણ એ આવેલી ચાલી જલ્દી જાય છે અને જરૂર ન્તય છે. આ શાળાગ પૃછડી જેવી વાકી જ છે. તેખનીના લટકા દહાડા ( એ જુવાનીને વશ થઈ પ્રાણી તદન પરવશ ખની ાય છે પાતે કેથ્યુ છે ?-એનું પત્ર એને ભાન રહેતુ નથી. પેાતાનુ વિશિષ્ટ તત્ત્વ એ ભાળતેા નથી અને એની મુદ્ધિમાં પણ એટલે ફેરફાર થઈ જાય છે કે એને સ્વપ્ના પણ ખાટા માર્ગના જ આવે છે, એનાં મનેરાજ્યમા ચારે બાજુએ યુવતીએ રામડા લે છે અને એ સારું સારું ખાવાનું, સીસેવનનું, રખડવાનુ, નાટક-સિનેમા જેવાનુ અને ધમાલ કરી દરેક ઇંદ્રિયને તૃપ્ત કરવાનું જ ચિંતવન કરે છે. આવી રીતે એ દ્રિયેાને વળ કરવાને બદલે પાતાની કલ્પનાગક્તિના દુરુપયેાગથી ઇટ્ટાને વશ બની જાય છે અને બધા વખત એની તૃપ્તિના વલખા માર્યા કરે છે. અની નજરની તુમાખી, એની વચનની બિનજવાબદારી, એના વર્તનની અચેાસતા અને ‘પરવશ' ખનાવે છે અને જાણે એનામા કેાઈ જાતનુ ભૂત ભરાયુ હાય એમ વિચારશીલને જરૂર લાગે છે. થેાડા દિવસ રહેનારી દીવાની જુવાનીને વળ થઈ આવી રીતે વિચિત્ર વર્તન કરનાર કડવાં ફળ કેમ ન પામે ? પરભવની વાત ખાજુ ઉપર રાખીએ તે આ ભવમાં પણ એને અત્યાચારના ફળેા કેમ મળ્યા વગર રહે? અને જુવાનીના શેાખ ઘડપણમા કેવા નાચ નચાવે છે તે કાઈ આપણુ અાણ્યુ નથી ખાઈ ન શકાય એટલે મનમા કચવાટ થાય, ખાય તે અપચા થાય અને પછી તેા ગાઠીઆને ભૂકા કરીને પણ ખાવે! પડે અને રાખડી પીને દ્વિવસા કાઢવા પડે' પરવશ પ્રાણી શુ શુ ન કરે? અને કરે એટલે પછી ફળ તા જરૂર પામે એમા કાઈ નવાઈ નથી અને રસપૂર્વક સેવેલા ઈંદ્રિયના વિષયે પેાતાનુ વેર ખાખર લે છે. કેટલાક તાત્કાલિક લે છે અને કેટલાક લાએ વખતે લે છે આટલા ઉપરથી જણાય છે કે ચાર દિવસના ચાદરડા જેવી જુવાની પણ દેખીતી રીતે અનિત્ય જોતજોતામા આવીને નાશ પામી જાય તેવી છે અને જાય ત્યારે પેાતાની પાછળ ઘણા કચવાટ મૂકી જાય તેવી છે. એને પરિણામે ગમે તેવા આકરા દુખે। અહી અને આગળ ખમવા પડે તેમ છે તે ચાક્કસ સમજાય તેવી વાત છે ' કદાચ મદ્દભાગ્યે કાઈ પ્રાણી જુવાનીમા પણ ભાજન કે સ્ત્રીના પાશમાં પડતા નથી અને સ્વત્વ જાળવી રાખે છે તેની પણ જુવાની અતે જરૂર જાય છે. અહીં કહેવાની વાત એ છે કે જુવાની જેવી સ્થિતિ જેના ઉપર અનેક સ્ત્રી-પુરુષના મદાર ખધાયલા હોય Page #153 -------------------------------------------------------------------------- ________________ } 1 અનિત્યભાવના ४७ છે તે પણ અનિત્ય છે, લાખા વખત ટકનારી નથી અને જાય ત્યારે પેાતાની પછવાડે વધારે -એÙા કચવાટ જરૂર મૂકી જાય છે. જુવાની કેવા કચવાટ મૂકી જાય છે તે તેા વૃદ્ધના-જરાવસ્થાના ખારીક અવલે નથી ખરાખર ખ્યાલમાં આવે તેવુ છે. જુવાનીના લટકામટકાવાળી સ્ત્રીઓને ખાલ સફેદ થવા માંડે ત્યારે કેવી દશામાં જોવાય છે અને ગુપ્ત વ્યાધિની વાત બાજુએ રાખતા તેમનાં મનના પરિતાપ અસહ્ય થઈ પડે છે. યુરાપની જનતામા એવી પ્રથા છે કે જ્યારે જ્યારે જે કાઈ શ્રી પાતાના પાતિશયના કારણે સર્વ કાર્બનુ ધ્યાન ખેંચે છે ત્યારે ત્યારે તેને તેનુ પદ આપવામા આવે છે ગામની, પ્રાંતની, દેશની અથવા તે આખા યુરાપની એક ‘રાણી’ના એ વર્ષ - મહિમા એર હેાય છે. એની છીએ, સરઘસા અને ધમાલે ચાલે છે, પણ પછી પાચેક વર્ષમાં અ ધારી રાત આવે છે ત્યારે કાઈ તેની સામુ પણુ શ્વેતુ નથી પડ્ પાવડના લપેડા તે ખલાસ થાય છે આવા ખેતતા ચાલ્યા જનારા અને માનસિક, શારીરિક ગ્લાનિ પછવાડે મૂકી જનારા ‘ોખન’ ઉપર આધાર રાખે તેને ઉપાધ્યાયશ્રી ‘મૂઢ’ કહે છે અને એની ખાતર પડી મરનારને બીજી વાર મુદ્ર કહે છે. ૩. આ તેા જુવાનીની વાત થઈ ચાર દહાડાના ચટકા શું છે તે તમે જોયુ, પણ ખરી ખૂબીની વાત તેા એ છે કે ઘડપણમા શરીર તદ્ન ખલાસ થઈ ગયુ. હાય, માથા ઉપર ખાળ સફેદ થઈ ગયા હેાય, કપાળમાં કરચલીઓ પડી ગઈ હેાય અને ક્રૂ કામા કહીએ તે શરીર તદ્દન હાપિજર જેવુ થઈ રહ્યુ હાય, મરવાને વાકે છવાતુ હાય અને તલમાથી તેલ કાઢી લેવામા આવે અને પછી ઢારને ખવરાવવા યાગ્ય રસસ વગરના ખેાળ જેવુ શરીર થઈ ગયુ હાય ત્યારે પણ આ પ્રાણી કામદેવના વિકારાને છેાડતા નથી એનુ શરીર ન ચાલે તેા એ સ્ત્રીએ સાથે ચાળાચેષ્ટા કરવામા રસ લે છે, સ્ત્રીઓની સામુ જેવામાં મજા માણે છે, કામની કથાએ કરવામા આનદ ભાગવે છે અને જાણે કામદેવના વિકાશને કાઈ પણ પ્રકારે માર્ગ આપવામાં એને જીવનનુ સાકર લાગે છે ભતૃ હિર એક બહુ સુંદર રૂપક રજૂ કરે છે. ધૃતરા કાણા હાય, એને આખે શરીરે ાસ થઈ હોય શરીર પરના વાળ ઊડી ગયા હોય, પૃ છઠી પણ અરધીપરધી કપાઈ ગઈ હોય, કાને સાંભળી શકતા ન હોય. ધરઘરના ટુકડા ઊઠાવતા હોય અને સર્વત્ર હડધૂત થતો હોય-આધા કૂતરા પણ કૂતરીને દેખી તેની પાછળ દોડે છે ! ખરેખર ! કામદેવ તેા મરેલાને એક વધારે પાટુ મારે છે તમે જુવાની ખેાઈ બેઠેલા ઘરડાખખાની વાતા સાંભળી હાય તેા તમને ખરેખર વિચારમા નાખી દે જેણે જુવાનીમા રખડવાના ધ ધા કર્યાં હેાય તે ઘડપણમાં શુ કરે એ શિષ્ટ ભાષામાં કહી શકાય તેમ નથી પણ એ સ્ત્રીની વાતેા અને વિકારની દશાના કૂતરા જ રહે છે. શરીર ન ચાલે ત્યારે માં વધારે ઉછાળા મારે છે. કામદેવનુ જોર તા એવુ છે કે એની ખાતર ૭૦ વર્ષના ઢાસાને પણ ડાશી સાથે એકાંતમાં સૂવાની ના પાડવામા આવી છે, Page #154 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ એવા ડોસાઓના કેસ પણ કેરટમાં આવ્યા કરે છે ઘડપણની અસર શરીર ઉપર થાય ત્યારે મનનો માર્ગ કેટલો વધારે મોકળો બને છે તેની ઉપર તો મોટા નાટકો લખાય તેમ છે. એક પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે જુવાનીને ગદ્ધાપચીશીટ ઉપર કહી પણ જિદગીમાં એથી પણ વધારે ભયને સમય ચાળીસથી પચાસ વર્ષ લગભગમાં આવે છે. જુવાન માણસ વિરહ સહશે, પરદેશ ખેડશે અને અગવડો બમશે પણ આધેડ વચે માણસને સર્વ ચાલી જતુ –હાથમાંથી સરી જતુ લાગે છે એને આ ભોગવી લઉ કે પેલુ જોગવી લઉં એમ થનગનાટ થયા કરે છે અને તેથી જુવાની ઊતર્યા પછીની અને તદ્દન ઘડપણ આવી ગયા વચ્ચેની વય વધારે જોખમકારક હોઈ ખાસ સભાળવા લાયક છે એવો મત હાલમાં વધારે જોર પકડતો જાય છે અહી આપણે વિચારવાની વાત એ છે કે વિષય તો જરૂર જવાના છે, છોડી દેવા પડવાના છે પણ કામદેવ આ પ્રાણીને તદ્દન ખરખર બોરડી જેવી સ્થિતિએ પહોચ્યા છતા પણ નચાવે છે, ફ્લાવે છે અને તેની પાસે ચાળા કરાવે છે. અનિત્ય પદાર્થ પરની આ રુચિનુ વધારે વર્ણન પણ કરતા શરમ આવે તેમ છે વસ્તુ સ્વરૂપ સમજવું હોય તેણે આવી મૂર્ખતાભરેલી દશા પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ૪. એક બીજી યુક્તિ રજૂ કરી અનિત્યભાવ બહુ સુંદર રીતે લેખકશ્રી રજૂ કરે છે. દેવતાઓને રળવા-કમાવાની ખટપટ નથી, અમૃતપાન કર્યા કરે છે નાટકો જુએ છે, લીલોતરીથી આખોને તૃપ્તિ આપે છે, અમૂલ્ય રત્નોથી પ્રકાશ પામે છે એકસરખુ સુખ દેવાગનાઓ સાથે ભેગવે છે અને આખો વખત ક્રીડા, આનદ અને રળવાની ફિકર વગરનુ સુખી જીવન ગાળે છે. દેવોને દુ અને ખ્યાલ પણ આવતા નથી ત્યા જીવનકલહ નામને પણ નથી વળી એમના આયુષ્ય ખૂબ મોટા હોય છે ભુવનપતિના દેવે પણ એક સાગરોપમ જીવે છે, બાર દેવલોના દે તેથી વધારે સાગરેપ અનુભવે છે અને અનુત્તરવિમાનમાં સર્વાર્થસિદ્ધના દેવેનું આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે એક સાગરોપમ શું તેનો ખ્યાલ કર્યો હોય તે કરોડો, અબજો, પર્વ અને નિખર્વ વએ પણ એને પાર આવે તેમ નથી. આવુ સુખ દે આટલા લાંબા વખત સુધી ચાલુ રીતે વગરસ કેચે અને વગર ખલનાએ ભેગવે છે પણ એમાં મજાની વાત એ છે કે આ તે તેને છેડે આવે છે કરડે વર્ષ સુખ ભોગવ્યા પછી અને ત્યાથી બીજે મનુષ્ય કે તિર્ય ચમાં જવું પડે છે, ગર્ભમાં ઉત્પન્ન થવું પડે છે અને પછી તો એકડે એકથી નવી બાજી મંડાય છે હવે તારી સાસારિક કઈ ચીજ દેવતાના ઓછામાં ઓછા આયુષ્ય સમય જેટલી પણ ચાલે તેમ છે? અરે! એવુ દેવતાનુ સુખ પણ અતે પૂરું થઈ જાય છે ત્યારે તું તે શેમા રામા રહે છે? તુ જરા ઊંડે ઊતરીને વિચાર કર. આ એક નાનકડી ઓફીસ કે દુકાન મળી કે પાચ-પચીસ વીઘા જમીન મળી કે નાનુ –મોટુ રાજ્ય મળ્યું તેમાં વન્યુ શું? અને તે પણ કેટલા વર્ષ પછી તો મૂકીને જવું પડે અને પછવાડે લડાઈ કકાસ કે કોર્ટના કિસ્સા Page #155 -------------------------------------------------------------------------- ________________ એનિત્યભાવના થાય. તેને ખાતર તુ પડી મરે છે, સુખે ખાતો નથી, ઊ થતો નથી, કરીને ઠામ બેસતો નથી અને આ વખત ઉપાધિ કર્યા કરે છે, પણ તે કોને માટે અને કેટલા વખત માટે? જે તારું સુખ – માનેલું સુખ નિર તર રહે તેવું હોય, તારે એને કદી છોડવું પડે તેમ ન હોય અને તુ જ્યા ત્યા સાથે આવે તેવું હોય–ત તો તુ તેની ખાતર ગમે તેટલુ કર. બાકી યાદ રાખજે કે દેવતાઓ મેટા આયુષ્યવાળા હોય છે છતાં તેને પણ આયુષ્યના છ માસ બાકી રહે છે ત્યારે વૃથા જન્મ વ્યતીત કર્યા સ બ ધી માથા પછાડી પસ્તાવા કરવા પડે છે અને તેને તે એના કરેડમા ભાગનું સુખ નથી અને કરેડમા ભાગ જેટલો વખત ચાલે તેવું પણ નથી–ત્યારે તું તે શેના ઉપર મોહ્યો છે? આ પ્રશ્ન ખૂબ વિચારવા જેવો છે વળી તારે તો આગળ ગીત ગવાતા હોય, પડખે બિરુદાવળી બેલાતી હોય બે બાજુ ચામર વીંઝાતા હોય તો તે સંસારમાં માથું, પણ આ તો વાતમાં કોઈ માલ નથી, મહાસીમુબતે જમે-ઉધારના ટાંટી મેળવનાર તું શેન ઉપર આ સર્વ ધમાલ કરી રહ્યો છે? કઈ સ્થિર વસ્તુ તને મળી છે અને તે કેટલી ચાલશે? જરા વિચાર, ખૂબ વિચાર, ઊ ડો ઊતર. વાસ્તવિક રીતે તે તુ માને છે તે સુખ જ નથી, પણ હોય એમ માનીએ તો પણ એ કેટલું અને ક્યાં સુધીનું ? પ. હવે તારી આજુબાજુ જે, તો ત્યાં પણ તને ક્ષણભ ગુરપ-અનિત્યભાવ દેખાઈ આવશે જરા વિચાર, તારા મરણો તાજા કર અને ખ્યાલમાં લે. બાળપણમાં જેની સાથે તે રમત બેલી, જેની સાથે તુ ગીલીદ ડા (મોઈદાંડીઆ) રયે, જેની સાથે સાત ટાપલીઆ દા લીધા, જેની સાથે લખોટા કે છૂટદડીના છૂટા ઘા ર–તેમાના ઘણાએ સ્મશાનમાં પોઢયા તે તેમને રાખ થતા જોયા તારા વડીલે, જેની તે પૂજા કરી, ભાવભક્તિથી સેવા કરી અથવા તારા ગુરુઓ, જેમણે તને કઈક જ્ઞાન આપ્યું અને તે જેમને ભાવથી પચાગ પ્રણામ કર્યા તે પણ ભસ્મ થઈ ગયા તેઓ માને કેઈ કોઈની ચિતા તો તેં તારે હાથે સળગાવી (તાવ). વળી તારા અનેક મિત્રો, દોસ્તો અને સંબંધીઓ જેની સાથે તે ચર્ચા–વાર્તાઓ કરી, વાતેના ગપ્પાં માર્યા, અલકમલકની કથાઓ કરી, જેમની સાથે તકરાર અને વાદવિવાદ ક્ય, જેમની સાથે ભાષણો કર્યા, જેમના ભાષણો સાભળ્યા, જેમની સાથે ડિબેટીગ સોસાયટીના મેબર (સભ્ય) થઈ પ્રીતિપૂર્વક પક્ષવાદ કર્યા–તેમાના પણ ઘણાખરાને તે તારે હાથે સ્મશાને પહોંચાડવા અને એની બળતી ચિતાના ભડભડાટ અવાજ તે સાભળ્યા અને તેને બાળની અગ્નિની જવાળાઓને રાતા–પીળા રંગના ભડકાઓ સાથે તે આકાશમાં ચઢતી અને તેને વ્યાકુળ કરતી અનુભવી તારે જેના વગર ન ચાલે એવા તારા અનેક સ બ ધીઓ ગયા કંઈકની અતિ સુ દર આદર્શ પત્ની ગઈ હશે, કઈક પત્ની વિધવા બની ઝૂરતી હશે, એકને એક છોકરો ચાલ્યા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૫o શાંતસુધારસ ગયે હશે, હૃદય ખાલી કરવાના સ્થળ જેવા વિશ્વાસુ મિત્રો ગયા હશે, રળીને રોટલા ખવરાવનાર દીકરા ચાલ્યા ગયા હશે, ઇંદ્રાણીને યાદ કરાવે તેવી પુત્રીઓ ગઈ હશે-કઈક કઈક ગયા હશે અને તેમને લોડાની રાહે ઉપર જાતે મૂકી આવ્યા હશુ પ્રત્યેક પ્રાણીને અનેક વહાલાને વિયોગ થયો હશે અને કંઈકના સબ ધમાં તે દિવસ ગણતા માસ ગયા, ને વરસે આતરીઆસુત ભૂલી સાહિબા, ને નામે વિસરીઆ’ જેવું પણ બન્યુ હશે અત્યારે ગયેલાના ચહેરા પણ સભારતા યાદ આવતા નહિ હોય અને કેકના નામ પણ ભુલાઈ ગયાં હશે. આ અત્યંત વહાલા, દિલોજાન પ્રિય, પૂજ્ય કે પ્રતાપી ગયા, તેમને સ્મશાનમાં મૂકી આવ્યા. તેમની કાયા અગ્નિમાં જળી અને તેની રાખેડી થતાં જોઈ અને છતા તુ હજુ છાતી કાઢીને, મૂછને મોગ લગાવીને, આળ પર ચમાં ચઢાવીને, કાનમાં અત્તરના પૂભડા ઘાલીને ચમચમ અવાજ કરતા બૂટ પહેરીને. ટોપીને વાકી મૂકીને, હાથમાં સીગારેટ લઈને ચાલે છે અને જાણે કદી મરવુ જ નથી, જાણે બીજા સર્વ ગયા પણ તુ તો અમરપદ્દો લખાવી લાવ્યો છે એમ ધારે છે ! તને શુ કહીએ ? તારી કયા શબ્દોમાં વાત કરીએ ? તારે માટે છે તેલ બાધીએ ? તું તે જાણે થોડા-ઘણા વૈભવને તારો માની બેઠા છે અને નાનકડી તારી દુનિયાને રમાડવાનો ઈજારો સદાકાળ માટે લઈને બેઠે છે અને તારાં આ સો-પચાસ વરસ માટેના ધર્મશાળા જેવા ઘરને “ઘરનાં ઘરે માની બેઠા છે અને મનમાં માને છે કે બીજા ભલે ગયા, પણ આપણે તો ગાટ ચાલ્યો જશે વીશ વર્ષનો થાય ત્યારે ચાળીશ સુધી જીવીશ એમ માને છે, પણ સાઠનો થાય ત્યારે સિત્તર ઉપર ધ્યાન રહે છે અને મુખેથી જિદગીની અસ્મિતાની વાત કરતો જાય છે, પણ ઊંડાણમાં ખાતરી હોય છે કે પિતે હજુ દશ–વીશ વર્ષ તો જરૂર કાઢી નાખશે સિત્તેર–એ શી વર્ષના પણ એવી જ આશામાં રહે છે કઈ પણ વ્યક્તિને કાર્યક્રમ લેશે તો તેમાં પણ પાચ-દશ વર્ષની હયાતીને હિસાબ જરૂર હોય છે. તાવ આવે ને ઉપડી જતા અન્યને જુએ, પ્લેગ-કેલેરાના કાળા કેર જુએ, ક્ષયના ઘસાઇ જુએ. લકવાના પક્ષ-આઘાત દેખે, હાર્ટ ફેલ થતા દેખે, પણ એ સર્વ બીજા માટે? એને અદરથી ખાતરી છે કે આપણને એ વાત સાથે લેવાદેવા નથી આપણું તો જરૂર આમ ને આમ ચાલ્યુ જશે. એ ભાવ વય વધવા સાથે વધતું જાય છે અને ઘડપણમાં તો આખું શરીર ઘરડુ થાય છે, પણ Íવના ઘના જ કર્થીકીર્થતિ (જીવનની અને ધનની આશા તો ઘરડાને પણ ઘરડી થતી નથી.) હવે આવી તારી વિચિત્ર માન્યતાને શુ કીએ ? આંખો ઉઘાડી રાખી હાથે કરી ખાડામાં પડે એવા પઠિતમુખને શું ઉપદેશ આપીએ ? તેઓ માટે (ગ્રંથકર્તા કહે છે કે, એક જ શબ્દ છે-તેઓના આવા પ્રમાદને ધિક્કાર છે! Page #157 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના સમજુ માણસ આથી વિશેષ શું કહે ? તિરસ્કારનો ટૂંકો શબ્દ મૂકી દઈ લેખકે કમાલ કરી છે તેજી માણસને ટુકાર હોય, પછી વધારે આકરા શબ્દો તો નકામા છે, બિનજરૂરી છે. કહેવત છે કે તેજી (ઘડા)ને સુકારો અને ગધેડાને ડફણા.” ચારે બાજુ અનિત્યપણુ જોઈ રહ્યો છે તે ઉપર પૂર્ણ વિચાર કર આ વાત ખૂબ વિચારવા જેવી છે અને વિચારતા જચી જાય તેવી છે. . દ. આ તો મિત્રો, વડીલો અને સ્નેહીઓની વાત કરી, પણ સર્વ ભાવો એવા જ પ્રકારના છે તે પણ તું જરા જોઈ લે. એક પ્રાણી આજે રાજા થાય, હાઈ કેર્ટને જજ થાય, વ્યાસપીઠને ધ્રુજાવનાર વક્તા થાય, બજારને ખળભળાવનાર માટે વેપારી થાય કે ગમે તે થાય, પણ પછી છેવટે શુ ? છે કઈ પાચ ઈદ્રિયવાળો થાય, કોઈ ચારવાળે થાય અને એ પ્રમાણે વધતી-ઓછી ઈદ્રિયવાળા થાય. કોઈ રૂપવાન થાય, કઈ કીર્તિશાળી થાય, કેઈ પ્રભાવશાળી થાય, કઈ સિનેમાના “સ્ટાર’ થાય, કોઈ નાટકમાં સાત વાર “વન્સમોર’ કરાવનાર થાય–આ સર્વ ચેતનભાવ છે હાલતાચાલતા ત્રસ જીવો અને રિથર રહેતા એકે કિયે સારા અથવા ખરાબ વિચિત્ર ભાવો પ્રદર્શિત કરે છે એ પણ સર્વ ચેતનભા છે. સુદર રાજમહેલ, ભવ્ય હવેલી, મૂલ્યવાન ફરનીચર, સોનારૂપાના પાત્ર, આકર્ષક કોકરી (રકાબી, પ્યાલા, પ્લેટ વગેરે), હીરામેતીના ઘરેણાનાને અલ કારે, ઝરૂખા, મહેલ કે મઢી, છત્રીપલગ કે હાડગુમર, છબીઓ કે ચિત્ર, પૂતળાંઓ કે રમકડાઓ–આ સર્વ અચેતન ભાવે છે એ સર્વ ચેતન અને અચેતન ભાવ દરિયામાં મજા આવે તેમ એક વખત ઊછળે છે અને પાછા પડી જાય છે, એમ અનેક વાર ઉછાળા મારે છે અને પાછા મહાસમુદ્રમા લય પામી જાય છે. જ્યારે ચઢે છે ત્યારે એ સપાટી ઉપર દેખાય છે અને વાસ વાસની ફલાગો ભરે છે, પણ આ તે થોડા વખતમાં શમી જાય છે અને શમે ત્યારે એનું નામનિશાન પણ રહેતુ નથી, એ મોજુ ઊછળ્યું હતું એમ કેઈને યાદ પણ આવતું નથી અનેક મજા તો એવા હોય છે કે એ ઊછળ્યા અને શમ્યાં એની વાત કેઈ જેતુ કે જાણતું પણ નથી આ દુનિયામાં ધમાલ કરતા અને દેખાવ કરતા ચેતન અને અચેતન સર્વ ભાવોની આ સ્થિતિ છે પરમાણુઓના સ્કંધે અનેક રૂપ ધારણ કરે છે પ્રાણુ અનેક જન્મ લે છે એ એના જુદા જુદાં રૂપ છે એક રૂપ મૂકી બીજુ લે છે, બીજુ મૂકી ત્રીજુ લે છે, એમ અનેક વાર ઉપર આવે છે અને પાછા લય પામી જાય છે સ્ત્રીઓ ટેળે મળીને કૂટે ત્યારે ચાર બાઈએ ટોળા વચ્ચે આવી છેડી વાર ઘૂમે છે અને પાછી ટેળામાં ભળી જાય છે, તેમ આ પ્રાણી પણ તારાની પેઠે જરા વખત ચમકારે Page #158 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ HIT બતાવી, ચોકમાં થોડે પાઠ ભજવી પાછે અસ્ત થઈ જાય છેઘણા તો ફૂટતા ન આવડતુ હોય તે વચ્ચે આવ્યા વગર પણ વિસરાળ થઈ જાય છે, એ વચ્ચે આવે કે ન આવે પણ એ વિસરાળ થઈ ગયા પછી દુનિયાને બીજી એટલી ખટપટ હોય છે કે એનું શુ થયુ અને ક્યા ગયા ? તેની વાત પણ કઈ યાદ કરતુ નથી એવી રીતે ભાગેલા ટેબલને કે સડીને પડી જતા ઝાડને કોઈ સ ભારતું નથી અને ભાગેલ ફરનીચર “ભ ગારીને ભાવે વેચાય છે કઈ પણ જીવતા પ્રાણી કે અચેતન પદાર્થની આ સ્થિતિ છે. હવે એના ઉપર તે મોહ શો કરશે અને એની ખાતર બધું હારી કા જવું? આપણા સગાસ્નેહી અને ધનનો સબંધ છે તે તો નાટક જેવો છે. કેઈ ચમત્કારથી રાજઋદ્ધિ કે નગરઉદ્યાન બતાવે તેને ઈદ્રજાળ કહે છે આપણા નાટક કે સિનેમા પણ એજ મિસાલના છે. સગાઓ સાથેનો સ બ ધ પંખીના મેળા જે છે જુદી જુદી દિશામાથી આવી રાત્રે એક ઝાડ પર બેઠા, સવાર પડી કે સૌ સૌને રસ્તે પડી જાય છે ધર્મશાળામાં વટેમાર્ગુઓ એકઠા મળે અને વખત થાય એટલે ચાલવા માડે-એ આ સર્વ ખેલ છે એ ખેલ ચાલે તેટલે વખત તો ખેટ છે એ વાત બાજુએ રાખીએ છીએ, પણ કાયમ રહેવાને નથી એ વાત તમારા ધ્યાન પર અત્ર ખાસ ઠસાવવાની જરૂર છે. આવા ચેતન, અચેતન પદાર્થો પર કે સ્વજન-ધનના મિલન પર જે રાચીમાચી જાય, જે એની ખાતર શુ શુ કરી નાખે, એને રડતા જોઈ મૂઝાઈ જાય, એને જતા જોઈ પેક મૂકી રડવા બેસે, એને નાશ થતો જોઈ નિસાસા નાખે એ તો ખરેખર “મૂઢ ગણાય-ભૂખ ગણાય. એવા તદ્દન અસ્થિર-થોડા વખત રહેનારાના તે વળી ભરોસા હેય? અને તેના ઉપર મુસ્તકીમ રહીને તે કેાઈ ગણતરી કરાય ? ગીતની શરૂઆતમાં “મૂઢ’ શબ્દ આ પ્રાણી માટે વાપર્યો છે તેનો અત્ર ખુલાસો થાય છે. આ પ્રાણ બીજા મનુષ્ય માટે અથવા પદાર્થો માટે પાતળો થઈ જાય છે કે લાલચોળ થઈ જાય છે એ એનું અજ્ઞાન છે ઓળખવા યોગ્ય વસ્તુને જે ન ઓળખે તેને મૂઢ કહેવામાં આવે છે. આ પ્રાણું સમજવા ધારે તે સમજી શકે એવી તેની સ્થિતિ છે છતા પણ તે સમજવા માગતો જ નથી, અને તેથી એ પિતાને મૂઢ સ્વભાવ વ્યક્ત કરે છે સમજુ પ્રાણી આવા અક્કસ ભાવો અને સંગમે પર મદાર બાધતો નથી ૭. જીવનની અસ્થિરતા ત્રણ પ્રકારે બતાવી (૧) શરૂઆતમાં આયુષ્યને પવનના તર ગ જેવુ ચપળ કહ્યું, (૨) કુશના છેડા પર રહેલા પાણીના બિદુ સાથે જીવનને સરખાવ્યું અને (૩) છઠ્ઠા ગેયપદ્યમાં મિત્રો અને સબંધીને રાખ થતા જોઈ તેમાથી અકલ લેવા કહ્યું. હવે એ વાત સીધા શબ્દોમાં છેવટની કહી દે છે – મરણને જ્યારે પુરુષાકાર રૂપ આપવામાં આવે છે ત્યારે તેને “જમ અથવા “યમ” કહેવામા આવે છે સસ્કૃતમાં એને કૃતાત” પણ કહે છે એટલે જે અંતને કરે તે કૃતાત Page #159 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના કહેવાય. એવા કેઈ દેવ કે દાનવ નથી કે જે આ પ્રાણીને મરતી વખતે આવીને, એ ચીને, દેરીને કાઈ લઈ જતો હોય, પણ અલ કારની ભાષામાં જાણે કોઈ તેવું જ બનતુ હોય એવો ખ્યાલ આપવામાં આવે છે. મરણના પુરુષાકારવર્ણનનું અહીં ચિત્ર આપવામાં આવે છે તે વિચારે. - એ જમદેવ આ વખત પ્રાણીઓનો કોળીઓ યે જ જાય છે. અજ ગામ પ્રાણીમાં સ્થાવરનો સમાવેશ થાય છે. પૃથ્વી, અપૂ, તેજસ, વાયુ અને વનસ્પતિ એ સર્વ અજગમ ગણાય છે, જે કે અગ્નિ અને વાયુ ગતિએ કરીને જ ગમ છે. જગમમા શખ, જળો વગેરે બેઈદ્ધિ, સાકડ, જૂજ વગેરે તેઈદ્રિયો, વીછી, ભમરી, તીડ વગેરે ચઉરિદ્રિો તથા છેવટે પસે કિયેનો સમાવેશ થાય છે. પદ્રિય પ્રાણીમાં ચાર મોટા વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગ તિર્ય ને આવે છે. એમાં માછલા, મગરમચ્છ વગેરે જળચર છે, હાથી, ઘોડા, ગાય વગેરે સ્થળચર છે અને પિપટ, કેયલ, કબૂતર વગેરે ખેચરે છે. એ ઉપરાંત તેમાં પેટથી ચાલનાર સર્પો (ઉર પરિસર્ષ) અને હાથથી ચાલનાર નળીઆ (ભુજપરિસ)નો સમાવેશ થાય છે. આ પચે દ્રિય તિર્યો એ થયા. બીજે વિભાગ મનુષ્યને આવે છે તે મૃત્યુ લોકના માનવી આપણા જેવા છે. મનુષ્યભવમાં કે અન્યત્ર શુભ સામગ્રી એકઠી કરી સુખને અનુભવ કરે તે ત્રીજે દેવોના વિભાગમાં આવે છે અને અશુભ કર્મબ ધ કરી હું ખનો અનુભવ કરે તે નારકો કહેવાય છે. આ બેથી પાચ ઇન્દ્રિયવાળા સર્વ જ ગમ અથવા ત્રસજીવો કહેવાય છે. જમરાજા આખો વખત આરામ લીધા વગર એ સર્વ જ ગમ અને અજ ગમ પ્રાણીઓને કળીએ કર્યા જ કરે છે. એક સમયની પણ રાહ જોયા વગર સારે યે વખત પ્રાણીઓને હાઈઆ કરતો જ જાય છે અનાદિ કાળથી એને એવી લત લાગી છે કે એ પ્રાણુઓને ખાધા જ કરે છે, પણ કદી એ ધરાતો જ નથી, એને કદી સ તેષ થતો નથી અને કદી એ પેટ પર હાથ ફેરવી હાશ કરતા નથી, એને સ્વભાવ જ એ છે હવે એ જમરાજા પોતાના હોમ આવે એ સર્વને ગળપ કર્યા કરે છે એ વાત તે આપણે દરરાજ જોઈએ છીએ મુબઈ જેવા શહેરમાં તો એણે કેટલા માણસને ખાધા તેના આકડા પણ દરરોજ છપાઈને બહાર પડે છે. - હવે એ તો એના મહેમા આવ્યા તેને જરૂર ખાય છે, પણ તુ ક્યા છે તેનો વિચાર કર્યો ? એના મુખમાં આવે એ તો વાત કરતા, બેલતા ચાલતા બધ થઈ જાય છે, પણ તારે વારે કયારે આવશે તેની તને ખબર છે ? તુ વિચાર કરીશ તો તને જણાશે કે તું પણ એની હથેલીમાં જ છે કાપ-બગલને અને હોને આતરે કેટલો છે તે તો તને કહેવાની જરૂર નથી આ ચાર-છ ઇચના આતરે તું ઊભે છે. જ્યારે એના મોમાં પડીશ એની તને ખબર નથી અને મહામાં પડ્યો કે ભુક્કા નીકળી જવાના છે એ વાતની જરા શકા પણ નથી તારે અ ત એ કૃતાંત (અ ત લાવનાર) નહિ લાવે એની કોઈ તને ગેર ટી (ખાતરી) મળી છે? તારે ને એને કાઈ દોસ્તી-સ બધ છે? તારે એની સાથે કાઈ સગપણ છે? તારા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શાંતસુધાર ઉપર એને કાઈ પ્રેમ છે ? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે, જગતમાં જાણીતી છે, તારી પાસે પ્રકટ ખડી થઈને ઊભી છે અને તને આમ ત્રણ કરીને વિચાર માટે બોલાવે છે. જે તને કઈ ઉપાય સૂક્યો હોય અથવા તને યમરાજે ખાતરી આપી હોય તો અમારી સર્વ વાત ફેકટ છે, પણ નહિ તે એક દિવસ આ સર્વ છેડી ચોક્કસ જવાનું છે અને અત્યારે માત્ર સવાલ એની હથેળીમાથી મુખમાં પડવા પૂરતો જ બાકી રહે છે. આ અત ન આવે તે ઉપાય જ અને યમરાજના પાસમાંથી છૂટવાના દાર શોધી રાખ પણ તે તે આખે જુદો રસ્તો છે. એના માર્ગો છે, પણ તે તારે શોધીને તૈયાર કરવાના છે. પરંતુ અત્યારે જમરાજા આવે તે તુ જવા તૈયાર છે? આમ જમરાજાનું નામ આવે ત્યા હો શુ કામ બગાડી નાખે છે જે સ્થિતિ ચેકસ થવાની છે તેના નામથી પણ અમાંગળિક થતુ હોય એવા ઘેલા શુ કાઢે છે? ત્યારે જરૂર જવું જ છે અને એ વાત જીવવા જેટલી જ એક્કસ છે ત્યારે પછી આ ફફડાટ શા માટે કરી રહ્યો છે ? એક વાત સમજીને સ્વીકારી લે અને તે એ છે કે યમરાજ કેઈને મૂકતા નથી, કેઈને એણે છોડવા નથી અને તુ કદાચ એમ માની લેતા હો કે તારા સંબંધમા એ અપવાદ કરશે તો તુ ભારે ગફલતીમાં રહે છે મેટા માધાતાને પણ એણે છોડ્યા નથી અને આખી પૃથ્વીને ધણધણાવનાર પણ એની આગળ નમી એનો કોળીઓ થઈ ગયા છે કેઈ અમરપટ્ટો લબાવીને આવ્યું નથી અને તુ ખાલી ગર્વ કર નહિ તારે પણ તે એ જ માર્ગ છે એમ સમજી, ગણી, વિચારી તારા જીવનની અનિન્યતા સમજી લે અને તે વાત ધ્યાનમાં રાખી તારી બાજી ગોઠવ ૮. પિતાના વૈભવ અને પરિવારની ચિતા નકામી છે, જીવતર ક્ષણભંગુર છે, વિષયસુખ ચાલી જનાર છે, જુવાનીના રંગ થોડા વખતના છે, ઘડપણને ચાળા હસવા જેવા છે, દેવોના સુખ પણ અતે પૂરા થવાના છે, સાથે રમનારા અને વિનોદ કરનારા પણ ચાલ્યા ગયા છે સર્વ ભાવે દરિયાના મેજ જેવાં છે અને સ્વજન-ધનને સ બ ધ ઈદ્રજાળ જેવો છે અને જમરાજા તો ગળક કરતો જ જાય છે. ગભરાઈ ગયા, મૂઝાયા, ફસાઈ ગયા ! હવે શું કરવું ? ક્યા જવુ ? કેમનો આશ્રય શોધવો? લેખક મહાશય કહે છે – ભાઈ ! તારું પોતાનું આત્મસ્વરૂપ જે, તુ ઊંડો ઊતર એ સચ્ચિદાનંદમય છે આ શબ્દમા ત્રણ હકીકત છે “સત્ ', “ચિત” અને “આન દ”. જગત્ સર્વ મિથ્યા છે, સ બ ધ સર્વ ખોટા છે પણ આ પરમાત્મસ્વરૂપ આત્મા સત્ છે એ ત્રણ કાળ રહેવાનો છે-હતો, છે અને રહેશે ઉપર જે અનિત્ય ભાવ, સબ છે અને સગો યા તેની બરાબર સામે મુકાયા એવો નિત્ય-સત આમા એના મૂળ સ્વરૂપમાં છે. માયા, ઈદ્રજાળ કે સ્વપ્નવત્ જગત સામે આ ખરે “સત્ ” છે * એ ત્રિકાળ સત્ નિત્ય છે એટલું જ નહિ પણ “ચિત ” છે, જ્ઞાનમય છે, જ્ઞાનથી ભરેલો છે, પ્રકાશ સ્વરૂપ છે, અને ભૂત, ભવત્ તથા ભાવી સર્વ ભાવને જાણનાર છે. એની જ્ઞાનશક્તિ Page #161 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના પ અત્યારે ઓછી થઈ ગઈ છે—અવાઈ ગઈ છે પણ અંદર ભરેલી છે અને તે ત્યા ખરાખર છે. આ પ્રકાશમય રૂપ અદર છે તેને બહાર લાવવાનુ છે પણ તે ત્યા છે અને તેના અસલ સ્વરૂપમા અજ્ઞાનને-મૂતાને સ્થાન નથી એ ખીજી વાત કરી અને ત્યા નિરંતર આનદ' વર્તે છે. પ્રથમ સાસારિક સર્વ ભાવેાને દરિયાના ઉછાળા સાથે સરખાવ્યા એવી વાત અહી નથી ત્યાં દોડાદોડ નથી, ધમાલ નથી. ૬ ખ નથી, સ પૂ સાચા નિરવધિ આનંદ છે. માજ છે, સુખના ઘરડકા છે. આ ત્રીજી વાત કરી. પરમાત્મસ્વરૂપે આત્મા ૧. ‘સત્’૨‘ચિત્' અને ૩ આન દ’મય છે. એ એનુ સાચું સ્વરૂપ છે. આ સચ્ચિદાન દ સ્વરૂપ તારુ પેાતાનુ જ છે, તારા ઘરનુ છે, એને પ્રાપ્ત કરવામા—પ્રકટ કરવામા તારે કોઈની પાસે યાચના કવી પડે તેમ નથી, કેાઈની પાસે વર માગવે। પડે તેમ નથી, ફાઇની પાસે હાથ નેડવા પડે તેમ નથી. આ સચ્ચિદાનન્દ સ્વરૂપના ખરાખર ખ્યાલ કરી તું હંમેશને માટે એક અવ્યાબાધઅપ્રતિહત–નિત્ય સુખ પ્રાપ્ત કર આ નાનકડા માની લીધેલા સુખમા મૂ`ઝાઈ જઈ એક ખાડામાથી બીજામા પડે હૈં અને વારવાર મૂંઝાય છે એ તારા જેવા સચ્ચિદાન દસ્વરૂપવાળાને ઘટે નહિ—Àાભે નહિ–દીપે નહિ અનિત્ય વસ્તુઓ, સબ ધે! અને શરીશ કાડી તારુ પેાતાનુ શાશ્વત સુખ છે અને તારા ઘરમા જ છે, તારી પાસે જ છે તેનેા અનુભવ કર, એ સુખમા પેસી જા, એને! આનદ ભાગવ અને હું મેશને માટે સર્વ ઉપાધિના ત્યાગ કરી ઘૂંટડા ભરી ભરીને એ સાચા સુખને ભાગવી લે એને તુ ચાલુ ભાગવ્યા કન્શે એ વાતની તને એ માગે ચઢતા જ ખાતરી થશે. ‘સચ્ચિદાન દ’શબ્દ જ એવા સુદર છે કે એને સમજતા એનામા પ્રાણી આકણુ પામી' જાય છૅ તુ સચ્ચિદાન દમય છે, પ્રકટ થઈ જા. સ ત પુરુષોને ત્યા ઉત્સવ હા, અહીં આ સસારમાં જ હા~એમ ગ્રંથકર્તા મહાત્મા આશીર્વાદ આપે છે સ ત કાણુ કહેવાય ? જે સાચે માર્ગે વન કરી રહ્યા હૈાય તે સત–સજ્જન કહેવાય ખાલી વાતે કરનારા નહિ, પણ વાતાને ઝીલનારા વાત કરે પ્રમાણે વનારા આમા દંભને કેઢાંગને સ્થાન ન હેાય 1 ઉત્સવમા પાન વગર ચાલે નહિ, પીણુ તે જોઈ એ અહી પ્રશમરસ-શાતસુધારસનું તાજુ પીણુ ( Drink) આ ઉત્સવમા મળવાનુ છે એ અમૃતરસનું પાન કરવા રૂપ ઉત્સવ સજ્જન પુરુષોને હૈ। વિનય એટલે આકણુ ( ચિતવન ) આ Ùદ્યા ઉદ્ગારમા ગ્રથકર્તાએ પેાતાનુ નામ પણ જણાવી દીધુ અને ‘સુધારસ’ ગ્રંથના 'ઉત્સવ કેવા છે તેનુ દન પણ કરાવી દીધુ છે પ્રશમરસ-શાતરસ કેવા છે તેનુ વર્ણન પ્રવેગકમા થઈ ગયુ છે X X સસારની અસારતા જણાવવા સારુ લેખકશ્રીએ ઘણી અગત્યની હકીકતા કહી દીધી છે. તેમણે નાના—મેટા વૈભવ ખાતર ફસાવાની ના કડી, પરિવાર. ખાતર મૂઝાઈ જવા સામે * Page #162 -------------------------------------------------------------------------- ________________ પ શાંતમુધારણ ચેતવણી આપી, જીવનને અસ્થિર બતાવ્યુ, વિષયસુખ સાથેની દોસ્તી નિરર્થક ખતાવી, સસાર નાટક ક્ષણુભગુર્ખતાવ્યુ, જુવાનીના ૨૧ અલ્પકાલીન મતાન્યેા, ઘડપણુના ચાળા વર્ણવીને ખતાવ્યા, સુખની સીમા ખતાવી. સાથે રમનારા ગયા એમ બતાવ્યુ, સાસારિક ભાવેા ઇંદ્રજાળ જેવા અસ્થિર ખતાવ્યા અને દેવને સદાના ભૂખ્યા બતાવ્યા. છેવટે નિત્ય સુખ અનુભવવા ભલામણ કરી, આ પ્રત્યેક વાત નવીન છે, નવીન નજરે જોવા જેવી છે અને ખૂબ વિચારમા નાખી દે તેવી છે નીચેના ત્રણ દાખલાએ વિચારીએ – જુદી જુદી જગ્યાએ ચરી રાત્રી રહેવા માટે એક ઝાડ પર ૫ ખીએ સાજે એકઠા થાય છે તેવી રીતે કુરૂપ વૃક્ષમા આ જન્મમાં પ્રાણી એકઠા થાય છે. સર્વ પક્ષીએ સવાર થતા રસ્તે પડી જાય છે તેમ પ્રાણી આયુષ્ય પૂરુ થતા રસ્તે પડી જાય છે. આવે! અત્રેને મેળાપ છે સવાર ક્યારે પડશે એટલેા જ સવાલ છે. આ દૃષ્ટિએ સ`સાના મેળાને કદી વિચાર્યા છે ? સવારે જે ઘરમા મ ગળગીત ગવાતા હેાય અને નાસ્તા ચાપાણી ઊડતા હાય ત્યા ખપેારે પ્રાણપાક મુકાય છે અને સુખ ને આનને ખલે છાજીઆ ગવાય છે એવા અનેક દાખલા અનુભવ્યા છે પણ તેની અદરના રહસ્યને વિચાયુ છે ? જેને સવારે રાજ્યાભિષેક થાય તે જ દિવસે સાજ પડતા ચિંતામા પડતા અને એ જ ચિતામાથી એના ધુમાડા નીકળતા સાભળ્યા છે અને છતા આ જીવનને મેહ છૂટતા નથી અને સંસાર સાથે વળગવાનુ મન થાય છે એમા કયા મનેાભાવ વર્તે છે તેના કદી વિચાર કર્યો છે ? વિચાર કરે, સમજો, ખ્યાલ કરા–આપણે શેના ઉપર પડી મરીએ છીએ? કઈ જાતની સ્થિરતા સમજીને આખી રમત માડી બેઠા છીએ ? એ માડેલી રમત ક્યારે ખ ધ કરવી પડશે ? અધ થશે ત્યારે આપણને ભાન હશે કે પોઢી ગયા હશુ ? અને આ સર્વ શુ થાય છે ? કેમ થાય છે ? સમજુના લક્ષણ આ હાય નહિ, ચાક્કસ સમજ્યા વગર એ કામ કરે નહિ, દીર્ઘકાલીન લાભ જાણ્યા વગર એ પ્રવૃત્તિ કરે નહિ અને તારી તે આખી રમત ખોટી છે જેને તે ઘરનું ઘર ધાર્યું છે તે તારુ નથી જેને તે તારાં સખ ધી માન્યા છે, તે તારા નથી, જેને તે તાગં સગાં માન્યા છે તે સ્થાયી રહેવાના નથો અને જેની ખાતર તુ પાપ સેવે છે; પ્રાણ પાથરે છે; જીતુ થ્રુ કરી નાખું એમ ધારે છે તે તારા નથી તારુ શરીર પણ તારુ નથી તુ એને ગમે તેટલુ ષે તે પણ તે તારુ રહેવાનુ નથી અને તારી સાથે આવવાનુ પણ નથી આખી માજી તે વસ્તુસ્થિતિ સમજ્યા વગર માડી છે તુ પૈસા અને સ્વજન ખાતર અનેક અગવડા અને પાપા સેવે છે, પણુ તે તારી પાસે રહેવાના છે ? તારા રહેવાના છે? Page #163 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના પ૭ એમ ખાતરી મળી છે? મહાવિગ્રહ પછી ઘણાના એક ભવમાં ત્રણ ભવ થતા તે જેયા, ક ઈકના મગજ ખસી ગયા અને કઈકના શરીર ઘસાઈ ગયા–એ તે નજરે જોયુ અને છતા હજુ તુ આંખો બંધ રાખીને વૃકે જ જાય છે તે કેના ઉપર ? અને શાને માટે? તને વિષયોમાં મજા આવે છે? તુ તેનું સ્વરૂપ વિચારી જે. એમાં મજા જેવું કાઈ નથી એ તો વસ્તુઓના ઢગલા અને માયાના પૂતળા છે. એમાં તારા જેવો અને તે સુખનો ઇચ્છિક મજા માણે તે તારા ગૌરવને શેભતી વાત નથી. તુ એ પ્રશ્નને સાધારણે દુનિયાદારી નજરથી ન જે જરા ઊડે ઊતર. તારા જેવા ગૌરવશાળી આત્માને આ શોભતી વાત નથી. ક્યા હાથ નાખે છે? ક્યાં કાન માંડે છે ? ક્યા નજર દોડાવે છે ? એમાં શું સુખ છે? કેટલું છે? ક્યા સુધી ચાલશે? જો તને એ સુખ હમેશ માટે નહિ તે પણ ઘણો વખત ચાલે તેવું લાગતું હોય તો તે તેમાં મજા કરી લે, પણ વિષયના સુખ તો એક મિનિટ પણ ચાલે તેવા નથી ખાધું એટલે ખલાસ થયુ ' ગળા નીચે ઊતર્યું એટલે પછી તે દૂધપાક હોય કે ઘેસ હોય–સર્વ સરખુ જ છે અને તારા જેવો સમર્થ આત્મા આવા કીચડમાં પગ નાખે છે એ તને શોભતી વાત થાય છે ? . જે આવી અવ્યવસ્થિત સ્થિતિમાં ચાલ્યો જઈશ–આગળ વધીશ તો શરીર છૂટશે ત્યા સુધી આશા તો છુટવાની જ નથી અને આયુષ્ય પૂરુ થશે ત્યા સુધી પાપબુદ્ધિ જવાની નથી. ત્યારે શુ તુ આમ ને આમ ચલાવ્યે જ જઈશ? અને અતે ઘસડાઈ જવાની જ તારી ઇચ્છા છે? ક્ષણિક સુખ ખાતર તુ કેટલો ભોગ આપે છે તેને વિચાર કર. આ મનુષ્યભવ તને મહામુશ્કેલીઓ મળ્યો છે તેને અસ્થિર પગલિક પદાર્થો અને મનના માનેલા સ બ ધે ખાતર ગુમાવી દે એગ્ય ન ગણાય. કઈ સ્થાયી ચીજ મળે તે ખાતર–તે માટે પ્રયત્ન કરે ઘટે. પણ અત્યારે તું શું કરી રહ્યો છે? ત્યા તારા જીવનનુ જ ઠેકાણું નથી ત્યા તુ શેના ઉપર અને કેને માટે આ સર્વ રચના કરી રહ્યો છે ? અને આ સર્વને મૂકીને જવાનું છે એ વાત ચેકસ છે ગમે કે ન ગમે પણ મરવું તે પડશે જ, ત્યારે પછી આટલા ટૂંકા સમયમાં કોઈ એવું કરી લે કે જેથી આ સર્વ રખડપટ્ટીને છેડો આવી જાય - આખા જીવનની ચાવી સમજવાની જરૂર છે, સમજીને છૂટી જવાની જરૂર છે, નહિ તે આ ચકચૂહ એવો મડાણો છે કે એમાથી નીકળવાના પ્રયત્ન કરતા એમાં તુ વધારે વધારે અટવાઈશ. ખૂબ વિચાર કરી સાચા માર્ગ પકડી લઈશ તો જ તને આ ચક્કરમાથી બહાર નીકળી જવાને માર્ગ સાપડશે તેને માર્ગ એ જ છે કે એ ચક્કરને બરાબર ઓળખી જવું, એમા ઉપર ઉપરના નેહ, બેટા પ્રેમાલિ ગને, મોટે મોટેથી રુદન એ સર્વને ઓળખી જવું, વસ્તુઓ સાથેનો સ બ ધ બરાબર વિચારો અને શરીર પણ ક્યા સુધી કામ આપશે તેની કિમત કરી લેવી શરીરને બને તેટલો લાભ લે, પણ એની ખાતર મુદ્દાનો ભેગ આપો નહિ Page #164 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ આ સ સ ખ ધા, વસ્તુ અને શરીર અનિત્ય છે, ક્ષણસ્થાયી છે એ ભાવ ો મનમા જામી જાય તે આખી ગુચવણુના નિકાલ થઈ જાય તેમ છે. એને સમજવામાં મુશ્કેલી છે તેના કરતા પણ એની સાથે કામ લેતા એ વાત સતત લક્ષ્યમા રહેવી વધારે મુશ્કેલ છે, પણ એ રીતે જીવવામા આત્માનă છે અને સાથે અમર્યાદિત લહેર છે, એ ભાવને અતરથી વિચારી જોતા અનેક મુમુક્ષુઓને માર્ગ પ્રાપ્ત થઈ ગયા છે. ચિદાન દમયઆત્મસ્વરૂપની આખી કરાવનાર અને આત્માના શાશ્વત સુખને એના સાચા આકારમા ખતાવનાર આ અનિત્ય ભાવના વાર વાર વિચારવા-ભાવવા જેવી છે પુગળ સાથેના સખધ એવા તેા જકડાઈ ગયા છે કે એનાથી છૂટવાના પ્રયત્ન કરવાનુ એને સૂઝતુ નથી અને સૂઝે તે અમલમા આવતુ નથી પણ તે આ સર્વ સ↑ સ ખ ધ છૂટવાના છે, છેડવાના છે, ખસી જવાના છે, પરાધીનપણે થઈ ગયેલા ત્યાગની કિંમત નથી, સમજી વિવેક વાપરીને કરેલા ત્યાગની કિ મત છે એ ત્યાગ પ્રાપ્ત કરવા, એ જીવન જીવવા આતરવૃત્તિથી નિ ભપણે આત્મસાક્ષીએ પ્રયાસ કરે એને આ વિચારણા અમૃતરસના પાન (પીણા) સમાન છે એ પીણાના નશામા ચકચૂર થવા આત્માથી મુમુક્ષુ યત્ન કરે એવા ઉપાધ્યાય શ્રીમદ્ઘિનયવિજયજીના ઉપદેશ હૈ અ ૫૮ અનિત્યભાવનાના વિષય ‘જ્ઞાનાવ મા સુંદર રીતે ચર્ચ્યા છે. તેની બે ત્રણ પ્રસાદી જરૂર વિચારવા યાગ્ય છે શુભચ દ્ગાચા સ સાર–સમુદ્રના સર્વ સખધાને વિપત્તિના ઘર ખતાવી પછી કહે છે કે वस्तुजातमिदं मूढ ! प्रतिक्षणविनश्वरम् । जानन्नपि न जानासि ग्रह कोऽयमनौषधः ॥ તે તે સામાન્ય રીતે જખરા ચાખખા લગાવે છે કે-હે મૂઢ પ્રાણી ! ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુ પ્રતિક્ષણુ નાશ પામ્યા જ કરે છે, આ વાત જાણે છે છતા જાણે જાણતા જ નથી તને તે ઉપચાર ન થઈ શકે એવા (ઔષધ વિનાના) કયા ગ્રહ (વ્યાધિ) લાગુ પડયો છે? આ વાત તદ્દન સાચી છે આપણે જાણતા છતા પણ જાણુતા નથી. આપણુ જાણ્યુ કામનુ શુ ? વિનશ્વર જાણવા છતા સમધ, ધન અને વસ્તુને ચાટતા જઈએ એ જ્ઞાન શા કામનુ ? ખરેખર આપણા વ્યાધિ આકરા છે, વળગાડ ચીકણા છે અને એનુ એસડ નજરે પડતુ નથી એને દાખલેા આપતા તેઓ કહે છે કે वह्नि विशति शीतार्थ, जीवितार्थ पिवेद्विषम् । विपयेष्वपि य : सौख्यमन्वेपयति मुग्धधी ॥ · · જે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી વિષયમાથી સુખ મેળવવા ઇચ્છે છે તે ઠંડક મેળવવા માટે અગ્નિમા પેસે છે અને જીવવા માટે ઝેર પીએ છે' અગ્નિમાથી ઠંડક મળે ખરી ? અને ઝેર પીને જીવાય ખરું ? છતા આપણે માહઘેલા ખરાખર તે પ્રમાણે જ આચરીએ છીએ. Page #165 -------------------------------------------------------------------------- ________________ અંનત્યભાવને તેઓશ્રી આખા અનિત્યભાવનાના વિષયને ઉપસંહાર કરતાં માલિનીવૃત્તમાં સુંદર ભાવ પ્રકાશિત કરે છે गगननगरकल्पं सड्गम वल्लभानाम्, जलदपटलतुल्यं यौवनं वा धन वा। सुजनसुतशरीरादीनि विद्युच्चलानि, क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥ “સ્ત્રીઓને સ બ ધ આકાશનગર (કલ્પિત) જે છે, યૌવન અને ધન વાદળાના રંગ જેવા છે, સગાં, છોકરા અને શરીર વીજળી જેવા ચચળ છે અને ટૂંકામાં કહીએ તે આ આખી દુનિયાની સર્વ ચીજો અને ભાવે ક્ષણિક છે” આવો તત્ત્વગવેષકનો મત છે આપણે ખરી નજરે જોઈએ તો આપણને એ જ આકારમાં સર્વ સ બ છે અને વસ્તુઓ દેખાય છે વાત એ છે કે આ પ્રાણીને આખ આડા કાન કરવા છે અને કાઈ જણાઈ જાય તો જાણે પિતનો વારો આવશે ત્યારે ગોટે ચાલ્યા જશે એમ એ મનડાને મનાવી લે છે અને જ્યારે હાથ નીચા પડે છે અને શરીર અશક્ત બને છે ત્યારે એનો ઉપાય રહેતો નથી. પછી એ “વિલ” કરીને આવતા ભવ માટે નાણાના રેકાણ કરવા મ ડી જાય છે, એમાં પણ એને ધન પર પ્રબળ મોહ છે. એનું ચાલે અને આવતા ભવમા રૂપીઆના ચાર આના રેકડા મળે તેમ હોય તો છોકરાને ૨ખડાવીને એવી ચિઠ્ઠી પોતાની સાથે લેતે જાય, પણ તેવો ઉપાય ન હોવાથી નાણાનું રોકાણ આશાએ કરે છે અને આ આશા એ જ એનો નાશ કરનારી ચીજ છે. છેવટે આ સર્વ છોડવાનું જ છે, ગમે કે ન ગમે પણ અતે સર્વ પારકું છે અને તેટલા માટે વિલથી આપેલા ધનની ખબર છાપામાં આવે છે ત્યા મથાળે લખેલુ હોય છે કે other people's money “પારકાના પિસા.” આ વાત ન ગમે તેવી છે, પણ ખરી છે. દલપતરામ ગાઈ ગયા છે કે – માખીઓએ મધ કીધુ, ન ખાધું ન દાન દીધું; લૂંટનારે લૂ ટી લીધુ રે ' ઓ જીવ જોને. ? , આ વાત ખૂબ વિચારવા જેવી છે એટલા માટે આ પ્રાણીને કહે છે કે જેની ખાતર તુ મૂઝાય છે – ફિકર-ચિતા કરે છે તે સર્વ ફેકટ છે વસ્તુ કે સ બ ધ અલ્પ કાળના છે અને તારી મૂઝવણ અસ્થાને છે. આ રીતે સસારના સર્વ સ બ છે અને પદાર્થોની અનિત્યતા વાર વાર વિચારવી. એમાં ઊંડા ઊતરવું અને વસ્તુના અને આત્માના પર્યાય બરાબર ઓળખી તેની સાથે તેને યોગ્ય કામ લેવું જેથી અત્યારે મૂઢમા ગણતરી થયેલી છે તે ફરી જઈ સમજુમા ગણાવાની તક મળે અને સાચી સમજણ–વિવેકને યોગ્ય સ્થાન મળે. અત્યારની દેડાડ, તાલાવેલી, ધમાલ અને લમણાઝી ક સર્વ બેટી છે, થોડા વખત માટેની છે અને પરિણામે મેટી આપત્તિ વધારે તેવી છે, માટે ખોટે મૂ ઝા નહિ, બે ફસા નહિ અને ખેટાની ખાતર રખડ નહિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ સર્વને અનિત્ય કહેવામાં એક વાત ખ્યાલમાં રાખવાની છે. આત્મા પોતે નિત્ય છે તે તેના ગુણની દષ્ટિએ, પણ એના પર્યાયે સર્વ પલટાયા જ કરે છે. આપણે જે શરીર જોઈએ છીએ તે તેના પર્યાય છે તેવી જ રીતે સર્વ ચીજોના પરમાણુઓ નિત્ય છે પણ એના અાકાર, એના ૭ ધના રૂપો પલટાયા કરે છે અને તે નજરે સર્વ વસ્તુઓ અનિત્ય છે આપણે શરીર અને વસ્તુઓ, ભાવો અને આવિષ્કારો સાથે સબંધ છે, તેની વિચારણા કરીએ છીએ અને તેમા જ મૂઝાઈ જઈએ છીએ, એ વાત ધ્યાનમાં રાખવાની છે પણ આ વાત કરતા ગભરાઈ જવાનું નથી, અનિત્યતા જાણે રડી પડવાનું નથી, અસ્થિરતા વિચારી ગાડા ઘેલા થઈ જવાનું નથી ક્ષણભંગુરતા સમજી આપઘાત કરવાને નથી, પણ એને વિચાર કરી એમાથી નિત્યથાયીભાવ સાપડે એવો માર્ગ શોધવાનો છે. એ માર્ગ શોધકને મળે છે ભાવનાનું કાર્ય તે વસ્તુસ્વરૂપે પ્રગટ કરવાનું છે, એ થયું એટલે એને પ્રદેશ પૂરો થાય છે પ્રગતિ માટે વસ્તુનું બરાબર ઓળખાણ કરવું એ જરૂરી છે. ગ્રંથકર્તાએ ઉપદઘાતમાં જણાવ્યું છે તેમ ભાવના વગર શાંતસુધારસ જામતો નથી અને એ રસ વગર જરા પણ સુખ નથી આ સર્વ હકીક્ત ધ્યાનમાં રાખી ખૂબ વિચાર કરે, સારી રીતે ઊંડા ઊતરે અને પ્રયાસ કરી સાચા સુખને સાદો માર્ગ પકડી લે. ચિદાનંદજી મહારાજે જ ગ–કાફી રાગમાં આ વાત બહુ અસરકારક રીતે બતાવી છેતેઓ કહે છે કે – જુઠી જુઠી જગતકી માથા, જિને જાણું ભેદ તીને પાયા જૂઠી તન ધન જેવા મુખ જેતા, સહુ જાણ અથિ સુખ તેતા; નર જિમ બાદલકી છાયા, જૂઠી જૂઠી જગતની માયા. ૧ જીને અનિત્ય ભાવ ચિત્ત આયા, લખ ગલિત વૃષભકી કાયા; બૂઝે કરકંડ રાયા, જૂઠી જૂઠી જગતકી માયા. ૨ ઈમ ચિદાનંદ મનમાંહી, કછુ કરીએ મમતા નાંહી; સદ્દગુરુએ ભેદ લખાયા જૂઠી જૂઠી જગતની માયા, ૩ અર્થ સ્પષ્ટ છે એમાં કરકડુ રાજાની વાત કરી છે તે મજાની છે એ પ્રત્યેકબુદ્ધ થયા જેઓ કઈ વસ્તુ જોઈને બોધ પામી જાય છે તેને “પ્રત્યેકબુદ્ધી કહે છે એક વૃષભ-અળદ જુવાન હતો ત્યારે આખા શહેરમાં ફરતો, હાલતો અને કઈકને પાડી દેતે આખા શહેરમાં એનો ત્રાસ હતો થોડા વર્ષ પછી એ ઘરડો થયો, દુર્બળ થયો, એના શરીર પર માખીઓ બણબણવા લાગી, એ ચાલતા લથડવા લાગ્યા અને એનો મદ દૂર નાસી ગયો એવા પ્રબળ ગોધાની આ દશા જોઈ કરકંડુ રાજાને શરીરની અસ્થિરતા, યુવાનીની છોળ અને મદની ભ્રામકતાનું ભાન થયું અને અનિત્ય પદાર્થ પરનો રાગ ચાલ્યો જતા રાજપાટ છેડી એણે અતરાત્માને શોધવા માર્ગ લીધે આ જુવાનીને જેવો ચટકો છે એવી જ અસ્થિરતા સાસારિક સવ પદાર્થો, સબ છે અને ભાવોની છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવની , સનત્કુમાર ચકવર્તીને શરીરસૌ દર્ય પર ખૂબ મોહ હતો, પણ જોતજોતામાં એ શરીર વિષમય થઈ ગયુ. મેટા ચકવર્તીઓ પણ ગયા અને કાકિણીરત્નથી ઋષભકૂટપર લખેલાં. નામે પણ અતે ભૂસાઈ ગયા તો પછી આપણો તે શા ગજા 1 અને આવી તદ્દન ઉપેક્ષણીય વસ્તુ ખાતર જીવતર બગાડવુ અને પિતાનો આખો વિકાસક્રમ ઉથલાવી નાખવો એ મહામુશ્કેલીમાં મળેલા મનુષ્યભવને ફેકી દેવા જેવું છે. સ્થળવાદમાં મસ્ત થયેલા આ યુગમાં અનિત્યતાની વાતો ઘણાને ગમશે નહિ એ ખરું છે, પણ વાત એ છે કે જેને જાણવું જ નથી તેને તો સર્વ સરખુ જ છે. બાકી સમજ્યા વગર અત્યારે જે મહાર અને મોટી ઉથલપાથલ થઈ રહી છે તેમાં સાધારણ વ્યવહારકુશળ બુદ્ધિને પણ સ્થાન નથી. જાણવા છતા ઘણું જાણતા નથી અને જાણનારા અનુસરતા નથી– તેથી સાચી વાત બદલાય નહિ. એક તાજા સિવિલિયનને પૂછ્યું કે-હવે શું કરશે ? નોકરી પછી? અમલદારી પછી? પ્યુટી કલેકટરી. પછી? આસિસ્ટન્ટ કલેકટરી પછી ૨ કલેકટરી, પછી ? બેરી છોકરા વગેરે. પછી ૨ કમિશનર પછી? એકઝીક્યુટિવ કાઉ સિલના મેમ્બર. પછી? હવે જવાબ આપતા તેનું તદ્દત આવી રહ્યું હતું ? જવાબમાં બોલ્યા“પછી પછી શું કરો છો? પછી પેન્શન લેશુ ? પછી ? ( હવે તે તદ્દન નરવસ થઈ ગયા ) પછી શુ ? પછી મરશું ! આમ બોલતા બોલાઈ તે ગયુ, પણ પછી માટી મૂઝાયો એને મનમાં થયું કે ત્યારે શુ આ સર્વની આખરે અંતે મરવાનુ તે ખરુ જ! ! આ વાત તમને નરમ પાડવા માટે કરવાની નથી, મૂઝવવા માટે શોધી કાઢેલી નથી, નવા યુગને ન ગમે તેવું કહેવા શોધી કાઢી નથી વસ્તુસ્થિતિ આ જ છે અને પૂર્ણદિવ્ય જ્ઞાન, અનુભવ અને વ્યવહારમાં કુશળ માણસોએ જોઈ તેવી અને તેવા આકારમાં કહી છે મૂકી જવાની અને ત્યાગ કરવાની વાત ન ગમે તે બનવાજોગ છે પણ તે ખાતર વસ્તુસત્ય ગોપવવું અશક્ય છે આ સંસાર સાથે, ધન સાથે, પુત્રાદિ સાથે કામ લેવામાં ઉડી વિચારણા ન કરી હોય તે આવો વિચાર સ્વાભાવિક છે પણ તે ઉપરટપકેનો હોઈ કાર્યસાધક નથી આપણે કઈ પૂર્વકાળના સારા કે ખરાબ પ્રાણીને કે જૂના મકાનોને ઊભેલા જોતા નથી તે જ તેને પુરાવો છે. આપણે જીવનકલહ મૂર્ખતાભરેલો છે, આપણી સબંઘની ગણતરી તદ્દન ખોટી છે અને આપણી આખી રમત ખોટા પાયા ઉપર રચાયેલી છે કે ક્ય પછી જે વિચારો આવે તેમાં જેટલી વ્યવસ્થિતતા હોય તેથી વધારે સ્પષ્ટતા આપણી જાળબદ્ધ સ્થિતિની અવસ્થામાં નથી દારૂ પીનારાના મત કેવા? અને તેની કિમત કેટલી ? બે દારૂડીઆ તાળી દઈ ગપ્પા મારે અને એકબીજાની ટાપસી પૂરે તેવી આપણી વાતો છે સર્વ અનિત્ય છે એ દેખાય તેવી વાત છે જેવું હોય તે જોઈ શકે છે અને ન જેવું હોય તે ઘેનમાં પડી રહી શકે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારર્સ ભાવનામાં પુનરાવર્તન થાય તે ગભરાવાનું નથી. અનિત્યતાની વાર્તા સંસારભાવનામાં પણ આવે, એકત્વ બતાવતા સ સાર જેવો જ પડે ઉપદેશના 2 થમાં પુનરાવર્તન દોષ નથી. અતિશય ઉપયોગી છે અને અનિવાર્ય પ્રગતિવાળી પદ્ધતિ છે. વાત કહેવાની એક જ છે કે લેખન ચા લેખકના ગુણદોષ જેવાને બદલે વસ્તુસ્વરૂપ વિચારવુ. નિત્ય વસ્તુ જે જણાય તેને જ નિત્ય માનવી અને અનિત્યની ખાતર ઉપાધિમાં પડી પરિણામ વગરના રાગ–કે કરી પિતાને વિકાસમાગ બગાડી ન નાખો લક્ષ્મી ચ ચળ, યૌવન ચચળ, આદશે તદ્દન રધૂળ, દાનત ગડપ કરવાની અને પછી છૂટવાની વાતો કરવી એ ચાલે તેમ નથી. હેતુ અને પરિણામ સમજીને જીવન જીવનારને ન ઘટે તેવી રીતે આખી ચકરાવામા નાખે તેવી રમત માંડીને બેઠે છે અને પછી એમાથી છૂટવાની આશા રાખે છે તે કેમ બનશે? જરા વિચાર. પ્રશમરસને ઓળખ, પ્રશમરસના પાનને પિછાન, એ પાનની નવીનતા સમજે અને અનિત્યનો ત્યાગ કરી તોરામાં આવ તારાને ઓળખ અને સચ્ચિદાનંદમય – તારા અસલ મૂળ સ્વરૂપે તારામાં વિલય પામી જ જગતને ચકરાવે ચઢો તો પછી “મૂઢ” જેવા વિશેષણે સાભળવા પડશે તારુ તારી પાસે જ છે, બાકીનું ક્ષણવિનાશી છે – અ તે મૂકી જવાનું છે અને an I તે સામસુમનન્ત વિવારે એનો પિતાથી સ્વત ત્યાગ કરવામાં આવશે તો તે અનત સુખ આપે તેમ છે, છોડવા પડશે (પરાણે) ત્યારે ભારે કચવાટ–અકળાટ-બેટ થશે, પરસેવાની ઝરીઓ વળી જશે, મગજ પર લોહી ચઢી જશે અને છતા એક થપ્પડ લાગતા મુઠ્ઠી છૂટી જશે. નિત્યાનિત્યભાવ ખૂબ વિચારી પ્રશમરસના પાનમાં લયલીન થા અને અત્યારની અર્થહીન, આદર્શવિહીન, પરિણામશૂન્ય સ્થળ ભાવનાઓ (Ideals)ને બાજુએ કરી તારા સ્વત્વને સમજ, સમજીને પિછાન અને પિછાનીને તન્મય બર્ની જ इति अनित्यभावना Page #169 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના ઉ. સકળચંદજીત અનિત્યભાવના (રાગ સામગ્રી) મૂ ઝ માં મૂઝ મા મેહમાં મૂ ઝ મા, શબ્દ વર ૩૫ સ ગધ દેખી, અથિર તે, અથિ તુ, અથિર તનુજીવિત, સમજ મન ગગન હરિચાપ પેખી મૂઝ મા ૦ ૧ લછી સરિયગતિપરે એક ઘર નહિ રહે, દેખતા જાય પ્રભુ જીવ લેતી, અથિર સવિ વસ્તુને કાજ મૂટ કરે, જીવડો પાપની કોડી તી મૂઝ મા ૦ ૨ ઉપૂની વસ્તુ સવિ કારિણી નવિ રહે, જ્ઞાનનું ધ્યાનમાં જે વિચારી, ભાવ ઉત્તમ રહ્યા અધમ સબ ઉર્યા, સહરે કાળ નિ રાતિ ચારી મૂછ મા ૦ ૩ દેખ કલિ કૃત સર્વ જગને ભખે, સ હરી ભૂપ નર કોટિ કોટિ, અથિર સસારને શિરપણે જે ગણે, જાણ તસ મૂઢની બુદ્ધિ ખોટી મૂઝ માં ૦ ૪ રાચ મમ રાજની ઋદ્ધિશું પરિવર્યો, અને સબ ઋદ્ધિ વિસરાળ હશે, ઋદ્ધિ સાથે કવિ વસ્તુ મૂકી જતે, દિવસ દો તીન પશ્વિાર રોશે મૂઝ મા ૦ ૫ કુસુમપરે યૌવન જળબિ દુજીવિત, ચચલ નરસુખ દેવભેગે, અવધ મન સ્થલી કવિ વિધાધરા, કલિયુગે તેહને પણ વિયોગ મૂઝ મા છે ૬ ધન્ય અનિકાસુત ભાવના ભાવ, કેવળ સુનદીમાહી લીધો, ભાવના સુલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર ૩ મૂઝ માં ૦ ૭ ૧. આકાશમાં રહેલ ધનુષ્ય ૨ સરિતા-નદીની ગતિની જેમ ૩ ગગા નદી ઊતરતા Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું પરિચય અશરણભાવના शार्दूलविक्रीडितम् ये पट्खण्डमहीनतरसा निर्जित्य वभ्राजिरे, ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः । । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमाना हठादत्राणाः शरणाय हा दश दिशः प्रेक्षन्त दीनाननाः ॥क १ ॥ ॥ ख २ ॥ स्वागतावृत्तम् तावदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवगाली । यावदक्षमकृतान्तकटाक्ष-नेक्षितो विशरणो नरकीटः शिखरिणी प्रतापैापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्यो द्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । प्रवृत्तं तद्रव्यग्रहणविपये वान्धवजनैर्जने कीनागेन प्रसभमुपनीते निजवशम् ॥ग ३॥ क १ पटवट- 43थी अहीन-सा नन्डि, भूम तरस-4 मया शरी२शति स्वर्गभुज -देवताया, vो भुजोर्जितमदा-हायना, ममी माणा मेदुग-प्रेमी मेदु -सहे. ता ता रदन - हाती पडे हठात्-नेरथी प्रेक्षन्त-दुम्मे छ । ख २ मद -माथे नति, ग, "मण, ३५, मैश्वर्य, विधा, त५ अनेसास - मेनु मलिभान माली-सयुक्त, वा गौरव-मस्ति, मा गाली-वाणी नरकीट-मनुष्य३५ ४।। विशरणो-शए पानी, घी करता ग३ व्यापन-विनर, मास ५ गयेतु उदित-वधता ता धैर्य-चित्तनी स्थिरता श्लथित-मता ५५ नरम पोहाय मे कीनाश-यभरा1-प्रसमम्-लेयी, मूग छेदी पतिमा सतिसप्तभाना प्रयोग छ । Page #171 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના ૬પ (૧) પિતાના અસાધારણ બળથી જેઓ છ ખડ પૃથ્વીને નિતીને હાલતા હતા-શોભતા હતા, જેઓ સ્વર્ગ(ના આનદ)નો ઉપભોગ કરનારા હતા, જેઓ પોતાના હાથના જેરથી થયેલા મદને સારી રીતે અવકાશ આપતા હતા, જેઓ આન દ–લહરીના વિલાસની મજામાં–પ્રેમની છોળોમાં રમતા હતા, તેવાઓને પણ જ્યારે મહાફૂર જમરાજા પિતાના દાતથી દળી નાખે છે – સપ્ત રીતે એને કૂટો કરી મૂકે છે ત્યારે તેઓ કોઈના આશરા વગરના અને રાકડા મુખવાળા થઈને શરણને માટે દશે દિશાએ ચકળવકળ જોયા કરે છે. (ઘર)માથે ધણીધોરી વગરનો આ મનુષ્યરૂપ કીડા, કેઈને ન સહન કરનાર જમરાજની વાકી આખેની નજર તળે જ્યાં સુધી આવતા નથી ત્યા સુધી જ તે અભિમાનના ભ્રમમાં ચાલે છે અને ત્યાં સુધી જ તે ગુણના ગૌરવમાં મહાલતે દેખાય છે (૩) મરણ (જમદેવ) જેવો આ પ્રાણીને પિતાના પાકા સપાટામાં લે છે કે તે જ વખતે એ પ્રાણીને પ્રભાવ ચારે તરફથી નાશ પામી જતો જાય છે, તે સર્વ ખલાસ થઈ જાય છે, એનું વધતું જતુ તેજ સર્વથા ગળી જાય છે, એના ચિત્તની રિથરતા અને ઉદ્યોગે પસાર થઈ જાય છે, એનુ સારી રીતે પિધેલું શરીર શીર્ણ વિશીર્ણ થઈ જાય છે અને તેના સગાવહાલાઓ એનુ ધન પિતાના ઘરભેગુ કરવાની બાબતમાં પ્રવૃત્ત થઈ જાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक ( अशरणभावना ) स्वजनजनो वहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ॥ विनय ! विधीयतां रे, श्रीजिनधर्मः शरणम् । अनुसन्धीयतां रे, शुचितरचरणस्मरणम् तुरगरथेभनरावृतिकलितं दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं, मैनिक व लघुमीनम् प्रविशति वज्रमये यदि सदने, तृणमय घटयति वदने । तदपि न मुञ्चति हतसमवती', निर्दयपौरुपनती विद्यामन्त्रमहौषधिसेवा, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् वपुपि चिरं निरुणद्धि समीरं पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जीर्यति जरसा सृजतीमसितशिरोरुद्द ललितं मनुजशिरः सितपलितम् । को विदधानां भूवनमरसं, प्रभवति रोद्धुं जरसम् उद्यत उग्ररुजा जनकायः, कः स्यात्तत्र सहायः । एकोऽनुभवति विधुरुपरागं, विभजति कोऽपि न भागम् शरणमेकमनुसर चतुर, परिहर ममतासङ्गम् । विनय ! रचय शिवसौख्यनिधानं शान्तनुधारसपानम् ॥ १ ॥ ' ॥ वि० ॥ २ ॥ - ॥ वि० ॥ ३ ॥ ॥ वि० ॥ ४ ॥ ॥ वि० ॥ ५ ॥ ॥ वि० ॥ ६ ॥ ॥ वि० ॥ ७ ॥ ॥ वि० ॥ ८ ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકને અર્થ :–અશરણભાવના ૧. પોતાના સગાસંબધી જને અનેક પ્રકારે હિતની વાંછા કરે અને પ્રેમના રસમાં (તેને) તરબોળ કરી નાખે અને સુખ આપનાર પણ થાય, જ્યારે મરણદશાને વશ પ્રાણી પડી જાય છે ત્યારે કેઈ પણ તેનું રક્ષણ કરતું નથી, કરી શતું નથી એટલા માટે હે મુમુક્ષુ ! વિનય! તુ જિનધર્મનું શરણ કરી લે અને મહાપવિત્ર ચરણયુગળના સ્મરણ સાથે તારુ અનુસધાન કર. * ૨. મોટા મહારોંજાધિરાજ જે ચારે બાજુએ ઘોડા, રથ, હાથી અને મનુષ્યથી વીંટાયેલા હોય અને જેની પાસે ન રોકી શકાય તેવું લશ્કર હોય અથવા જેનુ પિતાનું બળ સામે પડી ન શકાય તેવું (દુધર્ષ) હોય તેવાને પણ જાણે તે તદ્દન રાકડે (નમી પડેલો કેદી) હોય તેમ – જેવી રીતે કલકલ નામનું પક્ષી અથવા મેનિક-મોટું માધુ નાના માછલાને પકડી લે છે તેવી રીતે જમરાજા ઉપાડી જાય છે ! ૩. (પ્રાણી) વાના બનાવેલા ઘરમાં પેસી જાય અથવા તે (પિતાના) મહામાં તરણુ ધારણ કરે, પણ દયા વગરને પુરુષાતનમાં નાચી રહેલા અને તિરસ્કાર કરવા ગ્ય સર્વને સરીખડા (એકસરખા) ગણનાર (એ યમદેવ કેઈને) છોડતો નથી. ૪. વિદ્યા, મિત્ર કે મહા ઔષધિઓથી દેવતાઓને વશ કરવાની વાત બનાવે કે બળવૃદ્ધિ કરે તેવા ગમે તેવા ભારે રસાયણનું સેવન કરે તો પણ મરણ છોડતુ નથી. ૫ લાખા વખત સુધી શરીરમાં પવનને થોભાવી રાખે કે દરિયાપાર કેઈ કાઠા પર જઈને પડાવ નાખે કે દોડાદોડ કરીને પર્વતના શિખર ઉપર ચઢી જાય–તો પણ એ ઘડપણ (જરાથી જીર્ણ થઈ જાય છે. ૬. જે જરા (ઘડપણ) કાળા વાળથી સુંદર લાગતા મનુષ્યના માથાને સફેત બાલ (પળીઆ, વાળું બનાવી દે છે તે જરા શરીરને તદ્દન રસકસ વગરનું બનાવી દે છે, તેના તે કાર્યમાં (તેને તેમ કરતી) અટકાવવાને કણ શક્તિવાન થાય ? ૭. મનુષ્યનું શરીર જ્યારે જેસથી આગળ વધતા આકરા વ્યાધિઓવાળુ થાય છે ત્યારે તેને સહાય કરનાર કેશું થાય છે? જુઓ ! એકલો ચ દ્રમાં ગ્રહણની પીડાને અનુભવે છે તે વખતે કે તેના દુખમાં ભાગ પડાવતુ નથી ૮. ચાર અ ગવાળા ધર્મનું શરણ તુ સ્વીકારી લે, મમતાની સોબત છોડી દે અને શિવ (મોક્ષ)સુખના ભડારતુલ્ય આ શાતસુધારસના પાનને હે વિનય ! તુ કર. (તેનું પાન કરજો તુ પી. ) એટલા માટે છે મુમુક્ષુ ! વિનય ! તું જિનધર્મનુ શરણ કરી લે અને મહાપવિત્રચરણના મરણ સાથે તારુ આમાનુસ ધોન કર, આ ગેય અષ્ટક અનેક સુંદર રીતે ગવાય છે. મોહન મુજરો લેજો રાજ, તુમસેવામા રહે,' એ લય આ પવને અનુરૂપ ગોઠવાય તેવો છે દરેક ગાથાની આખરે વિનય વાળી બને પક્તિ ફરી ફરી વાર બોલવાની છે એ ટેક છે Page #174 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ નોટ૧ વષમા માતાપિતા, પુત્ર-પુત્રી, સ્ત્રી, ભાઈ–બહેન વગેરે સગાઓનો સમાવેશ થાય છે સન્ત-સુખ આપનાર, સુખદ વર–પગ અથવા ચારિત્ર ૨ પ્રાકૃતિ–વી ટળાઈને રહેવું તે ત્રિત-સહિત ત્ર–બળ અથવા લકર અતિ Irresistible સૈનિક Gull, દરિયાકાઠે ઊડતા ધેાળા પક્ષી જમીન નજીક આવે ત્યારે એ ધોળા પક્ષીઓ દરિયા પર દેખાય છે એનો ખોરાક માછલા છે રતિ-ઉપાડીને લઈ જાય છે, છોડાવીને ખેચી જાય છે ૩ –ધર એનો અર્થ પેટી-પટારે પણ થાય પદ્યતિ–લે, ગ્રહણ કરે ઇતરવત (સારા-નરસા સર્વને સરખા ગણનાર, પણ એના ખરાબ અર્થમા એટલે નાના-મોટાનો ભેદ ન રાખનાર, ગમે તેને ખાઈ જવા એ જ વૃત્તિવાળે એ દુષ્ટ સમાનતા છે નિર્ણય નર્તી–આ યમનું વિશેષણ છે દયા વગરના પુરુષાર્થમા નાચ–ગેલ-રમત કરનાર વિચા–વિદ્યાદેવીઓ સોળ છે, મોટી શાતિમા તેમના નામે આવે છે મ= મળે, જેના ઉચ્ચારથી દેવતા પ્રાચીન કાળમાં હાજર થતા હતા મëષધિ મોટી મોટી ખાસ દવાઓ, હિરણ્યગર્ભ વગેરે ઉગ કરે વીતવા એ સેવાનું વિશેષણ છે દેવતાઓને વશ કરે તેવી (મેવા) રસાયન પારે, પ્રવાલ, અભ્રક વગેરે રસઔષધિઓ ગજલ, સોનુ, મેતી મારેલા એ સર્વ રસાયણ કહેવાય છે. આયુર્વેદ જાણનાર એને બનાવવાની અને ખાવાની વિધિ જાણે છે સ રળ (બળને) વધારો, સગ્રહ કરવો તે પ નિઢિ ચભાવે, રોકે, રોધ કરે ત્તતિ જાય પૂર દૂરના તરસી શીધ્રપણે, In haste. ૬ સંવત બનાવતી, કરસન્ન વિનોપણ છે સિત-ધોળા નહિ – કાળા કરારહ વાળ, બાલ, મવાળા સિત સફેદ વરિત પળિયાવાળુ મૂઘન શરીર માસ રમકસ-પુષ્ટિ વગરનું ૭ સત વધતા જતા, વ્યાપતા ૩ ભય કર વ્યાધિવાળી વધુ ચ પીડા (ગ્રસનની). ૮ તુરા ચાર અંગવાળુ, ચાર પ્રકારનું એ ચાર અગો પર વિવેચન પરિચયમાં થશે તે જોવું નિધન સુખનો ભડાર, સુખની ખાણ ય બનાવ, કર Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિચય અશરણભાવના ( ૧) આ પ્રાણીને કોઈના ઉપર આધાર રાખવો ઉચિત નથી, એને વસ્તુત કોઈને આધાર છે પણ નહી. એને આ વિશાળ ભવસમુદ્રમાં પિતાના બળ ઉપર જ ખૂઝવાનું છે. આ પ્રાણ નાની–મોટી બાબતમાં પારકા સામે જુએ છે અને એમ કરતા એને મનમાં આશા રહે છે કે ક્યાંકથી ટેકે મળશે આ પારકી આશા હમેશા નિરાશ કરનારી છે. એનું છે તે એની સાથે જ છે–એની પાસે જ છે એ અત્ર બતાવવાનું છે પારકાની આશા તદ્દન ખોટી છે, મૃગતૃષ્ણ છે, હવાના બાચકા છે. એ કેવી રીતે છે? – તે આપણે પ્રથમ ગ્રંથકર્તાની સાથે જોઈએ આ દુનિયામાં અનેક પ્રકારના પ્રાણીઓ છે કેઈ સુખી છે, કઈ દુખી છે, કોઈ સારા સગોમા વધતા જ જાય છે, કઈ ગમે તેવા કુશળ હેય પણ સગને તાબે થઈ દરેક બાબતમાં પાછા પડે છે આવા અનેક દ્રઢો ગણી શકાય. એ સર્વને એક દિવસ મરવુ તે જરૂર છે. બીજી સર્વ વાતો અચકકસ છે. ધન મળે યા ન મળે, કરા થાય કે ન પણ થાય, માન-આબરૂ–પ્રતિષ્ઠા જામે કે ન પણ જામે, પણ મરવું એ તો ચોક્કસ વાત છે કેઈ મરવાથી બ હોય એવું જાણવામાં નથી, નામ તેનો નાશ જરૂર થાય છે. એમાં કઈ ડરવાનું નથી પણ એ વસ્તુસ્થિતિ છે એના પર ધ્યાન આપીએ. બુદ્ધ ભગવાન પાસે ઘરડી શી એકના એક છોકરાને શબને લઈ આવી તેને જીવતે કરવા માગણી કરવા લાગી, ત્યારે બુદ્ધદેવે એને એવા મનુષ્યના ઘરમાથી પાણીને લેટો ભી લાવવા કહ્યું કે જેના ઘરમાં કોઈ મરણ થયુ ન હોય સગર ચકવતીના સાઠ હજાર પુત્રના મરણની વાત ઈ કહી ત્યારે જેના ઘરમાં કઈ મરણ ન થયુ હોય તેના ચૂલાની રાખ મગાવી હતી, પણ એવું એક પણ ઘર ન નીકળ્યું-એ શું બતાવે છે? ત્યારે મરવું જરૂર છે એમ જાણ્યા પછી એને અને પ્રાણી કેવી રીતે વર્તે છે અને એ આવીનું ઊભું રહે છે ત્યારે એની શી દશા થાય છે એને જરા અભ્યાસ કરીએ જે પ્રાણીઓ અહીં કોઈ જાતનો આનદ ન ભોગવી શકતા હોય તેમને પણ મરવું ગમતું નથી વ્યાધિગ્રસ્ત, દીન, દુખી, અનાથ કે ભિખારી પણ ગમે તેમ કરીને જીવવા માગે છે એમને ક્યાં સુખ ખાતર જીવવુ ગમતુ હશે તે એક આકરે કેયડે છે પણ તેને મરવું ગમતું નથી એ ચોક્કસ વાત છે આખા શરીરમાં માત્ર હાડકાં રહ્યા હોય, કે પાણી આપે તો પીએ તેટલી અશક્તિ હોચ, ખાટલામાંથી નીચે પગ પણ મુકાતા ન હોય અને શરીરમાંથી દુર્ગધ છૂટતી હોય પણ Page #176 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ મરવું ગમતું નથી, મરવાનું નામ પણ ગમતું નથી અને મરવાની ઈચ્છા પણ થતી નથી. આવા છેલ્લી પાયરીને દાખલાઓને પણ હાલમાં એક બાજુએ રાખીએ પણ મેટા ચકવતી હોય, છ ખંડ પૃથ્વીના ધણી હોય, જેની ચાલે ધરા ધ્રુજતી હોય, જેને ડાળે પર્વત ડોલતો હોય, જેના હકારાએ ગાત્ર ગળી જતા હોય, જેના બળ આગળ મોટા બડેજાવના માન ગળી જતા હોય અને જેની જય હાલતા-ચાલતા પિોકારાતી હોય તેવાઓની નજીક જ્યારે મરણ આવે છે ત્યારે શી દશા થાય છે તેને કદી ખ્યાલ કે અનુભવ કર્યો છે ? એ વાત નજરે જોયા વગર બરાબર ગ્રાહ્યમાં આવે તેવી નથી ખ ડ પૃથ્વી સાધનાર મોટા ચક્રવર્તીઓ પણ જ્યારે મરવા પડે છે ત્યારે ટાંટિઆ (પગ) ઘસે છે, એયય કરી મૂકે છે, દવાદારૂ માટે મેટા રાજવૈદ્યોને બોલાવે છે અને ગમે તેમ કરીને જીવવા માટે પ્રયત્ન કરે છે. મોટા ચક્રવતી મરવા પડે ત્યારે કેવી દંડાદેડ થતી હશે તે ક૯૫વું મુશ્કેલ નથી સાધારણ શેડીઓ માદ પડે તે મટી ફીવાળા ડોકટરે બોલાવવામાં આવે, છેલ્લી ઘડી સુધી ઓકિસજનની બેરલ (સીલબ ધ કરેલી લોઢાની પેટીઓ) તેના મુખમાં નળી વાટે ઠલવાય, અનેક પ્રકારના નાડી–પ્રવાહો (Injections) અપાય, હિરણ્યગર્ભ જેવી કે મૃત્યુંજય જેવી દવાઓ અપાય, તો મેટા ચક્રવતી માટે શું શું ન થાય ! ! પણ એ વખતે એને જરા પણ શુદ્ધિ ( Consciousness) હોય તો તેના મનમાં શું ચાલતુ હેશે એનો ખ્યાલ આવે. અરે ! એ તો માથા પછાડે, ઊંચે-નીચે થઈ જાય, પગ પર પડ્યો પડ્યો ચીસ પાડે પણ તે વખતે એનું બળ, તેજ કે સત્તા સર્વ વ્યર્થ છે, કિંમત વગરના છે, નિરર્થક છે એમ સિદ્ધ કરી બતાવે છે પિતાના બળથી છ ખંડ પૃથ્વી સાધનાર અને મોટા મહારાજાઓને પણ નમાવનાર મોટા શહેનશાહ–સમ્રાટેની આ દશા થાય છે અને થઈ છે એમ ઈતિહાસે નોધ્યું છે ત્યારે શુ વિચાખ્યુ ? એમાથી ધડો શે લે? એનુ અડીન–અધિકતર વિશિષ્ટ બળ કયા ગયુ ? એના વિલાસ ક્યા ચાલ્યા ગયાં ? એના જય પિોકારો ક્યા સુકાઈ ગયા? એનું મોટું લશ્કર ક્યા ગયુ ? એનાં મોટા ધન્વ તરીઓ ક્યા સૂઈ ગયા? અને એ સર્વ હોય, એના હજુરીઆઓ, સચિવ, દાસે, રમણીઓ અને નેરે હાજર હોય તો પણ એ દીનવદનેનિરાશ ચહેરે ચારે બાજુએ આખો ફાડીને જોઈ રહે છે અને અને એની આખે ફાટેલી જ રહે છે એ ઋદ્ધિ, રત્ન કે લશ્કર કાઈ એની નજરમાં આવતું નથી, કોઈ એને એક ક્ષણ પણ વધારે જીવાડી શકતું નથી અને તે વખતે એના મુખ પર નજર કરી હોય તો ત્યા નિરાશા, દીનતા અને વલોપાત સિવાય અન્ય કોઈ દેખાતું નથી. એ વખતે એને કેઈ સહાય કરતુ નથી. કરી શકતું નથી અને એની પીડામાંથી જરા પણ અલ્પતા કરતું નથી, પૃથ્વી પણ અહી જ રહે છે અને સાહ્યબી પણ નકામી થઈ પડે છે એવી જ રીતે સ્વર્ગને વૈભવ ભેગવનારા મોટા દેવો કે દેના ઈદ્ર પણ જ્યારે મરણ નજીક આવે છે ત્યારે તદ્દન હતાશ થઈ રાકડા–ગરીબ-બિચારા-આપડા બની જાય છે અને Page #177 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના એવા તો દીન બની જાય છે કે એના મોઢા સામે જોવુ પણ આકરુ અને કષ્ટકર થઈ પડે. છે. એ વખતે એની અપ્સરાઓ કે વિમાને, ઈદ્રાણીઓ કે પરિવાર કોઈ એને ટેકે આપી શકતું નથી. આ દુનિયામાં પોતાના હાથના બળ પર મુસ્તાક રહેનારા અને સ્વાયત્ત ધનથી મદ કરનારા તો અનેક જોયા છે થોડાઘણા પૈસા આવડત કે કુનેહથી મેળવ્યા એટલે જાણે પિતાના જે દુનિયામાં કોઈ નથી એમ ધારી મદમાં મસ્ત રહે છે. એ બધી દુનિયાને નિર્માલ્ય ગણે છે. પણ એવા મદાધ માણસો મરવા પડે છે ત્યારે એની ભારે ખરાબ દશા થાય છે એ ગમે તેવા ચેડા કાઢે છે અને દુનિયામાં જીવવાનો પિતાને હકક એક દિવસ બ ધ થશે એમ ધારતા ન હોવાથી એ વખતે તે ઘેલા થઈ જાય છે મરણ વખતે એ જીવવા માટે ફાફાં મારે છે. પણ સર્વ નકામુ નીવડે છે. એના ધન-વૈભવ અહી રહી જાય છે, એ પણ એને મદદ કરતા નથી. અને જે ભુજાઓના બળથી એણે સ ચય કર્યો હોય છે એ સચય પણ અહી જ રહી જાય છે, એ ભુજાઓ પણ એને કાઈ મદદ કરતી નથી. આખી જિ દગી લહેર કરનારા, રગભગના લોટા ભરનારા, ભ્રમરની જેમ ભટકનારા, અકરાતીઆ થઈને ખાનારા, ખાવામાં જ જીવન–સમજનારા અને કઈ પણ પ્રકારની ગાવાની, સાભળવાની, સૂ ઘવાની કે ખાવાની વાતમાં મસ્ત બનનારાઓ પણ જ્યારે કાળભૈરવ તેની નજીક આવે છે ત્યારે પોતાના ચેનચાળા ચૂકી જાય છે અને તદ્દન અનાથ જેવા થઈ રાંકડા બની જાય છે ? આ ખરેખરી વસ્તુસ્થિતિ છે વસ્તુ કે સ બ ધનુ ખરું સ્વરૂપ ન જાણનારને જરૂર શેક થાય તેવી આ સ્થિતિ છે અને જરા પણ અતિશયોક્તિ વગર ઉચ્ચ-નીચ સ્થાનમાં આવી પડેલા લગભગ પ્રત્યેક પ્રાણીની થાય તેવી આ સ્થિતિ છે મરણ વખતે પ્રાણીના મનની જે દશા થાય છે તેને આપણને અનુભવ ન હોય, પણ કલ્પના અશક્ય નથી. એ વખતે એ હારેલા જુગારી જેવો બની જાય છે એનુ સર્વસ્વ સરી જતુ એ નજરે જુએ છે એ સર્વના ભાગે પણ એ જીવવા ઈચ્છે છે. પણ એના ઉપર યમરાજને દુદત હાથ ઘણા જોરથી પડતો હોય તેમ તે જોઈ શકે છે એટલે એ તદ્દન નખાઈ જાય છે, હઠી જાય છે, પાછો પડી જાય છે, એને બોલવા-ચાલવામાં વિવેક રહેતો નથી અને એને મૂઝવણમાં કાઈ રસ્તો સૂઝતો નથી આ “રસ્તો સૂઝત નથી એ અશરણતા છે અત્યાર સુધી જે જાતની લહેર કે જે જાતના હુકમમા જિ દગી ગાળી હોય તેને અત્યારે ઓડકાર આવે છે અને એ પથારીમાં પડ્યો પડ્યો તરેહવાર પછાડા મારે છે એનું મુખ અને એનું મન-એ અને અત્યારે બરાબર અભ્યાસ કરવા લાયક બને છે. ફર યમરાજના દાત” માત્ર ક૯૫વાના જ છે. મૃત્યુના સપાટામાં આવે તેનું એ રૂપક છે, આવા મોટા શેઠ–શાહુકારો, લહેરીલાલાઓ અને ખુદ શહેનશાહો કે ઈ-કોની મરણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શાંતસુધારસ સમુખતા વખતે આવી દશા થાય છે એને શરણ કેવું? એને આધાર કોને ? એને ટેકે કેને? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે (૪ ૨) અમે ઊચા ! અમને કેઈ અડે તો અમે અથડાઈએ ! અમે બ્રહ્માના મુખમાંથી નીકળેલા ! (જાતિમદ). અમે કુળવાન ! અમે પૂરતીઆ ! અમે ચોસલાવાળા ! અમે અગ્રેસર ! (કુળમદ) અમે જાતે રળ્યા ! ધન મેળવ્યુ ! વેળુમા વહાણ ખેડડ્યા! લક્ષ્મીને પગે બાધી ! (લાભમદ) અમારા મહેલ' અમારું ફરનીચર ! અમારી ઋદ્ધિ! અમારી ફોર ! અમારી આબરૂ I (અશ્વયંમદ) અમારુ બળ! અમારુ લશ્કર અમારા હથિયારો ! અમારો કાફલો | અમારા એરોપ્લેને ! (બળભદ) અમારુ તેજ ! અમારા નાકને મોટો ! અમારી આખ ! અમારા બાલ ! અમારા પહેરવેશ ! (રૂપમદ) અમારે અભ્યાસ ! અમારે તક ! અમારી દલીલ 1 અમારુ ગ્રેજ્યુએટલ! અમારા પદ ! (શ્રતમદ) અમારા માસમણ ! અમારા ચૌવિહારા ઉપવાસ ! અમારા છઠ ઉપર છઠનાં પારણું (તપમદ) આ પ્રકારના અભિમાને-મદે બહુ સામાન્ય છે વાચતા હસવુ આવે તેવા છે પણ પ્રત્યેક મનુષ્યમા ભરેલા છે તે બહુ બારીકાઈથી અભ્યાસ કરવા જેવા છે ભિખારીમાં પણ એની માગવાની કુશળતા માટે મદ ચેલ છે મેટા માણસે તે સિફતથી કરે છે, પણ પિતાની નાની-મોટી વાતને એ મોટુ કે નાનું રૂપ આપે અને તેની વાતને બીજી જાણ વખાણે એને માટે એને તાલાવેલી લાગેલી જ હોય છે અને બીજાની પાસેથી એ પ્રશસા સાભળે ત્યારે જરૂર રાજી થાય છે અને પિતાને પ્રયાસ ઊગી નીકળે એમ ઊંડાણમાં માને છે. એક સાધારણ એકાસણું કર્યું હશે તો તે પણ કહીં દેખાડે ત્યારે એને મજા આવશે અને ઘણી વાર તો “આપણે તે કોણ? સાધારણ છીએ ” એમ દેખાડવાની ભીતરમાં એને પ્રશંસા સાભળવાની રુચિ હોય છે. “અરે ભાઈ' અ ગ્રેજી ભણેલા તો ઘણા જોયા, પણ તમે ખરા ! તમે ભણયા પણ ધર્મ સન્મુખ રહ્યા છે” – આવી વાત સાંભળવાની એની તૃષ્ણ અને સાભળતાં થત સતેષ વિચારતાં એને હંજુ અદરથી માનની દશા ઓછી થઈ છે એમ એ માનતે હોય તે તે ખાલી મનમનામણા છે, મદન વિભ્રમ છે, પણ એ ક્યા સુધી? ( ૧ અમુક શહેંમા વ્યાખ્યાનશાળામાં અમુક શેઠ માટે રીઝર્વ જગા રહે તેને મલુ ” કહે છે ત્યા અન્યથી બેસાય નહિ અને બેઠેલ હોય તો ગંઠ આવે ત્યારે ઊઠવુ પડે, ? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અનિત્યભાવના એનામાં કોઈ ગુણ હોય અને તેનું કોઈ ગૌરવ કરે એટલે કે તેને કોઈ આદર કરે અગર તેની પ્રશંસા કરે ત્યારે આ પ્રાણી લેવાઈ જાય છે. એણે કાઈ સારુ દાન આપ્યું, પછી તેને માટે કઈ માનપત્ર આપે ત્યારે આ ભાઈ પોતાને ઘડીભર કર્ણ જેવો માને છે એ કેઈ મોટા જલસાને પાર ઉતારે અને પછી એને માનપત્ર મળે એટલે ભાઈસાહેબ ઉપર ઊછળીને ચાલે છે. પિોતે કઈ સંસ્થા સ્થાપે અને એને અને પિતાની જાહેર પત્રોમાં પ્રશ સા વાચ એટલે જાણે પિતે ભવસમુદ્ર તરી ગયા એમ માની લે છે પિતે જેલમાં દેશસેવાનિમિત્તે ગયા પછી એને વરઘોડો નીકળે ત્યારે એ મૃત્યુલોકમાથી દેવ થઈ ગયો માને છે. આવા અનેક પ્રસંગો છે. નાના ભાષણના મોટા રૂપકો છાપામા આવે એટલે ભાઈશ્રી હરખાઈ જાય છે કે તે કઈ પણ કળા કે ચાતુર્ય દેખે ત્યા ભક્તિ કે આદર જરૂર બતાવે છે, પણ આ ભાઈ તેને હાર્દ સમજતો નથી અને પિતાની જ મોટાઈ થઈ હોય, પિતાનું ગૌરવ વધ્યું હોય એમ માની ઊચા-નીચો થઈ જાય છે અને જાણે કે બારણામાં ન સમાય તેટલે. પહોળો થઈ ફરે છે. પણ આ ગૌરવ ક્યા સુધી? કેટલું ? કેટલા વખત માટેનું ? અને એ ગૌરવશીલતા કેવી ? આખરે એ ગમે તેવા મેટે હાય, પિતાની જાતને એ ગમે તેટલી મોટી માનતે હોય–પણ એ છેવટે નરકીટ છે – મનુષ્યરૂપે નાનોસરખો કીડો છે, આખી દુનિયાની નજરે તદ્દન નાનું પ્રાણી છે. એની પિતાની દુનિયા એટલી નાની છે કે એ નાની વાતમાં પોતે જાણે કેવો માટે હોય એમ માની લે છે. દરેક પ્રાણી કેન્દ્ર ઘવા મથે છે અને બહુ નાના વિભાગમાં કદાચ સગોને લઈને તેને સહજસાજ ભાવ પુછાત પણ હોય, પરંતુ આખરે તે ઘણે નાનો પ્રાણી છે, બિલકુલ હિસાબ વગરને તુચ્છ પ્રાણી છે અને જેની અને તે કાળની અપેક્ષાએ કાંઈ ગણના પણ ન થાય એવો એ તદ્દન ધ્યાન ન ખેચાય તે લઘુ છે. આવા મદના વિભ્રમમાં પડેલા અને સાધારણ ગુણના ગૌરવે પિતાને મોટા માનનારા નરકીટની એ દશા કયા સુધી ચાલશે? કેટલે વખત ચાલશે? યમરાજા એ તો આકરે છે, એવો ભય કર છે અને એવો તો અક્ષમ છે કે એ કોઈને છેડતા નથી, જતા કરતું નથી, ગણતરી બહાર રહેવા દેતા નથી. જેવી એ દેવની - એના તરફ વાકી આંખ થઈ, જેવું એ દેવે એના ઉપર કટાક્ષ નાખ્યું કે એ ભાઈ ખલાસ! એના મદો સર્વ પાણીમાં 1 એના માનપત્રો સર્વ દાબડામાં ! એને એના છાપાના નામે તો કયારના ખલાસ થઈ ગયા હોય ! એ પાકી ગણતરીવાળા જમરાજ કેઈને છેડે છે ? અને ન છોડે તો તે વખતે જાતિ, લાભ વગેરેના મદો આડા આવશે? કે માનપત્રો રક્ષણ આપશે ? જવું છે એ ચાસ વાત છે અને તે વખતે આખી જિંદગીના ચિત્રપટ સિનેમાની ફિલમની પેઠે દર્શન દેવાના છે તે ચોક્કસ છે ત્યારે જ્યારે જમ બાપ એક વાકી નજર ફેંકશે ત્યારે તમારું કુળવાનપણુ ક્યા જશે અને તમારા અભિમાન ક્યા પોષાશે ? અને તમારા માનપત્રો ૧૦ જ ** છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શાંતસુધારસ શું આડે હાથ દેશે ત્યાં સુધી યમરાજ આવ્યો નથી અથવા તો એણે એક વાકી નજર ફેકી નથી ત્યાં સુધી જ આ અભિમાન અને ગૌરવ છે. આંખો બંધ થઈ એટલે “આપ મુએ સારી ડૂબી ગઈ દુનિયા.” સમજે, વિચારે, ચિતવો એ વખતે આધાર કોનો? એ વખતે શરણ કેતુ ? એ વખતે ટેકે કેને? અને ધ્યાનમાં રાખવું કે આપણુ ગમે તેવું સ્થાન આપણે માનતા હોઈએ, પણ યમરાજની નજરમાં તો આપણે એક નાના કીડા છીએ અને એ વાકી નજરે જુએ તે ઘડીએ એ આપણને ચાળી ચગદી ફેંકી દે એવી સ્થિતિમાં છે અને તે વખતે આપણે આધાર શે એ વિચારવાનુ આપણુ કામ છે. (૩) ઉપર અને શ્લોકોમાં જમદેવ આવવાના વાજા વાગે છે ત્યારે પ્રાણીની શી દશા થાય છે અને એ વખતે તેને કઈ શરણ આપતું નથી, તે હાફળેફાફળો બની જાય છે અને મનના ઘોડા દોડાવે છે એ વાત કરી. જ્યારે મરણ એને પિતાના સપાટામાં લે છે ત્યારે એની સર્વ રાજધાનીમા શુ થાય છે અને તેની વસાવેલી દુનિયા કેવી શીવિશીર્ણ થઈ જાય છે અને તેને કેવો બોરકુટો નીકળી જાય છે તે આ લોકમાં બતાવી તેમાથી સાર એ બતાવે છે કે એની દુનિયાની કેઈ પણ સારી-માડી ચીજનું શરણું રહેતું નથી, તેને તે વખતે એ કાઈ કામમાં આવતી નથી અને એના તરફથી કોઈ પ્રકારનો ટેકો મળતો નથી એ ગમે તેવો મોટો પ્રતાપી હોય, એને પ્રભાવ ગમે તેટલો પડતો હોય એના પડકારામાં અનેકના ગાત્ર ગળી જતાં હોય પણ મરણને એ વશ પાડ્યો એટલે એનુ મરણ થયુ કે એ સર્વ ખલાસ થઈ જાય છે મેટા અલેકઝાડર (સિક દર), પોપી સીઝર કે શાહજહાન જેવા શહેનશાહો મરણ પામે છે એટલે એના સર્વ પ્રતાપ નાશ પામી જાય છે, એના નામે ચાલકે પડતો હોય છે તે ખલાસ થઈ જાય છે અને એના પ્રભાવથી પૃથ્વી ધણધણતી હોય છે તે સર્વ ધ પડી જાય છે આખી બજારને નચાવનારના હાથ નીચા પડે છે એટલે એના નામનો ચમત્કાર પૂરો થઈ જાય છે બે કલાક ઊંઘી જાય તો બજારમાં ટકાઓના ફેરફાર થઈ જાય છે તે જ બજારે તેના મરણને દિવસે એક દિવસ બધ રહે છે, પણ પછી ઘોર અંધારી રાત! પ્રાણીની સંપત્તિ, એના ધન, દોલત, ખજાના, એનું યૌવન અને એને પડછો એ સર્વનું તેજ ગળી જાય છે એણે લાખ મેળવ્યા હોય તે નકામા થઈ જાય છે અને એના જુવાનીના ઝબકારા ઠડા થઈ જાય છે મરણ પછી તે જોહાનિ એટલી મટી થાય છે કે છેડા વર્ષ પછી એનું નામ યાદ કરતા પણ પ્રયાસ કરવો પડે છે અને બીજો યુગ આવે ત્યાં તો એ લગભગ સર્વથા ભુલાઈ જ જાય છે. મોટા શહેરના યુવકે કે ગામડાના છેલબટાઉ, તાલીમબાજ કે સેન્ડ જમીન ભેગા થયા કે એની સાથે તેજ કે ચમત્કારમાથી કાઈ રહેતું નથી અને એ સર્વ ગળી જાય છે. જે પ્રાણીમા કઈ જાતનું ધર્ય હોય જેણે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરી હોય કે એવા ગુણ પ્રાપ્ત કર્યા હોય તે પણ મરણને વશ પડતા ખલાસ થઈ જઈ જાય છે. મરણ વખતે પ્રાણ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અનિત્યભાવના ધીરજ ગુમાવી બેસે છે અને મર્યા પછી તે ધીરજ હતી કે નહિ એ સવાલ પણ નકામો થઈ પડે છે. એણે સારા કે ખરાબ ઉદ્યોગો આદર્યા હોય તો તેના પૂરતા તો તે સર્વ ખલાસ થઈ જાય છે. મોટા કારખાનાં શરૂ કરનાર, અનેક મિલો ચલાવનાર કે કેઈ વિશિષ્ટ કાર્ય આદરબાર સર્વ અહી મૂકીને જાય છે એની નજરે જોતા ઉદ્યોગો સર્વ ખલાસ થઈ જાય છે, જે નાસી જાય છે અને પછી ચાલ્યા કરે તો પણ એને તો એ સર્વ ખલાસ જ છે. એને ઘેર એ આવે કે એના કારખાનામાં આવે તો એને “ભૂત ગણીને મારી ધકેલી કાઢી મૂકે છે, એને મરચાના ધૂમાડા આપે છે અને કોરડાથી ફટકાવે છે. - અરે! બીજી વસ્તુની વાત શી કરવી? પણ એનું પિતાનું શરીર, જેને એણે પંપાળ્યું -પષ્ય હોય છે, જેની ખાતર એણે ઠડી, તાપ, અગવડે, ઉપાધિઓ સહ્યાં હોય છે, જેને માટે અનેક દવા-ઉપચાર કર્યા હોય છે, જેને હવા ખવરાવવા અનેક સ્થાનકે એ લઈ ગયેલ હોય છે અને જેને ચાંપી–ચ પાવીને, તેલના માલેસ કરાવીને, સાબુ લગાવીને, હાઈ ધોઈને સાફ કરેલ – પાપેલ હોય છે તે શરીર પણ તદ્દન સામર્થ્ય વગરનું થઈ જાય છે. એનામાં ભીમ, સેો કે કે હરકયુલિસ જેટલું બળ હોય તો પણ એ મરણને શરણ થાય છે ત્યારે એની સર્વ નાડીઓ તૂટી જાય છે અને એ શરીર કોઈ પણ પ્રકારનો જવાબ આપતું નથી. એના શરીરમાથી વાયુ એક પછી એક નીકળી જાય છે અને આ તે હૃદય બંધ થાય છે એટલે પ્રાણપોક મુકાય છે એની નાડીઓ તૂટે અને એને ડચકા આવે ત્યારે એના મજબૂત શરીરની અ દર શુ શુ થતું હશે તે જોનાર જોઈ શકે છે, પણ એનુ ૫ પાળેલુ-પુષ્ટ કરેલું શરીર પણ એવા ખરી કટેકટીના સમયમાં તેની બાજુએ ઊભુ રહેતુ નથી, એને કોઈ પ્રકારના ટેકે આપતુ નથી અને એના સ બ ધમાં એણે કરેલી ગણતરીમાની એક પણ એ સાચી પાડતું નથી. આવી રીતે એના પિતાના શરીરને પણ એને ટેકો મળતો નથી. એક ઘણી વિચિત્ર વાત છે તે એ છે કે-આ પ્રાણીની આખી પ્રવૃત્તિ પિસા મેળવવા, વધારવા અને રક્ષણ કરવામા ઘણુ ખરુ રેકાયેલી હોય છે. એને પૈસાની વાતમાં ઘણી મજા આવે છે એ પૈસા પણ એને કેઈ જાતનું રક્ષણ આપતા નથી, કાળના પાશમાથી એને બચાવતા નથી અને એને કોઈ રીતે જીવાડતા નથી ઊલટુ, એના મરણ પછી એના પૈસા મેળવવાની એના બાધવો ખટપટ કરે છે, દોડાદેડ કરે છે અને મરનારને યાદ કરવાને બદલે એણે કરેલા વિલની ટીકા કરવા માંડે છે એમા જે એક છોકરાને વધારે અને બીજાને સહેજ ઓછુ આપ્યુ હોય તો જોઈ લો મજા કેર્ટમાં કેટલા એસ્ટેટે આવે છે, ત્યા મરનારને વિલ કરવાની શુદ્ધિ નહોતી, વિલ કરવાની શક્તિ નહોતી, એના ઉપર અન્ય સબ ધીએ દબાણ કર્યું હતુ, એની મિક્ત વડીલોપાર્જિત હાઈ એને વિલ કરવાની સત્તા નહેતી વગેરે ઝગડાઓ ચાલે છે અને જે દ્રવ્યની પાઈએ પાઈ અનેક કષ્ટ કરી, સાચા-ખાટા કરીને મેળવી હોય છે તે વેડફાઈ જાય છે મૃતક ઉપર ગીધ પડે તેમ અનેક માણસે એના ઉપર ટાપી બેઠા હોય છે અને તેને ખેદાનમેદાન કરવામાં મજા માને છે જે દ્રવ્ય મેળવવા કે જાળવવા ભગીરથ પ્રયાસ કર્યો હોય Page #182 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારી કે ભયાની જેમ ચાકી કરી હોય એ પેસા એને કઈ પણ પ્રકારને ટેકે આપતા નથી, યમદેવને એક ઘડી રોકી શકતા નથી અને બગડતા પરભવને સુધારી શક્તા નથી, અસલના વખતમાં નિર્વ શ જાય ત્યારે સગાએ માલિક થવા આવતા અથવા રાજા સર્વ ધન લૂંટી લેતા અથવા જપ્ત કરતા. તે વખતે કઈમરનારના શુભ વિચાર ભાગ્યે જ કસ્તુ અને અત્યારે કેર્ટ કે દરબારમાં પૈસાને જે ફેજ થાય છે તેની કર્મકથા જાણીતી છેએવા પિસા માટે અર્થ કે પરિણામ વગરને વીર્ય-વ્યય કોઈ સમજુ કરે નહિ, પણ એ તદ્દન જુદી બાબત છે. અહીં પ્રસ્તુત વાત એ છે કે એ પૈસા લેવા ભાઈઓ, સગાઓ કે સ્વજનો દોડાદોડ કરે છે, પણ એ પૈસા આ ભાઈશ્રીને કોઈ જાતનુ શરણ-આધાર કે ટેકે આપતા નથી. આ પરિચયમાં ઘણી જરૂરી વાત થઈ ગઈ છે તેથી ગીતની વિચારણામાં બહુ લંબાણ ન કરતા સક્ષેપમાં પતાવશું. Page #183 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના :: ગેયાષ્ટકપરિચય ૧. માતા પુત્રના દરરાજ ખખ્ખર પૂછે છે એનુ માથુ ખે તેા એ એસડ કરવા મડી જાય છે. માદા પડે ત્યારે હાફળીફાફળી થઈ જાય છે, રાત્રે નિરાતે ઊંઘતી નથી પુત્ર ઉપર એકાત પ્રેમ-વાત્સલ્ય બતાવનાર માતા પુત્રના હિતને જ વિચાર કરે છે પિતા બાળકી ખાતર રળે છે. ભાઇએ ભાઈને મળે ત્યારે હિતની સલાહ આપે છે સ્ત્રીનુ હિત તેા પતિ સાથે જ જોડાયેલુ હેાય છે. પુત્રા પિતા ધન કેમ વધારે મેળવે તેના ખ્યાલ કરી તેનુ' લાંબુ આયુષ્ય ઇચ્છે છે. સગાઓને પણ કુળમા કેાઈ સારી હાય તેા કામના છે એ નજરે પણ એના હિતની આકાક્ષા રહે છે. આવી રીતે સર્વ સ્વજનેા હિતની કામના કરે છે અને હિતના આદાલના આપે છે. દુનિયાને સારામા સાશ અ કરીને આ વિચાર ગ્રંથકર્તાએ ખતાન્યેા છે. સર્વથા એમ જ હોય છે એવુ નથી એમ આપણે જાણીએ–જોઇએ છીએ પણ એવુ હાય ત્યા પણ અદરની વાસ્તવિક શી સ્થિતિ છે તે બતાવવા સારા અથ લીધેા જણાય છે, અને એ સર્વ સ્વજને આ ભાઈસાહેબ પર એકાંત પ્રીતિ રાખનારા હોય છે. માના પ્રેમ તે અચૂક હોય છે . છેકરા ખરાબ હોય તે પણ એ તે પ્રેમના ઝરા કહેવાય છે અને છે।રુ કારુ થાય પણુ માવતર કમાવતર કહી થતા નથી’ એ સર્વથા તે નહિ પણ બહુધા સાચી વાત છે. પિતા પુત્ર ઉપર પ્રીતિ રાખે જ. એણે તેા હાથે પાયેલ એના મનનુ રત્ન છે સ્ત્રીની પ્રીતિ હોય તેમા નવાઈ નથી. આ કુળવધૂના સવ સુખના આધાર તેના પતિની પ્રીતિ ઉપર જ છે અને એના સૌભાગ્યને! રક્ષક પણ એ જ છે મ્હેન તે! દેશ વાગે તેા ચે ખમા મારા ભાઈ ને” કહે છે . એની પ્રીતિ જરૂર હાય. ખાકી પુત્રા, પુત્રીએ તે એના સામુ જ જોનારા એટલે એમની પ્રીતિનેા સવાલ શે! હાય ? અને સગાએ તે જરૂર સારામા જ રાજી થાય, એને ઉત્કર્ષ દેખી પ્રીતિસમા એકલા ન્હાય એમા નવાઈ નથી આ સર્વ તા જીવનની ઊજળી બાજુ વર્ણવી છે. આવી રીતે આખી સારી સૃષ્ટિ જામી હાય, ચારે તરફથી હિતના આશીર્વાદૅા મળતા હાય, પ્રેમના એવારણા લેવાતા હેાય, પરદેશ જાય તે પત્ર પાઠવાતા હેાય, જેલમા હાય તે ઇન્ટરવ્યૂ લેવાતા હાય, પાચ દહાડા સમાચાર ન આવે તેા તારથી સુખસમાચાર મગાવવાની ઉતાવળ થતી હાય-એવા પ્રાણીને પણ જ્યારે મરણ આવે ત્યારે એનુ કાઈ રક્ષણ કરી શકતુ નથી, એને કાઇના ટેકા મળતા નથી અને કેાઈ એને ખદલે પથારીમા સૂતા નથી એક વાત છે એક સાચા ઉપદેશક–સ ત સાધુને એક પ્રાણી મળ્યા ઘરનેા સુખી હતા ગુરુની વાત સાભળી સહેજ વૈરાગ્ય થયા પણ મેાહ ન છૂટે. સ તે ખરા સ્નેહ કેવા હોય છે તે ખતાવવા તાકડા રચ્યા. મુમુક્ષુ (પ્રાણી) ઘરમા એઢીને સૂઈ ગયા. અસહ્ય પેટની વેદનાના ઢાંગ કર્યાં ગામના ખાવા, ભૂવા, વૈદ્યો ખાલાવ્યા ઉપચાર ચાલ્યા પણુ ઢાગીની પીડા વધતી જ ચાલી. વ્યાધિ હેાય તે મટે ને ? અતે સત આવ્યા ભગવેા વેશ અને ટીલાટપકાને પાર Page #184 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ન્હોતો એણે તબીઅત તપાસવાનો દેખાવ કરી કષ્ટસાધ્ય કેસ છે એમ જાહેર કર્યું. આખું મડળ કાઈક નિશ્ચિત થયું સ તે પાણીનો પ્યાલો લીધો. ત્રણ વાર તેના શરીર પર ફેરવ્યો અને કહ્યું કે આ પાણીમાં સર્વ વ્યાધિ ઊતરી ગ છે. જે આ પાણી પીશે તે મરી જશે અને ભાઈશ્રી ઊઠશે. અત્યાર સુધી માતા, ભાઈ, પિતા, પુત્ર સર્વ પ્રાણ આપવા તૈયાર થવાની વાતો રડતા રડતા બોલતા હતા તે સર્વે ચૂપ થઈ ગયા સ્ત્રીએ પણ વિચાર્યું કે હું જઈશ તો નવી આવશે ! સ ત કહે-ઊઠ, ભાઈ! જોયુ ? | આ તે તદ્દન સાદી વાત છે કે શરણ આપી શકે તેમ નથી અને આપવાના પણ નથી. ગમે તે સ્વજન આવે તે ખાલી પ્રાણપોક મૂકનારા છે, બાકી મરણ કેઈને વશ થતું નથી અને એ આવે ત્યારે તેને કોઈ અટકાવી શકતું નથી એ પ્રાણી ગમે તે સંત-સુખ આપનારે હોય કે ગમે તે ભલો કે ભૂડે, વહાલો કે દવલો, રળાઉ કે ઉડાઉ, ભણેલો કે અભણ હોય પણ કોઈપણ સ્વજન તેને રક્ષણ આપી શકતું નથી અને મરણને થોડી વાર થોભાવી પણ શકતુ નથી આમા નિરર્થક ટીકા કરનારા સગાઓ, બાપના મરવાની રાહ જોતા બેસી રહેલા ઉડાઉ પુત્રો, ધણીને પ્રેમ હારી ગયેલી, શોક્યના શલ્યવાળી ભાર્યા કે એવા કેસોનો સવાલ નથી, ત્યાં તો કોઈ આડે હાથ દેવાનો ખ્યાલ પણ ન કરે, પણ દુનિયાની નજરમાં સારામાં સારા પ્રેમને પાત્ર થવા સર્જાયેલ શેઠા આદર્શ સુખીઓને પણ જ્યારે તેઓ મરણદશાની નજીક જાય છે ત્યારે તેમના આવા જ હાલ થાય છે એ આપણી દરાજના અનુભવનો વિષય છે એક પણ સ્વજન મરણથી આ પ્રાણીનું રક્ષણ કરી શક્તો નથી એ સિદ્ધ વાત છે. સર્વ રીતે સુખી ગણાતાની આ સ્થિતિ છે, બાકીના માટે શું હોય તે સમજી લેવુ. (ધ્રુવપદ) ત્યારે આવી સ્થિતિમાં કરવું શુ ? આ તે ભારે ફસાણ. આ તો ભરોસાની ભેસે પાડા જયા જેવી વાત થઈ ! આપણા પોતાના સ્વજનો-ઘરના માણસો ઉપર આધાર ન રાખી શકીએ ત્યારે જવું ક્યારે કરવું શુ ? આના ઉપર એક કુવપદ કહે છે એ પ્રત્યેક ગાથા સાથે બેસવાનું છે તેને ભાવ નીચે પ્રમાણે છે – આખા ગીતમા બતાવાશે અને ઉપર શ્લોકમાં બતાવાઈ ગયુ તેમ કઈ વસ્તુને, સબંધીનો કે સગાને ટેકે આ જીવને અણીને વખતે નથી, એ વાત તે સમજાણી, પણ એમાથી કઈ રસ્તો ખરો કે ખાલી મૂઝાઈ મરવાનું જ છે ? આ પ્રશ્ન સ્વાભાવિક છે આવે વખતે બીજું તે કેણ મદદ કરે છે ત્યા સગાવહાલા તો શુ પણ શરીર પણ ઠ ડું પડી જાય, નાડીઓ પણ તૂટી જાય ત્યાં બીજે કેણુ પાસે આવે ? ત્યારે ધમ એના ખરા આકારમા ટેકે આપે છે જીવનમાં જેટલી અહિસા વણી દીધી હોય, ન્યાયમાગે પ્રવર્યા હોઈએ, સાચી સલાહ આપી હોય, ગમે તેટલા જોખમે સત્ય માર્ગ આદર્યો હોય, ભય કર પ્રસંગોમાં મન પર કાબૂ રાખ્યો હોય, પરસ્ત્રી તરફ નજર પણ ન કરી હોય, વગર હક્કનું લીધું ન હોય, દીન જનોને દાન દીધા હોય, બ્રહ્મચર્ય પાળ્યું હોય, Page #185 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના ૭૮ દ ભને દૂર રાખ્યો હોય, માનના પ્રસગે આડા હાથ દીધા હોય, કપટજાળના ભોગ કેઈને ન કર્યા હોય, ખોટા આળ ન દીધા હોય, ચાડીચુગલી ન કરી હોય અને પ્રામાણિક જીવન જીવી જે કઈતિક કે આતરિક પ્રગતિ કરી હોય એ સર્વનો ખરો આધાર તે વખતે થાય છે. એ વખતે એ સાચો ટેકે આપે છે અને એ એના ખરા સ્વરૂપમાં તે આપત્તિને વખતે બરાબર યાદ પણ આવે છે એનું શરણ બરાબર થાય છે. કહેવત છે કે “સુખે સોની ને દુખે રામ રામ એટલે અહીં પિતાના ઈષ્ટદેવ સમજવા ધર્મમાં બે વિભાગ હોય છે તરવજ્ઞાન અને નૈતિક વિભાગ. નૈતિક વિભાગમાં આતર અને બાહ્ય વિભાગ આવે છે આતરમનોરાજ્યમાં સર્વ મનોવિકારોનો સમાવેશ થાય છે. એના પર વિજય મેળવવાની ચાવી આ Ethics નો વિભાગ આવે છે, બાહ્યમાં એને પ્રાપ્ત કરવાની ચાવીઓ -માર્ગો એટલે ક્રિયાઓ હોય છે એ સાધનધર્મોની ઉપગિતા પુષ્કળ છે, પણ ધર્મનો ખરો ઉપયોગી વિભાગ આતરદશા પર કેટલી અસર થઈ તેમા આવે છે. એ ધર્મને અગે પરીક્ષા કરીને સ્વીકાર કરવાની જરૂર છે. આતરરાજ્યમાં બહુધા મતભેદ પડતો નથી શુદ્ધ જીવન જીવવાને, સત્ય વચનોચ્ચાર કરવાને, અન્ય જીવની હિંસા ન કરવાને ઉપદેશ લગભગ સર્વ ધર્મો જુદા જુદા આકારમાં આપે છે મેહમમત્વ તજી આત્મારામને એના સ્વરૂપમાં ઓળખવા પ્રરૂપણ થતી આવી છે એ ધર્મ આ પ્રાણીએ કઈ કઈ વાર જરૂર સ્વીકાર્યો પણ હોય છે, તે તેને શરણ આપે છે, તેને તે ટેકારૂપ થાય છે અને તેના ઉપર આધાર રાખવામાં તે છેતરાતા નથી એ ધર્મોને દર્શનવિભાગ ચ્ચિારી જે ધર્મમાં પરસ્પર વિરાધ ન આવતું હોય, જેમાં આગળ-પાછળ સત્ય એકસરખુ ચાલ્યુ આવતુ હોય તેને સ્વીકાર કરે અને તેનું શરણ લેવુ. પૃ વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે અમે જિન ધર્મને સારી રીતે તાવી જોયો છે સોનાની પરીક્ષા જેમ કપ, છેદ અને તાપથી થાય છે તેમ અમે તેની પરીક્ષા કરી છે તેના વિધિ અને નિષેધના માર્ગો ખૂબ ચકાસી જોયા છે અને એના તત્ત્વમાર્ગમાં પણ ખૂબ ઊંડા ઊતર્યા છીએ અને અમે બારીકીમાં ઊતરી એના નય અને પ્રમાણ સત્ય સમજ્યા છીએ, અમને એમાં અપેક્ષાઓ સમજાણી છે અને આખા માર્ગમાં અમે પૂર્વાપરવિરોધ જે નથી એના વિધિમાર્ગોમાં ગમે તેટલા મતભેદે હશે, પણ એના દાર્શનિક વિભાગમાં એક જ મત છે. એને કર્મને સિદ્ધાંત અવિચળ છે, એની નિગેદની વ્યવસ્થા વિચારણીય છે અને એનું સ્યાદ્વાદસ્વરૂપ અમને ખાસ આકર્ષક લાગ્યું છે. તમે એ જૈન ધર્મને આશ્રય કરશે તો તે તમને જરૂર “શરણ આપશે એમ અમે ખૂબ વિચારથી કહીએ છીએ તમે કોઈ પણ ધર્મનુ શરણ કરે તે તમારી મરજીની વાત છે, પણ તમે જન ધર્મનું શરણુ કરશે તો તેમાં છેતરાશે નહિ એ અમે અમારા અભ્યાસ અને અનુભવથી કહીએ છીએ, Page #186 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ કામા, ધર્મનું શરણ લેવાને તેમનો આદેશ છે. તેઓ કહે છે કે તું ધર્મનું શરણ કર, તેમાં પણ પરીક્ષા કરીને જેન ધર્મનું શરણું કર ઉપરાત એક વાત ખાસ કરવાની છે વિશિષ્ટ પવિત્ર ચરણ–ચારિત્ર તેનું તુ સ્મરણ કર તેના ઉપર આધાર રાખે અને તેને તારા જીવન સાથે વણી દે ચારિત્રરાજના મંદિરમાં જે ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તિ (લોભત્યાગ), તપ, સ યમ, સત્ય, શૌચ, અકિચનત્વ અને બ્રહ્મચર્યરૂપ ધર્મો છે તે અથવા શ્રાવકના બાર વ્રતો છે તે તને શરણ આપશે. એનું સમરણ પણ તને ટેકો આપશે એને નામોચ્ચાર પણ તને અકળામણથી દૂર રાખશે અને એની સાથે આત્માનુસધાન તને અદ્વિતીય ટેકે આપશે. ચારિત્રને મહિમા વર્ણવવાનું આ સ્થાન નથી બાહ્ય સર્વ ક્રિયાઓની અસર વર્તન (ચારિત્ર) પર કેટલી થઈ છે તે જ અતે, લેવાનું છે અદર ભીનાશ-કુણાશ ન આવી હોય તો બાહ્ય ક્રિયા નકામી તો નથી, પણ તત્કલાપેક્ષયા અને આ આત્માને વધારે દૂર લઈ જતી નથી મેરુપર્વત જેવડો ઢગલો થાય તેટલા ઓઘા-મુહપત્તિ આ જીવે કર્યાની વાત સુપ્રસિદ્ધ છે તે આ દૃષ્ટિએ છે માત્ર તુ ચારિત્રનું સ્મરણ કર માત્ર કિચાની અપેક્ષાઓ નહિ, પણ જીવવાની તીવ્ર ઈચ્છાથી એનું સમરણ કર, એનુ સ્મરણમાત્ર તને ટેકે આપશે, તારે આધાર બનશે અને વિશાળ દરિયામાં તારી પડખે ઊભું રહેશે એ ચરણ–ચારિત્ર સાથે અનુસધાન કરી લે, એની સાથે તુ એકમેક થઈ જા અને તેને તારી સાથે એકતાર કરી દે એ તને ટેકો છે, ખરો આધાર છે. “ચરણનો અર્થ પગ. મહાપવિત્ર પુરુષના ચરણયુગનું સ્મરણ કર-એ અર્થ પણ શક્ય છે, પણ વિષયની ઘટના સાથે ચારિત્ર અર્થ વિશેષ અનુરૂપ જણાય છે પગનું સ્મરણ થતુ નથી, પણ તેની પૂજા થાય છે આ દુવપદ દરેક ગાથાને અને ખાસ બોલવા અને વિચારવા જેવુ છે નિરાશ થતા આત્માને એ મેટો ટેકે આપે તેમ છે અને એ ટેકાની એને એ વખતે ખાસ જરૂર છે. ૨. નાના પ્રાણી કે મનુષ્યની તો શી વાત કરીએ પણ મેટો રાજા હોય, મોટો રાજાઓને પણ રાજ હોય, એની ચારે બાજુએ ઘોડા, રથ, હાથી અને લશ્કરીઓ હોય, એનું રક્ષણ કરવા એના ખાસ રક્ષકે (બેડીગાર્ડે) તૈયાર હોય, એનું લશ્કર દુનિયામાં અજેય ગણાતુ હોય, એની સેનાએ કદી હાર ખાધી ન હોય, એની વ્યુહરચના ઘણી ગૂંચવણવાળી હોય, એનું પિતાનું બળ પણ અતિશય પ્રસિદ્ધિ પામેલ હોય અને એવી રીતે એ મોટા કિલ્લાઓથી, શ-અઓથી અને લડાઈની તથા બચવાની સર્વ સામગ્રીઓથી સુરક્ષિત હોય, એનું એકલાનું જેર સેકડો સેનાનીઓને પૂરા પાડે તેવું બતાવાયુ હાય-એવો મોટો છત્રપતિ હોય એને પણ એ યમરાજ એક ક્ષણવારમા ઊચકી લે છે, એક ઘડીના છઠ્ઠા ભાગમાં જમીન પર રગદોળી નાખે છે અને એમ કરવામાં એને જરા પણ શંકા કે વિચાર થતો નથી દરિયાને કાઠા નજીક એક ગલ અથવા એક કલકલ પક્ષી થાય છે એ તદ્દન સફેત છે. એને ખેરાક માછલા હોય છે. એ જેમ માછલાને પોતાની ચાચમા ઉપાડી લે તેમ મોટા રાજા, Page #187 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના મહારાજા કે ચકવતીને ચમરાજ ઊંચકી લે છે. એ વખતે રાજાનું મોટું લશ્કર કે એના હાથી, ઘોડા, રથ, પાયદળ, પલટન, એરપ્લેન કે મશીનગને કાંઈ કામમાં આવતા નથી, કેઈ એની આડો હાથ દઈ શકતા નથી અને લશ્કરની વચ્ચેથી, વક કિલ્લાની અંદરથી અને સામગ્રીઓની ભીતરમાથી ખેચી અને ઉપાડીને ચમરાજ એક ક્ષણમાં ચાલ્યા જાય છે. (મૈનિક શબ્દ મોટા મત્યનો વાચક પણ છે. મોટા મો નાના મસ્યોને નિર તરં ખાધા કરે છે.) આ વખતે એ મોટા મહારાજાને શરણ કોન ? ટેક કોનો? આધાર શેને ? રાણીઓ રડે, વૈદ્યો હાથ ખંખેરે, દાસીઓ છાજીઆ લે, અમાત્યવર્ગ હાય બળતરા કાઢે, પણ એ સર્વ નકામું નીવડે છે અને એ બધાની વચ્ચેથી ઉપડી જાય છે. વાત એ છે કે – જાવું છે છે, જાવું છે જરૂરફ કાયા તારી કામ ન આવે, ઝાંખાં થાશે નૂર, ચકી સરખા વહી ગયા, આકડાનાં તુર, જાવું છે જી. વગેરે મોટા માધાતા જેવા રાજાઓ ગયા, વિક્રમાદિત્યો ગયા, સિદ્ધરાજ જેવા ગયા અને આખી મુગલાઈ પણ ઉપડી ગઈ. નેપોલિઅન સેંટ હેલીનામાં ગયા શાહજહાન કેદમાં મુઓ, ઔર ગઝેબ દક્ષિણમા ખલાસ થઈ ગયો અને ઋષભકૂટપર કાકિણી રત્નથી નામ લખનાર બ્રહ્મદત્ત, સુભૂમ જેવા ચક્રવતીએ પણ ગયા ! એલેકઝાન્ડરને પૃથ્વી જીતવાની બાકીમાં રહેલી ન જડી ત્યારે સમુદ્રને સાધવા ગયે, સુભ્રમ બીજે ભરતખંડ સાધવા ગયે, પણ અતે સર્વ ગયા ! એ દરેકે મરતી વખત પછાડા માર્યા છે અને માથા પછાડ્યા છે. ત્યારે તું તે કેણ માત્ર! વિચાર કે એ અવસર આવશે ત્યારે તું કોને આધાર લઈશ ? તારી છાતી ઉપર હાથ મૂકી નિરાતને ધાસ લઈ શકીશ? આન દથી જઈ શકીશ ? હજુ પણ સાભળ એ મુદ્દા ઉપર ઘણુ કહેવાનું છે ૩ એવા રાજાઓ તો ઉઘાડી રીતે ગયા અથવા તેને યમરાજે ઉપાડી લીધા, પણ પ્રાણી કદાચ સખ્ત લોઢાના ઘરમાં પેસે, તિજોરીમાં ૮ કાઈ જાય, કપાટ બંધ કરીને બેસી જાય કે પટારામાં પેસી જાય અથવા તો દીન-શરણાગતની પેઠે પોતાના મુખમાં તરખલુ લઈ યમરાજને વિનંતી કરે કે- હે દેવ! મને તો છેડો ! મને બચાવો ! હું તમારે શરણે છુ!” (પ્રાચીન સમયમાં રાજાઓ લડતા પણ દુશ્મન હોમ તરખલુ લે એટલે છેડી દેતા. અત્યારે પણ સફેદ વાવટો બતાવે એટલે લડાઈ બ ધ પડે છે અને સુલેહ થાય છે ) પણ આ યમદેવને તે દયાન છાટો આવતો નથી એ તો દરેકના કેળીઓ કરવામાં મજા માને છે એને વામય ઘરમાંથી પકડતા વાર લાગતી નથી કે એની પાસે મુખમાં તરખલુ લઈ કરેલી પ્રાર્થના બર આવતી નથી જેમ પરમાધામી દેવોને નારકીના જીવોને ત્રાસ ઉપજાવવામાં મજા આવે છે અને તેઓને રડતા-કકળતા જુએ ત્યારે એ નીરની જેમ રાજી થાય છે તેમ નિર્દયતાના પુરુષાર્થમા નાચ કરી રહેલ યમદેવ કોઈ પણ પ્રાણીને છેડતો નથી Page #188 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ વળી એનામાં એક વિશિષ્ટતા અથવા નચિતા એ છે કે બીજા પ્રાણીઓ સારા અર્થમાં સર્વને સરખા ગણે છે અને સર્વને સરખો લાભ આપે છે ત્યારે આ યમરાજ જીવ લેવાની બાબતમાં સર્વને સરખા ગણે છે એને મને કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. એ તે નીચતાની પરાકાષ્ઠાએ જઈ મોટા કે નાનાને-સર્વને શરીરથી છૂટા પાડી, એને સગાસબંધીને રડાવી ખે ચી જાય છે એના આવા સર્વને સરખા ગણવાના તુચ્છ ભાવ પર ત્યાનત હે ! ધિક્કાર પડે ! પણ એમ કહેવાથી કાઈ વળે તેમ નથી – તેને જરા પણ દયા આવે તેમ નથી. - જ્યારે રાજાનો પરિવાર કે તેનું લશ્કર નકામુ થાય છે, છુપાઈ જવાના પ્રયોગો નિષ્ફળ જાય છે અને બતાવેલી લાચારીને કરેલી પ્રાર્થને ઉપયોગ વગરની બને છે ત્યારે એની પાસે શરણ કોનુ ? આમાથી બચવાના કોઈ ઉપાય કારગત લાગતા નથી હજુ કાઈ બીજ ઉપાય હોય તે તપાસીએ આ તો સર્વ પ્રકારે નિરાશા મળે છે ચાલે, આગળ વધે, કાઈ કરતા કાઈ ઉપાય શોધ્યે મળે છે ? ૪ વિદ્યાઓ સિદ્ધ કરવાથી આકાશમાં ઊડી શકાતું, સમુદ્ર તરી શકાતે અને એવા આશ્ચર્યો થતાં માત્ર (રસ) સિદ્ધ કરવાથી સોનુ થઈ શકતુ, સ્ત્રી-પુરુષને વશ કરી શકાતાં વગેરે મહા ઔષધિઓના ઉપયોગથી આકરા વ્યાધિઓ સુધરી શકતા આવા અનેક દાખલાઓ કથાનકમાં નોંધાયેલા છે. વિદ્યા અને મત્રના પ્રભાવથી દેવતાઓ વશ થતા અને દેવતાઓ અનેક કામ કરી આપતા. આ વાતની સત્યાસત્યતા તપાસવાનું આ સ્થાન નથી શત્રુજયયાત્રા બધ થઈ ત્યારે આવા માત્ર કે વિદ્યાઓનો ઉપયોગ કેમ નહિ થયો હોય ? – એ ઘણા પ્રશ્ન કરતા હતા. આપણે એ વિષયની ચર્ચામાં ઊતરીએ તો મુદ્દો વીસરી જઈએ વાત એ છે કે મંત્રથી, વિદ્યાથી કે મહા ઔષધનુ આસેવન કરવામા આવે અને દેવતાઓને વશ કરી દે તેવું તે આસેવન હોય તો તેથી પણ મરણ છોડતુ નથી ગમે તેવી સિદ્ધ ઔષધિઓ મોટા ધવંતરિ પિતે લાવી આપે અથવા મત્રોના ઉપરાઉપરી ઉચ્ચાર થયા કરે. વિદ્યાદેવીઓનો કદાચ સાક્ષાત્કાર થાય તો પણ મત છેડતું નથી, છેડે તેમ નથી જ્યારે ડોકટર કે વૈદ્યના મુખ પર નિરાશા દેખાય છે અથવા નજીકના સબ ધીઓને વ્યાધિ ગભીર અથવા “હોપલેસ” જણાવવામાં આવે છે ત્યારે પછી ભૂવાના પ્રયોગો ઘણીવાર થાય છે, ડાકલા વાગે છે, શરીર પર ત્રાબાના પૈસા બધાય છે, નજરબ ધી થાય છે, ખાટલા ફરતા ખીલા ઠોકાય છે લીબુ માથા પરથી ઉતારાય છે, બાધાઓ રખાય છે, આખડીઓ લેવાય છે અને કેક કંક તોફાનો થાય છે, પણ અતે પ્રાણપોક મૂકવામાં એ સર્વને અત આવે છે દેવતાને પિતાને મરણ છોડતું નથી તે તેઓ આપણા શાં દળદર ફીટાવવાના હતા? એ તે માત્ર ડૂબતી વખતે બાચકા ભરવાની વાત છે મરણ કેઈ દેવને વશ નથી, કોઈ મત્રને વશ નથી, કોઈ વિદ્યાને તાબે નથી. Page #189 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના શરીરમાં વૃદ્ધિ કરવા માટે ગમે તેવા રસાયણ ખાવામાં આવે, તામ્રભસ્મ, ગજવેલ, માલ પારે, સેનુ, રૂપુ, વસંતમાલતી, પચામૃત પરપટી, અબરખ કે બીજી અનેક રસાયણી ચીજોનો ઉપયોગ કરવામાં આવે, પણ મરણ છોડતું નથી મોટા દે, વૈદ્યો, ડોકટરો કે સરજન મરણને ફટાડી શકતા નથી અને એલિકઝીર (Envir) (મરણજયની દવા) શોધવા પાછળ હજારો વર્ષ નીકળી ગયા છે, પણ હજુ સુધી તેવી દવા મળી નથી અને અત્યાર સુધીના વિજ્ઞાનનો વિકાસ વિચારતા તેવી દવા શોધાવાની શક્યતા પણ જણાતી નથી. શ્રી વિનયવિજયજીના વખતમાં વિદ્યા, મત્ર, મહૌષધિને મહિમા માટે મનાતે હશે અત્યારે સરજનના ચપ્પ અને ડૉકટરના ઈન્જકશનોને મહિમા મનાય છે, પણ ગમે તે રીતે જોઈએ, પર તુ મરણ છોડતુ નથી હૃદય ચલાવવા હાઈડરમિક ઈજેકશન આપીએ કે હિરણ્યગર્ભનો ઘસારો આપીએ, પણ આ તે રડવાનું છે અને ખરખરે કરનાર બેલવાના છે કે – “ભાઈ ! ત્રુટી એની બુટ્ટી નથી”. આ સાદી કહેવતમાં સેકડો વર્ષોનો અનુભવ સમાઈ જાય છે. જ્યા આયુષદોરી તૂટી ત્યા દવા, ઉપચાર કે માત્ર કાંઈ ઉપયોગી નથી આપણી વાત એ છે કે આ સર્વે કોળાહળ, ધમાલ અને ધુમાડા પછી પણ ખરખરે તે ઊભો જ રહે છે એ તે જાણે પછવાડે રહેનારની વાત, પણ જનારને શું ? એને ટેકો કોને ? દવામાં ગમે તેટલા મોટા ખરચ ક્ય એ સર્વ પાણીમાં અને છતા મરણ પામનારને કેવો ટેકો મળ્યો હશે તેવી સંશયગ્રસ્ત સ્થિતિ ! અહા ! શી દશા ! મરણ વખતે તો કેઈન ટેકે-કેઈનુ શરણ મળે તેમ નથી, મળ્યું જાણ્યું નથી અને નિત્યમિત્ર શરીર તે તદ્દન નકામુ જ જણાયુ છે માત્ર પ્રણામ-મિત્રરૂપ ધર્મ જ ટેકે આપે તેમ છે તે તે પ્રત્યેક ગાથાને અંતે યાદ કરીએ છીએ હવે જિદગીના બીજા ખ્યાલો તરફ વળીએ. ૫, મરણુભય પછી માણસને સહેજ ઊતરતો (બીજે નંબરે) ઘડપણને–જરાનો ભય લાગે છે. એને કઈ ઘરડો (old) કહે તે પણ એને અપમાન લાગે છે એ જુવાની જાળવવા અને પછી જુવાન છે એમ દેખાવા અનેક દવા ખાય છે, કલપ લગાડી ધોળા વાળને કાળા કરે છે, આખમાં સુરમા, આ જન આજે છે અને કેક ચેનચાળા કરે છે વિલાયતની તો વાત ન પૂછો ! ત્યા મેઢા ઉપરના પફ પાઉડરના થપેડા જોયા હોય તો ચીતરી ચઢી જાય ! બસમાં બેઠા બેઠા પણ વેનીટી બેગ કાઢી હોઠ ઉપર લાલ રંગ લગાડે, મુખ ઉપર રેઝ પાઉડર નાખવા લાગે અને નાના અરિસામાં મુખ જોઈ લે આ સર્વ જુવાન દેખાવાના ફાફા છે! કેક ત્રાબુ કે મારેલ પારે ખાય છે, કેક ગજવેલ ખાય છે, કે ક અખાડામાં કસરતકુસ્તીઓ કરે છે અને કે ક મગદળ ફેરવે છે અનેક પ્રયોગ કરી જુવાની ટકાવવા અને આધેડ ૧ સ્ત્રીઓ હાથમાં રાખે છે તેવી નાની ચામડાની કોથળી Page #190 -------------------------------------------------------------------------- ________________ બાતસુધારમ વયે જુવાન છે એમ બતાવવા અનેક ચાળા કરે છે. એનું મોટું વર્ણન આપવાની જરૂર નથી. દરરોજ નજરે પડે એવો એ મામલો છે ગ્રથકાર કહે છે કે એ સર્વ ફાંફા છે, એમાં કાંઈ વળે તેમ નથી. તમે ગમે તેટલા પ્રયત્ન કરે અને ગમે તે ખાઓ પણ આવતી જરાને તમે અટકાવી શકે તેમ નથી. તેની સામે તમને ટેકો મળે તેમ નથી અને તમારા સર્વ પ્રયત્ન નકામાં છે–નિફળ છે-બે બદામના છે. કેટલાક માણસે એમ માને છે કે શરીરમાં પવન રોક્યો હાય સ્તન કર્યું હોય, એક પ્રકારનો પ્રાણાયામ કર્યો હોય તો તેથી આવતુ ઘડપણ અટકે છે. ઉપાધ્યાયથી કહે છે કે તમારે જોઈએ તેટલે પવનને અટકાવ કરે પણ એમાં કોઈ વળવાનું નથી. પ્રાણાયામનો ઉપગ કાળજ્ઞાન અને શીર-ત દુરસ્તી માટે ગમે તેટલો હોય, પણ એ આવતી જરાને અટકાવે તેમ નથી. અરે ! તમારે જોઈએ તો તમે દરિયાપાર બીજે તીર જઈ ને બેસો કે કોઈ મેટા પર્વતના શિખર ઉપર ચઢી જાઓ, પણ દરિયાની ભતીના જુવાળની જેમ આવતા ઘડપણને તમે રોકી શકશે નહિ તમે ગમે ત્યાં નાસી જાઓ, તમારા ઘરબાર છોડી પાતાળમાં પેસો કે કોઈ મહાન પર્વતના શિખરને છેડે જઈને વાસ કરે, પણ અતે ઘડપણની અસર લા વગર રહે તેમ નથી અને એ આવશે ત્યારે તમે ધીમે ધીમે ઘસાતા જ જશો. દાતો દુ ખવા માડે, પીડા થાય, પડી જાય અને ચાવવાની અગવડ પડે, કાનમાં બહેરાપણું આવતું જાય, આખમા લેગ સાઈટ (ઝાખ-બેતાળા) આવે, બાલ ધીમે ધીમે ફીકા પડતા જાય અને તે સફેદ થઈ જાય, શરીર શિથિલ પડતુ જાય, હાથ-પગ હકમ માને નહિ એવા અનેક આક્રમણો ધીમે ધીમે પણ ચોક્કસ થતા જાય છે. પછી તે – ઉબર તે ડુંગર થયા, પાદર થયા પરદેશ ગળી તે ગંગા થઈ અંગે ઊજળા કેશ.” -એ સર્વ બને છે અને છેવટે હાથમાં લાકડી લેવી પડે છેવસ્તુત ત્રણ પગે ચાલવું પડે છે. એ વાતને અટકાવનાર કોણ? એ વાતને આડે આવનાર કોણ? એ હકીક્ત બને ત્યારે આધાર કોનો? દ એ વાત વધારે સ્પષ્ટપણે કહેતા કવિ વર્ણવે છે કે – નાના બાળકના બાલ જોયા હોય તો તે એકદમ કાળા લાગે છે, જરા આખા માથાને પળિયાવાળ બનાવી મૂકે છે, અને શરીરને તદ્દન રસ વગરનું – દમ વગરનું બનાવી દે છે તેમજ ધીમે ધીમે એને તદ્દન નિર્બળ, દુર્બળ અને અબળ બનાવી દે છે આ જરાને – ઘડપણને અટકાવવાને કણ શક્તિવાન થાય છે ? એને આવતી અટકાવવાનો કોઈ રસ્તો જડયો છે ? એક ઘણા પ્રસિદ્ધ વૈદ્યરાજ કહેતા હતા કે પ્રમાદ એ જ મરણ છે (કા હિ મૃત્યુ) જે પ્રમાદ ન કરવામાં આવે તો માણસ કદી મરે નહિ અને ઘરડો થાય નહિ. તેઓ પિતે Page #191 -------------------------------------------------------------------------- ________________ નિત્યભાવના પ ખૂબસ ભાળ લઈ ને રહેતા હતા, પણ લગભગ ૫ચાવન વર્ષની વયે લાકડી લઈને ચાલતા હતા અને છપ્પન વર્ષની ઉમ્મરે લાકડી મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા પણ્ ગયા આ વાત એટલી સાદી, જાણીતી અને સ્પષ્ટ છે કે એના ઉપર વિવેચનની પણ જરૂર ન હેાય. મુદ્દો એ છે કે આ પ્રમાણે ઘડપણ વગર નાતğ —માગ્યુ –મેલાન્ટુ આવે ત્યારે આધાર કેને ? શુ પ્રાણીના નસીખમાં રાખ પીવાની જ સરજી હશે અને ગાઠીના ભૂકા કરીને ખાવાના ગેટા વાળવાનુ એનુ પ્રારબ્ધ જ હશે। મમ યષ્ટિકા ' કહી ઠણુક ણુક કરતા, ટેકો આપીને ચાલતા, આંખનાં તેજ વગર ખીજાથી દારાતા આ એક વખતના ઈશ્કી યુવકોને જોતાં કેમ વિરાગ ન આવે ? અને એમના કો-ધમાલ-દમ અને વાતા વિચારતાં તેમની દયા કેમ ન આવે? તેએ ‘યા ’ શબ્દ સામે જરૂર વાંધા લેશે, પણ તેઓ પ્રત્યેક પળે યા માગી રહ્યા છે અને પેાતાના ઘડપણને શાપ આપી જુવાનીને યાદ કરતા રહ્યા છે, એ તેમના અતરને પૃવામાં આવે તે જવાખ આપે તાત્પર્ય એ છે કે આવે વખતે આધાર કોના એ વખતે કયા ટેકો મળે ? કઈ ખબતમાં જીવને શાતિ વળે ? કોઈ વૃદ્ધને પૂછશેા તા જણાશે કે એ સ વ્યવહાર કરતા હશે પણ એને કોઈ સ્થાને નિરાત વળશે નહિ એ આગેવાન હશે તે તેના ક્રમ નીકળી જતેા હશે, એ ઘરના વડીલ હશે તા એક રાત એને નિરાતે ઊંઘવાની મળતી નહિ હેાય એછુ ખાવુ અને ઘણી ચિ તા કરવી એ ઘડપણની નિશાની છે, પણ જે એ ધનુ શરણ લે તે એને મજા આવે આવડત અને પ્રાથમિક તૈયારી પ્રમાણે એ ધર્મસ્થાનકમાં જઈ વાચન, મનન, ચિંતવન, ઉપાસના કે ધ્યાન કરશે તેા તેને ઘડપણમાં કાઈક ટેકો મળશે. રાસ વાંચવા, ધર્મચર્ચા કરવી, સામાયિક, પૌષધ કરવા વગેરે સાદી વાતા છે, પણ એમા એને ‘શરણુ’જમાવેલી સ્થિરતા પ્રમાણે મળે છે અને ટેકો એ વખતે ધર્મને જ મળે છે, એ ખરાખર અવલેાકન કરવાથી માલૂમ પડે તેમ છે ' ૭. આપણે આ ખાખત બીજી રીતે વિચારીએ મરણુ અને ઘડપણને અનેક આકાશ્મા આપણે તપાસી ગયા જ્યારે પ્રાણીને ઉગ્ર-આકરા વ્યાધિ આવી પડે છે અને વધતા જાય છે ત્યારે એને શરણ કોનુ ? આપણે ન્યુમેનીઆના કેસ જોયા છે શ્વાસ વધ્યે જાય અને અન્ને ફેફસા જવાબ ન આપતાં હાય, સનેપાતનેા શાકોર ચાલતા હાય અને એશીકા અને એછાડ ખેચાતાં હૈાય ત્યારે ટેકો કોના ? ભગંદરની અસાધારણ પીડા થઈ હાય કે હડકવા ઊછળ્યેા હાય, કે પેટમા અસહ્ય દુખાવા ઉપડવો હાય કે છાતીના પાટિયા ભીસાઈ જતા હાય અગર શરીર ખળી જવાની પીડા સહેતુ હેાય તે વખતે ટેકો કોના ? જે વખતે ૧૦૫ ડીગ્રી તાવ આવ્યા હાય, જે વખતે આખુ શરીર ગડગુમડથી તવાઈ ગયુ હાય, જે વખતે મુખમાંથી લાળા પાડતી હાય, જે વખતે માથાના દુખાવા ઉપડયો હાય, જે વખતે કેન્સર જેવા વ્યાધિથી ગળુ અટકી પડ્યુ હોય તે વખતે આધાર માટે ચકળવકળ થતી આખાને ટેકો કોને ? Page #192 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શાંતસુધારસ એ દુ ખમા કેઈ ભાગ પડાવનું નથી, કોઈ એનો અશ પણ લઈ શકતું નથી, કોઈ એમાથી દુખ ઓછુ કરાવી શકતું નથી–આ સિદ્ધ વાત છે. આકાશમાં ચદ્રગ્રહણ થાય છે ત્યારે પ્રાચીન માન્યતા પ્રમાણે રાહુ ચદ્રને મળવા લાગે છેએ વખતે કોઈ તારા, ગ્રહ કે નક્ષત્ર ચદ્રની મદદે આવતા નથી, માત્ર એક જ પિતાની પીડા સહન કરે છે. તમે શુ એમ કહે કે એવા વ્યાધિ વખતે ડોકટર કે વૈદ્યનુ શરણ? આ વાતમાં ભૂલ થાય છે. ડાકટરો કહે છે કે તેઓ કુદરતને સહાય કરે છે, પણ કુદરત ઊલટી ચાલે ત્યા તેઓના હાથ પણ હેઠા પડે છે. એ પીડામાં કોઈ ભાગ પડાવતું નથી અને કોઈ એવા આકરા કેસની જવાબદારી પણ લેતુ નથી કટર મોટા ડોકટરને બોલાવવા સલાહ આપશે અને વેદ્યો એકઠી થશે તો વિષમજવરના લોકો બેલી પાહિત્ય બતાવશે, પણ એ વખતે શરણ કોનુ ? એવા વ્યાધિગ્રસ્તના મનની સ્થિતિ જાણી હોય, તો તે વખતે તે પિતાની અશરણ સ્થિતિ બરાબર અનુભવે છે અને નહિ તે સર્વ લોકો એક અરિહતમાં ધ્યાન રાખજે” એમ કહે ત્યારે એ પોતાની અશરણું – નધણિયાતી સ્થિતિને ખ્યાલ કરે છે. એ વખતે શરણ કોન ? ધર્મ સિવાય કોઈ એની બાજુએ ઊભું રહેતું નથી. બીજ સર્વ હવાતીઓ છે. નિમિત્તવાસી પ્રાણી છે તેથી એ પ્રયાસ કરે છે, દવાદારૂ કરે છે અથવા અન્ય કરે તેનો લાભ લે છે, પણ તે વખતે તે સર્વ નિરર્થક છે એમ તે બરાબર સમજે છે અને વાત ચોક્કસ છે કે કરેલ કર્મ ભેગવવા જ પડે છે. ગમે તેટલા યુગ પસાર થઈ જાય પણ ભેગવવા જ પડે છે અને તે પણ કરનારે જ ભેગવવા પડે છે એમાં કોઈ ભાગ પડાવવા આવતુ નથી માત્ર એ વખતે શાંતિ આપનાર હોય તો તે ધર્મ જ છે અને તેનું શરણ લીધા સિવાય બીજો કોઈ માગ નથી ૮. આવી જરાવસ્થામાં કાઈ ટેકો નથી, મરણ વખતે કોઈનો આધાર નથી અને ભય કર વ્યાધિઓ પિતે જ સહેવા પડે છે ત્યારે શું કરવું ? આને માટે કવિએ ત્રણ ઉપાય આ અષ્ટકને અને તે છેલ્લા પદ્યમાં બતાવ્યા છે (૧) પ્રથમ તે ચાર પ્રકાઝા અ ગવાળા ધર્મનું શરણુ લેવા ઉપદેશ આપ્યો છે જે ધર્મનું શરણ લેવાની વાત કરી છે તે ચાર પ્રકારનો છે દાન, શીલ, તપ અને ભાવ. એ ચાર અ ગવાળા ધર્મનું શરણ કર અથવા ચાર પ્રકારના શરણે છે તેને અનુસર તે ચાર આ પ્રમાણે છે – अरिह तशरणं, सिद्धशरण, साहुशरणं, केवलिपन्नतो धम्मो शरणम् । એટલે તીર્થ કર મહારાજ, સિદ્ધ, સાધુ અને કેવળીકથિત ધર્મનું શરણું કરવા ભલામણ કરી. પ્રાણી ગમે તે ધર્મને માનતો હોય, તેને શરણુ અનુકૂળ ગોઠવી શકાય છે. ધર્મનું શરણ અનિવાર્ય, તે જ એક રસ્તો છે, એ માર્ગમાં જ પ્રકાશ દેખાય છે, બાકી સર્વત્ર અધકાર, ગુચવણ અને અથડાઅથડી છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ અનિત્યભાવના (૨) મમતા-મારતારાપણાની વાત જ છોડી દે. જગતને અધ કરનાર મોહરાજાએ ઉત્પન્ન કરેલી મમતાબુદ્ધિ પ્રાણીને ખૂબ રડાવે છે અને શરણ લેવા પણ મમતાને લઈને જ દેડવું પડે છે, બાકી એને મરણ, જરા કે વ્યાધિ કોઈ ચીજ નથી મમતા રાગમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી એ રાગ બ ધાવે છે. એ મમતા ઊડી ગઈ એટલે પછી શરણને સવાલ નહિ રહે પ્રાણી મમતારહિત થાય પછી તેનામાં કોઈ જુદી જ હિમત આવે છે અને શરણના પ્રસ ગની સાથે એ રમે છે એ નિર્બળતાની સામે બાથ ભીડે છે અને પૂર્ણ જુસ્સાથી આગળ વધતો જાય છે એને મારુ ધન, મારાં છોકરાં, મારા અસીલ, મારા ઘરાક એ દશા જ રહેતી નથી એટલે પછી એ તો નિષ્કટક રાજ્યનો માલિક થઈ જાય છે અને એનો રસ્તો સીધો, સરળ અને સપાટ થઈ જાય છે. (૩) તુ આ શાતસુધારસનું પાન કર. એ રસ એવો તે અભિનવ છે કે એની જોડી તને મળે તેમ નથી બીજા રસે તો ચટકા જેવા છે. અનુભવ્યા અને ઊડી ગયા, પણ આ રસ તો અખંડ નિરાબાધ શિવસુખનો મોટે ભડાર છે એની શાનિ ભેગો તેમ એ વધતી જાય, એનું પાન કરે તેમ મન પ્રફુલ્લ બનતુ જાય, એને સ બ ધ કરે તેમ આનદ-ઊર્મિ ઊછળે. શુગાર, વીર કે હાસ્ય જેવા એના ચટકા નથી એ તો એક વાર એનું પાન કર્યું એટલે પછી ગાયા જ કરે કે “અબ હમ અમર ભયે ન મરે ગે” એમાં વીજળીના ઝબકારો અને પાછળ ઘોર અ ધારી રાત નથી, ત્યાં તો મણિ–રત્નની ઝળહળતી ત છે સદેવ ચેતતી રહે તેવી એ ત છે અને એની પછવાડે આનંદ, આનંદ અને આનદ છે. એનું પાન કરતાં ધરાતા નથી, એને પીતાં પીતાં ક ટાળો આવે તેમ નથી એ અલૌકિક શાતરસનું પાન તમે રચે અને કરો તે મેળવવાના પ્રયાસમા, પાન કરવામાં અને કર્યા પછીની સ્થિતિમાં સર્વત્ર નિરવધિ આનદ છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ અશરણભાવના ગાતા ખૂબ લહેર કરી છે. તેમણે મરણને એવુ ચીતર્યું છે કે પ્રાણી એને વિચાર કરતા ઊંડા વિચારમાં પડી જાય એમણે મોટા ચકવતીને મરણ વખતે શુ થતુ હશે તેનાથી શરૂઆત કરી, મરણ પછી શુ થાય છે તે બતાવી, છેવટે ગમે તે કરે પણ મરણ છોડતું નથી અને મરણ વખતે કોઈ ટેકે આપી શકતું નથી એ બતાવી, આત્મધર્મને ઓળખી, તેને અનુસરવા વિચારણું બતાવી ત્યારપછી તેમણે ઘડપણ – જરાને આગળ કરી, પ્રાણીને તેની પાસે તદ્દન પરાધીન બતાવ્યો અને છેવટે આકરા વ્યાધિઓને આગળ કરી તે વખતે પ્રાણીની મનોદશાનો-અનાથતાનો સ્પષ્ટ ખ્યાલ આવે એના વિવેચનમાં પ્રાસંગિક વાત ઘણી કરી નાખી છે આપણે પ્રથમ અશરણુભાવનો વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચાર કરીએ. આધાર અને આધેય તત્વને એવો નિયમ છે કે જેને આધારની જરૂર પડે તે ટે Page #194 -------------------------------------------------------------------------- ________________ ce ગાંતસુધારસ આપે તેવી વસ્તુને ટેકેા તરત લઈ લે છે ખાળકામાં આ તત્ત્વ સહજપણે પ્રતીત થાય છે. એને કપડા પહેરવામા, ક્રવા જવામાં કે કેાઈ પણ કામ કરવામાં આધાર વગર ચાલતુ નથી. આવી રીતે સ્ત્રી-પુરુષને ઘણીવાર આધાર-આધેય સબધ અને છે પણુ માણુસ જ્યારે મૂંઝાય છે ત્યારે તે એને ટેકાની બહુ જરૂર પડે છે. એ વખતે એને ટૂંકા મળે, કોઈ સાચા દિલાસા આપે, કોઈ એના દુખમા ભાગ પડાવે તે તે તેના સાચેા મિત્ર કે સખા સમજવા કહેવત છે કે Prosperity brings frıends and Adversity tries them · સ પત્તિ મિત્રાને લાવી આપે છે, આપત્તિ તેની સાટી કરે છે. આ દૃષ્ટિએ આપણે આપણા સ ખ ધેા વિચારીએ તે ખરી અણીને વખતે તેઓ તદ્ન કસોટીમાથી નિષ્ફળ નીવડે તેમ છૅ. આપણે એક બે દાખલા લઈએ કહેવાય છે કે-નવ ન દરાજાએ સાનાની નવ ડુંગરીએ ખનાવી હતી પણ એ જ્યારે મરવા પડ્યા ત્યારે એ ડુંગરીએ અહીં જ રહી ગઈ અને કોઈ પ્રકારના ઉપચેાગમા આવી હિ માટા રાજઓની સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે એની આખી રિયાસત પ્રથમ ચાલે છે એના હાથી, ઘેાડેસ્વાર, ચાકીઢાર, ખદુધવાળાએ, આરએ, કાતલના ઘેાડા, મ્યાના, પાલખી, ડ કા–નિશાન સર્વ દેખાય છે અને છેવટે એક પાલખીમા એનુ શખ દેખાય છે એના ઉપર કીનખાબના કપડા પહેરાવેલા હાય છે અને હાથ ઉઘાડા હાય છે. આ શુ ખતાવે છે ? આ સ રિયાસત હાજર હતી છતા પણ રાજા-મહારાજાને કોઈ ટેકા આપતુ નથી. એ સર્વ છતા એ ગયા અને કયા ગયા અને કોણ લઈ ગયુ ? — તેની પણ ખખર નથી એના ઉઘાડા હાથ ખતાવે છે કે એ જન્મતી વખત ખધ હાથે આવ્યા હતા અને મરતી વખત ખાલી હાથે–ઉઘાડે હાથે ગયા, ચાલ્યા ગયા અથવા કોઈ તેમને ઘસડી ગયુ કેાઈ શેકીઆના મરણુ વખતે તૈયુ હાય ! એ લાખા વાસડા, વીશેક ખપાટીઆ અને ચાર અથવા એક નાળીએર અને ઉપર ઢાકેલ એકાદ રેશમી વસ્ત્ર, પણ એની સર્વ ઋદ્ધિ સપત્તિ અહી રહી ાય છે અને એને ચિતામા સુવાડે છે ત્યારે તા ઉપરનું ઢાકણુનુ વસ્ર પણ કાઢી લે છે એનુ શેગ્મા, એનુ સટ્ટાખજાર, એના લાખાના સરવાળા, એના લાખા સરવયા, એના નેકર-ચાકરા અને એની મેટા, ટેલિફાને અને સેક્રેટરીએ સ અહી રહી જાય છે. એની ખરી પણ અહી જ રહે છે અને કરા-ટેકરી હિસાબે કરવા અને વિલની શેાધમા પડી જાય છે. આ સર્વ શુ ? કેવાં તેાાન અને કેવા હાલહવાલ ? કાઈ ટેકો ? કાઈ આશા ? કેઈ સાધારણ માણુસની વાત લઈ એ તેા ત્યા પણ એ જ વાત દેખાશે એને માટે કોઈ આડા હાથ દેતુ નથી અને એને કેાઈની પર ગણતરી ખાધવાના હક્ક નથી. એટલે આવ્યા તેમ ચાહ્યા ાય છે, પણુ મેટા કે નાનાને સર્વને જવાનુ તે ખરુ જ ! એ વાતમા મીન-મેષ નથી, એમા શા નથી, એમા અપવાદ નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અશરણભાવના એના સબ ધમા એક બહુ સુદર વિચાર સધરાવૃત્તમા જ્ઞાનાણ્વકારે ખતાન્યેા છે, તે ખાસ વિચારવા ચૈાગ્ય છે पाताले ब्रह्मलोके सुरपतिभवने सागरान्ते वनान्ते, दिक्चक्रे शैलगृहे दहनवनहिमध्वान्तवज्रासिदुर्गे । भूगर्भे सन्निविष्टं समदकरिघटासंकटे वा वलीयान्, कालोsय क्रूरकर्मा कवलयति वलाज्जीवितं देहभाजाम् ॥ પ્રાણી પાતાળમા પેસે, બ્રાલેાકમા જાય, ઇન્દ્રના ભુવનમાં આશરેા લે, દરિયાને પાર જઈ ને બેસે, જ ગલને ખીજે ઇંડે વાસ કરે, દિશાઓના છેડા પર જઈ અટકે, મેટા પર્વતના શિખર પર ચાલ્યા જાય, અગ્નિમા પેસે, વનમા છુપાઈ જાય, હિમમા ઢંકાઈ જાય, અધકારમા લપાઈ જાય, વજ્રના ઘરમાં પેસે તલવારના પહેરામાં રહે કિલ્લામાં ભરાઈ જાય. પૃથ્વીના ગર્ભમાં (ખાડા ખાદીને) ઊતરી જાય, બળવાન હાથીઓની ઘટાની વચ્ચે ઘેરાઇ ને બેસે પણ કર કર્મ કરવાવાળા કાળ પ્રાણીના કોળીએ એક ઝપાટામા અને પૂરા ોરથી કરી જાય છે.” આ ગણતરીમાં ખાળ તેમ જ વૃદ્ધ, ધનવાન તેમ જ ગરીબ, ખળવાન તેમ જ બીકણુ, સમર્થ તેમ જ રાંક, વક્તા તેમ જ શ્રોતા, પાટ પર બેસનાર કે સામે બેસનાર, દાન આપનાર કે દાન લેનાર, કૃણુ કે ઉડાઉ – સના એક સરખી રીતે સમાવેશ થાય છે. કાળ તા સને સરખા ગણે છે. આ વસ્તુસ્થિતિ છે અનેક આકારમાં બતાવાય તેમ છે, અનેક સયેાગેામાં જુદા જુદા નામેા લઈ તેના પર વિવેચન થાય તેમ છે, પણ વાતને સાર એ છે કે –એક દિવસ એવા આવશે’ જ્યારે આપણે જવાનુ છે, મરવાનુ છે, પ્રયાણુ કરવાનુ છે પણ તમે મરવાની વાત સાભળી ચાકથા કેમ ? તમને એ શબ્દ અપશુકનભરેલા લાગ્યા એટલે ? અરે 1 પશુ કાઈ મરવાનુ નામ લેવાથી મરી જવાતુ નથી! જરા હિંમત પકડી આ ચાક્કસ આવનાર મરણને વિચાર કરે. એમા કાઈ ગભરાઈ જવાનુ નથી અને વિચાર કરવાની ના -પાડવાથી પશુ એ તમને છેાડવાનુ નથી ( મરવુ એ કર્માધીન વાત છે. પ્રાણી આ સસારમા આવે છે ત્યારે તેનું આયુષ્ય નિર્માણુ થયેલુ હાય છે. આયુ પૂરું થાય તે વખતે તેનુ કામ પૂરુ થયુ હાય કે ન થયુ` હાય પણ તેણે જવાનુ જ છે. અને કર્મના સિદ્ધાત છે કે શુભ અશુભ કર્મો ભાગવ્યે જ છૂટકા છૅ, એટલે મરણની વાતથી ડરવામા ડહાપણ નથી મરવાને માટે ત્રણ વાત કરવા જેવી છે. મરણુ ઇવુ નહિ, મરણુથી ડરવુ નહિ અને મરણુ માટે હ મેશા તૈયાર રહેવુ આ આખા અલગ વિષય છે . આપણે મરવા તૈયાર છીએ? છાતી પર હાથ મૂકી જવાબ આપવા એ વાત બહુ જરૂરી હાવા છતાં અત્રે ખાસ મૂળ મુદ્દાની નથી પણ વિચારવા જેવી તેા જરૂર છે જ, ૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ મુદ્દો એ છે કે આપણે મરવા તૈયાર હોઈએ કે ન હોઈએ, મરણથી ડરતા હોઈએ કે ન હોઈએ, પણ જ્યારે તે આવશે ત્યારે આપણે આધાર કોને લેવો ? ડૉકટરો તે હાથ ખ ખેર, છોકરાઓ કે સ્ત્રી રડવા બેસે, નોકર-ચાકરે દુખી થાય અને મિત્રો-સ્નેહીઓ સહાનુભૂતિ બતાવે, પણ કોઈમાં મરણ વખતે શરણ આપવાની તાકાત છે? મોટા રાજા, મહારાજા કે ચક્રવતી ગયા તો પછી આપણે તો શે હિસાબ છે ? “જાય છે જગત ચાલ્યું રે એ જીવ ! જેને !? એમા જ્યા “છ જેની છાયા થતી, રૂડી જેની હતી રતિ; ક્યાં ગયા કરોડપતિ રે, ઓ જીવ ને ! વાત કહે છે ત્યા હદ કરી નાખે છે, પણ એ સર્વ વાતની વચ્ચે એ વખતે આધાર કોનો ? ટેકો કોને ? આપણે રાવ ખાવા, ફરિયાદ નેધાવવા, આશ્રય મેળવવા કોની પાસે જવું ? ઘરના રડતાં હોય અને શરીરની નાડીઓ તૂટતી હોય ત્યા ધન્ય તરિના માથા પણ અક્કલશૂન્ય થઈ જાય છે અને મોટી ફિવાળા ડોકટરે દિલગીરી દર્શાવી. ટોપી માથે મૂકી, ફી ખીસામાં મૂકી રસ્તે પડે છે ત્યારે તે વખતે આશરો કેનો? એકલા મરણની વાત શા માટે કરવી પડે છે ? આ જીવનમાં અનેક પ્રસંગો આશ્રય મેળવવાના આવે છે જેમણે ગરીબાઈમાં જીવન ગાળ્યું હોય તે ઓશિયાળાપણામાં રહેલ તુચ્છતાથી અને ધનવાનોના તિરસ્કારથી અજાણ્યા ન જ હોય અને તે આશા કરીને આવેલ યાચક માથા પર કે કપાળે હાથ મૂકીને જાય છે તે વગર સમજાવ્યા સમજે છે કે તે પોતાના કિમત પર આધાર રાખે છે અહીં શરણ કોનુ હોઈ શકે તેનો સહજ ખ્યાલ આવે છે. બીજા સર્વ નકામા પ્રયાસ છે એ વાતની કાઈક ઝાખી થાય છે ત્યાં ઘરના ઘર (માનેલા) છોડીને સદાને માટે જવાનું હોય, જ્યા ખુદ પાળેલ પાર્ષલ શરીર પણ મૂકી જવાનું હોય ત્યાં આધાર કોને ? એ વખતે મેટરો કામ આવતી નથી, બલનો ઉપયોગમાં આવતા નથી, ધમાલ સાથ આપતી નથી, બડાઈઓ રસ્તે દાખવતી નથી, ગોટાળા આડા આવતા નથી ખટપટે હાથ દેતી નથી, પ્રેમ માર્ગ આપતા નથી, એ વખતે શરણ માત્ર સાચે ધર્મ જ આપે છે. આત્મવૃત્તિએ કરેલ ધર્મ એના ગમે તે આકારમાં હોય પણ તેને આધાર મળે છેબાકી આ દુનિયાની કોઈ પણ ચીજ, કોઈ પણ પ્રાણું કે કોઈ પણ સ બ ધી એ વખતે ઉપયોગમાં આવતા નથી, યમને અટકાવતા નથી, દિલાસારૂપ થતા નથી. બાકી મત્રવિદ્યા કે જાપની વાત શી કરવી? ખુદ મહાવીર પરમાત્માને ઈન્ડ આયુષ્ય થોડુ વધારવા વિજ્ઞપ્તિ કરી અને તેમા તેને આશય શાસનના હિતનો હતો, પણ ભગવાને તેને એક જ ઉત્તર આપ્યો કે “એ કાર્ય કરવાને દેવેક, ચક્રવતી કે તીર્થ કર સમર્થ નથી” છતાં કાંઈ ભગવાન મરણથી ડર્યા નહિ એમને તે અને તે સુબમાં જવાનું હતું એટલે એમણે “શરણ”નો સવાલ જ નહોતો, પણ એમાં અશરણપણાનો જે મુદ્દો છે તે ખાસ વિચારવા યોગ્ય છે ન્યાયાધીશ કેઈને કાસીની સજા ફરમાવે ત્યારે ગુન્હેગારના મનની શી દશા થતી હશે? એ કઈક ફાફા મારશે, વિલાયત અપીલ કરવા દોડશે, પણ એમાં કાઈ વળે છે? પ્રાણી પણ આવા બાચકા તો અનેક ભરે છે, પણ એમાં સાર છે? Page #197 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના ૯૧ એકઠા થયેલા સગાસ ખ`ધીએ નવકાર આપે, શરણા આપે, દિલાસા આપે, પણ આ જીવની દશા શી વર્તાતી હૈાય ? દિલાસે આપવા સહેલા છે તેટલા લેવા સહેલા નથી, પણુ એમાં શરણ જેવુ તે કાઈ છે જ નહિ તે વખતે જીવન શાંત, પ્રામાણિક નિર્દે ભ, સ્વચ્છ ગાળ્યુ. હાય, સત્યને અહિંસાથી અપનાવ્યુ` હાય, મનોવિકારા પર કાબૂ મેળવ્યેા હાય, વાસ્તવિક અસ્થિરતા સમજાણી હાય, આંતરવૃત્તિથી ધર્મીમાની આરાધના કરી હેાય અને ટૂંકામાં ઉચ્ચ જીવનની અવસ્થા અનુભવી હેાય તે એ વાત ટેકે આપે છે કરેલા અને કરવા ધારેલા સાચા ધર્મ તે વખતે ટેકે આપે છે, બાકી ખીજી કેાઈ વાતમા સાર નથી. એવી જ રીતે ચાલી આવતી જરાને કાણુ અટકાવી શકે ? કલપ લગાડવાથી કાઈ ઘડપણુ અટકે? અને અતે કપાળે કરચલી અને ગાલમા ખાડા તેા પડયા વગર ન જ રહે, એવી રીતે ભય કર વ્યાધિની વાત જાણીતી છે એ અને એવા અનેકજીવનપ્રસ ગેામા કોઈ ટેકો આપી શકે તેમ છે જ નહિ, કરેલા ધર્માં આડા આવે, અજાવેલી ફરો માર્ગ સુઝાર્ડ અને બ્યભાવના રસ્તા ઉપર રાખે કી કઢી કરેલા ધર્મ એ જ આવી આપત્તિ વખતે શરણ આપે છે. ધ શબ્દ સકુચિત અર્થમા અથવા માત્ર ક્રિયાકાડના અર્થમા સમજવાના નથી. સાચા ધર્મ ઓળખવા જોઈ એ, શેાધવા જોઈ એ અને બહાર આણવા જોઈ એ આત્મધર્મ થવાને સર્વ ધર્મો સરજાયલા નથી હેાતા, પણ જ્યા આત્મા એના સાચા આકારમા સાપડે અને એની પ્રગતિ જરૂર દેખાય ત્યા તેટલે અશે ધર્મ છે અને એવા આત્મધર્મ અણીને વખતે શરણુ આપે છે. બાકી તેા પખીના મેળેા છે, સવાર થતા સૌ પાતાતાને માગે જવાના છે અને સાથે હાય ત્યા સુધી અમુક દૃષ્ટિએ પેાતાના દૃષ્ટિબિન્નુથી કામ કરનારા છે. એ ખરે વખતે ઊભા રહેનારા હોય, તારા ખાટલામા સૂઈ તારી આપત્તિમા ભાગ પડાવનારા હાય તેા તે તુ તેમની ખાતર તારા આત્મા હારી જજે, પણુ નહિ તે! તને જ્યા શરણ મળે તેમ હાય તેવા તારા પેાતાના આત્મધમ મા સ્થિર થઈ જજે. ધૂન અરુ ધામ સહુ પડયો હિ રહેગા નર, ધાર કે ધામે તુ તા ખાલી હાથ જાવેગા; દૃાન અરુ પુન્ય નિજ કરથી ન કર્યાં કર્યુ, હાય કે જમાઇ કાઇ દુસરા હિ ખાવેગા. કૂંડ અરુ કટ કરી પાપમધ કીના તાતે, ધાર નકાદિ દુ:ખ તેરા પ્રાણી પાવેગે; પુન્ય વિના દુસરે ન હેાયેગા સખાઈ તમ, હાથ મલ મલ માખી જિમ ધસતાવેગા, ચિદાનદજીએ એક એ સવૈયા ખૂખ સુદર આ મુદ્દા પર ગાયા છે, તે વિચાર. અહી ‘જમાઈ’વિશાળ અર્થમા સમજવા. માખી મધમાખી સમજવી. સાખીઓએ મધ કીધું, ન ખાધુ ન દાન દીધુ, લૂંટનારે લૂટી લીધું રે ! આ ! જીવ જોને. Page #198 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ત્યા જે ભાવ છે તે ભાવ અહી સમજવાનો છે. આ તો મરણ વખતની વાત કરી પણ અશરણભાવ બતાવતા તે હદ કરી છે. વિચાર આયકે અચાનક કૃતાત ગગો તોહે, તિહા તો સબાઈ કેઈ દુસરો ન હોવેગે; ધરમ વિના તો ઓર સકળ કુટુંબ મિલી. જાનકે પરેતા કેઈ સુપને ન જેવેગો. લટકસલામકે સખાઈ વિના અ ત સમે, નેણમાહી નીર ભરભર અતિ વેગે; જાનકે જગત એ શાની ન મગન હોત; અંબ ખાવા ચાહે તે તો બાઉલ ન બેગો. અહી “પતા એટલે “મરણ પામેલો જાણીને એમ સમજવું. લટકસલામમિત્ર ધર્મ છે કારણ કે એને તો કઈ કઈ વાર જીવનમાં આ જીવ મળ્યો હશે નિત્યમિત્ર તો દેહ-શરીરને અને પર્વમિત્રમાં સગાવહાલાઓને તે ગણ્યા છે જે જુહારમિત્ર નહિ હોય તો આખમાથી બોર બોર જેવડા આસુ તે વખતે પડશે જ્ઞાની આવા જગતમાં મગ્ન ન થાય. આ (કેરી) ખાવાની ઇચ્છાવાળે કદી બાવળ વાવે નહિ આમાં આખા મુદ્દાનો સમાવેશ થઈ જાય છે આ આખી ભાવના રડતા રડતા ભાવવાની નથી “મારું શું થશે ? મારે કોણ? એમ મૂઝાવાનુ કારણ નથી જેને મારા માન્યા છે તેને ઓળખ, તારા સાચાને શોધી કાઢ અને જેનાથી તને આધાર મળે તેને પકડી લે બાકી તુ જેને તારા માની બેઠો છે તેમાં તારે દહાડે વળે કે તે તને અડીભડીને વબતે ટેકો આપે એવા ખોટા ખ્યાલમાં રહીશ નહિ. વાસ્તવિક રીતે વિચારીએ તો આત્માને કોઈના શરણની જરૂર નથી એ એને પિતાને સ્વાધીન સ્વામી છે, પણ વ્યવહારથી આ પ્રાણીને એવી ટેવ પડી ગઈ છે કે ટેકા માટે આધાર રાખ્યા જ કરે. એને નોકરી કરવી હોય વ્યાપાર કરવો હોય કે કોઈ કામ કરવું હોય તો તે ટેકા કેટલાના અને કોના મળશે એની ગણતરી કરશે આત્માને ઓળખાય, એની શક્તિનું ભાન થાય, એ શક્તિ દબાયેલી હોવા છતા પોતાની જ છે એ વાત એને ગોચર થાય એટલે એને પાશ્રયભાવ જતો રહે છે અને જે તે પોતાની જાત પર ટેકો રાખતા શીખી ગયો અથવા તે માર્ગે ચડી ગયો એટલે એની સર્વ ગૂંચવણ નીકળી જાય છે. એ એકલો છતા સિહ છે, એ એ છતા મ છે, એ એકલો છતા ધણીધોરી છે એ વાત આપણે ચોથી ભાવનામાં ખૂબ વિસ્તાથ્થી બેશુ પણ એણે પરાવલ બનવૃત્તિ ગ્રહણ કરી છે તે તદ્દન ખોટી છે, પરિણામ વગરની છે, સમજ્યા વગરની છે. એને કોઈ વસ્તુ કે પ્રાણ શરણ આપી શકે તેવી સ્થિતિમાં છે જ નહિ, એ વાત ૫ટ કરવાનો અને તે દ્વારા તેની આત્મપ્રભુતાનો સાક્ષાત્કાર કરાવવાને અને એ વાત વાર વાર યાદ કરી ભાવનારૂપે વાર વાર વિચારમાં લાવવાનો અત્ર ઉદેશ છે પિતે કોણ છે એ સમજવું અને જરા પણ મૂઝાવું નહિ, કોઈ બનાવથી કે કોઈ Page #199 -------------------------------------------------------------------------- ________________ અશરણભાવના ૯૩ ભવિષ્યમાં અનવાના બનાવની કલ્પનાથી દેારવાઈ જવું નહિ, તારુ તારી-પાસે છે, પરની આશા સદા નિરાશા છે, એને કાઢી નાખવાના અભ્યાસ કરવાની જરૂર છે અને તેમ કરી આપ સ્વભાવમા’ ‘સદા મગ્ન’માં રહેવાના ઉપદેશ છે. ખરુ તે પોતાની જાતને, પોતાના તેજને, પોતાના સામર્થ્યને અને પોતાના હક્કને સમજવા-ઓળખવા જેવુ છે એ થશે એટલે આ આશાના પાસેા તૂટી જશે અને પોતાના નિરુપદ્રવ સ્થાને પહેાચી જવાશે પણ અહી રહેવાનુ થાય ત્યાં સુધી પણ પરાશ્રય તજવા, સ્વાશ્રય કરવા અને સ્વને ખરાખર આળખવા મરણથી, જરાથી કે ખીજા કોઈ ખનાવથી ડરવાનુ નથી. એનુ નિવારણ કરવુ,,તે તેા હાથની માજી છે. પ્રાણી અજર અમર થઈ શકે છે અને થવાના રસ્તા આવડે તેા સહેલાઈ છે અને માર્ગ સરળ છે, તેને શેાધા અને સ્વની શક્તિ પિછાને, એને પ્રકટ કરેા અને એના ઉપર આધાર રાખે. આ વિષય પૂરા કરતા પુનરાવર્તનના ભાગે પણ છેવટે યાદ આપવાનુ છે કે આ ભાવનો ભાવતાં ગભરાઈ જવાતુ નથી, બિચારા-ખાપડા થઈ જવાતુ નથી, કાઇને આધાર નથી એવી ચિંતાથી દુભાવાનુ નથી, જેનુ શરણુ છે તે તારી પાસે જ છે. તુ પેાતે જ છે અને તેને પ્રકટ કરી ખતાવનાર અને ત્રણ લેકને તથા ત્રણ કાળને પ્રત્યક્ષ કરનાર મહા દિબ્ય પ્રકાશ તારામા જ છે તારુ વર્તન અને જીવન સચ્ચારિત્રશીલ થાય એટલે આ તારી અશરણુ દશાના ઈંડા આવી જશે. અમર થવાની ભાવનાવાળાને જે રમકડા જોઈએ તે શેાધી તેની સાથે રમજે, અપૂર્વ શાતરસના વરસાદની ઝડીમાં ન્હાજે અને અવણ્ય સ્વાદવાળા શાતસુધારસનું પાન કરજે. તને શરણુ જડી આવશે અને પામરતા દૂર ચાલી જશે. અનંત ઋદ્ધિના ધણીને પામરતા હેાય ? અને ! તુ કાણુ ? તારે તે એવા યમરાજ જેવાથી, જરાથી, વ્યાધિથી કે ખીજા કેાઈ નાના મેટા વિકારાથી ડરવાનુ... હાય ? પણ જો તુ સસાર-વ્યવહારમાં પડી રહેવા માગતા હૈ। તા સમજજે કે એમાંનુ કાઈ પણ તને ટેકે આપનાર નથી અને અવસર આવશે એટલે તને તાણી ખેચીને ફેંકી દેશે અથવા ઉપાડી જશે યમ જેવા કેાઈ દેવ નથી, માત્ર આયુષકનુ એ રૂપક છે એ વાત ધ્યાનમા રાખવી અને આત્મભાવ અસલ સ્વરૂપે વિચારવા, એ માર્ગે ખૂબ આનદ છે. અન ત સુખસન્મુખતા છે અને સીધે રસ્તે પ્રયાણ છે '* * इति अशरणभावना २ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉં, સકળચક્રૃત ખીરુ અશરણભાવના (સાભળો મુનિ સયમાગી એ દેશી ગગ ડાલહરો) ા નિવ શસ્ત્ર કે। નિવ રાણ, મમ્તા કુણતે પ્રાણી રે, બ્રહ્મત્ત મતે નવ રાખ્યો, જસ હય ગય બહુ રાણી રે નવ ૧ માર્તાપતાદિક ટગમગ શ્વેતા, યમ લે જનને તાણી રે, મગ્રંથકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણી ૐ નવિ ૨ હય ગય પય રથ ક્રેડે વીંટવા, રહે નિત રાણા ગય ૐ, બહુ ઉપાય તે ન કાજે, કશ્તા અશરણાયક વિ૦ ૩ મણુભીતિથી કદાપિ ો, જે પેમે પાયાલે રે, ગિરિદી વન અસુધિમા ૩ જાવે, તે ભી હરીએ કાળે રે કા નવિ૦ ૪ અષ્ટાપદ જેણે બળે ઉપાડયો, સેા મુખTM મહરિયો રે, ૐ જગ ધર્મ વિના નવિ તગ્યિો, પાપી કે નવિ તગ્યિો કે નવિ॰ ૫ અશરણુ અનાથ હપ વન, શાતિનાથ જગ જાણેા ?, પાવા જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત વખાણે! રે કે નવ૦૬ મેનકુમાર વ ગજરારે, સસલે નારણે રાખ્યો રે, વીર પામે જેણે ભવ-ભય કચગે, તપમયમ શુ નાખ્યો રે કે નવિ છ મત્સ્ય પરે રોગે તડકડતા, કૈાણે નવિ સુખ કરિયો રે, અગ્રણ્ અનાથ ભાવના ભગ્યિો, અનાથી મુનિ નિમરિયો ૐ । નવિ૦ ૮ ૧ પાતાળમા ૨ પર્વતની ગુફામાં ૩ સમુદ્રમાં ૪ રાવણુ ૫ વનુ Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જું પરિચય છે સંસારભાવના शिखरिणीवृत्त इतो लोभः क्षोभं जनयति दुरन्तो दव इवोल्लसंल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाक्षाणा तुदति मृगतृष्णेव विफला, कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥ क १ ॥ गलत्येका चिन्ता भवति पुनरन्या तदधिका, मनोवाकायेहाविकृतिरतिरोपात्तरजसः । विपदावर्ते झटिति पतयालोः प्रतिपदं, न जन्तोः संसारे भवति कथमप्यर्तिविरतिः ॥ ख २ ॥ सहित्वा सन्तापानशुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । मुखाभासैर्यावत्स्पृशति कथमप्यतिविरतिं, जरा तावत्कार्य कवलयति मृत्योः सहचरी ॥ ग ३ ॥ ૬ ૧ ત એક બાજુએ, આ બાજુએ ફુરત્ત જેનો અત-છેડે ન પ્રાપ્ત થાય, દુખે પ્રાપ્ત થાય તેવો उल्लसत् यता तो विफला नि स्वस्थै स्थेय (आभास योगप्रयोग छे) निरात गमान ४ ते રહી શકાય, સ્વસ્થપણે કેમ રહેવાય ? ख २. गलति 10 14 छे, 31 मा छे ईहा 1, अलिसापा, भना२५ विकृति १ि७२।-३२३४२ रति (पाय छद्रियाना) विपयोभा मान रोप ४५ आप्त प्रान रेस, Earned रबस् धूम, भ३५ ४५२। आवर्त य-रियामा थाय छ तेवा, Whirlpool पतयालो ५वानी व परी छ रेने पाना (8 विमति छ पत् धातु पश्था थयेस छे) प्रतिपद रे पगले, उन पगले भर्तिविरति 'अति' એટલે બતાપ-તેને છેડે, વિરતિ એટલે અટકાયત, વિરામ ग 3 अशुचि अपवित्र, मण, भास, भूत्र कुक्षि पेट, ५७मा कुहर गु, नानु समानु प्रचुरतर भूम क्रम , Series हत तेनाथी इशायो, Smitten सुखामास सुभता भाव, मनमा भानी सीधेला સુખ – દુન્યવી સુખો આભાસમાત્ર જ છે વિવેચન વિચારો સૈવિરતિ ઉપરને શ્લેક બીજો, પાદ ચોથુ જુઓ સારી સ્ત, મિત્ર (બહેનપણી શબ્દ ન વટે, કારણ કે મૃત્યુ નર છે) સ્ત્રીમિત્ર Page #202 -------------------------------------------------------------------------- ________________ ૯૬ उपजाति विभ्रान्तचित्तो वत वम्भ्रमीति, पक्षीय रुद्धस्तनुपञ्जरेऽङ्गी । नुनो नियत्याsतनुकर्मतन्तुसन्दानितः सन्निहितान्तकौतुः ॥ ४ ॥ अनुष्टुप् अनन्तान्पुद्गलावर्ताननन्तानन्तरूपभृत् । अनन्तशो भ्रमत्येव जीवोऽनादिभवार्णवे ॥ ङ ५ ॥ શાંતસુધાસ ૧૪ ત્રિભ્રાન્ત મૂઝાઈ ગયેલા, ગૂંચવાઈ ગયેલા વસ્ત્રનીતિ રખડે છે. અર્શી શીશ્વારી, પ્રાણી નુન્ન અંતનુ નાના નહિ, ભારે મેટા-આકગાનિત બધાએલે સન્નિતિ બાજુમા પડવા છે યમદેવ, મચ્છુ મોઢુ બિલાડી, મારું પ્રતિ अन्तक ૪૫ અનન્ત બહુ મોટી સખ્યા, વિગત માટે જુએ કગ્રંથ ૪ થી પુરાવ અનત વર્ષે એ થાય છે વિશ્વાથી સ્વરૂપ ‘ઉપમિતિ ભ પ્ર' પ્રથમ પ્રસ્તાવના પરિશિષ્ટ ન હૈં, યા ૨૪૭મા છે કામા વિવેચન જુએ અનન્તાનન્ત અનતને અનતે ગુણતા અનતાનત થાય છે. છે. આ વાત ચોક્કસ છે, એમા અપવાદ નથી એના ઉપર ખાસ ભાર 4 E Page #203 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧. મોટો ભય કર દાવાનળ સળગ્યો હોય તે, હદ વગરનો લોભ એક બાજુએ સ તાપ કરી રહ્યો છે અને એના ઉપર વધતા જતા લાભ (નફા) રૂ૫ ગમે તેટલું પાણી પડે પણ તેનાથી તે કઈ પણ રીતે ઠારી શકાય–બૂઝવી શકાય તેમ નથી. બીજી બાજુએ ઈ દ્રિયની તૃષ્ણા નિષ્ફળ ઝાંઝવાના પાણીની પેઠે હેરાન–હેરાન કર્યા જ કરે છે. આવા અનેક પ્રકારના ત્રાસથી ભય કર બનેલા સ સારરૂપ વનમાં આકુળવ્યાકુળ થયા વગર કઈ રીતે રહેવું ? (એમાં ઠરીને ઠામ કઈ રીતે પડી શકાય ?) આ પ્રાણીને મન, વચન અને શરીરને નવા નવા અભિલા થાય છે અને વિકારો થાય છે, એને વિષયને પ્રેમ થાય છે અને એને દ્વિષ થાય છે, તેનાથી એ કર્મરજને ખૂબ એકઠી કરે છે અને એ પ્રાણી આપત્તિના ઊંડા ખાડામાં પ્રત્યેક ક્ષણે ખૂબ જોરથી પડવાના સ્વભાવવાળા થયા છે આવા પ્રાણીને એક ચિતા જરા ઓછી થાય છે ત્યા એ પૂરી થયેલી ચિતા કરતા વળી વધારે મોટી ચિતા ઉત્પન્ન થઈ જાય છે એ પ્રાણીની આપત્તિને છેડે આ સંસારમાં કઈ પણ પ્રકારે આવતો નથી. ૩. અશુચિ-અપવિત્ર પદાર્થોથી ભરેલા માતાના પેટરૂપ ગુફામાં અનેક પ્રકારના સ તાપ (પ્રાણી) સહન કરે છે, ત્યારપછી જન્મ પામે છે, ત્યારપછી મોટા મોટા અનેક ભારે કષ્ટોથી અનુક્રમે હેરાન-હેરાન થઈ જાય છે અને જ્યા ઉપર ઉપરના દેખાતા સુખમાં એ આપત્તિને છેડે જેમ તેમ કરીને તે મેળવે છે ત્યાં તો મરણ (યમદેવ)ની સહચરી (સ્ત, મિત્ર) જરા (ઘડપણ) તેના શરીરનો કેળિયો કરવા માંડે છે. આ પ્રાણીને નિયતિ (ભવિતવ્યતા) ખેચ્યા કરે છે, મહાભારે–આકરા કર્મના તાંતણાથી એ જકડાઈ ગયેલો છે અને એની બાજુમા યમરાજરૂપ બિલાડે ગમે ત્યારે હાજરાહજૂર થઈ શકે તેમ છે. આ પ્રાણી પાજરામાં પડેલા પક્ષીની પિઠે શરીર-પિ જરમાં જકડાઈ જઈ, હાફળા-ફાફળ થઈને રવડયા કરે છે આ જીવ અન ત અન ત રૂપ ધારણ કરીને અને તે મુદ્દગળાવ (કાળ) સુધી આ મહામેટા અનાદિ ભવસમુદ્રમાં અન ત વખત બ્રમણ કર્યા જ કરે છે ૧૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक संसारभावना कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे । मोहरिपुणेह सगलग्रहं, प्रतिपदं विपदमुप नीत रे ॥ कलय० ॥ १ ॥ स्वजनतनयादिपरिचयगुणैरिह मुधा वध्यसे मृढ रे । प्रतिपदं नवनवैरनुभवैः, परिभदैरसकृदुपगूढ रे ॥ कलय० ॥ २ ॥ घटयसि वचन मदमुन्नतेः, कचिदहो हीनतादीन रे । प्रतिभवं रूपमपरापरं, वहमि वत कर्मणाधीन रे ॥ कलय० ॥ ३ ॥ जातु शैशवदशापरवशो, जातु तारुण्यमदमत्त रे । जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे । कलय० ॥ ४ ॥ व्रजति तनयोऽपि ननु जनकतां, तनयता व्रजति पुनरेप रे । भावयन्विकृतिमिति भवगतेस्त्यजतमा नृभवशुभशेप रे ॥ कलय० ॥ ५ ॥ यत्र दुःखातिगददवलबैरनुदिनं दह्यसे जीव रे । हन्त तत्रैव रज्यसि चिरं, मोहमदिरामदक्षीव रे ॥ कलय० ॥ ६ ॥ दर्शयन किमपि सुखवैभवं, संहरंस्तदथ सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनं, कालवटुकोऽयमत्रैव रे ॥ कलय० ॥ ७ ॥ मकलसंसारभयभेदकं, जिनवचो मनसि निवधान रे । विनय परिणमय निःश्रेयसं, विहितगमरसमधापान रे ॥ कलय० ॥ ८ ॥ * આ અષ્ટક ગાવામાં આનંદવનજીને ગોળમાં સ્તવનનો લય “શાતિજિન એક મુજ વિનતિ’ ચાલગે એ લયમાં અતરાત્મા વિધિ આનદ અનુભવને અન્ય લય મુમુસુ-જિજ્ઞાસુએ શેાધી લેવા. Page #205 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧. જન્મ-મરણ વગેરે ભયથી હી ગયેલા પ્રાણી ! તુ સસારને મહાભય કર સમજ. મોહરૂપ તારા ભય કર શત્રુએ તને બરાબર ગળેથી પકડી લઈને ડગલે ને પગલે આપત્તિમાં ધકેલી દીધો છે. હે મૂઢ ! સગાસબંધી અને છોકરા-છોકરીના સબ ધરૂપ દોરાઓ વડે તુ તદ્દન નકામે અહી બે ધાયા કરે છે. તુ ડગલે ને પગલે નવા નવા અનુભવોથી અને અનેક અપ માનેથી ઘેરાયેલો જ રહે છે. (એવા હે ચેતન ! તુ જરા જે, વિચાર કર). 3. તુ કોઈ વખત ઉન્નતિ (ચડતી)ના અભિમાનની ઘટના કરી બેસે છે, કોઈ વખત અધમતા (ની પ્રાપ્તિના પરિણામ)થી તદ્દન રાક બની જાય છે અને કર્મને આધીન થઈને દરેક ભવમાં નવા નવા (જુદા જુદા) રૂપ ધારણ કરે છે. ૪. (આ ભવમાં પણ) બાળકની દશામા હો ત્યારે તદ્દન પરવશ બનેલો હોય છે, જ્યારે જુવાનીના શેરમાં હો ત્યારે અભિમાનથી ઉન્મત્ત-મદેન્મત્ત બની જાય છે, જ્યારે ઘડપણ આવે છે ત્યારે દુખે કરીને જિતી શકાય તેવી જરાથી જર્જરિત થઈ જાય છે અને આખરે યમદેવના હાથમાં પડી તેને અધીન થઈ જાય છે. ભાઈ! જે 1 દીકરો છે તે પિતાપણુ પામે છે અને વળી પાછો એ જ પુત્રપણુ પણ પામે છે. સંસારની આવી વિચિત્ર પરિસ્થિતિ વિચારીને એને જરૂર છેડી દે. હજુ (તારા) મનુષ્યભવનો શુભ વિભાગ બાકી છે ! (એનો લાભ લઈ લે) ૬. તે ખરેખર મોહરૂપ મદિરા પીધી છે અને તેના કેફમા તારી બુદ્ધિ નાશ પામી ગઈ છે તુ જે જે જગ્યાએ તું દુખ, ઉચાટ અને વ્યાધિના ભડકાની જવાળામાથી દરરોજ - બળ્યા કરે છે ત્યાં જ પાછો તુ લાબા વખત સુધી ૨જન પામી જાય છે. (આ દારૂડીઆનુ જ લક્ષણ છે.) કાળરૂપ બટુક (ચાર-ધાડપાડુ) અહી આ જ થોડા ઘણા સુખને વૈભવ બતાવીને પાછુ એકાએક સર્વ પાછુ લઈ લે છે અને એવી રીતે એ પ્રાણીને બચ્ચાની માફક લલચાવે છે – છેતરે છે. સસારના સર્વ ભયને કાપી નાખનાર તીર્થ કર મહારાજનુ વચન તુ ધારણ કર, વિચાર અને હે વિનય ! શાહરસનુ અમૃતપાન કરીને મોક્ષમય થઈ જા – એની સાથે એક્તા કરી દે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧do શાંતસુધારસ નેટ– ૧ ૪૨ જે, અવલોક રે વણુ ખરુ અધમને બોવવા આ અલરનો પ્રયોગ થાય છે મ7મીત્ત સાધન છે. કાનૌત પણ સધન છે બળાને પકડીને, ડોકીએથી પકડીને (adv) વિચાળે બંધ૩૫ દોરડાઓ વડે મુધા વ્યર્થ, નકામો મળે અપમાનો વડે આ ગાથામાં મૂઢ અને ૩૫ [ઢ બને સાધન છે અર્થ કરવામાં વાગ્યના મેળવવા ઘેડી છૂટ લીધી છે ૩ વરિ તુ જે છે, વહે છે હીન ગરીબ, બિચારો, બાપડ ૪ ના કેઈ વખત રાવ સ્તનપાન કરે તે વખતનો બાલ્યકાળ પર ચત્ત હાથમાં પડેલો, હસ્તને પામેલે 0) ૫ તે જ (પિતા થયેલ પોતે) માયન ભાવતા–વિચાતા વિકૃત્તિ વિકા, ગોટાળાઓ ચક્રતમ જરૂર છોડી દે મવશુમરો –જેને મનુષ્યભવનું શુભ બાકી છે તેવો (g) (સબોધન છે) ૬ અર્તિ સતાપ, પીડા, ઉચાટ રુવન્ન દાવાનળના તણખા લવ નદબુદ્ધિ-એ બેધન છે, પણ પ્રથમાના અર્થમાં વપરાયેલ છે મુવમવ સુખને વૈભવ અથવા સુખ અને વૈભવ ત પાછુ ખેચી લે વે જાહેર રસ્તા પર લૂટનારા Highway robber અથવા ભિખારી મે ભેદી નાખનાર-કાપી નાખનાર નિવથાને તુ ધારણ કર, વિચાર વરિજન જમાવી દે, તપ થા નિ અવર કલ્યાણ, મય, શિવ Page #207 -------------------------------------------------------------------------- ________________ પરિચય સ સારભાવના (૧) આ સ સાર તો એક મોટું નાટક છે, એમાં પાત્રોનો પાર નથી, એમાં આ કોને પાર નથી, એમાં પ્રવેશોનો પાર નથી એમાં અભિનય, નેપથ્ય, પડદા, સિનેરી, ગાન, સ ભાષણ વગેરે સર્વ છે, પ્રચુર છે, જેતા કે સાભળતાં પાર ન આવે તેવડુ મોટુ તે નાટક છે. એમાં રાજા, રાણી, નોકર, ચાકર, દાસ, દાસી, પુત્ર-પુત્રી વગેરે સર્વ પ્રકારનાં પાત્રો છે, એમાં વિદૂષકો છે, એમા રાસડા–ગરબા લેવાય છે અને એમાં આન દભવના દેખાવ જોવાય છે, એમાં ભય કર યાતનાના દેખાવ પણ દેખાય છે, એમા રાગ, રાગણી, પડદા, પાઠ આદિ આવે છે. એ ખાસ જોવા-સમજવા જેવું છે. પ્રથમ આપણે ઉપાધ્યાયશ્રીના શબ્દો ઉપર લક્ષ રાખી તે વિચારીએ. એને લાક્ષણિક રીતે સર્વ ગસુંદર જઈ સાભળી લેવું હોય તે તો એને પૂરે ન્યાય આપનાર શ્રી સિદ્ધષિના ઉપમિતિભવપ્રપ ચ રથમાં જવું પડશે. આપણે અત્ર તેને સહજ ખ્યાલ કરી સ સારભાવનાને હૃદયમાં ઉતારીએ આ ગ્રથના પ્રવેશકના પ્રથમ શ્લોકમાં આ સ સારકાનનને ચાર વિશેષણ આપ્યા છે તેને છેડે મળતું નથી, તેના ઉપર આથવરૂપ વાદળા ચઢેલા જ રહે છે, એ કર્મોથી ગહન બનેલું છે અને એમા મોહનો કરેલો ભય કર અધિકાર છે આવા ભય કર ભવકાનનમાં આ પ્રાણને નિરાતે બેસવાનું કેમ થાય? એ કેમ થતું નથી તે પ્રથમ તપાસીએ આ સંસારમાં અ તર ગમા રહેલા મનોવિકારે પ્રાણુને ખૂબ રખડાવે છે, તફડાવે છે અને ગોટે ચઢાવે છે. એની અ દર રહેલ કામ, ક્રોધ, મદ, મત્સર વગેરે ભાવે એને ઠેકાણે પડવા દેતા નથી પ્રત્યેક આતર-વિકાર ભારે નુકસાન કરે છે અને ચેતનને અસ્તવ્યસ્ત કરી નાખી એનુ પિતાનુ ભાન ભુલાવી દે છે એની એટલી હદ સુધીની બેડોળ સ્થિતિ કરી મૂકે છે કે એ પિતાને પણ ઓળખી શકતો નથી, પિતાનાને પણ ઓળખી શકતો નથી અને પોતાનુ ઘરનુ સ્થાન કયું છે અને ક્યાં છે તેને પણ એના દષ્ટિપથ કે સ્મરણપથમાં આવવા દઈ શકતો નથી. એ આખુ ભાન ભૂલી પરવશ બની જાય છે અને પછી દારૂના ઘેનમાં નાચે છે એ અનેક મનોવિકારે પિકી આપણે એકને તપાસીએ લોભ એ એવો તો ભય કર આંતર મનોવિકાર છે કે એ સર્વ ગુણોને નાશ કરે છે એના પાશમાં પ્રાણી આવી પડે છે ત્યારે પ્રાણીને વિવેક રહેતું નથી, મારા-તારાનું ભાન રહેતું નથી, સભ્યતાના નિયમનો ખ્યાલ રહેતો નથી અને ગૃહસ્થાઈની કલ્પના પણ રહેતી નથી એક મોટુ વન–જ ગલ કપીએ. એવા વેનમા, માટે દાવાનળ ફાટી નીકળ્યો હોય અને મોટા મોટા ઝાડ ભસ્મીભૂત થઈને તડાતડ જમીન પર પડતા હોય તે વખતે પક્ષીઓ અને પશુઓ તે વનમાં હોય તેને કે ક્ષોભ થતો હશે તેની કલ્પના કરો કોઈ ચીસ પાડે, Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શાતનુકાસ કોઈ રડે, કોઈ હાફળાફાળા આમતેમ રક્ષણ માટે દોડે, કાઈ ખચ્ચાએ માતાની પાખેામાં સ તાય, કાઈ માતા બચ્ચાને નેધારાં મૂકી સ્વક્ષણાર્થે નાસી ^ય મનુષ્ય વનમા હોય તે સર્વમા મેાટી ગડમથલ થઈ જાય છે અને આખુ દરિયામા તેાફાન થાય તે વખતે જે સ્થિતિ થાય તેવુ ક્ષુભિત ઈ જાય પશુ, પક્ષી અને વાતાવરણુ મેટા છે લેમ જ્યારે પ્રાણી ઉપર સામ્રાજ્ય મેળવે છે ત્યારે તે તેનુ આખુ વાતાવરણું આવુ ક્ષુભિત કરી મૂકે છે અહીથી લઉ, આ રસ્તે કમાઉ, આ માગે એકઠુ કરુ –એવા વિચા એને આવ્યા જ કરે છે અને એ ચારે તરફ હાથ નાખ્યા કરે છે, મનસુખા ઘડવા કરે છે અને ચેાજનાએ રચ્યા કરે છે. એમાં સથી મેાટી દુખની વાત તે એ છે કે એને આજે જેટલા મેળવવાની ઈચ્છા હાય તેટલા કાઈ પ્રયાસે મળી જાય તે જાણે તેના ઉપર તે પાતાના હક્ક હતા એમ માની ત્યાથી આગળ વધવા એ ઇચ્છે છે. આપણી પેાતાની જિંદગીની શરૂઆત તપાસે ત્યા જેટલેથી સતાષ ધાર્યા હતા એટલા મળ્યે આપણે એસી ગયા ? કદી નહિ આજનુ સાધ્યું તે આવતી કાલનુ આર ખિટ્ટુ થાય છે. ગરીબ માણસ દશ હજાર મળે તે કૃતકૃત્યતા માને તેમ હાય, તેને દશની આસપાસ થવા આવે છે ત્યા એનુ લક્ય લાખ પર જાય છે અને એ રીતે લાખવાળાને દશલાખ અને એમ રાજ્ય કે ચક્રવર્તી પણામા પણ સતેાપ થતા નથી અદર એની વૃત્તિ વધારે ને વધારે ઉત્તેજિત રહે છે અને એ કદી નિરાતે બેસી શકતા નથી. એટલા માટે લેાભની સરખામણી ‘આકાશ' સાથે કરી છે. આકાશના છેડા જ આવતા નથી તેમ લેાભને માર્ગ મળ્યા તે પછી એના પણ છેડા આવતા નથી કવિરાજ તેટલા માટે એને ‘દુર ત’કહે છે મતલખ કે એ હદ-મર્યાદા વગરના છે, માઝા-છેડા વગરને છે અને અપરિમિત હેાઈ દરરેાજ વધતા જ જાય છે એવા લાભના સપાટામા એક વખત પ્રાણી આવ્યેા એટલે પછી એ ગેાટા ગણવા માટે છે અને એના મનેરથા ચક્રાવે ચઢે છે, એ તે પછી રાતના ખાર વાગ્યા ગણતા નથી, ભૂખ–તરસ ગણતા નથી, દેશ-પરદેશ ગણતા નથી, રાત-દિવસ જોતા નથી, સગાસખ ધીના સ્નેહ વિચારતા નથી, પગાની ગતિ વિચારતા નથી અને સર્વ પ્રકારના વિવેક મૂકી દઈ ચક્રમા પડી જાય છે, મેાટા મેાટા આરભા કરે છે, ત ખેલવાનુ ખેલે છે, માયા-કપટ કરે છે, ઇફ્તિ વસ્તુ કે ધન મેળવવા અનેક ખટપટા કરે છે આવા લાભ લાગ્યા હાય, આવા દુર ́ત લેાભ પ્રાણીના અતરમા ક્ષેાભ નિપજાવી રહ્યો હાય, તેને ગમે તેટલેા લાભ મળે તે પણ તે ધરાતા નથી જગલમાં દાવાનળ લાગે ત્યા પાચ—પચાસ પાણીના ઘડા ઢલવે તેથી કાઈ દાવાનળ એલવાય ? એવા લેાભ એક વાર જામ્યા એટલે લાભના વધારા સાથે એ વધતે જ જાય છે અને લેાભ એના અનેક આકારમા આ સ સારમાં ઘર કરીને બેઠા છે એ તે અડ્ડો જમાવીને આ સસારમા પલાડી મારીને બેઠી છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧૦૩ આવા મનોવિકારે અ દર જામ્યા હોય તેવા સંસારમાં આ પ્રાણીને શાતિ ક્યાથી વળે ? એ મનમાં ધારે કે ડું મેળવી પછી અટકશુ, પણ ત્યાં તો પરણે, પછી છોકરા થાય, પછી તેના સગપણ–લગ્ન કરવા પડે અને એમ સ સારનું ચક વધતું જાય અને ધારણ ધૂળ મળે લાભ થાય તેમ લોભ વધે છે “નહીં ચાહો તહીં ત્યોહો ત્રાહી ઢોહો વર્લ્ડ” એ જાણીની વાત છે લાભ થાય તેમ લોભ વધે બે વાલ સેનુ લેવા આવનાર બ્રાહ્મણને વિચાર કરવા સમય મળ્યો તો આખા રાજ્યથી પણ સતોષ ન મળ્યો. આવો લોભ જે સસારવનમાં જામ્યો હોય ત્યા સુખે કેમ રહેવાય ? નિરાતે કેમ જીવી શકાય ? અને સુખના સ્વપ્ના પણ એમાં કેમ આવે ? દવ લાગે ત્યારે તેને તાપ ચારે તરફ લાગે છે તેમ લોભ ચારે બાજુએ સંતાપ કર્યા જ કરે છે અને વધતો લાભ થાય, ધારેલો લાભ થાય તો પણ આ પ્રાણીને સંતાપ થતો જ નથી. ઈદ્રિયભોગેની “તૃષ્ણા તો વળી એથી પણ આઘા છોડે છે. જે ગલમાં પાણીની તરસ લાગે ત્યારે જેમ બે માઈલ છેટે પાછું – ઝાઝવાના જળ દેખાય છે, પણ ત્યાં પહોંચે ત્યા જળ તે એટલું જ દર દેખાય છે. વસ્તુત જળ છે નહિ ત્યા તે જળ ધારે છે અને પીવા દેડે છે, પણ એની તૃપા કદી છીપતી નથી અને એ તે હરણની માફક ફાફા મારી દોડાદોડ કર્યા કરે છે એને મનમાં સ્ત્રીભાગની ઈચ્છા થઈ, પછી તે રખડે છે, પ્રાર્થના કરે છે, કાવાદાવા કરે છે, પણ એની વિષયસેવનની ઈચ્છા પૂરી થતી જ નથી અને કદાચ કોઈ વાર વિષય સેવ્યો તે પણ તેમાં તેને તૃપ્તિ થતી નથી એ તૃષ્ણ એવી વિચિત્ર છે કે એ દોડાવ્યા જ કરે, સહજ તૃપ્ત થાય તો વધે છે અને તૃપ્ત ન થાય તો ફાફા મરાવે છે આ સંસારમાં અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવા માટે લોભ એક બાજુથી તરફડાવ્યા કરે છે અને બીજી બાજુ તૃષ્ણ જ્યા ત્યા ડોકીઆ કરાવી આશામા ને આશામાં રખડપટ્ટો કરાવ્યા જ કરે છેઆમાં નિરાત ક્યાંથી થાય? લેમનો છેડો આવતો નથી, લાભ થાય તે તે વધે છે લાભ ન થાય તે વરાવે છે અને તૃષ્ણા તે કદી ધરાની જ નથી એ બંનેને છેડે નજરે દેખાતો નથી. એણે સુભૂમ ચક્રીને છ ખડ મળ્યા તે બીજા છ સાધવા પ્રેરણા કરી, એણે ધવળશેઠને બાકીનાં (શ્રીપાળને આપેલા) અરધા વહાણ ઘરભેગા કરવા શ્રીપાળનું ખૂન કરવા લલચાવ્યો. એણે મમ્મણશેઠ પાસે કાળી રાત્રે નદીમાથી લાકડા ખેચાવ્યા, એણે ધન્નાના બીજા ભાઈઓને અનેક વાર લમીની વહેચણી કરવા પ્રેરણા કરી, એણે રાવણને સીતાને ઉપાડી લઈ જવાની બુદ્ધિ આપી, એણે માધવને મુસલમાનોને મદદ કરવા પ્રેર્યો, એણે અનેક રજપૂત રાજાઓ પાસે પિતાની દીકરી મુસલમાન શહેનશાહને અપાવી, એણે સિદ્ધરાજ જયસિ ને પિતાના સગા ભત્રીજાને રાજ્ય ન આપવાની બુદ્ધિથી દેશાતરમાં રખડાવવા અને પરાશ્રયમાં જોડવા દુબુદ્ધિ આપી, એણે અનેક રાજાઓને પ્રેરણા કરી આર્યભૂમિને પારકે હાથ જતી કરાવી, એણે અનેક પ્રધાને અમા-દીવાન અને કારભારીઓ પાસે મહા રાજખટપટ કરાવી, એણે ભાઈ-ભાઈમાં દ્વેષ કરાવ્યો, એણે પિતા-પુત્રને સબધુ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શાંતસુધારસ છોડાવ્યો, એણે કાઈ કરવામાં બાકી રાખી નથી. આ સર્વ લોભના ચાળા છે તે ઈતિહાસપ્રસિદ્ધ છે અને આપણે પ્રત્યેક આપણુ દરરાજના અનુભવમાં જોઈએ છીએ. તૃષ્ણાએ તો હદ કરી છે એ તો વિવેક-વિનય-સભ્યતા અને ભાવને ભુલાવી ગૃહસ્થાઈ પણ છેડાવી દે છે અને લાખોની ઉથલપાથલ કરનારને રાત્રે રખડતા જોયા હોય તો ચીતરી ચઢે તેવા કરકે તેની પાસે કરાવે છે. આ તો એક મનોવિકારની વાત થઈ આવા અનેક મનોવિકારે છે અને તે આ સંસારમાં ભરેલા છે. હવે એવા સ સારમાં તે હાશ કરીને બેસવાનો વારો ક્યાથી આવે ? કઈ રીતે આવે? આ સ સારવનમાં લોભ-તૃષ્ણા ઉપરાંત બીજા અનેક ભા ભરેલા છે. જ્યાં વિચારીએ ત્યા અભિમાન, દેખાવ, માયા, દભ, મત્સર ફોધ, શોક વગેરે અનેક આતર વિકારે આપોઆપ જણાઈ આવે છે. આમાં કેવી રીતે સુખ મેળવવુ ? અને ક્યા કરીને બેસવું? મેટા દાવાનળ સળગે છે અને ત્યા જઈએ ત્યા સર્વ પોતપોતાની ગાયા કરે છે અને નાની વાતને મોટી માનવામા મગરૂબી લે છે. આમાં નિરાકુળતા કઈ રીતે આવે અને ક્યાથી આવે ? આ વિચારણું આખા સ સારને મહાન પ્રશ્ન ઊભું કરે છે એ સંસારના ઘેડા ચિત્રો તપાસીએ (વર) સ સારની ના એવા પ્રકારની છે કે એક ચિતા પૂરી થાય ત્યા તેથી પણ વધારે આકરી ચિ તા બાજુએ ખડી થઈ જાય છે. ઘરમાં બરી માદી પડી હોય અણુઉતાર તાવ આવતો હોય આખુ ઘર સારવારમાં પડી ગયું હોય અને ડૉકટ વીઝિટ આપતા હોય, એને જરા સારુ થવા લાગે ત્યા વ્યાપારમાં મોટી ઉથલપાથલ થાય છે એની અગવડ જેમ તેમ કરી પૂરી કરે ત્યા તાર આવે છે કે દેશમાં ભાઈને સપ્ત છાતીનો દુખાવો થયે છે. કેસ ગભીર છે હાય નાખતો ત્યાં જાય ત્યાં અહી વેપારની કરેલી ગોઠવણે ભાગી પડે છે વગેરે વગેરે દરોજના અનુભવની વાતો છે વાત એ છે કે સંસારમાં વસનારા અને આ ભવને સર્વસ્વ માનનારા પ્રાણીના મન, વચન, કાચા – વિચાર, વચન અને પ્રવૃત્તિ, તેની નવી નવી અભિલાષાઓ, તેના વિકારો, તેને ... 1 આન દો અને તેના રે એવા તે વિચિત્ર હોય છે કે એ પ્રાણીમાં ભારે તમલ યુદ્ધ ઊભું કરે છે એના મન, વચન, કાયાના યોગોને પરસ્પર મિલન જ મળે નહિ; મન મોટા મોટા મનોરથ કરે તે શરીર મોજમજા માગે, એની અભિલાષાઓ એને સંસાર તરફ ખેચે ત્યારે એના વિકારો એને કોઈ પ્રકારની સરખાઈમાં રહેવા ન દે, એને આનદ વિષયમાં આવે અને એને રષ વગર ધોરણે આડા આવનાર સામે થાય આવી રીતે ત્રણે ભેગોના વિસંવાદ, મનોરથની અક્કસતા, વિકારની પરાધીનતા, તિની કામેચ્છા અને રોષની નિર કુશતા એની પાસે ન કરવાનાં કામ કરાવી એને કમરજથી ભારે બનાવી દે છે | આવી રીતે અને આવા કારણેએ પ્રાણ પિતાને હાથે વિપત્તિને ખાડે છેદે છે અને તેને વધારે વધારે ઊડે બનાવતે જ જાય છે, એ પિતાના સર્વ વ્યવહારની રચના જ એવી Page #211 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧૦૫ વિચિત્ર રીતે કરે છે કે જાણે એને વિપત્તિના ખાડામાં પડવાનુ ચેટક લાગ્યું છે એમ જ એને માટે ધારી શકાય ડગલે ને પગલે આપત્તિમાં પડવા તૈયાર થયેલા આ પ્રાણીને ચિત્તને ઉગ કઈ રીતે મટે ? એની પીડાનો છે આ જન્મમાં આવે તેવું એક પણ કારણ નથી એની વિચારણા, એની ઉચ્ચારવું અને એની કાર્યશૈલી એવી જ રીતે ગોઠવાઈ છે કે એમાં એ વધારે ને વધારે આપત્તિઓને નોતરીને બોલાવે છે અને એ ઊંડા ખાડામાં વધારે ને વધારે પડવાની તૈયારી જ કરતો હોય એમ એનો પ્રત્યેક યોગ સાક્ષી પૂરીને બતાવી આપે છે. એની ચિતા કદી ઘટતી નથી, એની આધિ કે ઉપાધિ ઓછી થતી નથી અને એના સંતાપોનો છેડો દેખાતો નથી પ્રાણીના શરીરનો વિચાર કરીએ એના સ્ત્રી પુત્ર પુત્રીને વિચાર કરીએ, એના વ્યાપાર-ધંધાનો વિચાર કરીએ, એના સગાસબંધીને વિચાર કરીએ, એના મિત્રોનો વિચાર કરીએ એના તિજોરી ભરવાના મનોરથને વિચાર કરીએ, એના સુખના ખ્યાલો વિચારીએ, એના માનેલા સુખના સાધનો વિચારીએ, એની આગામી ચિતાઓ વિચારીએ અને દ્રકામાં એનુ આખુ વાતાવરણ તપાસીએ તો એક પણ રસ્તે એની આપત્તિનો છેડો આવે તેમ નથી ત્યારે પછી શાતિ શી રીતે મળે? પ્રથમ પ્રશ્ન તો એ છે કે સંસારસ બધી વિચાર કે યોજના કરવાની બાબતને તે અતિ – પડા માનત જ નથી એ તે જ્યારે પાછા પડે ત્યારે વળી જરા અચકાય છે બોરને ઠળીઓ ગળે અટકે ત્યારે જરા રોકે છે પણ તે પાછે ત્યાનો ત્યા ચીને જ્યારે કસુવાવડ થાય ત્યારે જરા પીડાને ખ્યાલ આવે છે અને તેલ ને ચાળા ખાય છે, પણ પાછા ધર દી ને ધર દહાડા ! આમાં ચિતામાથી મુક્તિ કેમ થાય અને આપત્તિનો છેડો ક્યાથી આવે ? આ પ્રાણીનો સુખનો ખ્યાલ જ એટલો અવ્યવસ્થિત અને અસ્થાને છે કે એની એ પ્રકારની સ્થિતિમાં એની આપત્તિને છેડો આવે તેમ નથી અને એને માટે એને સાચી ખેવના (ચીવટ) હોય એમ પણ લાગે તેવું નથી એ તો એક વાર પાસે નાખે એટલે એ સસારમાં ઘસડાવાનો અને એક ખાડામાથી બીજામાં અને એ રીતે નાના-મોટા ખાડાઓમાં પડયા જ કરવાને એની આ સ્થિતિ અનિવાર્ય છે. - ચિતા કેવી અને કેટલી થાય છે તેને સાચો ખ્યાલ કરવો હોય તો કઈ મોટા વ્યાપારવાળા અથવા મેટા કુટુંબવાળા અને બહારથી સુખી દેખાતા ગૃહસ્થને પૂછવું ત્યાથી બરાબર જવાબ મળશે અત્યાર સુધી એવા સુખી ગણાતા મનુષ્યોમાં કઈ પણ સાચો સુખી મળ્યો નથી કેઈ વાર બાર આનાની દાડી કરી સાજે ઘેર પાછી વળતા, ગીતો ગાતા મજર કે કામદાર વર્ગમા ઉપરટપકેનું સુખ અથવા સ તેષ દેખાશે, પણ જેને ત્યા તમે પૂરા સુખી ૧૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શાંતમુધારસ માની યુિ લેવા જાએ છે તેને તમે ખરા સુખી માનતા હૈ। તે એ વાત ફરી તપાસી જવા ચેાગ્ય છે વાત પાછી ત્યા જ આવે છે. આ પ્રાણીના ઉદ્વેગને છેડો આ સસારમા કાઈ પણ રીતે આવતા નથી, આવી શકે તેવા સચાગેા દેખાતા નથી અને એ ખામતમા બીજો કેાઈ પણ નિર્ણય કરવાનુ ખની શકે તેમ નથી. આ આખા વિવેચનમા સુખ અને અતિ એના સાચા તેમજ ઊંડા અર્થમાં સમ જવાના છે (૧૩) આતર વિકારામા લાભ, તૃષ્ણા અને મનનુ વલણ અતાવનાર ચિતાની વાત કરી આ સર્વ આતરરાજ્યની વાત થઈ અંદરની પ્રવૃત્તિ જોતા કાઈ રીતે ઠેકાણુ પડતુ નથી હવે જરા સ્થૂળ દૃષ્ટિએ બાહ્ય સુખની વાતેા કરીએ ત્યાં કાઈ સુખ દેખાય છે? જગ અવલેાકન કરીને જોઈએ એક પ્રાણીનુ આ ભવનુ જીવન તપાસીએ માતાના પેટમાં નવ માસ લગભગ દરેકને રહેવુ પડે છે તે સ્થળના ખ્યાલ કદી કર્યા છે ? ત્યા તદ્દન અધાતુ છે ચારે તરફ લેાહી, મળ, હાડકા, ચરબી, મૂત્ર, આંતરડા પુરુ વગેરે અપવિત્ર પદાર્થાની વચ્ચે નવ માસ દબાઈ ચપાઈ આટા મારવા પડે છે. પછી જન્મ થાય એટલે તે અનેક પ્રકારની ઉપાધિ શરૂ થાય છે પ્રથમ આખ પણ ન માટે, દાત ન હેા, પરાધીનતાનો પાર નહિ પછી ખાળપણુ, તે ત્યા પણ પરાધીનતા અને વડીલેાની સત્તાની ત્રાડો પછી નિશાળમા માસ્તરોને ત્રાસ પરણવાની ચિતા, આર્થિક સરખાઈ હાય તે માનસિક ચિંતા અને તે સરખાઈ ન હેાય તેાય તે ઉપાધિના પાર નહિ પછી વ્યાપાર-ધંધા કે નાકરી–કમાવાની ચિતા, પરદેશના રખડપાટા આવી આવી તે પાર વગરની વાત છે આમા કદાચ સાએ એકાદ ટકાને સરખાઈ મળી જાય, પેસા, સ્ત્રી, પુત્ર, હવેલી ∞ાપાર સં અનુકૂળ થઈ જાય અને જે કે એમાની કોઈ વસ્તુમા નામમાત્ર પણ સાચુ કે સ્થાયી સુખ નથી અને ઉપાધિના પાર નથી, પણુ સહજ સુખ-વ્યવહાર–દૃષ્ટિએ, પ્રચલિત લેાકમાન્યતા પ્રમાણે એવી સરખાઈવાળાને સુખી ગણીએ એવા માનેલા સુખમા એના બે-ચાર વર્ષ જાય ત્યા તેા કાન દુખવા લાગે છે, આખે ચશ્મા આવે છે અને દાતની પીડાની તે વાત જ કરવી નહિ ચાળીશ વર્ષની આસપાસ નાળા ઊતરે છે એટલે દાતની જે પીડા થાય છે તેનુ વર્ણન કરવુ મુશ્કેલ છે અને પછી તે જે સ્થિતિ થાય છે તે આપણે અશરણભાવનાના બે શ્લોકેા(ગેયાષ્ટક ક્ષેાક ૫–૬)મા જોઈ ગયા છીએ એ સુખાભાસને – ઉપર ઉપરના સુખના ખ્યાલને – ભુલાવી દે છે અને પ્રાણીના શરીરને સીધુ સપાટ કરી મૂકે છે સુકલકડી જેવા શરીર એને જવામદાર જિદગી મહાઉપાધિમા પૂરી કરવી પડે છે. માથે ફરતે મેાટી અને ખાવામા કાઈ દમ નહિં મ્હોંમાંથી લાળ પડે, શરીર પરનેા અંકુશ જાય અને ઘરના સર્વ અવગણના કરે આ જરાવસ્થા એ માતની મ્હેનપણી છે–સખી છે, મિત્ર છે ઘણીવાર ઘરડા માણસને જિદગી એટલી ખેાજારૂપ Page #213 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧૦૭ લાગે છે કે એ મરણને વધારે પસંદ કરે છે તે વખતે પરાધીનતા એટલી વધી જાય છે કે એક વખતના હુકમ કરનારા અને જોરથી ચાલનારાને એ ભારે આકરી થઈ પડે છે ( આ પ્રમાણે માતાના પેટમાં આવવાથી માંડીને ઘડપણે છેડો (મરણ) આવે ત્યાસુધી સુખ જેવું કાઈ થતુ નથી, ભોગવવાનું નથી અને જોગવવા જેવું કઈવાર લાગી જાય છે તો તે લાબો વખત ટકતું નથી. ત્યારે આ નાટક ક્યા પ્રકારનુ ? અને આમા સુખના ઘરડકા શા? આ સર્વ પ્રપ ચ શેનો ? કઈ જાતના સુખની પછવાડે આપણે દોડવા જઈએ છીએ ? અને તે કેટલો વખત ચાલશે ? આ સુખનું–માનેલા સુખનુ-આખુ નાટક પણ જેવા જેવું છે, વિચારવા જેવું છે, બરાબર ખ્યાલમાં રાખવા જેવું છે. આખા સંસારનાટકમાં વાસ્તવિક સુખ જેવું કાઈ લાગે તેમ નથી. કદાચ લાગી જાય તો તે આભાસમાત્ર સુખ છે અને તેની પછવાડે બે મહાન રાક્ષસી ઊભી છે જરા અને પછી મૃત્યુ આ આખા નાટકને ઓળખવું, એને સમજવું અને સમજીને તેને તે તરીકે વાર વાર વિચારવું એ જ એ નાટની પરીક્ષાના પાઠો છે અને તે ભણાઈ જાય, તો પછી આગળ રસ્તો જરૂર સૂઝી જાય તેમ છે. કેળીઓ કરી જાય છે એમ જરા (ઘડપણ) માટે બરાબર કહેવામાં આવ્યું છે. એ શરીરની જે સ્થિતિ કરી મૂકે છે તેને માટે એ તદ્દન યોગ્ય શબ્દ છે. એક એક કળીએ એ શરીરને હેઈઆ કરતી જાય છે. ધીમે ધીમે આવતી નબળાઈ ઓળખી આખુ નાટક વિચારવું નાટક સમજે એટલે રસ્તો જડશે આમાં કોઈ વાર આપત્તિનો છેડો આવે ત્યા ભય કર જરા સામે ડોળા કાઢીને ઊભી રહે છે. મહામહેનતે પરદેશ ખેડી, પિસા મેળવી માણસ ઘરબાર વસાવે છે કે પરણે છે ત્યા આદર્યા અધવચ રહે—એમ થાય છે આ તો આખું નાટક છે માત્ર આગળ કે પાઠ ભજવવાનો છે એનું અજ્ઞાન છે એટલે આશામાં રમતો ચાલ્યા કરે છે, બાકી વાતમાં કઈ માલ નથી પોતાની આખી પાછળની જિ દગી અને તેના મનોરથે યાદ કરીએ તો મોટુ નાટક દેખાય તેમ છે, પણ તે જોવાની અને તેનું રહસ્ય ઉકેલવાની મરજી હોય તેને માટે એ છે (૪) પાજરામાં પિપટ પડ્યો છે એનું પાજરુ સેનાનું હોય કે હીરાથી મઢેલ હોય પણ વિશાળ આકાશમાં છૂટથી ફરવાના સ્વભાવવાળા પિપટને તો દુ ખનો પાર નથી એને તે એક ઝાડેથી બીજે ઝાડે ઊડવાનું અને એના મૂળ વિલાસમા રમણ કરવાનું હોય કે પાંજરે પુરાઈ રહેવાતુ હોય ? ભવિતવ્યતા તેને એક ભવ ચાલે તેવી એક ગોળી આપે છે અને એ ગોળી લઈ એ પાંજરામાં પડે છે એ પાજરાની પાસે જમરાજરૂપ બિલાડી બેસી રહે છે. એ એની પાસે – પડખે તૈયાર છે અને પાજરે પડેલ પછી જાણતા નથી કે એ કયારે ત્રાપ મારશે ? એને એ બિલાડીની ઝડપની બીક સદાકાળ રહે છે. નિયતિ–ભવિતવ્યતા આ પ્રાણીને કેવી રીતે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાતસુધારસ એક ભવસ વેદ્ય ગોળી આપે છે અને પિતાનો પતિ પાસે કેવા નાચો કરાવે છે એને ચિતાર શ્રી સિદ્ધપિંગણીએ બહુ સારી રીતે “ઉપમિતિભવપ્રપ ચ ગ્રથમાં આપ્યો છે. (જુઓ વિભાગ ૧લે, પૃ ર૫૬) પાંજરે પડેલો આ જીવ સારી રીતે સંસારમાં રખડે છે અને એના ચિત્તની વૃત્તિ એટલી ભમી જાય છે કે એ પોતે પાજરે પડ્યો છે એ વાત પણ જાણતો નથી, અને જાણે એ પાજરામાં પડવાની સ્થિતિ એની સ્વાભાવિક હોય અને પાજરુ ઘરનુ ઘર હોય એમ તે માની લે છે તેમ જ કોઈ કઈ વાર તે પડખામા જમરાજ જાગતા બેઠા છે એ વાત પણ વિસરી જાય છે જ્યારે મન ભ્રમિત થઈ જાય ત્યારે પછી બીજુ શુ થાય? ઊંધી આંખે જેવામાં આવે ત્યારે સાચી વાત દેખાય જ ક્યાંથી ? ભવિતવ્યતા (નિયતિ) એને કેવી રીતે બાંધી રાખે છે તેનો ખ્યાલ કરવા માટે હાથીને એક નાનકડો તત (જળત તુ) પાણીમા પકડે છે ત્યારે એની કેવી દશા થાય છે તે દાખલ યોગ્ય જણાયે છે આવડો મોટો હાથી એક તાતણે જેવા તતુથી પાણીમાં ખેંચાઈ જાય છે અને હાથીનું સ્વાભાવિક બળ (વીર્ય) તદ્દન ખલાસ થઈ જાય છે આ સંસારનાટકમાં પડેલા અને ભાન ભૂલેલા પ્રાણીની આ દશા થાય છે તે ખાસ ખ્યાલમાં રાખી, તેની ૫ જગત સ્થિતિ અને તેના નિયતિને અધીનત્વ પર ખૂબ વિચાર કરવા યોગ્ય છે આ વિચારણું એ “સ સારભાવના છે, એ પર વિચાર થશે એટલે આખા સંસારને ખ્યાલ આવશે અને ખ્યાલ આવશે એટલે એના ખરા સ્વરૂપની વિચારણા થશે એ વિચારણમાં શરીરને “પાજરુ’ ગણવાની બાબત ખૂબ વિચારવા યોગ્ય છે, વાર વાર ધ્યાન કરવા ચોગ્ય છે, નિર તર લક્ષમાં રાખવા યોગ્ય છે (૫) હજુ એક બીજી પણ અગત્યની વાત વિચારવા યોગ્ય છે આ શરીર પાજરું છે એટલુ જ નહિ પણ આ પ્રાણીએ આવા અન ત રૂપો કર્યા છે એ પૃથ્વીમા ગયો છે, પાણી થયો છે, અગ્નિકાયમાં ખૂબ રખડ્યો છે, વાયુ તરીકે ઊડ્યો છે, વનસ્પતિમા ટકાને ત્રણ શેર વેચાય છે અને ઉપર મફત પણ અપાયો છે, એ બે–ત્રણ–ચાર ઈદ્રિયવાળો થયો છે, જળચર, સ્થળચર ખેચરમાં ખૂબ ભટકી આવ્યો છે, દેવ, નારક થઈ આવ્યા છે અને મનુષ્ય પણ થયો છે એ ધનવાન ને નિર્ધન થયો છે, રૂપવાન ને કદ્રુપ થયો છે, આબરૂદાર અને આબરૂ વગો થયે છે, સારા ને ખરાબ બાધાવાળો થયો છે, સદભાગી ને દુર્ભાગી થયા છે, રાજ અને ભિખારી થયો છે, દાતા અને ચાચક થયો છે–એણે અનેક પ્રકારના રૂપ અન તવાર લીધા છે. એ ચારે તરફ રખડ્યો છે, અને તવાર ખળ્યો છે, સાતમે પાતાળ જઈ આવ્યું છે અને ઉપર-નીચે, આડે–અવળે સર્વ સ્થળે આટો મારી આવ્યો છે. ત્યા નવા નવા રૂપ લીધા છે અને એ રીતે આ અનાદિ સ સારમા એણે અને તે પ્રકારના વેશો ધારણ કર્યા છે Page #215 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવને પગલપરાવત એ પારિભાષિક શબ્દ છે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સૂમ અને બાદરે એમ આઠ પ્રકારનુ થાય છે. એની વિગત “ઉપમિતિ ભ. પ્ર. ભાપાતરના પ્રથમ પ્રસ્તાવની પછી પરિશિષ્ટ ન ખ મા આપી છે (જુઓ પૃ ૨૪૭). મતલબ એ છે કે અન ત પુદ્ગલપરાવર્તન એણે કર્યા, અનેક વેશ ધારણ કર્યા, અનેક ગતિમાં રખડ્યો અને અનેક અભિધાન એણે સ્વીકાર્યા આ મહાનું ચક્રભ્રમણની સ્થિતિનો બરાબર ખ્યાલ કરી આખા સંસારને સમુચય નજરે વિચારો અને તેમાં પોતાના બ્રમણની કલ્પના કરવી એ સસારભાવના ભાવવાનો એક પ્રકાર છે સ સારનું અનાદિત્વ સમજાય, પિતાનો રખડપટ્ટો સમજાય, પોતે ધારણ કરેલાં રૂપનો ખ્યાલ આવે અને એવા રૂપે અન તવાર ક્યાં છે એ સમજાય ત્યારે પ્રાણી પિતાનું આ અનાદિ સ સારસમુદ્રમાં કેવું સ્થાન છે અને પિતે ક્યા ઘસડાય છે તે બરાબર સમજે. આવા ચકભ્રમણને છેડો લાવે એવી જે એને જિજ્ઞાસા પણ થાય તો તેને આ આખા સંસારને એના અનેક આકારમાં જેઈ જવાનો પ્રબળ પ્રસગ ખારા પ્રાપ્ત થાય છે અને તે વિચારણું આખ ઉઘાડી આગળ-પાછળ, ઊ ચે અને નીચે જોવાથી બરાબર થઈ શકે તેમ છે. હજુ આ સંસાર કેવો છે ? કે વિચિત્ર છે ? ત્યા આ પ્રાણીએ કેવા કેવા નાચ કર્યા છે ? કેવા કેવા વેશ લીધા છે અને એ કેવો ઘસડાતું જાય છે?—એ આગળ જવાનું છે એ જોઈને વિચારમાં જરૂર પડવા જેવું છે, પણ મૂઝાઈને દબાઈ જવા જેવુ કે આપઘાત કરવા જેવું નથી એવા દારુણ ભવાવમાથી અને આ મહા રખડપટ્ટીમાથી હમેશને માટે છૂટી જવાના માર્ગો છે તે અવશ્ય પ્રાપ્ત થઈ શકે તેમ પણ છે, પર તુ પ્રથમ તો આખો સ સાર કેવો છે અને કેવી ઈમારત પર રચાય છે તેને ખૂબ વિચાર કરે. આખી વિચારણા ખૂબ મજા આપે તેવી, જેવા–સાભળવા જેવી, વિચારતા પિતાને ખૂબ શરમાવે તેવી અને આ ઉપાડી નાખે તેવી છે. આપણે હવે 2 થકર્તાનું ગેયાષ્ટક વિચારીએ એનો રાગ જ શાંત કરી દે તેવું છે એમાં એમણે મહાન યેગી આન દઘનજીના અતિ વિશાળ શાંતિનાથના સ્તવનના લયનું અનુકરણ કર્યું છે ગાતા આ દર ઊતરી જવાય તેવો તેનો લય છે. અને ભૂમિકા સુદર છે. એ ગાનનો ભાવ વિચારીએ Page #216 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના છે ગેયાષ્ટક પરિચય ૧ સ સારનુ નાટક બરાબર જોઈ લે પછી તને ખાતરી થશે કે આ સ સાર અતિ દારુણ (ભય કર) છે તુ જન્મમરણાદિ ભયથી ડરી ગયો એમ જરા લાગે છે, પણ સાર આ ભય કર છે એમ તું સમજ્યો નથી વાત એમ છે કે આ પ્રાણીએ સ સારને એના ખરા આકારમા ઓળખે જ નથી અને એ હજુ ચક્કગ સ્થિતિમાં ફર્યા જ કરે છે એનું કારણ શું છે તે તપાસીએ મહરાજ એનો ખર શત્રુ છે, એ એને ઊંધા પાટા બધાવી આખી ખોટી ગણતરી એની પાસે કરાવે છે પ્રાણી સમજે છે કે મારી અગવડ વખતે મારા સંબધીઓ હશે તે કામમાં આવશે અને તેટલા ખાતર એ અનેક અગવડો અમે છે, એની ખાતર એ પોતાના માન્ય સિદ્ધાન્તોને અને કરેલા નિર્ણયને પણ ભોગ આપે છે અને ગાડા જે બની ત્યા સુખ નથી ત્યાથી સુખ શોધે છે. મૂળ હકીક્ત એ છે કે આ મારા-તારાનો વ્યવહાર એ મેહરાએ જ કરાવ્યો છે. એ મહારાજાને તુ તારે હિતસ્વી સમજે છે અને તે તેને સાચો રસ્તો બતાવનાર છે એમ તુ જાણે છે, પણ ખરી રીતે તે મેહરાય જ તારે ખરો શત્રુ છે અને તને ફસાવવા તે તદ્દન ખોટા પાટા બ ધાવે છે કદાચ તુ એ મહરાજાને ઓળખતો નહી હોય તેથી તેને ટૂંકામાં એટલું જ કહેવાનું કે “હું અને મારુ ને માત્ર ભણાવનાર એ મહારાજા છે અને વધારેમાં વાત એ છે કે એ તારે શત્રુ છે આ વાતની જે તને ખબર ન હોય તો સમજી લે. એને અને વાત મુદ્દાની કરવાની છે. એક તો એ કે એ તારા શત્રુ મેહે તને બરાબર ગળેથી પકડ્યો છે, એણે તારી બોચી પકડી છે અને તેને બરાબર પોતાના સપાટામાં લીધે છે. તે મલ્લકુસ્તી જોઈ હોય તે તને માલૂમ હશે કે એક મલ્લ જ્યારે સામા મલતુ ગળું પકડે છે ત્યારે તેને છૂટવું ભારે મુશ્કેલ પડે છે, તેનાથી છૂટવામાં ભારે બળની (પુરુષાર્થની) અપેક્ષા રહે છે અને બીજી વાત એ છે કે અત્યારે તુ એક આપત્તિમાથી બીજીમાં અને બીજીમાથી ત્રીજીમાં પડે છે અને એમ ચારે તર્ગ્યુ વિપત્તિથી ઘેરાઈ જાય છે. એ સર્વને કરનાર એ મેહ છે તને વારવાર એ આપત્તિમાં ઘસડી જાય છે અને અત્યારે તેને જે આપત્તિઓ દેખાય છે એ સર્વ એ મોહરાજાની બનાવેલી છે અને તે તરફ લઈ જનાર પણ એ જ મહારાજ છે આખા સંસારની રચના સામાન્ય રીતે જોવામાં આવે તો મહા અધિકાર ચારે તરફ વ્યાપેલો દેખાશે અને જાણે આપણે માટે એક પછી એક જાળો-ફસામણીઓ (Trans) ગોઠવાયેલી હોય એમ લાગે છે. એક ગૂંચવણમાથી ઉપર આવીએ ત્યાં બીજી ઊભી થાય છે અને એમ ને એમ ચાલ્યા જ કરે છે અને જીવનને અ ત આવે છે, પણ ગૂંચવણને અત આવતો નથી સસારના ચકાવામાં પડેલો કેઈ પણ પ્રાણી સર્વ ગૂંચવણેને નિકાલ કરીને જતો જ નથી. Page #217 -------------------------------------------------------------------------- ________________ સ’સાર્ભાવના ૧૧૧ સસારમા પડ્યા પડ્યા તેા માહરાજાનુ શત્રુપણુ અને ડગલે પગલે વિપત્તિ તરફ ઘસડાવાનુ ચિત્ર્ય સમજાય તેમ નથી અથવા સમજવુ મુશ્કેલ છે, કારણ કે એ તા અંદર રહીને ગૂઢપણે કામ કરે અને પ્રાણીને મેાટા વમળમા નાખી તેની બુદ્ધિને પણ ફેરવી નાખે છે. આખા સસારને ખરાખર ખ્યાલ કરવામાં આવે અને જરા તેના ઉપર જઈ નિષ્પક્ષ દૃષ્ટિએ તેને જોવામાં આવે તે જ મેાહરાજા ખરાખર એળખાય તેમ છે. બાકી તેા એના ચાળા અનેરા છે, એના માર્ગો અનેરા છે અને એનાં સાધના અગમ્ય છે. એને સમજવા પણુ મુશ્કેલ છે, સ્વીકારવા વધારે મુશ્કેલ છે અને તેને બરાબર સમજીને પોતાનો સ્વતંત્ર માર્ગ કાઢવા સર્વથી વધારે મુશ્કેલ છે. સ સારમા તે ઘણુ જોવાનુ છે, એનો વિચાર કશ્તા તે મહિનાએ અને વર્ષો થાય તેમ છે, પણ એને ઓળખવામા સર્વથી વધારે અગત્યનો ભાગ માહરાજાનો હાઈ તેને ઓળખવા, તેની જીવ સાથેની ખાસ શત્રુતા સમજવી અને તેના કાર્યો અને પરિણામે એળખવા એ સસારભાવનાને અગે મુખ્ય જરૂરી ખાખત છે. મેાહને યથાસ્વરૂપે ઓળખ્યા એટલે આખા સસારને મેળખ્યા એમ કહેવામા અતિશયેાક્તિ લાગતી નથી. એ માહુરાજાનુ જ્યા શાસન વર્તતુ હાય, એ માહરાજ તારેશ પાકા દુશ્મન હાય, એ દુશ્મનના રાજ્યમા તારે જીવવાનુ અને મરવાનુ... હાય—તેવા આ સ સારને તુ શુ જોઈ ને વળગતા જાય છે? એ સસાર કેવા છે તે તુ ો, વિચાર, સમજ. એમાં માહરાજા કેવા છે તે સમજ, એ માહરાજાનુ ત્યા સામ્રાજ્ય છે એ ધ્યાનમા લે, એ રાજા તારા દુશ્મન છે તે વાત સ્વીકાર, એ રાજાએ તને ગળેથી પકડયો છે એ વાત ધ્યાનમા લે અને તારી સ મુશ્કેલીએ એણે ઉત્પન્ન કરી છે તે વાત સમજી લે એણે શુ શુ સંસારભાવના એટલે મેહરાજાના વિલામેાની એળખાણ જ છે તે મમજવામા આવશે તુ આગળ ચાલ કર્યું છે તે તુ જોતે જશે. આ ભાવનાને અતે તારા ૨. પ્રથમ તે તુ આ સ`સારમા કેવી રીતે બધાઈ જાય છે તેના વિચાર કર એટલે તુ એ માહરાજાની ગોઠવણેાના કાઈક ખ્યાલ કરી શકીશ તારે પોતાને ખાવા માટે જોઈ એ તેટલી વસ્તુ અથવા રહેવા માટે જોઈએ તેટલી જગ્યા સારુ તુ આ બધા પ્રયાસ કરે છે ? તને એમ લાગે છે કે તુ ભૂખ્યા રહી જઈશ કે તારે કેાઈ ઝાડ નીચે સૂઈ રહેવું પડશે ? પણ તને તારી ચિંતા નથી તારી આવડતથી તુ એક દિવસમા એક વર્ષ ચાલે તેટલુ ખાવાનુ મેળવી શકે અને તારું સૂવાએસવા જોઈ એ તેટલી – વરસાદ, તડકા અને ઠંડીથી રક્ષણ આપે તેટલી – જગ્યા મળે તા તેથી તને સતાષ છે ? તારે તા તિજોરી ભરવી છે, સાત પેઢી ચાલે તેટલુ દ્રવ્ય એકઠુ કરવુ છે, ઘરના એક, ઘરથી તને સ તાષ થવાના નથી, તારે તેા ગામગરાસ એકઠા કરવા છે, તારે આખા ગામનું પાણી તારા ઘર તરફ વાળવુ છે અને લાખો થાય તેા કરાડો કરવા છે અને કરોડો Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૨ શાંતસુધારસ થાય તે છપ્પન ઉપર ભેરી વગડાવવી છે !! અને એ સર્વ કેને માટે તે તુ કદી વિચારતો નથી વિચાર કરે તો તે બધુ દીવા જેવું લાગે તેમ છે પણ જ્યા સહજ સાચી વાતની ઝાંખી થશે એટલે તરત તુ ત્યાથી છટકી જઈશ, કારણ કે તને ઊ ધા પાટા બધાવનાર અખંડ દિગ્વિજયી રાજા તારા હૃદયમાં બેઠે છે તે તને કદી સાચો માર્ગ કે સારો વિચાર આવવા દે તેમ નથી અને આવી જાય તો ટકવા દે તેમ નથી ત્યારે તું તારા છોકરાઓ માટે આ સંસારમાં બધાય છે? તને તેનો પરિચય છે અને તારા મનમાં એમ છે કે મારી સપત્તિ સર્વ એમને આપીશ, પણ તને ખાતરી છે કે તેઓમા કમાવાની શક્તિ નથી જ જે આવડત નહિ હોય તો તારી આપેલી સંપત્તિઓ તેઓ પાસે ટકશે ? લડીને ગુમાવશે નહિ? કે કોઈ તેને છેતરીને લઈ જશે નહી? જે શક્તિ અને આવડતવાળા તે હશે તો તેમને સંપત્તિ આપવી બિનજરૂરી છેઆ રીતે તુ છોકરાઓ માટે સંસારમાં બધાય છે તે તદ્દન નકામુ છે, બિનજરૂરી છે, સમજ્યા વગરની વાત છે એવી જ રીતે તારા બીજા સ બ ધીઓ માટે સમજી લે તુ બીજા ખાતર બ ધાઈને હેરાન થતા હો તે તેમાં તારી મોટામાં મોટી ભૂલ છે તેમના પરિચયથી અથવા પરિચયનાં પરિણામેથી સબ ધન અને તારી ફરજોને તારો ખ્યાલ જ ખોટે છે કર્મનું સ્વરૂપ તુ જરા સમજ્યો હોત તો તને દીવા જેવું લાગે તેમ છે કે એ સર્વ ફાફા છે. એને ગ્રંથકારે દોરડા (ગુણ) કહ્યા છે તે બરાબર છે એ મહરાજાએ સ્વજન છોકરાના પરિચયરૂપ દોરડા ફેલાવ્યા છે, પાથરી દીધા છે અને તેનાથી જ તને બાધી લીધો છે તે બધાઈ ગયો છે એમ તુ ધારે છે એ વાત સાચી છે, તને એ જાળમાંથી છૂટવું સૂઝતુ નથી–ગમતુ નથી એ સર્વ સાચુ છે, પણ એ આખું બ ધન અને તેને અને તારી માન્યતા તદ્દન ખોટી છે એને પાયે જ ખોટો છે અને તુ નકામો પડી મરે છે એ જ મિસાલે સ્ત્રી, ભાઈ, પિના આદિ સર્વ બ ધનુ સમજવું ખરી વાત એ છે કે તારે કાંઈ છેડવું નથી, તારે તો દરાજાની પેઠે સોનાની ડું ગરીઓ કરવી છે, કપનીઓમા નાણા રોકવા છે, મારગેજ પર ધન આપવા છે અને જમે બાજુને સરવાળો જોઈ રાજી થવું છે એવી વાતમાં કોઈ સાધ્ય નથી, હેતુ નથી ઉદ્દેશ નથી, સાર નથી તને ડગલે ને પગલે કેટલાય અનુભવો થયા છે તુ જેની ખાતર પડી મરે છે તે તારા તરફ કેવી રીતે વર્તે છે તેને વિચાર કર તને પરભવમા તો અનેક અનુભવ થયા છે પણ તે ઉપરાંત આ ભવમાં તે કેટલું લાગ્યું કેટલું જોયુ, કેટલું જાણ્યું અને કેટલું જાતે અનુભવ્યું. એ તારા અનુભવો પછી પણ એ ને એ જ રહીશ? રહી શકીશ? વળી તે અત્યાર સુધીમાં ન ઇચ્છવાગ તિરસ્કાર-પરિભવ કેટલા સહ્યા છે તે તે વિચાર ગત કાળમાં તુ કેવી કેવી ગતિઓમા જઈ આવ્યા છે તે વિચાર ત્યા તારા શા હાલ થયા હતા તેને ખ્યાલ કર તે ન કલ્પી શક્યો છે તે આ ભવમાં તારે માથે કેટલી અપમાન-તિરસ્કાર કરાવનારી પરિસ્થિતિમાં આવી ગઈ તે તુ સ ભારી જા, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સંસારર્ભાવના (પ્રત્યેક પ્રાણી અહીં પોતાના જીવનને યાદ કરી જાય તે તેને શરમાવે તેવા અનેક પ્રસ ગેા – દરેક નાના–મેાટા અનેક – અન્યા હશે ! ) આવા પ્રસ ગેા તરફ ધ્યાન ખે ચવાનુ ખાસ કારણ છે. દરેક પ્રાણી સસારમા ઘણે મસ્ત રહે છે તે માને છે કે એના જેવા માનચેાગ્ય માણુમ ખીજે કાઈ નથી અથ્યા બહુ ચેાડા છે. આ જોશ પર તે દુનિયામા ચાલે છે અને પ્રાણી પોતાના પગભવના પ્રસગે! વારવાર ભુલી જાય છે. આ સમાહરાજાના ચાળા છે. આપણા આ ભવને અનુભવ જ બે ખરાખર જોઈ જવાય તેા આપણી ઘણી ગરમી ઠંડી પડી જાય તેમ છૅ, માત્ર વિચારધારા પ્રામાણિક અને દીર્ઘકાલીન જોઈ એ આવા અનુભવાના ધ્યાન્તા અહી નહિ આપીએ પ્રત્યેક પ્રાણીની પ્રામાણિક વિચારણા પર તે છોડીએ. આ સર્વ માહરાજાના નાટક ઇં એ સમજી સસારને એના ખા આકારમા સમજ ૩. હવે જન્મ તારી વિચારધારા આગળ ચલાવ આખરે તુ કર્મને અધીન છે અને ને નચાવે તેમ તારે નાચવાનુ છેં તુ કેાઈ કાઈ ભવમા ઉન્નતિના શિખર પર પણ એઠા હાઈશ, ભારે ગૌરવથી ખડૅાવ ખડેાવ થયા હાઈશ, તારી આગળ બિરુદાવળી માલાણી હશે અને તને ખમા ખમા થયુ હશે આ એક વાત વળી કેાઈ ભવમા તુ તદ્દન હીન થયો હાઈશ કાઈ તને અડે તેમા પણ પાપ મનાતું હશે તુ જાતિચ ડાળ થયો હઈશ, તુ નારકીના પરમાધામીથી કુટાયેા હાઈશ તે શરણુ માટે રાડો પાડી હશે. તું શાકને ભાવે વેચાયા હાઈશ, તુ જગલમા પુખ્તપણે જન્મી કાઈ ન જાણે, ન સ થે તેમ મરી ગયા હોઈશ અને તને કાઈ એ પગે રગદાળ્યો હશે, કેાઈ એ ચાંપ્યા હશે અને કેાઇએ સૂધીને ફેંકી દીધા હશે અનેક ભવામા પરિભવના સ્થાનેા ત અપર પાર ગણાવી શકાય તેમ છે આ આખે ખેલ જોવા જેવા છે, જેઇને વિચારવા જેવા છે, વિચારીને ચિતવવા જેવા છે. ભાઈસાહેબ ઈગ્નીટાઈટ થઈ ને ચાલતા હાય, કપડા પર ડાઘ પડવા દેતા ન હાય, મ્હા પર માખી બેસવા દેતા ન હેાય અને સ્ટીફ કૌલર, નેકટાઈ અને બૂટ-માજામા, ખીસામા રૂમાલ, માલમા સે ૮ અને સેટની સુગધમા મ્હાલતા હોય ત્યારે એ કઈ કઈ સ્થિતિમાથી પસાર થઈ અહી આવેલ છે તેના ભાગ્યે જ ખ્યાલ કરે છે એના મનુષ્ય તરીકેા રૂપે વિચારી જઇએ તેા પણ એના અભિમાન ઉતારી નાખે એવી વાતેા છે, અને આ ભવમા પણુ ચાર ચાર મેટર ફેરવનાર અને દરવાજા પર સિપાઈ ખડા રાખનારને ઘેર ઘેર ફરી ભીખ માગતા, તિરસ્કાર પામતા, હડધૂત થતા નજરે જોયા છે પછી આ નાટક શા ? અને આ ઠણુકેા શેના ? અને એ કેાના ઉપર ? અનેક વિકૃત, તિરસ્કૃત, ભય કર રૂપ લેનાર, તિય ચામા પાટ્ટુ અને પાણી ખાનાર, પારકા મલીદ્યા ઉઘરાવનાર, વિષ્ટા ઉપર બેસનાર, ટુકડા રોટલેા ખાનાર, જારના દાણા ચણુનાર, ચાખખાના માર સહનાર, ડફણાના ઘા સહનાર-તુ તે કઈ ખાખતનુ ગૌરવ કરે છે ? ૧૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શાંતસુધારસ શેનુ અભિમાન કરે છે? અને કાચમા મુખડુ નીરખી શેના ઉપર મલકાય છે? તુ તા કર્મને આધીન છે, ક પરિણામ-રાજાના રચેલા મેાટા રાસનેા એક નાટકીએ છે અને કાળપરિણતિ દૈવી સાથે બેસી એ રાજા નાટક જુએ છે તારે તે ઉત્તરાત્તર વેશ ભજવવાના જ છે. ભવિતવ્યતા દેવી ગાળી આપે તે લઈ તારે એક પાઠ તેના હુકમ પ્રમાણે ભજવવાને છે. તે તેા કૈક પાઠ ભજવ્યા છે, દરવખત નવા નવા રૂપ લીધા છે આમા તુ કોઈ વખત કદાચ તારા મનથી સારુ ઉન્નતિનુ સ્થાન પામ્યા તેા તેમા પણ તારી હુશિયારી કાંઈ નથી. તને તે પાઠ ભજવાવનારા તે અન્ય છે, તેને તે એળખ્યા નથી. પણ તારે એળખવાની જરૂર છે અને એને એળખીશ એટલે તારુ આખુ નાટક તારા ધ્યાનમા આવી જશે નવા નવા રૂપની ગેાઠવણ કેવી રીતે થાય છે તેની આખી ઘટનાનુ દર્શન ઉપમિતિકારે આખાદ ચીતર્યુ છે. તે ત્યાથી સમજવા યેાગ્ય છે, પણ એમા મલકાવા જેવુ કાઈ નથી નાટક વિચારતા આખા સસારનું દર્શન થાય છે અને તે વિચારણા અત્ર કર્તવ્ય છે ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમા (ગાથા ૩-૪) કહ્યુ છે કે —— या देवलोपसु नरयेसु वि एगया, गया आसुर कार्य अहाकम्मेहि गच्छई । गया खत्तियो होइ, तओ चंडालवुक्कसो, तो कीडगो य, तओ कुंथुपिपीलिया || આ જીવ કેાઈવાર દેવલાકમા ઊપજે છે, કેાઈવાર નારકીમા ઊપજે છે, કઈ વખત ભુવનપતિ આદિમા અસુર થાય છે એના કર્મ પ્રમાણે એ જાય છે કેાઈવાર એ ક્ષત્રિય થાય છે, કેાઈવાર ચ ડાળ અને વ ંસ કર ( જુદી જુદી જાતિનાં માખાપવાળા ) થાય છૅ, કેાઈવાર કીડા થાય છે, કેાઈવાર પતગ થાય છે, કેાઈવાર કુક્ષુઓ થાય છે, કેાઈવાર કીડી થાય છે” હવે કથા દેવ અને કન્યા કુથુએ ? કયા ભુવનપતિ અને કયાં પત ગિયા ? આ તે માહ શે! અને ચાળા શા ? તેવી જ રીતે જ્ઞાના વકાર કહે છે કે— स्वर्गी पतति साक्रन्दं, श्वा स्वर्गमधिरोहति । श्रोत्रिय सारमेयः स्यात्कृमिर्वा श्वपचोऽपि वा ॥ સ્વર્ગના દેવ રવડતા રવડતા નીચે પડે છે અને કૂતરા મરીને ઊચે સ્વર્ગમાં જાય છે મોટા શ્રોત્રિય બ્રાહ્મણુ (સ્પર્શાસ્પર્શમા ખૂબ માનનાર અને કૂતરાને કે અસ્પૃશ્ય જાતિને અડી જવાય તેા ન્હાનાર) કૂતરા થાય છે, કરમિયા થાય છે અથવા ચડાળ થાય છે.? આ સ ખનવાદ્વેગ છે, એમા નવાઈ જેવુ* કાઈ નથી સ સારનુ નાટક ચાલે છે અને તેના પાત્રા કર્મરાજા નચાવે તેમ નાચે છે અને તે ફરમાવે તેવા વેશ લે છે નવા નવાં રૂપ લેવા તે ને અધીન છે, તેની સત્તાના વિષય છે અને તેમા તારે કાઈ ઊચા-નીચા થઈ જવાનુ નથી. ખરાખર નાટક ો અને વિચાર, પણ Page #221 -------------------------------------------------------------------------- ________________ સસારભાવના ૧૧૫ ૪. આવી રીતે પરભવમા તે અનેક રૂપે લીધાં છે તે વાત ખાજુએ રાખીએ, તે આ ભવમા પણ તારી કેટલી દશાએ થઈ છે તે તુ જોઈ લે. ખાળક હેા ત્યારે સર્વ ખાખતમા પરવશ -ખવરાવે કાઈ, ધવરાવે કાઈ, ન્યુવરાવે કાઈ, કપડા પહેરાવે કાઈ અને પછી જરા ચાલતા થા ત્યારે તુ ધૂળમા રગદાળાયા, તે ન અડવા યાગ્ય વિષ્ટાએ ચૂથી, તારા ગાલ પર મેસના થપેડા વળગ્યા, નાકમાં ગૂગા, આખામા ચીપડા, નસકેારામા શેડા અને મ્હાંમાથી લાળ ચાલતી તે અનુભવી અને માતાનુ દૂધ ધાવી-ધાવીને તુ ઊછર્યા. પછી તું જવાનીએ થશે. એટલે અભિમાનથી ‘મત્ત' થયા. જાણે ધરણી ઉપર પગ મૂકયા વગર અદ્ધર ને અદ્ધર ચાલતા હાય તેવા, ૨ગરાગમાં ઈસ્ત્રીખ ધ કપડા પહેરીને ચાલે ત્યારે જાણે પૃથ્વીનુ રાજ્ય તારુ ાય એવા તે સ્વાગ ધારણ કર્યા. પછી આવ્યુ ઘડપણુ એટલે લાક્ડી લીધી હાથમાં. ઉધરસ ખાતા, શ્વાસ લેતેા, દમથી શેકાતે, ડગમગતી ડોકીએ પરાધીન દશામાં જીવતે મુવા જેવા, આંખમા પાણી અને મુખમાથી લાળ પડતી હેાય ત્યારે પાછા પરાધીન થઈ ઘરના એક ખૂણામા બેસે છે. છેવટે તદ્ન પરાધીન થઈ જઈ યમદેવને તાકે થાય છે. સર્વને છેડી ચાયે જાય છે આ તે આ ભવમા તારી દશા છે. તુ ખાલ્યવયમાં પરવશતાના પાઠ ભજવે છે, પછી મદમસ્તનેા પાઠ ભજવે છે, પછી ખરખર એડીના પાઠ ભજવે છે અને છેવટે પાછો પરાધીનતાનેા પાઠ ભજવે છે. આ હકીકત પણ તને વિચારમા નાખી દે તેવી-શરમાવે તેવી–મૂ અવે તેવી લાગતી નથી ? શેનાઉપર તારા રાક છે? આ સર્વે મસ્તી તુ શા કારણે કરે છે? તારા આ ભવના તેા વિચાર કર આવી રીતે ગયા ભવાના ઇતિહાસ વિચારવામા આવશે કે આ ભવમા થતી અનેક દશાએ વિચારવામા આવશે તેા તારા મનમાં કોઈ વાર છતી વસ્તુનુ અભિમાન આવશે અથવા તુ ઉન્નતિના દભ કરતા હાઈશ તે વખત તને જરૂર વિચાર થશે. આપણે તે આ નાટક જોવાનુ છે પ્રાણીએ કેવા કેવા વેશ લે છે અને એક ભવમા પણ કેવી કેવી સ્થિતિએ કેવા કેવા પાઠ ભજવે છે તે વિચારી સસારને સાચા સ્વરૂપમા સમજવા જેવા છે અને સમજીને તે પરથી ધડા લેવાના છે. ૫. આ સ સારની એક બીજી પણ વિચિત્રતા જોવા જેવી છે. આ સસારમા જે પિતા થયેલ હાય છે તે પુત્ર થાય છે અને પુત્ર પિતા થાય છે આવી રીતે શ્રી મ્હેન થાય છે, માતા થાય છે અને માતા શ્રી થાય છે જુદા જુદા ભવામાં આ પ્રમાણે ખને છે અન ત ભવાની વિચિત્રતા દ્વિવ્ય જ્ઞાનથી જોઈને વિશિષ્ટ જ્ઞાની કહી ગયા છે કે આ જગતના સર્વ જીવા અરસપરસ માતાપણું, પિતાપણું, ભાઈ પણે, મ્હેનપણું, સ્ત્રીપણું, પુત્રપણે, પુત્રીપણે અને પુત્રની સ્ત્રી તરીકે થયા છે અને તે પણ અનેક વખત થયા છે. એ જ રીતે એકખીજાના વહાલા અને દુશ્મન પણ થયા છે આખા સંસારની રચના જોવામા આવે તે આમા કાઈ નવાઈ જેવુ લાગતુ નથી, એરસેનાએ વેશ્યાકૃત્ય કરી યુગલને જન્મ આપ્યા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શાંતસુધારા માતાના આગ્રહથી બન્નેને પેટીમાં મૂકી નદીમાં છોડી દીધા. વેગ્યાએ બનેના હાથમાં વીટી પહેરાવી એક પર નામ લયુ કુબેરદત્ત. બીજી પર કુબેરદત્તા નદીમાં ઘસડાતી પેટી દર ગઈ બીજે ગામે બે વાણીઆના હાથમાં આવી એક દીકરો લીધે, બીજાએ દીકરી લીધી બને મોટા થયા બ-નેના માબાપે તે બનેને જ પરણાવ્યા પતિ–પત્ની રમતા હતાં ત્યા એકની અ ગૃઠી નીકળી પડી. બન્નેએ સરખાવી જોઈ એક કારીગની બનાવેલી જાણી વિચારમાં પડ્યા. બાપાને પૂછ્યું ભાઈ-બહેન છીએ એમ સમજાયુ. ખેદ થયે કુબેરરત્ત ઘર છોડી ચાલી નીકળે. દુર્ભાગ્યે કુબેરસેના–માતાને ગામે જ આવ્યો માતા તે હજુ વેશ્યા જ હતી. પિસા કમાઈ કુબેરદત્ત વેશ્યા તરીકે તેની પાસે ગયો ફસાય. તેનાથી એક છેક થ. પરસ્પર એકબીજાને ઓળખતા નથી. કુબેરદત્તાએ વિરાગ્ય પામી દીક્ષા લીધી તે જ ગામે આવી કુબેરસેનાને ઘેર ઊતરી. નાને છેક રડવા લાગ્યો તેને તેણે છાનો રાખતાં નીચેના સગપણ બતાવ્યા –(પુત્રની સાથે સગપણ) ૧ તારી માતા ને મારી માતા એક છે એટલે તું મારા “ભાઈ ' રે મારા પતિ કુબેરદત્તને તુ પુત્ર છે તેથી તુ મારે “પુત્ર ૩ મારા પતિ કુબેરદત્તને નાનો ભાઈ એટલે મારી “દિયર ૪ મારા ભાઈ કુબેરદત્તને પુત્ર એટલે મારે “ભત્રીજો” પ. કુબેરદત્ત મારી માને પતિ–તેનો તુ ભાઈ એટલે મારે “કોકો ૬ કુબેરસેના મારી શેક્ય કુબેરસેનાનો દીકરો કુબેરદત્ત, તેનો તુ પુત્ર એટલે મારે અને કુબેરસેનાને તુ પોત” (પત્ર) (કુબેરદત્તની સાથેના સંબંધ) તેને ઉદ્દેશીને બોલી – ' ૭ આપણી બની માતા એક જ છે એટલે તુ મારે ‘ભાઈ’ ૮ મારી માતાનો તુ પતિ એટલે તું મારો “પિતા” ૯ આ બાળક માટે કાકે (ન ૫) તેને તુ બાપ તેથી તુ મારા દાદા ૧૦ આપણે પરણ્યા હતા તેથી તેટલા વખત માટે તુ મારે “પતિ' ૧૧ કુબેરસેના મારી શક્ય, તેને તુ પુત્ર માટે મારે પણ “પુત્ર” ૧૨ આ કરે મારા દિયર (ન ૩), તેને તુ બાપ માટે મારો સસરો' (કુબેરસેના સાથે સ બ ધ) તેને ઉદેશીને બોલી – ૧૩ મને જન્મ આપનાર તુ, તેથી તુ મારી “માતા” ૧૪ કુબેરદત્ત મારા પિતા (ન ૮), તેની તુ માતા માટે મારી દાદી” ૧૫ કુબેરદત્ત મારો ભાઈ તેની તુ પત્ની, એટલે મારી “ભાભી” ૧૬. મારી શેના પુત્ર કુબેરદત્તની તુ પત્ની તેથી મારી “પુત્રવધૂ” ૧૭ મારા પતિ કુબેરદત્તની તું માતા તેથી તુ મારી “સાસુ. ૧૮ મારા પતિ કુબેરદત્તની બીજી સ્ત્રી તેથી તું મારી શક્ય Page #223 -------------------------------------------------------------------------- ________________ સ'સાભિધનો ૧૧૭ ત્રણ દૃષ્ટિએ આ અઢારસ બધા ખૂબ વિચારવા ચેાગ્ય છે, અને આ જીવે આવા સમ ધે! ભવપ્રપ ચમા તે અનેક વખત કર્યા છે ' સસારની આ વિચિત્રતા વિચારીને હજુ તારા મનુષ્યભવ ખાકી છે ત્યા સુધીમા એ સને તુ તજી દે તને આવી વિચિત્રતા જોઈ આ સમાર પર ચીતરી ચઢતી નથી ? તું કયા મેાહ કરી રહ્યો છે ? કાના ઉપર માહ પામ્યા છે? એ કાણુ છે? એના પૂર્વ સખધા તારી સાથે શા છે? એ સર્વ જરા વિચાર અને હવે ખાકી રહેલા આયુષ્યના ભાગમા એ સર્વ વિચિત્રતાએ છેાડી દે અથવા એવી વિચિત્રતાઓ વધે નહિ એવા મા શેાધ સસારની અનેક વિચિત્રતા તે. અત્ર (આ ભાવનામા) જોઈ, પશુ તેમાં આ વિચિત્રતા તા શિખરે ચઢે એવી છે, એનેા વિચાર કરતાં ત્રાસ આપે તેવી છે અને મગજને મેં ઝવી નાખે તેવી છે, પણ સાચી હાઈ મગજને ઠેકાણે લાવે તેવી અને તે દ્વારા તને માર્ગ પર લઈ આવે તેવી પણ છે પુનરાવર્તનને ભાગે તને કહેવાની જરૂર છે કે સસારની આ મહા વિચિત્રતા ખૂબ વિચારજે અને વિચારીને નરભવના ખાકીના ભાગને સારા ઉપયાગમા લેજે ' અહી જે વાર્તા લખી છે તે જરા તવાઈ જેવી લાગે તેવી છે, પણ વિચિત્ર સસારચક્રમા મનવાજોગ છે, અને અનત સ સારમા સર્વ વિચિત્ર સખ ધેા થાય છે તેની દિવ્યજ્ઞાનવાળા સાક્ષી આપે છે. ખૂબ વિચારવા જેવી આ વાત એની વિચારણામા સસાર પર જય છે અને ઉપેક્ષામા સસારના તારા પર જય છે એ વાત તુ ખૂબ ધ્યાનમા રાખજે ન ગમે તેવુ સત્ય હાય પણ જ્યારે વિચારણા કરવા બેઠા ત્યારે એને એના નગ્ન આકારમાં રજૂ કરવુ જ રહ્યુ, અને આ તેા ન ગમે તેવી પણ બહુ મુદ્દાની વાત હાઈ ખાસ વિચારવા ચેાગ્ય છે ૬ માહરાજએ આ પ્રાણીની કેવી દશા કરી છે તે જોવા જેવુ છે એક માણસ દારૂ પીએ અને પછી બેવડા કેફમા લડથટી ખાય, ગટરના પડે, પેાતાનાને પણ ન આળખે અને તદ્દન ગાડા થઈ ગમે તેમ વર્તે તેના જેવી આ પ્રાણીની દશા મેાહરાજાએ કરી દીધી છે, એને તદ્ન મૂઝવી નાખ્યું છે અને એની વિચારણાશક્તિ, પૃથક્કરણુશક્તિ અને સાસ/િવેક શક્તિ પર હડતાળ લગાવી છે આ પ્રાણીનુ વર્તન જોઇએ એટલે એના પર માહની કરેલી કેફની અસર કેટલી થઈ છે અને તેથી એ ‘ક્ષી’–તન પરાધીન, બુદ્ધિહીન, વિચારણાશૂન્ય કેવા થઈ ગયા છે તેનેા ખ્યાલ આવશે આ જીવનમા જોવામા આવશે તેા ઉપાધિને પાર નથી, દુખનેા અત નથી અને અગવડાને પાર નથી જીવનકલહ એટલેા આકરા છે કે એની ખાતર પ્રાણી કઈક પાપે સેવે છે અને આઘાતા ખમે છે, પારાવાર મુશ્કેલીઓમાથી પસાર થાય છે એ ભૂખ સહે મળવા શ્રી પ્રશ્નચિતા ૧ આ પ્રમાણે બીજા ત્રણને પણ ૧૮–૧૮ સબંધ થયા છે, તેથી કુલ છર મણિમા સવિસ્તર બતાવ્યા છે · Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શાંતસુધારમ છે, પરદેશ વેઠે છે, તો કરે છે સાચા-ખાટા કરે છે અને આખો વખત જાણે પેટ ભરવા જ જન્મ્યા હોય એમ વર્તે છે એને સગાના મરણના દુ બ, એને મિત્રો ખાઈ બેસવાના દુખ એને શેકીઆઓના હકારા, એના અમલદારોના ત્રાસ. બિલ ઉઘરાવનારાઓના દુર્વચનોનુ શ્રવણ વગેરે દુખે તો જાણે દરરોજના થઈ પડ્યા છે શરીરના ત્રાસે ઓછા નથી, એને ઠડા કે ગરમ થતા વાર લાગતી નથી અને એ અનેક પ્રકારે બોજારૂપ થયા કરે છે આવા તો પાર વગરના “દુ ” આ સંસારમાં સામાન્ય રીતે ભરેલા છે અને તે ઉપરાત અગત દુખોને તો હિસાબ નથી એની માનસિક “અતિ–ઉચાટનો સરવાળો કરીએ તો તો પાર ન આવે તેવું છે મનના સતાપ અને ઉચાટેથી આ સંસાર ભરેલો છે, એક દિવસ ઉચાટ વગર જતો નથી કેટલાક સાચા, કેટલાક કલ્પિત અને કેટલાક ઊભા કરેલા ઉચાટે આ જીવને હેરાન કર્યા જ કરે છે અને તે દરેજ જાણે આ પ્રસ ગેમાથી નાસી છૂટી, જગલમાં ભાગી જવા ઈચ્છે છે. વ્યાધિઓની ઉપાધિઓ કહી-કથી જાય તેમ નથી મહારાગો યા કે અનુભવ્યા હોય તે એને સાચો ખ્યાલ થાય, પણ મોટા વ્યાધિની શી વાત કરવી? શરીરમાં એક નાનું સરખુ ગૂમડુ થયું હોય તે આખુ મનનું ધ્યાન તેના તરફ જ રહે છે અને જાણે આખુ શરીર એ એક જ જગ્યાએ આવી પડ્યું હોય તેમ સણકા મારે છે. દાઢની પીડા, બગલમાં બાબલાઈ કે નાકમાં એક નાની સરખી ગૂમડી (માલણ) થઈ હોય તો ચેન પડવા દેતી નથી અને ક્ષય. અતિસાર, ભગદર, કેટ કે એવા મહાવ્યાધિ થયા હોય ત્યારે તો ઉપાધિનો પાર રહેતા નથી. આખો સંસાર તપાસીએ તે તેમા ઉપરના અને બીજા અનેક (૧) ટુ ખો, (૨) ઉચાટે અને (૩) વ્યાધિઓ ભરેલા છે. કોઈ માદો પડે ત્યારે આપણે જેવા–ખબર પૂછવા જઈએ છીએ અને આપણે વારે આવે ત્યારે તે ખબર પૂછી વિદાય થાય છે. આવી ઉપાધિઓથી ભરેલા સસાર સાથે આપણે કામ લેવાનું છે. દરરોજ આપણે દુ ખ, અતિ અને વ્યાધિમાં સબડીએ છીએ, એનાથી બળી-જળી રહીએ છીએ અને એનાથી કટાળી હેરાન–હેરાન થઈ જઈએ છીએ છતા આશ્ચર્યની વાત એ છે કે એ સ સારને આપણે ચાટતા જઈએ છીએ આપણને ગમે તેટલો કડવો અનુભવ થાય, આપણે ઠેકાણે ઠેકાણે પાછા પડીએ, આપણો કાઈ પત્તો ન લાગે, આપણી કાઈ ગણતરી ન થાય, આપણને અનેક વ્યાધિઓ વળગેલા હોય અને નિરાતે કરી ઊંઘતા ન હઈએ ઊ ઘમાથી સફાળા ઊઠી જતા હોઈએ, છતા પણ એ સંસારને આપણે વાગતા જઈએ છીએ. જ્યા પાર વગરની ઉપાધિ ખમી ત્યાથી જ આપણે સુખ મેળવવાના ફાફા મારીએ છીએ અને ઉપરથી એકાદ મધનું ટીપુ પડી જશે એવી આશામાં પડુ પડું થઈ રહેલી ડાળને વળગતા જઈએ છીએ આ દશા દારૂડિયાની હોય કે કોઈ Page #225 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧૧૯ સમજુ પ્રાણીની હોય? જ્યા અપમાન, ઉચાટ અને સંતાપ મળતા હોય ત્યાં સમજુ પ્રાણી "તે જાય નહિ દારૂના કેફમાં વિવેક ભૂલી એ સ સારમાથી આનદ મેળવવાના ખોટા પ્રયાસ છે. એમાં જરા પણ માલ નથી અને જ્યા સાચુ ચિરસ્થાયી સુખ નથી ત્યાથી તે મેળવવાનાં વલખા છે. દારૂડી વગર એ ધંધો કઈ સમજુ તો કરે જ નહિ. જીવને એ મદિરા પાનાર મોહરાજા છે એનું આ સંસાર પર સામ્રાજ્ય છે. એનો માગ વિષમ છે, અતિ ઊંડાણમાં છે અને ચિત્તવૃત્તિ-અટવીમાં આવેલો છે એના એજન્ટ એટલા બધા છે કે એક યા બીજી રીતે પ્રાણીને કેફમા જ રાખે છે અને એની વિવેકબુદ્ધિને તદ્દન નિર્જીવ બનાવી દે છે આવો આ સ સાર છે ! અને તેમાં તારે ૨જન થયું છે, તારે તેમાંથી કસ કાઢો છે, તારે તેમાથી ઉપભોગ મેળવવા છે ! ધન્ય છે તારી વિવેકબુદ્ધિને ! વિચારણાને ! ! પરીક્ષક-શક્તિને ! ! ! સ સારના આ ચિત્રમાં જરા પણ વધારે પડતી વાત નથી. પોતાને અનુભવ જ એ માટે પૂરતો છે માત્ર લાબી નજરે પિતાને જીવનકમ વિચારી જવામાં આવે તો એમાં સાર જેવું કાઈ નીકળે તેમ નથી. વિચાર, જે, સમજ, અવલોકન કર, ઊંડે ઊતર. 9 આ ભવનુ એક ચિત્ર જરા વિચારી લે. કર્મપરિણામ-રાજા કાળપરિણતિ-રાણી સાથે બેસી ભવનાટક જુએ છે એ કાળપરિણતિ–રાણીને અત્ર બટુકનું રૂપક આપ્યું છે. બટુક એટલે લૂટાર અથવા ભિખારી આપણે “કાળ”સ્વરૂપ વિચારીએ એ યથાયોગ્ય કાળે વસ્તુને કે પ્રાણીઓનો આપણને સંગ કરાવે છે વખત પૂરો થાય ત્યારે તે વસ્તુનો વિયાગ કરાવે છે. વસ્તુ પોતે બગડે, પડે, સડે અને ગ ધાઈ જાય કે નકામી થઈ જાય તે પણ કાળ જ કરે છે, એનાથી અમુક વૃક્ષને અમુક કાળે ફળ આવે છે, વગેરે કાળને તેટલા માટે છ દ્રવ્યમાં એક દ્રવ્ય ગણવામાં આવેલ છે એ કાળરૂપ ચોર, ધાડપાડુ આ પ્રાણી સાથે કેવી રમત રમે છે તે જુઓ તે કઈ વખત જરા સુખ દેખાડે, છોકરા ન હોય તેને છોકરાં આપે, ઘર ન હોય તેને ઘર વસાવી આપે, નોકરી ન મળતી હોય તેને ઠેકાણે પાડે અને પ્રાણી સમજે કે હું સુખી થ એવી જ રીતે ઘણુ થોડાને એ વૈભવ મેળવી આપે, તે માટે શેઠિ કે માલિક બની જાય, પણ પાછો થોડો વખત થાય ત્યા એ નીચેની ઇટ ખેચી લે છે એકનો એક છોકરો ચાલ્યો જાય છે, પછવાડે વિધવાને મૂકતો જાય છે, ધન પગ કરીને ચાલ્યું જાય છે અને બુધવારિયામાં નામ નોધાવવાના દહાડા આવે છે, સગવડે સર્વ ખેચાઈ જાય છે અને ઉપરાઉપરી આફતો આવતી જાય છેસાંસારિક સર્વ સુખો – કલ્પનાથી માની લીધેલા સુખો અને વગર જરૂરીઆતે એકઠા થયેલ વૈભવોની આ સ્થિતિ થાય છે, અને છેલા મહાવિગ્રહ પછી તે આપણે આ સર્વ વાત નજરે જોઈ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ શાંતસુધારસ કાળ-ચોટે એવી સિફતથી કામ લે છે કે એ જરા જરા ઉપર ઉપરના સુખો આપી આ પ્રાણીને લલચાવે છે અને પછી ધકેલી મૂકે છે નાના બાળકને સેવ ને મમરા, ગળ લાડવો આપી તેની કડલી કાઢી લેવામાં આવે તેવું કાળબટુકનું આ પ્રાણી સાથે વર્તન છે આ ભવમાં પણ આ પ્રાણીની – આપણી પોતાની સાથે કાળબટુક આવી ચેષ્ટા કરે છે અને અનેક પ્રકારના ચેડા કાઢે છે તે જાણે તદ્દન અણસમજુ નાનો બાળક હાય તેમ તેની સાથે વતે છે, પછી અહીંના કર્મથી ભરેલા પિોટલાઓ ઉપડાવીને જીવને એ બીજે લઈ જશે ત્યા તો તેના કેવા સંસ્કાર કરશે એ તો આખો જુદે જ વિષય છે. વાત વિચારવાની એ છે કે કદાચ જરા માન્યતાના સુખ કે વભવ મળી જાય તો પણ તે ક્યારે સહરાઈ જશે અને તેની સાથેનો સંબંધ ક્યારે પૂરો થશે તે આપણે કદી પ્રથમથી જાણતા નથી, પણ કઈકના સુખ-વૈભવ થોડા વખતમાં લેવાઈ જતા આપણે નજરે જોયા છે તેથી કદાચ તને વ્યવહારથી ઘોડા સુખ-સમૃદ્ધિ કે વૈભવ મળ્યા હોય તો પણ તેના ઉપર કેટલે વિશ્વાસ રાખવો તે , વિચારજે આખા સંસારનો ખ્યાલ કરીશ તો તને એમાં કાળબટુની રમત જ દેખાશે આ રમત સમજવી એ સારભાવના છે ૮. આ સંસાર છે ! એના ગોટાળાનો પાર નથી, એમા મહરાજા અથવા કર્મરાજા તથા કાળબટુક્તા વિચિત્ર પ્રયોગો થાય છે, એમાં પ્રાણને નિરાતે બેસવાની તક પણ મળતી નથી. અને એમા આધિ વ્યાધિ અને ઉપાધિ ભરેલા છે ટૂંકામા સ સારને ઓળખવા ઘણી વાતો કરી દીધી એ પરથી તારે શું કર્તવ્ય પ્રાપ્ત થાય છે તે પણ તું જોઈ લે એટલે આ વિચારણા નકામી તણાઈ ન જાય - આને અને બે બાબત ખાસ ભલામણ કવ્વા ગ્ય છે એક તો ઉપર જણાવ્યા તેવા પાર વગરના ભયોને કાપી નાખે, એનો સર્વથા નાશ કરે, એવા કેઈ આશ્રયનુ સ્થાન હોય તો તેનો આશ્રય કરો આ પ્રાણીને મેહુરાજાએ ગાડો બનાવી દીધો છે, કેફી બનાવી દીધો છે, અક્કલગૂન્ય બનાવી દીધો છે એને સતાપ. ઉપાધિ રખડપટ્ટા, અપમાન, નવા નવા રૂપ અને વિવિધ નાટક ભજવીને ત્યાં ત્યાં કુટાવાનું છે, પણ એને ઠરીને ઠામ બેસવાનો વારે આવતો જ નથી જરા ઠેકાણે પડે કે બાજુમા બગડે, નવ સાધે ત્યાં તેર તુટે એવી એની દશા છે અને હંમેશા એનુ કે લઈ જશે અને એને પોતે કયારે ખોઈ બેસશે એની એને સંદેવ ચિતા રહે છે, કીર્તિનાશ ચ, રાજ્ય ઉપદ્રવ, અકસ્માત વગેરે અનેક ભોથી ઘેરાયો પડ્યો છે અને એની છાની બેસી જાય એવી એની, વિચાર કરે છે, દશા છે આ સર્વ ભયને ભય તરીકે ઓળખાવનાર કોઈ હોય અને તેમાંથી પ્રાણીને ઉપર આવવાનો માર્ગ બતાવનાર જે કઈ આશ્રયસ્થાન હોય તો તેને માર્ગ બતાવવાની થથકર્તાની ફરજ છે. માત્ર ભયના નામે ગણાવવાથી કેઈ દહાડો વળે તેમ નથી, Page #227 -------------------------------------------------------------------------- ________________ સૌંસારર્ભાવના ૧૨૧ ગ્રંથકર્તા કહે છે કે – તીર્થં કર મહારાજે એ મેાહને જિત્યેા છે, એના ઉપર એમણે મામ્રાજ્ય મેળવ્યું છે અને એમણે એ રાજાને ખરાખર પારખી લઈ ઉઘાડા પાડયો છે અને તેના તાખામાથી નીકળી જવાના, તેના અધિકારમાથી દૂર ખસી જવાના રસ્તા ખતાન્યા છે એમના ધ્યાનમા એવુ સ્થાન આપ્યુ છે કે જ્યા માહ, કર્મ કે કાળ કોઇનુ આધિપત્ય ચાલતુ નથી. વળી ત્યાં જવાના માર્ગ પણ તેમણે જોઈ, જાણી, અનુભવી, ખતાવી રાખ્યા છે અને એ મા લેવાથી ઉપર જણાવેલા સ ભયેાના ભેદ થઈ જાય એવી આશા છે. એ આશા તે માહરાજાની જાળ જેવી દભી કે ગેટાવાળી નથી, પણ ખરાખર અનુભવથી સિદ્ધ થયેલી એ વાત છે એ માર્ગ એમની વાણી અને એમની રચનામા છે. એમણે માહરાજાને ખરાખર પત્તો મેળવ્યેા છે અને એને પીછો લીધા છે એમના વચનને તું ખરાખર તારા મનમા ધારણ કર માહરાજાનું સ્થાન કયા આવ્યુ છે? તેની સસાર પર શી અસર છે? તેના પજામાથી નીકળવાના ક્યા રસ્તા છે? એ સર્વ ખાખતની આખી શેાધ એ જિનપ્રવચને કરી છે રાગ-દ્વેષને જિતનાર ‘જિન’ કહેવાય છે મેાહના બે પુત્ર રાગ, દ્વેષ – તેમને જિતનારહાવાથી ‘વીતરાગ’ કહેવાય છે, સ સારમા રહી પુરુષાર્થ કરી મેાક્ષ સાધનાર હેાવાથી ‘અર્હત્' કહેવાય છે, અને એ મેાહરૂપ મેટા દુશ્મનને અને ખાસ કરીને કમ્મરૂપ દુશ્મનાને સામાન્ય રીતે હણનાર હેાવાથી ‘અરિહ'ત' કહેવાય છે એના વચનોને તુ મનમાં ધારણ કર, ગાઢવ અને તે પર સારી રીતે વિચાર કર સસારનુ આખુ સ્વરૂપ તે તને ખતાવી માગે ચઢાવી આપશે. ખીજી કાઇ જગ્યાએથી તને સ સારની ખરાખર એળખાણ થતી હૈાય તે તે વચન સ્વીકારવાનો અત્ર નિષેધ નથી લેખકશ્રી કહે છે કે એમણે અનેક પ્રકારની પરીક્ષામાથી જિનવચનને તાવી-તપાસી-ચકાસી જેયુ છે અને તે સ્પષ્ટ અને સસારને ઓળખાવનાર હાઈ તારી આ પ્રકરણમા કહેલી સ ગૂચવણેાનો નિકાલ કરે તેવુ છે. ગમે તે રીતે તેને તુ ઓળખ એ મુદ્દો છે. પણ ઉપરઉપરની વાતેાથી વળવાનુ નથી. એને મનમા ધારણ કરી તે પર ખૂબ વિચાર કરવાનો છે. ખીજી વાત એ છે કે શમામૃતનુ પાન કરીને તુ મેાક્ષ સાથે તન્મયભાવ કરી દે. તને સ સાર અનેક ઉપાધિથી ભરપૂર, ચિતાનુ સ્થાન લાગ્યા છે તે તારે માક્ષર મેળવવા જ રહ્યો. સ'સારથી છૂટવુ એનુ નામ જ મેાક્ષ છે તને આખી વિચારણા – ભાવના વિચાર્યા પછી એમાંથી નાસી છૂટવુ જરૂરી લાગતુ હાય તે શાતાસનુ પાન કરવા મડી જા, લાટા ભરી ભરીને એને પી અને તે રીતે મુક્તિ સાથે તારી એકતા તુ સ્થાપક વિનય ! તુ ખરા વિનીત હા, તારે સાચે માર્ગે ચઢવુ જ હાય અને આ સસારથી તુ ખરા કટાળી ગયા છે! તે તારે આ બન્ને વાત કરી ખાસ અગત્યની છે અને આ સસારભાવના ભાવવાનુ એ સાચુ ફળ છે, 1 1 Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શાંતસુધારસ વિનયને ઉદ્દેશીને કહેલી આ આખી વાર્તા, આ ચિત્રપટ વિનયવિજય ઉપાધ્યાયે પિતાની જાતને ઉદ્દેશી લખ્યું છે, પોતાને જ કહ્યું છે અને તે દ્વારા પોતાનું નામ પણ જણાવી દીધુ છે. સ સાર આખાનું સ્વરૂપ, એની પ્રત્યેક પરિસ્થિતિનું સ્વરૂપ, એની અદરના આવિર્ભાવ, મનોવિકાર અને ભાવે સક્ષેપમા ચીતરવા બહુ મુશ્કેલ કાર્ય છે. સંસારનું ચિત્ર ચીતરવામાં તો ગ્રંથ ભરાય તે પણ વાતો પૂરી થાય તેમ નથી. થર્તાએ તેટલા માટે ઘણી મુદ્દાની વાત કરી, બીજી સમજીને વિચારી લેવા શ્રોતાની બુદ્ધિ ઉપર રાખ્યું હોય એમ જણાય છે. સક્ષેપમાં તેમણે નીચાના મુદ્દાઓ નિદેશ્યા છે – (૧) મનોવિકારે બહ ક્ષોભ કરે છે લાક્ષણિક દષ્ટાંત તરીકે લોભ અને તૃષ્ણ. (૨) ચિતા વધતી જ જાય છે અને સ સારમાં પાત થાય છે ત્યારે પીડાને છેડો આવતો નથી , (૩) પ્રાણી માતાની કૂખમા આવે ત્યારથી તે વૃદ્ધ થાય ત્યા સુધી કષ્ટ, કષ્ટ અને કષ્ટ જ પામે છે. (૪) આ પ્રાણી પાજરામા પડયો છે અને ભ્રમિતની પેઠે ભમ્યા કરે છે, એની સામે મરણ (૫) એણે અનેક રૂપ લીધા, અન ત આકારે લીધા અને અતિ લાબા કાળથી એ ભમ્યા જ કરે છે. (૬) મહરાજાએ એને બરાબર ગળેથી પકડ્યો છે અને વિપત્તિ તરફ એને ઘસડી જાય છે (૭) જે સ્વજન-સતતિ ખાતર એ સતાપ કરે છે, તે સમજ્યા વગરની વાત છે, ખોટી ફસામણ છે (૮) કોઈ વાર ઉન્નતિને શિખરે ચઢે છે તે કઈ વાર અધમાધમ થાય છે કર્મથી નવા નવા રૂપ લે છે (૯) નાનપણથી માડીને મૃત્યુ પામવા સુધી એ દરેક બાબતમાં પરવશ છે. એના હાથમાં કઈ રમત નથી (૧૦) સગપણની વિચિત્રતા મૂ ઝવે તેવી છે મા સ્ત્રી થાય છે વગેરે વિચારી જવા જેવી વાત છે (૧૧) સંસાર દુ ખ, સંતાપ અને રોગથી ભરેલો છે અને ત્યાથી સુખ મેળવવુ છે ! (૧૨) કાળ જેરા સુખ બતાવી પાછે સ હરી લે છે. એના ઉપર વિશ્વાસ છે ?” આ મુખ્ય મુદ્દાઓ છે બાકી સંસાર-રચનાને વિશાળ ખ્યાલ કરવું હોય તે શ્રી ઉપમિતિભવપ્રપચાકથામા શ્રીસિદ્ધર્ષિગણિએ સંસારી જીવનુ જે ચરિત્ર આપ્યું છે તે આખુ વિચારવા યોગ્ય છે એમાં પણ ચોથા પ્રસ્તાવમાં વિમર્શ અને પ્રકર્ષ–મામાભાણેજ રસનાના મૂળની શોધ કરવા નીકળ્યા છે પછી ભવચક્રપુરમા જાય છે અને ત્યાં જે જે દેખાવો જુએ છે તે સર્વ ખાસ વિચારવા યોગ્ય છે. ચિત્તવૃત્તિ–અટવીને છેડે મોહરાજાનો આખો મડપ ચિતરી અને વિપયાસ-સિહાસન ઉપર તેને બેસાડી જે કમાલ કરી છે તે આખા સાહિત્યમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧૨૩ અલ કારરૂપ હોવા સાથે લાક્ષણિક, મર્મસ્પશી અને વિચારણીય છે. મોહરાજાનો આખો પરિવાર વિચારવા યોગ્ય છે, એની શક્તિ, કાર્યપદ્ધતિ અને કામ લેવાની આવડત વિચારવા યોગ્ય છે એના રાગ-દ્વેષ-છોકરા અને સેળ નાના બાળકો ખૂબ સુંદર રીતે ચીતર્યા છે એ જ પ્રસ્તાવમા વિવેકપર્વત પર ચારિત્રરાજને આખો પરિવાર ચીતર્યો છે તે પણ એટલું જ આકર્ષક છે. આ આખો સ સાર – જેની આસપાસ આપણે તાપણી તાપી બેસી રહ્યા છીએ અને જેમાં અનેક વખત પાછા પડીએ છીએ, અપમાન ખમીએ છીએ, મૂઝાઈ એ છીએ, છટકી જવાના સ ક કરીએ છીએ અને અને જે મળ્યું હોય તેટલાથી ચલાવી વધારે મેળવવાની આશામાં ગૂચવાઈએ છીએ–તેને વિસ્તારથી ખ્યાલ કરવાની જરૂર છે. જરા વિચારીએ. પ્રથમ આ શરીરમાં આપણે ગૂચવાયા છીએ. એ શરીર કેટલાં વર્ષ ચાલશે? એ આપણું નથી, સદા સાથે રહેવાનું નથી, તે તો આપણે અનેક પ્રસ ગે જઈ ગયા પછી આપણે સ્ત્રી કે પતિમા – ચવાઈ એ છીએ. જેઓ સંસારમાં એટલા પૂરતા ન પડ્યા હોય તેમને આ વાત લાગુ ન પડે, પણ બીજા સર્વને પ્રથમ પંક્તિએ પિતા પછી સ્ત્રી બધા આવે છે. એની ખાતર સસારમાં પડી રહેવુ ઉચિત છે? એમા નસર્ગિક પ્રેમ છે કે વિષયાન્ધતા છે એને કદી વિચાર કર્યો છે ? એમાં પરસ્પર સાચો રાગ છે કે કીડાના સ્થાને માત્ર છે એ વિચાર્યું છે? બહું ઊંડા ઊતર્યા વગર આ વાતનો ખ્યાલ નહિ આવે પછી પુત્ર-પુત્રીઓ આવે. તેઓ શક્તિ કે આવડત વગરના છે એમ ધારી તેમને અન્યાય સમજુ માણસ તો ન જ કરે અને એની ખાતર અન ત ભ્રમણને સ્વીકાર તો સાદી બુદ્ધિવાળો પણ ન જ કરે આ ઉપરાત સગાંસબંધી કે માતા-પિતાના માની લીધેલા નેહને પણ સમજુ માણસ વિવેક દષ્ટિએ વિચારે. એની ખાતર સસારમાં કઈ પણ પડતુ નથી અને પડવાની ભ્રમણા લાગે છે તે કલ્પિત હોઈ તદ્દન ખોટી છે માત્ર માન્યતામાં છે તે બરાબર પૃથક્કરણ કરતા જરૂર સમજાય તેમ છે જે ઘરબાર કે પૈસાન ચોથા ભાગ પણ પરભવમાં સાથે લઈ જવાતું હોય તો કઈ છોકરાઓને વારસે પણ ન આપે આ પ્રાણીને ધન ઉપરનો નેહ છે એ તો ભારે આકરે છે એને ધનના વિચારમાં મજા આવે છે, ધનની વાતમાં ખૂબ રસ પડે છે, ધન કમાવા માટે ત્યારે તે એકરસ થઈ જાય છે તેમ જ ધન અને ધનની ઝંખનામાં એ વિવેક પણ ભૂલી જાય છે. પિતાની જરૂરીઆત કેટલી તેનો એ કદી સરવાળે કરતો નથી અને એના કૂટ ખ્યાલ પ્રમાણે એને સતતિ માટે કેટલું જ રાખવું ઘટે એ કદી વિચારતો નથી એ તો જમેના સરવાળા કરવામાં અને સરવૈયા જોવામાં એ ઊ ડો ઊતરી જાય છે અને પછી તેને અને એનો એવો પાત થાય છે કે એની વાત કરવી નહિ. ન્યાય કે અન્યાય, નીતિ કે ધર્મ, સને બાજુએ મૂકી એ તો ધન પાછળ દોડે છે અને હેતુ કે અર્થ વગર સસારને વધારી મૂકે છે. - આ આ સ સાર છે. એમાં બાહ્ય ઉપાધિઓને પાર નથી. સર્વના મન જાળવવા અને કમીમાં ખપવું એ એટલી મુશ્કેલ વાત છે કે એમાં ઘસડબેરાને પાર નથી અને Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શાંતધારા છતાં વાસ્તવિક રીતે કોઈ આભાર માનતું પણ નથી. એકનો એક દીકરી બાપ પહેલાં ચાલ્યો જાય, સ્ત્રી હદયનો પ્રેમ રાખે નહિ અને મિત્રો કોન્ડ કરે, સગાઓ મેણાં ધધા કરે, પરોક્ષમાં નિદા કરે–આ સર્વ દરરોજ દેખાય છે. એના સુખ માવ માન્યતામાં છે અને તે પણ સોએ નેવું ટકા તો સંસારની ચક્કી પર દળવાનું જ છે પ્રાણી મહાઆપત્તિમા કવન ઘસડે છે અને મરવાની ઈચ્છા કરતાં સ સારને વળગતા જાય છે. આમાં જીવન જેવું કશું નથી, હેતુ જેવું કાઈ નથી, સાધ્ય કે સાધન છાટ પણ નથી આવી બાહા ઉપાધિઓની વાત તો આપણે ઘણી કરી, પણ એ દરની ઉપાધિનો હિસાબ કરી લે મગજ ઠેકાણે રહે તેમ નથી વિચાર કરતા કાઠે હાથ લાગે તેમ નથી અને જેણે આપણે ભરદરિયે રખડી પડ્યા હોઈએ એવી ગંભીર સ્થિતિમાં આવી પડીએ છીએ આપણને અદરના મનોવિકારે કેવી રીતે ત્રાસ આપે છે તેનો જરા વિચાર કરીએ તો એક એક વિકાસના નાના આવિર્ભાવો આપણને મૂ ઝવવા માટે પૂરતા થાય તેમ છે એના લાલણિક દષ્ણાત તરીકે આપણે લોભને લઈએ લોભનો છેડો નથી, એ વધતું જ જાય છે જેમ જેમ લાભ મળે તેમ તેમ વધારેની આશા થાય છે અને મનોર કદી સંપૂર્ણ થતા જ નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં એને “આકાશ સાથે સરખાવેલ છે. એને પાર જ-છેડો જ આવતે નથી લોભ અનેક પાપનું મૂળ છે. શાસ્ત્રકાર કહે છે કે લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. એ જ રીતે માયા-દંભ પણ અંદર રહીને ગોટા વાળે છે મનમાં કંઈ રમત હોય, બોલવું બીજુ અને વર્તન વળી તદ્ધ ત્રીજા પ્રકારનુ ફોધ અને માન તે વ્યવહારથી પણ મહા અહિત કરનાર અને દેખીતા દુર્ગણે છે. એ ઉપરાંત બીજા આતર વિકાનો પાર નથી મત્સર કરી પારકાનું અહિત ચિંતવવું, હાસ્યમાં બીજાની મશ્કરી કરવી, ઈદ્રિયના વિશ્વમાં આનદ માનવ, મોજશોખમાં સુખ માણવુ, જરા ઓછું પડે ત્યા અરતિ કરવી, નાની નાની નાની બાબતમાં કે કોઈને વિયોગ કે મરણે શેકથી તપી જવુ, અનેક જાતની સાચા તેમ જ કલ્પિત ભયોથી ગભરાવુ આપને ન ગમે તેવી ચીજ કે માણસને જોઈ દુગ છા કરવી, ધર્ય ન રાખવું, પ્રામાણિકતા પર પાણી ફેરવવુ, ફૂટ વ્યવહાર કર, મનની વિશાળતનો ત્યાગ કરવો, પરસ્ત્રી તરફ પ્રેમ કરવો, કુછ દે ચઢી જવુ, જુગટા ખેલવા, બેટા આળ આપવા, અદેખાઈ–ઈર્ષ્યા કરવી, કલહ કરવો, નિદા કરવી વગેરે અનેક મનોવિકારે છે અને તેનાથી આ સ સાર ભરેલો છે એમાથી જેણે * ક્યારે છટકી જવાય એવુ થયા કરે છે છતા છટકી જવાતુ નથી એ સાચી વાત છે, કારણ કે સસારને એના ખરા આકારમાં આ પ્રાણીએ કદી ઓળખ્યો નથી અને ઓળખવાનો વખત આવે ત્યારે આ પ્રાણી આખો બંધ કરી દે છે એ વસ્તુત સંસારને બરાબર ઓળખતો જે નથી અને નકામે તણાઈને હેરાન થયા કરે છે આખા સંસારનો ખ્યાલ કરવો તો મુશ્કેલ છે. આ ભાવનામાં એની રૂપરેખા સારી ચીતરી છે આપણે આખા સ સારો વિચાર કરીએ ત્યારે તેને છેડે દેખાતું નથી અને જાણે Page #231 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧૨ અપણી આસપાસ શું બને છે તેને કાંઈ ખુલાસો મળતો નથી જ્યાં નવ સાધીએ ત્યા તેર તૂટે છે અને જાણે આપણે તો આ ભવ સાંધવાને જ ધ ધ માડો હોય એમ અહી તહી મેળ મેળવવા દેડીએ છીએ, અને છતા કઈ જગ્યાએ સરખાઈ આવતી નથી. પિસા હોય તો છોકરાં ન હોય, છોકરા હોય તો સ્ત્રી ચાલી જાય, શરીરનો ભરોસો નહિ, નીરોગીપણાનું ઠેકાણું નહી. વ્યાપાર કરનારા સર્વ લાભ લેવા ધારે પણ છોકરા–સ્ત્રીની સરખાઈ હોય તે વેપારનો પત્તો નહિ, દુશ્મનની ઉપાધિ, સગાઓની ઈર્ષ્યા, પૈસા હોય તો ચાલી જેવા ભય, વ્યાપારની અસ્થિરતા અને આવા આવા પાર વગરના ઉપાધિસ્થાનો સંસારમાં ભરેલા જે છે અને કઈ રીતે ઉપરઉપરની શાતિ પણ રહેવા દેતા નથી અને તે સર્વેની ઉપર મરણો ભય તે માથે ઊભેલો જ રહે છે. સૃષ્ટિ વસાવીએ ત્યાં તે બાજી સંકેલાઈ જાય છે અને વસાવેલું સંધ અત્ર પથુ રહે છે. આમ ચારે તરફથી જાણે ઘેરાઈ ગયા હોઈએ અને મૂઝાઈ ગયા હોઈએ એમ આપણે રખડીએ છીએ અને આપણું એક પણ રીતે થાપ લાગતી નથી. અને એ સર્વમાં નવાઈની વાત એ છે કે આપણે એ સર્વ હકીકત અનુભવીએ છીએ છતાં સ સારને વળગતો જઈએ છીએ અને જાણે કેઈએ આપણને પકડી રાખ્યા હોય તેમ માનીએ છીએ. જ્યારે કાળને સપાટો આવે ત્યારે સર્વ છોડીને ચાલ્યા જવાનું છે એમ જાણવા છતા આપણે તો અમરપટ્ટા લખવી આવ્યા હોઈએ એવી રીતે નિરકુશ વર્તન કરીએ છીએ અને એ સ સારની ઉપર જવીને ખરો વિચાર કદી કરતા નથી. આપણે સારામાં સારો દાખલો લઈએ તો તેવા સુખી દેખાતા માણસને પણ ઉપાધિને પાર હોતો નથી એ ઉઘાડી વાત છે. ખરે સુખી તે લાખમાં એક ભાગ્યે જ દેખાય છે ત્યારે બાકીના પ્રાણીઓ શેની ખાતર સસારમાં તરવરતા હશે એ એક મોટો પ્રશ્ન છે, જેનો નિકાલ થઈ શકે તેમ નથી. | સર્વ પ્રકારે સુખી મનુષ્યને દાખલો મળવો મુશ્કેલ છે, છતાં ધન, ઘરબાર, મોટર, પુત્ર, પુત્રી, પરિવાર, દાસ, દાસી, સ્ત્રી વગેરેની પ્રાપ્તિને સુખ માનવામાં આવે છેપ્રથમ તે તેવી સર્વ સામગ્રીવાળા માણસે કેટલા? તેમને મળીને પૂછ્યું હોય તો તેવા માણસે પિતાને ઉપાધિથી ભરપૂર બતાવશે અને છતા એવા એકાદ ટકાવાળાને બાદ કરીએ તો બાકીના ૯૯ ટકાને આ સંસારમાં સબડાવાનુ તે કોઈ કારણ નથી અને છતા દરેક હાયવોય તો કર્યાજ કરે છે એ આપણે જોઈએ છીએ ભતૃહરિ કહે છે કે આગળ ગીત ગવાતા હોય, પડખે ચામર વીઝાતા હોય, માથે છત્ર ધરાતા હોય તે તો કદાચ સ સારમાં પડ્યો રહે, નહિ તો હિમગિરિના સાત ઝરણાઓ વચ્ચે બેસી કોઈ નિર્વિકલ્પ સમાધિ સાધ આ પ્રાણીને તો મજ્યા રામ કે ન મળી માયા જેવુ થાય છે. ઉપર જે એક દુકાન સુખી લાગતા માણસે જણાવ્યા તેમની ઉપાધિને પણ પાર નથી, મત્ર તેઓનાં હદય વાચી શકાતા હોય તે જ તેમના દુ અને ખ્યાલ આવે અને છતાં આ આખી રમત કેટલા વર્ષ માટે ? સો એ સો વર્ષ પૂરા થાય તો પણ તે તો ચાલ્યા Page #232 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૧૨૬ જવાનુ જ, અને અન તકાળથી ચાલી આવતી આ સૃષ્ટિમા સેા વર્ષે શા હિંસાખમા છે ? અતે આપણા મનથી તેા આપ મુએ સારી સૃખ ગઈ દુનિયા' એ અધારામા પણ ગેાથા ખાવાનુ જ છે તે ઘાર અધારી રાત્રી જ છે સાચી વાત છે. પણ આને તે આખા સસારને ખ્યાલ કરે. ઘેાડાની જિદગી જુએ. એની પરાધીનતા વિચાશ, આપણે ઘેાડા માસ માટે જેલમા આવ્યા ત્યા વિચારમા પડી જઈએ છીએ, ઘેાડાની શી દશા ? એની પરાધીનતા કેટલી ? એને અનેક તર ગા થતા હશે, પણ એકે કામ એ સ્વાધીનતાથી નહિ કરી શકે મન ન હેાય ત્યારે પણ જોડાવુ પડશે અને ફરવાને શેખ થાય ત્યારે ખીલેખ ધાવુ પડશે એવી સતિય ચાની દશા છે. અને ઇયળ, ડાંસ, માખી, માકડ એવા એવા પાર વગરના જીવાના જીવને કેવાં છે? એ સર્વમા તુ જઈ ને અહી કાઈ મહાપુણ્યચેાગે આવ્યેા છે તે નારકીમા પરમાધામીની વેદના સહી છે, ત્યા ક્ષેત્રના દુખે, ગરમી, ઠંડી અને અગ્નિની ભયકર યાતના ખમી છે. અત્યારે તુ એ સર્વ વીસરી ગયા છે, કારણ કે આ સ સારને તે કી ખ્યાલ કર્યાં નથી, વિચાર કર્યા નથી અને ખાલી માથાકૂટમા પડી તને પ્રાપ્ત થયેલી અનેક સગવડાને તુ સદુપયેાગ કરવાને ખલે એને વેડી રહ્યા છે. ખૂબ વિચાર કરવાને આ સમય છે, આખા સસારને સ્પષ્ટ સમજી લેવાની આ તક છે. એમા જે સ્વાધીનતા તને મળી છે તેટલી પણ અન્યત્ર અપ્રાપ્ય છે તે વિચારી તેને ખરાખર એળખ અને આળખીને તેના ઉપર ચાલ્યા જવાના માર્ગ શેાધ આ ભવમા મેાક્ષ નહિ જઈ શકીશ તેા પણ તારા વિકાસ(Evolution)ને સરસ એક તે જરૂર આપી શકીશ સ સારને વિચાર કરતા તારે આ વિકાસમાર્ગ ખૂબ ધ્યાનમા રાખવાના છે કાઈ નહિ તે તેને સારા ઝોક આપવાથી પણ આ ફ્રેશ સફળ થશે. પ્રત્યેક પ્રાણી કર્માધીન છે, પણ ઝોક આપવા પૂરતા પુરુષાર્થ પ્રત્યેક જરૂર કરી શકે તેમ છે અને તે ખાસ વ્યૂ છે સમરાદિત્યના ભવા તે વિચાર્યા હશે ભુવનભાનુનું આખુ ચિરત્ર મનનપૂર્વક વિચારી જગે અનાથી મુનિએ પેાતાને માથે કાઈ નાથ નથી એવુ જે આબેહૂબ ચિત્ર શ્રેણિકરાજાને ખતાવી આપ્યુ છે તે વિચારી જજે અને છતા તને સસાર પર રાગ થતા હેાય તે ભલે કરજે, પણ વિચારજે કે આ ચેારાશી લક્ષ ચેાનિમા અનેક વાર ફરી, અનેક રૂપા લઈ, અનેક નાટકા કરી અત્યારે તુ અહી આવ્યા છે અને હજુ પણ એવા જ ચક્રભ્રમણના તને શેખ હાય તેા તુ તે કરી લેજે, કિન્તુ એટલુ ધ્યાનમા રાખજે કે દ્રવ્ય ક્ષેત્ર–કાળ–ભાવ અને ભવના કારણે આ આખા સંસાર દુખથી ભરેલા છે અને જે કે એને આખા પ્રપચ સમજવા મુશ્કેલ છે, પણુ અશકય નથી અને આવી તક અનત કાળે કાઈક વાર જ હાથમા આવે છે એ તક ગુમાવી બેસવી હાય તા કેાઈ આડે આવનાર નથી અને આઠે આવે તેા તેનું તુ માનનાર પણ નથીપુ તુ અવસર ગયા પછીને પસ્તાવા નકામા થશે અને તને કચવાટ ઘણા થશે આવે અવસર ફરીને હાથ નહિ આવે એ ધ્યાન પર લેજે ! Page #233 -------------------------------------------------------------------------- ________________ સંસારભાવના ૧૨૭ આ સંસારમાં પરિભ્રમણ કરતા તારે માથે થવામાં બાકી રહી નથી વેદના, ઉપાધિ, સતાપ, રખડપટ્ટી અને મૃગતૃષ્ણા વગેરે અનેક સ્થિતિઓમાં તુ જઈ આવ્યું છે અને હજુ તે જ ગમતું હોય તો તારી મુનસફીની વાત છે, પણ તારે એક વાત યાદ રાખવાની છે કે તારે બદલે કોઈ સૂવાનું નથી અને તેને ફરવાને ઉમ ગ હોય તો સ્થાનોનો પાર નથી. એને માટે જીવનિ ચોરાશી લાખ છે એ સર્વ બજારમાં – નાટકના તખ્તા પર નવા નવા વેશ લેતે ફરજે અને ત્યા માન, મદ, પ્રતિષ્ઠા મૂકી દઈ ફેરા માર્યા કરજે કે જેથી એ સર્વ સ્થાનકે તું જઈ આવ્યો છે તેનો અનુભવ તા થશે અહી થી નીકળી જવા ધારીશ તે પણ મોહરાજા એકદમ તને છોડે તેમ નથી તેના અનેક કામદારો અને પરિવારના માણસે છે તે એક અથવા બીજા આકારે તને સસારમાથી ખસવા દેશે નહિ ખો હોઈશ તે ખેંચીને તને સંસારમાં લઈ આવશે અને ઉપર-ઉપરનુ સુખ બતાવી તને ઊંડા પાતાળમાં ફેકી દેશે ચેત, સાવધ થા, હોશિયાર થા અને સંસારને બરાબર ઓળખ આ સંસારનું ચિત્રપટ તારી પાસે સકારણ રજૂ કર્યું છે ભાવનાનું કાર્ય શું છે તે અત્ર એક વાર ફરી વખત કહેવાની છૂટ લેવાની આવશ્યકતા છે. માતે મોરારિસમુદ્રનાથ પુન પુર રામ મોરામિમુnિતે થયા જો માવના / ભાવનાનું આ કાર્ય છે સ સાર (ભાવ) ઉપર વિરાગ ઉત્પન્ન કરવા માટે વાર વાર મનમાં જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા જેનાથી આત્માને મોક્ષ–સન્મુખ કરવામાં આવે તે ભાવના આ ભાવનાનું વર્ણન ખૂબ વિચારવા જેવું છે મોક્ષ-સન્મુખ થવું હોય તે સસારને બરાબર ઓળખવા જેવો છે અને ઓળખીને એ વિચારણાને સન્મુખ રાખી વાર વાર એનું સ્મરણ કરવા જેવું છે. એમા પુનરાવર્તનના દેવની ચિતા રાખવા જેવું નથી. એ સંસાર ધાતુ પરથી આવે છે ; (To spread) “પાથરવું, વહેવું” એ એને આશય છે એ સસારને તમે મોકળે મૂકો તે તેલનું ટીપુ પાણીમાં પડતા જેમ ફેલાઈ જઈ અનેક લીલા–પીળા કુ ડાળાં કરી નાખે એવો સ સાર છે એને માર્ગ આપ્યો કે એ તો ચારે તરફ પથરાઈ જઈ લાબા ને લાબો થવા માગશે આપણે સ સારને તપાસીએ તો આપણે એ જ અનુભવ થશે એમા શકા જેવું નથી આ ભાવનામાં આખા સ સારને, તેના જન્મમરણને, તેની અંદરની ઉપાધિઓ-આપત્તિઓ અને દુખનો વિશાળ નજરે વિચાર કરવાનું છે, સબ ધની ઘેલછા અને સ્વાર્થના સબ છે સમજવા ગ્ય છે અને ખાસ કરીને આ પ્રાણીની અત્યાર સુધીની રખડપટ્ટીનો ખૂબ ખ્યાલ કરવા યોગ્ય છે, અને એની આખી ચાવી તરીકે મોહરાજાને એના પરિવાર સાથે ખૂબ ઓળખી લેવાનો છે બીજા કર્મો ગૌણ છે, સર્વ પિતાને ભાવ ભજવે છે, પણ મેહરાજા ખરેખર સર્વને રાજા છે એને ઓળખી વાર વાર એના સબ ધી ચિતવન કરતા વૈરાગ્યવિરાગ થયા વગર રહે તેમ નથી આત્માને મોક્ષાભિમુખ કરવા માટે એ મહારાજાને ઓળખવાની બહુ જરૂર છે અને એના ખાસ આકારમાં ઓળખી લીધે એટલે સર્વ અગવડોરખડપટ્ટીઓ અને દુખ-પીડા તથા વ્યાધિઓનો નાશ સ્વત સિદ્ધ છે. इति संसारभावना ३ Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉ. સફળચ'દૃષ્કૃત ત્રીજી સ’સારભાવના ( ગગ-કેશ તથા વિતિએ સુમતિ ધરી આશ) મ સમાના ભાવ તું, સમ ધી જીવ ગભા ૩, તે સર્વે તે પુત્ર અનુભવ્યા, હૃદયમા તેઃ તાઃ સ તનુમા વઞી નીમર્યો, તે લિયા સર્વ અધિકાર ૐ, ન્નતિ ને મેનિ સબ અનુભવ્યા, અનુભવ્યા સર્વ આનુ સર્વ સયાગ તે અનુભવ્યા, અનુભવ્યા રંગ ને ગોગા, અનુભવ્યા સુખ ૬ ખ કાળ તે, પણ લિયેા નવિ ન્જિનયોગ સર્વ જન નાતા અનુભવ્યા, પયિા સર્વ નાણગાર રે, પુદ્ગળા તે પગતિયા, નવિ નમ્યા જિન અણ્ણા પાપના શ્રુત પણ તે પાપના જ્ઞાન પણ તે સવું ૧ 0 વેદ પણ તીન તે અનુભવ્યા, તે ભણ્યા પતણા વેદ રે, સ પાખંડ તે અનુભવ્યા, તિહા ન અવેગ નિવેદ કે સટ્ ભણ્યા, તે કર્યો મેહુના ખાન, યિા, નવિ યિા પાત્રમે દાન રે મ સ૦ ૪ મ વડયો ધ્વ મિથ્યામતિ, પશુ હણ્યા ધર્મને કાજ રે, કાજ કીવા વિ ધર્મના, હખિયા પાપને કાજ રે સ૰ 2 ડુગુરુની વાના ડાકણી, તેણે મ્યા જીવ અનત રે, તિજ્ઞાનવિમુક્તિ-૫ ચ એળખ્યો, તેણે હવા નવ ભવતઃ મ પ્ 5 ૭ ' Page #235 -------------------------------------------------------------------------- ________________ ५४२ ४ थु ! स्वागता एक एव भगवानयमात्मा' ज्ञानदर्शनंतरङ्गसरङ्गः . सर्वमन्यदुपंकल्पितमेतद्वयाकुलीकरणमेव ममत्वम् ॥ क १ ॥ ' . किलीकरणमेव लगा । प्रयोधता ।। . , अबुधैः परभावलालसालसदज्ञानदशावशात्मभिः । । ., ., परवस्तुपु हा स्वकीयता विपयावेशवशाद्धि कल्प्यते ॥ख २ ॥ कृतिनां दयितेति चिन्तनं, परदारेषु यथा विपत्तये । विविधार्तिभयावहं तथा, परभावेषु ममत्वभावनम् ॥ग ३ ॥ अधुना परभावसंवृति हर चेतः परितोऽवगुण्ठितम् । क्षणमात्मविचारचन्दनद्रुमवातोमिरसाः स्पृशन्तु माम् ॥ ४ ॥ अनुष्टुपू एकतां समतोपेतामेनामात्मन् विभावय । लभस्त्र परमानन्दसम्पदं नमिराजवत् फ १ सरग विलासी उपकल्पित अपनी टेलु, भानेनु, सामु रेतु ख २ आलसत् बसी पता कम्प्यते मारि प्रयोग छ अमुधे। ५ ५८पाय थे मेरले सयुधा-सपी અપ ડિતો કહ્યું છે ग ३ कृतिन् ममनु, व्यो, मा२ दयिता भी, पली आतियना, पी. आवह पापा, सs આવનાર, નેતરનાર घ ४ संवृति शून्य परित सारे त क्षण क्षावार वातोमि पचनना त ह ५ समता समपा, साधताथा हितार उपेत साथे, सहित एनाम् से, रेनु नि ? ययु छ भने मटमा थवानु छे ते 'मेस्ता' नमिराज ६४ात , गनु नाम थे. ૧૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શાંતસુધારસ ૧. આ આત્મા એક જ છે, પ્રભુ છે, જ્ઞાન-દર્શનના તર ગોમા વિલાસ કરનાર છે, એ સિવાય બીજુ છે તે સર્વ મમત્વમાત્ર છે, કલ્પનાથી ઊભું કરવુ છે અથવા આગંતુક છે અને એને નકામુ મૂઝવનારુ જ છે. ' ૪ ર. અહાહા ! પરાભવોની લાલસામાં લસી પડવાને લીધે થયેલા અજ્ઞાનમૂર્ખતાની દશાને વશ પડેલા અપંડિત પ્રાણીઓ ઈદ્રિયના વિષયોએ કરેલા આવેશને તાબે થઈને પર વસ્તુમાં પિતાપણાની કલ્પના કરી લે છે. જ ૩. સમજુ માણસને માટે પારકી સ્ત્રીના સબ ધમાં જણે તે પિતાની પત્ની છે એવો વિચાર કરે તે પણ જેમ (અનેક પ્રકારની) આપત્તિઓ (વહરવાને) માટે થાય છે તેવી જ રીતે પરભાવોમા મારાપણાની બુદ્ધિ અનેક પ્રકારની પીડા અને ભયને નેતરનાર છે. ૨ ૪. ચારે તરફથી વી ટળાઈ રહેલા છે મન! પરભાવરૂપ આવરણને (પડદાને) દર છેડી દે, તુ છૂટું થા ! જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષના પવનની ઊર્મિમાળાઓનો રસ ક્ષણવાર મને સ્પર્શ કરે રપ. આત્મન ! સમાનપણાની બુદ્ધિ સાથે એ એકતાને તુ ભાવ નક્કી કર અને અમિરાજાની પેઠે પરમાનદપણાની સંપત્તિને પ્રાપ્ત કર. Page #237 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक* । एकत्वभावना . विनय चिन्तय वस्तुतत्त्वं जगति निजमिह कस्य किम् । भवति मतिरिति यस्य हृदये, दुरितमुदयति तस्य किम् ॥ विनय० १ ।। एक उत्पद्यते तनुमानेक एव विपद्यते । एक एव हि कर्म चिनुते, से एककः फलमश्नुते ॥ विनय २ ॥ यस्य यावान् पंरपरिग्रहो, विविधममतावीवधः । । जलघिविनिहितपोतयुक्त्या, पतति तावदसावधः ॥ विनय० ३.॥ '. .. : स्वस्वभावं मद्यमुदितो, भुवि विलुप्य विचेष्टते । ' दृश्यतां परभावघटनात्, पतति विलुठति जृम्भते ॥ विनय० ४ ॥ पश्य काञ्चनमितरपुद्गलमिलितमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं विदितमेव भवादृशाम् ॥ विनय० ५ ॥ एवमात्मनि कर्मवशतो, भवति रूपमनेकधा । . . कममलरहिते तु भगवति भासते काञ्चनविधा ॥ विनय० ६ ॥ , ।। ज्ञानदर्शनचरणपर्यवपरिवृतः परमेश्वरः' ।' एक एवानुभवसदने, स रमतामविनश्वरः ॥ विनय० ७ ॥ रुचिरसमतामृतरसं क्षणमुदितमास्वादय मुदा । . ___ विनय ! विषयातीतमुखरसरतिरुदञ्चतु ते सदा ॥ विनय० ८ ॥ * આ પદ્યનો રાગ બહુ પ્રચલિત છે “હે સુણ આતમા ! મત પડ મેહપિજર માંહી માયાજાળ રે' એમ જગ ફેર કરવાથી બરાબર લય આવે છે “રામ રાજા રામ પજા, રામ શેઠ રાહુકાર હે” – એ ચાલુ લય એને બરાબર બંધ બેસે છે Page #238 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકના અર્થ એકત્વભાવના ૧. વિનય ! તુ વસ્તુઓના વાસ્તવિક સ્વરૂપ ખરાખર ચિંતવને આ દુનિયામા કાઈ ( પણ પ્રાણી)ની પેાતાની કેાઈ ચીજ છે? એનું પાંતાનુ કાઈ છે? અને આવી બુદ્ધિ જેના હૃદયમા થઈ આવે તેને કેાઈ જાતના દુ.ખા કે પાપા પ્રકટ થાય ખરાં? આ સ સારી–શરીરધારી પ્રાણી એકલેા ( જ) ઉત્પન્ન થાય છે, એ એકલેા જ મરણ પામે છે; એ એકલા જ કર્મને બાંધે છે-એકઠાં કરે છે (અને તેવીજ રીતે) તે એકલા જ ( એના–કર્માંના ) ફાને પામે છે 11; 77 - ૬ ૩. જુદા જુદા પ્રકારની મમતાએથી ભારે થયેલા પ્રાણીને જેટલે જેટલેપર ( વસ્તુઓના ) પરિગ્રહ હાય છે તેટલેા દરિયામા મૂકેલા વહાણુની ઘટના પ્રમાણે તે નીચેા “જાય છે '' ૨. ૪. - 2. નીચેા પડે છે. キ છે? અને દારૂના ઘેનની લહેરમા પડેલા' માણસ'પેાતાના કુદરતી સ્વભાવ છેડી દઈને વીસરી જઇને જમીન પર આળેાટીને વિચિત્ર ચેષ્ટા ચાળાએ કરે છે તે જુએ એ પરભાવની ઘટનાથી પડે છે, લેટે છે અને અગાસા ખાચ છે. ( પ્રાણી પશુ પરભાવ – ઘટનાને પ્લઇને પાતને પામે છે, રખડપાટે ચઢે છે અને તદ્દન શૂન્ય..મનને-વિચાર વગરના થઈ જાય છે.) જે બીજા પદાર્થો સાથે મેળવણી કરવામા આવેલ સાનાની કેવી દશા થાય. તે જ્યારે તદ્દન ચાખ્ખુ હાય ત્યારે તેનુ રૂપ 'કેવુ હાય છે એ તે તમારા જેવાના જાણવામા છે જ, એજ પ્રમાણે આત્મા જ્યારે કર્મને વશ પડે છે ત્યારે તેનાં અનેક પ્રકારનાં રૂપા થાય છે, પણ જ્યારે એ મહાપ્રભુ કમ–મળ–રહિત હેાય છે ત્યારે એ શુદ્ધ ;કાચન – સેાના જેવા પ્રકાશ કરે છે ! k 1 IFF "", **T た ૭. તે પરમેશ્વર (પરમાત્મા) સદા શાશ્વત અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાયથી પરિવૃત ( ઘેરાયેલા ) છે અને તે એક જ છે. એવા પરમાત્મા ( મારા ) અનુભવ–મંદિરમા રમે મનેાહર સમતા–સુધાના રસ જે તારામા અચાનક જાગી ઊઠયો છે તેને જરા ક્ષણેકવાર (ઘેાડા વખત–ાડી મિનિટ) અત્યત આનદપૂર્વક ચાખી જો, ( જેથી ) હે વિનય 1 વિષયથી અતિ આગળ વધી ગયેલ (વિષયાતીત) સુખના રસમા તને સટ્ટાને માટે આનઃ–પ્રેમ જાગે! અને વધા }* Smer Page #239 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવની ૧૩૬ નાટ ૧ નિઝમ્ પોતાની, એ ય ને લાગે છે ટુરિત પાપ, દુ ખ ૩રતિ ઊઠે, થાય, પ્રકટે ૨ તનુમાન શરીરધારી અપેક્ષિત વચન છે (વિવેચન જુઓ) દ# એક જ ખાય છે, ભોગવે છે ૩ ચાવાન જેટલો વીવા ભારવાળો યુક્તિ ઘટના, પ્રમાણે તાવઃ તેટલે મઢી અષ. તે નીચે ૪ મઢિત દારૂની લહેરમા રાજી થયેલો ત્રિશુળ છુપાવીને, ગુમાવીને તતિ -લેપ (૧) દાફડીઓ પડે છે, (૨) પ્રાણુને અધ પાત થાય છે વિહુતિ -લેબ (૧) દાડીઓ લેટે છે, (૨) પ્રાણ ભવોભવમા ' લોટો જાય છે • કૃ તિ -લેપ (૧) દારૂડીઓ બગાસા ખાય છે, (૨) પ્રાણી શૂન્ય મનનો થઈ જાય છે ૫ મિત્તિ ભેળસેળ કરેલુ. પ્રથમ માટી સાથે મળેલુ, પછી ત્રાબુ આદિ ધાતુ નાખેલું શt (અહી) વિરૂપ , પણ લેવર એના ચેખા રૂપમાં વર્મમાહિતે આ સતિસમીનો પ્રયોગ છે gવ પર્યાય, પ્રકાર અવિનશ્વર શાશ્વત ૮ વર મનોહર, મધુર સમૃત (રાગને હરી લે તેવું) અમૃતસુધા હિત આવિર્ભાવને પામેલ, જાગૃત થયેલ લામ્ જરા વખત એને સબધ “મા ” સાથે છે. માથાય છે એટલે જરા ચાખ, જરા ચાટી જે મુદ્દા નવીન પ્રાપ્તિન) ઉત્સાહઆન દપૂર્વક વિષયાતીત વિષયથી આગળ વધેલુ, વિષયસુખથી વધારે એને ભૂલાવી દે તેવું રતિ પ્રીતિ ૩૪તુ વૃદ્ધિ પામે, જાગે, Page #240 -------------------------------------------------------------------------- ________________ પરિચય એકવભાવના ( ૧.) ભાવનાની વિચારણાને અગે એક હકીક્ત શરૂઆતમાં ચાખી કરવી ઉચિત જણાય છેએમાં પુનરાવર્તન જરૂર આવવાનું જ છે. એનું કારણ એ છે કે એ પ્રત્યેક ભાવનાનો વિષય પરસ્પર ભિન્નભિન્ન છે. અનિત્યભાવનાના વિચારે સંસારભાવનામાં જરૂર આવે, કારણ કે અનિત્યભાવનામાં સાસારિક સ બ ધો અને વસ્તુની જ અનિત્યતા બતાવવાની હોય છે. એ જ પ્રમાણે એકત્વ અને અન્યત્વભાવના આત્માને અને એક જ જાતને પણ સહજ તફાવતવાળા પ્રસ ગ વ્યક્ત કરનાર છે. આ ભાવનામાં આત્માની એકતા ભાવવાની છે, કારણ કે તેના સિવાય સર્વ સ બ છે અને વસ્તુઓ અન્ય છે. તે જ આત્માને પદાર્થોનું અનિત્યપશુ ચિંતવવાનું છે. આ રીતે વિચાર અને વિપયાનું પુનરાવર્તન અનિવાર્ય છે. બનતા સુધી તે દૂર કરવા પ્રયત્ન થયો છે, છતાં વૈરાગ્ય, ઉપદેશ અને આયુર્વેદ (દવા–ઉપચાર)માં પુનરાવર્તન દેપ ગણાતે નથી એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એકવભાવનામાં કેદસ્થ વિચાર એ છે કે આ પ્રાણી આત્માની નજરે એક્લો જ છે, સ્વતંત્ર છે, એકલો આવ્યો છે અને એકલો જવાને છે અને પિતાના કૃત્યોને સ્વત ત્ર કર્તા, હર્તા અને ભકતા છે. એ ભાવનાને અંગે પ્રાપ્ત થતી વિચારણામાં હવે ઊતરી જઈએ સેતુ ત્યારે ખાણમાં હોય છે ત્યારે તે માટી સાથે મળેલું હોય છે, તાં તે વખતે પણ એનામાં શુદ્ધ કાચનત્વ તે જરૂર રહેલું છે અને છતા એ સ્થિતિમાં કોઈ એને જુએ તે એ સેતુ છે એમ માનવાની પણ ના પાડે. આત્માની પણ એ જ દશા છે. એની શુદ્ધ કરેલી-થયેલી દશામા એ કચરા–મેલ વગરનો છે, તે તદ્દન શુદ્ધ છે અને અનેક વિશિષ્ટ ગુણોથી ભરેલો છે. જેમ સેનાનુ કચનત્વ ખાણમાં હોય ત્યારે માટીથી ઘેરાઈ ગયેલું હોય છે તેમ છતાં તે તેનામાં છે, તેવી જ રીતે આત્મા ગમે તેટલો ખરડાયેલો હોય છતા તે વખતે પણ તેના અતરમા–તેનામાં શુદ્ધ આત્મભાવ જરૂર રહે છે તે ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે આત્મા શરીરથી ભિન્ન છે તે તો સાબિત કરવાની જરૂર રહેતી નથી મૃત દેહમાં પાચે ઈદ્રિ હોય છતા તે તદ્દન હાલ્યા ચાલ્યા વગર પડી રહે છે, એને જે અંદરથી ચલાવનાર હતો તે નીકળી ગયો છે “આ મારુ શરીર છે” એમ કહેવાથી શરીર શેય થાય છે અને ય કરતા જ્ઞાતા જુદે હોવો જ જોઈએ જ્ઞાતા અને ગેય કદી એક હોઈ શકતા નથી. આ આત્મા સંસારમાં રહી સારા-ખરાબ કર્મો કરે છે, તેના સ સ્ટારે પિતાની આસપાસ એકઠા કરતો જાય છે. તેને કર્મ કહેવામા આવે છે એ કર્મથી આવૃત હોય ત્યારે સેના અને માટીના સંબધ જે તેને સબ ધ થઈ જાય છે. અહી યાદ રાખવાની બે હકીક્ત છે એનું અને Page #241 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના ૧૩૫ માટી ખુદા હેાવા છતા અને સાથે હાય ત્યારે વિરૂપ આકાર સેાનાને જરૂર મળે છે, એ એક વાત થઈ અને બીજી વાત એ છે કે તે વખતે પણ સત્તાગતે સેાનામા સેાનાપણુ જરૂર છે, એ સેાનાપણુ પ્રકટ કરવાના સર્વાં પ્રયાસ છે. આત્મા માટે પણ તેમ જ છે. એ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એટલે આત્માની મિથ્યા વાસનાએ જાય છે, રખડપટ્ટા જાય છે, ઉપાધિઓ જાય છે અને એ સચ્ચિદાનદ સ્વરૂપે શુદ્ધ કાચન જેવા પ્રકટ થાય છે. આ એકત્વભાવનામા આપણે આત્માને આ બન્ને પ્રકારની પરિસ્થિતિમા જોશુ અને તેના સાચા આકાર કચેા છે? તેનું સાચુ સ્થાન ક્યા છે? અને અત્યારે તેની કેવી વિકૃત દશા થઈ ગઈ છે?—એ વાત ખતાવીને એની સાચી સ્થિતિ પ્રાપ્ત કરવા તરફ પણ આડકતરી રીતે ધ્યાન" આપશુ. * * આત્મા કથી ઘેરાઈ જાય છે ત્યારે એ બહુ વિચિત્ર પ્રકારના આકારા ધારણ કરે છે. સાતુ ખાણમાથી નીકળે ત્યારે જોયું હોય તે એ તદ્ન માટી જ લાગે, એને લેાકભાષામા ‘ તેજમતુરી ’કહે છે. તે વખતે તેા કાઈ ખરો પરીક્ષક હાય તે જ તેને સાનુ જાણે, ખાકી અન્ય તે એને માટી જ કહે આત્માની પણ એ જ દશા વતે છે એ સસારમા ભટકતા હાય અને નવા નવા વેશ ધારણ કરતા હેાય ત્યારે એ અનત ગુણાને ધણી હશે એમ તેા માત્ર પરીક્ષક હાય તે જ કહી શકે છે. ખાકી સામાન્ય રીતે તે તેની એવી દશા થઈ ગઈ હૈાય છે કે કેટલાક તા એના ગુણાની વાત તે શું, પણ એનુ‘ આત્મત્વ ' પણ સ્વીકારવા ના પાડે છે. હલકી વસ્તુના સ ખ ધ જ આવેા હેાય છે એ એના સસ મા આવનારને એવા તેા ફેરવી નાખે છે કે એના મૂળ સ્વરૂપને પણ ભુલાવી દે છે અને એનુ વ્યક્તિત્વ લગભગ ખલાસ કરી નાખે છે. પૃથ્વી વગેરેમાં જોઈ લ્યેા પણ એ સર્વની વચ્ચે આત્મા અત્યારે આવી પડેલા છે એના અસલ સ્વરૂપે એનામા જે ગુણા હાય છે તે એને મૂળ સ્વભાવ છે (સાનુસા ટચનુ હાય ત્યારે એનામાં સુવર્ણત્વ, પીળા ૨ગ, મૃદુતા, સ્વચ્છતા, પ્રકાશમયતા, ચિટતા વગેરે હાય છે) એ જ્યારે પરવસ્તુ સાથે મળેલા હાય ત્યારે એના અનેક વિકારી પ્રાદુર્ભાવા થાય છે, તેને ‘ વિભાવે ’કહેવામા આવે છે આત્માના સહભાવી ધર્માં, એની સાથે હમેશા રહેનારા હાય છે તેને ‘ગુણુ' કહેવામા આવે છે અને પરવસ્તુના સ ખ ધથી એના વિકારવાળા આવિર્ભાવા થાય છે, તેને પર્યાય કહેવામાં આવે છે. ગુણુ ક્રૂરતા નથી, પણ દખાઈ-આવરાઈ-કચરાઈ જાય છે, પરંતુ એનામા પ્રકટ થવાની ભારે સત્તા છે. પર્યાય નિર તર ફર્યા જ કરે છે અને પ્રાદુર્ભાવને માટે પરવસ્તુઓબહારની વસ્તુએ ઉપર આધાર રાખે છે · ગુણુ અને પર્યાયની આ હકીક્ત ધ્યાનમા રહેશે તેા આખા સસારના ગૂંચવાઈ જતા કોયડા એક્દમ ખુલ્લા થઈ જશે. અન ત શક્તિવાળા સિહથી વધારે સામર્થ્યવાળા આત્મા અત્યારે પાજરામા પડી ગયા છે અને તેથી તેની શક્તિ સર્વ કુંઠિત થઈ ગઈ છે, પણ આ દર શક્તિ ભરેલી છે એને એની શક્તિનુ ભાન થવુ જોઈ એ અને એ શક્તિ પ્રકટ કરવાના રસ્તા ૧ તેજમતુરી એ એક જાતની માટી છે, તેનુ અમુક પ્રયાગ વડૅ સુવર્ણ બની શકે છે, : Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શાંતમુઘારસ છે, એ એને જણાવવું જોઈએ. વિકૃત દશામા તે તે તદ્દન પરાધીન થઈ ગયા છે અને જન્મથી પાજરે પડેલે હોવાને કારણે એણે આકાશની સ્વતંત્ર હવા પાંજરે પડેલા પંખીની પેઠે ખાધી નથી. આ સર્વ બતાવવા માટે એકત્વભાવના છે. એ ભાવના વિચાતા એ પોતાનું મૂળ સ્વરૂપ ઓળખી જાય તો પછી એને પ્રાપ્ત કરવાના માર્ગો એ પોતે શોધી શકે તેમ છે. આપણે આ એકવભાવ વિચારીએ. વિચારનાર એ પોતે છે, પણ એની દશા ઘણે અંશે પરાધીન થયેલી છે. એણે દારૂ પીધો છે અથવા એને કેાઈએ દારૂ પાયે છે આવી ગૂંચવણવાળી સ્થિતિમાં એ મૂળ સ્વરૂપે કોણ છે અને આજુબાજુ નિંદણ (નકામા છેડવા) કેટલું વ્યાપી ગયુ છે અને એના પર કચરો કેટલો ચઢી ગયો છે તે સર્વનું કાઈક પૃથકકરણ અને બનતુ પર્યાલચન કરીએ. મૂળ સ્વરૂપે જોઈએ તો પ્રત્યેક આત્માં એકસરખા છે એ તદ્દન સ્વતંત્ર સ્વાધીન વ્યક્તિ છે. અનુભવ કરવાથી, વિચાર કરવાથી, ચર્ચા કરવાથી અને એને બરાબર સમજવાથી એ તદન સ્વત ત્ર વ્યક્તિ છે એમ જણાઈ આવે તેમ છે. પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એની મૂળ કે વિકારવાળી દશામા તેનું વ્યક્તિત્વ કદી જતુ રહેતુ નથી અને ક્ષમા સર્વ કર્મથી વિમુક્ત થઈ જાય ત્યા પણ એ વ્યક્તિત્વ રહે છે. તેથી આત્મા એક જ છે એમ ભાર મૂકીને અત્ર કહેવામાં આવ્યું છે અને તે પ્રત્યેક આત્માને લાગુ પડે છે આખા વિશ્વને એક આત્મા છે એ વાત ન્યાયની કઈ પણ કેટિથી બધબેસતી નથી, પર તુ એ બાબતમાં ચર્ચા કરવા જતા વિષયાતર થઈ જાય તેથી વત્સ્વરૂપ બતાવી આગળ વધીએ. , એ આત્મા પોતે જ ભગવાન છે–પ્રભુ છે-માલિક છે–સર્વસત્તાધિકારી છે અને તદ્દન સ્વાધીન છે એની વિકૃત દશામા એ પોતાનાં કર્મોને કરનાર અને તેને જોતા હેઈને તે કુલ માલિક છે અને એની મૂળ દશામાં અન ત ગુણોને અધિકારી હાઈ આદર્શની નજરે પ્રભુ છે, મા શબ્દના અનેક અર્થ છે પણ ટૂંકામાં કહીએ તો એ સર્વશક્તિમાન છે. એ આત્મા જ્ઞાનદર્શનના તરગોમાં વિલાસ કરનાર છે. જ્ઞાન એટલે વસ્તુનો વિશેષ બોધ દર્શન એટલે સામાન્ય બંધ આ માણસ છે એમ બોધ થાય-જણાય તે દર્શન કહેવાય. તે દેવદત્ત છે, અમુક નગરને રહેનાર છે વગેરે વિશેષ બેધ થાય તે જ્ઞાન કહેવાય છે આ જ્ઞાન અને દર્શન આત્માના મૂળ ગુણે છે, એના સહભાવી ધર્મો છે માત્ર એની પર આવરણ આવી ગયેલ હાઈ એનો બેઘ ઓછો થયેલ છે. દીવા ફરતુ કપડુ રાખીએ તો પ્રકાશ ઓછો થાય, પણ અંદર પ્રકાશ તો છે જ એ રીતે જ્ઞાન–દન અ દર મૂળ સ્વભાવે એનામાં ભરેલા છે અને એના તરગોમાં વિકાસ કરવો એટલે કે દેખવું અને જાણવુ એ એનો ખાસ ગુણ છે, એ એનું લક્ષણ છે અને સર્વકાળે સર્વદા એ એની સાથે રહેનાર ધર્મ હેઈ એ એના તરગમાં સર્વદા એ છો-વધતો મ્હાલતો જ હોય છે. ૧ ના આ કરતાં પણ અવ્યક્ત બોધ થાય છે Page #243 -------------------------------------------------------------------------- ________________ એકવભાવના ૧૩૭ • આવે! આત્મા છે એ એકલેા જ છે. (વ્યક્તિત્વવાળેા છે.) એ પેાતાની જાતના માલિક છે અને એ જ્ઞાનદર્શનના તરગેામાં વિહાર કરનારા છે. એની અસલ સ્થિતિમા એ સ વસ્તુ, સર્વ ભાવે! અને સર્વ હકીકતને દેખનાર અને જાણુનાર છે. આત્મા એના અસલ સ્વરૂપમા આવે છે ભગવાન એ પોતે છે, એ વાત ખાસ વિચારવા જેવી છે એને પોતાની સાચી સ્થિતિ હજી પ્રાપ્ત કરવાની છે, પણ એ એની પોતાની સ્થિતિ હેાઈ જે જેનુ હાય અથવા પ્રયાસસિદ્ધ હોય તે તેવુ જ કહેવાય એ અપેક્ષાએ એને પોતાને જ ભગવાન કહેવામા આવ્યા છે. એ એનુ ભગવાનપણુ એના ધ્યાનમા રહે તે ખાતર તે કેાઇ ભગવાનને આદર્શ તરીકે નમતા હાય તે તેને આ એના પ્રયાસપ્રાપ્તવ્ય મૂળ ગુણ સાથે વિશધ આવતા નથી વાત એ છે કે એ પોતે જ ભગવાન છે અને મહેનન કરે તે પૂજ્ય (ભગવાન) થઈ શકે તેમ છે. ત્યારે અત્યારે તે એ રગઢાળાય છૅ રખડે છે. ચક્કરમાં પડી ગયેલ છે અને કયાને કયા ઊંડા ઊતરી ગયા છે એ સર્વ શુ ? અને એને ખુલાસેા શેા ? એના જવાખ આપતા સુજ્ઞ વિચારકો કહે છે કે નાન—દનના તરગમાં વિલાસ કગ્નાર આત્માને તેા જ્ઞાન-દર્શનની જ વાતા હાય, તેને બદલે અત્યારે શુ થઈ ગયુ છે? ' આપણે સ સારભાવનામા અનેક પ્રસગે! જોયા તે પ્રમાણે આ પ્રાણી અનેક નાટકા કર્યા જ કરે છે. જે જેલમા પરિચયના આ અક્ષરા લખાયા છે ત્યા આખા ઇલાકાના ભયંકર ગુન્હેગારાને રાખવામા આવે છે. ૨૫ વર્ષ તેમજ ૧૮ વર્ષની કેદવાળા, પાંચ સાત વખત જેલમા આવેલા અનેક છે અને જો કે અમને તેમનાથી અલગ રાખવામાં આવેલ છે છતાં, તેમની જે વાતેા સીધી કે આડકતરી રીતે પ્રસગેાપાત્ત જાણી તે પરથી મનુષ્યા કેટલા પાપમાં ઊતરી જાય છે તેનો ખ્યાલ આવ્યા ખૂન, છેતરપિંડી, ખળાત્કાર, વિશ્વાસઘાત, ચારી અને તેવા બીજા અનેક ગુન્હા કરાય છે અને તે કરનારને પણ આત્મા છે ! } ' તેને આત્મા – તે પ્રત્યેકના આત્મા શુદ્ધ સ્વરૂપે ઉપર વણું બ્યા તેવા છે. ત્યારે આ સ રમતા દેખાય છે તે શી? આવી કયાથી એના જવાબ એક જ છે અને તે ચેાથી તથા પાચમી ભાવનામાથી શેાધી લેવાના છે. આત્મા પાતે તા એકલેા જ છે, એક જ છે, જ્ઞાન~ દર્શનના તરગમાં રમનાર છે, અને જાતે પોતે પ્રભુ છે, મહાન્ છૅ, સચ્ચિદાન દસ્વરૂપ છે તદુપરાત જે સર્વ દેખાય છે, જે આખી રમત મ ડાયેલી છે અને જેના ખ ધનથી ખ ધાઈ આખી રમત માડેલી દેખાય છે તે ખાલી મમત્વ છે, ખાટી મમતા છે, વિના કારણ છાતી ઉપર ધળગાડેલ પથ્થર જેવી એ વાત છે સચેતત–અચેતન કુલ પદાર્થો અને ભાવા આંત્મા સિવાયના હેાઈ તે મમતામાથી જાગે છે - એ સની પાછળ મમતા બેઠેલી છે મમત્વ ખાલી પનાથી ઉત્પન્ન થાય એ સર્વને પ્રેરનારી એ જ રાક્ષસી છે. એ સ પ્રાણીને પોતાને વશ, ફરી લે છે અને વશ ફરીને ૧૮ અને છે, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શાંતસુધારસ ન અટતાં આત્માને આકુળવ્યાકુળ કરી મૂકે છે, મ્હાવો બનાવી દે છે, લગભગ ગાડા જે બનાવી દે છે કલ્પના કેટલું કામ કરે છે તે જાણવા જેવું છે. આપણા નેહીઓને પત્ર ન આવે ત્યાં કેટલી કલ્પના ઊભી કરી દઈએ છીએ ? કલ્પનાના ચિત્રોનો અનુભવ જેલમાં ખૂબ થાય છે, કારણ કે B કલાસમાં એક મહિને એક પત્ર અહી મળે છે. વાત એ છે કે આપણે કલ્પના કરી આખો સસાર ઊભો કરીએ છીએ અને પછી તેમા ગૃચવાઈ–અટવાઈ જઈએ છીએ અને એ જ મમતા આત્માને તદ્દન ન્હાવરો બનાવી મૂકે છે એ (આત્મા) પછી શું કરે છે અને શાને સારુ કરે છે એ સર્વ વીસરી જાય છે અને નકામા આટા મારે છે, અર્થ વગરની ખટપટ કરે છે, પરિણામ વગરની દર દેશીઓ કરે છે અને ઠેકાણા વગરની જનાઓ ઘડે છે, દુનિયામા વહેવાર કે ડહાપણવાળે ગણાવા માટે ખેટુ ડોળાણ કરે છે એને માહરાજા સાથે એ તે સંબધ બ ધાઈ ગયો છે કે તે પોતાનું ન હોય તેને પિતાનું માની, અનિત્યમા નિત્યપણાની બુદ્ધિ કરી પાસા ખેલ્યો જાય છે. જીતે તો વધત જાય છે અને હારે તે બેવડુ ખેલે છે અને એમ ને એમ તણાતો જ જાય છે. જેને વેદાતીઓ “માયાવાદ” કહે છે તે માન્યતાથી ઊભી કરેલ સૃષ્ટિ છે એ માયા એ જ મમતા છે એમ એક રીતે કહી શકાય મમતા એ કર્મજન્ય, વિકૃત, અધ પાત કરનારી આત્માની વિકારદશામાં પરભાવ સાથેના સ બ ધને લઈને થયેલી દશા છે અને એને બરાબર ઓળખતા આત્માની વિભાવદશા અને ત્યાના તેના દશ્ય બરાબર દેખાય તેમ છે. એ આવી મમતાને લઈને કલ્પનાઓ કરે છે અને નકામે આકુળવ્યાકુળ થઈ ભટક્યા કરે છે, કદી ઠરીને ઠામ બેસતો નથી એ એની મૂળ દશા નથી, પણ ખાલી મમતા છે અને કર્મસંબધથી થયેલી વિકારદશા છે. પરાધીન થયેલ, વ્યાકુળ થઈ ગયેલા આત્માને આ કલ્પનાથી ઊભી કરેલી પરિસ્થિતિ બ ધનમા પાડે છે, પણ એ એનો મૂળ સ્વભાવ નથી એ કર્મના સબ ધથી પિતાને ભૂલી ગયેલ છે અને ખોટા નામે ઓળખાય છે તે કેમ થાય છે તે જુઓ. ( ૨ ) આત્મા ખરેખર અત્યારે કલ્પનાની જાળમાં ગૂંચવાઈ ગયા છે, એને મહારાજાએ એવો તે નશો કરાવ્યું છે કે એ રાગને વશ પડી પાચે ઈદ્રિયોના વિષયે તરફ ઢળી જાય છે, એ પોતાનું પ્રભુત્વ વીસરી જાય છે અને પરભાવમાં પડી જઈ પોતાની જાતને ઈ બેસે છે અથવા ગૂ ચવી નાખે છે. આત્માથી વ્યતિરિક્ત સર્વ પરભાવ છે, છતાં આ પ્રાણી શરીરને, ઘરને, પુત્ર-સ્ત્રી વગેરે સ બ ધીને, કામધ ધાને પિતાના માને છે, ઈદ્રિયના ભેગો ભેગવવા એ પોતાને વિલાસ માને છે, પરિગ્રહ એકઠે કરો એ પોતાની હકીકત માને છે, અભિમાન કરવામાં સ્વમાન સમજે છે, ક્રોધ કરવામાં ગૃહસ્થાઈ ગણે છે, કપટ-–દ ભ કરવામાં ચાતુર્ય માને છે, ઠઠ્ઠામશ્કરી કરવામાં આનદ માને છે અને એવી રીતે એ અનેક પ્રકારના પરભાવમાં લલચાઈ જાય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવની - ૧૩ આ પરભાવની લાલસા–પૃહા એટલી આકરી હોય છે કે એમાં પ્રાણી લપસી પડે છે અને તેને લઈને પોતાની વસ્તુ કઈ છે તેનું જ્ઞાન વિસારી મહા અજ્ઞાનદશાને પામી ન કરવાનું કરી બેસે છે, ન બોલવાનું બોલે છે અને ન વિચારવાનું વિચારે છે. આવી સ્થિતિમાં અજ્ઞાનદશામાં પડેલો તે જાણકાર છતા અબુધ–મૂખ બનેલ પરભાવદશામાં આથડતે આત્મા વિષયના આવેશમા પારકી વસ્તુમાં પોતાપણાનો – તે વસ્તુ આદિ પોતાની હવાને – આરોપ કરે છે અને પછી તેની સાથે એવો ઓતપ્રોત થઈ જાય છે કે જેથી તે પરસ્વતુમય જ હોય તેવો દેખાય છે. એના શરીર સાથેને સ બ ધ અને એનાં સુખદુ ખ વખતે તેનાં મનમાં થતી સ્થિતિ, એ પરભાવમા કેટલા રમણ કરે છે તે બતાવી આપે છે. આ સવ બાબત પરવસ્તુમાં પિતાપણાની કલ્પનાથી ઉત્પન્ન થાય છે અને એ મમત્વબુદ્ધિથી ઉત્પન્ન કરેલી કલ્પના સિવાય બીજુ કાઈ નથી. આની આખી માન્યતા તદ્દન ખોટા પાયા પર -પરવશતાથી થયેલી છે અને તેવી કલ્પના તેને હોવાથી તે ખરેખર અબુધ જ છે એને આત્મભાન નથી તેથી તે ગમે તેટલું જાણતો હોય તો પણ અજ્ઞજ છે ( ૩) દુનિયાદારી સમજનાર સમજુ માણસ પારકી સ્ત્રીને અને તે પોતાની છે એવો વિચાર કરે તે પણ વિપત્તિ માટે થાય છે. પરસ્ત્રી સાથેનો સબંધ તો અનેક ઉપાધિ લાવે છે, એના પતિ કે અન્ય સગાઓ સાથે વૈર થાય છે અને રાજ્યદંડ-સજા થાય છે. પણ આવા પ્રકારને વિચાર કરવો એ પણ અનેક પ્રકારની આપત્તિઓનું કારણ બને છે. પરસ્ત્રીના વિચારમાં પડ્યો એટલે એને મનની શાંતિ રહેતી નથી, એને અનેક કાવાદાવા કરવા પડે છે અને પછી માનસિક પાપની હદ રહેતી નથી. પરદાદાલ પટ માણસનું મન સ્થિર રહેતું નથી, એની એક પણ ચોજના સાગોપાંગ હોતી નથી અને પાર ઊતરવાના માર્ગેથી એ ભ્રષ્ટ થઈ જાય છેએક આપત્તિ અનેક ઉપાધિઓને પ્રાદુભવ કરે છે અને પ્રાણુને એની ભૂમિકા પરથી નીચે ઉતારી મૂકી એને ભ્રષ્ટ કરે છે ગગા સ્વર્ગથી ભ્રષ્ટ થઈ પછી કેટલી નીચે ઊતરી એનું દષ્ટાત જાણીતું છે (એ સ બ ધમાં ભતૃહરિને શ્લોક જાણીતો છે.) આવી રીતે પરભાવમા મમત્વ કરવુ-પરવસ્તુને પોતાની માનવી, પરભાવમા સ્વાત્મબુદ્ધિ કરવી એ અનેક પ્રકારની પીડા અને ભયને પ્રાપ્ત કરી આપે છે. જ્યાં પોતાનું કાંઈ નથી, રહેવાનું નથી, સાથે આવવાનું નથી, તેને પોતાના માની તેની ખાતર મમત્વબુદ્ધિએ અધ પાત થાય ત્યારે પછી તેના પરિણામે જરૂર ચાખવા પડે તેમા કાઈનવાઈ જેવું નથી. આ આખો સંસાર મમત્વ ઉપર મ ડાર્યો છે અને એ મમત્વ પરવસ્તુઓમાં છે એટલે એ સબ ધ અનેક પ્રકારની પીડાનું કારણ થાય તે તેનું અનિવાર્ય પરિણામ છે અને જેને માટે તે પછી સવાલ જે શે રહે? એક વસ્તુ પ્રાપ્ત કરવા પ્રાણી દરિયાપાર જાય છે, મૂખની ખુશામત કરે છે, સાચુ –ાટુ કરે છે અને પછી પરિણામે કેવા કેવા દુ ખ સહે છે તે હવે નવુ જણાવવાનું રહેતું નથી. અને ભય તે પરભાવમા ભરેલો જ છે એક વસ્તુ લેવા જતા અને Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શાંતસુધારસ પછી એને માટે યોજનાઓ ઘડતા અને તેનો અમલ કરતા પ્રાણી કેટલા પરવશ બની જાય છે અને કેવા જોખમ ખેડે છે તે દરરાજના અનુભવને વિષય છે આવી રીતે મમત્વભાવ વિવિધ પ્રકારની પીડા અને દુખ કરનાર અને તેને વહોરનાર–લાવી આપનાર હોઈ પરભાવને બરાબર ઓળખવાની જરૂર છે આત્માને એના મૂળ સ્વરૂપ એની સાથે કોઈ લેવા દેવા નથી એ તો પારકાને વશ પડી પોતાની જાતને ભૂલી જઈ નકામે ફસાય છે અને હાથે કરીને ઉપાધિ અને ભયને નોતર આપે છે. પરભાવરમણતાની આ સ્થિતિ છે! અને આ પ્રાણી અત્યારે તે તેને આંગણે ઊભો છે અને તેમા એ લુબ્ધ થઈ ગયે છે કે એ પોતાની જાતને ઓળખે છે કે નહિ એ પણ વિવાદગ્રસ્ત સવાલ થઈ પડેલ છે. સમજુ હોવા છતા આવી રીતે પરભાવમાં રમણ કરવાની ટેવ પડી ગયેલા અને એ રીતે માર્ગભ્રષ્ટ થયેલા આત્માને હવે જરા પ્રેમપૂર્વક સમજાવે છે, તેની પાસે ખોળો પાથરી તેને માર્ગ પર આવવા વિજ્ઞપ્તિ કરે છે. આ વિજ્ઞપ્તિ કરનાર કોણ ? અને તેની પાસે કરે છે?—એ શોધી કાઢવામાં આવે તો આત્માનો એકત્વભાવ સમજાય એ કાર્ય આપણે વિચારકની બુદ્ધિ-શક્તિ પર છોડથું (ા ૪.) અત્યારે તે ચેતન તને ઘણી સગવડો મળી છે મનુષ્યભવ અત્યંત મુશ્કેલીઓ મળે છે તે તે જાણીતી વાત છે, પણું આત્મસન્મુખ બુદ્ધિ, સદ્વિચારસામગ્રી, શુદ્ધ-સાચા તત્વની ઓળખાણ વગેરે સગવડ મળવી તે તો તેથી પણ વધારે મુશ્કેલ છે. નરગી શરીર, રીતસરની ધનસ પત્તિ, વડીલવર્ગની શિરછત્રતા, પુત્રોની વિપુલતા, અભ્યાસની સગવડ, પૃથક્કરણ કરવાની સમુચિત આવડત વગેરે વગેરે અનેક સગવડે તને મળી છે. ખાસ કરીને વસ્તસ્વરૂપને બતાવે તેવા તત્વજ્ઞાનમાં ચ ચુપ્રવેશ કરવાને સગવડ પણ તને મળી છે. તે ગુરુચરણ સેવ્યાં છે ? તને વડીલો આત્મસાધન કરી લેવા સતત ઉપદેશ આપી રહ્યા છેઆ સર્વ સગવડો મળી છે તો તેને બરાબર લાભ લે આમ હતાશ થઈને બેટા ડેળાણો શા માટે કરી રહ્યો છે? તારી વિચારણા અન્ય માટે છે કે તારે માટે છે ? ઉપર ઉપરની વાતો છે કે હૃદયને સ્પર્શેલી કર્તવ્યપરાયણ માન્યતા છે? આનો વિચાર કર અને કાઈક વ્યવહારુ પરિણામ બતાવ. જે! તારી આસપાસ પરભાવ રમણતાનો કાળો પડદો ફરી વળ્યો છે, એ પડદાએ તને ઘેરી લીધો છે અને તુ ખરેખર તેને વશ પડી ગયો છે આ પડદાને ચીરી નાખ. આ પરભાવરમણતાને ફેકી દે, આ પરભાવરૂપ ઝમ્બાને દૂર કર. અત્યારે તુ જેમાં રાચી રહ્યો છે, જેમાં જ માણે છે, જેની ખાતર મૂ ઝાય છે તે સર્વ પરભાવ છે તે સર્વને અત્યારે જરા છોડી દે. કૃપા કરીને એ બાહ્યભાવ, બહિરાત્મભાવને દૂર કરી અને એ તારા નથી, એને તારી સાથે ચિરકાળ સંબધ નથી, એનાથી તને કેાઈ જાતનો લાભ નથી એમ બરાબર માન અને માન્યતા પ્રમાણે કામ કર અત્યારે કર્મપરિણામ-રાજા તારા ઉપર પ્રસન્ન થયે છે અને તેને ખૂબ અનુકૂળ સગોમાં મૂક્યો છે તે તકનો પૂરતો લાભ લે અને આ પરભાવના વિલાસને છોડી દે. Page #247 -------------------------------------------------------------------------- ________________ એકવભાવને ૧૪. છેવટે થોડા વખત માટે તો પરાવરમણતાને દૂર કર, જેથી આ મનુષ્યભવમા ચદનના વૃક્ષમાંથી નીકળતા શીતળ પવનની લહરીનો રસ તને જરા સ્પશે એ ચદનવૃક્ષ તે આમવિચાર છે આત્મવિચારમાં પ્રાણ પડે ત્યારે એને એવી શાતિ થઈ જાય છે કે જેવી શાતિ સુખડના વૃક્ષોને સ્પર્શ કરીને વહેતા પવનની શીતળ લહરીના સ્પર્શ વખતે થાય છે મમત્વ કે પરભાવની રમણતા ગરમી લાવે છે. તમે ફોધ કે લોભ કરી જુઓ, આખ લાલ થઈ જશે, છાતી થડક થડક થશે જ્યારે આત્મવિચારણા થશે ત્યારે અંદર અને બહાર સાચી શાતિ જામશે, ઉપર જણાવી તેવી શાતિ થશે. હિમાલય પર્વત પર ચદનના ઝાડ પરથી પવનની જે શીતળ લહેર આવે છે એનું વર્ણન કરવું અશક્ય છે માથુ દુ:ખે તો ચ દનના જરા લેપથી શાતિ થાય છે તો પછી જ્યા ચદનના મોટા ઝાડોને સ્પશી પવનના તર ગો આવે તેનો સ્પર્શ કેવો સુદર હોય તેની સાધારણ કલ્પના કરવી હોય તો પારસીની અગિયારી નજીક સુખડની દુકાન પાસેથી જરા પસાર થઈ જવુ. આ ભવ્ય શાતિ તને જરા સ્પર્શી જાય-એક ક્ષણવાર પણ તને મળી જાય એટલું એક વાર હાલ થવા દે. એક ક્ષણવારની આ માગણી હેતુસરની છે એક વાર આ આત્મવિચારના રસનો શોખ આને લાગે તો પછી એને કાઈ કહેવાની જરૂર પડે તેમ નથી. જેમ દારૂને શેખીન પીઠું જોધી કાઢે છે અને કીડી મીઠાઈ શોધી કાઢે છે તેમ એ ચદનની સુગ ધીમા રસ પડયા પછી જ્યાથી તે મળશે ત્યાથી શેાધી કાઢશે, શોધવાના માર્ગો મેળવશે અને મેળવીને ગમે તે અગવડે ત્યાં પહોંચશે આત્મવિચારણામાં આત્માનું અસ ગીપણુ , જ્ઞાન-દર્શન-ચારિત્રમય પણ,એકત્વ, અવિનાશિવ વગેરે આત્મિક સર્વ બાબતોનો સમાવેશ થાય છે અને આનુષગિક બાબત તરીકે અનામ વસ્તુ–પરભાવોની વિચારણા થાય છે – પ્રથમની ઉપાદેયરૂપે અને બીજીની હેયરૂપે થાય છે. પણ એક વાર ચેતનને ભાવી જુએ, એનામાં ઊતરી જાઓ, એનામાં તન્મય થઈ જાઓ, અ દર ઊતરી જાઓ, એનું જ ચિતવન કરે છે જાણે આપણે સર્વથી અસ ગ–અલિપ્ત હોઈ દૂર અથવા ઉપર ખડા છીએ અને આ તમાસે જઈએ છીએ એવો અનુભવ કરે, ખૂબ મજા આવશે, પૂર્વે કદી નહિ અનુભવેલ શાતિ થશે અને આ દરવાતની ઊર્મિઓ અદર ઊછળશે એ રસ ક્ષણવાર અનુભવાશે, જરા સ્પશીને ચાલ્યો જશે તો પણ જીવન ધન્ય થઈ જશે અને પછી શું કરવું તે અત્રે જણાવવાની જરૂર નથી તમારે ચેતનરામ તેને શોધી લેશે અને તેને પ્રયાસ હશે તો તે તેને મળી આવશે એક વાત ધ્યાનમાં રાખશે કે આવો અવસર ફરી ફરીને વાર વાર નહિ મળે. અત્યારે મળેલી અનુકૂળતાએ બહુ ભારે છે અને મેઘેરા મૂલ્યની છે, એનુ એવુ મૂલ્ય આપવાની તમારી પાસે તાકાત સર્વદા હોતી નથી, રહેતી નથી, એ ખાસ ધ્યાનમાં રાખશે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શાંતસુધારસ (૫) એટલા માટે હે ચેતન ! તુ સર્વ આળપંપાળ મૂકી દે, તારા નિજસ્વભાવમાં મગ્ન થઈ જા અને તારી એના, જેનું વર્ણન નીચેના અષ્ટકમા કરવામાં આવશે તેની ભાવના કર, તેને વારવાર વિચાર કરી અને તે વિચારણામાં તન્મય થઈ જા. એ એક્તાને વિચાર સમતા સાથે કર. સમતા વગરની એકતા તો તને મૂઝવી નાખશે, તને ગભરાવી મૂકશે, તને બાપડ-બિચારો બનાવી દેશે સમતા એટલે સમભાવ, અખ ડ શાતિ, આત્મસ્વરૂપ સાથે એકરૂપતુલ્યતા વિનયવિજય ઉપાધ્યાયે આરાધનાના રતવનમાં કહ્યું છે કે – સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યના કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ ધન ધન તે દિન માહરે, ' જમીન કચરાવાળી હોય તેને સાફ કર્યા વગર, ભૂમિકાની શુદ્ધિ કર્યા વગર ગાર કરવામાં આવે અથવા બાવા વળગેલ કાબરચીતરી ભીંતને સાફ કર્યા વગર તે પર ચિત્રામણ કરવામાં આવે તો તે સર્વે નકામું થાય છે, તેમ સમતા વગર કરેલ સર્વ કરણી કે વિચારણા નિરર્થક થાય છે મનની શાતિ, વાતાવરણમાં શાતિ, અતરની વિશુદ્ધિ એ એકવભાવનાની વિચારણને અગે ખાસ જરૂરી છે. એવી રીતે સમતાપૂર્વક એકત્વભાવના ભાવ એટલે તને પરમાનદપદની સંપત્તિ જરૂર મળશે. તુ ચેડા વખતની સપત્તિના કેડ હવે છોડી દે અને આ પરમાનપદના આનદને મેળવ એ તે ઉત્કૃષ્ટ આનંદ છે, નિરવધિ આનદ છે, અનિચ્ચ આનદ છે, અક્ષય આનદ છે, અમિશ્ર આનદ છે નીચેની વાર્તા વિચાર. - અઢળક લકમીનો સ્વામી, સેકડો ગામનો રાજા નમિ આજે હેરાન થઈ ગયો છે એના શરીરમાં દોહવા ઉપડ્યા છે. આખા શરીરમાથી અગારા ઊઠે છે. જાણે મહાભયકર અગ્નિની વચ્ચે બેઠે હોય તેમ આખુ શરીર બળુ બળું થઈ રહ્યું છે એને પથારીમા ચેન પડતુ નથી. જમણેથી ડાબે પડખે અને ડાબેથી જમણે પડખે પછાડા મારે છે અને હાય–બળતરા કરે છે !! . તે રાજાને પાસે સ્ત્રીઓ છે. રાજાના ઉગ્ર દાહવરને શાંત કરવા તત્પર છે. સર્વ સ્ત્રીઓ સુખડના કટકાઓ લઈ તેને ઘસવા લાગી ગઈ છે પાચસે સ્ત્રીઓના સૌભાગ્યને આધાર આ એક જીવ પર હતો ખૂબ પ્રયત્ન કરી જોરથી સર્વ કામ કરવા લાગી ગઈ અને જેમ બને તેમ જલ્દી બાવનાચ દનના કચોળા ભરી પતિના શરીર પર લગાડવાની ઠવણ કરવા આતુર બની પણ રાજાની પીડા આકરી હતી, બાવનાદનના વિલેપનથી તે શમી નહિ તેને દાહ વઘતે જે ચાલ્યો અને ગરમી વધતી જ ગઈ - માદા માણસને જરા અવાજ થાય તે પણ ક ટાળો આવે છે. પાચસે સ્ત્રીઓ એક સાથે બાવનાચંદન ઘસે ત્યારે તેના હાથનાં ક કણો (બલોયા, ચૂડીઓ કે બગડીઓ) કેટલો અવાજ કરે? અને તેમાં વળી મારવાડને પ્રદેશ એટલે ચુડા મેટા હોય, એને અવાજ રાજાને અસહ્ય Page #249 -------------------------------------------------------------------------- ________________ એકવભાવના ૧૪૩ થઈ પડ્યો. દાહની બળતરામાં અવાજના ધમધમાટે વધારો કર્યો દાહની બફમમાં નમિરાજાએ બૂમ મારી “આ અવાજ બંધ કરો મારુ માથુ ફરી જાય છે. આ સર્વ ઘોઘાટ શ?” સ્ત્રીઓ ચતુર હતી તેમણે વધારાના ચૂડા ઉતારી માત્ર એક સૌભાગ્ય-કંકણ રાખ્યું. પાછી ફરી ચ દન ઘસવા લાગી ગઈ નમિરાજા બે મિનિટમાં પાછા બોલ્યા “અવાજ કેમ બંધ થયે?” વૃદ્ધ વૈદ્યરાજે જવાબ આપ્યો “આપની પાંચસે સ્ત્રીઓ આ૫ને લેપ કરવા માટે બાવનાચદન ઘસતી હતી તેનો એ અવાજ હતું.” નમિરાજા–“ત્યારે શું ઘસતી બ ધ પડી ગઈ?” વૈદ્યરાજ–“ના મહારાજ ! તે ઘસે છે, પણ તેમણે કકણો સર્વ કાઢી દૂર મૂક્યા છે માત્ર એક સૌભાગ્યસૂચક કંકણ જ દરેકે રાખ્યું છે તેથી અવાજ થતો નથી ” “ . ( ' નમિરાજા–“અહો ! ત્યારે અનેકનો જ અવાજ છે, એકમાં જ ખરી શાંતિ છે. મારા માથા ઉપરથી અત્યારે મોટો બોજો ઊતરતો જણાય છે, તે એક ક કણને જ આભારી છે. ત્યારે મજા તો ખરી “એક મા જ છે. વધારે થાય ત્યા તો ખડખડાટ જણાય છે, ત્યારે આ એકમાં તો આનંદ છે. છે આમ બોલતા બોલતા એને એકતાનું ભાન થયુ. થતાંની સાથે એ ઊભે થયે પોતે એકલે છે, એકલો આવ્યા છે અને એક્લો જવાનો છે જે ખડખડાટમાં પોતે પડ્યો છે તે અનેકને લઈને જ છે. આ વિચારમાં એને દાહ ચાલ્યો ગયો એ વિચારની અ દર ઊતરી ગયે. સમજ્યા તેવા જ રાજેશ્રી ઊઠયા અને ઊઠીને મુનિ પાષ્ટ્ર ધારણ કરી એકતાને અનુભવ કરવા લાગ્યા. રાજ્ય , છેડથુ, વૈભવ છોડ્યા, અલકા છોડ્યા, સ્ત્રીઓ છેડી અને અને સર્વ છોડી એક્તામાં લીન થઈ અતે પરમાનદસ પદને પામ્યા એ પ્રત્યેકબુદ્ધ થયાઅ ને “રાજષિ કહેવાયા. અનિત્યભાવનામાં કરક નુ દષ્ટાંત આવ્યુ હતુ તેવા આ બીજા પ્રત્યેકબુદ્ધ થયા વિચારકની આ દશા હોય. એ રાજ્ય ભગવે, પાચસે સ્ત્રીઓ સાથે વિલાસ કરે, પણ સાચી વાત સમજે એટલે ચાલી નીકળે. પછી ધનાની જેમ ખેળભરેલું શરીર હોય તો પણ શુ ? અને ચિલાતીપુત્રની પેઠે હાથમાં મનુષ્યના માથાની પરી હોય તે ચે શું? એ તે તજવી ત્યારે એક એક શુ તજવી? શાલિભદ્રને ધને કહે કે “ચાલ! આમ વાતે યે કાંઈ દહાડો વળે?” આ દશા વિચારકની હોય. હાથમાં માથાની ખોપરી હોય પણ “ઉપશમ, વિવેક, સો વર” એટલા શબ્દો સાભળે ત્યાં સ્થિતિ બદલાઈ જાય છે અને ખૂની માણસ એ જ ભવમાં મેક્ષ સાધે છે એ દશા વિચારકની હોય તેટલા માટે જે એક વાર સમતાપૂર્વક ખરો એકત્વભાવ સમજાય તો પછી દશા ફરતા અને પરમાનંદપદ પ્રાપ્ત કરતા વખત લાગતું નથી. ત્યારે એ એકત્વભાવના કેમ ભાવવી તેનું સ્વરૂપ હવે ઘણું સાક્ષેપમા વિચારી જઈએ ઉપોદઘાતમાં ઘણી વાત થઈ ગઈ છે તેથી અષ્ટકમાં સંક્ષેપ કરી બાકીની વિચારણા વાચકની વિચારશક્તિ પર છેડવી ઠીક લાગે છે Page #250 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના : : ગેયાષ્ટપરિચય ૧. ખૂબ શાંતિથી પૂર્ણ શાંત વાતાવરણમા ગાવા યોગ્ય આ અટક છે. એની ટળક બહુ સુંદર છે. વિનય ! ચેતન ! તુ વસ્તુસ્વરૂપને બરાબર વિચાર કર. ઉપર ઉપરના ખ્યાલ પડતા મૂકી વસ્તુની આતરરચનાના મૂળ સુધી પહોચી જા તને માલુમ પડશે કે એ વિચારણામાં તે કદી નહિ કપેલ ભવ્ય સત્ય પડેલા છે, જેનો સ્પર્શ પણ તને શાત કરી દેશે અને તારી આસપાસ શાતિનું સામ્રાજ્ય જમાવી દેશે આ દુનિયામાં તારુ પીવાનું શું છે? આ સીધે સવાલ છે. તેનો હું વિચાર કર. જે તુ તારા શરીરને તારુ માનતો હે તો તે તારુ નથી તે આપણે જોઈ ગયા. નથી તારું ઘર, નથી તાગ વાડીવજીફા, નથી તારી સ્ત્રી, નથી તારા છોકરા, નથી તારા ધંધો નથી તારા મિત્રો, નથી તારા સગા. કેાઈ તારુ છે? હોય તે કહે અનેક જીવે છે તેમાં તારા કે? અનેક ચીજો છે તેમા તારી કઈ ? અને કોણ કોનુ ? આ સવાલનો જવાબ આપીશ એટલે જણાશે કે આ તે ફેકટના ફસાઈ મર્યા! • આટલો વિચાર આવે એટલે પછી એને કોઈ જાતનું દુખ થાય ખરું ? અથવા એનાથી કોઈ પાપાચણું બને ખરું ? દુ ખ કોને લાગે છે જ્યાં કિં નિજ–પોતાનું શું ?—એ સવાલ થયે એટલે દુ ખ શેનુ, કેતુ અને કેને લાગે ? આવો સવાલ જેના મનમાં હૃદયસ્પર્શી થાય તેને પાપ કરવાની બુદ્ધિ કદી પણ થાય ખરી? એવા પ્રાણીને રાજમહેલ કે જગલ સરખુ જ લાગે એને મન જેલ કે મહેલ સરખા જ દેખાય. એને ઘનિક કે નિર્ધન અવસ્થા સરખી લાગે. એને માન-અપમાન સર્વ પાર્થિવ લાગે. એને અભિમાન બચાના ખેલ લાગે. એને આવી ભાવચેષ્ટા બાળકના કરેલા શૂળના ઘર જેવી લાગે. ટૂંકમા, એને દુ ખ કે ખેદ લાગે નહિ અને કદાચ દુ ખ બાહ્ય નજરે દેખાય તો તેને તે મોજમા ભોગવી લે. તેને પણ એ માણે, તેમાં પણ આનદ પામે એને પાર્થિવ કોઈ ચીજ અસર ન કરે એ તો “નિજ કિ”નો જ વિચાર કરે અને એ વિચારણા કુતિના ઉદયને દૂર કરવા માટે પૂરતી છે એવો સવાલ જેના મનમા ઊઠે તેની વિચારણા કેવી હોય તે જુઓ – છે. ર. આ પ્રાણી એકલો ઉત્પન્ન થાય છે. તે જ્યારે જન્મે છે ત્યારે તદ્દન એક્લો જ હોય છે. તેને જેના પર મેહ હેય તેવા તેના સ્ત્રી-પુત્રાદિ તેની સાથે જન્મતા નથી. }} : અને જ્યારે યમરાજ ને ઉપાડી જાય છે ત્યારે એ એક્લો જ જાય છે . કોઈ એની સાથે મરતુ નથી અને એની ચિતામાં એને બદલે અન્ય કેઈ સૂતુ નથી નાનપણમાં કરેલી એક સક્ઝાયમાથી નીચેનુ પદ યાદ રહ્યું છે તેમાં લખ્યું હતુ કે – “હલી લેગે સગી અંગના, શેરીએ લગી સગી માય; સીમ લગે સાજન ભલે, પછે હું એકલો જાય.' જીવ ! વારું છું મારા વાલમા, Page #251 -------------------------------------------------------------------------- ________________ એકવભાવના ૧૪૫ તે વખતે હસ એકલા કેમ જતા હશે તેની જે કલ્પના કરેલી તે અત્યારે યાદ આવે છે. ' શેરી સુધી મા વળાવવા આવે, સ્મશાન સુધી સગાએ આવે પણ પછી ? અરે ! હવે તે સમજ્યા કે એમા પછીને સવાલ જ નથી હું સ તા ચારને ઊડી ગયા છે! શુ ભવ્ય કલ્પના છે પણ વાત એ છે કે હુંસ અતે એક્લા ઊડી જાય છે અને જવાના વાર, તારીખ કે મુહૂર્તને જોતા નથી. એક ખીજી સજ્ઝાય એક રે દિવસ એવા આવશે' એમા કરેલુ કલ્પનાસ્પર્શી વન પણુ ખાળનજરે ખડુ થાય છે એમાની ‘એખરી હાંડલી એના કૅની’ એ વાકય હજુ પણ કરુણારસ ઉત્પન્ન કરે છે, કાંઈક વિષયાંતર થાય છે વાત એ છે કે આ પ્રાણી એકલા જાય છે આપણે એકલાને સ્મશાનમા પેાઢતા જોઈ આવ્યા છીએ. ‘ એકલા ’ જવાનુ છે એ વાતમા જરા પણ શક પડતા નથી, છતા અદર ખાતરી તે છે ને ? કદાચ આપણા માટે દુનિયાનેા ક્રમ-સિદ્ધ નિયમ ફરી જશે એમ તેા નથી લાગતુ ને ? આ પ્રાણી એક્સેા કર્મ કરે છે અને એના ફળ પોતે જ ભાગવે છે તે પોતાની ખાતર કર્મ કરતા હોય કે ગમે તેની ખાતર કરતા હાય, પણ સારા કે માઠા આચરણના ફળેા તેણે એકલાએ જ ભોગવવાના છે. ધનમા ભાગ પડાવવા ઘણા આવશે, ઉજાણી જમવા સેકડા આવશે, વરઘેાડામા સાજનમાજનની શેાભામા વધારો કરવા ઘણા આવશે, પણ વરરાજા તે માનતા હૈ। કે તારી રમતમા ( તુ એકલા જ છે અને ઘરસ સાર તા તારે જ ચલાવવાના છે ભાગ પડાવનારા તારા પાપના કે પુણ્યના ભાગીદાર થવાનું કબૂલ કરશે તે તુ ભૂલ ખાય છે. એ તે જેના પગ પર કેશ પડે તેને જ તેની પીડા ભોગવવાની છે. તેમા ખીજા કાઈ ભાગ પડાવવાના નથી, એને અગે તારે ખૂબ વિચાર કરવાની જરૂર છે. એક વિશિષ્ટ લેખક કહે છે કે જેમ વનને દાવાનળ લાગે ત્યારે પક્ષીએ ઊડી જાય છે તેમ ધનની વહેચણી વખતે તારા આશ્રયમાં રહેનાર તારા છત્રની પ્રા સા કરનાર પણુ, જ્યારે તારે જવાબ આપવા પડશે ત્યારે પક્ષીઓની જેમ નાસી જશે અને પછી તુ કેાઈની આશા રાખતા નહિ' યાદ રાખજે કે નાના—મેાટા, સારા ખરાબ તારાં સ કૃત્યોને જવાખ તારે જ આપવેા પડશે, માથુ નીચુ કરીને આપવા પડશે અને ગમે કે ન ગમે પણુ ખરાખર આપવા પડશે, તેમ જ તે તારે એકલાએ જ આપવા પડશે. વળી ખીજુ પણ યાદ રાખજે કે કપરિણામ-રાજાને મંદિરે સેા મણુ તેલના દીવા ખળે છે. ત્યા જરા પણ પોલ ચાલી જાય કે ગેાટા વળાય તેવું નથી ત્યા તારે એકલાએ હાજર થઈ સર્વ કર્મોના મદલે લેવાના છે, ભોગવવાના છે અને સરવૈયા ત્યા નીકળવાના છે તારા ખાતાની અત્યારે ખતવણી ચાલે છે. ગભરાઈશ નહિ, પણુ વાત ખરાખર ધ્યાનમાં રાખજે. ત્યા તારુ ખાતુ અલગ છે અને જમે તથા ઉધાર સના ફળ તારે એકલાને જ ભોગવવાના છે એમા એક ખાજુમાથી બીજી બાજુ ખાદબાકી થતી નથી ( ખાતાના આ આખા હિસાખ કસામ્રાજ્યની પદ્ધતિને અલ કારિક ભાષામા ખતાવે છે તે ખૂબ વિચારવા ચેાન્ય છે) એ સર્વ કળા તારે એકલાએ જ ભોગવવાના છે એ વાત અત્ર ખાસ પ્રસ્તુત છે. આ વિચારણા વિચારવાની છે, ૧૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ १४६ શાંતસુધારસ ૩. આ પ્રાણી અનેક પ્રકારની મમતાઓને તાબે થઈ ને જેટલો પરિગ્રહ વધારે છે, જેટલો માલદાર બનતો જાય છે તેટલો તે ભારે થતો જાય છે અને વહાણ કે સ્ટીમમાં જેટલો ભાર ભરે તેટલી તે પાણીમાં ઊડી ઊતરતી જાય છે તે પ્રમાણે પરિગ્રહના ભારથી તે જેટલો લદાય છે તેટલો તે ઊંડે ઊતરતો જાય છેઆમાં યાદ રાખવાનું એ છે કે એની પોતાની સ્ટીમર જ તેટલી ઊડી ઊતરે છે બીજાના વહાણને એની અસર નથી. જેમાં ભાર ભરવામાં આવે તે સ્ટીમર જ ભારના પ્રમાણમાં તેટલી પાણીમાં ઊતરે એ તદ્દન સ્વાભાવિક છે. , મમતાની વિવિધતા હવે વિચારવાની બાકી રહે છે તે તો આપણે પ્રથમથી જોતા જ આવ્યા છીએ આ પ્રાણીને સ સારો એવો મેહ લાગે છે કે એ ચેટકનો કાંઈ છેડે દેખાતો નથી ધનની પુત્રની, સ્ત્રીની, માબાપની મમતા તો જાણીતી છે. પણ એ ઉપરાંત એના બીજા ઉછાળા પણ જોવા જેવા છે એને દુનિયામાં નામ કાઢવાની ચીવટ ઓછી નથી, નામમા કાઈ માલ નથી એમ એ સમજે તો પણ એને એનો મોહ ઓછો થતો નથી એને મારુ મારું કરીને આખી દુનિયાનું પાણી પોતાના દરબાર તરફ વળવુ છે એને કપડાની મમતા છે ખાવાની મમતા છે, મોટરમા ફરવાની મમતા છે છત્રી પલંગમાં ભૂવાના કેડ છે. સસ્થાઓમાં જોડાઈને નામ કાઢધુ છે. ગમે તેમ કરીને તાનું વ્યક્તિત્વ પ્રકટ કરવું છે અને પછી એના આચકા આવે ત્યારે પિક મૂકીને રડવું છે ત્યા પરભવમા રમણતા થઈ અને તેને અને આત્મવિચારણા દર થઈ ગઈ તો પછી મમત્વ બધાય છે અને એના ચક્કરમાં ચડ્યો એટલે એ ભારે થતે જ જાય છે અને ખાસ કરીને લોકપ્રશ સામાં આત્મભાવ વીસર્યો તો એની સ્ટીમર જરૂર ભારે થઈ જવાની એ નક્કી વાત છે વિચારપરવશતા, અસ્પષ્ટ વિચાર, ધ્યેયની અસ્પષ્ટતા અને ક્તવ્યનિષ્ઠાને અભાવ એ જાહેર સેવાને અગે પણ પરભાવમાં રમણતા કરાવે છે અને સાપેક્ષ દૃષ્ટિ ધ્યાનમાં ન હોય તે સ્ટીમરને જરૂર ભારે બનાવે છે જાહેર સેવા કરનારે આ વાત ખૂબ ધ્યાનમાં રાખવાની છે પ્રામાણિક કર્તબુદ્ધિ હોય અને લોકપ્રશંસા તરફ ઉપેક્ષા હોય અથવા તેની સ્પૃહા ન હોય તો આ નાના જીવનમાં ઘણા કાર્ય થઈ શકે છે પણ આવડત અને આત્મલક્ષ ન હોય તો સ્ટીમને ખૂબ ભારે કરી દેવો અને અધપાત મેટ થઈ જવાનો ત્યા પણ ભય છે એ વાત ધ્યાનમાં રાખવી 'ખાસ લક્ષ્યમાં રાખવાનું કે “જિસ ઘર બહેનત વધામણા. ઉસ ઘર મોટી પોંક ' ' . . ! વહાણનુ દેખાત ખૂબ વિચારવાનું છે અને તેમાં ખાર મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો છે કે જેનાં વહાણમાં માલ ભરાય તે જ વહાણ ભારે થાય છે અને ભારના પ્રમાણમાં તે જે માત્ર નીચું બેસે છે મમતાની વિવિધતા વિચારી લેવી અને આપણું વહાણ ભવમાં વધારે ડુબાડીએ છીએ કે તેને કાઈ ઉપર લઈ આવીએ છીએ તેની માપણી, માપયંત્ર (થરમે મીટર) પ્રારા તે ખૂબ વિચાર કરીને કરી લેવી છે ?' '' ૪. દારૂડીને તે જરૂર જોયા હશે રાત્રે દસઆર વાગે એમાનો કેઈ બહાર કરવા નીકળશે તે ગમે તેમ લવારે કરતો જશે એ પોતાને અસલ સ્વભાવ તદ્દન મૂકી દઈને એવી Page #253 -------------------------------------------------------------------------- ________________ એકવભાવની ૧૪૭ એવી ચેષ્ટાઓ કરશે કે તે જોઈ નહી હોય તો હસવું આવે એ પોતાની જાત ઉપરનો કાબૂ ખોઈ બેસશે અને પછી ગમે તેમ વર્તશે, એની જાત પર એને કાબૂ નહિ રહે એ ગટરમાં પડશે, ગોથા ખાશે, બગાસા ખાશે અને એવું વર્તન કરશે કે જાણે એ માણસ જ ફરી ગયે. તમે એને દારૂના ઘેનમાં તદ્દન જુદે જ જોશો એનું કારણ દારૂનું ઘેન છે અને દારૂ એને પીવા ચોગ્ય ચીજ ન હાઈ પેય પદાર્થને અને એને માટે એને પરવસ્તુ છે. ' ''જ્ઞાન-દર્શન–ચારિત્રનો ધણી પણ જ્યારે પરભાવમા પડી જાય છે ત્યારે એ પોતાનું મૂળરૂપ તજી દઈ અત્યંત વિચિત્ર ચેિષ્ટાઓ કરે છે. દારૂ પીનારો જેમ ગાવા, નાચવા, હસવા મડી જાય છે તેમે આ પ્રાણી સ સારના નાટક ભજવવામાં પડી જાય છે. એ મારું મારુ કરી નાટકો કરે છે અને દારૂડીઆની પેઠે પોતાની પર કાબૂ ખોઈ બેસી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે પછી એ પરભાવને વશ થઈ અનેક કષ્ટોમાં પડે છે, એક ખાડામાંથી બીજામાં અને એક ભવમાથી બીજમાં ગબડે છે અને સંસાર પર પ્રેમ કરી ઈષ્ટવિયેગાદિ પ્રસગે તદ્દન શૂન્ય ચિત્તવાળા થઈ બગાસા ખાય છે. ' . * * પરભાવરમણતાને લઈને એ પોતાનો સ્વભાવ વીસરી જાય છે અને મોહમમત્વમાં પડી જઈ' અનેક ન કરવા યોગ્ય કાર્યો કરી બેસે છે અને ભારે ગોટાળામાં પડી જાય છે. એ દારૂની અસર તળે એને જે હોય તે કઈ માને પણ નહિ કે એ જ્ઞાન-દર્શનાદિ અનત ગુણોનો પણ હશે અને એનો મૂળ સ્વભાવમાં એ તદ્દન નિલેપ, એકલે ફરનાર અને અન ત સુખને ભોક્તા હશે દારૂની અસર આવી છે ! પરભાવરમણતાનો લ્હાવા આવા છે! ! ! ! * દારૂડીઆના પૃતન સાથે સંસારમા અધ પાત સરખાવો. * * * * દારૂડીઆના લેટવા સાથે ભવોભવની રખડપટ્ટી સરખાવવી. દારૂડીઆના બગાસાં સાથે દુ અપ્રસગે થતી હદયશૂન્યતા સરખાવવી. ચેતન એક્લો છે, છતા પારકાની અસર તળે એના કેવા હાલ થાય છે તે વિચાર્યા ૫. સોનામાં અન્ય ધાતુ મેળવી હોય ત્યારે તે કેવું લાગે અને જ્યારે એ તદ્દન ખુ સો ટચનુ સેનું હોય ત્યારે તે કેવું લાગે તો તમારા જેવા દુનિયાદારીના માણસો(Worldly man)ને જણાવવાની જરૂર ન જ હોય સેનું ચેખુ હોય ત્યારે એને પ્રકાશ, એને રગ, એનુ સ્નિગ્ધત્વ, એનો દેખાવ, એને ભાર (ગુરુ) ખરેખર ચિત્તાકર્ષક તમને લાગ્યું જ હશે પછી તેમાં જ્યારે અન્ય ધાતુની ભેળસેળ કરવામાં આવે ત્યારે તેનો જાય, રૂપ જાય, અને તેમાં જે વધારે પડતે ભેગા થઈ જાય તે કઈ તેને સોનું માનવાની પણ ને પાડે સોનામાં જેટલો ભંગ થાય તેટલું તેનું સુવર્ણત્વ ઓછું થાય છે દ. આત્મા-ચેતનની જ્યારે કર્મ સાથે મેળવણી થાય છે ત્યારે એના પણ અનેક રૂપ થાય છે, એનો મૂળ સ્વભાવ દબાઈ જાય છે અને પછી તો એ અનેક નાટકે કરે છે એ ચારે ગતિમાં ભટક્તો ફરે છે અને નવા નવા રૂપ ધારણ કરી કેઈ વાર ઉત્તમ અને કઈ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ બાતમુધારર્સ વાર જે પણ ન ગમે તે અધમ પાઠ ભજવે છે. એ ભિખારી થઈ ભીખ માગે છે, એ રાજા થાય છે, એ હાથીના હોદ્દા પર બેસે છે, એ ગધેડા પર બેસે છે, એ હકમ કરનાર થાય છે, એ હુકમ ઉઠાવનાર થાય છે એ વક્તા થાય છે, શ્રોતા થાય છે, લલો-લગડો થાય છે, આધળો-અહેરે થાય છે. રોગી થાય છે, દીન થાય છે, પ્રતાપી થાય છે, લકરનો સરદાર થાય છે, વેપારી થાય છે, દલાલ થાય છે અને ટકાનો ત્રણ શેર વેચાય તે પણ થાય છે. સસારભાવનામાં જોઈ ગયા તેવા અનેક રૂપ તે લે છે, પણ એ સર્વ એના ભેળનાં રૂપો છે, એના શુદ્ધ કાચનત્વમાં એબ લગાડના રૂપ છે જેટલો ભેળ એનામાં કર્મનો ભળે છે તેટલો તે અસલ સ્વરૂપમાંથી દૂર ને દૂર ખસતો જાય છે. એ મૂખે દેખાય તો તેમાં પણ ભેગ છે અને દુખી દેખાય તો તેમાં પણ ભેગ છે. એને સસારમાં ગમે તે સ્થિતિમાં જોવામાં આવે તે સર્વમાં એ છો-વધતો ભેગ જરૂર છે. પણ જ્યારે એનું શુદ્ધ કાચનમય સ્વરૂપ હોય, જ્યારે એ પ્રાપ્ત કરે, પ્રકટાવે અને કર્મને ભેગ દૂર કરે ત્યારે એ ભગવાન થાય છે, સચ્ચિદાનંદસ્વરૂપ થાય છે, પરબ્રહ્મ થાય છે, સિદ્ધ થાય છે, અજરામર થાય છે, શાશ્વત સુખનો ભોકા થાય છે, અનંત જ્ઞાન-દર્શનમય થાય છે, અન ત ગુણમાં વિહરનાર થાય છે, વિશિષ્ટ ગુણપન્ન સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ આત્મધર્મમાં અન ત કાળ સુધી વિલાસ કરનારા થાય છે અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. એકલે આવનાર અને એકલે જનાર આત્મા કર્મના સધાનના ભેગથી કે થઈ જાય છે, એ ન હોય ત્યારે એની કેવી સુદર દશા હોય છે અને એ કેવો સ્વભાવગુણમા લીન હોય છે તેનો ખ્યાલ કરી એનું એકત્વ ખૂબ વિચારવાની જરૂર છે. એ એકત્વભાવવાળે આત્મા પરભાવરૂપ દારૂના કેમ કે કથેરે ચઢી ગયેલ છે તેને બરાબર ખ્યાલ કરવાનો છે. ૭. આ યુદ્ધ કાચનસ્વરૂપ ભગવાન કેવો છે તે જગ જોઈ લે અનંત જ્ઞાન-દર્શન–ચરણના પર્યાયથી વ્યાપ્ત છે આ દુનિયા, એની અંદરના સર્વ પદાર્થો, સર્વ ભાવોને એના ભૂત, ભવત અને ભાવી આકારમાં જે બતાવી આપે, તેને બંધ કરાવી આપે તે “જ્ઞાન” સર્વ પદાર્થોનો સામાન્ય બાધ આપે તે “દર્શન 'જ્ઞાનમા વિશેષ બોધ થાય છે, દર્શનમાં સામાન્ય બોધ થાય છે અથવા થયેલા બેધમાં દઢ શ્રદ્ધા થવી તે દર્શન અથવા સમ્યકત્વ. આત્મપ્રદેશની સ્થિરવૃત્તિ અને ગુણમાં રમણતા એ “ચારિત્ર” ઉપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી કહે છે કે જ્ઞાત્રિ સિવાતામત સિવ એટલે સિદમા–મુક્ત છે મા પણ સ્થિરતાપ ચારિત્ર હોય છે. નિજ ગુણમાં સ્થિર રહેવું, અચળ આત્મપ્રદેશ રહેવા એ સર્વ અનત ચારિત્રના વિભાગમાં આવે છે આમા આવા અન ત ગુણોથી એના મૂળ સ્વભાવમાં વ્યાપ્ત છે એનામાં આ સર્વ ગુણે “ઠાસી ઠાસીને ભરેલા છે અને એ એના સહભાવી ધર્મો છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ એવભાવના ૧૪૯ સહજાન દવિલાસી આત્મા મહદયને પ્રાપ્ત કરી એના શુદ્ધ સ્વરૂપે પરમાત્મા થાય છે અને ત્યા પણ એનું વ્યક્તિત્વ રહે છે. ગુણની નજરે સિદ્ધના સર્વ જીવો એક સરખા હોવાથી તેમાં “અભેદ પણ શક્ય છે પણ પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ જતુ નથી, કેઈમાં તે ભળી જતુ નથી, કોઈ–મય તે થઈ જતું નથી આ રીતે ભેદભેદને સમજવો બહુ જરૂરી છે. આવો આત્મા ખરેખર પરમેશ્વર છે, પૂજ્ય છે, ધ્યેય છે, વિશિષ્ટ છે અને વદન, નમન, સેવનને યોગ્ય છે આત્મા મૂળ સ્વરૂપે આવો છે, ભગવાન છે, પરમેશ્વર છે, જ્યોતિ સ્વરૂપ છે, અન ત જ્ઞાનનો ધણી છે અને નિર તર નિશ્ચળ રહી, સર્વ રખડપટ્ટીઓથી રહિત થઈ એક સ્થાને વસનાર છે. બહિરાત્મભાવ મૂકી, અવતરાત્મભાવ પ્રકટ કરી, એનું એકત્વ સમજી આ વિચારણા કરવામાં આવે તે પરમાત્મભાવ પ્રકટ છે, સિદ્ધ છે. પ્રાપ્તવ્ય છે અને પિતાની પાસે જ છે. ચેતનજી! તમારા અનુભવમ દિરમાં આ એક આત્માને બેસાડે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ એક પરમાત્મા જે જાતે અવિનશ્વર-શાશ્વત છે તે તમારા અનુભવમદિરમાં વસે. આપણે જરા આગળ જઈને એમ કહીએ કે તમારો પોતાનો જ આત્મા, તમે પોતે જ આ અનત જ્ઞાન-દર્શન–ચારિત્રમય પરમેશ્વર છે તમારા મ દેરમાં બીજા બહારના આત્માને લઈ આવવો પડે કે બેસાડવો પડે તેમ પણ નથી, માત્ર આદર્શ તરીકે તમારી પાસે પરમેશ્વર અને ભગવાનની વાત કરી છે, બાકી તમે પોતે જ તે છે અને તે તમને બેસાડતા આવડે અને આ દરથી દશા પલટાય તો તમને તે મહાસિહાસન પર બેઠેલ દેખાશે હાલ તુરત તમારા અનુભવમદિરમાં એ પરમેશ્વરને સ્થાપન કરે અને એના જેવા બનવા ભાવના કરે. અનુભવ–મદિર એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. એ જ્ઞાનસ્વભાવ-ભુવન છે, અનેક ભવના વિકાસને પરિણામે પ્રાપ્ત થયેલ આત્માની શુદ્ધ દશા છે અને એ મહામ દિરમાં જેને તેને સ્થાન ન જ હોય ખૂબ વિચારણાને પરિણામે અનુભવ થાય છે અને એ અનુભવે આખા ભવના કરેલ આતર નિદિધ્યાસનતુ અમૃતતત્ત્વ છે એ અનુભવ પ્રાપ્ત કરવા રોગીઓ મથ્યા છે અને એની ખાતર એમણે જ ગલો સેવ્યા છે એ અનુભવમ દિરમાં મહારાજ્ય સ્થાન પર આ અચળમૂર્તિ અવિનશ્વર પરમેશ્વરને સ્થાપો પછી જે આનદ થશે તે વચનથી અકથ્ય છે જેમ 'સાકરને સ્વાદ કેવો લાગે તેનું વર્ણન ન કરી શકાય, પણ ખાવાથી સમજાય તે આ અનુભવ છે. એના મદિરમાં એક વખત પરમાત્માસ્વરૂપને બરાબર સ્થાન મળ્યું અને એમાં કઈ જાતને ભેળસેળ ન રહ્યો તો પછી રસ્તે સીધે અને સરળ છે આવા અનંત જ્ઞાનાદિ–ગુણ–યુક્ત પરમેશ્વરને તમારા અનુભવમ દિરમાં બરાબર સ્થાન આપો, પછી એની સાથે વાત કરો અને તેની સાથે તમારી એકતા ભાવો યાદ રાખો કે એ પરમેશ્વર એક જ છે, એક સ્વરૂપે જ છે અને તમે પોતે એક રીતે તેનાથી જુદા નથી, તે–મય ૧ સાકર કરતા ધૃતને સ્વાદ ન કહી શકાય એ વધારે ઠીક લાગે છે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શાન સુધાર થઈ શકો છો, માત્ર એક જ શરતે કે અદર જે કચરો પિસી ગયેલ છે તેને દૂર કરી નાખો ઘણા પ્રયત્ન કરવાની કે જ્યા ત્યાં દોડાદોડ કરવાની જરૂર નથી અનુભવ જ્યારે નાથને જગાડશે ત્યારે સર્વ આવી મળશે, માટે અનુભવમ દિર વાળી ઝાડીને સાફ કરો અને ત્યાં મોટા સિહાસન પર પરમેશ્વરને ગોઠવી દ્યો ત્યાથી તમને સર્વ મળશે, તમારા ઈચ્છિત સિદ્ધ થશે અને આખા રખડપટ્ટાને છેડે આવી જશે. આ તો ગ્રંથકર્તા કહે છે કે તમે પરમેશ્વરને હૃદયમ દિરમાં સ્થાન આપે બાકી તેને સ્થાન આપવાનું તમારા હાથમાં છે સો ટચના સોનાના શોખ હોય તો તો આ એક જ રસ્તો છે અને ભેળસેળ ગમતી હોય, ગોટા વાળવા હોય તો તમારી મરજીની વાત છે. તમે પોતે એ જ સ્થાને બેસી શકશે તે સમજવા જેવી વાત છે ૮. છેવટે એક વાત કરવાની છે. ભાઈ વિનયી ચેતન' અત્યારે અમૃતરસ તારામાં જાગ્યું છે. સગવશ ચેતન છે તે અત્યારે જે વાગ્યું કે વિચાર્યું તેથી અથવા અત્યારે તુ જે સગોમા શાતિસ્થાનમાં આવી અમુક અંશે ઉપાધિમુક્ત થયા છે તેથી તારામાં સમતાને અમૃતરસ કાઈક જાગી ગયા છે. એ ઉપરાંત અનેક પ્રાણીઓ આ મનુષ્યભવની પ્રસિદ્ધ સગવડ મેળવી સમતાને જરૂર ઓળખી શકે છે એ સર્વ શમરસના ચટકા છે એને સ ઘરીને ઉગાડવામાં આવે તો એમાં ખૂબ વધારો થઈ શકે એવો આ નરભવ છે. વળી એ શમરસ બહુ મનહર છે, પ્રીતિને જમાવનાર છે અને જે એની અસર તળે આવે તેના પર આશીર્વાદ વરસાવનાર છે. ' ભાઈ ચેતન' જરા ચેતી અને એ સમતારસનો સ્વાદ અત્યંત પ્રેમપૂર્વક એક ક્ષણવાર જરૂર કરી લે ઉપર આ જ ભાવનાના ઉપોદઘાતના ચોથા શ્લોકમાં કહ્યું છે તેમ આ રસ એક ક્ષણવાર પણ ચાખી જે, એની લહેજત જરા તપાસી લે, એને ઘૂંટડે પી જા અરે ઘુટડો પૂરો ભરીને પીવાનું ન મળે તો એના થોડા ટીપાને પણ સ્વાદ લઈ લે તને આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ રસને જરા આસ્વાદી લે - તુ એનો ખૂભ પ્રેમથી સ્વાદ લેજે, અતર ગના હેપથી એને જરા ચાખી લેજે અને પછી એની તારા પર કેવી અસર થાય છે તે તુ જેજે. શાત વાતાવરણ, શુભ સગો, સ્નાવાળી રાત્રિ, ઢળક સાથે ગાન કરેલ લય અને સદ્ગુરુનું સાનિધ્ય એ સર્વ હવાને ચોખ્ખી કરી નાખશે અને આખું વિશ્વ નવા આકારમાં નૂતન સ્વાગમાં દેખાશે પછી તને અ દર પેસવાનું, આતરવિચારણા કરવાનું મન થશે માત્ર સહાનુભૂતિથી પ્રેમભાવે, આદરભાવે, શિષ્યભાવે, ખપી જીવને શોભે તેવી રીતે આ શમામૃત એક વાર ચાખવામાં આવે તો પછી તને એની લગની લાગશે અને તારુ જીવતર સફળ થશે Page #257 -------------------------------------------------------------------------- ________________ એકવભાવના ૧૫૧ તુ એક વાર એને ચાખ, પછી ગર્તા તને આશીર્વાદ આપે છે કે “તારામાં સુખરસનો આનદ વૃદ્ધિ પામો” તારામા સુપરસનો આન દ તે છે, પણ અત્યારે તને ઇદ્રિના સુખમા લયલીનતા છે, તેમાં રતિ–પ્રીતિ છે. તને હવે માલુમ પડ્યું છે કે એ રસ તો અલ્પસ્થાયી અને પરિણામે દુ ખ કરનાર છે. હવે તને જે સુખમાં રત થવાનો કર્તા આશીર્વાદ આપે છે તે મુખ્ય વિષયાતીત છે, વિષયથી દૂર છે, અકલ્પનીય છે, અનનુભૂત છે અને મહી અભુત હોઈ અપૂર્વ છે તુ એ રસનો સ્વાદ કર અને એ વિષયાતીત સુપરસમાં તારી પ્રીતિ દિવસનુદિવસ કેમે કેમે વધતી જાઓ શમામૃત તે ભાવના છે એ શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ. ભાવના ભાવવી, ઊંડા ઊતરીને તન્મય થવું અને તન્મય થઈ તેને જીરવવાનો નિશ્ચય કરે એ શમામૃતને આસ્વાદ છે એ ચાખતા આતરચક્ષુઓ ઊઘડી જશે અને એક વખત આ તગત્મભાવનો સ્પર્શ પણ થયે તો ગાડુ રસ્તે જરૂર ચઢી જશે ચેતનની – તારી પિતાની, પ્રત્યેક આત્માની – એકતા તેટલા માટે વિચાર અને વિચારીને તેને જીરવવા પ્રયત્ન કર તેના છાટા મળે તો વધારે મેળવી અને તે રસમાં તરબોળ થઈ જઈ આ સત્ય—વિચારણાને વ્યવહારુ રીતે સફળ કર એવી રીતે એકત્વભાવની વિચારણા શ્રીમદ્વિનયવિજયજી ઉપાધ્યાયે પ્રખર શબ્દોમાં ગાઈ સંથારાપોરિસીમા દરરોજ રાત્રે સૂતા પહેલા આપણે વિચારીએ છીએ કે – एगोऽहं नत्थि से कोइ, नाहमन्नस्स कस्स इ । एच अटीणमनसो, अप्पाणमणुसासइ ॥ અને एगों मे सासओ अपा, नाणदसणसंजुओ। સિવારે તારા માવા, રાત્રે સગોર્જિar I વગેરે. એને અક્ષરાર્થ કરીએ તે-“હું એકલે છુ. મારુ કોઈ નથી. હું કઈ બીજાને નથી-આવી રીતે દીનતારહિત મનવાળો થઈને આત્માને અનુશાસન કરે (પછી વિચારે કે...) મારો આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન-દર્શનથી સ યુક્ત છે બાકીના સર્વ બાહ્ય ભાવો છે અને તે સગોથી ઊભા થયેલા છે.” પછી એ વિચારે કે- સંયોગમા જેનું મૂળ શોધી શકાય છે એવી અનેક દુખોની હારોની હાર આ પ્રાણીઓ પ્રાપ્ત કરી છે, તેથી એ સર્વ સ ગોને હું સિરાવી દઉ છું– તેને સર્વથા પરિહાર કરુ છું ? આ દરરોજ વિચારવાની વાત છે, રાત્રે સૂતી વખત ચિતવવાને અભેદ્ય ઉત્કટ શાતવાહિતાને અમૃતરસ છે. એમાં આત્મા પિતે પિતાને અનુશાસન કરે છે, પોતાની જાતને ઉપદેશ આપે છે, પોતાની સાથે વાત કરે છે પણ એ વાત કરતા દબાઈ જતો નથી, ગભરાઈ Page #258 -------------------------------------------------------------------------- ________________ 24 ૧૫૨ ગાંતસુધારસ જતા નથી, ગરીખ, ખાપડા, ખિચારો બની જતા નથી એ સ્પષ્ટ શબ્દોમા ત્રણ વાત કરે છે (૧) હુ એકલા છું, (૨) મારુ કાઈ નથી, ( ૩ ) હુ ખીજા કાઈ ના નથી - આ ત્રણ વાત થઈ. ઘણી ટૂંકી વાત છે, પણ એ વાત કરતા એને મનમા એછુ આવી જતું નથી, એ લેવાઈ જતા નથી, એ રડવા બેસતા નથી. મેાટા જ ગલમા સિહુ એકલેા ાય, પણુ એની ફાળ જખરી અને એની ત્રાડ પણ જખરી જ હોય છે. એને કદી એમ થતુ નથી કે અરેરે ! આવડા મોટા ભય કર જ ગલમા મારુ કાણુ ? આ સવાલ જ સિંહને ન હેાય. એમ આત્મા પોતાને અનુશાસન કરે ત્યારે એનામા–એના મનમા–જરા પણુ દીનતા આવતી નથી એ એના મનેારાજ્યમા હાલ્યા જ કરે છે આવુ અનુશાસન કરીને પછી વિચાર કરે છે કે - મારો આત્મા એક જ છે એનુ વ્યક્તિત્વ સ્વતંત્ર છે. એ જ્ઞાનદર્શનથી યુક્ત છે ખાકીના સર્વ ભાવે। સચૈાગથી થયેલા છે અને આ સયેાગા જ પ્રાણીને સસારમાં રખડાવે છૅ. પણુ તે તેના મૂળ ગુણુના નથી, પરંતુ આવી પડેલા છે, પરભાવમાં રમણતા કરીને એણે મેળવેલા છે અને એના સર્વથા ત્યાગ કરવા એ એનુ કર્તવ્ય છે, સ થારાપોરિસીમા સ્પષ્ટ કરેલી આ વાત એકત્વભાવનાની છે અને તેને જો અદીનપણે, પૂર્ણ ઉત્સાહથી, સાધ્યને લક્ષીને વિચારવામા આવે તે શમામૃતનુ પાન જરૂર થાય અને પરભાવરમણતાના ગ્રાસ છૂટી જાય આમાં કેાઈ જાતની દ્વીનતા ન હેાવી જોઈએ એ વાત ફરી ફ્રીને લક્ષમા લાવવા જેવી છે સયેાગને વશ પડી પોતાના ચેતનભાવ વીસરી જઈ પ્રાણી કેટલેા પરભવમા રમણુ કરી રહ્યો છે તે ઉપર વિશેષ વિવેચન કરવુ ખિનજરૂરી છે એ પર એક ઘણુ સુદર પદ્મ શ્રીમચ્ચિદાનદજીએ લખ્યુ છે તે અત્ર નાધી લઈ એ વિષય પર સહજ આલેાચના કરીએ તેઓશ્રી ગાય છે... (રાગજ ગલા કાફી ) જગમે ન તેરા કાઇ, નર દેખહુ નિહચે જોઈ, ટેક ચુત માત તાતા અરુ નારી, સહુ સ્વારથકે હિતકારી; બિનસ્વાર્થ શત્રુ મેાઈ, જગમે ન તેરા કાઈ. ૧ તું ફ઼િરતા મહા મદ–માતા, વિષયન સગ મૂર્ખ ગતા; નિજ અંગકી સુધ બુધ ખાઇ, જગમે ન તેરા કાઈ, ૨ ઘટ જ્ઞાનકલા નવ જાકુ, પુર્ નિજ માનત સુન તાકું; આખર પછતાવા હાઇ, જગમે ન તેણ કેાઈ. ૩ નવ અનુપમ નરભવ હારા, નિજ શુદ્ધ સ્વરૂપ નિહારે; અતર મમતા મલ ધાઈ, જગમેં ન તેરા કેાઈ, ૪ પ્રભુ ચિઢાન દકી વાણી, ધાસ્ તુ નિહુચે જગપ્રાણી; જિમ સફલ હાતભવ દાઈ, જગમેન તેરા કાઇ, પ્ 1 Page #259 -------------------------------------------------------------------------- ________________ એકત્વભાવના ૧૫૩ અર્થ સ્પષ્ટ છે એમાં કેદ્રસ્થભાવ જગમેં ન તેરા કેાઈ ' એ છે. અને આ અનુપમ નરભવ મળ્યો છે તેને તુ એવી રીતે આકાર આપ કે અંતે તારે પસ્તાવું ન પડે, અને તેટલા સારુ સગપણ-સબ ધતુ આતર રહસ્ય વિચાર અને પારકાંને પોતાના માનવાની તારી ટેવ છોડી દે આ સમજવાનો ભાવ છે જેના અતરમા જ્ઞાનકળા જાગી છે તે એવા ઊંધા રસ્તાઓ કરતા જ નથી અને એ સાચો માર્ગ નથી એમ ઘારવામાં વિલ બ કરીશ તો ઘણો મોડો મોડો પસ્તાવો થશે, પણ પછી આ તક ચાલી જશે. આવી રીતે પરભાવરમણતા દૂર કરી, આવો સુંદર અવસર મળ્યો છે તેનો લાભ લઈ લેવાની આવશ્યક્તા અત્ર બતાવી છે. એ કેમ મળે? એનો એક રાજમાર્ગ છે, આપણે તેને સાધવા પ્રયત્ન કરીએ તો તે મળે તેમ છે, એની ચાવી ઉપર બતાવવામાં આવી છે ત્યાથી શેધવાની છેઆ પ્રાણીને જે જે કાઈ ઉપાધિઓ લાગી છે તે સર્વ આગ તુક છે જે એ સર્વ સ જેગો ઉપર જય મેળવે અને આજુબાજુના વાતાવરણને ભૂલી જાય, તેને અધીન – તેમાં આસક્ત ન થાય તો એને રસ્ત થાય તેમ છે અનત ગુણવાળો આત્મા કેવો થઈ ગયો છે તે ચિદાન દઇએ બતાવ્યુ છે તું મદમાતે થઈને ફરે છે, ચાલતી વખત ધરણી પર પગ મૂકતા નથી અને વિષયને કીડા થઈને “મૂરખનું સાધન મેળવે છે છતા હજુ તારે એ જ વિષયો ચાટવા છે? એમાં જ રસ લેવો છે? અને આજુબાજુના જે સંગ તે એકઠા કર્યા છે તેના ઉપર વિજય મેળવવાની તારી તાકાત છે? તુ એને ભૂલી શકીશ? તુ એનાથી ઉપરવટ થઈ શકીશ? પ્રથમ બેના જવાબ નકારમા અને છેલ્લા ત્રણના હકારમાં હોય તે રસ્તે પ્રાપ્ય, સીધો–સુતર અને ભુલા ન ખવરાવે તેવો છે. - આ આખી ભાવનાનું રહસ્ય “અ દર” જેવામાં છે. એકત્વભાવના અદર જોવા માટે છે એકત્વભાવના એટલે Introspection – આત્મનિરીક્ષણ, તાત્વિક દષ્ટિએ આતર-વિચારણા અન્યત્વભાવના હવે પછી આવશે, તે બહારની વિચારણા છે તે Circumspection કહેવાય. એકત્વભાવના આતર ચક્ષુને માટે છે, અન્યત્વભાવના બાહ્ય ચક્ષુ માટે છે પ્રથમની Subjective છે, બીજી Objective છે આત્મનિરીક્ષણ કેમ થાય? તે સમજવાની બહુ જરૂર છે શાત સ્થાનમા, નીરવ વાતાવરણમા, શાત સમયે જરા સારા વખત લઈ ચેતનની સાથે વાત કર તુ કેણ? ક્યાથી આવ્યો? કેમની સાથે આવ્યું? તારુ કોણ? ક્યા જઈશ? આ સર્વ ધમાલ શેની માડી બેઠા છે? કોના સારુ આ સર્વ પ્રપ રાજાળમાં ફસાય છે? આ સર્વ ક્યા સુધી ચાલશે? અને એ સર્વને તુ ક્યા સુધી ચલાવ્યા કરીશ ? તારે તારા વાતાવરણમાં જ ભમવુ છે કે કઈ નવુ વાતાવરણ ઊભું કરી ચિર તન શાતિ મેળવવી છે? તને જરા થાક પણ લાગતો નથી? તુ કેટલે ઘસડાઈ ગયે તેને તે વિચાર કરી અને આ સગો તે જ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શાંતસુધાર ઊભા કર્યા છે તેને વિચાર કર. આવી આવી વિચારણા કરી સગાને બરાબર ઓળખી લઈ તેના પર વિજય મેળવવા પ્રયત્ન કરવાની આ ચાવી છે. આત્મ-નિરીક્ષણ કરો અને ચેતનને એના મૂળ સ્વરૂપમાં શેધી કાઢી એને બહલાવો અને આદર્શ તરીકે તમારા હૃદયમદિરમાં એવા વિશુદ્ધ આત્માને મૂળ સિંહાસને સ્થાપો અને પછી વિચારો કે તમે પણ એ જ છે, એવા જ છે, એવા ઘવાની તમારામાં શક્તિ છે માત્ર તમારે પરભાવના વિલાસ છેડી દેવાના છે. ! વિચાર કર. તે જુગારીને રમતા જોયા છે, ખેલતા જોયા છે. તે ત્યારે દાવ માડે છે ત્યારે તે ખૂબ ઉત્સાહમાં હોય છે. એને એમ જ હોય છે કે સર્વ રમત પોતે જિતશે. પછી એ ખૂબ જુસ્સાથી દાણા નાખે છે અને પિસા પહોંચે ત્યાં સુધી ખેલે જાય છે. પછી એ હારી જાય તે વખતે એનુ મહેતું જોયું હોય તે ખરેખર ખેદ થાય. એના હોશકેશ ઊડી જશે, એના બારે બૂડી જશે, એ અધમલ જેવો જણાશે. ઘોડાની શરતને દિવસે મહાલક્ષમીના સ્ટેશનેથી સાજના કઈ તમારા ડબામાં બેસે અને તે કેસમાં ગુમાવીને આવ્યો હોય (અને ઘણાખરા હારીને જ આવે છે) તે વખતે તેનું મુખ જોયુ હોય તે ખ્યાલ આવે આવી રીતે આવે હોઠે છેડ છાડીને હારેલ જુગારીની જેમ તારે જવું છે કે હસતે ચહેરે? “અબ હમ ચલતે હૈ ઓર સબકી પાસ ક્ષમા મ ગતે હૈ” એવા આનંદ વનિ સાથે ખમતખામણુ કરતા આનદથી જવું છે? ખૂબ મજાની વાત છે. મોટા મોટા રાજ્ય છેડીને જનાર હારેલ જુગારીની જેમ જ ગયા છે અને મોટા બજારેની ઉથલપાથલ કરનાર અને ખાલી હાથે જ ગયા છે. આતર દૃષ્ટિએ ઊંડા ઊતરીને ખૂબ વિચાર કરીને બોલજે. ન બેલ તો કાઈ નહિ, પણ વિચાર તો જરૂર કરજે. અંતે છાતી પર હાથ મૂકી, બે હાથ જોડી હૃદયમાં અષ્ટદળ કમળની સ્થાપના કરી બ્રહ્મરંધ્રમાંથી અને તે આકાશમાં ઉડ્ડયન થાય એવી તારી વિચારણા, વાચા અને ક્રિયા છે? જે હોય તો તને આનંદ છે અને નહિ તો આ ભવ માત્ર ફેરો થયો એમ ગણજે, અને હજુ પણ જે કાઈ સમય બાકી રહ્યો છે તેમાં સુધારવાને અવકાશ છે. આ રસ તો એ છે કે એક વાર એક ક્ષણ પણ ચખાઈ જાય તે જમાવટ કરી દે અને કાઈ નહિ તો વિકાસકમ (ઉત્ક્રાનિત) તે જરૂર સુધારી દે. બાકી તારી એકતાના સ બ ધમા તે વારવારે શું કહેવું? શુભચ દ્રાચાર્ય “જ્ઞાનાણું મા એકત્વભાવનાને ઉપસાર કરતા કહે છે કે – एक. स्वर्गी भवति विबुधः स्त्रीमुखाम्भोजभृङ्गः, पकः श्वभ्रं पिबति सलिल छिद्यमानः कृपाणैः । पकः क्रोधाद्यनलकलित कर्म यध्नाति विद्वान्, पक' सर्वावरणविगमे ज्ञानराज्य भुनक्ति ॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ એકવભાવનાં ૧૫૫ “આ આત્મા એકલા જ સ્વર્ગમાં જાય છે અને ત્યાં જઈ દેવાગનાના મુખકમળ ઉપર ભ્રમરરૂપ થઈ ભાગ ભોગવે છે. એ એકલા જ અધેાલેાક-નરકમાં જાય છે અને લેાહી પીએ છે અને તરવારાથી કપાય છે એ અદરથી ક્રોધથી સળગી ઊઠીને એકલા જ ક ખાધે છે. એ જ્ઞાની–પડિત થઈ યારે સર્વા આવરણના નાશ કરે ત્યારે એકલા જ જ્ઞાનસામ્રાજ્યના ઉપભાગ કરે છે” મતલબ કહેવાની એ છે કે સારા ફળ પણ તેને એકલાને જ ભાગવવાના છે અને મહાયાતના પણ તેણે એકલાએ જ સહેવાની છે. મુદ્દાની વાત એ છે કે એ સર્વ ખાખતમાં એકલે છે અને મેક્ષે પેણુ એ એકલા જ જાય છે. ત્યારે હવે તે શુ ધાયુ" છે? તે મિરાજષિ જેવા પ્રત્યેક્ષુદ્ધની વાત સાંભળી, વાચી તે જોયુ કે મેાટા અલેકઝાંડર જેવા શહેનશાહા પણ હાથ ઘસતા ચાલ્યા ગયા તે જોયુ કે મેટા શાહસાદાગરા રૂખજાર, ચાદીબજાર, શેર-બજાર મૂકી ચાલ્યા ગયા. અને તે જોયુ કે અનેક ખટપટ કરનાર પણુ અતે તદ્દન નાગા પાયા ! ત્યારે તારા વિચાર શેષ છે? કાઈ વિચાર કર. જો તારા વિચાર માટે ચિદ્યાન ધ્રુજી લખી ગયા છે કે - ભૂલ્યા ફિરે ફૂલ્યા માહ મદિરાકી છાક માંહિ ધાર્યા નહિ આતમ અધ્યાતમ વિચારક, ૫ હિત કહાયેા ગ્રંથ પઢી આયા નાહિ સાચા ભેદ પાસેા અરુ ધાયા ઢહકે વિકારક ; પ્રભુતાઈ ધારે નવ પ્રભુક્ જ્ઞાન તેા ઉચ્ચારે નવ મારે મન જાર, ખાટે ઉપદેશ ધ્રુવે અતિ અતિચાર સેવે તે તેા નવ પાવે ભવ ઉદધિકે પારકું સભારે મુખ તુ પડિંત કહેવાયા, તુ ગ્રથા પચો, પણ તુ સાચા ભેદ પામ્યા નથી અને ભણીગણીને અતે વિકારો તરફ દાડ્યો જાય છે. આ તે કાઈ રીત છે ? ભણુવાગવાનુ પ્રત્યેાજન શુ ? અતરમા ઊતર, આત્માના વિચાર કર અને તારી જાતને ઓળખ મન માર્યાં વગર અને અદરની હકીકત સમજ્યા વગર કાઈ છેડા આવે તેમ નથી ખૂખ આત્મ-વિચારણા કર, ખને તેટલા વિચાર કર અને જે પ્રશ્નોના નિકાલ ન થઈ શકતા હૈાય તે પર ખૂબ ચિંતવન કર, વાર વાર વિચાર કર તુ ખાસ ધ્યાનમા રાખજે કે તારે અતે એક દિવસ આ સ છેડીને ચાલ્યા જવાનુ છે તેની તને પ્રથમથી નેટિસ મળવાની નથી, તે વખતે તુ શુદ્ધિમા હાઈશ કે નહિ તે પશુ કહી શકાય નહિ, તે પછી આ સવ ઘડભાજ કરીને અતે શુ કરીશ ? અને કદાચ શુદ્ધિ હશે તે પણ તારે માથા પછાડવા પડશે, હાઇ’ એ વાતને તુ સિદ્ધ કરીશ ‘આખર પછતાવા એટલા માટે મળેલ સામગ્રીના લાભ લઈ આત્માને ઓળખી લે એનુ એકત્વ સમજી લે અને એને ખૂબ ખહલાવ, એ એટલે તુ અને પેાતાની જાતને તે કાઈ વારવાર ભલામણુ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શાંતસુધારસ કરવાની હોય? ગમે તેમ કરીને આ ભદધિનો તો પાર પામ જ ઘટે આવે ભરદરિયે ઝેલા ખાતા રહેવામાં મા શી આવે ? એક વાર પ્રયત્ન કરીને ચેતનરામને સાધી લે અને આગળ ધપે જા આ મનુષ્યદેહમાં પ્રયત્ન કરીશ તો તને દીવાદાંડી સાંપડશે, નહિ સાપડે તે તેને માર્ગ તો મળશે અને અત્યારે જેવું મોજુ આવે તેવું ઘસડાવાનુ અને તફડાવાનુ તે બધ થઈ જશે. એક વાર દીવાદાંડી દરથી દેખાય તો કાઠે હાથ જરૂર લાગશે તારી જાતને, તારા ગુણોને ઓળખી તુ ત્યા ત્યા કચરામાં હાથ નાખવાનું હવે મૂકી દે અને સાચા સેનાને પકાવ તુ ટંકશાળમાં જઈ સોનાને ધાવે છે તેવું કાચનમય આત્મતત્વ આ મનુષ્યભવમાં જ તને લભ્ય છે અને આ વખત ફરી ફરીને નહિ મળે. તુ વાર વાર યાદ રાખજે કે “se” “હું એકલે છુ ” અને તેની સાથે એ પણ યાદ કરી લેજે કે “નવ મે જે “મારુ કેઈ નથી.” આટલું સમજ્યો તો તારે બેડે પાર છે, પણ સમજ્યો ક્યારે કહેવાઈશ તે સાથે સમજી લેજે પુસ્તકમાં કે વ્યાખ્યાનપીઠ પર કે મીઠી વાતમાં એ વાત કરી પરવારવાનું નથી એ તો જીવન જીવવાનું છે, એ મિસાલે જીવનકમ ઘડવાનો છે અને ઉપર્યુક્ત દીવાદાંડીના દીવા દેખવા છે. એ દેખ્યા વગર તારા આરો નથી અને આ ન મળે તો દરિયાને ધકેલે ચઢવાનુ છે સમજુ પ્રાણી પિતાની જાતને બરાબર બરાબર ઓળખે અને ઓળખીને ચેતનરામને સારી રીતે વિક્સાવે વિકાસશીલ આત્મા એક વાર સાચે રસ્તે ચડ્યો એટલે એને દિશા સૂઝી જાય છે અને પછી ધીમે ધીમે એને કાઠે પણ દેખાતો જાય છે તે છેવટે યાદ રાખજે કે આ સર્વ રમતનો વરરાજા તુ છે અને તે તુ એકલો છે તારે તારા પિતાના વિકાસની સર્વ યેજના કરવાની છે અને અને તે સર્વના પરિણામ તારે એકલાએ જ ભોગવવાના છે. આ પ્રમાણે તારા ચેતનરામને અનુશાસન કર. उति एकत्वभावना Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમું અન્યભાવના उपजाति: Q परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेपा मृपेति मन्ये । निर्विश्य कर्माशुभिरस्य किं किं ज्ञानात्मनो नो समपादि कष्टम् ॥ क १ ॥ खिद्यसे ननु किमन्यकथार्तः चिन्तयस्यनुपमान्कथमात्मन्नात्मनो " स्वागता सर्वदैव ममतापरतन्त्रः । गुणमणीन कदापि शार्दूलविक्रीडितम् यस्मै त्वं यतसे विभेपि च यतो यत्रानिगं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं निलेट्यि लालप्यसे, तत्सर्वं परकीयमेव भगवन्नात्मन्न किञ्चित्तव दुष्टाः कटकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृती, तिर्यङ्नारकयोनिषु प्रतिहतच्छिन्नो विभिन्नो मुहुः । सर्वं तत्परकीयदुर्विलसितं विस्मृत्य तेष्वेव हा, रज्यन्मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे अनुष्टुप् ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना सर्वमन्यद्विनिश्चित्य यतस्व 여송 ॥ ख २ ॥ ॥ ग ३ ॥ ॥घ ४ ॥ ۳ 1154 11 Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાંતસુધારસ પાચ્યો, બહારના રોજવિત જનવાયકા, અનુભવનાં સૂક્ષ્મ સૂત્રો કહે પ્રાપ્ત કર્યું a ૨ થી વાર્તા, સબધી ચર્ચા હત= પરવશ મન તારા પોતાના કુળનળીન ગુણરૂપી મણિઓરો ૧ ૩. ચ7 નો ઉપયોગ સુંદર છે જ ત્ શોણિ જેને જેને માટે) રોક કરે છે. પ્રી પ્રેમવાળો થઈ જાય છે, રજન પામે છે રિન પાતળો, પ્રેમાધીન કિચ કચડી નાખીને અગ્રેસે ગમે તેવું એલફેલ બોલે છે ૧ ૪ ફુણ ભયકર દુ ખ૩૫ અને દુ ખફળ આપનારી દર્યના મહાપીડા, ભય કર યાતના 8 સુતી સમારમા પ્રતિદ્દત માર ખાધે વિમિનો ભેદાય તેવું તેમા-પરકીય વિલામોમા રથન આસક્તિ કરતા ૩વરન્ આચરતા ન ચિન, ત્રિરંગી વાવટો ચહિતા પિતાના હિતની પ્રાપ્તિને માટે ૧ ૧. પારકાને ઘરમાં દાખલ કર્યો હોય તે તે વિનાશને કરે છે–એવી જે લોકવાયકા છે તે મને લાગે છે કે બેટી નથી આ જ્ઞાનથી ભરેલા આત્મામા કર્મના પરમાણુઓએ દાખલ થઈને એને કયા કયા કષ્ટો નથી આપ્યા? ૨. હે ચેતન! મમતાને આધીન પડી જઈને બીજાઓની વાતો –બાબતની ઉપાધિ કરી તુ શા માટે નકામે ખેદ પામે છે અને તારા પોતાના અનુપમ ગુણરત્નોને કદી વિચાર પણ તુ કેમ કરતો નથી ? ૩. હે ચેતન? જેને માટે તુ હાલા હલાવી રહ્યો છે (પ્રયત્ન કરી રહ્યો છે), જેનાથી તુ ભય પામ્યા કરે છે અથવા જેની ખાતર તને ભય લાગે છે, જ્યાં તુ નિરતર આન દ પામે છે, જેની પછવાડે અથવા જેને માટે તુ શોક કરે છે, જે જે તુ હૃદયપૂર્વક ઈચ્છી રહ્યો છે, જેને પ્રાપ્ત કરીને તુ ખૂબ લહેરમાં આવી જાય છે અને તારા મહાનિર્મળ આત્મસ્વભાવને કચરી નાખી જે વસ્તુ ઉપર પ્રેમરાગથી રંગાઈ જઈ તુ ગાડાઘેલા ચેડા કાઢે છે, એ સર્વ પારકા છે–અનેરા છે અને તે ભાગ્યવાન આત્મા! એમાનુ એક પણ તારુ નથી–કાઈ પણ તારુ નથી–જરા પણ તારુ નથી ઘ ૪. ચેતનજી! આ સ સારમાં મહાદુ ખ ઉપજાવે તેવી કઈ પીડાઓ-વિડ બનાઓ તે સહન નથી કરી? તુ તિર્યંચ ગતિમાં અને નારકીની ગતિમા ગયો ત્યારે તે માર ખાધા છે, તુ છેદા છે, તુ ભેદા છે અને તે પણ (એક વાર નહિ પણ) વાર વાર, એ સર્વ પારકી વસ્તુઓનો જ દુર્વિલાસ છે એ સર્વ ભૂલી જઈને પાછો તે જ પરવસ્તુઓ ઉપર આસક્તિ રાખે છે અને તે જ કર્યા કરે છે! અહાહા ! મૂખ! (આવી મૂર્ખાઈ કરતા) તને કેઈ જાતની શરમ પણ નથી આવતી? ૬ ૫ જ્ઞાન-દર્શન–ચારિત્રના ત્રિર ગી ચિહ્નવાળી ચેતના વગરની સર્વ વસ્તુઓ પર છે–પારકી છે–અન્ય છે, એમ મનમાં નિરધાર કરીને પોતાના હિતની પ્રાપ્તિ માટે પ્રયાસ કર. Page #265 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक विनय ! निभालय निजभवनं ( २ ) तनुधनमुतसदनस्वजनादिषु किं निजमिह कुगतेरवनम् १ ॥ विनय० ॥ १ ॥ येन सहाश्रयसेऽतिविमोहादिदमहमित्यविभेदम् । || विनय० || ३ || ॥ विनय० ॥ ४ ॥ तदपि शरीरं नियतमधीरं त्यजति भवन्तं धृतखेदम् ॥ विनय० ॥ २ ॥ जन्मनि जन्मनि विविधपरिग्रहमुपचिनुषे च कुटुम्बम् । तेषु भवन्तं परमवगमने, नानुसरति कृशमपि सुम्बम् त्यज ममतापरितापनिदानं, परपरिचयपरिणामम् । भज निःसङ्गतया विशदीकृतमनु भवसुखरसमभिरामम् पथि पथि विविधपथैः पथिकैः सह कुरुते कः प्रतिबन्धम् ? निजनिजकर्मवगैः स्वजनैः सह किं कुरुषे ममतावन्धम् ? प्रणयविहीने दधदमिप्वङ्ग, सहते बहुसन्तापम् । त्वयि निःप्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् त्यज संयोगं नियतवियोगं, कुरु निर्मलमवधानम् । ॥ विनय० ॥ ५ ॥ ॥ विनय० || ६ || न हि विदधानः कथमपि तृप्यसि, मृगतृष्णाधनरसपानम् || विनय० ॥ ७ ॥ भज जिनपतिमसहायसहाय, शिवगतिसुगमोपायम् । पिव गगमनं परिहृतवमनं, शान्तसुधारसमनपायम् ॥ विनय० ॥ ८ ॥ રાગ : મારવાડી લેકે શત્રુજય પર ખેલે છે તે ભલી મેગ્નીઆ રે સારી સારઢી'ના લયમા મૃગ સાથે ગાવામા આવે તે મસ્ત રાગ ચાલે છે ‘વિનય નિભાલય નિજ ભવન 'એ પદ દરેક ગાથાને અતે એ વખત ખેલવાનુ છે ખાકી સુદર લય ગેાઠવી લેવા પ્રતમા શ્રીંગગ જણાવે છે. દેશી માટે તુજ ગુણ પાર હિ સુઅÀા' એમ જણાવ્યુ છે ६ Page #266 -------------------------------------------------------------------------- ________________ અષ્ટકનો અર્થ – અન્યત્વભાવના ૧ વિનય ! તારા પિતાના ઘરની સારી રીતે ભાળ કાઢ-શોધ કર (અને વિચાર કે) આ ભવમાં તારુ શરીર, તારુ ધન, તારા છોકરા, તારા ઘર અને તારા સ બ ધીઓ પિકી દુર્ગતિમા જતા તારુ કઈ એ રક્ષણ કર્યું ? કેણુ તને રક્ષણ આપે તેવું છે તે શોધી કાઢ ૨. આ (શરીર) તો હુ પિોતે જ છુ એટલો બધો જેની સાથે અભેદ–એકતા માનીને તું જેનો આશ્રય કરે છે તે શરીર તે ચોક્કસ ચ ચળ છે અને તને ખેદ ઉપજાવીને છોડી દે છે અથવા જ્યારે તારામાં શિથિલતા આવે છે ત્યારે તને તજી દે છે. ૩ તુ દરેક ભવમાં અનેક પ્રકારની ચીજો ધન આદિન સ ગ્રહ (પરિગ્રહ) કરે છે, વધારે છે અને કુટુંબ જમાવે છે, પણ જ્યારે તુ પરભવમાં ગમન કરે છે ત્યારે તેઓ માને એક તલને તેરમો ભાગ પણ તારી પછવાડે આવતો નથી. ૪ મમતા અને છેષમાં જેનું મૂળ છે એ પારકી વસ્તુ સાથેના પશ્ચિયના પરિણામને તુ તજી દે અને જાતે અસ ગ થઈને અત્યના નિર્મળ થયેલ મનોહર અનુભવસુખના રસને ભજ – સેવ. ૫ જુદા જુદા અનેક પશેમાં વચ્ચે વચ્ચે જે જે વટેમાર્ગુઓ મળે તે દરેકની સાથે પ્રતિબંધ (દોસ્તી–સબ ધ) કોણ કરે? દરેક સગાસબધી પોતપોતાના કર્મને વશ છે તે દરેકની સાથે તુ મમતાનુ બ ધન શા માટે કરે છે? ૬ જેનો આપણી તરફ પ્રેમ ન હોય તેને વળગતા જવામાં આવે તો તેવો પ્રેમ કરનાર અનેક સતાપ સહન કરે છે આ પુગળનો સમૂહ (જેના ઉપર તું પ્રેમ કરી રહ્યો છે તે) તારા તરફ બિલકુલ પ્રેમ–આકર્ષણ વગરનો છે અને તે તદ્દન નકામો મમતાની ગરમી ધારણ કરી રહ્યો છે ૭ જનો અને વિયાગ જરૂર થવાનો છે એવા સગર્સ બ ધને (પ્રથમથી જ) તજી દે અને તું મેલ વગરની એકાગ્રતા કર. મૃગતૃષ્ણના જળg –ઝાઝવાના નીરનુ તુ ગમે તેટલુ પાન કરીશ પણ તેનાથી તેને કોઈ પણ પ્રકારે તૃપ્તિ થવાની નથી, તું તેથી કદી ધરાવાનો નથી ૮ જેને કેઈનો આધાર કે ટેકે ન હોય તેને સહાય કરનાર જિનપતિ–તીર્થ કરદેવને તુ ભજ. મોક્ષગતિ પ્રાપ્ત કરવાને એ સહેલું ઈલાજ છે અને તુ શાંતસુધારસ (અમૃતપાન)ને પી, કારણ કે એ રસ વ્યાધિઓને શમાવનાર છે, વમન (વૈમિટ)ને દૂર કરનાર છે અને વિનાશ વગરનો છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ અભાવના ૧૬૧ નાટ:ર વિનય ચેતન નિમા સારી રીતે શોધ, જે, ભાળી લે મવન રક્ષણ ૨ માબને માને છે, આશ્રય કરે છે અનિમેન્ અભેદભાવે એક્તારૂપે નિયતિનું ચોક્કસ (અવ્યય) વીર ચચળ, અ૫કાળ રહેનાર ધુતઃ શોક કરાવીને, એ મન્ત નું વિશેષણ છે રૂ વનિ વનિ પ્રત્યેક જન્મમા-ભવમાં રવિનવે તું એકઠું કરે છે, વસાવે છે શમ્ નાનામાં નાને ભાગ મુખ્યમ્ રૂનું પૂમડુ ૪ નિદાનમ મૂળ હેતુ પરિણામન્ એનુ છેવટ નિકતા અસગપણાપૂર્વક અમિJI[ મનોહારી, હદયને વશ કરે તેવું ૧ ચ પ રસ્તે તે, માર્ગમાં પ્રતિવન અટકાયત, પ્રેમસબંધ, સહકારિત્વ મમતામ્ મારા તરીકેને સબ ૬ પ્રતીતિ Love-making મિHE ભેટવુ તે, વળગવુ તે, Embracing નિ પ્રત્યે પ્રેમ વગરનામા ૭ નિયત ચોકકસ, જરૂર અવધાનમ્ એકાગ્રતા, concentration કથાપિ કોઈપણ પ્રકારે ઘન ખૂબ, પ્રચુર વિદ્રાન કરતો ૮ અરવિહાય ગરીબ-નિરાધારનો બેલી ૧૬ વ્યાધિ વન વોમિટ, ઊલટી મનવમ્ અપાય-પીડા વિનાશથી રહિત ૨૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિચય એવભાવના ( ૧) આગલી ચાથી ભાવનામાં અંદર જોવાનું હતું, આત્મનિરીક્ષણ કરવાનું હતુ; આ ભાવનામાં બહાર જવાનું છે, અવલોકન કરવાનું છે એ સર્વને આધાર અને એનું લક્ષ્ય તો આ દર જ જવામાં છે, પણ જુદા જુદા દૃષ્ટિબિ દુ છે બનેનુ પરમ ધ્યેય આત્માની પ્રગતિ, તેને વિકાસ છે અને તે પ્રાપ્ત કરવા માટે એને બહારનો સબ ઘ તપાસવા યોગ્ય છે. અહી જરા પીઠિકા કરવાની આવશ્યકતા જણાય છે જ્યા સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મતત્ત્વને સાચે ખ્યાલ કદી તે નથી, કારણ કે આત્માનું સ્વરૂપ ન જાણનાર આત્મામાં અવસ્થિતિ કરી શકતો નથી ત્યા સુધી દેહ, દેહી–આત્મા અને પૂરને સમજવામાં ન આવે ત્યાં સુધી એને મૂઝવણનો પાર રહેતું નથી અને અવ્યવસ્થિત સ્થિતિમાં એને વિકાસ અટકી પડે છે આટલા માટે આત્મા કોણ અને પર શુ તેને નિરધાર કરવા માટે આત્માના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે તે ત્રણ પ્રકાર તે બહિરામા, અંતરા ત્મા અને પરમાત્મા આ ત્રણની ૨૫ષ્ટ વ્યાખ્યા “જ્ઞાનાર્ણવમાં શુભચદ્રાચાર્યે કરી છે (પ્રકરણ ૩૨) તે તપાસી જઈએ. શરીર વગેરેમાં ભ્રમ થવાને પરિણામે આત્મબુદ્ધિ થાય અને મહરાજાએ ઉત્પન્ન કરેલી પ્રમાદરૂપ નિદ્રાથી અદર ચેતના ઊધી જાય તે બહિરાત્મભાવ આ દશામાં શરીરને પિતાનું માનવામાં આવે છે અને “વગેરે શબ્દમાં સ્ત્રી, ઘર, છોકરા, માલ. મિક્ત સગા વગેરે જેને પિતાના માનવામાં આવે છે તેનો સમાવેશ થાય છે બહિરાત્માની આ દશા હોય છે ઉપર જે બાહ્યભાવ બતાવ્યા તેને કુદાવી જઈ માત્ર આત્મામાં જ આત્મત્વને નિશ્ચય કરવો તેને જ્ઞાની પુરુષે અંતરાત્મભાવ કહે છે અહી આત્મા સિવાય સર્વને અન્ય સમજવાની વાર્તા છે અને એમાં બાહ્યભાવને સર્વથા નિષેધ થાય છે. જે કર્મના લેપ વગરનો હોય, જેને શરીરને સબ ધ ન હોય, જે જાતે તદ્દન શુદ્ધ હોય, જે ગુણનિષ્પન્ન હોય, જે સર્વથા નિવૃત્ત હોય અને જે વિકલ્પરહિત હોય એવા શુદ્ધ આત્માને પરમાત્મા કહેવામાં આવે છે એ દશા પરમાત્મભાવ છે આ અન્યત્વભાવનામાં બહિરાત્મભાવ કે વર્તે છે?—તે બતાવવામાં આવશે અને તેનું અતિમ ધ્યેય અતરાત્મભાવમાં ઊતરી પરમાત્મભાવ પ્રકટ કરવાનું રહેશે આ આત્માના ત્રણ પ્રકાર ખૂબ ધ્યાન રાખીને સમજવા યોગ્ય છે. એ સમજતા જે મોટી ધમાલ આ પ્રાણી Page #269 -------------------------------------------------------------------------- ________________ અન્યત્યભાવની ૧૩ માંડી બેઠે છે તેનો તે ગ્રાહ જરૂર છૂટી જાય તેમ છે. આ ભવનાની વિચારણામાં પ્રથમ આપણે ગ્રથકર્તા સાથે આગળ વધીએ. બાહ્યભાવ-બહિરાત્માભાવ શું છે તેનું સ્વરૂપ આ ભાવનામાં વિચારવાનું છે. આ પ્રાણી બહિરાત્મભાવમાં એટલો બધે એકરસ જામી ગયો છે કે એમાં તેને કાઈ નવાઈ જેવું લાગતુ નથી અને એ ખેલો ખેલે જ જાય છે. એને તો કેક શોધ કરવી છે, આકાશના તારાઓના હિસાબ કરવા છે, ચંદ્ર અને મંગળના ગૃહે પહોચવું છે અને નાના જીવનમાં કેક કેક કરી નાખવુ છે એને એક ઘડી શાતિથી વિચાર કરવો નથી, આરામ લેવો નથી અને મળે તો માણવો નથી. સ્ત્રી, ધન અને બીજી અનેક દુન્યવી ખટપટમાથી એને નિરાતે બહિરાત્મા કેણુ અને અંતરાત્મા કોણ?–એને વિચાર કરવાનો સમય પણ મળતો નથી. એને નથી ખાવાનું ભાન, નથી બોલવાનું ભાન, નથી વિચાર કરવાની તાલીમ અને મોડી રાત્રે પણ એની ખટપટ એટલી ચાલતી હોય છે કે એ ઊઘે ત્યારે પણ અડધી કલાક તો એના ચાલતાં યંત્રોને ઠડા પાડવામાં જાય. આ જાતની ધમાલ માડી બેઠો હોય તેને બહિર અને અ ર આત્માની વાતો કેમ સૂઝે? ક્યારે સૂઝે? પણ આ બધી રમત મડાણી કેમ ? આત્મા એના અસલ સ્વરૂપે તો જ્ઞાનમય છે, જાતે જ ચિતન્ય છે અને અનત ગુણથી ભરેલો છે. એ અત્યારે ધન માટે રખડે, સ્ત્રીની પાસે કાલાવાલા કરે, ખાવા માટે ભીખ માગે, વ્યાધિઓ માટે ઉપચાર કરે, અનેક વખત નિસાસા મૂકે, વાર વાર પાછા પડે, એનું વ્યક્તિત્વ દબાઈકચરાઈ જાય અને એ જાણે ગાડાની હોસ્પિટલમાં પડી અસ્તવ્યસ્ત લવારે કરતો જણાય અને જ્યા ત્યા માથા માર્યા કરે–એવી એની બૂરી દિશા શા કારણે થઈ ? દુનિયાદારીમાં કહેવત છે કે “અજાણ્યા માણસને રોટલો આપીએ, પણ ઓટલો ન આપીએ” આ વાત યોગ્ય છે કે નહિ? તેના ગુણદોષની વિચારણા અત્ર કરવાની નથી, પણ એવી એક કિ વદન્તિ છે તે સુપ્રસિદ્ધ છે. ' માણસે નોકર રાખે છે તો ત્યા તે પણ જાણે છે કે ઘરના તે ઘરનાં અને પર તે પર. પારકી માને દીકરો રળી ન આપે અને એનો જમણે હાથ એના મો તરફ જ વળે. ટૂ કામા વાત એ છે કે પારકા – અજાણ્યાને ઘરમાં દાખલ કર્યો તો તે જરૂર નુકસાન કરે છે-વિનાશ કરે છે–સત્યાનાશ કાઢે છે. આટલા માટે માણસો નોકરને રાખવામા, રસેયા–ચાકરને રાખવામાં ખૂબ સ ભાળ રાખે છે. અને હરામી માણસે કેટલું નુકસાન કરે છે તે વાત નવી જાણવાની નથી ઓત્મામાં એવી રીતે “પર” (બહારના) કર્મીઓ ઘૂસી ગયા છે. સારામાં સારુ દૂધ હોય પણ તેમાં ખટાશ કે ફટકડી પડે તો તુરત ફાટી જાય છે તેમ આત્મા જેવી મહાસુ દર ચૈતન્યઘનમૂર્તિ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શાંતસુધારા અન ત જ્ઞાનપ્રકાશવાન હોવા છતા એનમાં કર્મપરમાણુઓ ઘસી ગયા છે અને એ પરમાણુ પર છે, બહારના છે, એને આત્મા બરાબર પરપણે ઓળખાતો નથી. એ કર્મ પરમાણુઓએ આત્મમાં પ્રવેશ કરી એની ખરાબી કરી છે, એની પાસે અનેક નાચો કરાવ્યા છે, એની પાસે નવા નવા નાટકો કરાવ્યા છે, અને જ્ઞાનગુણ ઢાંકી દીધો છે એને મહમદિરા પાઈને ઘેનમાં નાખી દીધો છે, એને સદ્દગુણના ધામને બદલે કપાયનું પૂતળું બનાવી દીધેલ છે, એને વ્યાધિને પિડ બનાવી દીધું છે અને એને એ ચારે ગતિમા રખડાવે છે, એને લૂલો, લગડો, આંધળે, ખેડ-ખાપણવાળો બનાવે છે, એની પાસે ભીષણ આકૃતિ ધરાવે છે, એને કૃતિક, સ્વરવાળો કરે છે. એને કાળો કે લાલ બનાવે છે, એને વામનજી –કૂબડો બનાવે છે. એને નાગે રખડાવે છે, એને ભૂખ્યો રખાવે છે, એને તરસ્યા રાખી મૂઝવી દે છે, એને પેટ ખાતર વેઠ કરાવે છે, એને ચોર, લબાડ, ઉઠાવગીર, વિશ્વાસઘાતી, ખૂની બનાવે છે, એને રાજા બનાવે છે, અમાત્ય બનાવે છે, પ્રમુખ બનાવે છે, એનાં ભાષણ પર તાળીઓ પડાવે છે અને એને હાસ્યસ્થાન પણ કરાવે છે, એને શોકથી પિાક મૂકો કરે છે, એને સ્ત્રીના શૃંગારમાં ભાનભૂલો બનાવે છે અને એને વિષયનો કીડે બનાવે છે. દુનિયામાં જે કાંઈ વિરૂપ, સારુ કે સાધારણ દેખાય છે તે સર્વ આ પારકા–અંદર ઘૂસી ગયેલા અથવા ઘૂસવા દીધેલા કર્મપરિણામ–મહારાજાને પ્રતાપ છે. જ્ઞાનવાન આત્માની આ બહારના ઘસી ગયેલા મહારાજાએ શી દશા કરી છે? કેદી જેવી કડી દશામાં એને મૂકી દીધો છે અજાણ્યાને પરિચય કરવાનું અને તેને અવકાશ આપવાનું આ પરિણામ છે આઠ કર્મો, તેની ઉત્તરપ્રકૃતિ ૧૫૮, તેને સ્વભાવ અને તેમની પુણ્ય તથા પાપ પ્રકૃતિનું સ્વરૂપ અહી વિચારવુ. એ કર્મોને ચમત્કાર સમજવો તેને આત્મા સાથે અત્યારે તે એ તાદાસ્યસબ ધ થઈ ગયો છે કે એ જ જાણે તેને સ્વભાવ હોય એવું લાગે છે આવા પ્રકારનું આવરણ કરનાર પણ એ જ કર્મમહારાજા છે. એનું સ્વરૂપ સમજી એને બરાબર ઓળખવા જેવા એ રાજા છે. એને સમજી બરાબર ઓળખવાથી સસારની સર્વ વિડ બનાઓનું મૂળ કારણ હાથમાં આવી જશે જ્ઞાનવાન આત્માની આ દશા હોય? પણ કર્મનુ જોર અત્યારે તે તેના પિતાના જોર કરતા વધી ગયુ છે ચારે બાજુએ જુઓ, બહાર જુઓ, ચરિત્રે વાચે, નોવેલ (કથાઓ) વાચે, નાટકે જુઓ, સિનેમા જુઓ – જ્યા જશે ત્યા કર્મ–મહારાજાની જમાવટ માથે જડેલી જણાશે અને એણે આત્માને એટલો બધો દબાવી દીધેલો જણાશે કે એ છે કે નહિ? અને હોય તે એની કોઈ શક્તિ હશે કે નહિ? તે બાબતમાં પણ શ કા પડી જાય એવુ ઉપલક નજરે . પ્રથમત જરૂર લાગશે. આ અન ત કાનના ધણી આત્માની એક કથા થઈ. ( ૨) ચેતન' કર્મરાજાના મુખ્ય સેનાપતિ મહારાજાએ મૂકેલી મમતાને પરાધીન થઈને તુ પારકી પંચાત કેટલી કરે છે તેનો વિચાર કર. તુ એમ સમજે છે કે આખા Page #271 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવનો ૧૬ ગામના કજીઆ તારે પતાવવાના છે અને તું ત્યાં દાખલ થઈ જાય છે. કોઈની વાતો, કોઈની ચિંતા, કોઈની નિંદા, કેઈ પર ગુસ્સે એ સર્વે અન્યને માટે જ જાણે તે જાળવી રાખ્યા છે. તને યુરોપમાં શુ થયુ તે વિચાર કરવા અને તેની વાતો કરવા સમય મળે છે, તારે રાજા કર્ણની વાતો કરવી છે, સગાઓના હે જાળવવા છે, કઈ દરનુ મરી જાય તો એક કલાક પછી લૌકિકે જઈ ખોટી રીતે ઓ ઓ કરવુ છે, તને લાગેવળગે નહિ તેવાની વાતમાં કલાકે કાઢવા છે, તારા ઘરનાની ચિતામાં અરધા થઈ જવું છે, તારે અન્ય કોઈની નોકરી ગઈ તેની વાતો કરવી છે, તારે અમલદારોના ગુણ–ષ પર વગર આધારે ગપ્પાં મારવા છે, તારે વિના કારણે આજે “ફીચર કેટલા આવ્યા તેની વાતો કરવી છે, તારે ફોજદારી કોર્ટમાં અતિ તુચ્છ મનુષ્યના કે ખાસ કરીને નટી જેવી સ્ત્રીઓના કેસો ચાલતા હોય તે સાભળવા કે વાંચવા છે અને આવી આવી તદ્દન નકામી અથવા તારી નજરે કોઈવાર કામની લાગતી વાત કરવી છે અને “ની સ્વ યૂ, જે સર સર રિજેવો વેશ કરે છે. મમતાની પરત ત્રતા, સાપેક્ષ દૃષ્ટિનો અભાવ, આદર્શની ગેરહાજરી, વ્યવસ્થિત સે કળનાની ખામી અને અતિ કેફ (મોહિની મસ્તી)ની અસર તળે તારા આવા હાલહવાલ થયા છે, તુ વિના કારણ પરની ચિતા કરે છે, પરની વાતો કરે છે, પર સ બ ધી ઘાટ ઘડે છે અને ઘાટ જામે નહિ ત્યારે વિમાસણ કરે છે નિદા, કુથલી, આત્મશ્લાઘા અને ભેજનાદિની કથામા તું કેટલો વખત કાઢે છે અને સ્ત્રી સબધી વાત નીકળી તો તો જોઈ લેજો ચમત્કાર અન તે જ્ઞાનના ધણીની આ દશા હોય ? અને તારા જેવા અનત ગુણના સાગરને આવી નિર્માલ્ય બાબતોમા હાથ ઘાલવો ઘટે ? તુ આખો દિવસ કેવી કેવી વાત, ચિ તાઓ અને ઉપાધિઓ કરે છે તેને વિચાર કર, તેની તુલના કર, તેને સરવાળો કરી અને તું કેણુ? અનુપમ ગુણોનો ધણી, જ્ઞાનદશર્મ–ચારિત્રમય, સચ્ચિદાનંદ સ્વરૂપ, શાશ્વત સુખને અધિકારી – તે આવી દશાએ ઊતરી ગયા ! તારામાં અનુપમ ગુણરત્નો છે તેની ચિંતા કર, તેને ઓળખ અને તેને પ્રકટ કરવાનો વિચાર કર, તે-મય થઈ જા. તારે આવી કુથળી અને પારકાની કથા કરવાની તે હોય? તારે તારુ પિતાનું કરવાનું ક્યા ઓછુ છે કે પારકી ચિતાથી હેરાન થાય છે–દૂબળે થાય છે? અસલ ચિતામણિ રત્ન કે જેથી ઈછે તેવા પદાર્થો મેળવી શકાતા, કામઘટ-ઘડે ઈચ્છિત વસ્તુ આપતો અને કલ્પવૃક્ષની નીચે ઊભા રહેતા ઉપરથી માગેલી વસ્તુઓ પડતી, એ સર્વને ટપી જાય તેવા ગુણરત્ન તારામાં ભરેલા છે, તુ તે–મય છે અને તે પ્રયત્નસાધ્ય છે ત્યારે આવાં ગુણરત્નોનો વિચાર કરતો નથી અને પારકી વાતો શા માટે કરે છે? જે મનુષ્યો તારા નથી, જે સબ ધીઓ તારી સાથે આવવાના નથી તેની ચિંતા કરવી છેડી દઈ, તારા પિતાને જ વિચાર કરી અને તારા ગુણોને ઓળખ પારકી વાતોમા. તારુ કાંઈ વળવાનું નથી અને કેઈ અહી બેસી રહેવાના નથી થોડો વખત તાળીઓ, પડી તે પણ શુ અને ન પડી તો પણ શું ? અને તાળી પાડનારા પણ જવાના છે Page #272 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ અને તુ પણ જવાનો છે ત્યારે એવી નકામી લપ્પન છપ્પન મૂકી દે અને તારા ગુણરત્નોની ચિંતા કર. તારે જે જોઈએ છે તે તારી પાસે છે, તારામાં છે, તેને શોધી કાઢી પ્રકટ કરવુ એટલુ જ બાકી છે. ખેદની વાત છે કે ઘરની વસ્તુની કિમત ન કરતાં તું પર વાતોમાં દેડક્યો જ જાય છે અને અંદર જતો નથી, પિતાના ગુણોને પિછાનતો નથી અને પિછાનાઈ જાય છે તેનું બરાબર મૂલ્ય કરતો નથી નકામે ખેદ મમતાવશ થઈને જે કરે છે તે છેડી દે અને અનુપમ આત્મગુણોની ચિંતા કર.. અન્યની ચિંતા ન કર તેને વાધો નથી, પણ માત્ર દિશા ફેરવવાનો ઉપદેશ છે. અત્યારે તુ પરની–બહારની બહારનાંની ચિતા પિતાનું માનીને કરે છે તેને બદલે સ્વનીઅંદરની–અ દરના ગુણેની ચિતા કર પ્રશ્ન એ છે કે એની ચિતા તુ કદાપિ કેમ કરતો નથી? તુ અત્યારે શું કરી રહ્યો છે તે હવે જે. આ તે એક ચિતવનની વાત થઈ, પણ તારા સર્વ પ્રયત્નો-કાર્યો કઈ દિશાએ વહે છે, તે શેમાં જોડાઈ ગયા છે અને કેવો ફસાઈ પડ્યો છે તે બરાબર સમજ. જે જરા આગળ વધ (૩) તે અત્યારે જે મેટી ધમાલ આદરી છે તે કોના માટે છે? તારે પિતાને તે સાડાત્રણ હાથ જમીન સૂવા જોઈએ અને ખાવા માટે છેડે ખોરાક જોઈએ. પાણીની તે કુદરતે વિપુલતા પૂરી પાડેલ છે. ત્યારે આ સર્વ પચાત શેની? તે મેટા કારખાના, કારસ્થાનો કે વેપારે માડયા છે તે કોને માટે ? એનાથી ભડા કે તિજોરીઓ ભરીશ તે કેના? તું ચોરથી, પશુથી, દુશમનથી ડર્યા કરે છે તે શેની ખાતર? જીવવા માટે કે તારા પિતાની ચિતા માટે? અગર છોકરા-છોકરી માટે? તારે આનદ શેમાં છે ? ઘરના મળે ત્યારે આન દ, ખાવાપીવામાં આન દ, પિસા રળ ત્યારે આનદ? પણ એ કઈ વસ્તુઓમાં જે સર્વ પારકુ, પારકામાં અને પરથી. તુ શેક કરે છે–રડવા બેસે છે તે કેને ? કઈ સગા કે મિત્રને ? તે પણ પારકા જ છે. તારી ઇચ્છા શુ મેળવવાની રહે છે? જે હશે તે સર્વ તારાથી પર, પરને માટે, અપર દ્વારા પ્રાપ્ય, વળી કઈ વસ્તુ તને મળી જાય ત્યારે તુ રાજી રાજી થઈ જાય છે તે શું છે? તને નોકરી મળે, ધન મળે, પ્રમાણપત્ર મળે, પ્રશસા મળે એટલે તુ કૂદવા માંડે છે, પણ એ સર્વ પર છે, તારાથી અલગ છે, અનેખા છે, બાહ્ય છે. તારે પોતાને નિર્મળ સ્વભાવ છે તેના ઉપર પગ મૂકીને તુ અનેક વસ્તુઓ ઉપર. રાગ ધારણ કરે છે સારુ ફરનિચર, સારો ડ્રોઈગરૂમ, સારા વસ્ત્ર, સારા અલ કાર, સારું ઘડિયાળ આ સર્વ પર છે, તારાથી અપર છે-અવર છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના ૧૬૭ ભાઈ ! આ સર્વમાં તારું કાંઈ નથી. તું જેટલા હવાતી મારે છે, તોફાન કરે છે, દરિયા ડેળે છે અને તારી નાની દુનિયાને માથે લે છે તે સર્વ પારકું છે, પારકા માટે છે, પડી રહેવાનું છે, થોડા વખત માટેનું છે અને મેળવતાં, જાળવતા તેમજ સ યોગનો વિયોગ થતાં અનેક ઉપાધિ કરાવે એ ઉપરાત તારી સાથે અતિ અલ્પ–સ બ ધવાળું છે અને કમપરમાણુજન્ય તેમ જ જાતે પૌગલિક હોઈ તારા કામનું નથી. જે આત્મિક છે તે પૌગલિક ન હોય અને જે પૌગલિક હોય તે પર છે, તારાથી અવર છે અને તારી સાથે કદી મેળ ન ખાય તેવું છે. તારા જેવો પરવસ્તુ–પરભાવ–પારકાની ચીજોમાં–પરવસ્તુમાં રખડે એ તે સારી વાત કહેવાય? અને જે પરમાણુની એ ચીજો બનેલી છે તે તારાં નથી, જેની ખાતર તુ ધમપછાડા કરે છે તે તારા નથી અને જ્યા તારુ પગલિક મને અત્યારે મેહ પામે છે તે પણ તારુ નથી. આવી રીતે તુ પરવસ્તુ–પરકીય ભાવમાં ફસાઈ ગયો છે. અને તે ઉપર યુ છે કે જ્યા પારકે પેઠે ત્યાં સત્યાનાશની પાટી બેઠી, મહા આપત્તિના ગણેશ મંડાયા, ઊતરતા દિવસની ધાત શરૂ થઈ (.) વળી આ સંસારમાં તે કઈ પીડાઓ સહન નથી કરી? તું કપાય છે, દળાય છે, વેરાયો છે, ચિરાયે છે–તારે માથે થવામાં બાકી રહી નથી. નારકીના જીનાં દુ ખનુ વર્ણન વાચતા તો કાળા તૂટી જાય તેવું છે ત્યાંની ઠંડી અને ગરમી એવી હોય છે કે અહી નો સહરાના રણને તાપ કે હિમાલયની ઠડી કાઈ ગણતરીમાં નહિ મનુષ્યપણામાં વ્યાધિઓ પાર વગરના છે અને તિર્ય ને ખમવો પડતો મૂગો માર તો અકથ્ય છે. આવી રીતે તુ અનેક વાર દાય, ભેદાય અને હણાય તેનું કારણ એક જ પારકામા વિલાસ, પરમ આનદ બહુ નવાઈની વાત તે એ છે કે આટલું તત્ત્વજ્ઞાન તારા જાણવામાં આવ્યા છતાં હજુ પણ તને એમા જ આનદ આવે છે. સુંદર વિચારમાં મગ્ન હોય ત્યાં દોરે કેઈને પડવાને અવાજ સાંભળી ચમકી જાય છે પણ એ તે છોકરુ નહી, કેઈ ભિખારી માગવા આવ્યો હતો તેનો પગ લપસ્યો જાણી હાશ કરી બેસે છે! મારાં–તારાંને કેવો ભાવ ! તને આનંદ ખાવા-પીવામાં આવે, તને મજા નાટક-સિનેમા જોવામાં આવે, તેને લહેર નાચપાટીના જલસામાં આવે, તને વૈભવ સ્ત્રીઓની આખોમાં દેખાય, તને મજા વેપારની વાતોમાં આવે, તને એકાગ્રતા કૌભાંડ રચવામા, કારસ્થાને કરવામાં, અન્યને છેતરવામાં થાય ત્યારે તને તે શું કહેવું? જે કારણે તું કદર્થના સહેતે આવ્યું છે તે જાણ્યા છતા પાછે તેમાં જ રસ પામે છે ત્યારે તે ધાર્યું છે શુ ? તને જરા લાજ પણ આવતી નથી ? તુ પીડા થાચ ત્યારે પોક મૂકીને રડવા બેસે છે અને વળી પાછે તેના તરફ જ દોડતું જાય છે ત્યારે આને તારી અક્ત કહેવાય કે તારી હુ શિયારી ગણાય કે મૂર્ખાઈ ગણાય ? Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શાંતસુધારસ તને જે ભય કર યાતનાઓ સહન કરવી ગમતી હોય તો ખુશીથી પરભાવમાં રમણ કર, પણ લેખક-મહાશય તારુ મન જાણે છે. તેઓને ખબર છે કે તને કષ્ટ કે કદર્શના જરા પણ ગમતા નથી ત્યારે જે કારણે એ પીડા થાય છે તે જાયા છતા તે જ કારણે ફરી ફરીને સેવી રહ્યો છે ત્યારે તારી ઈચ્છા અને તારા કાર્યને કેટલો વિરોધ છે તેનો તુ વિચાર કર, આ પરભાવની બાળરમત ક્યા સુધી રમ્યા કરીશ? અને છતા તેના પરિણામ દર કરવાની તીવ્ર ઇચ્છા છેડી શક્તો નથી તુ યાદ રાખજે કે તારે દરેક નાના-મોટા કાર્યના હિસાબ આપવાના છે હજુ પણ વિચાર અને તારી પરભાવરમણતાથી શરમા તારા જેવા મુમુક્ષુને આ પરભાવરમણતા ન શોભે. જે, હજુ આટલુ નાચે છે ત્યા તારુ મન કયા દેડી જાય છે તે તપાસી જેજે અને જરા ઊંડા ઊતરજે આવુ શરમભરેલું–પિતાની જાતને હલકા પાડે તેવું વર્તન કેટલો વખત ચલાવી લઈશ ? અજ્ઞાન અને મોહદશાને પરિણામે તારી શરમ ઊડી ગઈ છે, પણ એ સર્વ પરભાવમા વિલાસ છે અને તારા જેવા મહત્ત્વાકાંક્ષોને શરમાવનાર છે ( પ.) પારકાને ઘરમા પેસાડ્યો તે વિનાશ કરે છે, આ પ્રાણી પારકી ચિતા કરે છે, એના સર્વ પ્રયાસ ઈચ્છા અને આદર્શો પશ્મીય છે અને એને જે અનેક પીડા-ઉપાધિ થાય છે તેનુ મૂળ પરકીય વિલાસ છે. આ ચાર મુદ્દા સ્પષ્ટ થયા, હવે બહુ મુદ્દાની વાત છેવટે કહી દે છે. પરભાવમાં રમણ. પરમા વિલાસ પરનો ઉપભોગ અને પરમાં વૃદ્ધિ એ તો ખૂબ થઈ. પણ તુ કેણ ? તારુ શુ ? એ વાત સમજી લે એટલે એ જ્યા ન હોય તે સર્વ પારકું છે એટલું પૃથક્કરણ થઈ જાય આખા શાસ્ત્રને સાર કાઢીને બધી વાતનું રહસ્ય બહુ ટૂંકામાં કહી દે છે કે – જ્ઞાન ૧, દર્શન ૨ અને ચારિત્ર ૩ એ ત્રિર ગી ચિહ્નવાળી ચેતન વગરની સર્વ વસ્તુઓ પર છે–અન્ય છે.” જ્યાં આ ત્રિર ગી વાવટ ન હોય ત્યા ચેતનજી તું નથી એ ત્રણ સિવાયની સર્વ ચીજો અન્ય છે આ વાત તુ સમજી લે જ્ઞાનમાં પણ જેને હરિભદ્રસૂરિ વિષયપ્રતિભાસજ્ઞાન અથવા આત્મપરિતિમત્ જ્ઞાન કહે છે તે નહિ પણ જેને તેઓશ્રી તત્ત્વસંવેદન– જ્ઞાન કહે છે એ એનું પ્રથમ ચિહ્ન છે. જેને શ્રી સિદ્ધર્ષિગણિએ વિમળલોક અંજન કર્યુ છે. ૧ હારિભદી અટકમાં આઠમુ અષ્ટક જ્ઞાનાષ્ટક છે તેમાં એ ત્રણે પ્રકારના જ્ઞાનની સમજણ આપી છે આત્મપરિગતિમાન જ્ઞાન સમકિતદષ્ટિને હોય છે, પણ તેમાં હેયોપાદેય પ્રત્યે પ્રવૃત્તિ-નિવૃત્તિ ન હોવાથી તેને પણ સ્વીકાર યોગ્ય ગણ્યું નથી તત્ત્વમવેદન-શાનમાં હેયોપાદેયની સમજણ સાથે પ્રવૃત્તિ-નિવૃત્તિ ૫ ચારિત્ર હોય છે તેથી તે જ્ઞાન જ અનતર કે પર પરયા મોક્ષને આપનાર છે તત્ત્વપરિણતિમત જ્ઞાન પર પરાથી મોક્ષદાતા થાય તેમ છે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ દનમાં શુદ્ધ માના સાચા ખ્યાલ અને તે ધેારણે જે માર્ગ ન પહાચે તેને છેડી દેવાના દેઢ સ કલ્પ. 4 ચારિત્રમાં વિશિષ્ટ વર્તન, સદ્ગુણાનુ ગમે તે ભેગે આસેવન અને ભવચેષ્ટાના ત્યાગ. દનને શ્રી સિદ્ધષિએ તત્ત્વપ્રીતિકર જળ નામ આપ્યુ છે અને ચારિત્રને મહાકલ્યાણ (ક્ષીર) ભેાજન'નુ નામ આપ્યુ છે આ ત્રણ ચીજ જ્યાં હોય ત્યા ચેતન! તુ છે, એ ત્રણ–મય તુ જ છે. એ સિવાય સર્વ અન્ય છે, પર છે, તારાથી જુદુ છે, પારકુ છે, દૂરનુ છે પારકાએ તારા ઘરમા પેસીને તારા કેવા હાલહવાલ કર્યા છે તે તે જોયુ પારકાને સમજુ માણસ ઘરવાસ કરાવે નહિ. તેમાં પણ જે ચાર હાય, ભરાડી હાય, ઘર ફાડનાર હાય, દગાખાજ હાય, ઘરધણીને ઊંઘતા વેચનાર હાય તેને તેા કદી વિશ્વાસ થાય જ નહિ અને તુ જાણે છે કે પારકી આશ સદા નિરાશ.' ઘરના મૂલ્યવાન રત્ના છાડી પારકા રોટલાને ખચકા ભરવા જવુ એ તે વાનવૃત્તિ કહેવાય મહામૂલ્યવાન રાના માલિકને એ શેાલે નહિ, છાજે નહિ, ઘટે નહિ અન્યવભાવના ત્યારે તારુ શુ છે અને પારકુ શુ છે તે તારા સમજવામા આવ્યુ. તુ ખાલી ભરમાઈ જઇ કેફ્ કરી મૂઝાઈ ગયા છે, છતા મહાતિમિરમાં પણ તારી આખે સાચી વાત દેખાણી છે, સાચી વાત સમજાણી છે, તારાં પેાતાનાંની તને પિછાન થઈ છે અને પર તે પર છે તે સમજાણુ છે. હવે તારુ હિત થાય તેને માટે પ્રયત્ન કર જે રસ્તે તને પ્રગતિ લાગે તે માર્ગ પકડી લે અને તારા પેાતાના હાય તેને તારા કરી લે અને તારી આસપાસ અત્યારે જે કરે જામ્યા છે તેને ખરાખર દૂર કરી નાખ અને તારી પેાતાની ઇસિદ્ધિ જ્યા તને જણાય ત્યા તુ પ્રયત્ન કર પસ દગીને તને અવકાશ છે અને તે માટેનું સાહિત્ય તને સાપડયુ છે. ઊઠે, જાગ્રત થા અને સાચે માગે લાગી જા n Page #276 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના : ગેયાષ્ટપરિચય ૧. ઉપઘાત કરી દીધું. વિગતવાર મુદ્દાઓ રજૂ કર્યા. હવે ચેતનજી! તું તારું ઘર તપાસ. તારી પાસે માલપૂછ કેટલી છે તેના સરવૈયા કાઢ. તું બરાબર સાચા સરવાળા કરજે અને બાદબાકી મૂકવામાં પણ જરા યે પાછો પડીશ નહિ કે સંકોચ કરીશ નહિ ઘણું પારકી પંચાત કરનારા માટે કહેવાય છે કે “પ ચાતીઆનાં છોકરા ભૂખે મરે.” તું એવો ડાહ્યો, દોઢ ડાહ્યો થઈશ નહિ સમજુ માણસ પોતાનું ઘર સભાળી બેસે છે અને એ આખી દુનિયા દીવાની થાય તો સર્વની સાથે સામાનની ફેકાફેક કરે છે પણ એની કે કાફે કમાં દક્ષતા હોય છે. બીજા ઘરમાથી માલ બહાર કે કે ત્યારે એ બહારનો સામાન ઘરમાં કે કે છે તારામાં આવું ડહાપણ આવશે ત્યારે તુ તારુ ઘર સાજુ કરી શકીશ, તેથી તારુ ઘર શોધ, એની સભાળ લે એના ખૂણા-ખાચરાઓમાથી પણ કચરો કાઢી નાખ અને તારા પિતાના સામાનની યાદી કર ઘરનો વીમો ઉતરાવવો હોય ત્યારે જેટલી વિગત તૈયાર કરે છે તેટલી બારીકીથી તારુ ઘર જોઈ જજે જે ! પ્રથમ તો તપાસ કર કે તારું શરીર, તારા પૈસા, તારા છોકરા, તારા ઘર, તારાં સગા, તારી સ્ત્રી, તારા મિત્રો અને તારા સ બ ધીઓ કે જેની ખાતર તુ અનેક ઉન્માદ કરી રહ્યો છે તેમાથી કેણ તારુ છે? એની કસેટી એક બતાવીએ જ્યારે તું અહી થી ઉચાળા ભરીને મોટા ગામતરે જઈશ, જ્યારે તુ મહાપ થે પડી જઈશ, જ્યારે તુ મહાનિદ્રામાં પડીશ, ત્યારે તુ મહાયાત્રાએ નીકળીશ ત્યારે તને કુગતિમાં પડતાં એમાના કેણું રક્ષણ આપશે? તે વખતે તારા જમે બાજુએ કરેલા સરવાળાની રકમો કે તારી તિજોરીમાં પડેલા ઘરેણાંઓ કે તારા સ્ત્રી, પુત્ર, પરિવારમાંથી કોઈ આડે હાથ આપશે ? અરે ! પરભવની વાત જરા થોડો વખત બાજુએ મૂકીએ તો અહી પણ એ નેહ સ્વાર્થ સુધીનો જ છે એ વાતમાં શ કા રહે તેમ નથી. ઘરડા માબાપ તરફ પુત્ર કે પુત્રવધૂઓ કઈ નજરે જુએ છે તે ઉપર ઉલ્લેખ કરવાની જરૂર ન હોય સાત-સાત દીકરે ડોસાએને અકળાઈ જવુ પડે છે અને એને જમવાના “વારા કરવા પડે છે એ અજાણી વાત નથી. આ કદાચ આકરી વાત હોય તો નોધાયેલા દાખલાઓને પણ પાર નથી, પર તુ એક વાત તો સિદ્ધ છે કે એમાના કેઈ પણ પરભવમા સાથે આવનાર નથી અને દુર્ગતિમા પડતા રક્ષણ કરનાર નથી ! તેઓ ખાતર તે ઉજાગરા ક્ય, ચિતાઓ કરી, આત્મત્યાગ કર્યો, ભેગો આપ્યા અને તેની ખાતર રજો, એને ભાગ વહેચવા સર્વ આવશે, પણ અતે તારી મહાયાત્રા નીકળશે ત્યારે તારી સાથે કઈ આવનાર છે? તારી કરણ કેવી છે તે તો તું જાણે છે અને તેને પરિણામે તારી ગતિ કેવી થવી જોઈએ તે તુ કલ્પી શકે તેવી બાબત છે તે ત્યા તને કેઈ બચાવી શકશે? કઈ તને રક્ષણ આપશે? આ રીતે તારુ ઘર તપાસ અને તારી Page #277 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના ૧૭૨ ચીજોનો હિસાબ મુદ્દામ આકડાસર મૂક. સ્ત્રી, પુત્ર, ભાઈ, દીકરા વગેરેનો સ્નેહ કેવો છે તે સબ પે ધાયલા દાખલાઓ અતિમ અવલોકનમાં નોધવામાં આવશે ત્યારે તને વિચાર થઈ પડશે કે પરભવમાં તો કોઈ રક્ષણ આપે તેમ નથી, પરંતુ આ ભવમાં પણ તે માની લીધેલા નેહીમા માત્ર વાર્થ સિવાય બીજુ કાઈ નથી તે વાત પણ હવે પછી થશે. અત્યારે લાંબી નજરે જોતા તારાં કર્મ તારે જ ભોગવવાના છે અને કોઈ તારી વતી આડું સૂનાર નથી તે તું યાદ રાખજે. - ર, તુ કોણ? તુ દેવચંદ ! તારા હાથ, પગ, મહીં એમાનુ કેાઈ દેવચ દ છે? ત્યારે તુ કેણ ? જે શરીર અત્યારે હાલચાલે છે, ખાય-પીએ છે તે થોડા વખત માટે છે અને તે તું નથી જે અમુક પરમાણુઓના સ ચયને દેવચંદ' નામ અપાયું હોય તે જે દિવસે એ ઠંડુ પડી જશે તે દિવસે એને જેમ બને તેમ જલદી ઠેકાણે પાડવાની–એને બાળી મૂકવાની કે ભૂદાહ કરવાની ત્વરા થશે એ તું છે ? અત્યારે તું એને પંપાળે છે, ચાળે છે, ચાંપે છે, મર્દન કરે છે, સાબુથી હુવરાવે છે, મૂલ્યવાન મસાલા અને વસાણું ખવરાવી પુષ્ટ કરે છે તે તારુ નથી, તારી સાથે આવવાનું નથી, તારા નિર તર વિશ્વાસમાં રહેવાનું પણ નથી ત્યારે તું એ શરીરને તારુ પિતાનું માનીને આ સર્વ શું કરી રહ્યો છે ? એને જરા તાવ આવે તો ડેકટરને ટેલિફોન ઉપર ટેલિફોન કરી મૂકે છે અને જરા શરદી થાય તો ગળે રૂમાલ લપેટે છે અને જરા હાથ-પગ દુ છે ત્યાં-પછાડા મારવા મંડી જાય છે! આ સર્વ હકીકત ઉચિત થાય છે કે કેમ ? તે તું વિચાર સર્વથી વધારે નજીક તારુ શરીર છે. એને તે તુ જરૂર તારુ પિતાનું માને છે. પણ એને પિતાનું માનવાની ભૂલ કરીને તું નકામે હેરાન થાય છે. જે ! જ્યારે તારામા માદગી આવશે, તારા સાધાએ તૂટવા માંડશે ત્યારે એ તને છેડી જશે આવા શરીરનો વિશ્વાસ કેટલો કરવાનું હોય? એને પોતાનું માનવાની ભૂલ તે ભારે જબરી ખલના ગણાય તારી આખી માન્યતા કેટલી બેટી છે તે તને આ ઉપરથી જણાશે તારુ શરીર જ તારુ નથી, પછી આગળ તે કેટલી વાત કરવાની હોય? પહેલે કોળીએ જ માખી આવે છે ત્યા વાત જ્યા સુધી જશે તે તુ સમજી જા. - આનુ નામ પરભાવરમણતા, પરને પિતાના માનવાની ભૂલ અને અને પરિણામે ઊભુ કરેલ કલ્પનાજાળનુ તેફાન. અન્યત્વભાવના ક્યાથી શરૂ થાય છે તે અત્રે બરાબર વિચારવું ૩. હવે જરા આગળ ચાલો ઘર વસાવ્યા, સુદર ફરનિચર લીધુ, ઠામ-વાસણ વસાવ્યા, બસે-પાંચસો માણસને જમાડવા જેટલા તપેલાએ લીધા, કેચપોલિસ કરાવ્યા, પલ ગો મડાવ્યા, મચ્છરદાનીઓ ચઢાવી, ઈલેકટ્રીક ફીટીઝ કરાવ્યાં, બાથરૂમમાં ટાઈલ્સ જડાવ્યા, કઈક કઈક સગવડે કરી કપડા કરાવ્યા, કપાટ ભર્યા, નાની નાની સગવડ ગોઠવી, શેડો વખત ઝુકવા માટે ઝરૂખા કર્યા, નાની-મેટી લાઈબ્રેરી કરી, બેસવા માટે સગવડે કરી, ખાવાપીવા માટે સામાન વસાવ્યો, સ્ટોરરૂમ અલગ કર્યો, દાણું ભરવાના ઠામ વસાવ્યા. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૭થી શાંતસુધારસ ઉપરાત વ્યાપાર, પૈસા, વ્યાપારની ચીજો, નાણાની કોથળીઓ, તિજોરી વગેરે અનેક ચીજો વસાવી, પણ એ સર્વ મૂકીને અને ચાલ્યા જવું પડશે. જે જહાંની તે તહાં રહી રે, કેઈ ન આવી સાથે તે જે ક્યાં હતુ તે ત્યાં રહી ગયુ આ સર્વ પરભાવની રમણતા, પરને પોતાના માનવાની ભૂલોનાં પ્રાયશ્ચિત્ત, અવિશ્વાસ્ય ઉપર વિશ્વાસ કરવાના દારૂણ પરિણામ કેઈના દીકરા થયા, કેઈના ભાઈ થયા, કેઈના પિતા કહેવાયા, કોઈના ભત્રીજા થયા, કોઈના ભાયાત થયા, કોઈના જ્ઞાતિજન થયા અને અંતે એ આખા કુટુબને છેડી છેડે છેડી રે ચાલ્યા એકલા, હાર્યો જેમ જુગારી રે એવી વાત થશે. જે પિતાનાં નથી, જેમાં સ્વ જેવું કાઈ નથી, તેને પોતાના માન્યા, તેને ઘરના ગણ્યા એનાં એ સર્વ વિપાક છે. એને સાર એ છે કે એવી રીતે એકઠો કરેલો પરિગ્રહ કે કુટુંબ કોઈ પછવાડે આવતાં નથી એ તે જ્યાં હોય ત્યા પડ્યા જ રહે છે. કેઈ પણ પ્રકારનું અનુસરણ એનું થતું નથી એ આપણે અહી પણ જોઈએ છીએ. જેઓ મેટી મિલ્કત મૂકી જાય છે તેને પણ ચાર કે એક જ નાળીએર બ ધાવે છે અને એનું આખું કુટુંબ અહી જ રહી જાય છે. તુ એવી જ રીતે પછવાડે અનેક કુટુંબને રડાવીને અહીં આવ્યો છે. આ સર્વ જાળ છે, રમત છે, વિલાસ છે આવી અતિ ધૃણાસ્પદ રમતને તુ એક પ્યાદે થઈ પડ્યો છે ઘર ભાડે છે, છોડે છે અને વચ્ચે ઊડી જા ત્યારે બાજીમાંથી નીકળી જાય છે. આ તે તારી દશા હોય ? તું કાના જેવી રમત રમી રહ્યો છે ? અને કેવો પરભાવમાં રમી રહ્યો છે તેને વિચાર કર. આવી રીતે શરીર પણ પર છે, ધનમાલ-ખજાના પણ પર છે અને કુટુંબના સર્વ માણસે પર છે એટલી હદ સુધી આપણે આવ્યા એમાં જે રમતા તે પરભાવરમણતા કહેવાય. એ એક વાર સાચી સમજ્યા એટલે બેડો પાર છે ! ૪. આ ઉપર કહેલી વાત બરાબર સમજી જઈને તુ પારકાના પરિચયરૂપ પરિણામને છોડી દે. પરિણામ એટલે પરિણતિ અથવા છેવટ અત્યારે તારુ સર્વ લક્ષ્યબિન્દુ પર ઉપર છે તે વિચાર કરે છે ધનના, તુ વાત કરે છે નેકરી કે વ્યાપારની, તુ ચર્ચા કરે છે. રાજ્યની, તુ ઘાટ ઘડે છે દુનિયામાં યશ મેળવનાના, તુ વાચે છે, વિચારે છે, બોલે છે સર્વ પરને માટે પરમા તારા શરીરને પણ સમાવેશ થઈ જાય છે તે વાત આ ભાવનામાં ખૂબ યાદ રાખજે તને મોહ–મદારીએ દારૂ પાઈને એ મસ્ત બનાવી દીધો છે તારુ આખુ બકધ્યાન પરમાં છે, પર માટે છે, પર પરવે છે આવી રીતે પર-પરિચયની પરિણતિમા અથવા પર–પરિચયના પરિણામોમાં તુ આખો વખત રમ્યા કરે છે અને એ પર–પરિચયને મૂળ હેતુ મમતામા તેમ જ પરિતાપમાં છે. તને પર ઉપર એવી તો મમતા લાગી છે કે તુ તારા કુટુંબ, તારા વ્યાપાર અને તારા ઘરબારને તારા માનીને, એટલી નાની તારી દુનિયાને આખી દુનિયા ગણું બધાયા કરે છે અને એ જળને ઉકેલવા જતા નવ જગ્યાએથી જરા છૂટે છે ત્યાં તેર Page #279 -------------------------------------------------------------------------- ________________ અન્યવભાવનો ૧૭૩ જગ્યાએ બધાય છે. આ આખો પર પરિચય મમતામાથી ઊભે થાય છે અને એ અંદરનો સતાપ છે. જેમ તાવ આવે ત્યારે માણસને શુદ્ધિ ઓછી થાય છે તેમ મમતા –માયાથી તને અ દર તાવ આવ્યો છે અને એ સ તાપમા પર–પરિચયનું નિદાન છે. મમતા અને આ તર–તાપ એ નિદાન છે. વેદ્ય દવા કરે ત્યારે પ્રથમ વ્યાધિનું નિદાન કરે છે. નિદાન એટલે વ્યાધિના મૂળની શેાધ પછી દવા કરે તેને ચિકિત્સા કહે છે મમતા અને પરિતાપ એ આત્માને વળગેલા વ્યાધિ છે અને એનું નિદાન થાય ત્યારે સમજાય છે કે એનું પરિણામ પરિચયમાં જ આવે છે. વ્યાધિના ચિ (Symptoms)મા પરિચય છે એનું નિદાન કરતા એને મૂળ હેતુ જડ્યો. એ નિદાન મમતા અને પરિતાપ છે. આ પરપરિચયને તુ છોડી દે તારી સર્વ ઉપાધિઓ આ પરંપરિચયથી થઈ છે અને તેનું મૂળ મમતા અને પરિતાપ છે એને તુ છોડી દે. તારે તારાપણુ પ્રકટ કરવું હોય તો આ કચરાને ત્યાગ કર વ્યાધિની દવા કરવી હોય તો કરી (Dict) તો જરૂર પાળવી પડશે અને એ કરીમા પરપરિચયનો ત્યાગ પ્રથમ સ્થાને આવે છે અને એક બીજી વાત પણ એ કરીમાં આવે છે તે પણ સમજી લે એ કરવાનું કહે છે તજવાનુ શું તે ઉપર કહ્યું પર તુ વેદ્ય અમુક ચીજો ન ખાવાનું કહે તેની સાથે અમુક ખાવુ એમ પણ કહે છે તે પ્રમાણે અનુભવરસના સુખને ભજ. અનુભવ એટલે આત્મસ્વરૂપમણુતા જરા શાતિ મેળવીને અનુભવરસને આસ્વાદ કરી લે. એ નિ સગતાથી નિર્મળ થાય છે નિ સગતા એટલે પરવસ્તુના સ સર્ગથી રહિત દશા જ્યારે પરભાવદશાથી રહિત દશા એ અનુભવને નિર્મળ કરે છે ત્યારે તે બહુ મનહર થાય છે, ખૂબ હદય ગમ થાય છે. આવા અનુભવસુખના રસને સેવ, વ્યાધિ હૂર કરવા માટે પરંપરિચયની પરિણતિ છોડવી અને ઉક્ત સ્વરૂપવાળા અનુભવરસ પીવો, આ ચિકિત્સા બતાવી. અનુભવ એ મહાવસ્તુ છે. અનુભવ એટલે આત્મસ્વરૂપનું પ્રત્યક્ષીકરણ આત્મસ્વરૂપમાં રમણતા થાય, આત્માનો વિચાર કરાય, આત્મજ્યોતિ જગાવાય, આત્માનું અસ ખ્યપ્રદેશત્વ સમજાય, એનું અમરત્વ જણાય, એનું નિર જન-નિરાકારત્વ ગ્રાહ્યમાં આવે એ સર્વનું સક્ષિત નામ અનુભવ છે આ અનુભવને આન દઘનજીએ ખૂબ ગાયો છે, ચિદાન દઇએ એને ખૂબ બહલાવ્યા છે, યોગીઓ એની સાથે રમ્યા છે અને એને પ્રકટ કરવા માટે અનેક જ ગલ સેવ્યા છે, અને કે આતાપનાઓ લીધી છે, અને કે અનશન કર્યા છે અને એને કે એવા દિવ્ય પાન પીધાં છે એ વસ્તુ સમજાવી શકાય તેવી નથી આન દઘનજી કહે છે કે “આતમ અનુભવરસિક કે, અજબ મુળે વિરતંત” આવો અનુભવ છેએક વખત આ અનુભવ કરવા વિચાર થાય તો તદ્દન જુદા જ પ્રકારની સ્થિતિ થઈ જાય છે. હું જાણે જગ બહાવરે, તુ જાણે જગ અંધ. દુનિયા એવા માણસને બાવર–ગાડે કહે છે અને Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાંતમુબારસ એ દુનિયાને આધળી જાણે છે જ્યા માર્ગો જ ફરી જાય ત્યા પછી એકવાયતા ક્યા થાય? મેળ ક્યાં મળે ? દુનિયા ગાડે કહે–ભ ગડભૂત કહે તેના ઉપર ગીનુ લક્ષ્ય જ હોતુ નથી. એને દુનિયાની પરવા હોતી નથી. એ દુનિયાને પરભાવમાં લેખે છે, છતા એને કરુણ ખૂબ હોય છે, તે આપણે આગળ જો અત્ર કરુણાની વાત અપ્રસ્તુત છે. આત્મરમણતાના અનુભવની પરભાવત્યાગ એ બીજી બાજુ છે. એ અનુભવરસ ખૂબ મજા છે એમાં રસ પડે ત્યારપછી દુનિયાદારી ચાલી જાય છે, એના અને દના વિષયો, સ્થાન, પ્રવાહો સર્વ અલગ થઈ જાય છે અને એની જમાવટ તદ્દન જુદા જ પ્રકારની બની જાય છે. નિ સગપણાથી જ્યારે એ અનુભવજ્ઞાન નિર્મળ થાય ત્યારે એની ખરી મોજ આવે છે અને ત્યારે એ ખરો અભિરામ–મનોહર રસ થાય છે. એ રસને જેને સાચે પ્રેમ લાગે તે પ્રાણી અ દર જ રમણ કરે છે. એના વિલાસમાં વિકાર હોતો નથી, એના આનદમાં આત્મસાક્ષાત્કાર હોય છે અને એના મહદયમાં પવિત્ર શુદ્ધ શાત વાતાવરણ હોય છે કઈ ખરા નિ સ ગ મહાત્માને પરિચય થાય છે ત્યારે એના વાતાવરણમાં રહેલ શાતિને સાક્ષાત્કાર થાય છે. આવા અનુભવરસને તુ ભજ, એને પ્રત્યક્ષ કર, તારા આત્મામાં નિમજજન કરે, તે-મય થઈ જા, તેને માટે વિચાર કર સાચા અનુભવજ્ઞાનમાં પરભાવ ત્યાગ સહજ છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. વ્યાધિતુ નિદાન અને ચિકિત્સા અત્ર રજૂ કરી હવે એક-બે પ્રાસ્તાવિક વાત કહી, છેવટે સત્યમાર્ગનું પ્રકાશન બતાવી, આ ભવ્ય ભાવનાને વ્યવહારુ આકાર બતાવશે ૫. રેલવેમા બેઠા, બે–ચાર અજાણ્યા માણસે મળ્યા, વાતો કરી, સાથે ખાધુ, પણ પછી એ ઓળખાણ લાબો વખત ટકતી નથી. મુસાફરીના અનુભવવાળાને આ નવુ નથી. ઘણા રસથી વાતો કરે, પણ પિતાનું સ્ટેશન આવે એટલે સૌ પિતાને રસ્તે પડે છે રસ્તે મળનાર દરેકની સાથે કાઈ સહચાર થતો નથી અને તેનામાં કોઈ પ્રતિબધ પણ થતો નથી ૫ મળ્યા, વાતો થઈ અને માર્ગ જુદા પડયા એટલે સૌ પોતાને રસ્તે પડી જાય છે એવી રીતે મુસાફરખાના જેવા ઘરમાં આપણે સગાસબધી એકઠા થયા જેને તેડુ આવે તે રસ્તે પડી જાય છે અને એને કર્મ અને જ્યાં લઈ જાય ત્યા એ જાય છે એમા મમતા શી કરવી? એમા રડવું કોને? અને રડનારા પણ ક્યાં બેસી રહેનાર છે? અત્યારે જે બંધન માનીને મુસાફરો સાથે પ્રતિબંધ કરવામાં આવે છે અને તેના ઉપર રાગ કે આકર્ષણ થાય છે તે મહજન્ય છે, મમતામય છે અને સ્વાર્થ જન્ય છે ઘરડા માણસ જાય ત્યારે તેનામાં સ્વાર્થ ઓછો હોવાથી કોઈ રડતુ નથી. ત્યારે આમા સ્વાર્થ સિવાય બીજુ કાઈ નથી. મુસાફરખાના-ધર્મશાળામાથી બે વટેમાર્ગુએ સાથે ઘણું ગમ્મત કરી હોય પણ જ્યારે એ પથે પડે ત્યારે કોઈ રડવા બેસતુ નથી, “આવજે, આવજો કરે છે. એ મિસાલે કુટુંબને Page #281 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના ૧૭૫ પરિચય સમજ. એ સર્વ પોતપોતાના કર્મને વશ છે અને એમાં બધન કરવા યોગ્ય તત્વ નથી એ સર્વ પરભાવ છે, બાહ્ય ભાવ છે, સર્વથા ત્યાજ્ય છે. ૬. એક બીજો દાખલો વિચારવા યોગ્ય છે પરસ્પરનો જ્યાં પૂરો પ્રેમ હોય ત્યાં પરસ્પરને ઉન્માદ સમજી શકાય તેમ છે એકને જરા પણ ઊર્મિ ન હોય અને બીજો પ્રેમ પાછળ પ્રાણ આપતો હોય ત્યારે શી દશા થાય છે તે વિચારો-કલ્પો પ્રેમને જ્યારે જવાબ મળતું નથી ત્યારે એક્તરફી પ્રેમ કરનારને માત્ર સંતાપ જ થાય છે. પત ગીઆ પેઠે પ્રણયની જવાળામાં ભસ્મ થનારના દાખલા પણ થોડા નથી. આ વાત પર વિવેચનની કે ચિત્રની જરૂર ભાગ્યે જ હોય. - હવે તને ઘર, ઘરેણા, માલ, વ્યાપારની ચીજો, ચોપડા વગેરે પર પ્રેમ થાય છે પણ તે એક્તરફી છે, તારા પૂરતો જ છે અને સામેના જવાબ વગરનો છે. એ લમી કે એ પરમાણુના થપ્પા તે કેઈનાં કઈ દિવસ થએ છે કે તે તારાં થાય? લક્ષ્મી તો વેશ્યા જેવી છે આજ તારે ત્યાં બેઠી હોય, કાલે બીજાનુ ઘરમાંડે આ સર્વ બાબતો દુનિયામાં દરરોજ જોઈએ છીએ અને ઘરના ઘર એ શુ ? કનુ ઘર? અને કોને ઘરનું ઘર? આ સર્વ ફાફા છે અને એ જ રીતે શરીર પણ પુગળનો સમૂહ છે અને તેના ઉપરનો પ્રેમ પણ એકતરફી છે એની સાથે મમતા કરવી એ નિપ્પણી ઉપર પ્રેમ કરવા બરાબર છે, તદ્દન એકતરફી છે અને ખાલી સતાપ કરનાર છે. આ બાબતમાં જરા પણ શ કા હોય તો આ સર્વ બહારની વસ્તુઓ અને ખુદ શરીર વાર વાર કેટલી તસ્દી આપે છે અને એ તમામ અનેક વાર કેવા વાકા થઈ બેસે છે તેનો ખ્યાલ કરી લે જે પ્રણય વગરના હોય, જેનો સામો જવાબ મળતો ન હોય ત્યા વળગતા જવું એ ડહાપણવાળા પ્રાણીનુ કાર્ય ન જ ગણાય એથી મનને ઉકળાટ, નકામી ચિતા અને આ દરને કલેશ જ થાય છે અને પરિણામે હાથમાં કાઈ આવતુ નથી સર્વ પૌગલિક વસ્તુ જેમા તારા શરીરને પણ સમાવેશ થાય છે તેના ઉપરનો તારો સ્નેહ આ પ્રકારનો છે હવે તને ચેપગ્ય લાગે તો તે કર અને નકામે સ તાપ વહોરી લે દુનિયાદારીમા કહેવાય છે કે “જર જમીન ને જે, એ કજિયાનાં છે? કજિયે એટલે સતાપ અને એ જર (લક્ષ્મી), એ જમીન (ખેતર, ઘરબાર) અને એ જેરુ એટલે સ્ત્રી અને સર્વ કુટુંબ એ સર્વ પર છે, તારાથી અવર છે અને મહાસ તાપ કરાવનાર છે અને પ્રેમને પ્રતિધ્વનિ કરનાર નથી એ તુ સમજી લેજે આ બને શ્લોક્ના વ્યવહારુ દાખલાઓ ખાસ વિચારણીય છે અને પરભાવને બરાબર સમજાવે તેવા અને તને ખાસ લાગુ પડનારા છે. ૭. તેટલા માટે કર્તા સર્વ વાતને ટૂંકામા કહી દે છે કે ભાઈ! અત્યારે ઊભા કરેલા સગાને તુ તજી દે તે અગાઉ જોયુ છે કે સગરૂપ મૂળથી જ આ પ્રાણુએ દુ ખની Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શાંતધાસ પરપરા પ્રાપ્ત કરી છે. જે સખ ધેાની ખાતર તુ સ હારી બેસે છે અને જેની ખાતર તું તારા પેાતાને વિચાર પણ કરતા નથી એ સર્વ સાગાને તજી દે. એ સખ ધેા પર છે, પરની સાથેના છે અને વળી તેના વિયાગ નિશ્ચિત છે જે વસ્તુ સાથેના વિચેાગ જરૂર થવાને હાય તેની ખાતર પડી મરવુ ઘટે નહિ, શેલે નહિ, વાસ્તવિક ગણાય નહિ. સથારાપારસિમા કહ્યુ છે કે સગોળમૂલ્ય લીવેળ, પત્તા ટુ લવરમ્પરા | ત્રુન્દાસ લેાગઢ ય ૫, સન્મતિવિàળ વૈચિત્તે ! એની આગળની એ ગાથા આપણે એક્ત્વભાવનામા વિચારી હતી (જુએ પૃ ૧૫૧) આ પ્રણીએ સ યાગને કારણે અનેક દુ.ખની પર પરા પ્રાપ્ત કરી છે તેટલા માટે સ સ યેાગ–સ ખ ધને મન~વચન~ કાયાથી વાસિરાવુ છુ તેની સાથેના સ ખ ધ અત્ર પૂરે કરુ છુ. ' આ ખરી આતર– આત્મદશા છે સ ચાગ શબ્દ જ વિયેાગને સૂચવે છે. એ કુદરતી છે, ઊભો કરેલ છે અને જે સ્વાભાવિક ન હેાઈ ઊભુ કરેલુ હાય તેને વિયેાગ કોઈ કાળે તા જરૂર અને થાય ત્યારે મૂઝવે, માટે તારે હાથે સ્વેચ્છાથી જ તેને ત્યાગ કરી દે સ્વયં વિપતે । એને સ્વય –જાતે ત્યાગ કર્યા હાય તા ખૂ આનદશાતિ આપે છે, તે છેાડવાના જ છે, ન ગમે તેા પણ આખરે છૂટી જવાના છે ત્યારે શા માટે એના ત્યાગના આનંદ માણતા નથી ? શમરસની મક્ત માણી લે સ યેાગ–સ ખ ધને સ્વયં ત્યજવાની આ પ્રથમ વાત કરી થાય જ. त्यक्ता ह्येते शमसुखमनन्त એક બીજી વાત ચેતન! તુ એકાગ્રતા કર અત્યારે અનેક કાર્યો કરવાને કારણે તારી શક્તિઓ વેડફાય છૅ અને તુ એક ખાખત ઉપર શાતિથી વિચાર પણ એકધારા કરી શકતા નથી ચપળ ચિત્ત ન્યા ત્યા ખડે છે અને વાત એવી વિચિત્ર મને છે કે તારામા કોઈ પ્રકારની શાતિ આવતી નથી પછી અહી થી રણુ કે અહી થી લઈ લઉ કે આને ત્યાં જઉં કે પણે ભાષણ કરુ–એવા એવા વિચારા થાય છે, પણ એકે ખાખતમા ચિત્ત લાગતુ નથી એકે વિષયના ગુણુ-દાષ પર કદી પૂરતા વિચાર થતા નથી અને એના લાભાલાભ કદી તપાસાતા નથી એકાગ્રતાને અભાવે પ્રાણી જ્યા ત્યા અવ્યવસ્થિતપણે ભટકયા કરે છે, પણ જ્યારે એકાગ્રતા થાય ત્યારે મનમા શાતિ અને સ્થિરતા થાય છે એમા પણ એ એકાગ્રતા જ્યારે નિર્મળ હેાય ત્યારે એર આનંદ આવે છે જ્યારે લેાકેષણા જાય, જ્યારે કીર્તિની ચાહના ન હાય, જ્યારે ફરજના સ્પષ્ટ ખ્યાલ હાય અને જ્યારે આત્મપ્રગતિ કરવાનુ સ્પષ્ટ ધ્યેય હેાય ત્યારે જે એકાગ્રતા થાય છે તે નિર્મળ દોષ વગરની કહેવાય છે આ એકાગ્રતા ધ્યાનને વિષય છે અને તે ભાવનાને પરિણામે પ્રાપ્ત થાય છે. પણ અહી તેને પ્રાપ્ત કરવાની ભલામણ કરવાના હેતુ એ છે કે જ્યા સુધી પ્રાણી ચિત્તની સ્થિરતા કરી વસ્તુસ્વરૂપ અને તેને સખધ વિચારતા નથી ત્યા સુધી એ અન્યત્વભાવ ખરાખર જમાવી શકતા નથી અથવા જાણેલ વાત તુરત ખસી જાય છે. એટલા Page #283 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વભાવના ૧૭૭ માટે નિર્મળ અવધાન કરી, વસ્તુને ઓળખવાની અને તેનો આત્મા સાથેનો સ બ ધ વિચારવાની ખૂબ જરૂર છે અને તેને પરિણામે પ્રગતિ ચોક્કસ છે આ બને હકીક્ત ન બને તો યાદ રાખજે કે સખ્ત ગ્રીષ્મકાળમા તુ ફાળ મારીને ગમે તેટલું મૃગતૃષ્ણાનું પાણી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશ તો પણ તને કદી તૃપ્તિ થવાની નથી. ઝાંઝવામાં પાણી છે જ નહિ, છતા દોડાદોડી કરી તુ કઈ જગ્યાએથી જરા જળ મળ્યું છે એમ માનીશ તે પણ તારી તરસ છીપશે નહિ અને તારી દોડાદોડી તે જરૂર ઊભી જ રહેશે. તુ આમ ને આમ ક્યા સુધી દેવા કરીશ ? તને હજુ દોડાદોડીને થાક લાગ્યું નથી ? એ મૃગતૃષ્ણ કેવી છે તેનું વર્ણન કરવું પડે તેમ નથી. હરણીઆ એની શોધમાં હેરાન હેરાન થઈ દેટ મૂક્યા જ કરે છે તારી ધનાદિ માટેની દોડાદોડી એવા જ પ્રકારની છે ધન ગમે તેટલું મળશે તો પણ સતોષ થશે નહિ અને નહિ મળે તો વિષાદને પાર રહેશે નહિ, માટે એને પ્રેરનાર સ યોગ–સ બ ધને તજી દે અને નિર્મળ એકાગ્રતા કર. આ ભાવનાનું આ અતિ વિશિષ્ટ પરિણામ છે ખૂબ વિચાર કરીને એને વ્યવહારુ આકાર આપજે અને પરભાવરમણતા છોડી દેવા યત્ન કરજે. ૮. છેવટે ભલામણ કરે છે કે જેને કોઈ જાતને આશરો ન હોય તેને ટેકો આપનાર, નિરાશ્રિતના આશ્રિત, અનાથના બેલી શ્રી તીર્થ કરદેવને આશરે જા તે શરૂઆતમાં જ જોયું છે કે શરીર, ધન, પુત્રો, ઘર કે સ્વજનમાથી કોઈ તને દુર્ગતિમા પડતા રક્ષણ આપી શકે તેમ નથી આવી રીતે ચારે તરફ ઘેર ઘનઘટી છવાઈ હોય છે ત્યારે પણ તને તીર્થ કર મહારાજ સહાય કરનાર છે એટલો એક જ તારે આશરે છે, કારણ કે એ તીર્થ કરદેવ સાચા ધર્મની પ્રાપ્તિ કરી આપીને તેને સદ્ગતિએ જવા યોગ્ય સર્વ રસ્તા બતાવે છે, અને તુ વધારે પ્રયત્ન કરે તો તેને સર્વ ઉપાધિથી સર્વથા મુક્તિ મેળવી આપી તારે આ ચકભ્રમણનો છેડો લાવી આપે તેમ છે એવો એ સુ દર આશ્રય છે, કાળા વાદળામાં રૂપેરી દોરી છે અને તને અખ ડ શાતિનું સ્થાન છે મતલબ તુ એ તીર્થ કર મહારાજે બતાવેલા ધર્મને આશ્રય કર અને તે દ્વારા તારી પ્રગતિ સાધ એને હેતુ એ છે કે મોક્ષગતિએ જવાનો એ સહેલે ઉપાય છે, એ અનાયાસે સિદ્ધ છે અને પરિણામ ચેકકસ નિપજાવનાર છે તુ શાંતસુધારસનું ખૂબ પાન કર એનાથી તારુ આખુ શરીર ભરી દે અને એ–મય થઈ જા. એ અમૃતપાનમાં ત્રણ ગુણો છે – (૧) એ વ્યાધિને શમાવનાર છે. અમૃત હોય છે ત્યા વ્યાધિને સભાવ ન જ હોય એ સર્વ વ્યાધિને હરનાર એક દવા છે. મારકૂનાગર વન ભવરોગથી પીડાયલા પ્રાણીને અગે એ વૈદ્યનું કામ કરે છે. શાતરસ ભવ્યાધિને શમાવી દે છે અગદ કાર એટલે વૈદ્ય – સંસારરૂપ વ્યાધિના વૈદ્ય- તીર્થંકર પરમાત્મા છે. ૨ ૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૧૭૮ (૨) વમન–વાંતિ (ઊલટી)ને દૂર કરનાર છેઆ પ્રાણીને આ તર–વિકાસ થયા જ કરે છે પણ શાંતસુધાનું પાન કરે તો એવા વિકારે દૂર થઈ જાય છે, એ સ્વપરને ઓળખે છે અને એવા વિકારો શમી જાય છે, | (૩) વળી એ રસ વિનાશરહિત છે અપાય એટલે પીડા કે વિનાશ એ ત્યાં ન હોય ત્યાં ભારે મજા આવે છે માથે વિનાશનો ભય લટકતો હોય ત્યા સુધી કામ કરવામાં મજા આવતી નથી શાતરસ અને વિનાશને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેવો સ બ ધ છે. આ શાત અમૃતરસ જે સર્વ વ્યાધિને શમાવનાર છે, વાતિને દૂર કરનાર છે અને વિનાશરહિત છે તેને પી આ ગાળામાં શિવગતિનો સરળ ઉપાય બતાવ્યા અને શાતવાહિતામાં સ્નાન કરવાની ભલામણ કરી આ રીતે પાચમી અન્યત્વભાવના લેખકશ્રીએ પૂરી કરી વિનય નામનું રટણ આપણે પણ પ્રત્યેક ગાથાને અ તે અષ્ટકમાં કર્યું એ રીતે અન્યત્વભાવનાની હકીક્ત રજૂ કરી. અન્યત્વભાવનામાં બહાર જવાનું છે અને બહાર–પને સ બ ધ આત્મા સાથે કેવો છે તેને બરાબર ખ્યાલ કરવાનો છે જ ગ (Jung) નામના તત્ત્વજ્ઞાનીએ મનુષ્યજાતિના બે વિભાગ પાડ્યા છે એકને તે Introvert કહે છે, બીજાને તે Extrovert કહે છે. એકસાવટ (બાહ્યદૃષ્ટિ)નું માનસિક બ ધારણ બાા. વસ્તુ તરફ હોય છે અને તે તેનુ સર્વ ધ્યાન અને લાગણી રોકે છે. ઈન્ટ્રોવર્ટ (આતરદષ્ટિ) પિોતાની અંદર જુએ છે, દુનિયામાથી એ લગભગ દૂર જાય છે અને તે દુનિયાને પોતાની વિરોધી ગણે છે. આનદની વસ્તુઓ કરતા પોતાના વિચાર, કલ્પના અને લાગણીને વધારે પ્રાધાન્ય આપે છે ત્યારે બાદશી વસ્તુઓ ઉપર ધ્યાન આપે છે. જ્યા જ્યા ધર્મનું પ્રાધાન્ય હોય છે ત્યાં બધા આતરદશી તત્ત્વજ્ઞાનીઓની વિપુલતા હોય છે જ્યા સ્થળવાદ–ભૌતિકવાદ (Materialism) પર વધારે ભાર હોય છે ત્યા બાઘદશી તત્ત્વજ્ઞાનીનું સામ્રાજ્ય હોય છે. હિદના લગભગ સર્વ તત્ત્વજ્ઞાનીઓ આતરદશીની કટિમા આવે, છતા ચોથી અને પાચમી ભાવનાને અંગે જોવામાં આવ્યું હશે કે આતરદશી તત્ત્વજ્ઞાનીઓએ આત્મનિરીક્ષણ ચથી ભાવનામાં કર્યું છે તે પાચમીમાં પદાર્થને અંતર–આત્મભાવ સાથે સંબંધ કદી વીસરી ગયા નથી મારા મતે દાદપ્રરૂપક જન તત્ત્વજ્ઞાનીઓ આતરદશી અને બાદાસ્પશી બરાબર રહી - શકે છે. સાથે એ પણ કહેવું જોઈએ કે હાલની બને બાજુ તેઓ રજૂ કરવામાં સફળ થયા Page #285 -------------------------------------------------------------------------- ________________ એન્યત્વભાવેની ૧૭૯ છે છતા તેઓમાં વિપુલતા તો આંતરદશિવની જ છે અને આત્માની હયાતી સ્વીકારનાર આ સિવાય બીજો તત્ત્વવિચારણાને માર્ગ લઈ શકે એ અશક્ય છે. મારું મંતવ્ય એ છે કે જેના તત્વજ્ઞાનીઓ એકાત માયાવાદ ( Illusion)માં માનનાર ન હોવાથી તેઓ વસ્તુ સાથે આત્માને સબ ધ બરાબર ઝળકાવી શક્યા છે. તેઓની ગણના તો બહુધા ઈન્ટ્રોવર્ટ (આતરદશી)ની કક્ષામાં જ આવે. (આને અગે એ. હસલીની પ્રોપર સ્ટડીઝ” [Proper Studies by Aldous Huxley) માથી Varieties of Intelligence નો નિબ ધ જરૂર જેવા અને સરખાવવા યોગ્ય છે.) આજથી ૨૪ દર વર્ષ પહેલાં આસો વદિ અમાવાસ્યાની સવારે મહાવીર ભગવાને પોતાના મુખ્ય શિષ્ય ઈદ્રભૂતિ ગૌતમને બાજુના ગામમાં દેવશર્મા નામને બ્રાહ્મણ રહે છે તેને ઉપદેશ આપવા માટે જવા કહ્યું. અજ્ઞાંક્તિ શિષ્ય તુરત ત્યાં ગયા ઉપદેશ આપ્યો. રાતના બાર વાગવાને સમય થયો હશે ત્યાં આકાશમાં દેવતાઓને અમુક દિશા તરફ જતા જોયા શું છે? એમ પ્રશ્ન થયે તપાસ કરતાં જણાયુ કે મહાવીર સ્વામી મોક્ષે ગયા અને ભાવઉદ્યોતને નાશ થતા દેવે દ્રવ્યઉદ્યોત કરી રહ્યા છે અને ભગવાનને દેહ અપાપાપુરીમાં પડ્યો છે ત્યા નમન કરવા જાય છે ગૌતમસ્વામી વિહ્વળ થઈ ગયા એને વિચાર થયે કે દુનિયાનો ક્રમ છે કે એવા વખતે માણસા છોકરાઓને પાસે બોલાવે, બહારગામ હોય તો તેડાવી મગાવે અને ભગવાને તો મને ઊલટે દર કર્યો ! મારા ઉપર શું તેમનો સનેહ જ નહિ હોય? આવુ તે હોય? આ પ્રમાણે ખૂબ ખેદ કર્યો. પછી વિચાર્યું કે ખરેખર એ વીતરાગ હતા ! હે કોનો? અને તેમને ને મારે શું સબંધ? ભગવાન તો નિસ્પૃહ જ હોય. એને પોતાના તેમજ પારકા ન હોય. હું ભૂલ્યા એમ અન્યત્વભાવનો વિચાર કરતાં ખૂબ આત્મનિમજજન કરી કેવલ્ય ઉપજાવ્યું, સ પૂર્ણ જ્ઞાન થયું અને લોકાલોકના ભૂત–ભવિષ્ય–સાપ્રત ભાવે જ્ઞાનનજરે જોયા આ અન્યત્વભાવના રડી રડીને માતા મરુદેવાએ આ ઈ મારો “ઋષભ” શું કરતો હશે? એ ક્યા પિઢતે હશે? એને અડચણ પડે તો કેણ એનું નિવારણ કરતુ હશે? આખી રાત જ ૫ નહિ. ભરત બાહુબળ પગ ચાપવા બેસે ત્યારે પણ એ જ ઝખના – “મારે ઋષભ શું કરતો હશે ? તમે એની સંભાળ જ લેતા નથી” એ પ્રમાણે બેલતા આખમાંના આસુ વર્ષે ગયા પણ સુકાયાં નહિ માતાને પ્રેમ તદ્દન નિર્મળ અને આ માતામાં તો જુગળીઆની ભદ્રિકતા હતી, ત્રીજે આરાની સરળતા હતી, અસાધારણ વાત્સલ્યની પરાકાષ્ઠા હતી એ તે દરરોજ રડે, રાત્રે રડે અને હાલતાચાલતા પણ નિ સાસા મૂકે, જેથી આખ ઉપર પડળ વળી ગયા પણ એનુ રડવુ અટક્યુ નહિ. ભરત મહારાજ માતાને ગમે તેટલું આશ્વાસન આપે, બાહુબળી એના પગ ચાપે પણ માતાનો નેહ તે એને ઋષભને જ ઝખે એવી રીતે ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા એક દિવસ પ્રભાતે સમાચાર આવ્યા કે “શ્રી ઋષભદેવને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે અને નગર બહાર Page #286 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ શાંતસુધારસ દેએ સમવસરણ રચેલ છે. તુરત જ બીજા સમાચાર આવ્યા કે “આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું છે અને સમાચાર લગભગ એક સાથે આવ્યા. ક્ષણવાર ભરત મહારાજ વિચારમાં પડયા-તાત ચક દૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી” પિતાની પ્રથમ ઉપાસના કરુ કે ચક્રરત્નની? બીજી જ ક્ષણે નિરધાર કર્યો કે તાતની જ પૂજા પ્રથમ ઘટે. ચક્ર તો આ ભવનું સાધન છે, અને તે પર છે. તાત જગપૂજ્ય છે, સ સારથી મુકાવનાર દેવાધિદેવ છે. મરુદેવી માતાને હાથી પર બેસાડ્યા, પોતે હાવતને સ્થાને બેઠા. દૂરથી દેવદુ દુભિને અવાજ સાંભળ્યો “માતા ! તમારા પુત્રની ઋદ્ધિ જુઓ ! આ દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ત્રણ ગઢવાળ સુદર સમવસરણ છે, અશોકવૃક્ષ ડોલી રહ્યું છે, ચામર વી જાય છે, ભામડળ ઝળકે છે, વગેરે. માતા તે સાંભળીને ડઘાઈ ગયા. “અરેરે ! હુ તે વર્ષોથી “ષભ, ઋષભ કરતી હતી અને આ તો મજામા પડેલ છે. આ તે કોના છોકરા ને કોની માતા?” હર્ષના આંસુ આવ્યા પડળ દૂર થઈ ગયા. સમવસરણાદિ જોયુ તેથી મનમાં અન્યત્વભાવના જાગી તે રગરગે પ્રસરી ગઈ અત્ય ત હળુકમી ભદ્રિક જીવ હતો. હાથીના હોદ્દા પર કેવલ્યજ્ઞાન થયુ આ અન્યત્વભાવના એકત્વભાવનાને અને અન્યત્વભાવનાને ખૂબ નજીકનો સબધ છે એકમાં અ દર જોવાનું છે અને બીજામાં અદરની અપેક્ષાએ બાહાને તોળવાનું છે આ તુલના કરવાને આ ખરેખર પ્રસ ગ છે અને એને બનતો ઉપયોગ થાય તો આ ભાવના ભાવવાનું સાર્થક્ય છે પ્રથમ સર્વથી અગત્યની બાબત આ શરીર છે. એની ખાતર અનેક અગવડે સહેવામાં આવે છે, એને પોષણ આપવામાં આવે છે અને એનું જતન કરવામાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે, છતા એ કઈ પણ વખત સખે જવાબ આપતુ નથી એને શરદી-ગરમી લાગતા વાર લાગતી નથી અને જ્યારે એની ખૂબ સ ભાળ લેવામાં આવે છે ત્યારે ઊલટુ વધારે ત્રાસ આપતુ જાય છે. એને ખવરાવવાની ચિ તા, એને ખવરાવેલ બહાર કાઢવાની ચિતા, એને સાફ રાખવાની ચિંતા અને એને સરખાઈમા રાખવાની ઉપાધિનો પાર નહિ.” એ સર્વની નિત્ય નોધ રાખી હોય તો એનુ લિસ્ટ ભારે જબરુ થાય અને છતા એ તે પરાયાની જેમ જ વર્તે છે એનામાં શુ ભર્યું છે એ વાત તો હવે પછી વિચારવાની છે (છઠ્ઠી ભાવનામા), પણ જેવું છે તેવુ એ પર જ છે અને પરાયાની જેમ જ તે પ્રાણી સાથે વર્તે છે પરત્વ–અન્યત્વ એનાથી શરૂ થાય છે. આ પ્રમાણે છતા શરીરને પરાયુ માનવાની વાત સમજવી બહુ મુશ્કેલ છે અને મુશ્કેલ છે માટે ખૂબ વિચારવા ગ્ય છે. એના સબંધમાં ઘણું લખાઈ ગયુ છે. અત્યારે કોઈ છાપુ હાથમાં લેશે તેમાં ૭૫ ટકા જાહેરખબર દવાની હશે સ્વર્ગમાથી કઈ તે વાચે તો મનુષ્યલોકમાં કોઈ વ્યાધિને ઉપાય શોધવો હવે ર નહિ હોય તેવી તેમાં જાહેરાતો હોય છે, Page #287 -------------------------------------------------------------------------- ________________ એન્યવભાવના ૧૮૧ અને છતા આપણે શારીરિક બાબતમાં સુધર્યા છીએ એમ તો લાગતું જ નથી આ સર્વ શરીરનો મોહ છે, અસ્થાને મૂકેલા વિશ્વાસનું પરિણામ છે અને પરભાવરમણતાનો પ્રતિધ્વનિ છે. શરીરને અને મૂકી જવું પડે છે એ તો સ દેહ વગરની વાત છે સગાઓનો સ્નેહ એ પણું પરભાવમાં રમણતા છે એમા કશે સદેહ નથી, એ સગાઓ પરભવમા સાથે આવતા નથી કે ત્યા કઈ પ્રકારની સહાય કરી શકતા નથી એ વાત તો આપણે વિગતથી જોઈ ગયા સ્વાર્થ પૂરતો જ નેહ છે એના અનેક દેજો નોધાયેલાં છે. તેનું સંક્ષિપ્ત અવલોકન કરી જોઈએ - સુરિકાનતા, એ સ્ત્રીના પ્રેમનું દૃષ્ટાંત પૂરું પાડે છે. એ પરદેશી રાજાની મહારાણી થાય. રાજા સાથે એણે ખૂબ વિલાસ કર્યો રાણું વિષયાસક્ત હતી અને તે પૂરતો તેને રાજા પર સ્નેહ હતો. એક વખત રાજાને કેશીગણધરનો મેળાપ થયો. તેમના ઉપદેશથી એની નાસ્તિક્તા દૂર થઈ એ ધર્મ સમજો દુનિયાની અસ્થિરતા તેના ધ્યાનમાં આવી એ રાણી તરફ શિથિલ પ્રેસવાળે થયો. રાણીને એ ન ગમ્યુ એની ઈચ્છા તૃપ્ત ન થતા એ પિગળાની જેમ પરપુરુષ સાથે સહચાર કરવા લાગી રાજાને ભય લાગ્યો અને અને તે પ્રેમીના લેબાસમાં રાજાને વિષ દઈ, ગળે નખ મારી રાણીએ એના પ્રાણ લીધા આ સ્ત્રીને પ્રેમ 11 બ્રહ્મદત્ત ચક્રવતીની માતા, વિધવાવસ્થામાં પરપુરુષ(દીર્ઘરાજા) પટ થઈ પ્રથમાવસ્થામાં જે પુત્ર ગર્ભે આવ્યા ત્યારે પોતે ચૌદ સ્વપ્ન જોયા હતાં તેવા ચક્રવતી થનાર પુત્રને મારી નાખવા તે જ માતાએ લાખનું ઘર બનાવ્યું અને ત્યાં પુત્રને સૂવા મોકલ્યો માતાએ પિતે જ એ ઘરને આગ લગાડી. એ ચક્રવત થનાર પુત્ર એના મિત્ર પ્રધાનપુત્રની કુશળતાથી બો, પણ સ્વાર્થસ ઘટ્ટન વખતે માતા પણ કેટલી હદ સુધી જાય છે તે ખાસ વિચારવા જેવું છે કનકેત રાજાને રાજ્યનો એટલો બધો લોભ હતો કે એ પોતાના પુત્રોને કાણું, લૂલા, પાગળા, આધળા અને બીજી ખોડખાપણવાળા કરી રાજ્યને અયોગ્ય કરતો હતો નિયમ પ્રમાણે એવા પુત્રને રાજ્ય મળતુ નથી પિતા કેટલી હદ સુધી સ્વાર્થ વખતે પુત્ર સાથે પણ ક્રૂર થાય છે તે આ દાખલામાં વિચારવા જેવું છે પુત્રના નેહમાં કેણિકનું દૃષ્ટાત સુપ્રસિદ્ધ છે એ શ્રેણિક રાજાનો પુત્ર થાય એનું નામ કૃણિક પણ કહેવાય છે એણે રાજ્યલોભે પિતાને કેદમાં પૂર્યા, પાજરામા નાખ્યા અને રાજ્ય પિતાને તાબે કર્યું એણે પાંજરામાં પણ પિતાને ચાબખા મરાવ્યા તે પુત્ર બાલક હતા ત્યારે તેને અચૂઠે પાડ્યો હતે પિતા પરુથી ખરડાયલા એ અ ગૂઠાને નેહવશ થઈને પિતાના મુખમાં રાખતા હતા તે પુત્રે પિતાના સ્નેહને બદલે આપ્યો! ઈતિહાસમા ઔર ગઝેબે એના પિતા શાહજહાનને અને ભાઈ દારાને માં નાખ્યાના દાખલા સારી રીતે Page #288 -------------------------------------------------------------------------- ________________ ટર શાંતસુધાક જાણીતા છે સ્વા એ એવી જ ચીજ છે. સગા ભાઈ એને લડવાના કેસે કેરટમાં ઘણા જાણીતા છે. સ્નેહની સ્વાપરતા કેટલી છે તે માટે અહુ દાખલાઓ આપવાની જરૂર પડે તેમ નથી આપણા દરરેાજના અનુભવને તે વિષય છે. ભાઈ એ લડે ત્યારે એક-બીજાના ગાળાના પાણી હરામ થાય છે આ સસારમા તે સર્વ પ્રકારનાં દૃષ્ટાન્તા મળી આવે છે, પણ એ સમાથી એક વાત ખરાખર સિદ્ધ થાય છે કે આ દુનિયામાં ખરા સ્નેહ જેવી એક પણ ચીજ નથી જો ખરા સ્નેહ હોય તે સ્નેહીના વગર જીવી શકાય નહિ, છતા જેના વગર એક દિવસ ન જાય તેના વગર વર્ષો વહી જાય છે તે આપણે વારંવાર અનુભવીએ છીએ અને છતાં સ્નેહ પાછળ ઘસડાઈ એ છીએ આ સ્થિતિ વિચારશીલ દીષ્ટિની તાન હાય પ્રેમ-સ્નેહ એ એવી ચીકટ વસ્તુ છે કે એક વાર એને અવકાશ આપ્યા પછી એમા વિવેક, સભ્યતા કે મર્યાદાને સ્થાન રહેતુ નથી. પછી આખા ગામમા રૂપાળામા રૂપાળા છેકરા શેાધવા મેકલવામા આવે તે ગામના કનૈયા કુવા પર નજર ઠરતી નથી, પણ પેાતાના હબસી જેવા છેકરા તરફ જ આખેટ ઠરે છે. આ સભ્યતાના નમૂના છે. સ્નેહ કેટલે પક્ષપાત કરાવે છે તે વિચારવાનુ આ સ્થાન છે. સ્ત્રી, પુત્ર કે અન્ય સગા પર સ્નેહ કેટલેા વખત ટકે છે તેના ખ્યાલ ઘરડા માણસને થાય છે. એનામા સ્વાર્થ ન રહેતા એનુ જીવન ઘણીવાર બહુ આકરુ–અકારુ થઈ પડે છે. એના દાખલા પણ નજરે જોયા છે પરભવમા એ સ્નેહીમાના કેઈ જરા પણ કામમા આવતા નથી એ વાત તેા ખરાખર સ્પષ્ટ થઈ ગઈ છે. પરવસ્તુઓના સ્નેહમા ધન ઉપરની ગાઠ સવથી આકરી છે એના પાશમા જુદી જુદી કક્ષાએ સર્વ આવી પડેલા છે એની ચીકાશ એટલી આકરી છે કે એ મરતા સુધી છૂટતી નથી મરતી વખત પણ એમા વાસના રહી જાય છે. એમા કાઈ ધ્યેય પણ હાતુ નથી એમાં મર્યાદા રહેતી નથી એમા સગપણુ–સ્નેહ-સબ ધ કાઈ જોવામા આવતુ નથી સિત્તેર વર્ષની વયના માણસેાને પુત્ર-પુત્રી ન હેાય ના પણ ધનની પાછળ ગાડા થતા આપણે નજરે જોયા છે એ શેની ખાતર અજપા અને ઉજાગરા કરતા હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, પણ છતા તેઓ તેા પેાતાની ધન પાછળની ચાકી, સાચા—જૂઠા કરવાની પદ્ધતિ અને અનેક ગેટાળા વૃદ્ધ વયે પણ કર્યા જ કરે છે ધનના માહ અજખ છે અને પૃથક્કરણને માટે અશકય છે, ન સમજાય તેવે છે અને ઠેઠ સુધી હેરાન કરનાર છે, સમજ્યા છતા પણ એ છૂટતા જ નથી કરવાની કાઈ જરૂર નથી એ શરીર જેટલુ જેટલુ સમીપ પણુ નથી, પર તુ એને કેટલાક અનુભવીએ ‘અગિયારમા પ્રાણુ' કહે છે પ્રાણીને પાચ ઇંદ્રિય, મન, ધન તેા પર વસ્તુ છે એ સિદ્ધ નજીક પણ નથી અને સગા વ્યવહારના Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ વચન, કાયાના ચેાગેા, શ્વાસેાશ્વાસ ને આયુ એ દશ પ્રાણ હોય છે, પણુ ધન એ અગિયારમા પ્રાણ બની જાય છે અને ઘણીવાર તેા એના ગ્રાહ એવા આકરા ખને છે કે એ દશ પ્રાણને મુકાવે છે મહાવિગ્રહ પછી વ્યાપારની અસ્તવ્યસ્ત સ્થિતિ થતા, કેટલાએ વ્યાપારીને નુકસાન થતા, શરીરે તારાજ થતા ોયા છે, કે કને ગાડા થઈ જતા જોયા છે અને કેટલાએને અતે ઘસાઇને મરણ પામતા જોયા છે ધનના અપર પાર મહિમા છે. એના પરની આસક્તિ પ્રાણીને કેટલી હદ સુધી લઈ જાય છે તે પર વધારે વિવેચનની ભાગ્યે જ જરૂર હાય પરભાવમાં રમણુ કરવાની ટેવનુ એ અનિવાર્ય પરિણામ છે અન્યવભાવના ધત સિવાય અન્ય વસ્તુઓ પરના પ્રેમ પણ ઓછે-વધતા ખલા જરૂર આપે છે. આપણા નિચર પર આપણને કેટલેા રાગ હાય છે ! નાતમા જમવા ગયા હાઇએ અને એક કળશેા જે બદલાઈ જાય ત્યા કેટલા ચિડાઈ જઈએ છીએ ! અને એક સારુ આલ્બમ બનાવ્યુ હોય તેા કેટલાને બતાવીએ છીએ ! કાઈ ને પિક્ચરના શાખ, કાઇને ઘડિયાળા પર માહ, કોઈને કપડા પર આદર, કાઇને જેડા પર આસક્તિ, આવા અનેક નામેા લઇ શકાય, પણ તે ખિનજરૂરી છે. પાર્થિવ કાઈ પણ ચીજ પર આસક્તિ નિરક છે, કચવાટ કરાવનાર છે અને તે સર્વને છેડવાની છે એમાં શક નથી. જેલમાં એક થાળી, બે વાટકા અને બે ધાતર, બે ખડી અને એક એછાડ (ચાદર) તથા એમ્સે કેટથી ચલાવી શકાય છે અને ઘેર કપાટ ભરીને કપડા હોય અને પેટી ભરીને ઠામવાસણા હાય તા પણ ઓછા પડે છે આપણી જરૂરીઆત આપણે વધારીએ છીએ અને પછી નકામા મૂંઝવણુમા પડી અધારામા ગાથા ખાઈ એ છીએ વિચારવાનુ એ છે કે આ ચીજેમાથી કાઈ સ્થાયી નથી, કેાઈ આપણી નથી, આપણી સાથે આવવાની નથી, એને ાડતા અદરથી જીવાત્મા અમળાઈ જવાના છે અને એને જ રાજીખુશીથી ાડતા શાતિની ધારા ચાલે તેમ છે, અખડ વિનેાદ થાય તેમ છે અને ફરજ મજાવવાના ખ્યાલમા મસ્તતા આવે તેમ છે આવી રીતે આપણે આત્મિક વિચાર ક્યોં પ્રથમ ભાવનામા સ સારની અનિત્યતા, પદાર્થોની અનિત્યતા આત્માની નજરે વિચારી ખીજી ભાવનામા આ પ્રાણીને આત્માને કાઈનું શરણુ નથી એ જોયુ, ત્રીજી ભાવનામાં સ સારનુ આખુ ચિત્ર રજૂ કર્યું, ચેાથી ભાવનામા આત્મા એકલા જ છે, એકલેા આવ્યા છે અને એકલેા જનારા છે એ વિચાર્યું અને આ છેલ્લી પાચમી ભાવનામા આત્મા સિવાય સર્વ પદાર્થો અન્ય છે અને અન્ય હાઈ તેની ખાતર પડી મરવુ એ અજ્ઞાન છે એ બતાવતા ખાસ કરીને પેાતાનુ શરીર પણ અન્ય છે એ ખાખત પર ભાર મૂક્યો ” પ્રથમની પાચ ભાવનાએ આત્માને અગે છે. હવે પછી આવનારી છઠ્ઠી ભાવના શરીરને અ ગે છે સાત, આઠ, નવ એ ત્રણ ભાવના કા સ ખંધ જુદા જુદા દૃષ્ટિબિન્દુથી ચર્ચનાર છે, દશમી ભાવના ધર્માંની આવશ્યકતા સમજાવે છે, અગ્યારમી ભૌગોલિક છે અને ખારમી સમ્યક્ત્વની દુર્લભતા ખતાવનાર છે. એના વિભાગા નીચે પ્રમાણે પાડી શકાય Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૧ થી ૫ ભાવના આત્મિક આત્માને સબધ બતાવનાર. ૬ઠ્ઠી ભાવના શારીરિક શરીરની અદર શુ છે તે ખતાવનાર કાર્મિક, કને! સ ખ ધખતાવનાર ૭ થી ૯ ભાવના શાંતસુધારસ ૧૦ થી ૧૨ ભાવના પ્રકીર્ણવિષયક, જુદા જુદા ધર્માદિ વિષય પ્રકટ કરનાર. એટલે હવે અહીથી આપણી લાઈન બદલાય છે તે તે સભાવનાને આત્મા સાથે સ ખ ધ છે એ વાત સાચી છે, પણ આ પ્રથમની પાચ ભાવનામાં આત્મા કે દ્રસ્થાને છે એક આત્માને ખરાખર એળખ્યા તા સર્વ એળખી લીધુ એ વાત ધ્યાનમા રાખવાની છે આત્માને માટે આ સર્વ રમત છે, એને પ્રકટ કરવે! અને એના મૂળ સ્વરૂપમા લઈ આવવે એને માટે આ સર્વ ઉપદેશ છે અને એ સબધમા કદાચ કાઈ વિચાર જેવડાયા હાય, કાઈ વાતનુ પુનરાવર્તન થયુ હોય તે તેને ક્ષતવ્ય ગણી આત્માને ઓળખવા એ આપણુ પ્રધાન કબ્ધ છે અન તશક્તિને ધણી અન તગુણુને નાયક, ભૂતભાવીષ્ટા અને અન ત સુખમા રમણુ કરનાર એ આત્મા અત્યારે કઈ સ્થિતિએ ઊતરી ગયેા છે એ વિચાર કરતા ખેદ્ય થાય તેમ છે એની ઉપાધિઓ પાર વગરની છે અને એની ગૂચવા પણ મૂઅવે તેવી છે, છતા એ સર્વાંની ઉપર આવવાનુ તેનામા વીર્ય છે અને તે પ્રકટ કરવા આ ભવમા જે સામગ્રીએ મળી છે તે વિપુલ છે એનેા લાભ ન લેવામા આવે તે પાછુ એનુ એ જ ચક્રભ્રમણ ચાલુ રહેવાનુ છે એમા જીવનની અસ્થિરતા આદિ વિચારી નાસીપાસ થઈ લમણે હાથ મૂકીને રડવાનુ નથી, પણ કમર કસીને લડવાનુ છે અને લડતા માર્ગ મળી જાય તેવુ છે વિકાસક્રમમા મરુદેવા જેવા સુસાધ્ય છવા તે ઘેાડા જ આવે, પણ કષ્ટસાધ્ય જીવેાએ પણ ગભરાવાનુ કાઈ કારણ નથી આપણે! મેક્ષ આપણા હાથમા છે અને તે માટે સીધેા મા પકડી લેવાને આ અવસર છે. પેાતાનુ હોય તે ઉપર ખૂબ ભાર મૂકવેા, માનસિક ઉચ્ચ ઉડ્ડયન કરવા અને પરને ત્યાગ કરવા એટલુ થાય તેા રસ્તા હાથ લાગી જશે અને વધારે પ્રગતિ ચાય તે બહુ સારી વાત છે, પણ તેમ ન અને તે સાચે રસ્તે અવાય તે પણ વિકાસક્રમના રસ્તા પર તે જરૂર આવી જવાશે. આ ભાવનાએ વિચારી સત્યસ્વરૂપ સમજવાનુ છે, આદરવાનુ છે, ગતિમા મૂકવાનું છે, એ વિચારી જરા પણ ગભરાઈ જવાનું કારણુ નથી, એ વાત વારવાર લક્ષ્ય પર લેવાની છે. આપણા મેાક્ષ આપણે કરી શકીએ તેમ છીએ અને તે માટે જ આ વિચારણા છે. પરમાત્મા આ શાંતસુધાનુ પાન એના સાચા આકારમા કરવાની સર્વને સજ્બુદ્ધિ આપેા. ઇતિ અન્યવભાવના, ૫. Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉ. સકળચંદ્રજીત અન્યત્વભાવના (રાગ–કેદાર–ગાડી ) ચેતના જાગી મહચારિણી, આળસ ગોદડુ નાખી નાંખી રે; હૃદય ઘરે જ્ઞાન દીવો કરે, સુમતિ ઉઘાડી આંખી રે. ચેo એક શતા અધિક અઠાવના, મોહ રણિયા ઘરમાહિ રે; હુ સદા તેણે વીંટયો રહું, તુજ ને ચિંતા કેસી નારી રે. ૨૦ જઈ મુઝ તે અળગા કરે, તે રમું હુ તુઝ સાથે રે; તેથી હું અળગો રહું, જે હે તું મુઝ સાથે રે. ચેo મન વચન તનુ વે ઇદ્રિ, જીવથી જુજુઆ હાય રે; અપર પરિવાર સબ જીવથી, તુ સદા ચેતના જોય રે. ૨૦ તનુ વચન સવે ક્રિયા, જીવથી જુઆ જોય રે; જે રમે તુ ઈણ ભાવના, તો તુઝ કેવળ હાય રે, સર્વ જગ છવ ગણ જૂજુઆ, કઇ કુણને નવિ હાય રે; કર્મવશે નિજ નિજતણે, કર્મથી નવિ તર્યો કેય રે. ૨૦ દેવ ગુરુ જીવ પણ જુજુઆ, જુજુઆ જગતના જીવ રે; કર્મવશ સર્વ નિજ નિજતણે, ઉદ્યમ કરે નહી કલીવર રે. સર્વ શુભ વસ્તુ મહિમા હરે, કલિયુગે દુષ્ટ ભૂપાળ રે; તિમ દુકાલાપિ જનને હરે, એવરની આગ મન વાળ રે. ચે. ચિત કરે આપ તુ આપણી મમ કર પારકી આશ રે; આપણું આચર્યું અનુભવ્યું, વિચારી પરવસ્તુ ઉદાસ રે, ચેo કે કિણે જગ નવિ ઉદ્ધ, ઉદ્વરે આપણે જીવ રે; ધન્ય જે ધર્મ આદર કરે, તે વસે ઇંદ્ર સમીવ રે. ચેo જૂજુવે જૂજવા આતમા, દેહ ધન જન થકી ભાન રે; તે ગઈક દુખ નવિ ઉપજે, જેહને મને જિન જ્ઞાન રે. ૨૦ ૧ યદિ ૨ નપુસક, ૩ તે જાય તે Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છઠું અશુચિભાવના शार्दूलविक्रीडितम् सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसंगाशुचिः, शुच्यामृद्य मृदा बहिः स बहुमो धौतोऽपि गङ्गोदकैः । नाधत्ते शुचितां यथा तनुभृतां कायो निकायो महावीभत्सास्थिपुरीपमूत्ररजसा नाय तथा शुद्धचति मन्दाक्रान्ता स्नाय स्नाय पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिवारंवार वत मलतर्नु चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो शुध्यन्ते कथमवकरः शक्यते शोद्धमेवम् ॥ख २ ॥ शार्दूलविक्रीडितम् कर्पूरादिमिरर्चितोऽपि लशुनो नो गाह्ते सौरभं, नाजन्मोपकृतोऽपि हन्त पिशुनः सौजन्यमालम्बते । देहोऽप्येप तथा जहाति न नृणां स्वाभाविकी विस्रतां, नाभ्यक्तोऽपि विभूपितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥ग ३ ॥ क १ सच्छिद्रो नाना पाणी परिगलन् गणता, ता तल्लेश तेना सवयी, ५ सगाशुचि मयी अपवित्र शुच्या पवित्र, सारी मृदा आमृद्य भारी पडे महन शत तनुभृता भारासोना निकाय सो पुरीप विष्टा रजस् युधिर, सोही ख २ स्नाय स्नाय हा न्हाईन मलतनु भथी भरे शरीर अपमला भेद पगरना, पवित्र भवकर 831 (त्या मामा भधानी ध्य। मेही थाय छे ते १२या) एवम् मे प्रभारी ग ३ फगिदि ४५२ वगेरे, वगैरे'मा मास, तूरी, मम२ मा सुगधी याने लशुन सस, घर दुधी हाय थे. मे ४ भूछे गाहते व्यास थाय न आजन्मा उपकृतो आपन-भ-माम मप 680 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ એચિભાવના ___ उपेन्द्रवज्रो । - 'यदीयसंसर्गमवाप्य सयो, भवेच्छुचीनामशुचित्वमुच्चैः ।। अमेध्ययोनेर्वपुपोऽस्य शौचसंकल्पमोहोऽयमहो महीयान् ॥ ४ ॥ स्वागता इत्यवेत्य शुचिवादमतथ्य पथ्यमेव जगदेकपवित्रम् । शोधन सकलदोपमलानां कर्ममेव हृदये निदधीथाः ॥ ५ ॥ ये हाय तो ५० नहि पिशुन मण, सुथ्यो भास विनता दुधीपार अभ्यतो Besmeared, विपन रेस (भुगधी अत्त ते पोरेयी) विभूपित शणगानगयेसो पुष्ट भोगेसी, 5 माइन र नासो विश्वस्यते विश्वास गय ઘ ૪ કા એકદમ ખૂબ મનેયોને ગોનિ એટલે ઉત્પન્ન થવાનું સ્થાન, અપવિત્ર વસ્તુઓનું उत्पत्तिस्थान. महीयान् भोर र ५ अवेत्य सभा ने अतथ्य असत्य, भोटो शुचिवाद नट मे -दापा कोरेयी पवित्र ययाय छ मेवो पर पथ्य खिता२५ निदधीया तु पा२० ४२ Page #294 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૨ કાણુ પડેલે દારૂના ઘડા ગળતા હાય અને ચારે તરફ ઢળતા મિંદરાના ટીપાઓથી અપવિત્ર થયેા હાય તેને બહારના ભાગમા સારી મજાની માટીથી મર્દન કરવામા આવે અને ગગાના પાણીથી અનેક વાર ધેાવામા આવે પણ તે (ઘડા) જેમ પવિત્રપણું ધારણ કરતા નથી તે જ પ્રમાણે અતિ અળખામણા હાડ, મળ, મૂત્ર અને લેાહીના ઢગલા જેવુ આ મનુષ્યનુ શરીર પવિત્ર થતુ નથી ૧૮૮ ૬ ૨ મૂઢ પ્રાણીએ વાર વાર ન્હાઈ ન્હાઈ ને આ મળથી ભરેલા શરીરને ચેખ્ખા પાણીથી પણ સાફ કરે છે અને પછી એના ઉપર ચદન–સુખડનાં વિલેપન કરે છે અને પછી પેાતે જાણે મેલ વગરના થઈ ગયા છે એમ મનમા માની રાજી થાય છે, પણ તે કદી શુદ્ધ થતા નથી. ઉકરડાને તે કેવી રીતે શેાધ્યેા જાય? એને કેમ શુદ્ધ કરી શકાય ? ૫ રૂ લસણને કપૂર, ખરાસ આદિ સુગંધી પદાર્થોની વાસ આપી હાય તે પણ તે સુગ ધી થતુ નથી નાદાન હલકા માણુસ ઉપર આખા જન્મ સુધી ઉપકારા કર્યા હાય તે પણ તેનામા સજ્જનતા આવતી નથી તે જ પ્રમાણે મનુષ્યેાના દેહ પણ એની સ્વાભાવિક દુધીને છેડતા નથી. એ (દેહ)ને ગમે તેટલા તેલે ચાળવામા આવે, એના પર ગમે તેટલા ઘરેણા ઘાલવામા આવે અને એને ગમે તે પ્રકારે પુષ્ટ કરવામાં આવે તે પણ એને ભરાસેા કરાય નહિ. ૬૪ જે શરીરના સંબધ થવાથી પવિત્ર વસ્તુએ પણ તુરત જ મહા અપવિત્ર થઈ જાય છે અને જે શરીર અમેધ્યયેાનિ (અપવિત્ર વસ્તુનુ ઉત્પત્તિસ્થાન) છે તેના સખ`ધમા શૌચ (પવિત્રતા)ની કલ્પના કરવી એ પણ મેાટા મેાહ છે—મહાઅજ્ઞાન છે। ૪( આ પ્રમાણે સમજીને ‘શુચિવા’ અયથા છે અને સકળ દોષોને શેાધનાર અને આખા જગતમા માત્ર પવિત્ર ‘ધર્મ’પ્રાણીને હિત કરનાર છે એમ સમજી એ ધર્મને તારા હૃદયમાં ધારણ કર. Page #295 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक* भावय रे वपुरिदमतिमलिनं, विनय विवोधयमान सनलिनम् । पाचनमनुचिन्तय विभुमेक, परममहोमयमुदितविवेकम् दम्पतिरेतोरुधिर विवर्ते, किं शुभमिह मलकरमलगर्ते । भृशमपि पिहितं स्रवति त्रिरूपं, को बहु मनुतेऽवस्करकूपम् ॥ भावय० 1 ॥ १ ॥ द्वादश नव रन्ध्राणि निकामं, गलदशुचीनि न यान्ति विरामम् । यत्र वपुपि तत्कलयसि पूतं मन्ये तव नूतनमाकृतम् अशितमुपस्करसंस्कृतमन्नं, जगति जुगुप्सा जनयति हम्नम् । पुंसवनं धैनवमपि लीढं, भवति विगर्हितमति जनमीढम् केवलमलमय पुद्गलनिचये, अशुचीकृतशुचिभोजनसिचये । पुपि विचिन्तय परमिह सारं, शिवसाधनसामर्थ्यमुदारम् येन विराजितमिदमति पुण्य, तच्चिन्तय चेतन नैपुण्यम् । विशदागममधिगम्य निपानं विरचय शान्तसुधारपानम् , 31 ॥ भावय ० ॥ २ ॥ भजति सचन्द्रं शुचिताम्बूलं कर्तु मुखमारुतमनुकुलम् । तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् ॥ भावय० ॥ ३ ॥ असुरभिगन्धवहो ऽन्तरचारी, आवरितुं शक्यो न विकारी । वपुरुपजिसि वारंवारं हसति वुधस्तव शौचाचारम् ॥ भावय० ॥ ४ ॥ ॥ भावय० ॥ ५ ॥ ॥ भावय० ॥ ६ ॥ ॥ भावय० ॥ ७ ॥ ॥ भावय० ॥ ८ ॥ 1 ܢ * આ અષ્ટકને રાગ બહુ મુ॰ છે સ્ત્રીએ ગફુલી ગાય છે ત્યારે પાટે બેઠા રે સૂરીશ્વર ગચ્છરાયા ' એ રાગને જરા ઢળક આપવાથી આખુ અષ્ટક સારી રીતે ગવાયેં ચારે પદ્ય એક સરખા એટલવાના છે અને તેની આખરે ભાવય ? વધુગ્નિમતિમલિન' ને ઝોક આપવાના છે 'ઉપર જગ વધારે ભાર મૂકવાથી રાગ આવી જશે પ્રતમા ‘આમવારી’ ગન જણાવે છે ત્યા દેશી કાગા રે તનુ સુનિ સુનિ જાવે' જણાવેલ છે Page #296 -------------------------------------------------------------------------- ________________ ગેયાષ્ટકનો અર્થ ૧. આ શરીર અતિ મેલવાળું-મલિન છે એમ તે ચેતન ભાવ-વિચાર તારા મનમય કમળને ઉઘાડ અને સમજ. ત્યાં જે સર્વવ્યાપી એક પ્રકાશવાન, વિવેકવાન, મહાપવિત્ર (અતર્યામી–આત્મતત્વ) છે તેને વિચાર કર, તેનું ધ્યાન કર. ૨. સ્ત્રી-પુરુષના વીર્ય અને શુકના ચક્રમા પડેલા એ મળ અને કચરાના ખાડામાં તે સારા વાના શું હોય? એને વાર વાર ખૂબ ઢાકી દેવામાં આવે તો પણ તેમાથી અત્યંત ખરાબ બીભત્સ પદાર્થો ઝર્યા જ કરે છે ! કો ડાહ્યો માણસ કચરાથી ભરેલા કૂવાને સારે ગણે? ૩. મહેમાથી (સામાને અનુકૂળ પવન બહાર નીકળે તેટલા માટે એ સુંદર પાનામાં સુગંધી બરાસ વગેરે નાખીને ખાય છે, પણ મુખડું પિતે સુગ ધી-રહિત છે અને કટાળો આપે તેવી લાળથી ભરેલું છે. તેનામાં પેલી કૃત્રિમ સુગ ધી કેટલો કાળ રહે ? ૪. તારા શરીરની અંદર વ્યાપી રહેલો વિકારવાળે દુર્ગ ધી પવન (ઉચ્છવાસ) ઢાકી શકાય તેવો નથી (અન્ય પદાર્થથી મઢી શકાય તેવો નથી) અને તુ તો તારા શરીરને વારવાર સૂલ્યા કરે છે–ચાટ્યા કરે છે. તારા શરીરને પવિત્ર બનાવવાની આ તારી રીતિ જોઈને ડાહ્યા માણસ હસે છે, તારી એ રીતિ તરફ મશ્કરી કરે છે. પ જે શરીરમાંથી બાર (સ્ત્રીનાં) અને નવ (પુરુષનાં) દ્વારે આખો વખત અપવિત્ર વસ્તુ ઓને બહાર કાઢયા જ કરે છે અને જરા વખત પણ વિરામ લેતા નથી તે શરીરને તુ પવિત્ર માને છે ! ખરેખર! આ તે તારે તદ્દન નવો જ બુટ્ટો છે–અભિનવ તર્ક છે એમ મને લાગે છે. ૬. અનેક સુદર ચીજો વડે સસ્કાર પામીને તયાર કરેલું અન્ન ખાવાથી હન (વિષ્ટા) થઈને આ દુનિયામાં નકામી ગ્લાનિ કરે છે, દુગ છા ઉપજાવે છે અને ગાયનું સુંદર દૂધ મૂત્રરૂપ થઈને અતિ નિ દાને પાત્ર બને છે. આ શરીર માત્ર મળથી ભરેલા આશુઓને ઢગલો છે અને સુંદર રસદાર ભજન અને સારા કપડાને અપવિત્ર બનાવનાર છે, પણ એ શરીરમાં અતિ વિશિષ્ટ સર્વદુ અક્ષયરૂપ શિવ–મોક્ષ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે અને તે તેને પ્રધાનભાવ છે તેનો તુ વિચાર કર, તેની પર્યાલોચના કર આવા (શરીર)ને મહાપુણ્યવાન તરીકે બિરાજમાન કરી શકાય તેવી નિપુણતા-કુશળતાને તે વિચાર કર–તેનું તુ ચિતવન કર મહાપવિત્ર આગમરૂપ જળાશયને પ્રાપ્ત કરીને તુ શાન્ત સુધારસનું પાન કર, એ એવાથી પાણી પી તારી તરસને તુ છિપાવ Page #297 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના ૧૯ નેટ ૧ માવા-વિચાર, ચિતવ (આજ્ઞાર્થ) વિ -ઉવાડ, સમજ મનસ્ટિન-મનમય કમળ, હદયકમળ પવન પવિત્ર વિમુમ્ર્વવ્યાપી g–એક, Individuality જેને છે તેવો એક ભય-પ્રકાશવાન, તેજસ્વી સહિતવિક–જેનામા સાચા-ખોટાનું ભાન જાગૃત થયું છે તેવો * ૨ રાતિ-સ્ત્રી-પુરુષ સેત-વીર્ય વિવર્ત–ઉદ્દભવ કિ ગુમ એમા સારુ શું હોય ? કમર-કચર – ખાડે વિષ્ણુ-ખરાબ, બીભત્સ વદુમનતે-મોટુ, સારુ માને અવર–કચરો –પાણી વગરનો કચરો નાખવાનો ૩ સન્દ્ર-કર્પર જેવા સુગંધી દ્રવ્યો સાથે સુનિતાપુત્ર–પવિત્ર પાનપદી મુવત-મોના શ્વાસ લુષિતઝાર જેની લાળ તદન જુગુસા ઉપજાવે તેવી છે તેવુ (મુખ) તિષ્ઠતિ-ટકે, રહે ૪ જવા -પવન (–એ હમેશા ગધને લઈ જનાર છે તેથી) અત્તર-અ દર વિકારી-સાગને વિરૂ૫-ખરાબ કરનાર, બગાડનાર વિદ્યા–ચાટે છે, સુઘે છે શવારામૂ-શૌચનો આચાર, પવિત્ર કરવાની ગતિ કેટલાક એ આચારને ધમ માને છે તેનો પારિભાષિક શબ્દ છે પ ત્રાનિ–કાણુ, કાર (નોટ જુઓ) નિયામ -વારવાર, અટક્યા વગર -ઝરતા નૂતન–નવો, અભિનવા ત -અભિપ્રાય, બુટ્ટો ૬ મતિ-ખાધેલુ, ૩પ-સામગ્રી (વી મસાલા આદિ) તસરકાર કરેલુ, પકાવેલું પુન-વિટા T સવન -દૂધ ધનવ-ગાયનું રીઢ-ચાટેલુ, ખાધેલુ મીઢ-મૂત્ર ૭ -વિષ્ટા અશુતિ -જે પવિત્રને અપવિત્ર કરે તેવુ સિવ–સુદર કપડા સાર-બેઠ ૮ વિનિતમ્-ગોઠવ્યું, ચઢાવ્યું અતિગુણ મહાપુણ્યશાળી,ઈસિત તૈg-હુશિયારી નિપાન-જળાશય,ઓવારે Page #298 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના : પરિચય ( ૧) શરીર અને આત્મા જુદા છે એ વાતનો વિચાર ખૂબ થઈ ગયે. એ બન્નેનો ભિન્નભાવ હવે દર્શાવવાની જરૂર રહે તેમ નથી. છતાં કર્મ–જ જીરમા પડી આ જીવ–આત્મા શરીરમાં એટલો ગુ થાઈ ગયો છે કે આત્મા અને શરીર જાણે એક જ હોય એમ માની એ (આત્મા) શરીરને ખૂબ ૫ પાળે છે, એની આળપંપાળ હદ બહાર કરે છે અને એ જરા દૂબળું પડે તો પિતે પણ દૂબળો પડી જાય છે જેલમાં દર પખવાડિયે તેલ લેવાય છે ત્યાં પણ એ બે-પાચ રતલ ઓછો થાય તે અનેક પ્રકારની ફરિયાદ કરે છે અને વધારે દૂધ વગેરે મેળવવા યત્ન કરે છે. એ શરીર ખાતર અનેક દવા ખાય છે અને ઘણીવાર તો જે વસ્તુને અડતા પણ પાપ લાગે અને જેના નામે બોલતા ઊલટી આવે એવી તુરછ હિંસાપ્રાપ્ય દવાઓ ખાય છે. કેટલાક ભસ્મ-રસાયણે ખાય છે અને શરીરની ખાતરી છે કે કરી મૂકે છે એને હવા ખવરાવવા બહારગામ લઈ જાય છે અને એની ભક્તિ કરવામાં કાંઈ મણ રાખતો નથી એ ડોકટર પાસે જાય તો અનેક વાર છાની તપાસાવે છે અને ઘણીવાર ઘેલાઘેલા પ્રશ્નો પૂછી ડોક્ટરને પણ ક ટાળો આપે છે શરીર માટે એને ભય પણ અદરખાનેથી બડુ હોય છે. એ ઉપર ઉપરથી બેદરકારી બતાવે છે, પણ સાથે જાણે છે કે એ કાચની કાયા છે, એને ભાગી જતા વાર લાગતી નથી. માત્ર એ એક જ વાત ભૂલી જાય છે કે “કાચની કાયા રે છેવટ છારની. શરીર માટે આમાની કેટલીક વાતો અનિત્ય, એકત્વ અને અન્યત્વ ભાવનામાં આવી ગઈ છે એટલે હાલ વધારે વિચારણા છેવટના ઉપહાર પર રાખી એ શરીર પોતે કેવું છે તે પર વિચાર કરીએ એ શરીરમાં શુ ભરેલું છે ? એ સારા પદાર્થોને પણ કેવું ખરાબ રૂપાતર કરી આપે છે અને એની ગમે તેટલી શુશ્રુષા કરવામાં આવે તો પણ એની નૈસર્ગિક અપવિત્રતા જઈ શકતી નધી એ મુદ્દા પર ખાસ ધ્યાન ખેચવાનુ છે આ વિચારણા કરતા શરીરમાં કઈ કઈ વસ્તુઓ છે તે વિચારી જવુ એમાં ખાસ કરીને માસ, લેહી, હાડકા, મેદ, વીર્ય, ચામડી આદિ ભરેલા છે એને નખ, બાલ ઊગે છે એ વાત ધ્યાનમાં રાખવી. અને એમાં એવી વસ્તુઓ ભરેલી છે કે જે ઉપર મઢેલી ચામડી કાઢી નાખી હોય અથવા અદરની કોથળીમાં ભરેલી ચીજોનું બહાર પ્રદર્શન કર્યું હોય તો આ પ્રાણી તેની સામે જુએ નહિ, એટલું જ નહિ પણ એ પ્રત્યેક ચીજ જોઈ એને સૂગ ચઢે, ઊલટી આવે અને એ મુખમાથી ચૂકે આવી ઘણા ઉપજાવે તેવી ચીજો શરીરમાં ભરેલી છે આ ભાવના શરીરને એના ખરા આકારમાં બતાવનાર–રજૂ કરનાર છે. તેમાં ન ગમે તેવી વાતો પણ આવશે, પણ વસ્તુસ્થિતિ બતાવવાની હોય ત્યાં સ કેચ કર્યો પાલવે નહિ. શરીરને જ્યા સુધી સાચા આકારમાં સમજવામાં ન આવે ત્યાં સુધી એને પંપાળવામાં પ્રાણી પાછો પડે તેમ નથી. તેથી એને ખરા સ્વરૂપે ચીતરવાની ખાસ આવશ્યક્તા છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના ૧૯૩ આ ભાવના બીજી સર્વ ભાવનાથી જુદી પડી જાય છે. એ દેહાશ્રિત છે અને દેહને ચીતરનાર છે એ વાત ધ્યાનમાં રાખવી. આત્માને અનિત્યતા બતાવતા કે એકત્વ અગર અન્યત્વભાવ બતાવતા જે વિચાર થાય તેમાં અધિકારી આત્મા છે અને આ ભાવનામા અધિકારી દેહ છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવી. હવે આપણે 2 થકર્તા સાથે ચાલીએ. એક માટીને ઘડો હોય, તેમાં દારૂ ભર્યો હોય, તે ઘડામાં નાના-મોટા કાણા હોય અને એમાંથી દારૂ આગળ-પાછળ ઝુમ્યા કરતો હોય આવા ઘડાની કલ્પના કરો હવે એ ઘડાને શુદ્ધ કરવો હોય–સાફ કરવો હોય તે કેમ થાય? એને બહાર માટી લગાડવામાં આવે પણ માટીના ઘડામાં તો નાના–મેટા છિદ્રો પાર વગરના હોય છે આ ઘડે જ છિદ્રવાળે (Porous) હોય છે એને બહાર માટી લગાડવામાં આવે અને અદરનો ભાગ શુદ્ધ જળથી સાફ કરવામાં આવે તો પણ દારૂનો ઘડે સાફ થાય ખરે ? એવી જ રીતે આ શરીરમાં અતિ બીભત્સ હાડ, વિષ્ટા, મૂત્ર અને લેહી ભરેલા છે. તેને ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે શુદ્ધ થઈ શકે નહિ. એને સાફ કરવા માટે બહારથી ગમે તેટલા પદાર્થો લગાડવામાં આવે અથવા અ દરથી સાફ કરવા રેચ લેવામાં આવે તો પણ એ એવા-એવા પદાર્થથી ભરેલ છે કે દારૂના ઘડાની પેઠે એને સાફ કરવાના–એને પવિત્ર બનાવવાના સર્વ પ્રયત્ન તદ્દન નકામા નીવડે છે. શરીરની અંદર કેટલાક પદાર્થો તો એવા ભરેલા છે કે જે બહાર નીકળી શકે તેમ પણ નથી. દારૂના ઘડામા દારૂ તો કદાચ ફેકી દઈ શકાય, પણ હાડકા કે લોહી, ચરબી કે નસે કાઈ દૂર કરી શકાય તેમ પણ નથી. આથી એ શરીરને પવિત્ર કરવાનું કાર્ય વધારે મુશ્કેલ બને છે દારૂને ઘડો સાફ થઈ શકતો નથી, પવિત્ર બનાવી શકાતો નથી, તો પછી આ શરીરની અંદર તો સ્ર ઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ ભરેલી છે તેને કઈ રીતે શુચિ (પવિત્ર) બનાવી શકાય ? શરીરમાં કઈ કઈ ધાતુઓ ભરેલી છે તેનો પૂરો વિચાર કરવાથી એને પવિત્ર બનાવવાના કાર્યની અશક્યતા ધ્યાન પર આવશે મુંબઈની ગટર સાફ કઈ રીતે થઈ શકે ? અને સાફ કરવા માટે ત્યાં તો બીજે કચરે પડતું જતું હોય ત્યાં સાફ થવાને સવાલ ક્યાથી આવે ? અને કચરામાનો અમુક ભાગ જ્યારે કાઢી શકાય તેવુ ન જ હોય ત્યારે તે પછી સાફ કરવાને પ્રશ્ન ભારે અગવડમાં આવે છે તાત્પર્ય એ છે કે – શારીરિક દૃષ્ટિએ આ શરીર શુદ્ધ થઈ શકે તેવું નથી. ( ૨) ઉપર પ્રમાણે હકીક્ત હોવા છતા આ પ્રાણ પિતાના શરીર સાથે કેવા ચેડા કાઢે છે તે ખરેખર જોવા જેવું છે. આ પ્રાણી વાર વાર ન્હાય છે, ચેખા પાણીથી વળી ફરી વાર ન્હાય છે. દિવસમાં એક વાર અથવા એકથી વધારે વખત સ્નાન કરે છે અને સ્નાન કરવા પવિત્ર પાણી-મીઠું જળ વાપરે છે. ખારૂ પાણી કે ગંદુ પાણી એ શરીરને સાફ કરવામાં વાપરતો નથી એને શરીરને સાફ કરવા માટે ખૂબ તજવીજ રાખવી પડે છે. ૨૫ , Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાંતસુધારસ વળી સ્નાન કરે ત્યારે નવયુગનો હોય તો સાબુ વાપરે છે, પુરાણકાળમાં ખારો – ભુતડે વાપરતા હતા. કોઈ વખત એ માથાના બાલ સાફ કરવા ક કડી વાપરે છે, શરીરે પીઠી ચોળી ન્હાય છે, કેઈ વખત કેસૂડાના જળથી ન્હાય છે આવી રીતે ન્હાવાના અનેક પ્રકારના પ્રયોગ કરીને શરીરને સાફ કરવા પ્રયત્ન કરે છે, છતા એ આખો વખત તેના મનમાં ખાતરી હોય છે કે આ શરીર મળથી ભરેલું છે. મળ શબ્દમાં ખાસ કરીને વિષ્ટા અને ઉપચારથી મૂત્ર વગેરે અનેક અપવિત્ર પદાર્થોનો સમાવેશ થાય છે. શરીરમાં પસીને (પ્રદ) એટલો થાય છે કે ઉનાળાના દિવસોમાં ન્હાયા પછી બે ઘડી પછી, નહાયા ન ન્હાયા જેવું જ થઈ રહે છે વળી શરીરે સ્નાન કરીને પછી તેના ઉપર ચદન લગાડવામાં આવે છે. અગાઉ શરીર ઉપર ચદન લગાડવાનો રિવાજ હશે એમ જણાય છેહાલ તો ન્હાયા પછી બાલ સાફ કરવા માથામાં તેલ નાખવાનો રિવાજ જાણીતું છે વળી તે પહેલા ટુવાલથી શરીરને ખૂબ ઘસવામાં આવે છે એટલે ઉપરનો કચરે નીકળી જાય અને લાગેલ પાણી સાફ થઈ જાય એ એમાં અપેક્ષા હોય છે આવી રીતે હાઈ ધોઈ, સાફ થઈ શરીર પર દેશાચાર પ્રમાણે અથવા વ્યક્તિગત પદ્ધતિ પ્રમાણે ઉપચારકો લગાડવામાં આવે છે અને પછી આ ભલે–ભોળ પ્રાણી એમ માને છે કે આપણે મેલ દૂર થઈ ગયા અને પછી એને શરીર તરફ પ્રેમ થાય છે. પછી એ પિતાનુ મુખડુ કાચમાં જુએ છે અને કાચમાં જોતી વખતે જે અન્ય કેઈ એને જેતુ નથી એમ એની ખાતરી હોય તે તે મુખડા સાથે એવા ચેડા કાઢે છે કે જરૂર હસવુ આવે ગમે તે ડાહ્યો માણસ કાચમાં જુએ અને કાઈ ચાળા ન કરે એ બનવું મુશ્કેલ છે એ જીભ બહાર કાઢશે, ભવાં ચડાવશે અને કેક નખરા કરશે આ સર્વ ખાલી ભ્રમ છે, છેટે ઉન્માદ છે, મૂઢતાનું ખાલી પ્રદર્શન છે, મશ્કરી કરવા યોગ્ય બાળચેષ્ટા છે ત્યા આખા મહેલા ક્યારે નખાય તે જગ્યાને “ઉકરડે” કહે છે એ ઉકરડે અભ્યાસ કરવા જેવી ચીજ છે એમા ટોપલા ભરીને ક્યરે પડયે જ જાય છે અને કચરો વિધવિધ વસ્તુઓનો બનેલો હોય છે કોઈ એ ઉકરડાને સાફ કરવા માગે છે તેને ધોવાથી તે સાફ થતું નથી એને તો હજાર સાબુએ ધુવે તે પણ તે ઉકરડો તે ઉકરડો જ રહેવાનું છે. એને સાફ કરતા જાઓ તો વધારે ચરો જ નીકળે ઉકરડો છેવાથી કે એના ઉપર સુગ ધી દ્રવ્ય નાખવાથી એ કદી સાફ થઈ શકતો નથી ઉકરડાને પવિત્ર કરવાનો રસ્તો પાણીથી સાફ કરવાનું નથી કે એના ઉપર સુગ ધી દ્રવ્ય નાખવાનો નથી એ જ રીતે શરીરને ગમે તેટલી વાર સાફ કરવામાં આવે કે એના ઉપર ગમે તેટલા સુગંધી ક લગાડવામાં આવે, એને ચંદનથી લેપવામાં આવે કે એને બરાસ લગાડવામાં આવે, પણ કોલસાને લગાડેલ સાબુની જેમ એ સર્વ નિષ્ફળ પ્રયાસ છે. એ પ્રયાસમા કાર્યસિદ્ધિ અશક્ય છે. એનામાં અદર અને બહાર એટલો મળ ભરેલું છે કે એને સાફ કરવાની તજવીજ અજ્ઞાનતામૂલક છે અને એના તરફ પ્રીતિ કરનારને “મૂઢની સજ્ઞા મળે છે Page #301 -------------------------------------------------------------------------- ________________ અનુચિભાવના ૧૯૫ (૪ ૩.) ‘લસણ’ નામનુ એક કદ આવે છે. તેનામાં એટલી દુર્ગંધી હેાય છે કે એ ખાધા પછી કલાકા સુધી એની વાસ શ્વાસઢારા પણ બહાર પડે છે એ ખાનાર જાહેરમા– સભ્યસમાજમા કલાકા સુધી ભળી શક્તા નથી. આવા લસણને કપૂર સાથે રાખવામા આવે કે એને ખરાસમા રાખવામા આવે કે તેના પર કસ્તૂરી લગાડવામા આવે પણ એની વાસ જતી નથી અને એ કસ્તૂરી, કપૂર, ખરાસ કે એવા બીજા કાઈ પણ સુગ ધી પદાર્થની વાસ લેતુ નથી. સાધારણ વસ્તુ આવા તીવ્ર સુગધી પદાર્થાની વાસ ગ્રહણ કરે છે, પણ લસણુ તા કદી સુગ ધીથી વ્યાપ્ત થતુ જ નથી. એ ખીજા અનેક પદાને બગાડે ખરુ પણુ પાતાની તીવ્ર દુધ કઢી છેાડતું નથી અને ખીજા તીવ્ર સુગ ધી દ્રવ્યની વાસ લેતુ નથી. આ એક વાત થઈ 1 ખળ—લુચ્ચા માણસ ઉપર ગમે તેટલે ઉપકાર કરવામાં આવે પણ તે સુજનતાને ધારણ કરતા નથી ઘણા પ્રાણીએ એટલા ઊતરી ગયેલા હાય છે કે એને ગમે તેટલા લાભ કરા, એની મુશ્કેલીમા એને મદદ કરા, એને ખાવા-પીવાની સગવડ કરી આપે કે એને ધ ધે વળગાડી આપેા, પણ એ પેાતાનુ પાત પ્રકાશ્યા વગર રહેતા નથી. જીવતરનુ દાન કર્યું હાય, આખરૂ જતી ખચાવી હાય અને પૈસાની મદદ કરી હાય છતાં એ સ ભૂલી જઈ અણીને વખતે ઉપકાર કરનાર ઉપર જ એ નૈસર્ગિક ખળ પુરુષ આઘાત (અપકાર) જ કરે છે ધવળશેઠને રાજદ ડથી ઉગારનાર, દાણચારીના ગુન્હામાથી ખચાવનાર અને એના અટકેલા વહાણ તરાવી આપનાર શ્રીપાળના અતે એણે જીવ લેવા પણ પ્રયત્ન કર્યા અન્યની લાગવગથી અમલના સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરી-અધિકારી ઉપકાર કરનારને કેવા બદ્દલા આપે છે તેના દાખલા અજાણ્યા નથી જે પ્રાણી સ્વભાવથી હલકા હાય છે તેના પર આખા જન્મ ઉપકાર કરવામા આવે તે પણ તે સૌજન્ય ખતાવતા નથી. પેાતાને મદદ કરી ભણાવનાર સ સ્થાને વીસરી જનાર અને તેની અણુઘટતી ટીકા કરનારના અનેક દાખલા માદ છે મતલખ એ છે કે જેમ સજ્જન પેાતાના સ્વભાવ છેડતા નથી તેમ દુર્જન પણ પેાતાને સ્વભાવ છેાડતા નથી. એવી જ રીતે આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કરવામા આવે તે પણ તે પોતાની સ્વાભાવિક દુર્ગ ધતા છેડે તેમ નથી એને ગમે તેટલા સુગધી દ્રવ્ચેાથી સુગ ષિત કરવામા આવે, એને ઘરેણા અને ઝવેરાતથી શેાભાવવામા આવે કે એને ન ખાવા ચેાગ્ય પદાર્થો ખાઈને અથવા ધૃતાદિ પદાર્થોના ઉપયાગ કરીને પુષ્ટ કરવામા આવે તે પણ એનામા સ્વાભાવિક દુર્ગ ધી એટલી બધી ભરી છે કે એ સર્વ વિલેપનો, અલ કારી અને પૌષ્ટિક પદાર્થોની દરકાર ન કરતા એ તેા દુધી જ રહે છે, પેાતાની દુર્ગંધ કદી તજતુ નથી શરીરની પુષ્ટિ માટે માણસે કેવા કેવા પદાર્થો ખાય છે અને કેટલી જાતના પ્રયત્નો કરે છે! વસતમાલતી, અભ્રક, લેાહ આદિની વાત તેા અન્ય સ્થાને કરી છે, પણ ન ખાવા યોગ્ય દવાઓ પણ શરીરપુષ્ટિ માટે અનેક મનુષ્યા લે છે તે વખતે શરીરની આખર સ્થિતિ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શાંતસુધારા જરા પણ ધ્યાનમાં રહેતી નથી એ ઉપરાંત એને શરીરપુષ્ટિ માટે નિર તર ચિતા રહ્યા કરે છે અને છતા શરીરની વકતા તે એ દરરોજ અનુભવે છે. આવી જાતનું શરીર છે! એમાં વાયુઓ પણ એવા પ્રકારના ભરેલા છે કે એને ઓડકાર આવશે તો તેમાં પણ ખરાબ ગ ઘ આવશે અને અપાન વાયુ નીકળશે તો તેમાં પણ દુર્ગધ આવશે અને પરસેવો પણ ન ધવાળો થશે. એની આખમાથી ચીપડા (પીઆ ) નીકળશે તો તે પણ દુગધી જ હશે. નાકને શ્લેષ્મ પણ દુર્ગધી અને એના મળ-મૂત્ર સર્વ દુર્ગ ધી નીકળશે. આવી રીતે સ્વાભાવિક દુર્ગ ધ એનામાં એટલી બધી ભરેલી છે કે એના પર ગમે તેટલા સંસ્કાર કરવામા આવે પણ તે પિતાની દુર્ગધ છેડે તેમ નથી, કારણ કે એ દુર્ગધ સ્વાભાવિક છે અને જેમ લસણ સુગંધી થતું નથી કે દુર્જન કદી સજ્જન થતો નથી તેવી એની સ્થિતિ છે. (૪) જે વસ્તુ છ આને શેર મળતી હોય અને મીઠાઈ વેચનારની દુકાન શોભાવતી હોય તેને ઘેર લાવી ખાધા પછી તેની કિમત શી થાય? એના શેરના કઈ છ આના તે ન જ આપે, પણ એને દૂર ફેકાવાના પણ દામ આપવા પડે. દરેક મ્યુનિસિપાલિટી હલાલખોર કર લે છે તે સારા પદાર્થોને ખરાબ કર્યાનો બદલો જ છે અને તે તેની કિંમત છે - આ શરીર એવું છે કે એના સંબધમાં ગમે તેવી પવિત્ર વસ્તુ આવે તે થોડા કલાકમાં અપવિત્ર બની જાય છે બત્રીશ શાક અને તેત્રીશ ભેજન મળે પણ તે પેટમાં ગયા પછી શુ બને છે? દૂધપાક કે ઢોકળા કે જેને જે ગમે તેવી ચીજ ખાય તેવી ચાર-છ કલાક પછી શી દશા થાય છે! એ સર્વ વસ્તુઓ અદર્શનીય, અસ્પર્શનીય અને અનિચ્છનીય બને છે. એનું કારણ એ છે કે આ શરીર અમેધ્યનિ છે યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. અમેધ્ય એટલે અપવિત્ર એ શરીર અપવિત્ર વસ્તુઓનું ઉત્પત્તિસ્થાન છે અને એનું આખુ યત્ર એવી જ રીતે ગોઠવાયેલું છે કે એ ગમે તેવી પવિત્ર તેમ જ સુંદર વસ્તુ હોય તેને પણ અપવિત્ર બનાવી દે જેમ કાપડ બનાવવાના સાચાકામમાથી કાપડ બને તેમ અપવિત્ર વસ્તુ ઉત્પન્ન કરનાર સાચાકામમાથી અપવિત્ર વસ્તુઓ જ બનીને નીકળે. એમાં તમે દૂધ ભરે, ઘી ભરો, સાકરથી એને ગળ્યુ કરો, પણ એ અમેધ્યનિ છે એટલે એ સરસ વસ્તુઓ પણ અતિ અપવિત્ર થઈ એમાથી એવી જાતની થઈને બહાર પડશે કે એના સામુ જેવું પણ નહિ ગમે એના સ્પર્શમાત્રથી સરસ વસ્તુ કેવી વિરૂપ થઈ જાય છે તેનું દષ્ટાંત દૂધ પૂરું પાડે છે દધને પીધા પછી તુરત જ વમન થાય તો તે વખતે જે દૂધ બહાર નીકળશે તે પેદા ફોટાવાળુ અને સ્પર્શને નાલાયક બની જશે દૂધ જેવા સુદર પદાર્થને એક ક્ષણવાર શરીરને સબ ધ થાય ત્યા એ કેવુ બની જાય છે તે ખાસ વિચારવા જેવું છે આવા શરીરને માટે “શોચને સકલ્પ કરવો એ મૂઢતા છે એને ન્ડવરાવવાથી કે એના પર સુગ ધી દ્રવ્યો લગાડવાથી એ પવિત્ર થઈ જાય છે એમ માનવું એ તો સરિયામ અજ્ઞાન છે એને ગમે તેટલું ન્ડવરાવો અને ગમે તેટલી વાર એને પખાળો પણ એ તો Page #303 -------------------------------------------------------------------------- ________________ અચિભાવના ૧૯૭ ગટર સાફ થાય તે તે સાફ થઈ શકે જ્યાં આખુ વાતાવરણ જ અપવિત્ર હાય ત્યા પવિત્રતાના દાવા કરવા એ તેા મહામેાહ સિવાય ખીન્તનુ કાર્ય ન હાય ! શૌચવાદ કેાઈ મતવાળાને માન્ય પણ હાય છે એ અન્ય સાધ્યની અપેક્ષા વગર ખને તેટલી વખત ન્હાવામા–સ્નાન કરવામા જ પુણ્ય માને છે આ અજ્ઞાન છે. કેાઈ વિશિષ્ટ હેતુને અવલખીને સ્નાન કરવાની ખાખત જુદી છે, પણ માત્ર ન્હાવાથી શૌચધર્મ પળાય છે એ અન્નતા છે. આતરશૌચના આખા પ્રશ્ન તદ્દન જુદા જ પ્રકારના છે. એના સમાવેશ દશ યતિધર્મમા છે તેને અત્ર સ્થાન નથી. અત્ર તે ખાહ્ય સ્થૂળ શૌચના પ્રશ્નને! આપણે વિચાર કરીએ છીએ એ વાત ધ્યાનમા રાખવી. કેટલીક વાર ઇન્દ્રિયાની તૃપ્તિ સાથે અને વિકારાની શાતિ માટે આવા ખ્યાલેા થાય છે તે મેાહુ-અજ્ઞાનજન્ય હાઈ નિરર્થક છે અને અંતે આત્માને અધપાત કરાવનાર છે. (૪. ૫.) ઉપર જણાવેલી વાત સમજીને એટલુ મનમા ખરાખર વિચારી લેવુ કે શૌચવાદ – સ્થૂળ શારીરિક પાવિત્ર્યને ઉપદેશ યથા નથી જે શરીર સ્થૂળ નજરે કદી પવિત્ર થઈ શકતુ નથી તેને પવિત્ર કરવાના ઉપદેશદ્વારા એને વગર સાધ્યું ધાર્મિક સ્વરૂપ આપવાની માન્યતા કરાવવી એ અજ્ઞાન છે અને મેાહજન્ય અવિવેક છે. આ જગતમા જે કેાઈ ચીજ પવિત્ર હાય તા તે ધર્મ છે, એ આત્મધર્મ છે. આત્મસન્મુખતા એ કર્તવ્ય છે, કારણ કે એ સર્વમળને શેાધનાર છે. આ શરીરમા અત ત રાગ-દ્વેષ જેવા મહામેાહે! પેસી ગયા છે એ આત્માને અનેક પ્રકારે કૃષિત કરનારા છે અને ધર્મ અને શેાધી શેાધી–વીણી વીણી છૂટા પાડે છે અને એને એના ખરા આકારમાં સ્પષ્ટ રીતે બતાવી આપે છે અનેક પ્રકારના દાાને શેાધનાર-અતરથી શૌચ કરી આપનાર તે ધર્મ જ છે. સ્નાન કરવાથી કાઈ ચિ (પવિત્ર) થવાય તેમ નથી તેટલા માટે જો તારે અંદરથી પવિત્ર થવુ હાય તેા મળતુ શેાધન કરનાર ધર્માંને તારા મનમા ધારણ કર, તારા હૃદયમા એને સ્થાન આપ. તારામાં જે મળે! અદર ઘૂસી જઈ તને હેરાન કરે છે તેને શેાધી તે તને સાફ કરી આપશે ગમે તેટલી વાર સ્નાન કરીશ એથી તા ખાહ્ય મળ પણ જનાર નથી, પણ જો તારે તારા અતરને મળ કાઢવેા હેાય તેા ધર્મને હૃદયમા કારી દે, એને અદર ચેટાડી દે અને એના ઉપર આધાર રાખ. તે તારુ કમાલિન્ય કાપી નાખશે અને તને મળ વગરના કરશે એ જગતમા મહાપવિત્ર છે અને અંદરના ઢાપાને શેાધનાર છે. ખાકી શૌચવાદ જેવા ભુલાવે ખવરાવનારા ઉન્માદમા પડી નકામા હેરાન થવાનુ છેાડી દે અતે એ ધર્મ તને ટેકા આપશે. એનુ સ્વરૂપ દશમી ભાવનામા વિચારવાનુ છે તેથી અત્ર ધ પરત્વે નાનાિદે શથી જ સ તા ધરીએ એ અજખ વિભૂતિ છે —X— Page #304 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના : અષ્ટપરિચય ૧. બહુ સક્ષેપમાં ગેયની ભાવના કરી જઈ એ એ અષ્ટક બહુ સુંદર ભાવથી ભરેલું છે. આ શરીરને અતિ મલિન તરીકે ચિતવ એને મલિન ગણવાનાં કારણો છે તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે (૧) એ મળમાથી ઉત્પન્ન થાય છે (૨) એ ચારે તરફ રહેલા મળમાં ઊછરે છે (૩) એનામાં મળમૂત્ર ભરેલા છે. (૪) એના સર્વ ભાગે અતિ દુગ છા ઉત્પન્ન કરાવનાર છે. (૫) એ પવિત્ર પદાર્થોને અપવિત્ર કરનાર છે. એના સ સર્ગમાત્રથી સુદર પદાર્થો ફેંકવા ગ્ય થાય છે. (૭) એની કઈ પણ પ્રકારે શુદ્ધિ થવી શક્ય નથી. (૮) એમાથી અનેક સ્થાનકેથી અપવિત્ર પદાર્થો વહ્યા કરે છે. એના ઉપરની ચામડી ઉતારી હોય તે આ દરનો ભાગ બીભત્સ દેખાય છે. –વગેરે કારણે, જેનું વિવેચન આ ભાવનામાં થયું છે અને થશે તે ખ્યાલમાં રાખી, એને મલિન–અતિ મલિન તરીકે વિચાર અને છતા તેને કાઈ લાભ લેવો હોય તે તારુ મનરૂપ કમળ ઉઘાડ અને તેની અંદર ઊડે ઊતરીને જે. તુ ઉપર ઉપર વિચાર છેડી દઈને અ દર ઊતર. તને ઘણું જાણવાસમજવા જેવું ત્યાં મળશે - આ તારા શરીરને પ્રેરનાર, મનકમળને વિકસાવનાર અ દર એક મહાપવિત્ર વિભૂતિ બેડી છે. એ કેવી છે તેનો ખ્યાલ કર. એ પવિત્ર છે, એ વિભુ છે, એ એક છે, એ મહાતેજોમય છે અને એ જાગૃતવિક છે એ તુ પોતે જ છે, પણ તુ એવી ગડબડમાં પડી ગયેલ છે કે તારા પોતાના સ્વરૂપને તુ ભૂલી ગયેલ છે જે તે આ પ્રકારે છે : તારુ અંતરાત્મસ્વરૂપ પ્રકાશે ત્યારે તુ મહાપવિત્ર છે. તારામાં પરમાત્મદશા પ્રાપ્ત કરવાની સત્તા છે. માત્ર તારી પોતાની શક્તિને ઉપયોગ કરવાથી તે પ્રાપ્ય છે તે ખરેખર શુદ્ધ-નિર્મળ છે, મહાપવિત્ર છે અને તારામાં અન ત જ્ઞાન ભરેલું છે અને તે જ્ઞાનથી , સર્વ પદાર્થને જોઈ શકે તેટલી તારામાં શક્તિ છે એ દષ્ટિએ તુ સર્વવ્યાપી છે અને તેથી કરીને તુ વિભુ છે વિભુ એટલે સર્વવ્યાપી જ્ઞાનદષ્ટિએ તુ ખરેખર વિભુ છે જ્ઞાન સર્વ રેય વસ્તુને જાણી શકે છે અને તેથી જ્ઞાનની નજરે તુ સર્વત્ર છે. તે પોતે એક છે તારુ વ્યક્તિત્વ બરાબર સ્પષ્ટ છે તારા અસંખ્ય પ્રદેશ છે તેને એક તરીકે બતાવનાર છે જ્ઞાયક તરીકે તારા સર્વ અસખ્ય પ્રદેશમાં તું ફરી વળેલ (પરિણત) છે તારુ વ્યક્તિત્વ સર્વદા સિદ્ધ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના ૧૯ વળી સર્વ વસ્તુનુ તને અંતરદર્શન થાય છે–તારે માટે તે શક્ય છે તેથી તુ મહાતેજોમય છે. એ કેવળદર્શન મહાપ્રકાશમય છે, તેજસ્વી છે, ઉજજવળ છે અને તને ભેદજ્ઞાન શક્ય છે. તારામાં અત્યારે પણ તારુ શુ છે અને પર શું છે તે વિચારવાની શક્તિ છે એ વિવેક ક્યા જાગે ત્યા ખરે રસ્તો પ્રાપ્ય હાથ લાગી જાય છે. વર્તન પહેલા વિવેક થાય ત્યારે વતનમા આનદ આવે છે. આથી તુ જાગૃતવિવેક છે આવા આવા અનેક રત્નો તારામાં ભરેલા છે અને તું તેથી તન્મય' છે તુ તારા શરીરનો વિચાર કરે છે, પણ તે તો મળથી ભરેલું છે અને મહાપ્રયત્ન પણ શુદ્ધ થઈ શકે તેવું નથી તે તેટલા માટે તારે પિતાનો જ વિચાર કર અને તે કેવો છે તેની ચિ તવના કર જે અતે પિતાનું નથી, મહાદગાબાજ છે અને હોય ત્યાં સુધી જે અનેક નકામી ઉપાધિઓ ઊભી કરે છે તેનો વિચાર તુ છોડી દે અને તારે વિચાર કર, તારે પિતાને વિચાર કરી તુ શરીરનો મોહ છોડી શકતો ન હોય તે તુ નીચેની હકીકત વિચાર અને તેટલું છતા પણ તને શરીર પર મેહ થાય તે તુ જાણુ, પણ જે તુ જરા પણ વિવેકપૂર્વક વિચાર કરીશ તે બીજુ પરિણામ નહિ આવે જે તારા શરીર સ બંધમાં નીચે પ્રમાણે વિચારે છે તે તપાસી જે બરાબર ઊડે ઊતરજે અને પછી નિર્ણય કરજે. ૨. પ્રથમ તુ તપાસ કરીને જોઈશ તો સમજાશે કે શરીરની ઉત્પત્તિ જ એવી રીતે થાય છે કે એમાંથી તું કાઈ સારી આશા રાખ એ સર્વથા ફેકટ જ છે પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રુધિર એ બને ભેગા થાય ત્યા એ શરીરની ઉત્પત્તિ થાય છે પછી એ સ્થાનમાં– માતાના પેટમાં શુ ભરેલું હોય છે તે તું જે. એના ઉત્પત્તિસ્થાનની બાજુમાં મૂત્રાશય, આતરડા, માસ, મેદ, વિષ્ટા, હાડકા વગેરે ભરેલાં હોય છે આવુ એનુ ઉત્પત્તિસ્થાન છે અને ત્યા એ લગભગ નવ માસ પર્યત રહે છે એની આસપાસ મળ હોય છે અને એ મળથી વી ટાયેલ હોય છે. વળી એ શરીર પોતે મળ અને કચરાનો જ પિડ છે. શરીરમાં મળનો તે પાર નથી એમા મૂત્ર, વિષ્ટા, લેમ, કફ, પિત્ત, પસીનો આદિ ભરેલા છે એટલે એ મળને તે ખાડે છે તેમજ કચરાનો પણ ખાડે છે, કારણ કે એ ખરાબ પુદગળાને સમૂહ છે. એમા એ સિવાય બીજુ કાઈ પણ નથી એવા ઉત્પત્તિસ્થાનવાળા અને એવા મળ–કચરાથી ભરેલા શરીરમાં તે સારી વાત શી હોય ? તેમાથી તું કઈ વસ્તુની અપેક્ષા રાખે છે, જેના જેવા મૂળ તેવી તેમાથી ઉત્પત્તિ થાય છે આકડે વાવીને આંબાની ઉત્પત્તિની આશા રાખવી એ કેવળ મૂઢતા છે. વીર્ય અને રુધિરમાં વિવત થાય, તેમાથી જે શરીર ઊપજે એમાં પ્રેમ ઉત્પન્ન કરે એવી શી ચીજ હોય? અને કેમ હોઈ શકે ? એને ગમે તેટલુ ઢાંકવામાં આવે, એના ઉપર ગમે તેવા લૂગડા કે ઘરેણાં પહેરાવવામાં આવે પણ એમાંથી અતિ બીભત્સ વસ્તુ વાર વાર ઝર્યા કરે છે. કપાળ ઉપર દામણી બાધી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨oo શાંતસુધારસ હોય કે હાથ બંગડીએથી, વી ટીઓથી, ઝવેરાતથી ભરી દીધા હોય અને ગળામાં નવસર મોતીની કે લીલમની માળા પહેરી હોય અને ઉપર મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય તો પણ સૂઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ તે શરીરમાંથી ઝમ્યા જ કરે છે. હવે આવાને માટે તે દાખલો પણ શો આપવો ? તુ જે ! કોઈ વા કચરાના હોય છે દેશમાં એને ખાળકૂવા કહે છે. એમાં મળ અને મૂત્ર એકઠા થાય છે. એ કૂવાને સારો કોણ માને ? જેની વાત કરતા ભવા ચઢી આવે અને નજીક જતા નાક આડો રૂમાલ રાખવો પડે તેને સારે કોણ ગણે એની વાત પણ કોણ વિચારે? અને એના સ બ ધમાં માનપૂર્વક વિચાર તો કોણ જ કરે ? આ દેહ છે ! જેને માટે પ્રાણ કેક કેક કરી નાખે છે તે દેહ આવો છે, તેના મૂળ આવા છે અને તેના પરિણામ આવા છે માત્ર એ બાબત તરફ આખમીંચામણ કરીને એ વાતને રાળીટાળી નાખવામાં આવે તો તે કાઈ કહેવા જેવું નથી, બાકી એમા એક પણ ભલી વાત હોય એમ જણાતું નથી ૩. પિતાની પાસે આવનારા પદાર્થોને શરીર કેવા બનાવી દે છે તેનો એક દાખલ જુઓ પિતાનું મુખ સુંદર લાગે અને આ દરનો પવન સુગંધી જણાય તેટલા માટે પ્રાણી પાન (તાબૂલ) ખાય છે પાનના બીડામાં તે એલચી, લવિંગ, બરાસ વગેરે અનેક સુગંધી પદાર્થો નાખે છે અને પછી તે પાનને કાથા–ચૂના સાથે ખાય છેઆવા માણસની પાસેથી નીકળે તે તેના મુખમાંથી સુધી નીકળતી જણાશે, પણ સવાલ એ છે કે એ સુગંધી કેટલો વખત ટકશે? પાન ચવાઈ રહ્યું અને એક-બે પિચકારી મારી કે પાછુ એ ભગવાન એના એ આ સ્થિતિ શુ બતાવે ? વાત એ છે કે મુખ પિતે અસુગંધી છે અ દર ત્યારે પવન જાય છે ત્યારે તો તે શુદ્ધ હોય છે, પ! અદરથી દુર્ગધ (Carbon) નીકળે છે. બહાર નીકળતો પવન એ દુર્ગધ લઈને નીકળે છે. અરે ! એની લાળ પણ કેવી હોય છે. કોઈ એને (લાળને) અડી જાય કે એ કઈ વસ્તુને અડી જાય તે તે વસ્તુ અભડાય છેમનુષ્ય બનતા સુધી કેઈનુ બેટેલું પાણી પીતા નથી, કેઈ એ ચાખેલ અન્ન ખાતે નથી, કારણ કે લાળમાં અનેક તિના પુદગલો ભરેલ હોય છે અને તે ચેપથી રોગોને પણ મોકલી આપે છે. એ લાળનો આકાર અને રંગ પણ સૂગ લાવે તેવા હોય છે કેઈએ મોં અણાવ્યુ હોય તો તેની પાસે ઊભા રહેવુ પણ ગમે નહિ એવી લાળ દિવસો સુધી નીકળે છે. શરીરની આ સ્થિતિ છે ! એક મુખની વાત કરી ત્યા આટલી ઘણા આવે છે તે એના પ્રત્યેક વિભાગની વાત કરવામાં આવે છે તો શું શું થાય ? વાત એ છે કે તાંબૂલવાળા મુખની સુગંધી પૂરી પાચ-૫દર મિનિટ પણ ટકતી નથી અને અતે અસલ સ્થિતિ આવી જય છે બહારના ઉપચારથી કરેલ સારો દેખાવ તે કેટલા ટકે? ૪ખરી વાત એ છે કે શરીરમાં જે પવન જાય છે તે ત્યાં એવા પદાર્થોના સંબંધમાં આવે છે કે એ અસુગંધી થઈ જાય છે, વિકારવાળે થઈ જાય છે અને સુગ ધી પદાર્થોને મુખમાં રાખીને એ દુધને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે તે નિરર્થક થાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના આવા તો અનેક નિષ્ફળ પ્રયત્ન પ્રાણી વાર વાર કરે છે એ શરીરની અંદરની દુર્ગ ધી છુપાવવા માટે કે ક કેક પ્રયત્ન કરે છે. એના ખોરાકમા, એના સ્નાનમા, એના પીણામાં, એના કપડામા, એના ઘરેણામાં એ પ્રયત્ન વાર વાર દેખાય છે, પણ છતા એ એક પણ પ્રયત્નમાં લાબો વખત સફળ થતું નથી અને સફળ ન થવા છતા એ નવા નવા પ્રયોગો કર્યા જ કરે છે અત્યારે તમે કોઈ પણ ચિત્રવાળા છાપાં વાંચશો તો તેમાં સૌદર્યશાળી કેમ દેખાવું તેના અનેક પ્રયોગ જેશે. ત્યા તમે જાહેરખબરના થોકડા વાચશે એક બાલ કેમ સાફ રાખવા એને માટે સે કડો વાતો જોશો. મુખ પર લગાડવાના પફ પાઉડર, ક્રીમ, ઓઈન્ટમેન્ટ, શ્નો અને તેના ડાઘા દૂર કરવાની જાહેરાતોની હારની હાર જેશ અ દો કચરો દૂર કરવાની પદ્ધતિ અને રોગો પણ ઉલ્લેખ કરવામાં આવે તો પૃષ્ઠ ભરાય તેમ છે. આ સર્વ નિષ્ફળ પ્રયત્ન છે, અગ્યને વધારે પડતી અપાતી અગત્ય છે અને સમજણ વગરની બાળચેષ્ટા છે આ નવયુગની વાત પ્રસ ગોપાત્ત થઈ ગઈ, પણ જે વખતે આ મૂળ પુસ્તક લખાયુ ત્યારે પણ શરીરને મળ દૂર કરવાના નિષ્ફળ પ્રયત્નો અનેક પ્રકારના થતા હતા યુગે યુગે પદ્ધતિ ફરે છે, પણ મુદી તો એકનો એક જ રહે છે. આવા શરીરને તુ વાર વાર ચાલ્યા કરે છે અને એને સૂ વ્યા કરે છે ! તારી આવી ચેષ્ટાઓ જોઈને સમજુ-વિચારક માણસે મનમાં હસે છે તેઓને એમ થાય છે કે આ માણસ આખો વખત શરીરને ઘસ્યા કરે છે અને પવિત્ર કે સુંદર બનાવવા મથે છે એ તે કાઈ ડહાપણની વાત ગણાય છે ? અનેક વાર ન્હાવાથી શૌચધર્મ પળાય છે એ માન્યતામાં વિચાર ઘટે છે જે શરીર અપવિત્ર વસ્તુથી જ ભરેલું છે તેને બાહ્યશૌચ કરવાનો પ્રયત્ન નિષ્ફળ છે વિશિષ્ટ હેતુપૂર્વક સ્નાનાદિની વાતને અત્ર સ્થાન નથી, પણ માત્ર બાહ્ય શુદ્ધિ( શૌચ)માં જ પર્યવસાન સમજનાર શરીરને ધર્મ સમજે, એની અંદરની વસ્તુઓને વિચારે, એ વસ્તુઓની અપવિત્રતા ખ્યાલમાં લે અને એ વસ્તુ દૂર કરવા જતા શરીર જેવું કાઈ બાકી રહી શકે તેમ નથી એ વાત જે એક વાર લક્ષ્યમાં લે તો આ નકામાં પ્રયત્નને બાજુએ મૂકી પોતાના પ્રયત્નો બીજે માગે લગાડે. આ મહામૂલ્ય મળેલ જીવન ઘેરુ છે, સાધ્ય સધાવી શકનાર છે, એને બહારથી પવિત્ર રાખવાના પ્રયાસમાં વેડફી નાખવા જેવુ એ નથી આ બાબત સ્પષ્ટ સમજવા આ સર્વ હકીકત વિચારવા જેવી છે. ૫. વળી એક બાબત ખાસ વિચારવા યોગ્ય છે પુરુષના નવ અગોમાથી આખો વખત શું નીકળે છે તે વિચારી જુઓ - –બે કાનમાંથી કચરો, કેટલાકને પરુ નીકળ્યા કરે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શાંતસુધારમ –એ આખામાથી જેટલી વાર પટપટાવીએ તેટલી વાર પાણી, કેાઈવાર ચીપડા અને અનેક મળ નીકળ્યા કરે છે –એ નાકના દ્વારમાથી શ્લેષ્મ (રોડા), ગૂ ગા વગેરે નીકળ્યા કરે છે નાક છી કે ત્યારે ખાસ સ ભાળ લેવી પડે છે –મુખમાથી લાળ નીકળે છે ઉપર તેનુ વર્ણન થઈ ગયુ છે, દુર્ગંધી પવન અને ઊલટી થાય ત્યારે કાચુ અન્ન અને પિત્ત નીકળે છે. –પુરુષચહ્નમાથી પેશાખ એનુ વર્ણન કરવાની જરૂર ન હેાય. –ગુદામાથી વિષ્ટા, વન અશકય અને ખિનજરૂરી છે. આવી રીતે પુરુષના સદરહુ નવ દ્વારામાથી અપવિત્ર પદાર્થો બહાર નીકળ્યા જ કરે અને તે કદી વિરામ પામતા નથી એમા અલ્પવિરામ કે અવિરામ આવે, પણ પૂર્ણવિરામ કદી આવતુ નથી એ સર્વાંમાથી જે પદાર્શ નીકળે છે તે સ દુધી, ખરાખ વણુ, રસ અને સ્પર્શીવાળા જ હોય છે, ભારે કટાળા આવે તેવા હોય છે અને દૂર નાસી જવુ પડે એવા હાય છે સ્ત્રી–શરીરમા ઉપર્યુ ક્ત નવ ઢારામાથી એટલા જ ખાખ પદાર્થો નીકળે છે. એ ઉપરાંત સ્ત્રીઓને બે સ્તને અને ચેતિ' એ ત્રણ અગેામાથી પણ અપવિત્ર પદાર્થો નીકળે છે આવા નવ અને ખાર દ્વારા અનુક્રમે પુરુષ અને સ્ત્રીના વહેતા હાય એ શરીરને તુ જે પવિત્ર માનતા હાય, ધારતા હાય, પતા હૈાય તે અમારે તે એ તારી માન્યતા, ધારણા કે કલ્પના માટે માત્ર એટલી જ ટીકા કરવી પડશે કે એ તારા વિચાર ખરેખર નવેા’ છે, અભિનવ છે અને વિચિત્ર છે કાઈપણ નવા વિચાર ખતાવે તેમા અમારે વાંધા નથી, પણ સમજુ માણસે એની કસેાટી કરે તેા જ ગ્રાહ્ય થાય તેમ છે. તું કાઈ સમજી માણસને પૂછ કે જે શરીરમાથી આખા વખત નવ અથવા ખાર દ્વારે મલિન પદાર્થો નીકળતા હાય તેને તેઓ કદી પવિત્ર' ગણી શકશે ? અમને લાગે છે કે આ તારા નવા વિચાર ભૂલભરેલા છે, માહજન્ય છે અને તને સાવનાર છે જે શહેરની ગટરમા કચરા ચાલ્યા કરતા હાય અને જેમા નવા કચરો પડવા કરતા હોય તેને પવિત્ર કહેવા જેવી તારી આ વિચિત્રતા છે ક, મળ, મૂત્રના ભંડારરૂપ આ શરીરમાથી એક પશુ સારી ચીજ નીકળતી નથી તેવા શરીરને તુ પવિત્ર કહે તેા પછી તારા એ નૂતન વિચારને વિવેકી પ્રાણી દેવાનાં પ્રિય' (મૂર્ખ−મૂઢ)ના અભિપ્રાય તરીકે લેખે છે, માટે તારા જે વિચાર જણાવ તે સમજી-વિચારીને જણાવ આવા ખાટા છુટ્ટા ઉંઠાવીને તારી કિમત કરાવ નહિ ૬. વળી તુ વિચારીશ તેા જણાશે કે તુ ભેાજન કરવા માટે તૈયારી કરે છે. એક શાક બનાવવુ હાય તે તેમા ધાણા, જીરુ, મીઠુ, મરચા, તેલ આદિ અનેક પદાર્થો નાખે ૧ યા છે દ્વાર જુદા જુદા હાય છે તેથી ફરીતે ગણેલ છે Page #309 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના ૨૦૩ છે મીઠાઈ બનાવવી હોય તો મોટી ખટપટ કરી મૂકે છે. સાકરની ચાસણી, પદાર્થોની વિપુલતા અને તૈયાર કરવાના તથા ઉપર ચઢાવવાના અનેક સામાન લાવે છે. ઉપર વળી ઘી તથા બદામ, પિસ્તા, ચારોળી વગેરે નાખે છે. અનેક સામગ્રીઓથી તૈયાર કરેલ અન ખાધા પછી પેટમાં જાય છે ત્યાં ચાર કલાક બાદ એ સર્વનું શું થાય છે? એની વિષ્ટા થાય છે, તેને જોઈ તુ ધૂકે છે, તેને કાઢવા પ્રયત્ન કરે છે અને તેના તરફ સૂગ લાવે છે એક સુ દર થાળમાં અનેક સુંદર રસેઈની ચી, મીઠાઈઓ, શાકાદિ હોય તે પેટમાં ગયા પછી આ દશા પામે છે. તે ગાયનું દૂધ વાપર્યું હોય અને તેના ઉપર સાકરાદિના પ્રયોગ કર્યા હોય તેનું અને મૂત્ર થાય છે અને તેને ક્ષેપ કરતા પણ તારે વિવેક રાખવો પડે છે અને નહિ તે તારો દંડ થાય છે. ગાયના મૂત્રનો તો ઉપયોગ પણ થાય છે, પણ એના દૂધનો તે ઉપ ગ કર્યો તે પછી તેનું જે મૂત્ર તારા શરીરમાં થાય છે તે તો અતિ નિદનીય બને છે. તારા મૂત્રની કિમત ગાયના મૂત્ર જેટલી પણ નથી એ ધ્યાનમાં રાખજે. આ સર્વ દાખલા ઉપરથી તાગ સમજવામાં આવ્યું હશે કે તારુ શરીર તો સારામાં સારા પદાર્થોને ખરાબ કરનાર છે અને તારા શરીરમાથી કચરે જ બહાર નીકળે છે. આવી શરીરની બાહ્ય સ્થિતિ છે એ સારાને બગાડે છે, સુ દરને વિરૂપ કરે છે, સ્પૃશ્યને અસ્પૃશ્ય કરે છે, સ બ ધમા આવનારને વિકારી બનાવે છે અને એ જે શરીર કહેવાય છે તેને તુ પવિત્ર માને છે તારે તારા વિચારને ફરી વાર તપાસી જવાની જવાની જરૂર છે અને એમ કરીને તારી વિચારણામાં વિવેકને સ્થાન આપવાની ખાસ જરૂર છે. હવે તુ વગર લગામે ક્યા સુધી ચાલ્યા કરીશ તેને ખ્યાલ કર ૭. આ શરીરને માટે નીચેની બાબતે વિચારી જો • (ક) એ પુદૂગળને સમૂહ છે. (ખ) એ મળથી ભરેલું છે. (ગ) એમાં માત્ર કચરો છે અને કોઈ સારી વસ્તુ નથી. (ઘ) એ સારા પદાર્થોને ખરાબ કરનાર છે. () એ સુદર કપડાને દુર્ગ ધી બનાવનાર છે આમાની કઈ પણ બાબતને માટે ખુલાસાની ખાસ જરૂર હવે રહેતી નથી શરીર પુદ્દગળને ઢગલો છે એમાં કાઈ સ દેહ જેવુ નથી એની આ દરની સર્વ વસ્તુઓ સ્થળ છે એમાં કોઈ જાતની શ કાને સ્થાન નથી અને એ સારી વસ્તુને બગાડી મૂકે છે તે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. ત્યારે શુ એ શરીરને ફેકી દેવું ? એને ઉપયોગ કાંઈ કરે કે એને ફગોળી દેવું ? એ વિચારવા જેવી વાત છે કેટલાક એને માજશેખનું સાધન માને છે, કેટલાક એનાથી Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શાંતમુધારગ ખાવાનો શોખ પૂરો કરે છે, કેટલાક એને સુગ ધી લેવાનું સ્થાન માને છે, કેટલાક એનાથી સારા રૂપે, સ્ત્રીઓ, ચિત્રો જોવામાં સાર્થક્ય માને છે, કેટલાક એમાથી સારા ગાન સાભળવામા લાભ માને છે, કઈ એને ચુ બન કરવાનું અથવા તે આલિગન દેવાનું સાધન માને છે, કેઈ એને પુષ્ટ કરવામાં જીવન ધન્ય માને છે–આ સર્વ નકામુ છે જે પુગળને ઢગલો હોય, જે મળથી ભરેલ હોય અને સારા ખોરાક કે કપડાને તુચ્છ બનાવનાર હોય, જે અંતે છેડી દેવાનું હોય તેને માટે આવા લાડપાડ શોભે નહિ પણ તેનાથી એક કામ થાય તેમ છેઆ સર્વ ઉપાધિ છેડી હમેશને માટે કલ્યાણ કરવું હોય તે તેની તૈયારી કરવાનું સામર્થ્ય ત્યા છે અને તે મહાઉદીર કાર્ય છે, પરમ શ્રેષ્ઠ કાર્ય છે અને તે જે થાય તો તારા આ ચારાશી લાખના ફેરા અને આ તારી રખડપટ્ટી દૂર થઈ શકે તેવું છે ત્યારે આ તે બહુ મજાની વાત થઈ એને થોડું થોડું ભાતું–પિતું આપી તેની દ્વારા જે શિવસાધન થઈ શકતું હોય તો તે કામ પાર પાડવા પ્રયત્ન કરવા જેવો છે હમેશની આ લમણાઝી ક મટી જાય, નિરતરનું સુખ થઈ જાય એવો રસ્તો જે એનાથી થાય છે તે કરવાજોગ છે ત્યારે આવા શરીરમાં અનેક અવગુણ છે પણ શિવસાધનનું સામર્થ્ય પણ તેનામાં છે એ વાત વિચારી, તેની ચિ તવના કર અને તારા સાચા ઉદ્ધારના માર્ગે લાગી જા. ૮. શરીર કેવુ છે ? શેનુ બનેલુ છે ? તેમાં શુ ભર્યું છે અને તેને ક્યાં સુધી વિશ્વાસ કરી શકાય તે તો તે જાણ્યું પણ હવે કાઈ એવી હશિયારી કરી બતાવ કે જેથી આવા શરીરનો પણ તુ પૂરતો લાભ લઈ શકે અને એ ઈચછનીય પુણ્યશાળી અને અભીષ્ટ બને. અત્યારે જે શરીરનું વર્ણન કર્યું તેવું શરીર તો કોઈ મેળવવા ઈ છે નહિ આ તે ઉઘાડી વાત છે પણ તારે તો શરીર સાથે પાના પડ્યા છે, ત્યારે હવે કાઈ એવુ કર કે અત્યારે તને જે ખરાબ લાગે તેવું પ્રાપ્ત થયું છે, તેમાંથી પણ તુ લાભ મેળવી તેવા શરીરને પણ તુ દુગ છનીયને બદલે શ્રેષ્ઠ બનાવી શકે તારા હાથમાં રસ્તો છે. તારામાં ખરી હ શિયારી હોય તો તુ તેવો રસ્તો લઈ શકે તેમ છે એ શરીરની અ દરની અપવિત્રતા તો તું દૂર કરી શકે તેમ નથી, પણ તારી પાસે એક બીજે કીમિયો છે તે અજમાવ આ તારા શરીરને શિવસાધનમાં જોડી દે, કારણ કે એના દ્વારા એ લાભ તુ લઈ શકે તેટવું સામર્થ્ય તારા દ્વારા તેનામાં છે તે ઉપર જોયુ તુ ગણતરીબાજ સમજુ પ્રાણી છે, તુ વ્યાપારી છે તો તારે છેવટે ભાગ્યાના વટાવ તો જરૂર કરવા ઘટે અને આ તો અણધાર્યો લાભ છે તારે વિકાસ તુ એટલો બધો વધારી શકે તેમ છે કે તુ એ શરીરથી પૂરતો લાભ મેળવી શકશે અને તું એવું કાર્ય કરી શકીશ કે ત્રિદિવેશ્વર જેવા પણ તારા શરીરની – મનુષ્યભવની ઈચ્છા કરશે આ દાખલો ખરેનર તારે બેસાડવા જેવો છે નહિ તે પછી Page #311 -------------------------------------------------------------------------- ________________ - બે અશુચિભાવના આવ્યો તેવો ચાલ્યા જઈશ અને અતે એ શરીરને પૈસા ખરચીને બાળવું પડશે કે જમીનમાં દાટવુ પડશે. ચેતન ચાર ગતિમેં નિશ્ચ, મોક્ષદ્વાર એ કાયા રે; કત કામના સુરપતિ યાકી, જિસકુ અનર્ગલ માયા રે.” આવી તારી કાયા છે, માટે ગભરાવાનું કારણ નથી, પણ તુ મલકાઈ ન જતો એ કાયાની કિમત એટલા માટે જ છે કે એ મોક્ષદાર છે, પણ જે તેને તુ વેડફી નાખ તો નરકાર પણ એ જ છે તારો વિકાસકમ સુધારવાનો આ અવસર છે, માટે નિપુણતા દાખવીને, સ્વસ્વરૂપ નિષ્પાદન કરીને એને તુ અતિ પવિત્ર બનાવી દે પવિત્રતા પ્રાપ્ત કરવા માટે તેને સુંદર જળાશય મળ્યું છે. તળાવે જઈને તરસ્ય આવે તે તો નિપુણ ન જ ગણાય તને પવિત્ર આગમરૂપ જળાશય મળ્યું છે. તેના કાઠા ઉપર બેસીને તું કોણ છે, તારુ સ્થાન શું હોઈ શકે, તું ક્યાં આવી ચઢયા છે અને શા માટે આ હેરાફેરી કરી રહ્યો છે તે 4 વિચાર એ જળાશયમાં તારી સર્વ જિજ્ઞાસાને તૃપ્તિ મળે એટલું પાણી ભરેલું છે તુ વિના સંકોચે એ પાણીનું પાન કર, તારી જાતને ઓળખ અને તારુ પિતાનું સ્થાન સમજી લઈને તે પ્રાપ્ત કરવાના માર્ગો શોધી લે અને તારી ઘણું વખતની તૃપા છે તેને તુ છિપાવી લે ખાસ કરીને એ જળાશયમાં શાંતસુધારસ ભરેલું છે તે અમૃતતુ પેટ ભરી ભરીને પાન કરી લે આ અવસર ફરી ફરીને મળશે નહિ માટે “અવસર પાય ન ચૂક ચિદાનંદ એ વાત ધ્યાનમાં રાખ શાતરસ – અમૂલ્ય અમૃતનો દરિયો – તને મળી ગયો છે તેને તુ બને તેટલો લાભ લે અને પેટ ભરી ભરીને એ રસને પી લે આ તકનો લાભ લે આવા જળાશય જ્યા ત્યા મળતા નથી અને મળે ત્યારે ઓળખાતા નથી તે અત્યારે જળાશય જોયુ છે અને તારા પર દયા કરીને પાણી પાનાર પણ મળી ગયા છે તે હવે તેને બને લાભ લે આ ભાવનામાં નારીની સ્થળ રચનાની કિલષ્ટ બાજુ બતાવવા સાથે આ કાયાને મેક્ષદ્વાર પણ બનાવી શકાય છે, એ વાત કરીને શરીરના અને ઉપગ બતાવવામાં કર્તાએ બહુ કુશળતા બતાવી છે તદ્દન સામાન્ય વસ્તુને ઉપયોગ કરતા આવડે તો નુકસાનમાથી પણ લાભ પ્રાપ્ત કરી શકાય છે અને સાચી આવડત હોય તો દીર્ઘ લાભ પ્રાપ્ત કરી શકાય છે આ “શાતવાહિતામા એ અમૃતનું પાન કરવાનું છે. પ્રથમ કડવા ઘૂટડો પાઈને વિવેકી મહાશયે કેવી યુક્તિથી શાતમુધાતુ પાન છેવટની દેઢ ગાથામા કરાવ્યું છે તે ખાસ વિચારgીય છે સુજ્ઞ એ અમૃતપાન જરૂર કરે મલિક વરીનું રૂપ અદભુત હતુ એના રૂપ-લાવણ્યની વાતથી આકર્ષાઈ સાકેતપુર (કેશલદેશ)ના પ્રતિબુદ્ધ રાજાએ, ચ પાનગરી (અ.)ને ચકચ્છીય રાજાએ, સાવથ્થી નગરી Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ગાંતસુધાર્મ (કુણાલદેશ)ના રૂપી રાજાએ, વાણારસીનગરી (કાશીદેશ)ના શ ૫ રાજાએ, હસ્તિનાપુર (કુરુદેશ)ના અદીનશત્રુ રાજાએ અને કપિલપુર (પાચાલદેશ)ના જિતશત્રુ રાજાએ એ કુવરી સાથે લગ્ન કરવા માગણી મેાકલી, વિદેહાધિપતિ કુ ભરાજાએ પેાતાની રાજધાની મિથિલામા એ માગણીને અસ્વીકાર કર્યા છએ રાજાએ લડવા આવ્યા. લડાઈ ચાલવાની હતી ત્યારે અમેાઘવીય શાળી મલ્લિક વરીએ આધ્યાત્મિક માર્ગે લડાઈ જીતવા નક્કી કર્યું. એણે શેકવાડીમા પેાતાના શરીરપ્રમાણુ સુવણૅની પૂતળી અનાવી તેના મધ્ય ભાગમા પેાલાણુ રાખ્યુ જમ્યા પછી એક કેાળીએ અનાજ તેમા દરાજ નાખવા લાગી એ વાડીમા પ્રવેશ કરવાના છ રસ્તા કરાવ્યા. છએ રાજાને ખેાલાગ્યા જુદા જુદા બેસાડવા. દરેકને મલ્લિક વરીને મેળવવાની આશા હતી. વચ્ચે પ્રતિકૃતિ જેવી પૂતળી જોઇને રાજાએ છક થઈ ગયા. છ યે રાા છ સ્થાને બેઠા હતા, મલ્લિકુ વરીએ જાતે આવી પૂતળીનુ દ્વાર (ઉપરનુ ઢાકણ) ઉઘાડ્યુ ગ ધથી મહેલ ભરાઈ ચર્ચા રાજાએ તે નાક પર રૂમાલ ધરવા મડી ગયા. પછી ચેાગિની દેવીએ સમજાવ્યુ કેહુ જે ખાતી હતી તેને માત્ર એક કાળીએ દરાજ આમા નાખતી હતી. તેની આવી ગધ છે અને આ શરીરમા એ વસ્તુઓ જ ભરેલી છે. એના ઉપર તે મેાહ ઘટે? આ તે એક કવળનુ પરિણામ છે અને હુ તે ઘણા કવળા ખાઉ છુ-' વગેરે. પછી પૂર્વભવની મિત્રતા યાદ કરી રાજાએ ચેત્યા લડાઈ ખધ થઈ અધ્યાત્મજ્ઞાન પ્રસર્યું વિચારણા થઈ રાજાએ રાજ્ય છેાડી મલ્લિકુવરી પાસે દીક્ષિત થયા સસાર છેાડી કૃતકૃત્ય થયા અને શરીરને પૂરતા લાભ લીધા. આ શરીર કેવા અપવિત્ર પદાર્થોથી ભરપૂર છે તે સબધી લેખકશ્રીએ ખૂબ લખ્યુ છે. એના પર વિશેષ વિવેચનની અપેક્ષા નથી એના સવતા દ્વારા અને એના વના વાચીને પણ જે પ્રાણીની આખેા ન ઊઘડે તે તે પછી નસીખની વાત છે. એક-બે ખાખત પર ખાસ ધ્યાન આપીએ. આ શરીર અપવિત્ર પદાર્થાથી ભરેલ છે એ વાત તે થઈ એની ઉત્પત્તિ વિચારતા જ ખેદ થાય તેવુ છે. ગર્ભવાસમા નવ માસ સુધી ચારે તરફ રહેલા મળની વચ્ચે ઊધે માથે લટકવુ પડે છે એવુ નિકૃષ્ટ જેનુ ઉત્પત્તિસ્થાન હાય ત્યા સુગ ધીની આશા રાખવી એ તે વેજીમાથી તેલની અપેક્ષા રાખવા ખરાખર છે આવા શરીરની પુષ્ટિ કરવી એ સુજ્ઞને શેાભે તેવી વાત નથી. પણ એ ઉપરાત એક ઘણી ધ્યાન આપવા જેવી વાત છે એ શરીરમા લાખા વ્યાધિએ ભરેલા છે. ચામડીના વ્યાધિઓ, પેટના વ્યાધિઓ, ગર્ભાશયના વ્યાધિ, આંતરડાના વ્યાધિઓ, છાતીના વ્યાધિઓ, હૃદયના વ્યાધિઓ, નાકના, ગળાના, મ્હાના, આંખના, કાનના, માથાના વગેરે વ્યાધિને પાર નથી એ પાતળુ પડે તે ક્ષયરાગની ચિ તા થાય છે, એ જાડુ થઈ જાય તેા પક્ષાઘાત કે હૃદયના વ્યાધિની ચિતા થાય છે, એને હાલતાચાલતા શરદી લાગી જાય છે, એને અનેક જાતના શસ્ત્રપ્રયાગ (Operations) કરાવવા પડે છે, એની અદરની યત્રવ્યવસ્થા એટલી ગૂંચવણુવાળી છે કે સેકડા વ્યાધિઓનુ એ ઘર છે અને એને અટકી જતા, તરડાઈ જતા અને ' Page #313 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના ૨૦૭ ખલાસ થઈ જતા વાર લાગતી નથી. કેઈ દમવાળાની પીડા જોઈ હોય તો ધમણ ચાલતી લાગે અને ઉધરસ ખાતા કે બડખા પાડતા જોયા હોય તો ચીતરી ચઢે. આ વાત લંબાવીએ તો ક્યા અટકવુ તે સૂઝે તેમ નથી. આવી રીતે અનેક વ્યાધિનુ ઘર એ શરીર છે અને તેને માટે અનેક ગ્રંથો લખાયા છે – જે વૈદકીય ગ્રો કહેવાય છે, કેઈએને આયુર્વેદ પણ કહે છે. શરીરના વ્યાધિઓ પર ગ્રથો, એનો અભ્યાસ, એનો ધંધો અને એ સ બ ધી આટલી વિચારણાઓ ! ઉપરની ચામડી ન હોય તે આ શરીરની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જેના ઉપર મહ થાય એના કયા વિભાગને ઉઘાડ્યો હોય તો પ્રાણી ઘૂથુ ન કરે ? – એ જ એકલો પ્રશ્ન રહે છે અને છતા મોહરાજાએ આને એવો તો દારૂ પાયો છે કે એ એને ચુબનો ભરવા મડી જાય છે! એ એના સ્પર્શમાં સુખ માને છે. એના અભિખ્ય ગમા લીલા કરે છે. એ જ ઘડીએ જો ઉપરની ચામડી ખરી પડે તો આ ભાઈશ્રી ત્યા એક મિનિટ પણ ઊભે રહે ખરે? અને એનું નામ જ કેફ, એ જ મોહની મદિરા, એ જ વિવેકબુદ્ધિને નાશ ! કઈ વખત માદા માણસ પાસે જવાનું થાય અને તેને ઉધરસ આવતી હોય, પાસે બડખા નાખવાનું વાસણ પડ્યું હોય, આ વખતે મનમા શે વિચાર આવે છે? દુર્ભાગ્યે એવા વખતના વિચારો કાયમ રહેતા નથી એટલે આ પ્રાણી પાછો ધ ધે વળગી જાય છે અને પિતાને જાણે એવા શરીર સાથે સ બ ધ જ નથી એવી બેદરકારીમા દેડડ્યો જાય છે આખા શરીરની રચના જુઓ ! એની અંદર નાડીઓ, લેહીનું વહન, શિરાઓ વગેરેને વિચાર કરો આતરડાના મળને ખ્યાલ કરો અને સારામાં સારાં અન્ન, દૂધ અને પાણીની થતી અવદશા વિચારપૂર્વક ધ્યાન પર લો તે ઘણે મોહ ઓસરી જાય તેમ છે શરીરના પ્રત્યેક ભાગનો આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તો બહુ જાણવા જેવું મળે તેમ છે એમાં કશે સદેહ નથી ' એક બીજી વાત આપણું કપડા દરરેજ શા માટે ધોવા પડે છે? શું એને બહારની રજ લાગે છે એટલા માટે જ ના શરીરમાં સાડાત્રણ કરોડ દ્વાર (રામરાજી) છે, તે પ્રત્યેકમાથી દુર્ગ ઘ અને અપવિત્ર રજ-પરસેવો વગેરે નીકળે છે એ સારામાં સારા કપડાને પણ અપવિત્ર બનાવે છે એવા શરીરની આસનાવાસના કરવી કેમ પાલવે અને એને ચાટવું તે વાત શોભાસ્પદ ગણાય ખરી? જે ખાધેલ ખોરાકને તુચ્છ બનાવે, વાને મેલવાળા બનાવે, લગાડેલ પદાર્થને દુધવાળા બનાવે અને જરા પડે તો પડી જાય, હાડકા ભાગે તે દિવસે સુધી પથારી કરાવે અને દરરોજ અનેક પ્રકારની ચાકરી માગે તેવા શરીરની સાથે કેમ કામ લેવું તે સમજણથી વિચાર કરવા જેવું છે આવી રીતે અનેક કારણે શરીર અપવિત્ર પદાર્થોથી ઊપજ્યુ છે, અપવિત્ર પદાર્થો વચ્ચે વધ્યું છે, અપવિત્ર પદાર્થોથી ભરેલું છે અને સારામાં સારા પદાર્થોને ખરાબ કરનારુ છે એ વાત વિચારી શરીરની અપવિત્રતા ધ્યાવવી. Page #314 -------------------------------------------------------------------------- ________________ શાંતમુધાર્મ પણ આપણા પનારા એની સાથે પડયો છે તેા એનાથી કાઈ લાભ લેવાય તેા લઈ લેવા એ આપણુ કર્તવ્યૂ છે માટે હવે લેખક મહાશય કહે છે તેમ માનસનલિન-હૃદયકમળને ઉઘાડા અને ત્યા અભેદ્ય મૂર્તિને સ્થાપી એને અપનાવા એ એટલે તમે પેખતે. શરીર તમારું નથી, તમે શરીર નથી શરીર તમારી સાથે આવનાર નથી પણ ત્રણ કાળે તમે તે તે તમે જ રહેવાના છે, એવુ એટલે તમારુ પેાતાનુ કાર્ય સુધરે, કાઈ માર્ગે ચઢવાનુ થાય એવા રસ્તા કરો અને તે માટે અ તથી સાચા વિચાર કરે। અત્યાર સુધી ઉપર ઉપરથી તે ઘણી વાતેા કરી છે અને કેાઈવાર ચેતન ચેતન કરી સ્વને અને પરને ઠગ્યા છે, એમા કાઈ વળે નહિ. આ માગે કાઈ જયવારા થાય નહિ . હવે તે હૃદયકમળને ઉઘાડી ત્યા જે અત્યારે માહુરાજા પેસી ગયેા છે તેના આખા મંડપ તોડી પાડા અને ત્યા વિભુ પવિત્ર મહેામય ચેતનરાજને બેસાડો એ રીતે એ શરીરને પૂરેપૂરો લાભ લે જે પદ્ધતિએ મલ્લિકું વરીએ અધ્યાત્મવાદની સ્થાપના કરી લડાઈ અટકાવી અને પરણવા આવનાર છ રાજાઓને પ્રતિમાધ્યા, અનેકને સહાર અટકાવ્યા તે રીતે આ અપવિત્ર વસ્તુના પોટલાને એના સાચા આકારમા ઓળખી ખૂબ આનદ માણેા અને જે કાયા અપવિત્ર-દુગ છનીય પદાર્થોથી ભરેલી છે અને જે તમને વારવાર ચિંતા કરાવી વૈદ્ય ડૉકટરના બિલ ભરાવે છે તેને જ મેાક્ષદ્વાર ખનાવે! આ મનુષ્યદેહ મેાક્ષદ્વાર છે જ, પણ એને એ તરીકે અપનાવીએ તે નહિ તે અનેક ભવ ર્યા છે તેમા એકને! વધારા કરી તણાઈ જવાશે અને કચા જવાનુ થશે તે તેા પ્રત્યેકે વિચારી લેવાનુ છે ત્યા આ શરીર આવવાનુ નથી એ પણ ચેાક્કસ છે અને અહીં કરેલા સારા-ખરાબ કૃત્યા, વિચારો કે ભાષાપ્રયેાગેા કાઈ અડી ને અડી અટકી જાય એવી આશા રાખવી એ તે ફોકટ છે ૨૦૮ માટે કઈ રીતે વિકાસ વધુ પ્રગતિ થાય રસ્તા પ્રાપ્ત થાય તેવા માર્ગો આદરી. આ શરીરને લાભ લ્યેા વિકાસક્રમને એવેા મહિમા છે કે એક વખત જે ગાડુ રસ્તે ચડી જાય તે પ્રત્યેક પગલે આગળ ધપાય છે અને તે રસ્તા પ્રાપ્ત કરવા જેટલુ સામર્થ્ય આવડત, અનુકૂળતાએ, સગવડા એ સ અત્ર લક્ષ્ય છે મલ્લિકુવરીના મિત્રો વિચારશીલ હતા, રાન્ત હતા, વળી ગયા ભવમા આત્મવિકાસ કરીને આવ્યા હતા તેમણે શરીરને ધર્મ સમજાતા સાચા રસ્તે જેયા અને જોવાની સાથે જ ચેતી ગયા આનું નામ વિકાસક્રમની પ્રાપ્તિનેા લાભ કહેવાય સનત્ક્રુમાર મહાન ચક્રવતી રાજા હતા. એને શરીર પર ખૂબ મેાહ હતા એના ગ પણ ખરે 1 પણ જ્યારે એણે દેવતા પાસેથી શરીરમાં વિકારેા થયેલા જાણ્યા ત્યારે એ રડવા ન બેઠા એણે છ ખડ પૃથ્વી છેાડી દીધી સયમ લઈ આરાધના કરી ઔષધ કરવા આવનાર દેવવેદ્યો પાસે અતરના વ્યાધિની વાત કહી પણ બહારના વ્યાધિની દરકાર ન કરી તે એક માસની સલેખના કરી ત્રીજે દેવલેાકે ગયા આનુ નામ તે વિકાસદશા કહેવાય! કાઈ શરીરનુ અપવિત્રપણે વિચારી ગભગઈ જવાનુ નથી મનહુમાર જેવુ સામર્થ્ય વાપરી રસ્તે Page #315 -------------------------------------------------------------------------- ________________ અશુચિભાવના ૨૦૯ ચડી જવા માટે આ ભાવના છે. એના જેટલુ મળ ન હેાય તા જેટલા અને તેટલા વિકાસ તા સાધવેા એ ખાસ જરૂરી ગણાય. આવી રીતે શરીરની અશુચિ સ ખ ધી વિચાર કરવા સાથે એનાથી શિવસાધન પ્રાપ્ત થાય છે એ પણ ધ્યાનમા રાખવુ. એના માહમા ન પડી જવુ, એની ખાતર પડી ન મરવુ અને એને ખનતા લાભ લેવા. વિકાસક્રમ (Evolution)ના એક મુખ્ય નિયમ એ છે કે એને માગે પડી જવાય તે કામ સુલભ થઈ જાય. અત્યારે તે અમદાવાદ જવુ છે અને જી. આઈ પી.ને માર્ગે ચાલ્યા જઈએ છીએ . એમા માત્રગતિ થાય, પણ પ્રગતિ ન થાય. ધ્યાનમા રાખવુ કે સર્વાં ગતિ એ કાઈ પ્રગતિ નથી. વિચારપૂર્વક વિકાસના મા હાથ કરવામા આવે તેા જરૂર પ્રગતિ થાય તેથી વાત એ છે કે આ ભવમા શિવ સુધી પહેાચી ન શકાય, તેા પણ એને રસ્તે તે ચડી શકાય, અને વિકાસક્રમ સુતા કરવા એ તેા શરીરપ્રાપ્તિના ખા ઉપયાગ છે એ માપ્રાપ્તિમા તરતમતા તા ઘણી છે, પણ જેટલુ આગળ વધાય તેટલુ લાભકારક છે. છેવટે પાછા ન હઠાચ તેા પણ લાભમા ગણવુ માટે શરીરની ખાટી લાલનાપાલના ન કરવી, એની અશુચિતા અને ક્ષણુભ ચુરતા, એમા અવિશ્વાસ્યત્વ તથા વ્યાધિગ્રસ્તત્વ વગેરે વિચારવાં અને એની સાથે જ એને લાભ લેવાના પ્રસ ગને જરા પણ જતા ન કરવા. અશુચિવિચારણા હકીકતરૂપે તદ્ન સત્ય અને તથ્ય છે. એના ઉદ્દેશ ખાદ્યભાવમા ગૃદ્ધિ એછી કરાવી અતરામદશામાં દાખલ થવાના સૂચનરૂપે છે. આ ભાવનાના આ બન્ને પ્રકાર વારવાર ભાવવા જળાશય મળ્યુ છે, પાન કરતા આવડે તે પી લેવુ. આવેા અવસર ફ્રી-ફરીને મળશે નહિ, મળવા ઘણા મુશ્કેલ છે, માટે તેના લાભ લેવા. ૨૭ ઇતિ અશુચિભાવના, ૬, —X— Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રીસકળચંદ્રજી ઉપાધ્યાય વિરચિત છઠ્ઠી અશુચિભાવના : (રાગ–કેદારો-ગેડી) માસ મળ મૂત્ર રુધિરે ભર્યા, અશુચિ નરનારી દેહ રે; વાસણી કંભરે ભાવિયે, અ ત દિયે જીવને છહ રે, મં. ૧ અશુભ બહુ રોગ કફ નિતુ વહે, એ ભખે ભક્ષ્ય અભક્ષ્ય રે; દેહને જાણ જોખમ ઘણું, દેહ બહુ જીવને ભારે મં૦ ૨ ભાવાર્થ-હે આત્મા ! સર્વ સ્ત્રી-પુરુષના શરીર માસ, મળ, મૂત્ર અને રુધિર કે લોહી તદ્રુપ અશુચિથી–અપવિત્ર પદાર્થોથી ભરેલા છે. તે દેહને મદિરાના ઘડા જે અપવિત્ર માન – સમજ, વળી એવો અપવિત્ર હોવા ઉપરાંત અને તે જીવને છેહ આપે છે અર્થાત તેનાથી જુદા પડી જાય છે. તેનું ગમે તેટલું લાલનપાલન કર્યા છતા તે તે આયુસ્થિતિ પૂર્ણ થયે જીવને કહે છે કે- તુ મને છેડીને ચાલ્યો જા” એવો એ કૃતધા છે. વળી તે દેહ અશુભ છે, બહુ પ્રકારના રોગોથી ભરેલો છે અને તેમાંથી કફ વગેરે અશુચિ પદાર્થો નિરતર વહ્યા જ કરે છે એમ છતા આ જીવ તે દેહને પ્રસન્ન કરવા ભક્ષ્ય, અભક્ષ્ય - ખાવા ગ્ય કે ન ખાવા યોગ્ય અનેક પદાર્થોનું ભક્ષણ કરે છે, તેમાં વિવેક જાળવત નથી. પરંતુ તુ સમજજે કે આ દેહને માથે અનેક પ્રકારના જોખમે રહેલા છે અને તે દેહ અનેક જીવોનું ભક્ય બનવાનું છે ૧-૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ આધવભાવના પૃવ પરિચય અહીં જરા ક્રમ ફેરવીને પ્રાથમિક વિવેચન કરવું આવશ્યક જણાય છે. પ્રથમની છ ભાવનામા આપણે જીવ અને અજીવને પાતાના અને પરસ્પરના સ બંધ વિચાર્યા તેને અગે અનિત્યતા અને અશુચિભાવનામા લગભગ અજીવના જીવના સ`ખ ધી તરીકે વિચાર કર્યાં. સંસારમાં છવ–અજીવના વિવર્તી તૈયા, જ્યારે અશરણું, એકત્વ અને અન્યત્વમાં ચેતનાના આવિર્ભાવા વિચાર્યા અને એનાં પૃથક્ પૃથક્ ચિત્રો જુદા જુદાં દૃષ્ટિખિદુથી તપાસ્યા. હવે પછીની ત્રણ ભાવનામા આપણે કના પ્રદેશમાં જઈએ છીએ. એ ભાવના ભાવતા પહેલા આપણે પ્રત્યેનુ સ્વરૂપ યથાસ્થાને વિચારીએ. હેતુઓને પ્રાપ્ત કરીને જીવથી જે કરાય તે ‘ક’-વિદ્લીન્ગ દૈદિ" નેળ તો મરમ્મ॥ કખ ધનના હેતુઓને પ્રાપ્ત કરીને જીવ કમ ખાધે છે એ પરિણામ છે. એના કારણ હેતુ' છે એ હેતુ જ્યા ાય ત્યા આત્મા તેટલા પૂરતા કર્મો એકઠા કરે છે એ કર્મ પરમાણુઓના સ્ક ધરૂપ છે, તે આત્મા સાથે ચાંટી જય છે. એ ચેાટે તે વખતે એની ચાર માખતા મુકરર થાય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ‘પ્રકૃતિ’ એટલે એને સ્વભાવ, એનુ કાર્ય શુ વગેરે સ્થિતિ' એટલે એ કેટલા વખત માટે છે તે. ‘રસ' એટલે એનામાં ગાઢતા કેટલી છે તે, અને પ્રદેશ’ એટલે એ કમ કેટલીક વ ણાનું –કના પ્રદેશાનુ ખનેલ છે તે આવી રીતે જે કખ ધ થાય છે તે ખ હેતુએથી થાય છે. એ ખહેતુએ એટલે કખ ધનના કારણેા. એના મુખ્ય ચાર પ્રકાર છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ મિથ્યાત્વ ~ એટલે વસ્તુઓનુ વિપરીત દન શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર શ્રદ્ધાનના અભાવ અને અન્ય તરફ આદર સશય, અભિનિવેશ અને વિષય એ સર્વને સમાવેશ મિથ્યાત્વમાં થાય એ અજ્ઞાન છે અને વિવેક વગરના જ્ઞાનીને પણ શકય છે. અવિરતિ – ત્યાગભાવના કે દાષાથી પાછા હઠવાના નિશ્ચયના અભાવ, પચ્ચખ્ખાણુરહિત દશા. - કાય • ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુર્ગ છા, વેદ, પુ વેદ, નપુ સકવેદ. ચાગ — મન–વચન—કાચાનું પ્રવર્તન આના અનેક ભેદ–ઉપભેદ છે એ કખ ધનના હેતુએ છે હવે આપણે આશ્રવની વાત કરીએ. જે માર્ગાએ કર્મી આવે, કર્મનુ આશ્રવણુ થાય તે રસ્તાઓને આશ્રવ' કહે છે. એક માટા સરેાવર–તળાવમાં પાણી આવવાના ગરનાળાને આશ્રવ કહેવાય એક માટા મહેલમાં હવા આવવાનાં ખારીખારણા હાય તે આશ્રવ કહેવાય એક પાણીને અવાડા હાય અને તેમાં જે નળઠારા જળ આવે છે તે નળને Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શાંતસુધારસ આશ્રવ કહેવાય એક કોઠારમાં અનાજ ભરાતુ હોય અને બીજી બાજુ નીકળતું હોય તો એ ભરાવાના માર્ગોને આશ્રવ કહેવાય. કર્મ આવવાના માર્ગોના નીચે પ્રમાણે વિભાગ પાડી શકાય છે, સક્ષેપ વર્ણન જ અત્ર કરાય છે ૧. ઈદ્રિય—એના પાચ પ્રકાર છે જિહા, નાસિકા, ચક્ષુ અને કર્ણ. આ ઈદ્રિયની રાગપયુક્ત પ્રવૃત્તિ એ આશ્રવ છે. ઇન્દ્રિયની પ્રવૃત્તિ રાગદ્વેષપૂર્વક હોય તે જ આશ્રવ થાય છે એ ખાસ ધ્યાનમાં રહે. એની પ્રવૃત્તિ રાગ-દ્વેષ વગરની હોય તો એ ગરનાળું બધ થાય છે. ૨. કયાય –સ સારો લાભ (વૃદ્ધિ) જેનાથી થાય તેવા ફોધ, માન, માયા અને લભ, આ ચાર એના મુખ્ય ભેદ છે. એની ગાઢતા પ્રમાણે એના વિભેદો પણ થાય છે અને તેમના પેટામાં હાસ્યાદિ કષાચેનો સમાવેશ થાય છે. કમને રસ અને સ્થિતિ મુકરર કરવામા આ કષાયે ખૂબ અગત્યનો - ભાગ ભજવે છે. ૩. અત્રત – અવિરતિ પણ એના પાચ વિભાગ છે (ક) પ્રમાદથી થતો પ્રાણવધ તે પ્રણાતિપાત (ખ) અસત્ય ભાષણ તે મૃષાવાદ (ગ) વગર દીધેલ વસ્તુ લેવી તે અદત્તાદાન (ઘ) જાતીય સ બ ધ, કામરાગથી સ્ત્રી-પુરુષનો શરીરસ બંધ તે મિથુન (ડ) સ્વામિત્વસ્થાપન, પદાર્થો ઉપર મૂછવૃત્તિ એ પરિગ્રહ આ પાચને અગે ઘણે વિસ્તાર છે અને તે સમજવાની જરૂર છેઅવિરતિને કારણે પ્રાણી અનેક પાપ સમજણ વગર વહોરી લે છે. ૪. ગ–મન, વચન, કાયા, એની પ્રવૃત્તિ શુભ અથવા અશુભ. એ પ્રવૃત્તિથી કર્મોનું આગમન થાય છે જેવી પ્રવૃત્તિ તેવા કર્મ. રસબ ધ અને સ્થિતિ ધમા કષાય સાથે આ રોગો પણ એટલા જ ઉપયોગી ભાવ ભજવે છે આવી રીતે ૫ ઈદ્રિય, ૪ કલા, ૫ અવિરતિઓ અને ૩ યોગ એમ ૧૭ ભેદ થયા. અને નીચે ૨૫ ક્રિયાઓ બતાવીએ છીએ તે મળીને કર્મ આવવાના ૪૨ માર્ગો–રસ્તાઓગરનાળાઓ છે એના ઉપવિભાગો તો પાર વગરના થાય અને વળી દરેકમાં તરતમતા પણ ઘણું હોય હવે આપણે ૨૫ ક્રિયાઓને સમજી લઈએ. ર૫ ક્રિયાઓ –(બહુ સૂક્ષ્મ દષ્ટિએ સમજવા યોગ્ય છે) ૧ દુષ્ટભાવયુક્ત થઈ કામવાસના વગેરે માટે પ્રયત્ન કર-શરીરને અયતનાપૂર્વક પ્રવર્તાવવું તે “કાયિકી ક્રિયા. ૨ હિસાના સાધનોને ગ્રહણ કરવા–તલવાર, બ દૂક, બેબ, ટેરપિડા વગેરે તૈયાર કરવા, વાપરવા અને એની ચેજના કરવી તે “અધિકરણુકી ક્રિયા - Page #319 -------------------------------------------------------------------------- ________________ આશ્રવભાવના ૨૧૩ ૩ જે ક્રિયામાં પર્ફોધને વિશેષ સ્થાન મળતું હોય તે “પ્રાદપિકી ક્રિયા.” ૪. અન્યને હેરાન કરવાની–ત્રાસ આપવાની ક્રિયા તે પારિતાપનિકી કિયા.” ૫ જીવને મારી નાખવાની–તેના પ્રાણે જુદા કરવાની ક્રિયા તે “પ્રાણાતિપાલિકી કિયા” મરણ એટલે પાચ ઈદ્રિય, મન, વચન, કાયબળ, આયુ અને શ્વાસોશ્વાસ–તેને આત્માને વિગ કરાવે છે. આત્મા મરતો નથી પણ પ્રાણથી જુદો પડે છે તે ધ્યાનમાં રાખવું. ૬ નાના–મોટા આરભ કરવા, ભાગફોડ કરવી, છકાય જીવનો વધ થાય તેવી ઉત્પત્તિ કરવી-કરાવવી એ “આરંભિકી ક્રિયા.” ૭. ધનધાન્યાદિ પરિગ્રહ મેળવવો, રક્ષણ કરવું, તેના ઉપરની મૂચ્છને અને જે જે કિયાઓ-આચરણે કરવામાં આવે તે “પારિગ્રહિક કિયા.” ૮. અન્યને ઠગવા માટે જે ક્રિયા કરવામાં આવે, જેમાં ૫ટ-માયાને મુખ્ય સ્થાન હોય તે “માયાપ્રયિકી ક્રિયા.” ૯. મિથ્યાદર્શનમાં સવિશેષ સ્થિર થવાની ક્રિયા; કુદેવ, કુગુરુ, કુધર્મમાં દઢ થાય તેવી ક્રિયા, સર્વ ધર્મ સરખા છે એવા અભિનિવેશ આદિથી જે ક્રિયા કરવામાં આવે તે મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા” ૧૦. અવિરતિને કારણે ત્યાગ–પચ્ચખાણ કર્યા વગર ચલાવ્યા કરવાથી જે ક્રિયા લાગે, વિના કારણે દોષના ભાગી થવાય, સ યમવિઘાતક કર્મના ઉદયથી પાપવ્યાપારથી નિવૃત્ત ન થતા જે ક્રિયા લાગે તે “અપ્રત્યાખ્યાનિકી ક્રિયા.” ૧૧ રાગપૂર્વક અશ્વ, સ્ત્રી કે અજીવ પદાર્થોને જોવા તે દ્રષ્ટિકી કિયા? ૧૨. રાગપૂર્વક અન્ય વસ્તુને સ્પર્શ કરવો, સ્ત્રીને સ્પર્શ કરવો, બાળકના ગાલનો સ્પર્શ કર, ઘેડાને ૫ પાળવો વગેરે “પૃષ્ટિકી કિયા. ૧૩. જીવ-અજીવ પર રાગ-દ્વેષ થાય અથવા અન્યનું ચિશ્વર્ય જોઈ અસૂયા થાય અથવા સ્વીકૃત અધિકરણને લઈને ક્રિયા થાય તે પ્રાતિયકી ક્રિયા. ૧૪ “સામતેપનિપાતિકી ક્રિયાના બે અર્થ સભવે છે સર્વ દિશાઓએથી આવનાર જનારને ઉપતાપન થાય તેવી ક્રિયા દાખલા તરીકે જાહેર રસ્તા પર મળમૂત્રાદિ કરવા અથવા ઘી-તેલના ભાજન ઉઘાડા મૂકી દેવા, તેમા છો પડે - તેથી દેવું લાગે Public nuisance ને અહી રામાવેશ થાય છે. ૧૫ પાપી પ્રવૃત્તિ માટે અનુમોદના આપવી, રાજાના હુકમથી શસ્ત્ર ઘડાવવા, તળાવ દાવવા એ “નૈઋટિકી–અથવા નિસગિકી ક્રિયા” ૧૬ બીજને કરવાનું કામ હોમ હોય તે ક્રોધ કે અભિમાનથી પિતાને હાથે કરવું, નોકરનું કામ કરવા લાગવુ એ “સ્વહસ્તકી ક્રિયા ૧૭. જીવ–અજીવને હુકમ કરી કાંઈ મગાવવું અથવા તીર્થ કરદેવની આજ્ઞાની વિરુદ્ધ પ્રરૂપણ કરવી તે “આજ્ઞાનિકી અથવા આયનિકી ક્રિયા Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શાંતસુધારસ ૧૮. જીવને વિદારવા અથવા અન્યના પાપને જાહેરાત આપવી, અન્યની પૂજને નાશ કરવો તે વિદારણિકી ક્રિયા. - ૧૯ ઉપગરહિતપણુ તે અનાભેગ. શૂન્યચિત્તે વસ્તુ લેવી–મૂકવી, યા સાફ કર્યા વગરની જગ્યાએ શરીરને રાખવું તે “અનાગિકી કિયા? ૨૦ શાસ્ત્રમાં કહેલી વિધિનો અનાદર કરે અથવા ધૃતતાનો આશ્રય લઈ આ લોકપરલોક વિરુદ્ધ આચરણ કરવું તે “અનવકાંક્ષા પ્રત્યાયિકી ક્રિયા' ૨૧. મન-વચન કાયાના યોગોની સકપાય પ્રવૃત્તિ કરવીન્દ્રોહ, ઈ, અભિમાન આદિ મનવ્યાપાર, હિ સાપ્રેરક જૂઠો વાગવ્યાપાર, ચાલવું દોડવુ તે કાયવ્યાપાર – તેથી થતી ક્રિયા તે માગિકી ક્રિયા ૨૨. ઇંદ્રિયની પ્રવૃત્તિ એવા સપૂર્વક કરે કે જેથી આ કર્મો એક સાથે તીવ્રપણે બધાય તે “સામુદાનિકી ક્રિયા.” ર૩ માયા અને લોભથી પ્રેરાઈ રાગવચન બોલે, રાગની વૃદ્ધિ કરે તે પ્રેમિકી કિયા ૨૪ ફોધ અને માનથી ગર્વવચન બેલી ડેષ ઉપજાવે તે કૅપિકી ક્રિયા, ર૫ માત્ર કાયાના હલનચલન વગેરે પ્રવૃત્તિથી જે કિયા લાગે તે ઈપથિકી કિયા” આ ક્રિયા અપ્રમત્ત સાધુ તથા કેવળીને પણ લાગે આ પ્રમાણે આશ્રવની હકીક્તને ખ્યાલ સ્પષ્ટ કરી કહ્યું. એ કમને લાવવાના ઘેરી માગે છે, મેટાં ગરનાળા છે અને તે દ્વારા શુભ તથા અશુભ બને પ્રકારના કર્મો આવી, તેલ ચાળેલા શરીર પર જેમ રજ લાગે છે તેમ આત્મા સાથે ચાટી જાય છે. શુભ કર્મો પણ ભેગવ્યા વગર ચાલતુ નથી એના ઉદય-વિપાકને પુણ્ય કહેવામા આવે છે એ સેનાની બેડી જેવા છે પણ એનું સુવર્ણત્વ વિચારમાં રાખવાનું નથી, એનુ બેડી––શૃંખલાત્વ લક્ષ્યમાં રાખવા જેવું છે પચશે ક્રિયાઓને સુકમ નજરે વિચાર કરવામાં આવશે તો તે દરેકમા મનવચન-કાયાના યોગો અને કયા ખૂબ કામ કરતા દેખાશે અને એક રીતે વિચારીએ તો એ નાના ગરનાળાઓ અને યોગ અને કવાયના મોટા ગરનાળામાં થઈને સરોવરમાં કર્મપ્રવાહની ભરતી કરે છે. આ આશ્રાને ખૂબ સમજવાની જરૂર છે. એને બાહ્ય અને આતર વ્યાપાર બરાબર ખ્યાલમાં લીધા વગર આ ભાવના ભાવી શકાય તેમ નથી આ પ્રાણી આ આવમા રામા રહે છે અને એની પ્રત્યેક ક્રિયા પ્રાય આશ્રવરૂપ થઈ જાય છે. તેનાથી કેવી રીતે ચેતવુ તે એની ભાવના છે. અહી તો આશ્રવ સમજવા પૂરતી હકીકત ઉપોદઘાતરૂપે લખી છે એની ભાવના માટે લેખકશ્રી સાથે ચાલીએ અને સહજ વક્તવ્ય આ પ્રકરણની આખરે કરવા ઈચ્છા રાખી, હવે થર્તા સાથે પૂર્વ પદ્ધતિએ આગળ વધીએ. Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાતમું આથવભાવના भुजंगप्रयातम् यथा सर्वतो निरैरापतद्भिः, प्रपूर्यत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, भवेदव्याकुलश्चञ्चलः पड्किलश्च ॥ क १॥ शार्दूलविक्रीडितम् यावत्किञ्चिदिवानुभूय तरसा कर्मेह निर्जीयते, ___तावच्चाश्रवशत्रवोऽनुसमय सिञ्चन्ति भूयोऽपि तत् । हा कष्ट कथमाश्रवप्रतिभटाः शक्या निरोद्धं मया, संसारादतिभीपणान्मम हहा मुक्तिः कथ भाविनी ॥ख २॥ प्रहर्षणी मिथ्यात्वाविरतिकपाययोगसंज्ञाश्चत्वारः सुकृतिभिराश्रवाः प्रदिष्टाः । कर्माणि प्रतिसमय स्फुटरमीभिर्वधन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ।। ग ३ ॥ रथोद्धता इन्द्रियाव्रतकपाययोगजाः पञ्च पन्च चतुरन्वितास्त्रयः । पञ्चविंशतिरसत्क्रिया इति नेत्रवेदपरिसंख्ययाप्यमी ॥ ४॥ इन्द्रवज्रा इत्याश्रवाणामधिगम्य तत्त्वं निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् । एपां निरोधे विगलद्विरोधे सर्वात्मना द्राग्यतितव्यमात्मन् ! ॥ ५॥* * આ શ્લેકના કઠણ શબ્દની નોટ ગેયાષ્ટક પછી આપેલી છે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શાંતસુધારસ ૧. જેવી રીતે ચારે તરફથી આવતાં નિઝરણુઓ દ્વારા એક સરોવર પાણીથી તુરત ભરાઈ જાય છે તેમ જ આ પ્રાણી આ પ્રારા કર્મોથી ભરાઈ જાય છે અને પછી તે આકુળવ્યાકુળ થાય છે, અસ્થિર થાય છે અને મેલવાળો થાય છે. ૪ ૨. જ્યા જેમ તેમ ઉતાવળ કરીને જરા જરા ચેડાં કર્મોને ભેગવીને અહી એને છૂટા કરીએ છીએ ત્યા તો આશ્રવરૂપ શત્રુઓ પ્રત્યેક સમયે બીજ કર્મોથી ફરીવાર સિ ચીને (મને) ભરી મૂકે છે આ તો ભારે આપત્તિ થઈ ! મારે તે આશ્રવ–શત્રુઓને વિરોધ કેવી રીતે કરવો ? અને આ ભય કર સ સારમાથી મારે છૂટકો–મારી મુક્તિ કઈ રીતે થવાની? જ ૩. પ્રવર પુણ્યશાળી મહાપુરૂએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ નામના ચાર આવો કહ્યા છે, બતાવ્યા છે. એ સુપ્રસિદ્ધ આવકારા દરેક સમયે કર્મોને બાધીને પ્રાણીઓ ખોટા ભુલાવાને વશ થઈ (સ સારમા) રખડે છે - ઘ ૪. (એ આવો) ઈદ્રિય, અવત, કષાય અને ગમાથી ઉત્પન્ન થાય છે એ પ્રત્યેકની સંખ્યા અનુક્રમે પાચ, પાચ, ચાર અને ત્રણ છે અને પચીશ અસલ્કિયા સાથે મેળવતાં એની કુલ સંખ્યા બે તાળીશની થાય છે ૫. એ પ્રમાણે આશ્રનું તત્ત્વ જાણીને અને શાસ્ત્રાભ્યાસથી તત્ત્વનો (શક્તિ) નિરધાર કરીને હે આત્મન્ ! એમના (આવોના) વિધ વગરના નિધ માટે સર્વ પ્રકારનો ઉદ્યમ કરીને જલદી સપ્ત પ્રયાસ કરો. Page #323 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक परिहरणीया रे, सुकृतिमिराश्रवा, हृदि समतामवधाय । प्रभवन्त्येते रे, भृशमुत्सृङ्खला, विभुगुणविभववधाय ॥परि० ॥ १ ॥ कुगुरुनियुक्ता रे, कुमतिपरिप्लुताः शिवपुरपथमपहाय । प्रयतन्तेऽमी रे क्रियया दुष्टया, प्रत्युत शिवविरहाय ॥ परि० ॥२ ।। अविरतचित्ता रे, विषयवशीकृता, विपढन्ते विततानि । इहपरलोके रे, कर्मविपाकजान्यविरलदुःखशतानि ॥परि० ॥३॥ करिझखमधुपा रे, शलभमृगादयो, विषयविनोदरसेन । हन्त लभन्ते रे, विविधा वेदना, वत परिणतिविरसेन ॥ परि० ॥ ४ ॥ उदितकपाया रे, विपयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे, नियतमनन्तशो, जन्मजरामरणेषु ॥ परि० ॥५॥ मनसा वाचा रे, वपुपा चञ्चला, दुर्जयदुरितभरेण ।। उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण ॥ परि० ॥६॥ शुद्धा योगा रे, यदपि यतात्मनां, स्रवन्ते शुभकर्माणि । काञ्चननिगडांस्तान्यपि जानीयात्, इतनिर्वृतिशर्माणि ॥ परि० ॥७॥ मोदस्वैवं रे, साश्रवपाप्मनां, रोधे घियमाधाय । . शान्तसुधारसपानमनारतं, विनय विधाय विधाय ॥परि० ॥८॥ * એને મારૂ રાગ છે “ત્રી ભાવના એણી પરે ભાવીએ રે–એ રાગમા જરા કહેકે ફેવો પડશે ત્રીજી ભાવના રે” એમ બોલીએ તો આ અષ્ટકનો રાગ આવી જશે ૨૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ શાંતસુધારસ ૧. પિતાનું શ્રેય ઇચ્છનાર સમજુ પ્રાણીઓએ કર્મબ ધનના હેતુભૂત આશ્રવને હૃદયમાં સમતા ધારણ કરીને છોડી દેવા જોઈએ–તજી દેવા જોઈએ એને જે મોકળા મૂકી દીધા હોય તો તે સર્વવ્યાપી ગુણરૂપ મહાન વૈભવનો સારી રીતે–તદન નાશ કરનારા થાય છે. ર. (મિથ્યાત્વ.) કુગુરુઓએ પ્રવર્તાવેલા–જેલા પ્રાણીઓ અથવા પિતાની કુમતિથી ચગળ થયેલા પ્રાણીઓ મોક્ષને સાચો માર્ગ છેડી દઈને અશુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે અને ઊલટા મોક્ષને વિરહ વધારનારા બને છે ૩. (અવિરતિ.) ત્યાગ તરફ જેનું ચિત્ત લાગેલુ નથી તેવા (અવિરત) પ્રાણીઓ (ઇડિયન) વિષયને વશ પડીને આ લોકમાં અને પરલોકમાં કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા મહાન્ સેકડે દુખ નિરતર સહન કરે છે ૪. (ઈક્રિય:) હાથી માછવુ, ભમરો, પતગિયું અને હરણ વગેરે વિષયવિલાસના પ્રેમને લીધે અહાહા અનેક પ્રકારની વેદનાઓ સહન કરે છે અને એ વિનોદરસ પરિણામે ભારે આકરો થઈ પડે છે પ (કપાય:) જેનામાં કપાયેની જાગૃતિ થઈ જાય છે તેવા પ્રાણીઓ કોઈપણ વિષયને વશ પડી જઈને મહાનરકમાં જાય છે અને કેઈપણ જાતના અપવાદ વગર અને ત જન્મ–જરા-મરણમાં રખડપાટીએ ચઢે છે (ગ.) મનથી, વાણીથી અને શરીરથી ચપળ પ્રાણીઓ મહા આકરા પાપના ભારથી ભારે થઈને કમરૂપ કાદવથી ચારે તરફ ખરડાઈ જાય છે તેટલા માટે આશ્રવ ઉપર જય મેળવવાનો પ્રયત્ન કર બીજા કામથી સર્યું. મયમવાનું વિશુદ્ધ આત્માઓના શુદ્ધ ગે (મન-વચન-કાયા) સારા (શુભ) કર્મોને અવાવે છે–એકલી આપે છે તેને પણ સેનાની બેડીઓ જાણવી એ શુભ કર્મો પણ મોક્ષના સુખને પ્રતિબધ કરે છે ૮. હે વિનય ! આશ્રવરૂપ પાપાત્માને રોધ કરવામાં બુદ્ધિને શેકીને અને વાર વાર અનેક વાત શાંતસુધારસનું પાન કરી કરીને (એ પ્રકારે) આનદ પામ –લહેર કર. | ir rt Page #325 -------------------------------------------------------------------------- ________________ આશ્રવભાવની પ્રારંભના પાંચ શ્લાકના કણ શબ્દના અર્થ શ્ર્વત મ બાજુએથી, દિવિદિશા આથિી નિ નિઝરણા, પર્વતમાથી વહેતા પાણી, ધંધે, નીકા વગેરે સર્વ સમ્પ્રત ભરાયેલેા, બધાયેલા વ્યાક્રુજ (૧) પીડાથી મૂઝાયલા પ્રાણી (2) પાણીથી સંક્ષુબ્ધ સરેાવર સખ્ત (1) અસ્થિર પ્રાણી (૨) સવ પક્ષે હાલનુ ચાલતુ પજ્જિ (૧) -*મળથી લેપાયેલા પ્રાણી (?) કચરા–કાદવવાળુ સગવ આ ત્રણે શબ્દોમા શ્ર્લેષ છે, પ્રાણી અને મરેાવ બન્નેને લાગુ પડે છે લર્ ઉન્નિતિવ ાઈ કાઈ જેવુ, સહજ તરમા ઉતાવળથી નિીર્વતે ભોગવીને દૂર કરાય છે સૂક્ષ્મ વિભાગ નિોઢું સામા થવાને મુક્તિ છુટકારા-મેાક્ષ માવિની થવાની ૩ 7 રૂ સુશ્રૃતિ નસીબદાર, પુણ્યશાળી, ભાગ્યવાન પ્રદ્રિા કહ્યા, બતાવ્યા Æ પ્રસિદ્ધ- શ્રમ ભ્રાતિ ૨૧૯ ૫ ૪ અત્રત્ત અવિરતિ અનિયા ૨૫ ક્રિયા (ઉપર જુએ . ) નેત્ર આખ, બેની સખ્યા વેર્ ચાર વેદ, ચારની સખ્યા સખ્યા ઊલટી લેવી; એટલે ૪૨ ગે સમય કાળતા ૐ હું તવ પુમા સત્ત્વ સામર્થ્યક્તિ શ્રુતિ શાસ્ત્રાભ્યામ વિવિરોધે ? કામા વિરાધ resistance ન હે, ગમી જાય તે રીતે સર્વાત્મના સર્વાં ઉદ્યમે, સર્વ રીતે ગેયાષ્ટકની નાટ— ૧. હળીયા તજી દેવા યોગ્ય, હેય વર્ગના સુસ્કૃતિ-નસીબદાર, પડિત, મમજુ મૃશ –ખૂબ, સારી રીતે સલા–એડી વગરના, છેડી દીધેલા, છૂટા કરેલા વિમુ–સવ્યાપી (જ્ઞાન-દનાદિ) વષ–નાશ, વિનાશ ૨. નિયુત્તા-યાાયલા–પ્રવતેલા હપ્ત–ચ ચળ થયેલા જુથ્થા–દોષવાળી-અશુદ્ધ પ્રત્યુત--ઊલટા ૩. અવિરત-વિતિ-પચ્ચખાણુ-ત્યાગમાં મન વગરના, પચ્ચખાણ વગરના વિવન્ત-સહે છે, ખમે છે વિતતાનિ—વિશ્વાણું વિવા–પરિપાક, પરિણામ, પાકી જવુ તે અવર-આતરા વગર, નિરતર જ્ઞાનિમેકડા, અનેક. ૪. ધ્રુવ-માછલું, Fish. વેના –દ્વિતીયાનુ બહુવચન છે. પરિતિવિરસેન-એ વિનોવરનું વિશેષણ છે પરિણામે ભા, આકરા પડી જાય તેવા ૫. ૩દ્વિત-જાગૃત, માર્ગ આપેલ વિય-ક્રાધ, ઇંદ્રિયોના વિષય, Subject-matter નિયત–ચાક્કસ ૬. વશ્વ-ચપળ રુતિમા–પાપને બન્ને પહિઘ્યતે-ચારે તરફ ખેડી નાખે છે. તમરળ-બીજી વાતથી સ, ખીજુ કામ રહેવા દે ૭. યતાભના જે પેાતાના આત્માને યેાજી રહેલ હાય તેનેસયત પુરુષને વતૅ-Percolates, મેલે નિવદ-પગે ખાધેલી એડી. નિવૃત્તિ-મેલન-આવુ વિગેષ્ય ઝુમર્માશિ છે ૮. મોસ્વપ્રમાદ 8, આનદ ભાગવ, મજા કરમાશ્રવાન્-આશ્રવરૂપ પાપાત્માઓ, આશ્રવા પિય–મુદ્દિને વિધાય વિધાય–કરી કરીને, વાવાર કરીને અજ્ઞાત –આતગ વગર (નૈરત–યેાગના અમા ) Page #326 -------------------------------------------------------------------------- ________________ આશ્રવભાવના : પરિચય ( ૧.) આશ્રવનું પૂર્વપરિચયમાં આપણે સ્વરૂપ વિચાર્યું એ કને આવવાની પ્રણાલિકા છે, માટા નળેા છે, વિસ્તીણુ ગરનાળા છે એક મેટા સાવરની કલ્પના કરીએ તાનસા જેવુ અથવા ખેળતળાવ જેવુ સાવર હાય, એની ચારે બાજુએ પર્વતા હાય, માટે વરસાદ પડતા હાય અને ઢાળાવ એવી જાતને! હાય કે સ જળ સરેાવરમા આવતુ હેાય. મારમાર વરસાદ પડતા હોય ત્યારે એ સરાવર થાડા વખતમાં ભરાઈ જાય એમા કાઈ નવાઈ નથી. કેાઈ વાર છલકાઈ પણ વ્યય એવી જ રીતે આશ્રવા-ઇંદ્રિય, કષાય, અવિરતિ, ચેાગેા અને અસહિયાઓને કાઈ જાતના પ્રતિખ ધ વગર માળા મૂક્યા હોય તેા તે કર્માથી પ્રાણીને ભરી દે છે. પ્રત્યેક શ્રવ એવા ભયકર છે કે એનુ ગરનાળુ ઉઘાડું મૂક્યુ હાય તેા ધડાધડ પાણીથી ભરચક્ક કરી મૂકે છે. એ ગરનાળાને ખારણા હાય છે અને તે અધ કરી શકાય છે. તેની હકીકત આગળ આઠમી ભાવનામા વિચારવાની છે અત્ર તેા એ ગરનાળાને ખુલ્લા મૂકયાં હોય ત્યારે પ્રાણીની કેવી દા કરે છે તે પ્રસ્તુત હકીકત છે એને માટે ત્રણ વિશેષણે! લેખકશ્રીએ ખતાવ્યાં છે, ત્રણે ખૂબ વિચારવા જેવા છે. એનાથી પ્રાણી વ્યાકુળ, ચચળ અને પકિલ થાય છે. આપણે વિચારીએ. એ શબ્દો શ્લેષવાળા (દ્વિઅથી) હેાઈ સરેાવરને પણ લાગુ પડે છે તે ધ્યાનમા રાખવુ. વ્યાકુલ’કર્મો જ્યારે ખૂબ મોટી સખ્યામા આવી પડે છે ત્યારે પ્રાણી અત્ય ત વિહ્વળ થઈ ાય છે, એ હાવરેાખાવા ખની જાય છે, કર્મના ભારથી ભારે થાય છે અને આગામી પીડાની નજરે અત્યં ત વિદ્ભવળ થાય છે એ એની આકુળતા છે સરેાવરમા પાણી ભરાય ત્યારે તે પણુ ખૂબ હાલતુ ચાલતુ કલ્લેાલવાળુ થઈ જાય છે આશ્રવા પ્રાણી અને સરેાવરને વ્યાકુળ બનાવે છે. આશ્રવના જોરથી પ્રાણી ‘ચંચળ’ થાય છે. સ્થિરતાના અભાવ એ ચંચળપણુ છે અને આશ્રવે એને એક ઠેકાણે સ્થિર રહેવા દેતા નથી ભવેાભવમા ભ્રમણ કરાવનાર એ કર્મો અસ્થિરતાને ખાસ પેાપે છે નવા જળના આગમનથી સરેાવર કેટલુ ચચળ થાય છે, તે તે આપણી સૃષ્ટિના વિષય છે. પાણી હાલકલેાલ થઈ જાય છે વળી આશ્રવાના ઝેરથી પાણી ‘૫ કિલ’-મળવાળુ થાય છે. કમ્ મેલ જ છે. એ શુદ્ધ સ્ફટિક આત્માને મેલેા બનાવે છે અને એનુ શુદ્ધ સ્વરૂપ બગાડી નાખે છે. સરેાવરમા નવુ પાણી આવે ત્યારે રગડા થાય છે, ધૂળ-માટી સાથે મળેલ પાણી સરાવરને કાદવકચરાવાળુ કરે છે નવુ પાણી રગડાવાળુ જ આવે છે, એ અષાઢ માસમા નાના પાણીના જોનારને સમન્તવવુ પડે તેવુ નથી. આવી રીતે આશ્રવાને માળા મૂકી દીધા હાય ત્યારે તે આ ચેતનને ચારે ખાજુએથી ભરી મૂકી એની મૂળ સ્થિતિમાં મહાવિપર્યાસ કરી મૂકે છે ખ્યાલમા રાખવુ કે ક શુભ કે Page #327 -------------------------------------------------------------------------- ________________ રર૧ આમ્રવભાવના અશુભ ગમે તેવા હોય તે પણ તે પૌલિક છે અને આત્મા અરૂપી, નિરજન, નિરાકાર એના મૂળ સ્વરૂપે છે આશ્રવો આ પ્રકારે ચેતનજી ઉપર અસર કરે છે. સારા કે ખરાખ સર્વ કર્મો ભાગવવા જ પડે છે. (ઘર) આપણા પ્રત્યેક કાર્યમા કાઈ ને કાઈ અસષ્ક્રિયા લાગે છે, યેાગેા પ્રવૃત્તિ કર્યા જ કરે છે, કષાય–નેકષાયની ધમાલ ચાલ્યા જ કરે છે અને અનેક ખાખતમા અવિરતિપણુ હાય જ છે. આખ મીચીને ઉઘાડીએ તેમાં અસખ્યુ સમય થાય છે. પ્રકાશ (Light) એક સેકન્ડમા ૧૮૦૦૦૦ માઈલ ચાલે છે. વીજળી એક સેકન્ડમા ૨૮૨૦૦૦ માઈલ ચાલે છે. પ્રત્યેક પ્રદેશ પર તે પસાર થઈ જાય છે. એટલે સમય કેટલે નાના હાઈ શકે તે આ વિજ્ઞાનના યુગમા સમજવું મુશ્કેલ નથી એવા પ્રત્યેક સમયે પ્રાણી જે ક્રિયા કરે છે તે અનુસાર તે શુભ અથવા અશુભ કર્મ ખાંધે છે. પ્રાણીના આખે વખત વિચારીએ. તેનું મન વિચાર કર્યા કરે છે, મુખ ખેલ્યા કરે છે, શરીર કામ કર્યા કરે છે, કાયા મનેવિકારા અદરથી ઊછળ્યા જ કરે છે. આવી રીતે એ અનેક કારણે કર્મોને એકઠા કર્યા જ કરે છે અને તેને આત્મા સાથે ોડવા જ કરે છે. મેાટી વિચારવા જેવી વાત છે ગ્રંથકર્તા પાતે જ આ મુશ્કેલી ખતાવે છે. તેઓ કહે છે કે મહામુશીખતે કર્મનાં મૂળના અનુભવ કરીને થાડાંકમાં ખેરવી નાખુ છુ ત્યા તા આશ્રવશત્રુએ પ્રત્યેક સમયે આ પ્રાણીને કથી સિચી દે છે, એને ભરી મૂકે છે એક દાખલા લઈ એકના ોરથી પ્રાણીને તાવ આવે, એ તાવ ભાગવે અને તેમ કરીને તાવ આવવાના કર્મોને છઠ્ઠું કરીને (ભેાગવીને) દૂર કરે, પણ એ દરમ્યાન તે। અસખ્ય સમા થઈ જાય અને પ્રત્યેક સમયે શુભાશુભ કર્મો બધાયા જ કરે ત્યારે આ તા જરા હળવા થવાનુ ખની આવે ત્યા તા પાછુ એક બીજી ખાજુનુ ગરનાળુ ઊઘડી જાય છે. તળાવમા આવક તેા ચાલુ જ રહે છે. ઘણીખરી વખત જાવક કરતા આવક વધારે થાય છે. આ તે ભારે આપત્તિની વાત થઈ. સારા-ખરામ કર્મી તા વધ્યા જ કરે છે અને આત્મા ભારે થતા જાય છે એમા મેાટી ગૂંચવણની વાત એ છે કે આ આશ્રવા ગરનાળાઓને કેવી રીતે ખ ધ કરવા ? એ આશ્રવ શત્રુઓ સામે કઈ રીતે થવુ ? અને આ પ્રમાણે ચાલે તેા મુક્તિ કેવી રીતે થાય ? એક બાજુએથી ઘટાડા અલ્પ થાય અને નવી આવક ચાલુ રહે તે તેમાથી છુટકારા કયારે થાય ? અને આ આવક શી રીતે અટકે ? આવી મેાટી ગૃચવણુવાળા પ્રશ્ન છે અને એ એટલે આકરા છે કે એને જવાબ આપતા કઈ પણુ સ સારી જીવ મૂઝઈ જાય તેમ છે. એશઆરામમાં જીવન ગાળનાર, ઉપરચેાટીઆ ધર્માનુષ્ઠાન કરનાર, સ સારને વિલાસનુ સ્થાન માનનાર, વ્યાાપર અને ધનને જિદગીના છેડા Page #328 -------------------------------------------------------------------------- ________________ રરર શાંતસુધારસ માનનાર, નાની દુનિયાની પ્રશંસામાં રાચી જનાર, આખો વખત ઉશ્કેરાયેલી સ્થિતિમાં જીવન ગાળનાર, આત્માની સાથે બે-ચાર ઘડી વાત પણ ન કરનાર, બહિરાત્મભાવમાં રમણ કરનાર આપણામાના ઘણાખરાને આ પ્રશ્નનો ઉત્તર આપવો મુશ્કેલ છે, મૂઝવી નાખે તેવો છે આવોના દ્વાર ખુલ્લા મૂક્યા હોય તે તે કઈ રીતે આરે આવે અને આ કર્મની ઝડપમાથી મુક્તિ મળી શકે તેવું જણાતુ નથી આથો આ પ્રાણીની સાથે એવી રીતે લાગી ગયા છે કે એનું થાળુ ભરાયા જ કરે છે - આ ગૂ ચવણવાળા પ્રશ્નનો ઉત્તર શક્ય છે. આવતી બે ભાવનામાં એનો જવાબ આપશુ. પણ આશ્રવને વિચાર કરતા તે આ પ્રાણી મૂઝાઈ જાય તેમ છે. જ્યારે શુભ-અશુભ સર્વ કર્મોને નાશ થાય ત્યારે મુક્તિ–મેલ થાય, પણ અહી તો થોડા દુર કરીએ તેટલા વખતમાં તે પાછા ભરતા જઈએ છીએ ટાકી ખાલી કરવા માડી તેની સાથે આવકનો નળ પણ ઉઘાડો હોય ત્યાં પત્તો ક્યા ખાય ? વસ્તુસ્વરૂપે આનો વિસ્તારથી વિચાર કરતા પ્રાણીને મૂકવી નાખે એવી સ્થિતિ દેખાય છે ચેતન ! તુ આમ ને આમ ક્યા સુધી ચલાવ્યા કરીશ વેપારી નજરે તારે ત્યા (કર્મની) આવક વધારે છે, નિકાસ ઓછો છે તે તારી પેઢી કર્મધનમા તો માલદાર રહેવાની, પણ તુ એમાથી ઊ એ ક્યારે આવીશ ? તે માટે ખૂબ વિચાર ( ૩) તુ વિચાર કરી જે મહાપુયશાળી પુરૂએ કહ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગો આ ચાર આશ્રવ છે તેમણે પિતાના સર્વગ્રાહી જ્ઞાનનો ઉપયોગ મૂકીને સમાવ્યું છે કે એ ચારે મેટા આવકના ચીલાઓ છે, પરદેશી માલ ઉતારવાના મેટા ડાઓ છે, માલ ભરવાના મોટા ગોડાઉનો છે, કર્મોને ખેચી લાવવાના મહાન આકર્ષકે છે, નાણુ જમે કરવાની મોટી બે કે છે. દરેક સમયે એ આશ્રવઠારા કર્મો બાધતા પ્રાણીઓ ખોટા ભ્રમમાં પડીને સંસારમાં રખડ્યા કરે છે એ વિચિત્ર વિચારણાને વશ થઈ મનને રખડાવ્યા કરે છે, ગમે તેવું બેલે છે, શરીરનો ઉપયોગ કામ કરવામાં કર્યા કરે છે અને તે જ પ્રકારે મિથ્યાત્વને વશ પડી સાચા દેવ-ગુરુ-ધર્મને ઓળખતા નથી, ત્યાગ કરતા નથી અને કોધ, માન, માયા, લોભમાં રમ્યા કરે છે. કર્મબંધનના આ ચાર હેતુઓ છે, એના વિભાગો ૫૭ છે, એ અત્ર જરા ધ્યાનમાં લઈ લઈએ પાંચ મિથ્યાત્વ : (૧) અભિગ્રહિક-બેટી વાતનો દુરાગ્રહ (૨) અનભિગ્રહિક–અસત્યને સત્યની કોટિમાં મૂકવું તે (બધા ધર્મને સરખા ગણવા) (૩) અભિનિવેશ–સાચા અર્થને ગોપવી કુયુક્તિની સ્થાપના. Page #329 -------------------------------------------------------------------------- ________________ આશ્રવભાવના (૪) સાયિક-લાજભયથી જાણુકાર ( Expert )ને ન પૂછતા શંકાશીલ રહેવુ (૫) અણુાભાગ-કેફી માણસની પેઠે સારાસારનુ અજ્ઞાન, માર્ અવિરતિ : ૫ ઇન્દ્રિયાના વિષયથી પાછા ન હઠવુ ૧. મનને બાહ્ય ભાવમાં રખડાવવું. ૬. કાય – પૃથ્યાદિ પાચ તથા ત્રસકાય – જીવાને રક્ષણ ન આપ્યું પચ્ચીસ કપાય : 7 ૨૨૩ ક્રોધ, માન, માયા, લેાભ તે દરેકના ચાર ચાર ભેદ છે. પ્રત્યેક અન તાનુખ ધી યાવજ્જીવ રહે, અપ્રત્યાખ્યાની એક વર્ષ રહે, પ્રત્યાખ્યાની ચાર માસ રહે, સવલત પદર દિવસ રહે—એટલે ૧૬ કષાય હાસ્ય-હસવુ તે. રતિ-સુખમા આસક્તિ, અરતિ-દ્રુ ખમા કટાળેા શાક–દિલગીરી ભય-ખીક દુગંછા–અન્યની જુગુપ્સા સ્રીવેદવ્યપુરુષવેદ-નપુસકવેદ એ ૯ નાકષાય. ૫દર ચેાગ : મન-વચન-કાયાના યેાગેાના જુદા જુદા ભેદે આ સત્તાવન અધહેતુઓને લઇને પ્રાણી કર્મબંધ કરે છે અને સાચા માર્ગની પ્રાપ્તિને અભાવે ભ્રમમા પડી જઈ સ સારમા રખડવા કરે છે. અનાદિ કાળથી એને રખડવાની ટેવ પડી ગઈ છે અને હમેશા સ સારમા રખડવા કરે છે છતા થાકતા નથી. આ સત્તાવન ખહેતુએ ખાસ ધ્યાનમા રાખવા ચેાગ્ય છે કખ ધન થાય તે વખતે એના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ પણ મુકરર થઈ જાય છે એમા રસ અને સ્થિતિને અગે કષાય, અને પ્રકૃતિ તથા પ્રદેશને અગે યેગા મુખ્ય ભાગ ભજવે છે (૪.) આશ્રવેા પૈકી ઇન્દ્રિયા પાંચ છે—સ્પશે ન્દ્રિય વગેરે અત્રતા પાચ છે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મથુન અને પરિગ્રહ, કપાય ચાર છે – ક્રોધ, માન, માયા, લેાભ ચેાગ ત્રણ છે – મન, વચન, કાયા, અને ક્રિયાએ પચીસ છે એનુ વર્ણન ઉપર સ ક્ષેપથી થઈ ગયુ છે. એટલે આશ્રવના ૪૨ ભેદ થયા નેત્ર એટલે એ (૨) અને વેદ એટલે ચાર(૪)ની સખ્યા જ્ઞાથી સખ્યા ખતાવવી હાય ત્યાર ઊલટા ક્રમ લેવા, એટલે નેત્ર વેદ એમ સૂચવ્યુ હાય ત્યારે બે અને ચાર એમ નહિ, પણ ચાર અને એ એટલે ૪૨ (એ તાળીશ) ભેદ આશ્રવના થયા. ખધહેતુએ અને આશ્રવા એક રીતે એક જ છે બ હેતુને લઈ ને પ્રાણી કર્મી ખાંધે છે અને આશ્રવેાક આવવાના માર્ગો છે, છતા ખહેતુઓને સ ખ ધ કખ ધ સાથે છે અને આશ્રવેા ગરનાળા છે એ વાત ધ્યાનમા રાખવી અને તત્ત્વા જુદા છે, પણ પરિણામે હેતુ એ જ મા થઈ જાય છે ખધ વખતે એની કારણ તરીકે ગણના થાય છે અને આશ્રવ વખતે એની મા મા——ગરનાળામા—પ્રણાલિકામા ગણના થાય છે દૃષ્ટિભેદ નયાપેક્ષિત છે, પણ વ્યવહારુ રીતે તેનુ પરિણામ આત્માને ભારે કરવામા આવે છે એ ધ્યાનમાં રાખવુ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શાંતસુધારસ ( ૫) આ આ નુ તત્ત્વ બરાબર સમજીને એનો ભાવ હૃદયમાં ઉતારો. એને બરાબર ઓળખવા. એ હેય – ત્યાગ કરવા ચોગ્યની કક્ષામાં આવે છે અને તેટલા માટે તે ખૂબ સમજવા જેવા છે. અને સમજીને ગભરાઈ જવા જેવું નથી. એના ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય ચેતનમાં છે તે જ્ઞાનીનાં પાસા સેવીને સમજી લેવુ. મનમાં નિશ્ચય કરે કે એના ઉપર વિજય મેળવવાની શક્તિ તારામાં છે. આવી રીતે આશ્રવતત્ત્વને સમજીને સર્વ પ્રકારે એને નિરોધ કરવાને પૂરતા જેસથી પ્રયાસ કરે તારામાં તો અન ત શક્તિ છે એ આશ્રોને જગાડનાર તુ છે, પણ તેને દાબી દેવાની શક્તિ પણ તારામાં જ છે. માટે જરા પણ વિરોધની ગૂંચવણ રાખ્યા વગર એના પર વિજય મેળવવા માટે પ્રયત્ન કર અન ત શક્તિને ધણી , એની પાછળ પડીશ અને તેને નિધ કરવાને સાચે રસ્તો તને જડી આવશે તો તુ રસ્તે આવી જઈશ. અને ઉપર તને મક્ષ કેમ મળે –એવો પ્રશ્ન થયો હતો તેને જવાબ પણ મળી જશે. માટે ઊઠ, જાગૃત થા તને તારુ ભવિષ્ય સુધાર. એ સુધારવુ તારા હાથમાં છે, અને તાગમા એ મેટા આકરા દુશ્મનોને જીતવા જેટલું અપર પાર બળ છે. તેયાર થઈ જા. ખૂબ વિચાર, સમજ અને અત્યારની તકનો સારે ઉપયોગ કર અત્યારે પ્રાપ્ત કર્તવ્ય આવોને ઓળખવાનું છે. તે તુ બરાબર વિચાર કઈ પણ શત્રુ પર વિજય મેળવવાની ચાવી એ છે કે એને સર્વા ગ ઓળખવા જોઈએ. એના ભેદ, ઉપભેદ, એના સહાયકો અને એનું બળ બરાબર સમજાય ત્યારે એની સામે થવાનુ બળ પ્રાપ્ત કરવાની સકલના કરી શકાય આપણે તેને કાંઈક ઓળખ્યા. હવે એને વધારે પરિચય કરીએ Page #331 -------------------------------------------------------------------------- ________________ ગેયાષ્ટક : પરિચય ૧. જે પ્રાણી સમજુ હાય, દીર્ઘ વિચારવાન હાય, દક્ષ હાય, કુશળ હાય તેણે અશ્રવાને તજવા જોઇએ સાત તત્ત્વામા કેટલાંક જ્ઞેય (જાણવા લાયક) છે, કેટલાક હેય (તજવા ચેાગ્ય) છે અને કેટલાંક ઉપાદેય (ગ્રહણ કરવા ચેાગ્ય) છે. પ્રથમ કક્ષામાં જીવ અને અજીવ આવે છે, હેય કક્ષામા આશ્રવ અને બંધ તત્ત્વા આવે છે, ઉપાદેયમા સવર, નિર્જરા અને મેાક્ષ આવે છે આપણે જેના હાલ વિચાર કરીએ છીએ તે હેય છે. એ પ્રાણીને હેરાન-હેરાન કરી અને ભારે બનાવે છે માટે અને તજવાની જરૂર છે. સારા (શુભ કર્મના ) આશ્રવે। પણ તજવા ચેાગ્ય છે તે આગળ બતાવવામા આવશે. તેને તજવાનુ કામ મનમા સમતા ધારણ કરીને કરવાનુ છે. ખાલી તો તો' એમ ખૂમા પાડવાથી કાઈ વળે તેમ નથી. મનની સ્થિતિસ્થાપકતા રાખી, એને ખરાખર અભ્યાસ કરી એને એળખવા ઘટે. મન અસ્થિર હાય તા એ કાઈ સરખા વિચાર કરતુ નથી અને ઉશ્કેરાલી સ્થિતિમાં કરેલા વિચારા ટકતા નથી, માટે સર્વ સાગામા મનને સ્થિર રાખવુ, એની ચચળતા દૂર કરવી અને અને એકાગ્ર કરવુ. એનેા મુખ્ય ઉપાય મૈત્રી આદિ ભાવના છે તે ગ્રંથને તે વિચારવામા આવશે. - જો એના ત્યાગ – પરિહાર – કરવામા ન આવે, જે એને રાકવામા ન આવે, તેા એ તારા પેાતાના અપાર ગુણુવૈભવના નાશ કરનાર થાય છે. આત્મામા જ્ઞાન-દર્શનની નજરે સબ્યાપી શક્તિ છે એ સોય વસ્તુભાવે અને અવસ્થાએને જાણી દેખી શકે છે અને જે એને સર્વવ્યાપી ગુણુ છે તે એનેા સાચા વૈભવ છે, અમૂલ્ય અને અપરિમિત છે અને એ એના સાચા ખાનેા છે, એવી સ્વમાલિકીની મિલક્ત છે આવા અમૂલ્ય વૈભવનેા આશ્રવેા નાશ કરે છે. આશ્રવેાથી પ્રાણી કમથી ખરડાઈ જાય છે એટલે એનામા જે અનત જ્ઞાનની શક્તિ છે તેના ઉપર આવરણ આવી જાય છે. આશ્રવાને જો માકળા મૂકયા હોય, એને પરનેા અકુશ છેાડી દીધા હાય, તેા એ મોટા ખજાનાને નાશ કરે છે, એને વેડફી નાખે છે. પ્રાણીને દીન, અજ્ઞ, અવાક્ અને મૂઢ મનાવી દે છે, માટે આશ્રવેાને તજી દેવા ઘટે એ આશ્રવા બહુળતાએ કેવા છે તે જરા જોઈ લઈ એ વિગતથી વિભાગવાર તુ તેને તપાસજે ૨. પ્રથમ મિથ્યાત્વની વાત વિચારીએ પ્રાણીને સાચા માર્ગ મળવા મુશ્કેલ છે ઘણાખરા તે અનાદિ વાસનાથી સસારના રગરાગમા માહી જાય છે એવા પ્રાણીઓમા વિચાર નથી, શ્રદ્ધાન નથી, વિવેક નથી એ અનભિગ્રહિક છે વળી કેટલાકને સાચા ઉપદેશ ન મળે તેથી અથવા અશ્રદ્ધાથી જેમને ખાટા માર્ગ મળે છે તેએ અભિગ્રહિક છે. પ્રથમમા વિચાર નથી, બીજામા ૨૯ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શાંત ધામ શુદ્ધ શ્રદ્ધાન નથી કેઈક વળી સાચુ સમજે છતા અભિનિવેશ કરી પિતાની માન્યતામાં ચુસ્ત રહે છે અને કસોટીમાથી પસાર થવા સાફ ના પાડે છે. શુદ્ધ દેવને ઓળખવા, અને એને ઓળખાવે એવા સુગુરુને ગ મેળવવા. એવા ગુરુ સાચા ધર્મ બતાવે ત્યારે જ આ અજ્ઞાનદશા-મિથ્યાત્વ દૂર થાય છે. ત્યા સુધી પ્રાણીઓ કુગુરુના ઉપદેશથી અથવા પોતાની બુદ્ધિશક્તિ ઉપર ખોટો આધાર રાખી, આખી દુનિયાના ડહાપણના દાવ નીચે મેક્ષનો માર્ગ છેડી, પોતાના આત્માને કર્મભારથી ભારે કરનારી મિથ્યાકિયામાં પડી જાય છે અને ઊલટા આત્મકલ્યાણને દૂર કરે છે. ઘણા તો સાચું સમજતા જ નથી અને જ્યા ત્યા માથા માર્યા કરે છે ઘણુ એ તરફ બેદરકાર રહે છે અને ઘણું પોતાની રસવૃત્તિમાં એટલા આસક્ત બની જાય છે કે એને “ધર્મ હબગ લાગે છે કેટલાક તે સાચારિક ક્રિયામાં નિમગ્ન થઈ ભારે થાય છે અને કેટલાક હિ સામા ધર્મ માની નિરર્થક ક્રિયા કરે છે જ્યા સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બોધ ન થાય ત્યા સુધી મોક્ષને તે છાડીને પ્રાણ સ સારને માર્ગે આગળ વધે છે ગ્ય ક્રિયા ન કરનાર પણ સાધ્યને રસ્તેથી પાછો પડે છે અને અયોગ્ય ક્રિયા કરનાર પણ એ માર્ગેથી દૂર ભાગે છેઆ સ્થિતિમાં વસ્તુધર્મનું અજ્ઞાન રહે છે અને એવા મલિન કર્મો દઢપણે બધાય છે કે એનો વિચાર કરતા પણ ત્રાસ થાય. કર્મસ બધ અજ્ઞાન-મિથ્યાત્વ દશામાં સર્વથી વધારે થાય છે. કમબ ધન હેતુમાં મિથ્યાત્વને તેટલા જ માટે અગ્ર સ્થાન આપવામાં આવ્યુ છે મિથ્યાત્વ કા તો બુદ્ધિને ચાલવા જ દેતું નથી અથવા તેને વિપર્યાસ કરી નાખે છે ત્યાં પડળ જ ઊલટા થઈ જાય ત્યા પછી સાચું દર્શન જ ન થાય અને મોક્ષગ્ય સાચા વર્તનને ત્યાં સ્થાન જ રહેતું નથી કર્મબંધને આ મહાન હેતુ મિથ્યાત્વ એના સર્વ પ્રકારેમાં ખાસ સમજવા યોગ્ય છે ક્રિયામાં અજ્ઞાન હોય છે ત્યારે તે તદ્દત નકામી અને પાછા પાડનારી ક્રિયાઓ થાય છે. એવી ક્રિયાઓને વિષક્રિયા અને ગરલક્રિયા કહે છે વિષ તુરત મારે છે, ગરલ ધીમુ ઝેર છે એ ઉપરાંત કુગુરુ ખોટે રસ્તે ચઢાવી દે તો પણ દુષ્ટ ક્રિયા થાય છે ત્યારે નિષ્કામ વૃત્તિઓ આતર–ભાવથી આત્મસાક્ષાત્કાર કરવા સારુ પ્રેમભાવપૂર્વક “અમૃતક્રિયા કરવામાં આવે ત્યારે જ આવો આવતા અટકે છે મયણાસુંદરી સાસુને સાજે વાત કરે છે ત્યારે પણ એને પૂજામાં થયેલો આનદ ઉભરાય છે એવી આતરભાવની ક્રિયા કરવા તરફ આદર રાખવો ચોગ્ય છે. અહી તે અજ્ઞાન-મિથ્યાવયોગે કુમતિની પ્રેરણાથી ગમે તેવી ક્રિયા કરવાથી શિવપુરનો રસ્તો છેડી ઊડધે રસ્તે જવાય છે અને ગરનાળા ઉઘાડા રહે છે, તેટલી વાત પર ધ્યાન ખે ચી ભાવના રજૂ કરી છે ૩. સમજણ-જ્ઞાનનું ફળ ત્યાગ છે નાળ૪ % વિ . અને તે ત્યાગ પણ નિશ્ચયપૂર્વકનો હોવો જોઈએ. કરેલ નિર્ણયનો ગમે તે ભેગે નિર્વાહ કરે એ ત્યાગ છે. એનાથી ઊલટી Page #333 -------------------------------------------------------------------------- ________________ આઝવભાવના રર૭ દશા એ અવિરતિ, ત્યાગનો અભાવ જ્યારે આ પ્રાણી પોતાની જાતને મોકળી મૂકી દે છે ત્યાર પછી એને કોઈ જાતનો વિવેક રહેતો નથી ગમે ત્યારે ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે ત્યાં રખડવું, ગમે તેવું બોલવું અને અવ્યવસ્થિત ચર્ચા કરવી એ સાધ્ય વગરનું જીવન છે. એવા જીવનને જેમ પવન લાગે તેમ તે દોરવાય છે વિષયને વશ પડેલે આ પ્રાણી કેવા ચાળા કરે છે તેને ચિત્રો ઘણા અપાઈ ગયા. વાત એ છે કે એ જ્યારે એ માર્ગે એક વાર ચાલવા માંડે છે ત્યાર પછી એને કાઈ અકુશ રહેતો નથી. એ સર્વના પરિણામો અતે ભેગવવા પડશે એ પણ એ ભૂલી જાય છે. એ તો ગાડા હાથીની પેઠે ઝૂલ્યા જ કરે છે અને ભૂખ્યા જનાવરની પેઠે જ્યા ત્યાં ત્રાપ મારે છે. આવાં પ્રાણીને કર્મબ ધ પાર વગરને થાય છે અને પછી એ કર્મો જ્યારે પરિપાક-દશાને પામે છે ત્યારે એણે સેકડે ટુ છે ખમવા તૈયાર રહેવું પડે છે. આ ભવમાં જીવને દુખો કેટલા પ્રાપ્ત થાય છે તે આપણે જોઈએ છીએ જુવાનીના અત્યાચારે ઘડપણને કેટલું વિરસ બનાવી દે છે અને દુરાચારીઓ જેના નામે પણ આ પુસ્તકમાં લખવા ન ઘટે તેવા ભયંકર વ્યાધિઓ ખમે છે તે પર ઉલ્લેખની જરૂર ન હોય અને પરભવમાં આવા પ્રાણીઓ કક્ષાના ક્યા તણાઈ જાય છે અને ત્યા જે અપર પાર દુ ખો પામે છે તે કલ્પનાતીત છે અહી પ્રસંગોપાત્ત પચ્ચકખાણની–ત્યાગની એક વાત જરૂર સૂચવવા ગ્ય છે સાચા ઉપદેશની અસર તળે અથવા શાત એકાગ્રતામાં સારા નિશ્ચયે થાય તે વખતે સુદર જીવનધોરણ મુકરર કરી નાખવું અને તેને ગમે તેટલી અગવડે કે ભેગે વળગી રહેવું એનું નામ પચ્ચખાણ કહેવાય છે સુદર ક્ષણે જીવનમાં બહુ વાર સાપડતી નથી ખૂબ વિચાર કરી એવા પ્રસ ગે જે ધારણ નિત થાય તેને વળગી રહેવાથી જીવન એકધારુ અને લાભપ્રદ થાય છે - ત્યાગ ન કરવાને કારણે આ જીવ નકામો પાપચય પણ બહુ કરે છે એને ઓસ્ટ્રેલિયાના ફળ કે અમેરિકાના શાકે અહી મળવાના નથી, પણ સમજણપૂર્વક એને ત્યાગ ન કરે ત્યા સુધી એ તો ખુલ્લો રહે છે, વિને કારણે અપ્રાપ્ય ત્યાગ કરતો નથી અને તેના પુણ્યથી વચિત રહે છે. એ ઉપરાંત કેટલાક ત્યાગો તો એને ઐહિક લાભ કરનારા પણ હોય છે એ પરવશપણે માદો થાય ત્યારે ઘણું છોડી દે છે, પણ એવા જ ત્યાગ જે સમજણપૂર્વક વેરછાથી થાય તો એથી એને ખૂબ લાભ મળે સમજણનો ઉપયોગ ત્યાગમાં , પરિપૂર્ણપણે થાય તો નાન શેભે છે, નહિ તો એને કાઈ લાભ મળતો નથી માટે સમજુ પ્રાણીએ અવિરતિ–અત્યાગદશામા ન રહેતા જેમ બને તેમ ત્યાગ કરવા નિશ્ચય કરવો ઘટે, પણ જે પાપકર્મને ગરનાળા ખુલ્લા મૂકવા હોય તે વિપાકદશા પ્રાપ્ત થાય ત્યારે પછી હાયન્વય કરવી ન ઘટે પસદગી કરવાને અન્ન અવકાશ છે સાથે એ પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તસુધારસ ધ્યાનમાં રહે છે ત્યાગમાં ઘસારે કદી પડવાને નથી. આ શરીરને તો મોકળુ મૂકવામાં આવે તો એ અનેક ઘસારાને તાબે થાય છે. ત્યાગની મજા શી છે એને ખ્યાલ જેલજીવનમાં કાંઈક થાય છે. સ્વવશ હોય ત્યારે આવી જ રીતે રહેવાતું હોય તો આ ચેતનની કેટલી પ્રગતિ થાય તે અન્ય પ્રસ ગે વિચારવાની તક લેવાશે. વાત એ છે કે પરવશતાથી ત્યાગ થાય તે વિરતિની કક્ષામાં ન આવે આપણે તો સમજણપૂર્વક ઘસારો ખાઈ ત્યાગની ખાતર ત્યાગ કરવો ઘટે અને પ્રાણાત કષ્ટ એ નિયમ–નિશ્ચયથી પાછા હઠવું ન ઘટે. અવિરતિનું દ્વાર ખુલ્લું મૂક્યું હોય તે પાર વગરની આપત્તિ કરાવે તેવા કર્મો આ પ્રાણી એકઠા કરે છે અને તેમાં વધારો કરતો જાય છે ૪. આશ્રો-કર્મગ્રહણના માર્ગોને એક મેટા વિભાગ ઇકિદ્વારા પ્રાપ્ત થાય છે. એ પણ ભારે વિષમ છે આપણે ઈન્દ્રિયોને તે એટલી મોકળી મૂકી દઈએ છીએ કે “એશઆરામ એ જ આ યુગનુ સાધ્ય બનતુ જોવામાં આવે છે આપણું ફરનિચર પણ એવું જ થતુ જાય છે. આપણું ખાવાના કેડ એવા જ, આપણે આનો ઉપયોગ કટાક્ષ કરવામાં, રૂપ જોવામા, નાટક-સિનેમા જોવામાં, આપણું કાન ગાન સાંભળવામાં, અને સ્પશની તે વાત જ શી કરવી ? અન ત જ્ઞાનને ધણું કયા રમી રહ્યો છે ! કેવા કીચડમાં એ ભરાઈ બેઠે છે! એને શેમાથી માની લીધેલુ સુખ મળે છે ! હાથીને કેવી રીતે પકડે છે? એક મેટે ખાડો બનાવવામાં આવે છે, તેને ઘાસથી ઢાકવામા આવે છે અને ઢાકણ ઉપર હાથીને લોભાવવા માટે કાગળની હાથણી મૂકવામાં આવે છે મસ્ત હાથી ગાડ થઈ હાથણીને સ્પર્શ કરવા જતા ખાડામાં પડે છે સ્પર્શ સુખની લાલસામાં એને ભાન રહેતુ નથી તેથી બાકીની આખી જિંદગી પરાધીનતા વેઠે છે સ્પર્શેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ ! લોઢાના વાકા કાટાને છેડે મીઠી ગોળી બાંધી પાણીમાં નાખે છે માછવુ તેને ખાવાને લોભે દેડી આવે છે ખાવાનું મળે છે પણ હૂક ગળામાં પરોવાઈ જાય છે તેથી મરણ પામે છે એક રસેન્દ્રિયને વશ પડવાનું આ પરિણામ ! કમળની ગ ધથી આકર્ષાઈ ભ્રમર તેના પર બેસે છે. સાજ થાય ત્યાં કમળ બ ધ થઈ જાય છે અદર રહેલો ભ્રમર – ગળાઈ મરે છે નાસિકા-ઘાણને વશ પડી એ પ્રાણ આપે છે ! દીવાની જ્યોતથી આકર્ષાઈ પત ગિયુ દીવામા પડે છે. દિવાની શગમાં બળી મરે છે અથવા તેલમાં ડૂબી મરે છે અને પ્રાણ ખુએ છે ચક્ષુને વશ પડી પ્રાણની આહુતિ આપે છે સુદર અવાજ સાભળવા લલચાઈ આવેલુ હરણ પારધિની જાળમાં ફસાઈ, પકડાઈ જાય છે અને કણેન્દ્રિયને વશ પડી પ્રાણ ગુમાવે છે આવી રીતે એક એક ઈન્દ્રિયને વશ પડીને જનાવર તેમ જ જીવડાઓ પ્રાણ આપે છે વિષય-વિનોદને રસ પરિણામે કેવો આકરે પડી જાય છે તેના આ વલત દાખલાઓ છે Page #335 -------------------------------------------------------------------------- ________________ આશ્રવભાવના ૨૨૯ એની વેદનાએને ખ્યાલ તેા આખી જિદગી કેદમા રહેવુ પડે (હાથી પેઠે) કે ગળામા ક ભિડાય (માલા પેઠે) અગર હરણની જેમ ચિરાઈ જવાય ત્યારે આવે પણ મનુષ્યાને ઇન્દ્રિય પરને રાગ અને એની તૃપ્તિના તુચ્છ સાધનાના વિચાર કરીએ તે કપ થઈ જાય તેમ છે આ છિદ્રા દ્વારા એટલા બધા કર્મો આવી પડે છે કે એના સરવાળે ભારે માટે! થઈ જાય છે. આ માટુ ગરનાળુ છે અને એને એના સાદા સ્વરૂપમા, સાચા આકારમા સમજવાની ખૂબ જરૂર છે આપણને સગવડ ન પડે ત્યારે આખ આડા કાન કરી નાખીએ છીએ એ વાત આ વિશુદ્ધ વિચારણામા ન ઘટે અહી તા ચાખ્ખા હિસાખ છે જોઈ એ તેા ગરનાળા ખુલ્લા મૂકે અને હાથી વગેરેની પેઠે પરવશતા કે મરણુ જેવા દુખે સહન કરવા તૈયાર થાએ અથવા એના પર નિયત્રણ મૂકેા. બન્ને વાત એક સાથે અશકય છે. આ નાટ અહી પૂરી કરી નવા શ્લેાક પર લખવા જતા હતા ત્યા ચિટ્ઠાન ૬જીનુ ૪૧મુ પદ્ય વાચ્યું . ખૂખ રસથી એને મારી કેાટડીમા બેઠા બેઠા ગાયુ. બહુ આનદ થયા. પદે સુપ્રસિદ્ધ છે વિષયવાસના ત્યાગેા ચેતન, સાચે માર્ગ લાગે રે. એ ટેક. તપ જપ સજમ દાનાદિક સહુ, ગિણતી એક ન આવે રે; ઇંદ્રિય સુખમે જ્યો લૌ એ મન, વક્ર તુર ગ જિમ ધાવે રે વિ૦૧ એક એકકે કારણે ચેતન, મર્હુત મહુત દુ:ખ પાવે રે; દેખો પ્રકટપણે જગદીશ્વર, ઋવિધ ભાવ લખાવે રે. વિ૦ ૨ ૪સન્મથ વશ પમાત ગ જગતમે, પરવશતા દુ.ખ પાવે રે, રસના વગ હાય ઝખ મૂરખ, જાળ પડચો પિતાવે રે, વિ૦ ૩ ઘ્રાણ શુવાસ કાજ સુન ભમરા, સ પુટમાહે . અ ધાવે રે; તે સરેાજસંપુટ સ ચુત ફુન, કટીકે મુખજાવે રે. વિ૰ ૪ રૂપમનાર દેખ પતગા, પડતા દીપમા જાઈ રે; દેખો ૧ળ્યા! દુ:ખકારનમેં નયન ભયે હૈ સહાઈ રે. વિ૦ ૫ શ્રોત્રે દ્રિય આસક્ત મિર્ગલા, ૧૩જીિનમે શીશ કટાવે રે; એક ૧૪એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુ:ખ પાવે રે, વિદ પચ પ્રમળ વર્તે નિત્ય જાકુ, તાકુ કહા જ્યુ કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમે રહીએ રે. વિ૦ ૭ '' લગભગ એ પદના ભાવ ઉપર આવી ગયા છે, પણ પદ ઘણુ માર્મિક હાવાથી ખાસ ઉતારી લેવુ ચાગ્ય ધાર્યુ છે. એ દ્રિયાને સાચા આકારમા દેખાડે છે ૧ યા સુધી ૨ અવળી ચાલને ઘેાડા ૩ સમાવે ૪ સ્પોન્ડ્રિય ૫ હાથી 5 માલુ છ નાક ૮ ભિડાયલુ કમળ ૯ હાવીના ૧૦ એતે ૧૧ મદ્દગાર ૧૨ હરણું ૧૩, ક્ષણમાં ૧૪ ઇન્ડિય–અધ્યાહાર · Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શાંતસુધારસ ૫. આટલેથી આવો પૂરા થતા નથી હજુ પણ બળવાન આવોનો વિચાર કરવાનું બાકી છે પાયે તો કર્મની ઉપર ભાત પાડે છે. ક્રોધના આવેશમા, માનના ચઢાણ પર, માયાની ન દી વૃત્તિમાં, લેને તાબામાં આ પ્રાણી ભારે કર્મો બાંધે છે અને તેના ઉપર વજલેપ કરે છે. કષાયના ઉદયથી દુનિયા પર મોટા સહાર થયા છે. લોહીની નદીઓ ચાલી છે, માયાને અને અનેક પાપ છૂપી રીતે કરે છે અને લોભથી રાતદિવસ દેશ-પરદેશ રખડે છે તે પ્રત્યેકના લક્ષણો વિચારીએ ક્રોધ આત્મજ્ઞાનને અટકાવે છે, સંયમને ઘાત કરનાર છે, નરકનું દ્વાર છે, પાપનો પક્ષપાત કરનાર છે, ઉપશમને વૈરી છે અહી ચડકેશિયા સપનું દૃષ્ટાત વિચારવુ. માનને પર્વત સાથે સરખાવવા ગ્ય છે એ નિર્મળ જ્ઞાનને રોકે છે વિનય, શ્રુત, તપ, શીલ અને ત્રિવર્ગને હણનાર છે, વિવેકનો નાશ કરનાર છેઅહી સ્થૂલભદ્રનું દૃષ્ટાત વિચારવુ. | માયા અતિ નીચ છે ખોટો દેખાવ કરવાની વૃત્તિ દૂર કરવી વધારે મુકેલ છે નિષ્કપટી થવાનો ઉપદેશ એકાતે ભગવતે કહ્યો છે અહી કુસુમપુરે રહેલા બે સાધુનું દષ્ટાંત વિચારવું. લભ ભય કર દોષ છે, સર્વ ગુણોનો નાશ કરનાર છે, વૃદ્ધિ પામતો ભય કર દુર્ગુણ છે, છેડે ન આવે તે પાતકી દોષ છે. અહી બ્રહ્મદત્ત, સુભ્રમ ચકવતી આદિ પાર વગરના દાખલા છે કપાયને ઉદય થાય છે ત્યારે કાઈ પણ હેતુ મનમાં રાખીને પ્રાણ ખૂબ ખરડાય છે અને પછી નારકીમાં જઈ પડે છે અને જન્મમરણને એવા મોટા ચક્કરમાં પડી જાય છે કે એ જી ઉ ચે આવી શકતો નથી આવો પ્રાણ જરૂર અન ત ભવપરિપાટીમાં પડી જઈ ત્રાસ પામે છે, હેરાન થાય છે અને પોતાની પ્રગતિ ગુમાવી બેસે છે. એવી જ રીતે હાસ્યાદિ નોષાય પણ સંસારમાં પ્રાણીને ખૂબ રખડાવે છે કર્મબ ધન વખતે જે રસ પડે છે તેમાં મુખ્ય ભાગ કપાયો ભજવે છે સમાન ક્રિયા કરનારની કમસપત્તિમાં જે મોટે ભેદ પડે છે તેની ગાઢતા કપાયો પર આધાર રાખે છે જેમ કપાયનું જોર વધારે તેમ કર્મો વધારે ચીકણું બંધાય છે આ કપાયો આતરરાજ્યમાં પ્રવર્તે છે અને એ પ્રત્યેક ખૂબ સમજવા જેવા છે. કપાય ઉપર સ સારો એટલે બધો આધાર છે કે એનો અર્થ “કષ એટલે સ સારને “આય” એટલે લાભ એમ કરવામાં આવે છે એ જેટલા વધારે તેટલો સસાર લાબો થાય છે. એને સમજવા માટે આતરસૃષ્ટિમાં ઊતરવું પડે તેમ છે એ ધ્યાનમાં રહે. ૬. મનવચન-કાયાના ચોગે પણ આવો છે મનના વ્યાપારથી, વાણીના પ્રયોગથી અને કાયાની પ્રવૃત્તિથી પ્રાણી કમેં બાધે છે અને તેથી તેઓ પણ ગરનાળા છે મન-વચનકાયા જે ચચળ હોય તો ભય કર પાપના ભારથી ચેતન ખરડાઈ જાય છે. શરીરની પ્રવૃત્તિ કેવી કેવી ક્રિયાઓ કરાવે છે તેનું વર્ણન આગળ થઈ ગયુ છે વિચાર વગર, કારણ વગર બાલવાનું કામ કરનાર મહા ઉપાધિઓ વહોરી લે છે અને મન તો ખરેખર મર્કટ જ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ અાશ્રવભાવના ૨૩૧ એ તો જ્યાં ત્યાં દેડક્યા કરે છે સામાયિકમાં બેઠા હોઈએ ત્યા એ અમેરિકા દેડી જાય છે અને જેલમાં હોઈએ ત્યા વિનાકારણ હાઈકોર્ટમાં આટા મારે છે એને ઠેકાણે લઈ આવવું વધારે મુશ્કેલ છે આન દઘનજી જેવા યોગીઓ ફરિયાદ કરે છે કે “મનડુ કિમહી ન બાઝે કંજિન ! અને પછી કહે છે કે જેમ જેમ જતન કરીને રાખું, તેમ તેમ અળગું ભાજે.” આવું મન છે અને એની સાથે–એની મારફત કામ લેવાનું છે આ પ્રમાણે હકીક્ત હોવાથી આથો પર વિજય મેળવવા પ્રયત્ન કર. કોઈ પણ પ્રકારે મિથ્યા હોય તે દૂર થાય તેમ કર, વિરતિભાવ આદર, ઈક્રિયાને સયમ કર, કષાય પર વિજય મેળવ, વેગોને કબજામાં લાવ, ગરનાળાં બ ધ કર, નહિ તે વાત મારી જશે અને તુ ખરેખર રખડી પડીશ નકામી આળપ પાળ છેડી દે અને અનુભવજ્ઞાન પ્રાપ્ત કર, એને લાભ લે અને આશ્રવને બરાબર ઓળખી લે. ૭. એક બાબત ગેરસમજતી થાય તેવી છે તે પણ કહી દેવાની જરૂર છે યોગોનો શુદ્ધ ઉપયોગ થાય છે તેથી શુભ કર્મોનો બ ધ થાય છે સારી ક્રિયા કરવાથી શુભ કર્મબ ધ થાય છે અને તેથી સાતવેદનીય, દેવગતિ, દીર્ઘ આયુષ્ય, સુદર શરીરાદિ મળે છે, પણ વિશેષ ઊડી નજરે જોતાં એ પણ બ ધન છે. સેનાની બેડી પણ આખરે બેડી છે અને મેટા મહેલમાં કેદ રાખે તો પણ તે આખરે જેલ જ છે એમા કાઈ રાચવા જેવું નથી. વ્યવહાર નજરે પુણય ઠીક છે, પણ તે માત્ર પાપની અપેક્ષાએ જ તેમ ગણી શકાય. વસ્તુત શુભકર્મો પણ ભોગવ્યા વગર છુટકારે થતો નથી અને કેટલીક વાર તેની ખાતર સંસારમાં અટકવું પડે છે. મેક્ષના અવ્યાબાધ સુખની નજરે એ પણ બ ધન જ છે અને સમજુઓ તો તેને પણ એ જ નજરે જુએ છે એ નિવૃતિ (મેલ)ને સુખની આડે આવનાર છે અને ઉચ્ચ ભૂમિકાએથી જોતા એવા સુખો પણ સવ વગરના છે વાત એક જ છે કે ગમે તેમ કરીને અત્ર વર્ણવ્યા છે તે સર્વ ગરનાળા બ ધ કરવાની જરૂર છે અને તેમા વગર સકેચે આગળ વધવાની આવશ્યકતા છે. આશ્ર સારા અને ખરાબ બંને પ્રકારના કર્મો લઈ આવે છે આત્મપ્રગતિ ઈચ્છનારે કઈ પણ પ્રકારના કર્મોની ઈચ્છા કરવા જેવું નથી ૮. એટલા માટે આશ્રવરૂપ પાપોને રોધ કરવા નિશ્ચય કર અને શાંતસુધારસ વાર વાર પાન કરીને પ્રમોદ કર, મજા માણ. આરા તારે ન જોઈએ અને એ સર્વ ગરનાળા પ્રયત્ન કરીને બંધ કરવા જ જોઈએ અને તેમ કરીને વધારે થતો ભાર અટકાવવો જોઈએ. જે ગરનાળાં બધ થશે તે આવક અટકી જશે પછી તળાવમાં જેટલો કચરો છે તેટલાને જ સવાલ રહેશે તેને માર્ગો છે તે તુ અન્યત્ર સુરતમાં જ જોઈશ. અત્યારે તો આશ્રોને ઓળખી લે અને ઓળખીને એની આત્મા ઉપર જે ભય કર અસર થાય છે તેને તુ સમજી લે બને તેટલો વખત એ આશ્રાને કાઢ અને એને બરાબર ઓળખી " - Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શાંતસુધારસ લે. શ્રી વિનયવિજય ઉપાધ્યાય પિતાના આત્માને વાર વાર સુધાપાન કરવા અને તેમાં આનંદ માનવા કહે છે તેવુ જ તુ તારા ચેતનને સમજાવી-સમજાવીને કહે અને વાર વાર કહ્યા કરીશ તો એ ચેતનજી સમજતા થઈ જશે. ઉપર ઉપરની ભાવના ભાવવામાં કોઈ વળશે નહિ. સેથીએ સેથીએ તેલ ઘાલે તેમ એને વારવાર કહ્યા કરજે અને એમાં રો રસ લેજે, જીવનનો માવો માણજે અને ભવિષ્યના ઉત્કર્ષના પાયા રૂપી દેજે કેવી રીતે આઝવભાવના ભાવવી ? ચેતનજીની સાથે નીચેની મતલબની વાતો કરવાથી એ ભાવના ભાવી શકાશે હે ચેતન ! તારે બેટા અભિનિવેશ ક્યા સુધી કરવા છે ? તુ સાચા દેવ-ગુરુ-ધર્મને બરાબર ઓળખ તારે કોઈ જાતની શકાઓ હોય તો વગરસ કોચે સદ્ગુરુને પૂછ. સ શય ચલાવી લઈશ નહિ અને સશયમાં ઘસડાઈ જઈશ નહિ સેનાની પરીક્ષા કરજે, પણ પરીક્ષા કરીને સાચાને આદરજે પરીક્ષામાથી પાર ન ઊતરે તેવુ સેનુ તારે કામનું નથી. તાપથી, કધથી, છેદથી તુ તપાસી છે અને પછી આદર. તુ જરા વિચાર કર. તને અત્યારે સમજવાની શક્તિ મળી છે, સારા ક્ષેત્રમાં તારે જન્મ થયે છે, તને શરીરની સગવડ મળી છે, પૃથક્કરણશક્તિ, ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ પ્રાપ્ત થઈ છે તેને તુ ઉપચોગ કર સત્યને શોધ અને શોધીને વગર સકે તેમા તન્મય થઈ જા ડામાડોળપણમાં તે બહુ ખોટું છે તુ ખાસ કરીને વિચાર તને આ સંસારમાં કોણ રખડાવે છે? તારી જે આ મહાબળવાન આત્મા આવી રીતે ઢગધડા વગર રખડે અને પવન આવે તેમ ઘસડાઈ જાય અથવા ટેનિસના બેલની જેમ સામસામી બાજુએ ધકેલાય એ સ્થિતિ તને ગમે છે? એ સ્થિતિ કરનાર કોણ? તને ભારે કરનાર આ છે તેને તે બરાબર ઓળખી લે કર્મોને ગ્રહણ કરીને એ તાગમાં નકામો કચરો વધારે છે અને તને જ્યા ત્યા તરફડાવે છે. એને બરાબર ઓળખી લે એક મિનિટમાં કરેલાં વર્તન કર્મફળ લઈ આવે છે ત્યારે તે વરસો સુધી ભોગવવાં પડે છે પાંચ મિનિટ અત્યાચાર (Rape) કરનારને પાચ વર્ષની સખ્ત મજૂરી સાથે જેલયાત્રા થાય છે. દશ આનાની ચોરી કરનારને ત્રણ વર્ષની જેલ મળે છે ગરનાળા ઉઘાડા મૂકવાનુ આવુ પરિણામ આવે છે. મન-વચન-કાયાના રોગો અને કષાયોની જેવી તરતમતા હોય છે તેવી રસાળતા કર્મની થાય છે સારા અને ખરાબ કર્મો કેટલીક વાર હજારગણે, લાગ ફલાસ્વાદ આપે છે - આ રીતે વિચાર કરતાં હિંસા, અસત્ય, રોગ, મૈથુન. પરિગ્રહ ખૂબ કર્મોને લઈ આવે છે અને ચેતનને ભારે કરે છે પ્રાણી હાલતાચાલતા જૂહુ બોલે છે કે મિથુનની ઈચ્છા કરે છે અને પરિગ્રહ એકઠા કરવામાં તે એને કદી પ થતો જ નથી. કપાયે, યોગ, અવિરતિભાવ s Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અને ઇન્દ્રિયાના વિષયેાથી આ પ્રાણી ખૂબ રખડે છે, અને મનેવિકારામા ખૂબ મજા આવે છે. એ કષાયાધીન થાય છે ત્યારે એને કોઈ જાતને અકુશ રહી શકતે નથી અને હાસ્યાદિમા પડી જાય છે ત્યારે પણ એ પેાતાનું મહાન સ્થાન વીસરી જાય છે આશ્રવભાવના વસ્તુત સર્વજ્ઞસર્વદેશી ધવાની તાકાત ધરાવનાર આ ચેતન કેવી ખાખતેામા રસ લે છે તે તે વિચારા એના જેવા વિષયેામા મજા લે એ તે શાભતી વાત પણ ન ગણાય. એ રીતે તે એના સર્વ આદર્શ ખલાસ થઈ ાય. એ કષાયમા પડી જાય છે ત્યારે કેવા લાગે છે એ તે તપાસે. એ ક્રોધમા આવી જાય કે અભિમાનમા આવી જાય કે શાક કે ભયમા પડી જાય ત્યારે એના ફોટોગ્રાફ પાડચો હાય તેા કેવા લાગે આ દશા પ્રગતિ–ઇચ્છુકની કદી ન હેાય મ ભાવના અને આદર્શોને બાજુએ મૂકનાર આ આશ્રવાને ખરાખર સમજવા જેવા ઇં, પરંતુ સમજીને અટકવાનુ નથી સમજીને શુ કરવાનુ છે? તે આવતી ભાવનામા વિચારશુ, પણ તે વિચારતા પહેલા આપણે જેવા વિભાવા સાથે કામ લેવાનુ છે તે ખરાખર ખ્યાલ કરી લેવે. પ્રત્યેક આશ્રવ મહાભય કર છે એને અવકાશ આપતા એ સરેાવરને ભરી નાખે છે પચીશ ક્રિયાઓ પણ એટલી જ આકરી છે. એને એના ખરા આકારમા ખરાખર એળખવાની ખાસ જરૂર છે, જેથી જેની સામે થવાનુ હાય તેને યેાગ્ય તૈયારી કરી શકાય. દુખ અને દુર્ગતિ આપનાર, સસારમા રખડાવનાર, સમતા અને શાતિનેા નાશ કરનાર, મહાસત્ત્વવત ચેતનને લગભગ નિવીય કન્નાર આ આશ્રવા છે અને એને વશ પડનાર જ્ઞાની હાય તે જ્ઞાન ભૂલી જાય છે અને અજ્ઞાની હાય તેા તદ્દન છેલ્લે પગડે બેસી જાય છે, સમજુ હાય તેા ગાડા થઈ જાય છે અને હલકા હાય તા ભારે સન્ન થઈ જાય છે. ચેતનજીને ચેતવણી આપે! કે આ આશ્રવાને આળખો અને વિગતવાર સમજો. એના અગ, પ્રત્યે ગ, વિભાગ, પેટાવિભાગ દરેકને વિચારો, એને ખરાખર એળખશેા એટલે રસ્તા સૂઝશે ૩૦ ઇતિ આશ્રવભાવના. ૭, ~*~ Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકળચંદજી ઉપાધ્યાય વિરચિત સાતમી આશ્રવભાવના (ગગ–મધુમાદ) જગે શુભાશુભ જેણે કર્મ તતિ મળીએ, શુભ – અશુભાશ્રવ તે વખાણે; જળધરે જેમ નદીવર સરોવર ભરે, તિમ ભરે જીવ બહુ કમ જાણે, જગ ૧ મમ કર જીવ તુ અશુભ કર્માશ્રવા, વાસવા પણ સકર્મા ન છૂટે; જેણે જગ દાનવર પુન્ય નવિ આર્યા, કૃપણ નિર્ધાના પિટ કૂટે. જગ ૨ મન વચન કાય વિષયા કપાયા તથા, અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકી મિશ્યામતિ વર ઉપાસક યતિ, જગ શુભાશ્રવ થકી ને વિવાદ જગo ૩ રાચ મ જીવ તું કુટુંબ આડ બરે, જળ વિના મેઘ જિમ કેક ગાજે; ધર્મના કાજ વિણ મ કર આરંભ તુ તેણે તુઝ કર્મની ભીડ ભાંજે જગo ૪ તે અશુભ આશ્રવા રૂ ધતા જીવને, - સંવરે સંવરે કર્મ જાલં; નાવના છિદ રૂધ્યા યથા નીરને, તેણે કરી જિત સ વર વિશાલં જગ ૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ આઠમું પૂર્વ પરિચય : સંવરભાવના આશ્રવભાવનામાં કર્મને આવવાના માર્ગો આપણે વિચાર્યા. કુદરતી રીતે આપણે ચારે તરફમાં ગરનાળા જેઈ ગભરાઈ જઈએ એમ લાગ્યું. હવે ગરનાળાનાં દ્વાર બંધ કેમ કરી શકાય તેને માટે “સ વરભાવના કહે છે. આવો જે બારણાં ઉઘાડા મૂકે છે તેને બધ કરવા તે “સ વર” કહેવાય છે– નિરોધ સંવર (તસ્વાર્થી આશ્રવનો વિચાર કરતા એને હેય – તજવા એગ્ય તત્ત્વ ગયુ હતુ. સ વ સર્વ ઉપાદેય વિભાગમાં આવે છે. એ પ્રત્યેકને વિચાર કરતા મનમાં શાતિ થતી જશે જાણે આપણે મહાન સાધ્ય સાધવાના સાચા ખ્યાલમાં આપણી જવાબદારી સમજીને સત્કર્ષ સાધવા ત્યાગ કરી રહ્યા છીએ, અને બાહ્ય ભાવ તજી અદર ઊતરી ગયા છીએ એવો ખ્યાલ આ આખી ભાવનામાં જરૂર આવશે એમાં કઈ સ્થાનકે ઘસારો બાહ્ય નજરે લાગશે તો તેમાં પણ દિવ્યતા, ભવ્યતા, સાધનસાપેક્ષવ જણાશે. એની વિચારણા કરતા જાણે આપણે કઈ ખરા મહાન કાર્ય સાધવા માટે અતરનાદથી લાગી ગયા છીએ એવો ભવ્ય ખ્યાલ થશે. આ આખી ભાવના બહુ સુદર હકીક્ત પૂરી પાડે છે તે આપણે શુ અહી પૃર્વપરિચયમાં સ વરેને ઓળખી લઈ એ. પછી એક ચિત્રપટ રજૂ કરી પ્રત્યેક આશ્રવતુ દ્વાર ક્યા સ વરથી બધ થઈ શકે તેમ છે તેને સમુચ્ચય ખ્યાલ કરશુ. | નવા કર્મના રોકાણને “દવ્યસંવર' કહેવાય છે અને સમિતિ વગેરેથી શુદ્ધ ઉપગ થાય, તે દ્વારા ભાવકર્મોનું રોકાણ થાય અને આત્મપરિણામ જાગૃત થાય એ “ભાવસંવર’ કહેવાય છે આશ્રવના ગરનાળા બ ધ કરનાર સ વરે છ પ્રકારના છે – ૧ સમિતિ ૨ ગુપ્તિ ૩ યતિધર્મો ૪ ભાવના (અનુપ્રેક્ષા) ૫ પરિપહજય ૬ ચારિત્ર આ પ્રત્યેકને વિસ્તારથી સમજવાની ખાસ જરૂર છે ૧. સમિતિ : વિવેકયુક્ત પ્રવૃત્તિને સમિતિ કહેવામા આવે છે એમાં સક્રિયાનું પ્રવર્તન હોય છે સમ્યફ પ્રકારની ચેષ્ટા એટલે સમિતિ. આમાં એક તો કિયા પિતે નિર્દોષ હોવી જોઈએ અને બીજુ તેમાં પ્રવર્તન વિવેકપૂર્વકનું હોવું જોઈએ તેના પાંચ વિભાગ છે (૧) સાડાત્રણ હાથ આગળ જમીન જોઈ કઈ જીવને કલેશ ન થાય તેમ સ ભાળપૂર્વક ચાલવુ તે “ઇસમિતિ . (૨) સત્ય, પ્રિય, હિત, જરૂરી (મિત) અને તથ્ય વચન બોલવું અથવા નિરવદ્ય વચન બોલવુ તે “ભાષાસમિતિ”. સાચુ બોલો, પૂરેપુરુ સાચુ બોલો અને સાચા સિવાય કાઈ ન બોલો. એમાના પ્રથમના બેને સમિતિમાં સ્થાન છે અને ત્રીજાને ગુપ્તિમા સ્થાન છે Page #342 --------------------------------------------------------------------------  Page #343 -------------------------------------------------------------------------- ________________ સવર્ભાવના (૭) ‘સત્ય'-સત્ય વચન ખેલવુ.. એટલવાના નિયમેનુ પાલન કરવુ (૮) ‘શૌચ’-ઢાષરહિત આહાર લેવા તે દ્રવ્યશૌચ અને શુભ અધ્યવસાયની અભિવૃદ્ધિ તે ભાવશૌચ એપા અદ્યત્તત્યાગભાવ છે. (૯) ‘અકિંચનત્વ’-કેાઈ વસ્તુ પર મૂર્છા કરી તેને પેાતાની કરવી, પરિગ્રહ વધારવા, સ ઘરવા, રક્ષવા, એના ત્યાગ, (૧૦) ‘બ્રહ્મચય ’સ્ત્રી-પુરુષ સખ ધને! ત્યાગ નવવાડસ યુક્ત બ્રહ્મચર્યનું પાલન એ દશે ધર્મા સર્વેએ પાળવાના છે, સાધુએ વિશેષે પાળવાના છે. ૨૩૭ ૪. અનુપ્રેક્ષા–ભાવના (ચિતવન)~~ ભાવના ખાર છે આ ગ્રંથના વિષય પણ તે જ છે. ઉપાઘ્ધાતમાં તે સખ ધી વિસ્તારથી લખાઈ ગયેલ છે, તેથી અહી નામ માત્ર લખી આગળ વધીએ : (૧) અનિત્ય (૨) અશરણુ (૩) સસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આશ્રવ (૮) સવર (૯) નિર્જરા (૧૦) ધર્મ (૧૧) લેાકસ્વભાવ (૧૨) ખેાધિદુર્લભતા ૫. પરિષહસહન કરવાના પ્રસ ગે। એ અનેક છે એના મુખ્ય ભેદ ૨૨ છે તે ખૂબ સમજવા ચૈાગ્ય છે (૧) ક્ષુધા'-ભૂખ શાસ્રમા પિડવિશુદ્ધિ બતાવી છે તેને ધ્યાનમા રાખી વિશુદ્ધ આહાર મળે ૪૨ દોષરહિત મળે તે જ લે, નહિ તેા ભૂખ સહન કરે (૨) ‘પિપાસા’તૃષા સાધુપુરુષ જીવરહિત–પ્રાસુક અને એષણીય જળ લે એના અભાવે ગમે ૭૪ર દોષરહિત મળે તેટલી તૃષા લાગી હોય તે સહન કરે (૩) શીત’–ઠડી શિયાળામાં ગમે તેટલી ઠંડી લાગે તેા પણુ શાસ્રમર્યાદાથી વધારે વસ્ર ન રાખે, ઠંડીના પ્રહાર સહન કરે, અગ્નિ વડે તાપે નહિ (૪) ‘ઉષ્ણ’––ગરમી ઉન્હાળામા ગરમી લાગે તેા પવન નાખે નહિ, વી જણા ચલાવે નહિ, વીજળીના ૫ ખાને ઉપયેાગ કરે નહિ ગરમી સહે સ્નાન, વિલેપન કે છત્રીને આશ્રય ન લે માકડના પરિષહ થાય તે સમભાવે સહન કરે, મનમા જ તે જીવા પર દ્વેષ ન કરે (૫) ‘દશ’-ડાસ, મચ્છર, જૂ, જરા પણ ખેદ ન કરે તેમ (૬) ‘અચેલક’-જીપ્રાય વચ્ચે શાસ્રના *માન મુજબ મૂર્છાભાવરહિત રાખે, તેના ઉપર આસક્તિ ન રાખે, વધારે વસ્રા મેળવવાની કે સગ્રહવાની ઇચ્છા ન કરે. (૭) ‘અરતિ’–ક ટાળેા સ યમપાલન કરતા અનેક પ્રસગે કટાળા ઊપજે તેવા ખનાવેા અને તેને વશ ન થાય. એ પ્રસગે એ ધૈ ધરે, યતિધર્મને ધ્યાવે અને દશવૈકાલિક’મા અતાવેલ અઢાર વસ્તુનુ ચિ તવન કરે જરા પણ કટાળા લાવે નહિ (૮) 'સ્ત્રી'–સ્રીના અગે પ્રેમથી જુએ નહિ, તેની પ્રાર્થના તરફ ધ્યાન આપે નહિ, કામબુદ્ધિ કરે નહિ સાધ્વીએ આ હકીકત પુરુષ માટે સમજવી, Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શાંતસુધારસ (૯) ‘ચર્ચા’–વિહાર. અપ્રતિખદ્ધ વિહાર કરે, એક સ્થાને વધારે વખત રહે નહિ. રાગાદિ કારણે તુરત અન્યત્ર ચાલ્યા જાય વિહારથી થાકે નહિ (૧૦) ‘નષેશ્વિકી’–(નિષદ્યા) સ્થિર આસન કરી ધ્યાન, કાચેાત્સર્ગાદિ કરતા હાય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તે પણ આસનને ત્યાગ ન કરે, ભયથી ડરે નહિ, ગભરાઈ જાય નહિ અને અડાલપણુ તજે નહિ (૧૧) ‘શય્યા’—સૂવાની જગ્યા ઊંચી-નીચી હાય, હવા વગરની હાય, સુકેામળ ન હેાય તે તેથી ઉદ્વેગ ન પામે, સૂવાની સ અગવડો ખસે (૧૨) ‘આક્રોશ’–કાઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવા વચન કહે એ સર્વ પ્રસગે મનમા ક્રોધ આણે નહિ. શાતિ ધારણ કરે (૧૩) ‘વધ’-કેાઈ લાકડી વગેરે મારે, ચાખખા મારે અને યાવત્ વધ કરવા સુધી જાય પણ એના પેટમાથી પાણી હલે નહિ શરીરના દુખને એ ગણે નહિ (૧૪) ‘યાચના’ (ભિક્ષા)–સ યમનિર્વાહ માટે વજ્ર કે વસતિ માગતા મનમા ખેદ પામે નહિ, પેાતે કેમ ભીખ માગે એવા ખ્યાલ પણ્ ન કરે એનામા ટ્વીનતા કે અભિમાન અને ન હેાય. (૧૫) ‘અલાભ’-જરૂરી વસ્તુ ન મળે, હાય છતા આપે નહિ તેા તેથી મૂઝાય નહિ, ઉદ્વેગ કે વિષાદ ન કરે. અલાભને એ સાચેા તપ ગણે (૧૬)‘રાગ’-વ્યાધિ થઈ આવે તે જરા પણ વ્યાકુળ ન થાય, કર્માંના દોષ વિચારી તેની પીડા શાતિથી ખમે, હાયવેાય કદી કરે નહિ (૧૭) ‘તૃણુપશ’–શય્યા પર તરખલા-તરણા હેાય કે તૃણુ પર શમ્યા કરી હેાય તે તરણાની અણીએ વાગે તે સહે મનમા પણ કલેશ ન કરે (૧૮) ‘મળ’–શરીર પર મેલ થાય તેા પણુ સ્નાનસ સ્કાર ઇચ્છે નહિ, કરે નહિ, મેલને સહન કરે. (૧૯) ‘સત્કાર’-કાઈ મેટા સામૈયા કરે કે પ્રધાન પુરુષ પાસે આવે તેથી ફુલાય નહિ, ન સત્કાર થાય તેા તેથી વિષાદ પામે નહિ (૨૦) ‘પ્રજ્ઞા’–અસાધારણ બુદ્ધિબળ હાય તેા તેના મદ ન કરે મૂર્ખ, અલ્પજ્ઞ હાય તા તેનેા ખેદ ન કરે. જ્ઞાનને પચાવ, અજ્ઞાનને સહે, આવડના ઉદ્રેક ન કરે, બિનઆવડતનેા ખેદ ન ધરે (૨૧) ‘અજ્ઞાન’—જ્ઞાનના અભાવે આત્માવમાન ન કરે. પ્રજ્ઞાપરિષહ અન્ય પ્રશ્ન કરે ત્યારે થાય અજ્ઞાનપરિષહ પેાતાના અલ્પજ્ઞાનથી થાય છે, (૨૨) ‘સમ્યક્ત્વ’સૂક્ષ્મ વિચાર વાચી–ાણી તેની અસહ્રણા ન કરે, અન્ય ધર્મની પ્રસિદ્ધિ જેઈ સૃષ્ટિ ન થાય અને વિશિષ્ટ કર્મોને નજરે શ્વેતાં જ્ઞાનને અભાવે ત્યાગને નિર્થંક ન ગણે દર્શનમાહનીયના ઉદયથી ૨૨ મે સમ્યક્ત્વપરિષહ થાય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ સંવભાવના ૨૩૯ જ્ઞાનાવરણીયથી ૨૦ મે પ્રજ્ઞા અને ૨૧ મે અજ્ઞાન પરિષહ થાય છે અતરાયકર્મના ઉદયથી ૧૫ મો અલાભપરિષહ થાય છે ચારિત્રમોહનીય પકી કોમોહનીયથી ૧૨ મે આકશ, અરતિમોહનીયથી ૭ મે અરતિ, પુરુષવેદના ઉદયથી ૮ મો સ્ત્રી, ભયમોહનીયના ઉદયથી ૧૦ મે નધિકી, જુગુપ્સામોહનીયના ઉદયથી ૬ ઠ્ઠો અલક, માનમોહનીયના ઉદયથી ૧૪ મે યાચના, લોભમેહનીયના ઉદયથી ૧૯મો સત્કાર –- કુલ સાત. વેદનીય કર્મના ઉદયથી બાકીના ૧૧ પરિષહ થાય છે—સુધા (૧), પિપાસા (૨), શીત (૩). ઉષ્ણુ (૪), દશ (૫), ચર્યા (૯), શય્યા (૧૧), વધ (૧૩), રોગ (૧૬). તૃણસ્પર્શ (૧૭) અને મળ (૧૮) એ સિવાયનાં બાકીના કર્મો સાથે પરિષહના સબંધ નથી નવ ગુરથાનક સુધી ર૨ પરિપહો સંભવે છે દશમે ગુણસ્થાનકે દર્શનમોહનીય અને ચારિત્રહનીયના આઠ પરિવહે જાય બાકીના ૧૪ રહે અને તેમાં ચૌદમાં ગુણસ્થાનકે સુધા. પિપાસા, શીત, ઉષ્ણ, દ, ચ, વવ મલ, શયા, રોગ અને તૃણસ્પર્શ એ ૧૧ રહે. એ બાવીશ પછી ગીત અને ઉષ્ણ સાથે સ ભવે નહિ, ચર્ચા અને નિષદ્યા સાથે સ ભવે નહિ. ઉત્કૃષ્ટ ૨૦ ને ઉદય સમકાળે આ ભવે એમાં સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર અનુકૂળ પરિપહો છે બાકીના ૧૯ પરિપહો પ્રતિકૂળ છે - ૬, ચારિત્ર : આત્મદશામાં સ્થિર રહેવાનો પ્રયત્ન એના પાચ વિભાગ પરિણામની વિશુદ્ધિની વિશેષતા–અલ્પતા બતાવે છે. (૧) “સામાયિક ચારિત્ર” સમપણાનો લાભ, સાવદ્ય યોગને ત્યાગ નિરવદ્ય ગg આગેવન અમુક સમય માટે (ઈસ્વરિક) અને જીવનપર્યં ત (જાવજજીવ) એ બે અને દેશવિરતિ–સર્વવિરતિરૂપ બે વિભાગે છે (૨) અમુક શ્રતને અભ્યાસ કર્યા પછી પાકી (વડી) દીક્ષા આપવામાં આવે તે છેદેપસ્થા– પન ચારિત્ર. તેના પણ બે પ્રકાર છે (સાતિચાર અને નિરતિચાર) (૩) “પારહારવિશુદ્ધિ નવસાધુ ગચ્છમાથી બહાર નીકળી આકર તપ યથાવિધિ કરે તે છઠું-સાતમે ગુણઠાણે હોય (૪) “સૂક્ષ્મસં૫રાય કોધ, માન, માયા, સર્વથા જાય, લોભનો અલ્પ અશ રહે તે ચારિત્ર દશમે ગુણઠાણે હાય. (૫) “યથાખ્યાત કપાયે સર્વથા નાશ પામે ત્યારે એ વીતરાગચારિત્ર પ્રાપ્ત થાય છે અગ્યારમે-બારમે–તેરમે અને ચિદમે ગુણસ્થાનકે હોય. આ રીતે સમિતિને ૫, ગુપ્તિના ૩, યતિધર્મોના ૧૦, ભાવનાના ૧૨, પરિષહોના ૨૨ અને ચારિત્રના ૫ મળીને સવારના ૫૭ પ્રકાર છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શાંતસુધારસ આ પ્રત્યેક પ્રકાર પર ખૂબ વિવેચન કરી શકાય તેમ છે એનું વિસ્પષ્ટ વિવેચન શ્રી સિદ્ધપિ ગણિએ કર્યું છે ત્યા વિવેક્યુર્વત ઉપર ચારિત્રરાજનો જે આખો પરિવાર વર્ણવી બતાવ્યો છે તે સવર છે. એની સમિતિ, ગુપ્તિ કેવી સુંદર છે? એને “પ્રવચનમાતા કહેવામાં આવે છે. એની ભાવના પિકી પ્રત્યેક શાતિનું વાતાવરણ ફેલાવે છે. એના યતિધર્મો અદભુત છે, એના પરિષહે દુર્ગમ છે અને સર્વના શિખર ઉપર ચારિત્રરાજ બિરાજે છેએક વખત બે ઘડીતુ સામાયિક કરતા આનદ થઈ જાય છે અને આખો દિવસ એની લહેજત મનમાથી જતી નથી તો પછી આખી જિદગીના ચારિત્રનું શું કહેવું ? એ પ્રત્યેક સ વરમા ખૂબી એ છે કે એ આશ્રવના ગરનાળા બ ધ કરે છે. પરિણામે સરોવરમાં નવું પાણી આવતુ અટકે છે આપણે સ્થિર માનસે સામાયિકમાં બેઠા હોઈએ અથવા એકાદ ભાવનામાં ચિત્તને પરાવ્યું હોય કે આવી પડતા પરિષહ સામે વિજય મેળવવા આતરવીર્ય સ્કુરાવતા હોઈએ ત્યારે નવા કર્મો કર્યો માગે આવે ? આ આખો ઉપાદેય વિભાગ ખૂબ મનન કરવા યોગ્ય છે જેટલો વખત એની વિચારણા ચાલશે તેટલો વખત મનમાં અદ્ભુત શાંતિને સાક્ષાત્કાર થશે અને અપૂર્વ અનુભવ જાગશે આ વખત ન બને તો જ્યારે બને ત્યારે અથવા કેઈ વાર પણ આ ચેતનજીએ ધ્યાવવા જેવો છે એ વખતે જે નિરવધિ આનદ થશે તેનો મહિમા વર્ણવી શકાય તેમ નથી પ્રત્યેક આશ્રવ સામે કયા સવરને મૂકી તેનું દ્વાર બંધ કરી શકાય તેમ છે તે આપણે ભાવનાને અતે વિચારશુ આશ્રવોથી ગભરાવુ નહિ પણ ઓળખીને શું કરવું તેને જવાબ આ ભાવનામાં મળશે એને શોધો Page #347 -------------------------------------------------------------------------- ________________ સવરભાવના स्वागता येन येन य इहाथवरोधः सम्भवेन्निगतमोपयिकेन । । आद्रियस्व विनयोधतचेतास्तत्तढान्तरदृशा परिभाव्य स्वागता संयमेन विपयाविरतत्वे दर्शनेन वितथाभिनिवेशम् । व्यानमार्तमथ रौद्रमजस्र चेतसः स्थिरतया च निरन्ध्याः ॥ ख २ ॥ शालिनी । क्रोधः क्षान्त्या मार्दवेनाभिमानं हन्या मायामार्जवेनोज्ञ्चलेन । लोभं वारांराशिरौद्रं निरंध्याः सन्तोपेण प्रांशुना सेतुनेव ॥ ग ३ ॥ स्वागता ॥ घ४॥ गुप्तिमिस्तिसृभिरेवमजय्यान त्रीन् विजित्य तरसाधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा लप्स्यसे हितमनाहतमिद्धम् मंदाक्रान्ता । एवं रुद्धप्वमलहृदयैराश्रवेप्वाप्तवाक्य श्रद्धाचञ्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली । शुद्धैर्योगै वनपवनैः प्रेरितो जीवपोतः । स्रोतस्ती| भवजलनिधेर्याति निर्वाणपुर्याम् ॥ ५ ॥ क१ आना अर्थ श्यामा व अध्याला सेवु ५ तेभ रोध• 242यत, अमाप नियत 32 औपयिक Bायभूत, पायपणाने प्राप्त विनय निवृत्ति, भाक्ष मथवा विनय-विनय-शिष्य परिभाव्य गाधीन, - सभालोयनाशन ૩૧ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શાંતસુધારસ ૧. નિવૃત્તિ મેળવવાને જેના મનમા ઉદ્યમ જાગ્યા હાય અથવા જેની ચેતના તત્પર થઈ હાય તેવા પ્રાણી જે જે ઉપાયાના ઉપયાગ કરીને અહી શકે તેવુ ચાક્કસ હાય તે સની આતરદૃષ્ટિએ ખરાખર ઉપાયાના ખરાખર પ્રયાગ કરે તે વાસ્તવિક છે, તુ તેના પ્રયાગ કર આશ્રવેાને અટકાવ કરી સમાલેાચના કરીને (તે તે ( તેવા ઉપાચાને ) આદર, અથવા હું વિનય ! જે જે ઉપાયા વડે આ સસારમા આશ્રવનેા જરૂર શષ કરી શકાય અથવા તેવુ સ ભવતુ હાય તેને આંતરદૃષ્ટિથી વિચાર કરીને, ઉદ્યમી ચિત્તવાળે થઇને તે ઉપાયાને તુ આદર. રૂ ૨. ઇંદ્રિયના વિષયાને અને અવિરતપણા(ત્યાગભાવરહિતપણા)ને સયમથી દેખાવી દે, ખાટા આગ્રહ (મિથ્યા અભિનિવેશ)ને સભ્યત્વે કરીને રાખી દે, અને આતા અને રૌદ્ર ધ્યાનને વારવાર ચિત્તની સ્થિરતાથી રૂધી દે–દાખી દે. ૫ ૩, ક્રોધને ક્ષમા ક્ષાતિથી રાધી દેવા, અભિમાનને નમ્રતા-મૃદુતાથી રાધી દેવું, માયાને અતિ નિર્મળ સરળ સ્વભાવ (આવ) વડે રાધી દેવી અને પાણીના ભડાર–સાગર જેવા ભય કર લેાભને ઘણી ઊંચી પાળવાળા જાણે અધ જ ન હૈાય તેવા સ તાષ વડે દાબી દેવા ૬ ૪ એવી જ રીતે દ્રુ ખે અશુભ ચેાગાને ત્રણ પ્રવૃત્ત થઈ જા, જેથી થઈ જાય ૪૬ આવી રીતે તદ્દન નિર્મળ હૃદય વડે આશ્રવાના દ્વારા રોકી દઈને પછી સારી રીતે સુદર સ્થાન પામેલ આ જીપ વહાણુ આતપુરુષના વાકચોમા શ્રદ્ધારૂપ અતિ ચળકાટ મારતા સર્કુત સઢથી સન્નદ્ગુખદ્ધ થઈને શુદ્ધ ચાગારૂપી વેગવક પવનથી પ્રેરણા પામે છે અને આ સસારસમુદ્રના પાણીને તરી જઈને નિર્વાણુપુરીએ પહેાચી જાય છે મન-વચન-કાયાના કરીને મુશ્કેલીથી જીતી શકાય તેવા તારા ગુપ્તિએ વડે જલદી જીતી લઈને તુ સુદર સવરના મામા કરીને તને અત્યત શુદ્ધ સનાતન સ્વાભાવિક માક્ષસુખ પ્રાપ્ત ઘર વિપત્ર ઈંદ્રિયવિષયેા અવિરતત્વ અવિરતપણું, પચ્ચ‹ખાણ-હિતપણુ વિતથ અસત્ય અનક્ષ સતત નિા રોક, રૂધી દે સર્વત્ર યેાજવાનુ છે શરૂ માર્યેવ નમ્રતા આર્ત્તત્ર સરળતા સબ્ધ નિર્મળ, નિર્દોષ વારારાશિ દરિયા પ્રાના ધા ઊંચી, સમુન્નત સેતુ બંધ ૬૪ ત્રુપ્તિ મનેાગુપ્તિ, વચનપ્તિ, કાયગુપ્તિ અય્ય બહુ મુશ્કેલીથી છતી શકાય તેવા તરસા શીઘ્ર મધમ અપ્રાપ્ત સાધુ સારા, સુફ્તિ મેાક્ષસુખ અનાહત મનાતન ક્રૂ સ્વાભાવિક ५ અમજ નિર્મૂળ માસ મČન શ્વ~ત્ શુદ્ધ પ્રકાશ, સુર, ચળકતા ચિત- સકેત વસ્ત્ર, સઢ (વહાણને) સુપ્રતિષ્ઠાનચારી વહાણને અર્ધો ભાગ સારી રીતે ગાઠવાઈ ગયેલા, સુવ્યવસ્થિત નવન વેગવાન નીવપાત પ્રાણીરૂપ વહાણ નિર્વાળપુÎ મેાક્ષનગરી ' Page #349 -------------------------------------------------------------------------- ________________ गेयपद्याष्टक शृणु शिवमुखसाधनसदुपायम् , शृणु शिवसुखसाधनसदुपायम् । ज्ञानादिकपावनरत्नत्रयपरमाराधनमनपायम् ॥शृणु० ॥१॥ विषयविपाकमपाकुरु दूरं, क्रोध मान सहमायम् । लोभं रिपुं च विजित्य सहेल', भज संयमगुणमकपायम् ॥ शृणु० ॥ २ ॥ उपशमरसमनुशीलय मनसा, रोपदहनजलदप्रायम् । । कलय विरागं धृतपरभाग, हृदि विनय नाय नायम् । ।। शृणु० ॥ ३ ॥ आतं रौद्रं व्यान मार्जय, दह विकल्परचनानायम् । यदियमरुद्धा मानसवीथी, तत्त्वविदः पन्था नायम् ॥ शृणु० ॥४॥ संयमयोगैरवहितमानसशुद्धया चरितार्थय कायम् । नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् ॥शृणु० ॥५॥ ब्रह्मव्रतमङ्गीकुरु विमल', विभ्राणं गुणसमवायम् । उदित गुरुवदनादुपदेश, संगृहाण शुचिमिव रायम् ॥ शृणु० ॥६॥ संयमवाङ्मयकुसुमरसैरतिसुरभय निजमव्यवसायम् । चेतनमुपलक्षय कृतलक्षणज्ञानचरणगुणपर्यायम् ॥ शृणु० ॥७॥ वदनमलंकुरु पावनरसन, जिनचरित गायं गायम् ।। सविनय शान्तसुधारसमेनं, चिरं नन्द पायं पायम् ॥शणु० ॥८॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ગાંતમુારસ ૧. શિવસુખ પ્રાપ્ત કરવાના સાધનની સુંદર ઉપાય છે તેને તુ સાભળ. ચંતન ! માક્ષસુખ પ્રાપ્ત કરવાના સાધનનેા સફળ ઉપાય છે તેને તુ ખરાખર શ્રવણ ક. એ જ્ઞાન વગેરે ત્રણ રત્ના (જ્ઞાન-દર્શન-ચારિત્ર)ની ઉત્કૃષ્ટ આરાધનાપ છે અને જગ પણું શંકા વગર ચેાક્કસ ફળ આપનાર છે. માટે એ સદુપાયને સાંભળ સાભળ વિષ્ણુાના વિકારાને દૂર કર, કોધને દૂર કર, માનને મૂકી દે, માયાને છેડી દે અને લેાભરૂપ શત્રુ ઉપર રમતમાત્રમા વિજય મેળવીને, કપાયરહિત થઈને સત્વર સયમગુણને સેવ અને શિન્મુખના સાધનને ખરાખર શ્રવણુગાચર કર તારા મનથી ઉપશમરસનુ અનુશીલન કર એને જમાવ એ ક્રોધરૂપ અગ્નિને બુઝાવવા માટે લગભગ મેઘાડખર જેવા છે અને તારા મનમાં વિનય (મેાક્ષનયનભાવ) આણી આણીને પરમ ઉત્કર્ષ દશાને ધારણ કગ્નાર વિરાગ (વૈગગ્ય)ને ખરાખર એળખી લે અને હું ચેતન 1 આ શિવસુખના સાધન સાચા ઉપાયને ખરાખર સમજીને સાંભળી લે ૪ આત અને રૌદ્ર ધ્યાનને વાળી-ઝૂડીને સાફ કર કલ્પનાની રચનાનું માટુ નળુ છે તેને ખાળી નાખ, કારણ કે માનસિક દ્વારા ખુલ્લા રાખવાના માર્ગ તત્ત્વવેત્તાના ન હાય આ શિવસુખના સાચા ઉપાયને તુ ખરા સમજી સભાળી લે સાવધાન માનસિક શુદ્ધિપૂર્વક સ યમયોગ વડે તારી કાયા(શીર)ને સફળ કર આ જગત અનેક પ્રકારના મત-મતાતાની શ્રદ્ધારુચિથી ગીચ ભરેલું છે તેમા તુ નીતિયુક્ત શુદ્ધ મા હેાય તેનેા (તપાસ કરીને) નિશ્ચય કર. અનેક ગુહ્યાના સ્થાનરૂપ, પવિત્ર, નિર્મળ બ્રહ્મચર્યને તુ ધારણ કર અને અત્યંત પવિત્ર રત્નના નિધાનરૂપ ગુરુમહારાજના શ્રીમુખેથી બહાર પડેલ-નીકળેલ સુંદર ઉપદેશને તુ ગ્રહણ કર અને આ શિવસુખ પ્રાપ્ત કરવાના સાચા ઉપાયને ખરાખર સાભળ. (સત્તર પ્રકારના) સયમ અને વાડ્મય (શાસેા) રૂપ ફૂલાથી તારા પેાતાના અધ્યવસાયોને (આતરપરિણતિને) ખૂબ સુગ ધિત કર સુપ્રસિદ્ધ લક્ષણવાળા જ્ઞાન-ચારિત્રરૂપ ગુણા અને પર્યાયોવાળા ચેતન (જીવનસ્વરૂપ)ને ખરાખર એળખી લે અને આ મેાક્ષસુખપ્રાપ્તિના સદ્ઘપાયને ખરાખર સાભળ. ૨. m 3. ૫ ૬. ७ . તીર્થં કર મડારાજના ચરિત્રનુ વારવાર ગાન કરી કરીને તારી જીભના રસ લે અને મુખને પવિત્ર કર. અને હે ભાઈ ! વિનયપૂર્વક તુ આ શાત-અમૃત-રસનુ વાર વાર પાન કરી કરીને ઢીકાળ મન દ કર-લહેર કર આ પ્રમાણે શિવસુખ પ્રાપ્ત કરવાના સાધનાને સુદર ઉપાય છે તેને તુ સાભળ Page #351 -------------------------------------------------------------------------- ________________ સંવર્ભાવના . નેટ-~ રાગ : આ શાંતસુધાન્સની પાચમી અન્યત્વભાવનાના અષ્ટકનેા જે લય છે. તે જ લયમા આ અષ્ટક પણ ગાઈ શકાશે ‘ભલા મેડ્ડી'ને લગતા મારવાડપ્રમિદ્દ રાગ છે ર 1 ૧ સદ્ગુપાય સુદર ઉપાય, અસરકારક ઉપાય પાવન પવિત્ર રત્નત્રય જ્ઞાન-દાન-ચારિત્ર અનવયમ્ અગવડ વગરનુ, પાયરહિત અપાય કપાયરહિત થઈને અવાઝુદ દૂર કર મન મેવ સદ્દેષ્ઠ રમતમાત્રમા ૨૪૫ 3 સવગમ શાતિ, તમા અનુગીસ્થ્ય પાળ, અગીકાર કરનદ્ વરસાદ જ્ન્મ સમજ વિરાન વૈરાગ્ય, રાગ રહિતપણુ ધૃત ધણું કર્યું છે વરમાળ પદ્મ ઉત્કર્ષ વિનય નિવૃત્તિનયન ના નાય લાવી લાવીને ૪ માર્ચય સાફ કર (કચરા પેઠે), અથવા ના અય મેળવ નહિ, ઉપાર્જન કર નહિ નાયમ્ જાળ અદ્ધ બંધ કર્યા વગરની, વાડી (પાળના દરવાન્ત ઉધાડા) તત્ત્વવિદ્ તત્ત્વજ્ઞ ૫ સયો। ચરણકરણમા પ્રવૃત્તિ (નાટ જુએ) અહિત સાવધાન, Concentrated રિતાશ્ર્ચય ચરિતા કર, સફળ કર નાના જુદા જુદા નગીચોગીચ મને દુનિયામા નિશ્ચિત્તુ તુ નિશ્રય કર નાયમ્ નીતિયુક્ત, લાભકારક બ્રહ્મવ્રત બ્રહ્મચર્ય, સ્ત્રી-પુરુષ–સયેાગત્યાગ (માનસિકાદિ સ) સમય સમૂહ કવિતા કથિત, વિનિત રાયમ્ નિધાન, ભ ડાર ७ સયમ ૧૭ પ્રકારે (નાટ જુએ) વાડ્મય શાસ્રગ્રંથ અધ્યવસાય આત્મપણિતિ ઉશ્રય એળખ કૃત 'પ્રસિદ્ધ શુળ સહભાવી ધર્મો પર્યાય ક્રમભાવી ધર્મા -X. ८ અજીજ રોાભાવ પાવનરસન જે કાર્યમા રસના પાવન થાય છે તે સક્રિયન વિનયયુક્ત (એવા તુ) પાય વાય પી પીને Page #352 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના : પરિચય ( ૧.) આશ્રવેાની હકીકતથી ગભરાઈ જવાય તેવુ છે. એ સર્વ દરવાજા ખુલ્લા રહે તે આ જીવને આરેા કયારે આવે તે વાત કાઈ ! ધમેસતી નથી. ત્યારે હવે કરવુ શુ? આશ્રવાનુ ખેતર એટલુ વિશાળ છે કે એને કાઈ પાર દેખાતા નથી, અને આ તે મૂઝવી મારે એવી વાત છે એટલે હવે રસ્તા કેવી રીતે કાઢવા ? તેથી ગ્રંથકર્તા કહે છે કે જે જે રસ્તે એ આશ્રવાને અટકાવ થાય તે તે ઉપાયાને શેાધી કાઢીને તેને અમલમા મૂકી દેવા જોઇએ આપણે જરા માદા પડવા હાઈ એ તે ડૉકટરા કહે તેવા પ્રયોગે કરીએ છીએ, ડોકટર કહે કે શસ્ત્રપ્રયાગ (ઑપરેશન) કરાવવા મુંબઈ કે મીરજ જાએ તે! ત્યા જઈએ છીએ અને એવી શારીરિક કે મીજી કાઈ પણુ અગવડ હોય તે તેને દૂર કરવાને ઉપાય આપણે શેાધીએ છીએ. આપણે અગવડ દૂર કરવાના ઉપાયા શેાધીએ છીએ એટલુ જ નિહ પણ એને અગે અતરમા શ્રૃખ વિચાર કરીએ છીએ, એ ઉપાચેને અજમાવવા ઉદ્યમ કરીએ છીએ અને છેવટે કાંઈ નહિ તેા અગવડ મટવાની માત્ર સભાવના જ હાય તે પણ તે અજમાવવાનું ચૂકતા નથી આપણે શરીર કે ધનને અગે છેવટ તર્ક (ચાન્સ) પશુ લઈ એ છીએ એ જ મિસાલે આ આત્મતત્ત્વને ચારે ખાજુએ ઘેરી બેઠેલા અને એનામાં વધારેા કરનારા, એને ભારે કરનારા, એને રખડાવનારા આશ્રવાને આપણે ને ખરાખર એળખ્યા હાય અને એ હેરાન કરનારા છે એની આપણને ખરેખર ખાતરી થઈ ગઈ હાય તે આપણે એના સ ખ ધમા નિશ્ચિંત રહી ન જ શકીએ એ આશ્રવેાને અટકાવવાના જે જે માર્ગો હાય તેને આપણે શેાધીએ, જ્યા એને રૂધવાને સભવ હોય તેવા ઉપાચાને પણ શેાધીએ, એ શેાધનના કામા પૃષ્ઠ આતરદૃષ્ટિએ વિચારણા કરીએ અને એ ઉપાયાના ઉપયોગ કરવામા અતરગ જુસ્સાથી ઉદ્યોગ આદરી દઈ એ. ચેતનજીને એ ઉપાયાના આદર કરવાનેા અત્ર આગ્રહપૂર્વક ઉપદેશ છે. આશ્રવના નિરાધ’એ જ સવર છે. જે ગરનાળા ઉઘાડા પડવા છે તેની સામે ખારણા ખધ કરે તે ‘સવર.’ જે રસ્તે કર્મોના પ્રવાહ ધાધમધ ચાલ્યા આવે છે તેની સામે બારણા ખધ કરી દે તેવા માર્ગો તે ‘સ વર’પાણીના ગરનાળા ખધ કરવા માટે જે ખારા હાય છે તે લેાઢાના અથવા મજબૂત લાકડાના હોય છે. ક્યા પ્રાણીને કયા માર્ગથી એ દ્વાર પ્રાપ્ત થશે તે ચેાક્કસ કહી શકાય નહિ તેથી અનેક જાતિના દ્વારા આ પ્રકરણમા બતાવશે, તેમાથી જે અને જેટલા દ્વારા અનુકૂળ જણાય તે સર્વને ઉપયાગ કરવા એકાદ દ્વારથી સતાષાઈ જવાનુ કારણુ નથી આકરા કેસમા આપણે એસજનના સિલિન્ડરો લઈ આવીએ, ઇન્જેકશના મૂકીએ, માથે બરફ મૂકીએ, છાતી પર પેાટીસા મૂકીએ અને ખીજ અનેક પ્રયાગે એક સાથે કરીએ તેમ જેટલા અને તેટલા સવરના દ્વારા સમજી, તેની ઉપયુક્તતા સમજી તેને Page #353 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના ર૪૭ આદરી લેવાની અને તેને ઉતાવળે અમલ કરવાની જરૂર છે આથો આકરા છે તેથી પ્રયોગ પણ આકરા કરવા પડશે, પણ રીતસર કામ લેવાશે તો કષ્ટસાધ્ય કેસ હશે તે અને યશ મળશે. આ કારણે આપણે તપાસીએ (૪ ૨.) હવે સંવરને કઈ કઈ બાબતમાં લાગુ પાડવા તેના થોડા દાખલાઓ આપે છે. આશ્રવભાવનાનો વિચાર કરતા આપણે અવિરતિ – ત્યાગભાવના અભાવથી થતા આશ્રો જોયા હતા. પ્રત્યાખ્યાન-પચ્ચક્ખાણની આવશ્યકતા કેટલી છે તે પર અગાઉ વિવેચન થઈ ગયું છે અવિરતિને ઉપાય સ યમ છે ઘસારા વગર ચળકાટ કદી આવતો નથી અને સ યમ કર્યા વગર અવિરતિભાવને ત્યાગ થતો નથી સમજણપૂર્વક ત્યાગ કરવામાં આવે અને એ ત્યાગને ગમે તેટલી અગવડે પણ વળગી રહેવામાં આવે ત્યારે અવિરતિનુ કાર બ ધ થાય છે. આ સ યમને આપણે ઓળખીએ સ યમ એટલે નિયમન–અંકુશ એના ૧૭ પ્રકાર છે૫ સ્પ, રસ, થ્રાણુ, ચક્ષુ, શ્રોત્ર-એ પાચ ઇન્દ્રિયોનો નિગ્રહ ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ-એ પાંચ અવ્રતનો ત્યાગ ૪ ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કક્ષાનો વિજય. ૩• મન, વચન, કાયાના ચોગનું નિયમન એ સત્તર પ્રકાર, અથવા— પૃથ્વી, અપૂ તેજસૂ, વાયુ, વનસ્પતિ–એ પાચકાય સ્થાવર અને બે, ત્રણ, ચાર, પાચ ઈદ્રિવાળા જીવના સબ ધમાં સંયમ. બે મળીને નવ પ્રકાર અને પ્રેક્ષ્યસંયમ (દશ્ય પદાર્થો વિષે સ યમ), ઉપેશ્યસ યમ (ઉપેક્ષા કરવા ગ્ય બાબતોમાં સ યમ), અપહૃત્યસ યમ (લેવામૂકવામાં સયમ), પ્રસૃજ્યસ યમ (વસ્તુને પ્રમર્જવાની બાબતમાં સયમ), કાયસ યમ, વાફ યમ, મનસયમ અને ઉપકરણસયમ (વસ્તુપરિગ્રહના સ બ ધમા નિયમન) એ આઠ મળીને સત્તર પ્રકાર સયમમાં વિચાર, વાણી અને ક્રિયામાં નિયમન–અ કુશની બાબત મુખ્ય હોય છે. અવિરતિમા જે દરવાજા ખુલ્લા હોય છે તે સયમમાં બધ થાય છે. વિષયોને અગે અવિરતિભાવ હોય છે ત્યારે એના અભિલાષોને અગે રાગ-દ્વેષ એટલા થાય છે કે એ અનેક કર્મોને લઈ આવે છે. આ “સ યમથી ઇંદ્રિયના આશ્રવ પર સવાર થાય છે અને અવિરતિભાવ ઉપર પણ સવાર થાય છે. આ એક વાત થઈ બેટા અભિનિવેશ ત્યાં દેવત્વ ન હોય ત્યાં દેવત્વ માનવ, ગુરુવ ન હોય ત્યા ગુરુત્વ અને ધર્મત્વ ન હોય ત્યાં ધર્મારપ એ અભિનિવેશ છે એને વિશુદ્ધ શ્રદ્ધાન–સમ્યક્ત્વથી સંવર કરવો. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા કરી, ઓળખી તેને આદરવા તે સમ્યક્ત્વ એ મિથ્યાત્વભાવથી થતી મહા આકરી કર્મબ ધની સ્થિતિ સામે સ વર મૂકે છે. કર્મોની સ્થિતિ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શાંતસુધારસ કેટલી મોટી હોય છે અને મિથ્યાત્વનો નાશ થતાં તે કેટલી ટૂંકી થઈ જાય છે અને તેના અપૂર્વકરણાદિ થાય ત્યારે કેવી અલ્પ સ્થિતિ થાય છે તે ખૂબ વિસ્તારથી સમજવા જેવું છે. અહી પ્રસ્તુત વાત એ છે કે કર્મને માટે પ્રવાહ સમ્યફ અટકાવે છે તેથી એ સ વરને આદર. આ બીજી વાત થઈ આર્ત અને ધ્યાનની હકીકત આ ગ્રંથના ઉપોદઘાતમાં પ્રથકર્તાએ પાંચમી ગાથામાં આપી છે - આ આર્ત અને રૌદ્રધ્યાન મનોગના દુરુપયોગથી થાય છે મનરૂપ ઘોડા પર અંકુશ ન હોય ત્યારે મન જ્યા ત્યા રખડે છે, ખટપટ કરે છે, દેડા-દોડ કરે છે અને આગળપાછળની, વ્યાધિ વગેરેની ચિ તાના જાળા ઊભા કરે છે. મનની સ્થિરતાથી એ આત–ૌદ્રધ્યાન પર વિજય મેળવવો એ સ્થિરતા એટલે શુ ? મનને નિશ્ચળ રાખવુ -એકાગ્ર રાખવું. એ વાત ઘણી મુશ્કેલ છે, એ વિષય રાજ ગને છે ઘર બળી જતુ હોય તો તે ઘરની સામે ઊભો ઊભો બળી ન જાય, એકનો એક છોકરે ચાલ્યો જતો હોય તો તે રડવા–ફૂટવા મડી ન જાય, પિસા ગયા હોય તે દીન ન થઈ જાય, માદો પડ્યો હોય તે એ હાયવોય ન કરે – સર્વ સંયોગોમાં મનને નિશ્ચળ રાખે, મનની દોડા-દેડી અટકાવી દે ધ્યાનના પુસ્તકોમાં એના ઉપાયો બતાવ્યા છે તેવા પ્રયોગો કરવા જે રસ્તે બને તે માર્ગે મનની સ્થિરતા રાખવી એ મહાન કાર્ય છે, મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે. અને અને આપણી કરેલી ચિ તા શા કામની છે? આપણે ચિતા કરીએ કે ન કરીએ, પણ જે નિર્માણ હોય તે જરૂર થાય છે અથવા થઈ ગયુ હોય છે, પરતુ એવો તાત્વિક ભાવ રાખવો અને મનને સ્થિર રાખવુ એ ખરેખર સવર ઉપાય છે, સિદ્ધ માર્ગ છે અને જરૂર આદરણીય છે. આ રીતે આત–રૌદ્રધ્યાન દ્વારા જે મહાન કર્મ ભાર વધતો જાય છે તે અટકાવવાના ઉપાયનો પ્રયોગ આતરદશાથી વિચારીને આદર. (૪૩) “ક્રોધ નામનો આશ્રવ આપણે જાણે છે ફોધ કરવાનો પ્રસંગ આવે ત્યારે “ક્ષમા” રાખવી નોકર-ચાકર ઉપર કદી ગુસ્સે થવુ નહિ, અન્યાય કરનાર ઉપર ગુસ્સે કરે નહિ, સહનશીલતાને કેળવવી અને સર્વ વાત ગળી જતા શીખવુ ક્રોધ એ ભુજ ગ (સર્પ) છે, એને ઉતારનાર જાંગુલી મત્ર ખતિ (ક્ષમા) છે એમ શ્રીમદ્યશવિજયજી ક્રોધના સ્વાધ્યાયમાં કહે છે અભિમાન નામનો બીજો કપાય-આશ્રવ છે આપણે તેને ઓળખ્યો છે તેને માર્દવનમ્ર સ્વભાવે જીતવો આપણે ગમે તેવા હોઈ એ તો પણ આખરે આપણે કોણ? આપણું સ્થાન શુ ? “વીરા મારા ગજથકી ઊતરે” એમ સુપ્રસિદ્ધ કથનનું રહસ્ય ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. નમ્રતા તો મહાન સæણ છે અને વિચારશીલને સહજ સુગ્રાહ્ય છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના ૨૪૯ માયા” નામનો આશ્રવ આપણે જોઈ ગયા છીએ. કપટ, દ ભ, ગોટાળા એ આપણને ન શોભે. મનમાં કાંઈ હોય અને ઉપરથી કાંઈ બોલવું એ કેટલા ભવ માટે? સરળતાથી એના પર વિજય મેળવવો. મન-વચન-કાયાની એકતા વગર ઘણી સલ્કિયા નિરર્થક થાય છે. અહીં ઘણુ બેસી રહેવાનું નથી એટલું સ્પષ્ટ જણાય તો સરળતા આવી શકે તેમ છે. લભ આશ્રવ વધારે આકરે છે એ ઘણા આકારમાં વ્યક્ત થાય છે અને સર્વ ગુણોને નાશ કરે છે. સંતોષથી એના પર વિજય મળે છે, નહિતર તો આખી દુનિયાનું રાજ્ય મળે તે પણ ઓછુ પડે છે. એ ભય કર દુર્ગણ અતિ મીઠે હોઈ પ્રાણીને ખૂબ કર્મોથી ભારે બનાવે છે. ધન કમાવા બેસે ત્યારે એને હેતુ કે સાધ્યનું ભાન રહેતુ નથી અને આજનું સાધ્ય તે કાલનું શરૂ કરવાનું સ્થાન બને છે. સતોષ થઈ જાય તો બધી તરખટ મટી જાય છે આવી રીતે ચારે કષાયો, જેઓ મહાભય કર છે અને જે પ્રાણી તરફ અનેક કર્મો આણું એને ભારે બનાવી મૂકે છે, તેના પર વિજય મેળવવાની બહુ જરૂર છે એના ચારે ઉપાયે તે ચાર યતિધર્મમાં ઉપર આવી ગયા છે કર્મોના બધ વખતે એ કષાય સ્થિતિઓ ધ અને રસબંધમાં ખાસ કાર્યો ભજવે છે તેથી એનાથી વધારે ચેતવાની ખાસ આવશ્યકતા છે એના સવર ધર્મો ખરા ઉપાયભૂત છે, અમલમાં મૂકવા ગ્ય છે અને આત્મવિકાસમાં બહુ સુ દર કાર્ય કરનાર છે. (૪) મન-વચન-કાયાના ગે આપણી પ્રવૃત્તિને મુખ્ય ભાગ ભજવે છે. મનથી વિચારીને વાણીથી અથવા શરીરથી અથવા બનેથી સર્વ પ્રવૃત્તિ થાય છે આ ચેગે પ્રશસ્ત અને અપ્રશસ્ત બે પ્રકારના છે સ વરમા મનગુપ્તિ, વાગુપ્તિ, કાયગુપ્તિ બતાવી છે એને અર્થ અપ્રશસ્ત ગપ્રવૃત્તિ પર અ કુશ થાય છે શુભ યોગમા અમુક હદ સુધી પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા છે. ગુતિ એટલે મનાદિને દાબી દેવાના નથી પણ એની અશુભ પ્રવૃત્તિઓ પર અકુશ લાવવાનો છે એ અપ્રશસ્ત મનવચન-કાયાના રોગોને સદરહુ ત્રણ ગુપ્તિઓથી જીતવા એ સ વર છે મન-વચન-કાયાના અપ્રશસ્ત ગોને “અજ' કહ્યા છે એના પર વિજય મેળવ ઘણો મુશ્કેલ છે. પણ વિજય મેળવ્યા વગર આશ્રવના મેટાં ગરનાળા બ ધ થાય તેમ નથી. મન જ્યાં ત્યાં દોડ્યા કરે તો તો પછી પાર કેમ આવે? અને એવી જ રીતે વાણી પર સંયમ ન હોય તે આ પ્રાણી તે ગમે તેવું બોલ્યા જ કરે. એને પિતાની વિદત્તા બતાવવાની, ઠઠ્ઠા-મશ્કરી કરવાની, અસત્ય-અસત્ય બોલવાની અને પ્રણયના ગાન ગાવાની એટલી ટેવ હોય છે કે એના પર અંકુશ ન હોય તે પિતાનુ ભાષણ ચલાવ્યા જ કરે. અને શરીરની વાત શી કરવી? પચશે અસયિામાં એનો ભાગ માટે છે કર્મોને મોટો જથ્થો એ ખેચી લાવે છે. ખાસ કરીને મનગુપ્તિ સર્વથી વધારે આકરી છે, પણ તેટલી જ તે જરૂરી છે. આવી રીતે ગો પર વિજય મેળવો. આ મહાન યોગ છે, એના પ્રસંગે, Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શાંતસુધારસ સાધન અને રસ્તાઓ શોધવાં. ગગ્રંથોમાં યમ, નિયમ, આસનાદિ માર્ગો બતાવ્યા છે તે ખૂબ સમજવા યોગ્ય છે “મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું” એ સાચી અને ખાસ જરૂરી વાત છે અને તેથી જ ચોગોને અસ્ત્ર કહ્યા છે, એટલે કે એના પર જય મળવો મુશ્કેલ છે પણ સાથે જ ધ્યાનમાં રાખવું કે એ જ અશક્ય નથી. આ સ વરમાર્ગે પ્રવર્તન કરવાથી ઈષ્ટ મોક્ષસુખ જરૂર મળે તેમ છે. માટે પેગો પર વિજય મેળવો. આ સ વરમાર્ગ મહા રાજગ હોઈ ખૂબ વિચારવા જેવો અને ભાવવા જે છે, ખરેખર જીવવા જેવો છે. એના વિકાસમાં જીવનયાત્રાની સફળતા સમાયેલી છે અને આશ્ર સામે દ્વારે બધ કરવાનું એ પ્રબળ સાધન છે, માટે એમાં પ્રયત્ન જરૂર કરવો. ( ૫) રુકામાં વાત કરતા, ઉપર જણાવેલી રીત પ્રમાણે જ્યારે તદ્દન નિર્મળ હૃદયપૂર્વક આશ્રોને એકવામાં આવે ત્યારે એક ઘણુ સુદર અતિ વિશિષ્ટ પરિણામ નિપજાવી શકાય છે અને તે ઈષ્ટ તથા પ્રાપ્તવ્ય છે અહી આ જીવને-આત્માને વહાણનું રૂપક આપી વાત ચલાવે છે પ્રથમ તે આવોના રેનો અમલ હદયથી કરવાનો છે એથી કર્મોને બ ધ અને મળની ઉત્પત્તિ અટકી જાય છે. મળને વધારે ન થાય એ જ કાર્ય સ વરનુ છે અને તે આશ્રવને રાધ થયે પ્રાપ્તવ્ય છે. વહાણને ઈષ્ટ સ્થાને પહોંચવા માટે ત્રણ વસ્તુની જરૂર છે. વહાણ પોતે દરિયાને ચગ્ય હોવું જોઈએ, એના સઢ બરાબર હોવા જોઈએ અને એને પવન બરાબર લાગવો જોઈએ. એમ થાય તે એ દરિયાના ભયને ઓળગી ધારેલ બ દરે પહોચે છે. આ આત્મનોકાને નિવણપુરીએ–મેલનગરીએ પહોચાડવી છે એને ઉપરની ત્રણે બાબતે બરાબર લાગુ પડે છે પ્રથમ તો એ સુપ્રતિષ્ઠાનશાળી હોવો જોઈએ વહાણને મધ્ય ભાગ બરાબર દરિયાને લાયક હોવો ઘટે એ પ્રમાણે એણે સુ દર ત્રત ધર્યાદિ ગુણ કેળવી પોતાના વહાણને દરિયાની – - સ સારસમુદ્રની મુસાફરીને યોગ્ય બનાવવું જોઈએ આ પ્રથમ શરત થઈ. બીજી વાત એ કે આપ્ત પુરુષોના વાક્ય પર શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક બાબતમાં કોઈ પોતે પ્રાગ કે ચર્ચા કરી શકતા નથી. આપ્તની આપ્તતા કસેટીથી નક્કી કરી તેના વાક્યમાં શ્રદ્ધા રાખવી એ જ એને માટે માર્ગ છે જેમનામાં રાગ-દ્વેષ ન હોય તે આપ્યું. તેમના વચનો શોધી તેમાં શ્રદ્ધા રાખવી. આ ખરેખરો સઢ છે આપ્તવાક્યાતર્ગત અનેક બાબતો અત્રે પ્રસ્તુત થાય તે વિચારી લેવી અત્ર તે લખવા માડીએ તો ઘણો વધારો થઈ જાય. આવા સઢને આશ્રય કર્યા વગર કદી ભવસમુદ્રને પાર પમાય તેમ નથી એ આશા વ્યર્થ છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવન ૨પ અને ત્રીજી વાત તે અનુકૂળ પવન છે શુદ્ધ ગો એ પવન છે. એમાથી જ્યારે આ જીવને પિતાને પ્રેરણા મળે, એના મન–વચન-કાયાના યોગોમા એકતા આવી જાય, એની અશુભ યોગ પ્રવૃત્તિ અટકી જાય એટલે એનું વહાણ સડસડાટ આગળ વધવા લાગે છે. આવી રીતે જીવવહાણું–આત્મજહાજ મજબૂત હોય, સઢ સુદર દઢ હોય અને પવન અનુકૂળ વાય તો એ સપાટાબ ધ ભવસમુદ્રના જળને તરી જઈને નિર્વાણપુરીએ પહોચી જાય છે. જે તારે ભવસમુદ્રનો પાર પામવો હોય તો આશ્રવને રોકવાનો અમલ હદયથી કરી તેને રોધ કર, તારા વહાણને સનસ્ક્રબદ્ધ કર, પાકા મજબૂત સઢ ચઢાવ અને સુંદર યોગના વાયુને બહલાવી વહાણને છોડી મૂક. નો ભાર એ વહાણમાં લદાત બધ થઈ જશે અને વહાણનું સુકાન હાથમાં આવી જશે એટલે તારા ઈષ્ટ બદરે જરૂર પહોચી જઈશ સર્વ આશ્રવન રાધ કરનાર અને શુદ્ધ શ્રદ્ધા તથા શુભ ચોગરૂપ સ વરવાળા આત્મા જરૂર મોક્ષગામી થાય છે. ગેયાષ્ટપરિચય : સંવરભાવના ૧. સવરભાવના આપણે ભાવીએ. હે ચેતન ! આખો જન માગ એ આત્મવિકાસનો માર્ગ છે. ચેતનને એ સર્વ દુ ખથી મુકિત અપાવી, નિર તરને માટે એનામાં સ્થાયી વીતરાગભાવ પ્રગટ કરી, એના જન્મ–જરા-મરણના દુખોને દર કરે છે. એ અન ત સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય તારે શેાધ છે? શોધ હોય તો એ ઉપાયોના સમૂહને તુ બરાબર સાભળી– સમજી લે તને વારવાર આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ સાચા ઉપાયને તુ સાભળ, સાભળ જે, પ્રથમ વાત તો એ છે કે સમ્યગ જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષનું સાધન છે આ ત્રણે સાધને મહાપવિત્ર છે, પણ એ ત્રણે એક સાથે હોવા જોઈએ. જ્ઞાનથી વસ્તુ સ્વરૂપ સમજાય છે દશનથી હેય-ઉપાદેયને વિવેક થાય છે અને ચારિત્રથી આત્મસ્વરૂપમાં રમણતા થાય છે એ સર્વ સાથે “સમ્યક્ શબ્દ લાગેલ છે તે ધ્યાનમાં રાખવાનું છે એ સાધનો અને સાધ્યની અંતે એકતા થઈ જાય છે ક્રમિક વિકાસથી એ પ્રાપ્ય છે અને પછી મેક્ષમાં તો સ્વરૂપેરમણતા અને સ્થિરતા છે ત્યાર પછી સસારની રખડપટ્ટી મટી જાય છે આ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રય છે** ઉત્કૃષ્ટ આરાધન કરવુ એ શિવસુખસાધનનો પરમ ઉપાય છે અને તે ઉપાય ચક્કસ . સગરને છે અને ફળવિયોગથી રહિત છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ તેથી સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અપેક્ષાએ સમજી તેને આદર હૈય–ઉપાદેયના સાચા વિભાગ કરી તજવા ચેાગ્યને તજ અને આદરવા ચેાગ્યને આદર, તેમ જ રાગદ્વેષ તજી યોગા પર વિજય મેળવી તારા ગુણુમા ૨મણુ કર આવુ દેખરહિત આગવત કરવાથી તને હમેશને માટે શિવસુખ પ્રાપ્ત થશે અને અત્યારની તારીસવ જાળાને ઈંડા આવી જશે પર આ આખી ભાવનામા શિવસુખ પ્રાપ્ત કરવાનું સાધ્ય લક્ષમાં રાખી પ્રથમ નવા આવતા કર્માને રાકવાના માર્ગો ખતાવ્યા છે. એટલું થાય એટલે નવી આવક અંધ થાય છે. પછી જૂની પડતર ખાખતાના (કાંને!) અને લાગેલા કચરાના રસ્તે ચેા કરવા તે નિરાભાવનામા ખતાવવામા આવશે પ્રથમ આવકને તે ખધ કર, પછી જૂના હિસાબેા ઉખેળી તેની પતાવટ કઈ રીતે કરવી તેના માર્ગો બતાવવાની તક લેવાશે. અહીં જે ઉપાયા બતાવ્યા છે તે સિદ્ધ માર્ગો દ્યે, શુભ પરિણામની ખાખતમાં જરાપણ શકા વગરના છે અને તને ફાવી જાય તેવા છે તેથી તેને તુ ખરાખર વિચારી લેજે. તારે પ્રત્યેક ખાખત સાભળીને સમજી રાખવાની છે અને સાભળ્યા સમજ્યા પછી એસી રહેવાનુ` નથી. માત્ર સાભળવાથી વળે તેમ નથી, પણ સાચા ઉપાય બતાવ્યા હાય તેને આદરવાનુ તારુ કામ છે ' ૨ પાચે ઇન્દ્રિયના વિષયેાને તુ દૂર કર તને અનેક વખત જણાવ્યુ છે કે વિષયે મહુ આકરા છે અને મેહરાન્તના મેોટા પુત્ર ગગના મત્રી વિષયાભિલાષના એ પાચ પુત્રો છે એ જ્યા સુધી હાય છે ત્યા સુધી એક પણ વાતની એકાગ્રતા તારામા થવા દેશે નહિ એ તેા જેમ અને તેમ જલ્દીથી તદ્ન દૂર કરવા ચેાગ્ય છે એ વિભાવદશા ઇં, તારા પેાતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે અને તને સસારમા રખડાવનાર છે એને તજવા માટે તૈયાર થઈ જા પછી ક્રોધ, માન, માયા, લાલરૂપ ચાર તારા માટા દુશ્મને છે તેના પર વિજય મેળવ. તારે જે સયમ રાખતા શીખવુ હાય તે આ કષાયેા પર વિજય મેળવવાની પ્રથમ જરૂર છે વાતવાતમા તુ લાલપીળા થઈ જા કે તારી નાની વાર્તાને મેટા રૂપકે આપી દે કે માયાકપટ કર કે મૂર્છા કર એમા તને તારી જાત પર જરા પણ સચમ લાગે છે? તારા અ તર ગના એ આકરા દુશ્મન છે, રાગદ્વેષના મૂળ છે અને તને સ સારમા રખડાવનાર છે એ કપાયે બહુ ગુપ્તપણે કામ કરે છે. ઘણીવાર સુક્ષ્મ રૂપમા હોય છે ત્યારે શેાધ્યા પણુ જડતા નથી અને તેના સ ખ ધમા ઘણીવાર આપણે આપણી બતને છેતરીએ છીએ એ કપાયે પર વિજય મેળવવાની મુશ્કેલી તેા છે, પણ મુશ્કેલી વગર શાશ્વત સુખ કાઇ ખન્તમાં પડ્યુ નથી સભાળી–સ ભાળીને એ શત્રુએને શેાધવા પડશે અને વીણી–વીણીને તે પર વિજય મેળવવા પડશે અકષાયી થઈ સ યમગુણને ખરાખર કેળવ, સેવ અને પછી મજા જોજે ખૂબ હલકા-હળવા થઈ જઈશ એટલે મા આવશે અહી ‘રમતમાત્રમા’ (સહેલાઈથી) વિજય મેળવવાની વાત કરી છે તે કાઈ તમારી નજર ચુકાવવા નથી કરી જ્યારે આ ચેતન એના ખરા સ્વરૂપે ઊઠી જોર કરે છે ત્યારે એને કષાયે Page #359 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના ૨૫૩ પર વિજય કરવો એ રમતમાત્ર છે. એ તે જ્યાં સુધી અટકી બેઠો છે ત્યાસુધી જ બાપડો–બિચારોપરવશ લાગે છે, બાકી એના અનંતવીર્ય પાસે કપાયે કાઈ ગણતરીમાં નથી. ચેતન ! આ સર્વ સાચા ઉપાયોને સાભળ અને અકષાયી થઈ તારા સ યમગુણને કેળવ એ છો રા યમ નામનો યતિધર્મ છે, બીજી રીતે એ આખા સ વરના ક્ષેત્રને રોકી શકે છે અને ચેતનનો વિકાસ ખૂબ કરી શકે છે આ શિવસાધન સાભળ-સમજ. ૩ એ કપાયો પૈકી એકની વાત તને કરીએ અને તેના ઉપાયને બતાવીએ બીજાઓનું સ્વરૂપ તુ પછી વિચારી લેજે. ફોધરૂપ અગ્નિને બુઝાવવા માટે વરસાદ લાવવો પડે તેમ છે. વનમાં મોટે દાહ લાગ્યો હોય તો તે વરસાદથી જ અટકે, તેથી ક્રોધરૂપ અગ્નિને બુઝાવવા માટે તુ ઉપશમરસને વરસાદ વરસાવ. આખા શાસ્ત્રનો સાર આ એક શબ્દમાં આવી જાય છે ઉપાધ્યાયજી ક્રોધના સ્વાધ્યાયમાં કહે છે કે “ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણો રે' ઉપશમ એટલે શાતિ–ક્ષમા એ વીરનું ભૂપણ છે મનમાથી કોઈ દૂર કરો અને ગમે તેવા આકરા પ્રસગમા પણ સ્થિરતા રાખવી એ તો ભારે વાત છે સમતા વગરની કિયા સર્વ નિરર્થક છે એ વાત અનેક વાર આપણે જોઈ છે આ ઉપશમભાવ લાવવાનો છે તે દેખાવમાત્ર નહિ પણ “મનસા” – હૃદયપૂર્વક લાવવાનો છે આ આતરરાજ્યની સૃષ્ટિમાં ઉપર ઉપરના દેખાવને સ્થાન જ નથી એ ધ્યાનમાં રાખજે અત કરણપૂર્વક ઉપશમભાવને ધારણ કર. ઉપશમમાં ક્રોધની ખાસ અને એક દરે સર્વ કપાયાની શાતિ થાય છે. વળી હૃદયમાં વિનય લાવી લાવીને વિરાગને ધારણ કર સાસારિક સબ ધ પરથી રાગ જાય એટલે ઘણી ગૂ ચવણનો અતિ આવી જાય છે એ વિરાગને પરિણામે વિષમાંથી આસક્તિ ઓછી થઈ જાય છે અને છેવટે તદ્દન જાય છે. વિરાગ એટલે વૈરાગ્ય છે એ થતા સંસારમાં ખેચી રાખનાર મહા આકર્ષક વિભાવનુ જોર નષ્ટપ્રાય થઈ જાય છે આ ગાથામાં જે ઉપશમ અને વિરાગ બતાવ્યા છે તે સમ્યક્ત્વના લિગો પિકી બે છે (શમ, સવેગ, નિર્વેદ, અનુકપા અને આતિય એ પાચ લિગ છે) અને સમ્યગદર્શનની પિછાન કરાવનાર છે. વિરાગને માટે “નિર્વેદ’ શબ્દ એ સમ્યક્ત્વના લિગના નામમાં યોજવામાં આવ્યો છે આ વિરાગ અથવા નિર્વેદ ખરેખર પરમ ઉત્કર્ષભાવને ધારણ કરનાર છે, કારણ કે એ આત્મવિકાસને સારી રીતે વધારી દે છે કર્મોને આવવાના દ્વારે એ બને સારી રીતે બધ કરી દે છે. ૪. તુ આખો વખત કેટલી કલ્પનાઓ કર્યા કરે છે તારે ખાવાની ચિતા, પહેરવાની, ચિતા, ભરણપોષણની ચિતા, નોકરીની ચિ તા, પિસા થઈ ગયા હોય તે જાળવવાની ચિ તા, ન મળ્યા હોય તે ગરીબ રહી ગયાની ચિતા, રાગોની ચિ તા – એમ અનેક ચિતાઓ, Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શાંતસુધારસ કલ્પનાળા તારે માટે ઊભા છે. તારી જાતને તપાગી જા તને એક સ્થાનકે નિરાતે બેસવાનુ મળશે નહિ ચારે તરફ ધમાલ, તોફાન, ગડબડ અને ગુંચવણ જણાશે એક ચિંતા પૂરી થશે ત્યાં અનેક નવી ઊભી થશે. તેમ જ હિસા, અમૃત, ચેરી, પરસ્ત્રી અને ધનસંરક્ષણ નિમિત્ત દુર્ગાને તને થયા જ કરે છે. આ ધ્યાનને તુ ન કર. એને અટકાવવાને ઉપાય ઉપર પરિચયગાથા વમાં બતાવ્યા છે તારી માનસિક શેરી છે, પિળ છે, તેને દરવાજા ઉઘાડા પડયા છે તેનો તું ખ્યાલ કર સમજુ તત્વજ્ઞાની પોતાની માનસપળ ઉઘાડી મૂકે નહિ, એ તો એના દરવાજા બંધ કરે અને પાછો તપાસી પણ આવે કે દરવાજા બરાબર બંધ થયા છે કે નહિ ઉઘાડા દરવાજામાં તો ચાર તરત પેસી જાય, માટે સમજુનુ કામ એ જ છે કે એણે માનસ–વીથીના દરવાજા બધ કરવા આવો ચોર છે, ઉઘાડા દરવાજા જોઈ જરૂર અદર ઘૂસી જાય તેવા છે અને તને ભારે બનાવે તેવા છે, માટે આ દરવાજા બંધ કરી તારા અદરના ઘરબાર અને વૈભવને બરાબર જાળવી રાખ તું સમજુ હાઈશ તો આવના માર્ગો જરૂર બધ કરીશ આ આખે મનગુપ્તિનો વિષય છે એમાં નકામા સ કોને ત્યાગ ખાસ સૂચવે છે, તે બહુ જ વિચારવા યોગ્ય છે. - પ. હવે તારી કાયાને અત્યારે તુ શુ ઉપયોગ કરે છે તે વિચાર. આ શરીર મજૂરી કરવા કે નામ લખવા કે વેપાર–નોકરી કરવા માટે ન જ હોય છે તે સમજી શકાય તેવી વાત છે સમજેલી વાતનો તુ અમલ કરતે કે ન હો તે વાત બાજુ પર રાખ, પણ તારે જે એ શરીરને સફળ કરવું હોય તો એને છૂટુ મૂકવાની વાત છેડી દે એ શરીર કેવું છે તે તો તે અનિત્યભાવનામાં જોયું છે અને એના સ્વરૂપને ખ્યાલ અશુચિભાવનામા તને આવ્યા છે પણ હવે એનો બરાબર લાભ લે તારા મનને બરાબર એકાગ્ર કરી એની અત્યત શુદ્ધિપૂર્વક તું સ યમયોગમાં પ્રવૃત્તિ કર એક સ્થળે કહ્યું છે કે સારા નિતાં ઘાત –આત્માને સ યમયોગોમાં આ વખત ઉદ્યમી રાખવો વૈરાગ્યની વાતો કરે છે તે આળસુના મનોરથો નથી કે વેરાગ પામી બેસી રહેવાનું નથી આ વખત આતરા વગર સ ચમાગમાં આત્માને પરોવાયેલો રાખવાને છે અને તેને માટે શરીરને ખૂબ ઉદ્યમી રાખવું પડે તેમ છે. અહીં પ્રસ ગોપાત્ત એક વાત કરવા જેવી છે. સાધુધર્મમા આખો વખત એટલી કિયા કરવાની હોય છે કે સવારના ચાર વાગ્યેથી શરૂ કરીને એને આવશ્યક પડિલેહણ,ચૈત્યવદન દેવવદનાદિ કરવાના હોય છે, એ ઉપરાત ગોચરી વગેરેમાં ખૂબ ઉપયોગ રાખવું પડે છે. એ સર્વમા સાધ્ય સાયમનુ છે પણ એને જરા પણ આળસમા પડવા દેવાની વાત નથી આ પ્રાણને માટે સવાલ જ સવારની સાજ પાડવાનું છે એ નવરે પડે તો અનેક તોફાન કરે. કલેશે પણ નવરા માણસે જ કરે છે. ઉદ્યોગી શહેરમાં કુટુંબ-કલહ આ જ કારણે ઓછા Page #361 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના ૨૫૫ દેખાય છે મતલબ એ છે કે આ શરીરનો જે ખરો લાભ લેવો હોય તો તેના દ્વારા સંયમયોગની સિદ્ધિ કરવાની જરૂર છે. આવી રીતે શરીરનો જે ખરેખર લાભ લેવાય તે આવતા અનેક કર્મો અટકી જાય છે આ સવરને કાયગુપ્તિ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે કે એમા સ યમયાગની પ્રવૃત્તિને નિષેધ નથી, પણ સાંસારિક પ્રવૃત્તિઓ – સંસાર વધારનારી પ્રવૃત્તિઓ ઉપર જ અકુશ મૂકવાનું છે, અહી જે “સ યમયોગની વાત કહી છે તેમાં ચરણસિત્તરી અને કરણસિત્તરીના સિત્તેર સિત્તેર ભેદનો સમાવેશ થાય છે તેના વિવેચન માટે જુઓ “અધ્યાત્મકલ્પદ્રુમ પૃષ્ઠ ૩થી પૃષ્ઠ ૩૯૯ સુધી. એ સર્વ ભેદ વિચારતા આ વખત શરીરને ઉપયોગમાં લેવાની અને ઉદ્યમી રાખવાની વાત આવી જશે અને એ જ શરીરની ચરિતાર્થતા છે એમ સમજવાની જરૂર છે. એક બીજી ઘણી ઉપયોગી વાત તારે જરૂર નકકી કરવાની છે. આ દુનિયામાં પાર વગરના મતમતાંતર છે તારે અમુક જ મત આદરવો એમ કેઈ કહે તો તારે માની લેવાનું નથી, પણ એ સર્વમા જે શુદ્ધ માર્ગ હોય, જેમાં આત્મવિકાસનું તત્ત્વ બરાબર બતાવ્યું હોય, જેમાં પરસ્પરવિરોધ ન હોય અને જેથી તારો આત્મસ્વભાવ બરાબર પ્રકટ થાય તેમ હોય એ વિશુદ્ધ માગ તુ ધી લે પરીક્ષા કરવામાં તુ જરાપણ નરમ પડીશ નહિ. અનેક રીતે એને ચકાજે અને પછી સત્યનો સ્વીકાર કરજે અનેક મત અને માર્ગોની ભુલભુલામણીમાં ભૂલો પડી ન જતે સાચો ન્યાયમાગ તને વિચારવાથી મળી શકે તેમ છે, પરીક્ષા કરવાથી પ્રાપ્ય છે અને તેમ કરવાની જરૂર એટલા માટે છે કે એક વખત સાચો માર્ગ તને મળી જશે તો પછી તારે સાધ્યને માર્ગે પ્રવાસ બરાબર થશે બધા ધર્મો સારા છે એમ કહેવુ એ પરીક્ષકોને ઘટમાન નથી, અને પરીક્ષા કરવામાં જરા પણ વાધ નથી. તુ તપાસ કરી ન્યાયમા ગ્રહણ કર તારી પરીક્ષા ઉપર તારી પ્રગતિનો આધાર છે તેથી જે તારે આ8ોને બરાબર અટકાવવા હોય તો તારે શુદ્ધ પંથ શોધવો જ પડશે. ૬ અનેક ગુણને ક્યા સમન્વય થાય છે તેવા બ્રહ્મચર્યવ્રતને તુ ધારણ કર ગુણે અનેક છે, વ્રત-નિયમો અનેક છે, તેમાથી આ બ્રહ્મચર્યને ખાસ તારવી તે પર વિવેચન કરવાનું ખાસ કારણ છે તે પણ અહીં યાં વિચારવું ઘટે બ્રહ્મચર્ય—સ્ત્રીસ સિગનો ત્યાગ એનો મહિમા અદભુત છે શરીર આરોગ્ય માટે એની જરૂર છે આત્મવિકાસમા યોગ પર અકુશની જરૂર છે. બ્રહ્મચર્ય વગર યોગ પર અ કુશ લગભગ અશક્ય છે આત્મસાધક માટે બદ્ધક હોવાની પરમ આવશ્યકતા છે. એનાથી શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી વિવેક પ્રાપ્ય છે અને વિવેકથી સદસની વિવેચના થઈ શકે છે. બહ સ ભાળ રાખીને બ્રહ્મચર્યને સમજવાની–આદરવાની ખાસ આવશ્યકતા છે એના વગર યોગમા કે આત્મપ્રગતિમાં વધારો થવાની આશા નિરર્થક છે. એનો ખ્યાલ સ્ટીસ ભોગ અથવા તેની અભિલાષા મનને કેટલું બધુ લુબ્ધ-અસ્થિર બનાવી મૂકે છે તેના અનુભવ ઉપરથી આવે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શાંતસુધારસ તેમ છે. મોટા મોટા ઋષિમુનિઓ પણ એ સંબધમાં બેદરકાર થઈ જાય તે મહાપાત પામે છે એ બ્રહ્મવતની નવે વાડે પણ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. એ શિયળક્ષેત્રની રક્ષા કરનાર છે સંસારમાં રખડવાનુ પ્રબળ સાધન એના સ બ ધમાં નિરપેક્ષ રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મપ્રગતિ ઈચ્છનાર માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે. જે અનેક કર્મોને આવવાને માર્ગ બંધ કરવું હોય તે બ્રહ્મચર્ય આત્મવિકાસની બારાક્ષરી છે એમ સમજવુ. ઘર એ ઘર નથી, સ્ત્રી એ ઘર છે પુરુષની દષ્ટિએ સ્ત્રી એ સ સાર છે સ્ત્રીની દષ્ટિએ પુરુષ એ સ સાર છે. સર્વથા સયમ ગ્રહણ કરે તે અત્યુત્તમ વાત છે, પર તુ તે ન બને તો સ સારમાં રહીને પણ બ્રહ્મચર્ય પાળવાથી ઘણો સ વર થઈ શકે છે. - બ્રહ્મચર્યમા કામ-ઈરછા, કામ-કલ્પના, કામવિષયક મનોર, હસ્તકિયા. સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યાદિ સર્વનો સમાવેશ થઈ જાય છે તે ધ્યાનમાં રાખવુ માનસિક બેગ પણ બ્રહ્મચારીને ન ઘટે, મન દ્વારા આ બાબતને અને બહુ કર્મ બંધાય છે તેથી ખાસ ધ્યાન ખેંચવાની જરૂરિયાત ધારવામાં આવી છે આ સ વરના વિષયમાં ગુરુમહારાજ જે ઉપદેશ આપે તે પવિત્ર નિપાનની જેમ સ ઘરી લે સવરના અનેક વિભાગોમાં તારી પિતાની બુદ્ધિ કામ કરી ન શકે ગુરુમહારાજ પાસે સ પ્રદાયજ્ઞાનનો અને અનુભવનો ભંડાર હોય છે તેઓ તને સુંદર રસ્તાઓ બતાવશે અને તે દ્વારા તારા અનેક આશ્રવારે બધ થઈ જશે સ વરને અગે આ અતિ મહત્વની બાબતમાં ધ્યાન ખેચીને શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે બહુ જરૂરી સુચના કરી છે ૭, અને સર્વ વાતનો આધાર તારી પરિણતિ ઉપર છે એ પરિણતિ જેટલી નિર્મળ થશે એટલે આત્મવિકાસ થશે એને ખૂબ સુંદર કરવા માટે તારે સમાગમાં યત્ન કરવાનો છે અને આગમ-શાસ્ત્ર નો વાર વાર અભ્યાસ કરવાનો છે સ યમના સત્તર પ્રકાર આપણે ઉપર જોઈ ગયા છીએ ચરણસિત્તરી તેમજ કરણસિત્તરીના પ્રકારે પણ એટલા જ ધ્યાન આપવા યોગ્ય છે એમા પ્રવૃત્તિ કરવાથી અધ્યવસાય ખૂબ નિર્મળ થશે. એને ઓળખાવનાર શાસ્ત્રગ્ર છે સ યમનું ઉત્પાદન, વર્ધન, પાલન અને ફલપ્રાપણ એ સર્વ તદ્વિષયક ગ્રંથોમાં છે જ્ઞાન વગર સ યમને ઓળખવો મુશ્કેલ છે અને માત્ર જ્ઞાનથી કાઈ વિકાસ શક્ય નથી જ્ઞાન -ક્રિયા બનેની એક સાથે આવશ્યકતા છે પરિણતિની નિર્મળતા ઉપર આશ્રવના નિરોધનો ખાસ આધાર છે અને એ જ સ વર છે અધ્યવસાયોને જેમ બને તેમ નિર્મળ કરવાની અત્ય ત આવશ્યક્તા એટલા માટે છે કે છેવટે કર્મબ ધનો કુલ આધાર અધ્યવસાય ઉપર નિર્ભર રહે છે હવે છેવટે તારા પોતાના સ્વરૂપને ઓળખ તારા જે સહભાવી ધર્મો છે તે “ગુણ કહેવાય છે. તારામાં અન ત જ્ઞાન-દર્શન–ચારિત્ર–ઉપયોગ અને વીર્ય આદિ અનેક ગુણો છે. એ નિરતર સાથે રહેનાર છે અને વાર વાર ફરનારા રૂપે તે પર્યાયે છે જીવ પચે ક્રિયા Page #363 -------------------------------------------------------------------------- ________________ સવરભાવના ૨૫૭ થાય, મનુષ્ય થાય, ઔદ્યારિક કે વૈક્રિય શરીરવાળા થાય, સુસ્વરયુક્ત થાય, સારા રૂપવાળા દેખાવડા થાય એ વગેરે પરિવર્તન પામનાર ધર્માં પાંચા' કહેવાય છે. ગુણ નિરંતર સાથે રહે છે, પર્યાા ફરતા જાય છે. ખેાધસ્વભાવ જ્ઞાન છે, પરભાવનિવૃત્તિસ્વભાવ એ ચારિત્ર છે. આત્માને–ચેતનને ખરાખર એળખવા, એના મૂળ શુા સમજવા, એના વિભાગા અને પર્યાયાને પારખી લેવા, એના ઉપયેાગલક્ષણને સમજવુ અને એની ક પર સામ્રાજ્ય મેળવવાની સત્તાગત શક્તિને સમજવી એ જીવનની ધન્ય ભાવના છે, પરમ કર્તવ્ય છે, ઈષ્ટ ફળ આપનાર સિદ્ધયાગ છે. આ ચેતનને તુ ખરાખર એળખ. ચેતનને તુ એળખીશ એટલે તારી જાતને તું ઓળખીશ તુ કાણુ છે અને કયા આવી ભરાણા છે તે ખરાખર સમજ. તારે આશ્રવઢારા ખધ કરી સાવરકરવા હાય તે તારી જાતને ઓળખ અને એના ખરા સ્વરૂપમાં એને બહાર લાવ ૮. તી કર મહારાજે તારે માટે સદુપદેશ ભરીભરીને અનેક ગ્ર થા શિષ્ય-પ્રશિષ્યા દ્વારા પ્રકટ કરીને મહાન ઉપકાર કર્યા છે. તેનાથી તુ તારી જાતને એળખતા થયા છે તારા ઉદ્ધાર તારા હાથમા છે એ તને સમજાયુ છે અને આ સવ ફસામણી ત્યજવા ચેાગ્ય છે એ વાત તેમણે તારે ગળે ઉતારી છે. એમનાં ભવ્ય આદર્શ ચરિત્રાનુ તુ વારંવાર ગાન કર. એનાથી તારી જીભના લ્હાવા લે. આ શાંતરસને વાર વાર પી–પીને ખૂબ મજા માણુ. અત્યારે તને ખરા અવસર મળ્યો છે તેના સારી રીતે લાભ લે અને મહાન આન્યતર રાજ્યમા પ્રવેશ કર શિવસુખસાધનના આ પરમ ઉપાયોને તુ વારવાર સાંભળ અને તેનો સદુપયોગ પ્રેમથી, હૃદયથી, આન દથી કર * * સવરભાવના ભાવતા ખૂબ લહેર થાય તેમ છે. ગ્રંથકર્તાએ સવરને અગે નીચેના વિષયો પર ધ્યાન ખેચ્યુ છે અત્રતપણા પર જય કરવા – સૌંચમ વડે, મિથ્યા અભિનિવેશ પર જય કરવે! – સમ્યગ્દર્શન વડે. આરૌદ્ર ધ્યાન પર જય કરવા – ચિત્તની સ્થિરતા વડે ३३ * ક્રોધ પર વિજય મેળવવા – ક્ષમા – ક્ષાંતિ વડે અભિમાન પર વિજય મેળવવેા – માવ – નમ્રતા વડે માયા પર વિજય મેળવવેા – આર્જવ – સરળતા વડે. લાભ પર વિજય મેળવવા–સ તાષ વડે મન-વચન-કાયાના અધમ યોગ પર વિજય મેળવવેા—ત્રણ ગુપ્તિ વડે, સવરને પથ મેાક્ષપ્રાપ્તિના સદુપાય છે. ઉપાયો નીચે પ્રમાણે છે.— Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શાંતસુધારસ જ્ઞાન-દર્શન–ચારિત્ર એ રત્નત્રયની પરમ આરાધના કરવી. વિષયના વિકારોને દૂર કરવા. અક્ષાયી ભાવ ધારણ કરવા, ઉપશમરસનું અનુશીલન કરવું. સ સાર પર વિરાગ-વૈરાગ્ય ધારણ કરે કેઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પો ન કરવા. માનસિક ભ્રમણાનો વિરોધ કરે. સમાગમાં નિર તર પ્રવૃત્તિ કરવી. કાયાનો-શરીરને બને તેટલો સારા કાર્યમાં લાભ લેવો વિવિધ પ માથી સત્ય માર્ગ શોધીને સ્વીકારવો બ્રહ્મચર્યવ્રતને સર્વ શે આદરવુ. ગુરુમહારાજ પાસેથી સદુપદેશ ગ્રહણ કરવો અધ્યવસાયની નિર્મળતા સયમથી અને આગમના જ્ઞાનથી કરવી ચેતનના ગુણ તથા પર્યાયને બરાબર ઓળખવા તીર્થ કરમહારાજના ચરિત્રના ગાન ગાવા. આ મુખ્ય મુદ્દાઓ તરફ લેખકશ્રીએ ધ્યાન ખેંચ્યું છે અને ભાવનાનો રસ જમાવ્યું છે. આપણે તેને સમુચ્ચયે ખ્યાલ કરી જઈએ આવોના ગરનાળા ઇદ્રિય, કપાય. અવ્રત, યોગ અને પચીશ ક્રિયારૂપ છે. તેને અટકાવવાના દ્વારે સમિતિ, ગુપ્તિ, યતિધર્મો, ભાવના, ચારિત્ર અને પરિષહે છે ઈદ્રિયો પર વિજય મેળવવા માટે યતિધર્મ પિકી સ યમનો ખાસ ઉપયોગી છે અને ગુપ્તિને તથા પરિપહોને પણ ઉપયોગ કરી શકાય છે કપાય પર વિજય મેળવવા માટે મને ગુપ્તિનો ઉપયોગ અને ભાવનાઓનો ઉપયોગ છે તથા યતિધર્મોને પણ એમાં તેટલો જ ઉપગી ભાગ છે. અવિરતિના વિજય માટે યતિધર્મો અને ચારિત્ર આવશ્યક છે તેના પેટમાં બાવીશ પરિષહોને ખાસ સ્થાન છે યોગો પર વિજય મેળવવા માટે સમિતિ–ગુપ્તિને મુખ્ય સ્થાન છે અને યતિધર્મો તથા ચારિત્રને આનુષગિક તરીકે એટલું જ ઉપયોગી સ્થાન છે - મિથ્યાત્વ કર્મબ ધમા જે ભાગ ભજવે છે તેનું નિવારણ ચારિત્ર, યતિધર્મો અને અંતર્ગત પરિપહોથી શકય છે. આ આખા વિશાળ ક્ષેત્રમાં ફરવા માટે બાર ભાવનાને મુખ્ય સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે કે એના પ્રકારની અનુપ્રેક્ષા વગર ખરી વસ્તુસ્થિતિ કદી પ્રાપ્ત થઈ શકતી નથી. Page #365 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના ૨૫૯ બાકી એક દરે જોઈએ તો પ્રત્યેક આશ્રવને બંધ કરવા માટે સાવરમાંથી ઘણાખરાનો જુદી જુદી રીતે ઉપયોગ કરવો જરૂરી છે. એ વગર આપણી સ્થિતિ ખરેખરી સુધરી શકે તેમ નથી. એક બાજુએ કર્મની આવક જોઈને ગભરાઈ જવાય તેવું છે, પણ બીજી બાજુએ એની સામે લશ્કર પણ એવું જ જબરુ તેયાર કરી શકાય તેમ છે. આશ્રવના ૪૨ ભેદ છે તો સંવરના ૫૭ છે સાસારિક જીવોને જેમ પૈસા, સ્ત્રી, પુત્ર અને વ્યાપાત્ની લાલસા લાગે છે તેવી જ તીવ્રતાથી જે એને યતિધર્મો કે ચારિત્ર વગેરે સ વ તરફ લગની લાગે તો મેહરાજાનું જોર તૂટી જાય તેમ છે અને પ્રાણી કર્મોના આવતા પ્રવાહ સામે પાળ બાધી શકે છે. સાસારિક કાર્યોમાં જે ઉદ્વેગ, ભૂ ઝવણ અને આતરવિકાર છે તેનું અસ્તિત્વ સંવરના એક પણ વિભાગમાં દેખાશે નહિ. સામાયિક લઈને બેઠા હોઈએ ત્યારે જે શાતિને અનુભવ થાય છે, ચારિત્ર પાળનારને જે આતરરાજ્ય મળે છે અથવા ભાવના ભાવતી વખતે મને જે આધિદૈવિક સુખ અનુભવે છે તે સંસારમાં મળવુ અશક્ય છે એ આખી દશા જ અનોખી છે, એની ભવ્ય કલ્પના પણ વચનાતીત છે. સદભાવનાશાળી શ્રાવક વિચાર કરે કે-મારો ક્યારે ઉદય થશે અને હું આ સંસારની સર્વ ઉપાધિ છેડી સર્વસ્વનો ત્યાગ કરી આત્મારામમાં કયારે રમણ કરીશ ?” આવી ભાવના ભાવે, અતરથી એના પર પ્રેમ રાખે અને એ આદશે પહોચવા અતરથી ઈચ્છા રાખે. એને નિર્જન સ્થાનમાં ધ્યાન કરવાના કેડ થાય, એ આત્માના અમરત્વને ચિતવે, એ ચારિત્રની આરાધ્યતા વિચારે અને એની તીવ્ર ભાવના કર્મને છેદ કરી મોક્ષ પ્રાપ્ત કરવાની હોય. એને સસારના રગડા-ઝગડામા કદી આનદ આવે જ નહિ એનામાં અપૂર્વ શાંતિ હોય અને આવેશને પ્રસ ગે એના પેટમાંથી પાણી પણ હાલે નહિ. યતિધર્મની વાત તો શી કરવી ? એના નામથી પણ આનદ થાય તેમ છે. માત્ર ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ એ નામમા જ એ ચમત્કાર છે કે એનામા અખડ શાતિ હોય એ પ્રત્યક્ષ દેખાય તેવી વાત છે. એની અતર્ગત જે ચારિત્ર છે તે પરમ આન દનું સ્થાન છે અને સમિતિ-ગુપ્તિની વાત તો આત્માને શાંત કરી દે તેવી છે. એક એક સ વરની ભાવના કરતા મનમાં જે અનિર્વાચ્ય આનદ થાય છે તે ખરેખર અનુભવવા યોગ્ય છે. પરિષહાની વાત ખાસ સમજવા જેવી છે એમાં અનુકળ અને પ્રતિકૂળ પરિષહ જ્યારે સ્વવશપણે આન દથી અનુભવીએ છીએ ત્યારે કે આનદ થાય છે? કકડીને ભૂખ લાગી હોય છતા નિરવદ્ય આહાર પ્રેમપૂર્વક મળે તો જ લેવાય અને નહિ તે અ દરની શાતિથી ચલાવી લેવાય એ ત્યાગભાવ આવે ત્યારે શી મણ રહે? શ્રી વીરપરમાત્માને પાર વગરના ઉપસર્ગો થયા, એની વિગત વાચતા પણ રોમાંચ ખડા થાય છે. શૂળપાણિ અને સંગમદેવે ઉપસર્ગો કર્યા અને પ્રભુના કાનમાં ખીલા ઠેકાણું પણ એની શાતિ તો જુઓ ! છ માસ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શાંતસુધારમ ઉપસર્ગો કરી સગમદેવતા ગયા ત્યારે પ્રભુની આંખમાં પાણી આવી ગયાં, પણ તે ઉપસર્ગના દુખથી નહિ કિતુ એ સગમ પોતાના આત્માનું કેટલું અહિત કરી ગયો એ જાતની ઉત્તમ કરુણાબુદ્ધિથી ! આ તે ભૂતદયાનુ અપ્રતિમ દષ્ણાત છે. ચડકેશિયાને ઉપદ્રવ પણ એવો જ ભયંકર હિતે. ગમે તેવા ઉપસર્ગ થાય, લાલ થાય કે પ્રાણાત કષ્ટ આવે પણ લીધેલ નિયમથી ચલિત ન જ થવાય એવી દઢતા પ્રાપ્ત થાય તો મોક્ષ હાથમાં જ છે. સ વરની આખી ભાવનામાં ત્યાગભાવને મુખ્ય સ્થાન છે. એમાં જે વસ્તુ કે સબંધને ખોટી માન્યતાથી પિતાના માન્યા છે તેનો ત્યાગ કરવાના જુદા જુદા રસ્તા બતાવ્યા છે. મનને આખો ઝેક ફેર પડે તેમ છે, પણ વિચારણાને પરિણામે એને ફેરવ્યા પછી ખૂબ આનદ આવે તેમ છે. એ આના દિને સાચે ખ્યાલ સાસરિક પ્રાણીને આવવો મુશ્કેલ છે લાભ–અલાભમાં મનને એકસરખુ રાખવું, શત્રુ-મિત્રને એક કક્ષામાં મૂકવા, નિદા-સ્તુતિ કરનાર ઉપર જરાપણ રેપ કે તેને અશ અ દરથી પણ થવા દે નહિ. એ સર્વસામાન્ય જનપ્રવાહથી એટલી ઉચ્ચ ભૂમિકા છે કે કદાચ થોડા વખત એ ભૂમિકાએ પહેચવામાં મુશ્કેલી જણાશે; પણ વધારે વિચારણાએ એ ખાસ પ્રાપ્ય લાગશે. પ્રયત્ન એ સાધ્ય છે–શક્ય છે. ત્યા પહેચનાર આપણુ જેવા જ આત્માઓ હતા એ વાત ખાસ લક્ષમાં રહેવી જોઈએ. વિશેષ વિચારણા માટે સ વરના બે વિભાગ કરવામાં આવ્યા છે: “વ્યસ વર” અને ભાવસ વર” કમ ગ્રહણ કરવાને જેથી વિચ્છેદ થાય તેને દ્રવ્યસ વર કહેવામાં આવે છે. સસારનિમિત્ત ક્રિયાથી વિરતિ–અભાવ થાય તેને ભાવસંવર કહેવામા આવે છે. ખૂબ વિચારવા જેવું છે. કર્મને આવતા અટકાવવા માટે આપણે આટલો બધો વિચાર કર્યો તે સર્વ દ્રવ્યસ વર છે મતલબ સમિતિ, ગુપ્તિ, પરિષહ કે યતિધર્મો એ સર્વ દ્રવ્યસ વર છે. એથી કર્મ આવતા અટકે છે ભાવસ વર તો સ સાર વધારનાર ક્રિયાથી જ બરાબર અટકી જવાય તે છે મતલબ, ભાવસ વર કરનાર તો સ સારસ બ ધી ક્રિયાનો જ ત્યાગ કરી દે છે. જે ખરેખર પ્રસાદ પ્રાપ્ત કરી હોય અને સાચ્ચે પહોંચવું હોય તો આ સસારનિમિત્ત ક્રિયાઓથી વિરતિભાવ પ્રાપ્ત કર્યા વગર છૂટકો જ નથી પ્રાણીના–ચેતનના વિકાસમાં સવરને અતિ મહત્ત્વનું સ્થાન છે. એમાં માનસિક ઘણાં દ્વારે બધ કરવાનાં હોય છે અને તેની ચાવીઓ ત્યાથી જ મળી શકે તેમ છે. ચાલ્યા આવતા કોને અટકાવવાના એ સિદ્ધ ઉપાય છે પિતાને કઈ જાતના કર્મો સાથે વધારે સખધ છે અને કયા ઉપાયો વધારે ઉપયોગી નીવડી શકશે એ પ્રત્યેક વ્યક્તિએ શેાધી લેવાનું છે, પણ એ સર્વમા ત્યાગભાવ, સસાર પર વિરાગ, ઉપશમભાવનો આદર, અષાયી વૃત્તિ, આશ્રવના માર્ગો પર વિજય અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનુ શ્રદ્ધાન અથવા સમ્યકત્વ એ Page #367 -------------------------------------------------------------------------- ________________ સંવરભાવના २६१ તો સાર્વત્રિક હોવા ઘટે. ચર્ચા નાની નાની વિગતોમાં શક્ય છે, પણ મૂળ મુદ્દાઓ તો સર્વને બરાબર લાગુ પડે તેમ છે. સ સાર પર સાચો હૃદયને નિવેદ આવે અને હૃદયપૂર્વક ત્યાગ પર પ્રીતિ થાય તે આશ્રવ ગમે તેવા જબરા હોય અને મહારાજા ગમે તે બળવાન હોય તે પણ આખરે એને બાધી શકાય તેમ છે સ વરના પ્રત્યેક માર્ગ પર અનુપ્રેક્ષા કરવાથી આવતાં કર્મોને તે અટકાવી શકાય છે હવે પ્રથમના લાગેલા કર્મોને ભાર પણ આકરે તે છે તેને રસ્તો શું કરે તે પણ સુરતમાં વિચારવામાં આવશે હાલ તો વાર વાર વિચાર કરીને ઉઘાડા દરવાજાઓને બધ કરી ચેતનજીને ભારે થતો અટકાવ અને અત્ર વર્ણવેલા આદર્શ ઉપાયોને ખૂબ ભાવી ભાવીને – વિચારીને અજમાવ વ્યવહારની ઉક્તિ છે કે “પપા પાપ ન કીજીએ, તે પુણ્ય કીધું એ વાર, બીજુ કાંઈ ન બને તે પણ નવા કર્મ વધારીએ નહિ તે પણ રસ્તો સરળ થાય તેમ છે, ભાર ઓછો થાય તેમ છે અને સાધ્યનું સામીપ્ય થાય તેમ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયસોમમુનિવિરચિત સંવરભાવના [ ઉ૦ સકળચ દજી મહારાજે સવરભાવનાનો સાતમી ભાવનાને છેડે એક ગાયામાં જ સમાવેશ કરી દીધેલ હોવાથી સ્થાન શૂન્ય ન રહે તે માટે શ્રી જયસોમમુનિની કરેલી સવરભાવના મૂકી છે ] દુહા શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી; નવદલ શ્રી નવકાર પદ, કરી કમલાસન કેલી. ૧ પાતકપ ક પખાળીને, કરી સંવરની પાળ; પરમહંસ પદવી ભજે, છોડી સકળ જ જાળ, ૨ (ઉલૂની દેશી) આઠમી સંવર-ભાવના છ, ઘરી ચિત્તશુ એક તાર; સમિતિ ગુતિ સુધી ધરે જી, આપોઆપ વિચાર, સલૂણા ' શાંતિ સુધારસ ચાખ–એ આકણી વિરસ વિષય ફળ ફૂલડે છે, અને મન અલિ રાખ. સ. ૧ લાભ અલાભે સુખ દુખે છે, જીવિત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવતો છે, માન અને અપમાન, સ૦ ૨ કદી એ પરિગ્રહ છાંડશુ છે, લેશુ સંયમ ભાર; શ્રાવક ચિંતે હું કદી જ, કરીશ સ થારે સાર, સ. ૩ સાધુ આશ સા ઇમ કરે છે, સૂત્ર ભણ્શ ગુરુ પાસ; એકલમલ્લ પ્રતિમા રહી છે, કરીશ સ લેખણ ખાસ. સ. ૪ સવ જીવ હિત ચિ તો છે, વયર મ કર જગ મિત્ત; સત્યવચન મુખ ભાખીએ છ, પરિહર પરનું વિત્ત, સ. ૫ કામકટક ભેદણ ભણું છ, ઘર તુ શીલ સન્નાહ નવવિધ પરિગ્રહ મૂકતા છે, લહીએ સુખ અથાહ, સ. દેવ મણુએ ઉપસર્ગ શું છે, નિશ્ચલ હોય સધીર; બાવીશ પરિવહ છતીએ જી, જિમ જીત્યા શ્રીવીર. સ. ૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રકરણ નવમુ નિર્જરાભાવના : પૂર્વ પરિચય આત્માની સાથે જે કર્મીના થર લાગેલા હાય તેનુ શુ કરવુ ? કર્માના ત્રણ પ્રકાર વેદાતમા બતાવ્યા છે ક્રિયમાણુ, સચિત અને પ્રારબ્ધ જે કર્મના ખધ થાય તે ખધાતાં કર્મી તે ક્રિયમાણુ, એના માર્ગો આપણે આશ્રવભાવનામાં જોઈ ગયા અને એની સામેને અટકાવ આપણે આઠમી સ‘વરભાવનામા જોઈ ગયા જે કર્મા ઉદયમાં આવે, એટલે જે પરિપાક્દશાને પામે તે પ્રારબ્ધ ઉદ્દયમા આવે તેને ભેળવી લેવા, પણ જેમ જમીનમા ખી વાવ્યુ હાય તેને ઊગતા વખત લાગે એવી રીતે કેટલા ચે કર્મો અ દર પડયા રહે તેને સ ચિત કમ કહેવામા આવે છે. જૈનપરિભાષામા એને સત્તાગત' કર્મી કહે છે. એને સમય ન આવે ત્યાં સુધી એ અંદર પડચા રહે છે. આ કર્મોના નાશ નિર્જરાદ્વારા થાય છે નિર્જરા એટલે કર્મોનુસાડવુ (ખ ખેરવુ) જેમ વજ્રને ખ ખેરવાથી તેમાં રહેલ પાણી તેમ જ ારા ખરી પડે છેતેમ સત્તામા પડેલાં કર્મીને ઉદીરણુાદ્વારા ખેચી લાવી, તેને નીરસ બનાવી દૂર કરવા એનુ નામ નિર્જરા કહેવાય છે એમા આત્મા સાથે લાગેલા કર્માનુ' સાટન થાય છે, નિરા દ્વારા એ તદ્ન પાતળા પડી જઈ ચીકાશ ગુમાવી આત્માપરથી ખરી પડે છે. નિર્જરા એ પ્રકારની છે. ‘અકામા' અને ‘સકામા’, ઇચ્છાશક્તિના ઉપયેાગથી ઇરાદાપૂર્વક કના જેથી ક્ષય થાય તેને સકામા અથવા સકામ નિર્જરા કહેવામા આવે છે. આગળ જે તપના ભેદા કહેવામા આવશે તેથી જે કર્મો ખરી પડે તે સકામની કક્ષામા આવે છે. આપણે ઇરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુના લાભ સુલભ હોય છતા મન-વચન-કાયાના ચાગ પર અકુશ રાખીએ તેથી સકામ નિર્જરા થાય છે દરરાજ નિયમ ધારીએ અથવા ત્યાગબુદ્ધિએ ખાનપાનની વસ્તુ તથા વસ્ત્રાદિને ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે એથી ઊલટુ, સમજ્યા વગર – ઇચ્છા વગર સહન કરીએ ત્યારે અકામનિર્જરા થાય છે. ઘેાડાને ખાવાનુ ન મળે કે વનસ્પતિનુ છેદન-ભેદન થાય ત્યારે તે જીવાત્માએ કાઈ ત્યાગવૃત્તિએ મનપુર અકુશ રાખતા નથી કે ભૂખ–તરસની પીડા કે છેદન-ભેદનનેા ત્રાસ જાણીબૂઝીને સહન કરતા નથી તેમને જે કક્ષય થાય તે અકામનિર્જરા કહેવાય છે. અહી જે 'કામ' શબ્દ છે તે ક્રિયા પાછળ રહેલા આશય પરત્વે છૅ, સમજપૂર્વકના અર્થાંમાં એ શબ્દ વપરાયેા છે એ ધ્યાનમા રાખવુ આપણી પાસે વસ્તુને સદ્ભાવ હાય છતાં તે વસ્તુને ત્યાગભાવે છેાડવાની અહી વાત છે કાઈ કા ફળની અપેક્ષાએ કરવુ કે નિમસ્વભાવે કરવુ એની તેમા વાત નથી, પણ ‘કામ’ શબ્દથી ક્રિયા કઈ રીતે થઈ છે- સમજપૂર્ણાંક થઈ છે કે માત્ર સહેજે થઈ ગઈ છે, એ હકીક્ત પર ધ્યાન આપવાનુ છે. આ કારણે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સામનિર્જરા પ્રયત્નજન્ય છે, અકામનિર્જરા તા માત્ર આગંતુક હાઈ છે . સમ્યજ્ઞાનસહિત વિવેકપૂર્વક કરેલ ક્રિયાને ઉચ્ચ સ્થાન પ્રાપ્તવ્ય અત્ર સમજવાની છે. શાંતસુધારસ સહેજે ખની આવે હાય જ એ વાત નિર્જરા અનેક કારણેાથી થાય છે સ વરના પ્રત્યેક મામા પણ તે જ કારણાને સદ્ભાવ હાય છે, પણ જ્યારે તપના પ્રકાશ વિચારવામા આવશે ત્યારે જણાશે કે એસવરાને તપમા સમાવેશ થઈ જાય છે. કર્મ અટકાવનાર તરીકે જે સંવાતુ પાછળ વિવેચન કર્યું તે જ સવને સચિત કર્મો દૂર કરવામાં ઉપયેાગ થાય છે અને ત્યારે તેને ખાદ્યઆભ્યન્તર તપમા સમાવેશ થાય છે અને તે અપેક્ષાથી તે નિર્જરામા સમાઈ જાય છે આ વાત તપના પ્રકારોમા ખૂબ વિચાર કરતા જણાઈ આવશે. નિર્જરા તપથી સિદ્ધ થાય છે જૈનશાસ્ત્રમા અહિંસા, સયમ અને તપના મહિમા સર્વોત્કૃષ્ટ ખતાભ્યેા છે ધમ ઉત્કૃષ્ટ મ ગળ છે અને તે અહિંસા, સયમ અને તપની ત્રિપુટીરૂપ છે આ વાત આપણે હમણા જ જેશુ. નિર્જરા કરનાર તપને આપણે વિચારીએ. તપના એ મુખ્ય વિભાગેા છે બાહ્ય અને આભ્ય તર ખાધુ તપ માહ્ય પદાર્થોની અપેક્ષા રાખે છે માનસિક તપને આભ્યતર તપ કહેવામા આવે છે. ખાદ્યુતપ આભ્ય તરતપને ખૂબ અવકાશ અને પોષણ આપે છે તેથી તેનુ મહત્ત્વ તા છે જ, પણુ આભ્ય તરતપની વિશિષ્ટતા સ્પષ્ટ છે. એ તપના ભેદે વિચારતા વિચારતા અને તેનુ સૂક્ષ્મ નજરે પૃથક્કરણ કરતા એમાં સર્વ ધાર્મિક નિયમેાના સારી રીતે સપૂર્ણ પ્રસાર થતા દેખાઈ આવશે પ્રથમ આપણે બાહ્ય તાને વિચાર કરીએ એના છ વિભાગ છે તે નીચે પ્રમાણે છે ૧. અનશન—અશન' અટલે ખાવુ તે ‘અનશન' એટલે ન ખાવું તે. અમુક વખત માટે ખાવાને ત્યાગ તે ‘ઇશ્વર' અને મરણ સુધી ન ખાવું તે યાવકૅથિક' યાવહથિકમા નિહારિમ વિભાગમા ફરવા હરવાના પ્રતિખ ધ નથી. અનિહારિમમા જ્યા અનશન ક્યું હોય ત્યા જ રહેવાનું થાય છે. ૨. ઊણાદરિકા—સુધાના પ્રમાણ કરતાં ઓછે! આહાર કરવા ન્યૂનતા થાય છે આમાં ઉપકરણની ન્યૂનતાનેા પણ સમાવેશ થઈ જાય છે — આમા અનશનની ૩. વૃત્તિસંક્ષેપવૃત્તિ એટલે આજીવિકા એને અગે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી મર્યાદા કરવી. નિયમ ને અભિગ્રહોને આમા સમાવેશ થાય છે ૪. રસત્યાગ દૂધ, દહી, ઘી, ગેાળ, તેલ ને મીઠાઈ વગેરે પૌષ્ટિક વસ્તુને અ શથી કે સર્વથી ત્યાગ કરવા તે વિગઈત્યાગ આયખિલાદિ તપને અહી સમાવેશ થાય છે ઠે ૫. કાયલેશ—આસન કરીને, સ્થિર રહીને, ઠ ડીમા કે તાપમા બેસીને શરીરને કષ્ટ આપવુ, કવુ, કાચેાત્સગ કરવા તે Page #371 -------------------------------------------------------------------------- ________________ ર૬પ નિર્જરાભાવના ૬, સંલીનતા-અગોપાગને સ વરવાં, એકાંત સ્થાનમાં બેસવું. તે ચાર પ્રકારે થાય. છે ઈદ્રિયસંલીનતા, કષાયસંલીનતા, યોગસ લીનતા, વિવિક્તચર્યાસ લીનતા (એકાંત વસતિમા રહેવુ તે.) બાહ્યતપને લોકે જાણી શકે છે. એ બાહ્ય શરીરને તપાવે છે તેથી બાદ્યતપ કહેવાય છે. હવે આપણે આત્યંતર તપ વિચારીએ. તેના છ પ્રકાર છે – ૧ પ્રાયશ્ચિત્ત–પોતે જે વ્રત–પચ્ચખાણ લીધું હોય તેમાં ખલન થઈ જાય ત્યારે તે તે અપરાધની શુદ્ધિ કરવી–ગુરુ પાસે આલોચના કરવી તે. એના દશ પ્રકાર છે(ક) કરેલ અપરાધનું ગુરુ સમક્ષ કથન તે “આલોચન. (ખ) કોઈ પણ દેશ વિષે મિથ્યાદુષ્કૃત દેવો તે “પ્રતિકમણ, (ગ) આલેચન અને પ્રતિક્રમણ બને કરવા તે મિશ્ર (ઘ) અશુદ્ધ અન્ન–પાણીને ત્યાગ કરવો તે “વિવેક. (૭) શરીર અને વચનના વ્યાપાર તજી દેવા તે “ કાત્સગ (ચ) દોષ લાગવાથી પ્રાયશ્ચિત્ત નિમિત્ત નીવી, ઉપવાસ આદિ કરવા તે “તપ.” (છ) દેષ પ્રમાણે દીક્ષા પર્યાય ઘટાડે અને આકરા તપ કરવા પડે તે છે. (જ) ભયંકર પાપ થયું હોય તો ફરી દીક્ષા લેવી પડે તે “મૂળ”. (૪) જીવઘાતાદિ થઈ જાય તો તપ કરી ફરી દીક્ષા લેવી પડે તે “અનવસ્થાપ્ય (ગ) કેઈ મહાપાપ થઈ જાય તે આચાર્યને બાર વર્ષ જુદા રહી શાસનની પ્રભાવના કરી ફરી દીક્ષા લેવી પડે તે “પારાચિત. ર. વિનય–ગુણવતની ભક્તિ કરવી તે. ગુણની દષ્ટિએ એના સાત વિભાગ થાય છે એમાં આશાતના દૂર કરવાની બાબત પણ સાથે જ આવે છે (ક) “જ્ઞાન” : જ્ઞાનના સાહિત્ય તેમજ જ્ઞાની પુરુષના સબ ધમા ભક્તિ, બહુમાન, ભાવના, ગ્રહણ અને અભ્યાસ (ખ) “દશન:શુશ્રષા અને અનાશાતના અધિષ્ણુણીની સેવાભક્તિ કરવી, સન્માન આપવું, આસન આપવું, પ્રણામ કરવા આ સર્વશુશ્રષામાં આવે છે અને અનાશાતનામા વડીલ આદિનું બહુમાન કરવું અને તેમના વાસ્તવિક ગુણો વર્ણવીને એમની કીર્તિ વધારવી તે આવે છે. (ગ) “ચારિત્ર' : સામાયિકાદિ ચારિત્ર સમજવુ, એને પ્રેમ કરવો, આદરવું (ઘ-~-ચ) ત્રણ ગ” : મન-વચન-કાયાના યોગને આચાર્યાદિ વડીલની ભક્તિરૂપ શુભ પ્રવૃત્તિમાં જોડવા. (છ) “લેકેપચાર : ગુરુ આદિ શ્રેષ્ઠની પાસે વસવું, આરાધ્યની ઈચ્છાઓ પ્રવર્તવુ, ઉપ કારને પ્રત્યુપકાર કરે, માદાની સેવા કરવી, અવસરચિત કાર્ય કરવું, સગુણને - ચોગ્ય માન આપવુ. ૩૪ Page #372 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૩. વૈયાવચ–જરૂરી સાધનો પૂરા પાડી ગુરુ વગેરેની શુશ્રષા કરવી તે. વિનય માનસિક છે, વેયાવચ્ચ શારીરિક છે. (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) તપસ્વી (૪) ગલાન-રોગી (૫) શિક્ષ–તાજી દીક્ષા લેનાર (૬) સાધમી—સમાનધમ–સમાન કુળવાળા (૭) સમાન ગુણવાળા (૮) સમાન સ ઘ સમુદાયવાળા (૯) સાધુ (૧૦) સમનોજ્ઞ-જ્ઞાનાદિ ગુણે સમાનએ દશની વૈયાવચ્ચ કરવી ૪. સ્વાધ્યાય-અભ્યાસ, એના પાચ પ્રકાર છે (ક) “વાચના . ભણવું કે ભણાવવુ મૂળ અને અર્થ (ખ) “પૃચ્છના” : સમજવા માટે, સ્પષ્ટ કરવા માટે, શ કાસમાધાન માટે પૂછવું તે (ગ) “અનુપ્રેક્ષા” : મૂળ કે અર્થની વાર વાર વિચારણા કરવી તે (ઘ) “પરાવર્તન : શીખેલ મૂળ કે અર્થનું શુદ્ધિપૂર્વક પુનરાવર્તન કરવુ (ડ) ધર્મકથન” . અભ્યાસ કરેલી બાબત અન્યને સમજાવવી ૫. ધ્યાન–આ સમજવા માટે ચાર પ્રકારના ધ્યાને સમજવા જેઈએ પ્રથમના બે દુર્બાન છે, પછીના બે સધ્યાન છે એકાગ્રતાથી એક વિષયમાં મનને સ્થાપન કરવું તે ધ્યાન કહેવાય છે (ક) આતયાન–એ દુ ખ (અતિ)માંથી ઉદ્ભવે છે એના ચાર પેટા વિભાગે છે દુખ થવાના એ ચારે કારણે છે – (૧) અનિષ્ટસ ગ–ને ગમે તેવા સબ ધી કે તેવી વસ્તુઓને સ બ ધ થાય ત્યારે પીડા થવી અને તે ક્યારે જાય તે ચિતા કરવી (૨) ઈષ્ટવિગ–વહાલી સ્ત્રી, પ્રેમાળ પુત્ર આદિને વિયેગ. તે વખતે થતો શોક, ગ્લાનિ, આક્ર દ વગેરે (૩) રોગચિંતા-વ્યાધિ થાય ત્યારે તેની ચિતા, વ્યાધિ દૂર કરવામાં સર્વ ધ્યાન દેવુ અને હાયવોય કરવી એમા મનની વ્યથાનો પણ સમાવેશ છે (૪) નિદાન–ભવિષ્યના કાર્યક્રમ, ગોઠવણ, ધમાધમે (ખ) રૌદ્રધ્યાન–આ ધ્યાન કેવથી જન્મે છે. એમાં રૌદ્ર ચિત્ત થાય છે તેના પ્રકાર ચાર છે– (૧) હિંસાનુબંધી-જીવના વધ–બ ધનની વિચારણા (૨) અમૃતાનુબંધી–અસત્ય વચન, છળ, તેને નિભાવવા માટે ગોટાળા કરવા. (૩) ચૌર્યાનુબંધી–અન્યનુ દ્રવ્ય, તેની ચીજો પડાવી લેવાની ઇચ્છા. ' (૪) સંરક્ષણનુબંધી–વસ્તુને જાળવી રાખવી ચોકી કરવી વગેરે (ગ) ધર્મધ્યાન–તેના ચાર પ્રકાર છે– (૧) આજ્ઞાવિચય–તીર્થ કરની આજ્ઞા શોધવી, તેને સ્વીકારવી અને તેને માટે ખૂબ ચિતવન કરવું તે (૨) અપાયરિચય-આશ્રાને દુ ખરૂપ જાણી તેને વિચાર કરવો અને તેમાથી છૂટવાના રસ્તા શોધવા. Page #373 -------------------------------------------------------------------------- ________________ ર૬૭ નિજભાવના | (૩) વિપાકવિચયકર્મો કેવા કેવા ફળ આપે છે તેની વિચારણા અને સુખદુ ખ વચ્ચે સમાન ભાવ, કર્મની વિચારણા ને પરિણામ (૪) સ સ્થાનવિચય– સ્વરૂપની વિચારણું. (ઘ) શુરંધ્યાન–એના ચાર પ્રકાર છે(૧) પૃથફત્વરિતક વિચાર–આમાં દરેક પદાર્થનું પૃથરત્વ (Analysis) કરે વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. એ દ્રવ્યગુણપર્યાયને વિચારે, ઉત્પાદ-વ્યય-ધ્રુવતાને વિચારે અને એ રીતે દ્રવ્યથી પર્યાયાદિ પર જાય. આ ભેદજ્ઞાન છે. (૨) એકત્વવિતર્કનિર્વિચાર–આ અભેદપ્રધાન ધ્યાન છે. આ ધ્યાનમા મન-વચન- કાયા પૈકીના એક જ રોગનું અવલ બન હોય છે (૩) સૂર્મક્રિયાપ્રતિપાતી–અહી સૂક્ષ્મ શરીરોગનો આશ્રય હોય છે. અહી - શ્વાસોશ્વાસની સૂકમ કિયા જ રહે છે. (૪) વ્યછિન્નકિયાઅપ્રતિપાતી-શ્વાસોશ્વાસ પણ અટકી જાય અને તુરત મોક્ષ થાય તે છેલ્લા બે પ્રકાર કેવળીને જ હોય છે આમાં પ્રથમના બે–આત અને રૌદ્ર ત્યાજ્ય છે તે ધ્યાનમાં રાખવુ ધર્મ તથા શુકલની ભાવના નિર્જરા કરે છે તે અત્ર વક્તવ્ય છે ૬. ઉત્સગ–કાઉસ્સગ. ઉત્સર્ગ એટલે ત્યાગ બાહ્ય અને આભ્ય તર સર્વ વસ્તુઓને ત્યાગ બાહ્યમાં ગણન ત્યાગ, શરીરનો ત્યાગ, ઉપધિત્યાગ અને અશુદ્ધ ભાત પાણીને ત્યાગ અને આભ્ય તરમાં કષાય, મિથ્યાત્વ, સસારનો ત્યાગ. આ રીતે છ પ્રકારનું આવ્યું તર તપ છે. આ બાહ્ય–આલ્ય તર તપથી આત્મા સાથે લાગેલા કર્મો દૂર થઈ જાય છે. સામાન્ય રીતે તપમાં માત્ર ઉપવાસ, આય બિલાદિને સમજવામાં આવે છે, એનો મહિમા પણ ઘણે મેટે છે, પણ તપ શબ્દ ઘણું વિશાળ અર્થમાં વપરાયેલ છે એ વાત ખૂબ સમજવા ચોગ્ય છે. જે આત્ય તર તપને પૃથક્કરણ કરીને વિસ્તારથી સમજવામાં આવે તો તેમાં સવારના સર્વ પ્રકારોનો સમાવેશ થાય છે. ત્યાગની શરૂઆત અને તેનું પર્યવસાન તપમાં જ આવે છે અને દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામા “ધો મંત્રમુક્ષિ એટલે કે ધમ ઉત્કૃષ્ટ મગળ કહ્યુ છે તેની સાથે જ ધર્મના ત્રણ પ્રકાર બતાવ્યા છે અહિંસા, સ જમ અને તપ આ મુદ્દા પર વિવેચન આગળ કરવાનું રાખી અત્ર તો એક જ વાત કરવાની છે કે તપ એ આત્મધર્મ છે, આત્માના વિકાસ માટે અતિ ઉપયોગી તત્વ છે અને એની વિચારણામાં બાહ્ય અને આભ્ય તર અને પ્રકારને ખૂબ ધ્યાનમાં રાખવાના છે તેમાં પણ બાહ્ય કરતા આભ્ય તરતપની જરૂર વિશેષતા છે, છતા બાહ્ય તપ આભ્ય તર માટે પ્રબળ નિમિત્તકારણે છે આટલે પરિચય નિર્જરાને કરી આપણે ભાવનામાં પ્રવેશ કરીએ ખૂબ આન દથી આ ભાવના આત્મવિકાસ માટે ભાવવા ચોગ્ય છે Page #374 -------------------------------------------------------------------------- ________________ નિરાભાવના इन्द्रवज्रा यनिर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेदः, स्वातन्त्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥ क १ ॥ अनुष्टुप् । काष्ठोपलादिरूपाणां, निदानानां विभेदतः । वनिर्यथैकरूपोऽपि, पृथग्रूपो विवक्ष्यते ॥ ख २ ।। निर्जरापि द्वादशधा, तपोभेदैस्तथोदिता ।। कर्मनिर्जरणात्मा तु, सैकरूपैव वस्तुतः ॥ ग ३ ॥ उपेन्द्रवज्रा निकाचितानामपि कर्मणां यद् , गरीयसां भूधरदुर्धराणाम् ।। विभेदने वज्रमिवातितीव्र, नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ ॥ ४ ॥ उपजाति किमुच्यते सत्तपसःप्रभावः, कठोरकर्मार्जितकिल्बिपोऽपि । दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्ग लभतेऽचिरेण ॥ ५ ॥ यथा मुवर्णस्य शुचिस्वरूपं, दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य, ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥ च ६ ॥ स्रग्धरा वाद्येनाभ्यन्तरेण प्रथितवहुभिदा जीयते येन शत्रुश्रेणी वाह्यान्तरङ्गा भरतनृपतिवद्भावलब्धद्रढिम्ना । यस्मात्प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च, वन्दे स्वर्गापवर्गार्पणपटु सतत तत्तपो विश्ववन्धम् ॥ छ ७ ॥ फ? निरुक्ता ही, मतावी वादग ५० (पूर्वपश्यिय दुआ) हेतु ॥२९, प, विशेष प्रमेदात् पृथ६ हापाने जो कार्यमेद लिन्नता स्वातव्यत पोते, गते, विशेष-हितपणे १२ उपल ५५यर, यम, मेने खोटा साथे धमवाथी अनि थाय छे निदान पा १२१ विवक्ष्यते વર્ણવવામાં આવે છે. ग३ उदिता टेवामा पानी में निर्जरण देश्या भनु १५ आत्मा ३५ वस्तुत १२तु२५३थे, ५२मा रिमे Page #375 -------------------------------------------------------------------------- ________________ રહે નિર્જરાભાવના ૧. નિર્જરાને બાર પ્રકારની કહેવામાં આવી છે તે બાર પ્રકારના તપના ભેદોને લઈને છે. કારણમાં વિશિષ્ટતા હોવાથી અહીં ભિન્નતા દેખાય છે, પણ સ્વતંત્ર નજરે જોઈએ (કારની અપેક્ષા ધ્યાનમાં લીધા સિવાય) તો તે નિર્જરા એક જ પ્રકારની છે વરજેવી રીતે અગ્નિ એક જ પ્રકારનો છે છતા તેને ઉત્પન્ન કરનાર લાકડા, ચકમક (પથ્થર) વગેરેને જુદે જુદે પ્રકાર હોવાને કારણે તે(અગ્નિ)ની જુદા જુદા પ્રકારે વિવફા (વિવેચન) કરવામાં આવે છે, જ ૩. તેવી જ રીતે તપના બાર પ્રકાર હોવાથી નિર્જરાને પણ બાર પ્રકારની કહેવામાં આવી છે, બાકી કર્મનો આ શથી નાશ કરવાની દૃષ્ટિથી તેને જોઈએ તે વસ્તુસ્વરૂપે તે માત્ર એક જ પ્રકારની છે. ઘ ૪, ભારે મોટા, ઉત્તુંગ શિખરવાળા વિકટ પર્વતને તોડવાને જેમ ઈદ્રનું વજી અતિ તીવ્ર પણે કામ આપે છે તેમ અત્ય ત ચીકણ (નિકાચિત) કર્મોને કાપી નાખવાને માટે જે તપ અતિ તીર્ણ બારીકાઈથી કામ આપે છે તે અદ્દભુત તપગુણને નમસ્કાર હો ! ૪ ૫ સમીચીન તપના પ્રભાવ(મહાભ્ય)ની તે વાત શી કરવી ? દઢપ્રહારીની પેઠે કોઈ પ્રાણીએ અત્યંત ભયંકર મહાપાપી કામ કરીને અત્યંત પાપ એકઠું કર્યું હોય તે જીવ પણ એ પાપનો નાશ કરીને છેડા વખતમાં મેક્ષને પ્રાપ્ત થાય છે. ૬. જેવી રીતે પ્રકટાવેલો અગ્નિ સેનાનુ નિર્મળ સ્વરૂપ પ્રકટ કરે છે, તેવી રીતે “તપ” આત્માની કમરૂપી રજ(કચરા)ને દૂર કરીને તેના (આત્માના) શુદ્ધ સ્વરૂપચંતન્ય)ને દીપ્તિવ ત બનાવે છે. છે ૭. જે તપના બાહ્ય અને આત્યંતર અનેક પ્રકારે બનાવવામાં આવ્યા છે, જે તપ બાહ્ય અને અતર ગ શત્રુઓની શ્રેણીઓને ભરત ચક્રવતીની પેઠે ભાવનાપૂર્વક પ્રાપ્ત કરેલી દઢતાથી જીતી લે છે અને જેનાથી લોકો જોઈ શકે તેવા વૈભવો, લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે સ્વર્ગ અને અને મોક્ષને અપાવવાને–મેળવી આપવાને સમર્થ “તપ” આખી દુનિયાને પૂજ્ય છે હુ તેને વંદન કરુ છુ. ઘ૪ નિશ્વિત ગાઢ, આકરા, ચીકણી, ચિક્કટપણે વળગી રહેલા ની બહુ મોટા, મોટા શિખરવાળા, ઊ ચા મૂવર પર્વત સુપર વિકટ, Irresistible વિમેન (૧) ચૂરો કરવો (પર્વતપણે) (૨) કાપી નાખવું, ખેરવી નાખવુ (કર્મપક્ષ) ૪૬ વિમુખ્યતે શુ કહેવુ ? સત્તા સમીચીન તપ, સમ્યક્ તપ પ્રમાવ મહિમા, સામર્થ્ય વહોર મહાનીચ, અતિભયકર લિસ્વિપ પાપ હારી નામ છે, હકીકત માટે નોટ જુઓ ળિ થોડા વખતમાં અપવ અપ–નષ્ટ છે રાગાદિ વર્ગ, જ્યા તે, મોક્ષ ૬ શુત્તિ પવિત્ર, મૂળભૂત, જાતવાન ટીપ્સ સળગાવેલ, પ્રકટાવેલ રાનું અગ્નિ નિહલ્ય દૂર કરીને, નાશ કરીને વિરાર શુદ્ધ છે ૭ પ્રથિત બતાવેલા, પ્રાપ્ત થતા વીમા જેના અનેક ભેદ છે વાહ્ય બહારના દુશ્મન, વૈરીઓ મત્તા અદરના શત્રુઓ, રાગ-દક્નિા દૃઢતાથી મળ પ્રાપણ વદ સામર્થ્યયુક્ત. Page #376 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक (ध्रुवपद) विभावय विनय तपोमहिमान, बहुभवसञ्चितदुष्कृतममुना, लभते लघु लघिमानम् , विभावय विनय तपोमहिमान याति घनापि घनाघनपटली, खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली, क्षणभङ्गुरपरिणामम् ॥ वि० ॥ २ ॥ वाञ्छितमाकर्पति दुरादपि, रिपुमपि व्रजति वयस्यम् । तप इदमाश्रय निर्मलभावादागमपरमरहस्यम् ॥ वि० ॥ ३ ॥ अनशनमूनोदरतां वृत्तिहास रसपरिहारम् । भज सालीन्य कायक्लेश, तप इति वाह्यमुदारम् ॥ वि० ॥ ४ ॥ प्रायश्चित्त वैयावृत्त्य', स्वाध्याय विनय च । कायोत्सर्ग शुभध्यान, आभ्यन्तरमिदम च ॥ वि० ॥ ५ ॥ शमयति ताप गमयति पाप', रमयति मानसहंसम् । हरति विमोहं दरारोहं, तप इति विगताशंसम् ॥ वि० ॥ ६ ॥ संयमकमलाकार्मणमुज्ज्वलशिवसुखसत्यंकारम् । चिन्तितचिन्तामणिमाराधय, तप इह वारंवारम् ॥ वि० ॥ ७ ॥ कर्मगदौपधमिदमिदमस्य च, जिनपतिमतमनुपानम् । विनय समाचार सौख्यनिधानं, शान्तमुधारसपानम् ॥ वि० ॥ ८ ॥ , આ પાચમી અન્યત્વભાવનાના ગેય અષ્ટકનો જે લય છે તેમાં જ આ અટક પણ ગાઈ શકાય છે મસ્ત રાગ છે અને ઠેકા સાથે ગાવા યોગ્ય છે Page #377 -------------------------------------------------------------------------- ________________ નિજ રાભાવના ૨૦૧ ૧. હું વિનય ! તું તપના મહિમાને સારી રીતે ભાવ, એનાથી (તપથી) અનેક ભવેામાં એકઠું કરેલું પાપ એકદમ અત્યં ત એથ્રુ થઈ જાય છે અને અલ્પભાવને ધારણ કરે છે ૨. આકરા મેઘાડ બર ગમે તેટલેા નિખિડ દેખાતે હેાય તે પણ જેમ આકરા ોરદાર પવનથી વી ખાઈ જઈ નાશ પામી જાય છે, તેવી રીતે પાપાની શ્રેણી હાય તે પણ તપસ્યા વડે તદ્દન વિનાશની સ્થિતિએ પહેાંચી જાય છે. ૩. તપ કેાઈ વસ્તુ દૂર હાય તેા ત્યાથી પણ તેને ખે ચીને નજીક લાવે છે, તપ દુશ્મનને પણ મિત્ર મનાવે છે, તપ જૈન શ્રુત-સિદ્ધાન્તનું પરમ રહસ્ય-સારરૂપ છે એ તપને નિર્મળ ભાવથી આચર (સ્વીકાર) અને એ રીતે હે વિનય ! તપના મહિમાને ભાવ, (૧) અનશન, (૨) ઊભું!દરિકા, (૩) વૃત્તિસ ક્ષેપ, (૪) રસત્યાગ, (૫) સ લીનતા અને (૬) કાયક્લેશ એ વિશાળ બાહ્યતપે છે, ૫. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વૈયાવચ્ચ, (૩) સ્વાધ્યાય, (૪) વિનય, (૫) કાયાત્સર્ગ અને આ આભ્ય તરતપ છે. ૪. (૬) શુભ ધ્યાન ૬. કાઈ પણુ પ્રકારના ફળની ઇચ્છા વગર કરેલ તપ હાય તે તે તાપને શમાવે છે, પાપના વિનાશ કરે છે, મનહ સને ક્રીડા કરાવે છે અને દુખે કરીને જીતી શકાય તેવા આકરા માહને પણ હરી લે છે હું વિનય ! તપના મહિમાને સારી રીતે ભાવ, ૭. તપ સ યમ-લક્ષ્મીનુ સાચુ વશીકરણ છે, નિળ માક્ષ-સુખના કાલ છે, ઇચ્છિત પૂરનાર ચિંતામણિરત્ન છે એ તપને વારવાર આરાધ-એનુ સારી રીતે આચરણુ કર. એ તપ કૌરૂપ વ્યાધિઓનુ ઔષધ છે અને જિનપતિના મત એ ઔષધને લગતુ અનુપાન છે. હું વિનય 1 સર્વ સુખાના ભડારરૂપ આ શાંતસુધારસનું પાન તુ કર . - —X— તા :— વિમાવય સારી રીતે ભાવ, વિચાર–મા આણુ વ્રુત પાપને ભાર હલ્લુ જલદી, એકદમ રુધિમાન અલ્પભાવ, અસત્ત્વ ૨ વના નિબિડ, આકરી ધનાધન વાદળ પછી મડળી ઘર કશ, આકરો . રામ સ્વભાવ રૂ. વાતિ ઈટ, ઈચ્છિત વ્રકૃતિ પ્રાપ્ત કરે છે નિર્મરુ મેલ વગના, આશાપાળ વગરના જિનપ્રવચન ૪ સ્નોરતાં ઊન ઉદરતા, ઉદર એટલે પેટ, ← આ પ્રત્યેક શબ્દનેા અર્થ અને તે પર ૬ શમવૃત્તિ ઠંડા પાડી દે છે, શમાવે છે આપન ઊન-આધુ, ઊંણુ સીન્ય સવરણ સવાર વિશાળ, સુપ્રસિદ્ધ વિવેચન પૂર્વપરિચયમા થઈ ગયુ છે તે જુએ યતિ નાશ પામે છે. રમતિ ક્રીડા કરાવે છે. માનસક્ષમ્ મનરૂપ હસને ટુરરોડ્ જેના ઉપર વિજય મેળવવો મુશ્કેલ પડે તેવો, unsurmountable ાસા ઇચ્છા, ફળાકાક્ષા ૭ સથમ ઇંદ્રિય-મનને રોધ મા લક્ષ્મીર્મળ કામણું, વશીકરણ સત્યાર વેપાર કરતી વખતસાદ કરતા હાથેા ઠક્વો-કાલ આપવો તે ૮ ૧૬ વ્યાધિ, રોગ અનુપાન 'એસડની સાથે આરોગ્યવર્ધક વસ્તુ ભેળવવી તે સમાત્તર આચર ` Page #378 -------------------------------------------------------------------------- ________________ નિજાભાવના : પરિચય (૧) આશ્રવ અને સવર તત્ત્વને જો બરાબર ખ્યાલ આવ્યો હોય તે નિર્જરાતત્વમાં બહુ વિવેચનની જરૂર નહિ રહે એનો મુખ્ય આશય પૂર્વપરિચયમા જણાવી દીધો છે. આત્માની સાથે લાગેલા કર્મોને દૂર કરવામાં મહા આકરે પ્રયાસ કરવો પડે છે નવા આવતા કર્મોને અટકાવવા જેમ અતિ ઉપયોગી બાબત છે તેટલી જ મહત્વની બાબત અગાઉના કર્મોને ખપાવવા તેને લગતી છે, અને એ કર્મોને રાશિ પણ સાધારણ રીતે બહુ માટે હોય છે દરેક સમયે સાત કર્મ બંધાય છે અને ઉદયમાં આઠ કર્મ હોય છે, પરંતુ ઉદય કરતા બંધ વધારે થતો હોવાથી જમે પાસુ ઘણુ મોટુ થાય છે. તેને જે બારેબાર રસ્તા ન થાય તો ભાર ઓછો કેમ થાય ? આ ગૂચવણવાળા સવાલનો નિકાલ હવે વિચાર કરીને લાવવાનો છે અને તેની યોગ્ય વિચારણા એ આ નવમી ભાવના છે કર્મને બ ધ આત્મા સાથે થાય છે તે વખતે તેની સ્થિતિ પણ મુકરર થાય છે એ સ્થિતિ એટલે ઉદયકાળ. કર્મવિપાક- ફળ ઉદયમાં ક્યારે આવશે તેનો નિર્ણય સ્થિતિબધ કરે છે. એ સમય પ્રાપ્ત થવા પહેલા કર્મ પડયુ રહે, કાઈ પણ ફળ ન આપે તે વચગાળાના સમયને “અબાધાકાળ” કહેવામાં આવે છે આવી રીતે અનેક કે આત્માને લાગી રહેલા હોય છે એને ઉદયકાળ પહેલા ઉદીરણા કરીને ખેચી લાવી, ઉદય-સન્મુખ કરી પ્રદેશઉદય વડે એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે કર્મને નિર્જરવા એટલે એની શક્તિ મંદ પાડી દેવી અથવા એને ખેરવી નાખવા એને “પરિશાટન પણ કહેવામાં આવે છે નિર્જરા બે પ્રકારનું કાર્ય કરે છે એ કમની સ્થિતિ ઓછી કરે છે અને કર્મને રસ મદ કરી નાખે છે મહા આકરા કર્મ હોય એને નિર્જરા તદ્દન નિર્માલ્ય જેવા કરી નાખે છેઆ રીતે સ્થિતિન ધ અને રસબ ધ ઉપર નિર્જન રાની મોટી અસર છે કેટલાંક કમેને વિપાકમાં ભગવ્યા સિવાય પ્રદેશેાદયથી ખેરવી નાખે છેઆ રીતે આત્માને હળવું કરવાનું કાર્ય નિર્જરા કરે છે સ ચિત કર્મોનો ક્ષયને નિર્જરા કહેવામાં આવે છે અને સર્વ કર્મોને સર્વથા નાશ થાય તેને મોક્ષ – અપવર્ગ કહેવામાં આવે છે. આ નિર્જરા તપથી થાય છે ઘસારા વગર ચળકાટ થતો નથી અને મોક્ષ મેળવો એ બાળકનો ખેલ નથી ત્યાગ વગર, સયમ વગર. ઇદ્રિયદમન વગર, નિસ્પૃહ વૃત્તિ વગર, નિરાકાક્ષા વગર, સન્મુખભાવ વગર આત્મા અનાદિ કાળના પરિચયે છેડી દે એ આશા વ્યર્થ છે એને સંસાર સ્વભાવ થઈ ગયો છે, ચિરપરિચયથી વિભાવ એ સ્વભાવ થઈ ગયો છે. એમાથી છૂટવા માટે દેહ ઉપર અસાધારણ અકુશ અને મન ઉપર સયમ અનિવાર્ય છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના ૨૭૩ બાહ્ય અને આભ્ય તર તપની ગેાઠવણુ એવી સુઘટ્ટ રીતે કરવામા આવી છે કે એમા દેહ, વાણી અને મન એ ત્રણે યાગ પર અસાધારણ કાછું આવી જાય ‘તપ’ એટલેા વિશાળ શબ્દ છે કે એમાં સ ́વરના સર્વપ્રકારો આવી જાય છે અને તે ઉપરાત દેહ, વાણી અને મન પર સર્ચમ કરવાના અનેક વિધાનાના પણ એમા સમાવેશ થાય છે આ નિર્જરાને ખાર પ્રકારની કહેવામા આવી છે તે તપના ખાર ભેઢને લઈને છે છ બાહ્ય અને છ આભ્યંતર મળીને ખાર પ્રકાર થાય છે, જેનુ વિવેચન પૂર્વપરિચયમા થઈ ગયુ છે આ જે પ્રકારો પાડવામા આવ્યા છે તે કારણને લઈને છે કેાઈ પ્રાણીને અનશનથી લાભ થાય તેા તેની નિર્જરા અનશનદ્વારા થઈ કહેવાય. એમા સકામ અને અકામ બન્નેના સમાવેશ થાય છે. બાહ્ય તપમાં એ બન્નેને અવકાશ છે. આભ્ય તર તપથી તેા સકામ નિર્જરાના જ સ ભવ છે. વસ્તુત. જોઈએ તે નિર્જરા એક જ પ્રકારની છે, દેશથી કર્મના ક્ષય તે નિર્જરા કહેવાય છે. હેતુભેદથી એના ખાર ભેદ થાય છે. નિર્જરાને કયા દૃષ્ટિબિન્દુથી જોવામા આવે છે તે ઉપર આધાર રહે છે (લ ર.) જેવી રીતે અગ્નિ તે એક જ છે પણ તેને પ્રકટાવનાર વસ્તુના ભેદથી અગ્નિના ભેદ પાડવામા આવે છે. જેમકે, લાકડાથી અગ્નિ ઉત્પન્ન કર્યા હાય તે તેને આપણે કાષ્ઠાગ્નિ કહીએ, ચકમકના પથ્થરને લેાતા સાથે ઘસી અગ્નિ પાડયો હોય તે તેને આપણે પાષાણુઅગ્નિ અથવા ઉપલાગ્નિ કહીએ, તેવી જ રીતે ઘાસને સળગાવ્યુ હાય તેા તેને તૃણાગ્નિ કહીએ, છાણા સળગાવ્યા હાય તેા તેને ગેઞમયઅગ્નિ કહીએ, કાલસાના અગ્નિ, ગેસને અગ્નિ વગેરે અનેક નામે આપીએ, પણ એ પ્રત્યેક અગ્નિનેા સ્વભાવ તે ગરમ કરવાનેા, ખાળવાને, પ્રકાશ કરવાના છે તે જ રહેવાના છે. નિદાન, કારણ (ઉત્પાદનકારણ)ના ભેદને લઇને આપણે અગ્નિના જુદા જુદા નામેા આપીએ છીએ. 1 (T ૩,) તેવી રીતે તપના જુદા જુદા પ્રકાર હાવાથી નિર્જરાના ખાર પ્રકાર કહેવામાં આવ્યા છે જેટલા તપના ભેદ તેટલા નિર્જરાના ભેદ ગણ્યા છે વસ્તુત માત્ર કનુ પરિશાટન એટલે દેશથી કર્મોના ક્ષયની નજરે જોઈએ તે નિર્જરાને એક જ પ્રકાર છે. આ કારમા કાર્યના આરેાપ કરીને પાડેલ ભેદ છે, વસ્તુત પરિણામ એક જ છે (૫૪)આ પ્રાણી જ્યારે કમ્ ખાંધવા માડે છે ત્યારે તે એમ જ સમજે છે કે એને કદી મરવું નથી કે એ કદી વૃદ્ધ થનાર નથી અને ખાંધેલાં કમ ભેગવવા પડવાના નથી એના ધંધાના ગેાટાળા ોયા હૈાય તે એના મનડાના આમલાઓના પાર પમાશે નહિ એને સ્રીસ બધી ઝગડામાં ચા હોય તે ખટપટ અને કાવાદાવામા એટલે ઊતરી જશે કે એ ખૂન કરવા સુધી ઊતરી જતેા માલૂમ પડશે રાજદ્વારી ખટપટા તેા મનને એટલી હદ સુધી ઉતારી નાખે છે કે રાતદિવસ એની ઊંઘ પણ ઊડી જાય છે કખ ધમા અતર્ગ સ્થિતિ ઉપર ઘણા આધાર છે. મનમા ક્રોધ, માન, માયા, લેાભ વગેરે જેટલે અંશે વર્તતા હોય છે તેટલે અશે તેની ગાઢતા વધતી જાય છે. એટલી જ અસર હાસ્ય, રતિ, અરતિ, શાક, ભટ્ટ L ૩૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ 7 1 ¿ 1 72 Page #381 -------------------------------------------------------------------------- ________________ નિજાભાવના ર૭૫ - જાણી લેવો. એ નિકાચિત કર્મો તે ઉપક્રમ વગેરે માટે પણ અર્થે હોય છે અને તીવ્ર વિપાક આપવાને તૈયાર હોય છે. એવાં કર્મોને કાપી નાખવા માટે વજા જેવું કાર્ય કરનાર તપગુણને નમસ્કાર થાઓ. તપના ભેદોને ખૂબ વિચારીએ, એના ગૌરવને સાક્ષાત્કાર કરીએ, એના ધ્યાન, વૈયાવચ્ચ વગેરે ભેદને અનુભવ કરીએ, એમાં રહેલ સેવાભાવ, આકાક્ષારહિતત્વ અને આત્મવિકાસને જીવનમાં પ્રગટાવીએ ત્યારે તેની અભૂતતા જચે અને જચે એટલે મન એને નમે. જે આત્મવિકાસના ડંકા જોરથી વગાડવા હોય તે આ અદભુત તપને નમો નમે એટલે શું એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. નમીને માત્ર નમો તપણે કે તે હી નો તપણે એવો ઉચ્ચાર કે જાપ કરવાથી ખરો આત્મવિકાસ થઈ જાય એવી ભ્રમણમાં પડવાનું નથી. ડકા વગાડવા એટલે તદ્રુપ જીવન કરી દેવું. એ તપને નમસ્કાર. * (૪ ૫) તપને ભહિમા વર્ણવી શકાય તેમ નથી. તેને માટે જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. અતિ ભય કર કર્મો કરીને પાપ એકઠું કર્યું હોય તેને પણ એ તપ દૂર કરીને મેક્ષ આપે છે. મતલબ દેશથી કર્મક્ષય (નિર્જર) થતા આખરે એ તપ સર્વ કર્મક્ષય કરી મોક્ષ આપે છે. ' - બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા અને વ્રતી(મુનિ)હત્યા એ ચાર મહહત્યા કહેવાય છે એમાની એક પણ હત્યા પ્રાણીને જરૂર નરકે લઈ જવા યોગ્ય કર્મો એકઠા કરી આપે છે. આવી હત્યા કરતી વખતે કેટલા કિલષ્ટ પરિણામ મનમાં થતા હશે તે કલ્પવુ મુશ્કેલ નથી. નાનુ બાળક, સ્ત્રી કે ગાય (જનાવર સર્વ) અને અશસ્ત્રધારી મુનિ બચાવના સાધન વગરનાં હોય છે ત્યારે ઘણુ ખરુ બચવાની શક્તિ ધરાવનાર પણ હોતા નથી. એમને ઘાત કરે એ તીવ્ર દુષ્ટ અધ્યવસાય વગર બને નહિ. એ પ્રસંગે સ્થિતિ અને રસનો આકરો કર્મબ ધ જરૂર થાય છે. તપ એ એક જ વસ્તુ છે કે જે આવી રીતે બાધેલ ભય કર વિપાક આપનાર કર્મોને દૂર કરે છે એવા ભય કર કાર્યોનું પ્રાયશ્ચિત્ત તપ કરી આપે છે અને તે માટે તે અસાધારણ કામ કરે છે આ બિલ ઉપવાસાદિ બાહ્ય તપ અને ધ્યાન પ્રાયશ્ચિત્તાદિ આભ્ય તર તપ એવા કર્મોને કાપી શકે છે “દઢપ્રહારી મહાભય કર ઘાત કરનાર હતા. એના નામ પ્રમાણે એ કારમો ઘા કરનાર હતો એણે ઉક્ત ચાર પ્રકારની હત્યા કરી હતી, પણ પછી એને શ્રી વીરપરમાત્માને ચોગ થઈ ગયા, અને બંધ થયો અને ઉપદેશની અસર બરાબર લાગી જે નગરમાં એણે હિસાઓ કરી ત્રાસ વર્તાવ્યો હતો તેને દરવાજે જ ઊભા રહીને એણે ધ્યાન આદર્યું, કાઉસગ્ન કરી આત્મારામને જગાડો, ખાવા-પીવાને ત્યાગ કર્યો નગરના લોકે તે વૈરથી ઉશ્કેરાયેલા હતા તેઓ એના પૂર્વના દુરાચારો ભૂલ્યા નહોતા કેટલાક એને ન સહન થાય તેવા વચનના પ્રહાર કરવા લાગ્યા કેટલાક એને લાકડીથી, હાથથી, પથ્થરથી મારવા લાગી Page #382 -------------------------------------------------------------------------- ________________ {૭} શાંતધાસ ગયા, પણ એનુ ચિત્ત ડગ્યુ નહિ છ માસ સુધી એણે સર્વ ઉપદ્રવેા, વચને અને માર સહન કર્યાં. એણે એ જ સ્થાને રહી સર્વ પાપાનુ પ્રાયશ્ચિત્ત ક્યુ, આત્મારામને જગાડવો અને કેાઈના ઉપર સ કલ્પથી પણ દ્વેષ ક્રોધ ન કર્યાં. અતે ચેતનરામને ધ્યાવતા કર્માને ખાળી એ જ સ્થાનકે એણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ નિશ કહેવાય આ તપને પ્રભાવ છે. એમાં બાહ્ય અને આભ્ય તર તપને સુદર સહયાગ છે તે લક્ષમાં રાખવુ. સભ્યપ્રકારે તપ કરવામા આવે, ક્રોધરૂપ અજીણુ વગર તપ કરવામા આવે, કાઈ જાતના આશીર્ભાવ વગર તપ કરવામા આવે ત્યારે અતિ નીચ આચરણાને લીધે એકઠા કરેલ કર્માના પણ આવી રીતે પ્રથમ અ૫ભાવ થાય છે અને તેના ઉપર દૃઢતા રાખી ચીવટથી વળગી રહેવામા આવે તે અતે તે સર્વ કર્માના આત્યતિક અભાવ પ્રાપ્ત કરાવી અપવર્ગ–માક્ષ અપાવી શકે છે. યાદ રાખવાનુ છે કે દૃઢપ્રહારીનુ તપ માત્ર છ માસનુ હતુ. એટલા થોડા વખતમા પણુ તપ આવુ કાર્ય કરે છે, તેથી અચિરેણુ-ઘેાડા વખતમા એ કર્મના નાશ કરી અપવ અપાવે છે એમ વાત કરી છે. (૪ ૬.) એ કેવી રીતે થાય એવા પ્રશ્ન સ્વાભાવિક છે. સાનુ ખાણમાંથી નીકળે ત્યારે તન માટી જેવુ હાય છે એના ઉપર અનેક જાતનેા કચરે વળી ગયેલા હાય છે, પણ તેને ભઠ્ઠીમા અગ્નિ ચેતાવી તેમા મૂકવામા આવે ત્યારે તેને સ કચરા ખળી જાય છે અને સાનુ સા ટચનુ થઈ ને ખહાર પડે છે તપ અગ્નિ જેવા છે. આત્માને ગમે તેટલાં કર્માં લાગેલા હાય, પણ જો તેના ૫૨ તપના પ્રયાગ કરવામાં આવે તે એ કમળને દૂર કરવાની ક્રિયા કરે છે અને આત્માની જ્યાતિ પ્રટાવે છે કન્રુ સ્વરૂપ આપણે જો સમજ્યા હાઈ એ તે! આ ક્રિયા કેમ થતી હશે એને ખ્યાલ આવવેા મુશ્કેલ નથી જ્યારે પ્રાણી તપ કરે, જ્યારે એના મન-વચન-કાયાના ચેાગે અકુશમા આવી જાય અથવા આવતા જાય, જ્યારે એ વિનય વૈયાવચ્ચમા ક્રૂજતા ખ્યાલથી સેવાભાવે જોડાઈ જાય, જ્યારે એ ધ્યાનધારાએ ચઢી જાય, જ્યારે એ કાયાત્સમા સ્થિર થઈ જાય ત્યારે કર્મોને શેાધી ખાળી મૂકતા જાય છે અને એના ઉપર જે મળ લાગેલા હેાય છે તે ધીમે ધીમે ઓછા થતા જાય છે અગ્નિ–સુવર્ણના સચેાગ ખરાખર વિચારવામા આવશે તેા તપ અને ચેતનના ક`મળને અગે સબધ અને પ્રક્રિયા ખરાખર ખ્યાલમાં આવી જશે. (૪ ૭.) તપને અ ગે ભાવ – શુદ્ધ માનસિક પરિણામ – ને શ્રૃખ અગત્યનુ સ્થાન છે તમને સારામાં સારા કારમાં આવવાનું કારણ ભાવ – આતર પરિણામ – ઉપર રહે છે. અને ભાવની સાથે દૃઢતાને બહુ ગાઢ સ ખ ધ છે ખૂબ ભૂખ લાગી હાય, ઉપવાસ કર્યાં હાય, સામે ખાવાની વસ્તુઓ પડી હાય તે વખતે દૃઢતા રાખવી એ મુશ્કેલ છે. એથી પણ વધારે મુશ્કેલી ધ્યાન કે કાઉસ્સગ્ગમા ઉપસર્ગાદિ પ્રસગે સ્થિરતા રાખવામા છે એવે પ્રસ ગે અ તરથી દૃઢતા રહે ત્યારે ખરા તપ થાય છે અને એ તપ અત્ર કહેવામા આવનાર પરિણામ નિપજાવી શકે છે Page #383 -------------------------------------------------------------------------- ________________ નિજાભાવના ২৬। ભરત ચક્રવતી જેવા છ ખડના સ્વામી ! એણે રાજ્ય પ્રાપ્તિ માટે લોહીની નદીઓ ચલાવી. છ ખંડ તાબે કર્યા. પણ તે પુત્ર પભદેવના હતા. એને કદી પણ છ ખડના રાજ્ય સાથે તાદાસ્યભાવ થયેલો જ નહિ. એનું આખું જીવન સાક્ષીભાવનુ અનુપમ દષ્ટાન્ત પૂરુ પાડે છે. ચક્રરત્ન ઉત્પન્ન થયું તેની વધામણી અને પિતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિની વધામણું બને સમાચાર સાથે આવ્યા ત્યારે એણે પિતા પાસે જવાને વિચાર કર્યો. એ નિર્ણય જે મહાનુભાવ કરે તે સાક્ષીભાવ સમજી શકે આપણને પાચ-પચીસ રૂપિયાની પ્રાપ્તિ થતી હોય તે ધર્મને વીસરી જઈએ છીએ આ વિશિષ્ટતા જે વ્યક્તિમાં હતી તે છ ખડ સાધ્યા પછી એક વખત આરિલાભુવનમાં બેઠા હતા ત્યાં આગળીમાથી એક વી ટી નીકળી ગઈ. આંગળી અડવી લાગી. આટલા નાના બનાવથી એ ધ્યાનધારાએ ચઢયા અને ધ્યાન એ કેવું કાર્ય કરે છે તેને દાખલો પૂરે પાડ્યો. પાચમી અન્યત્વભાવના ભાવતાં ગૃહસ્થપણામાં એણે તીવ્ર નિકાચિત કર્મોને કાપી નાખ્યા અને આરિલાભુવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભાવનાનું આ અનુપમ દષ્ટાન્ત છે, ભાવ – આતરમાનસિક પરિણામ – કઈ હદ સુધી વિકાસ વધારે છે તેનું એ આદર્શ ચિત્ર છે, ધ્યાનપેક્સિને મહિમા બતાવનાર એ અતિ વિશિષ્ટ દાખલો છે. તપના પ્રભાવથી અનેક લબ્ધિ તથા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છેઆ બન્ને અચિત્ય શક્તિઓ છે રૂપમાં નાના-મોટા થવાની, અદશ્ય થવાની વગેરે અનેક પ્રકારની શક્તિઓને “લબ્ધિ” કહેવામાં આવે છે રાગ ને ઉપદ્રવના વિનાશ વગેરેને કરનાર “સિદ્ધિઓ” છે. સામાન્ય જ્ઞાનથી એને ખુલાસે ન થાય તપના અચિત્ય પ્રભાવથી આ દર અનેક શક્તિઓ પ્રાપ્ત થાય છે, આત્મામાં અન ત શક્તિઓ છે આત્મિક શક્તિનો વિકાસ અનેક રીતે જોઈ કે કલ્પી શકાય છેઆ શક્તિ પ્રકટ કરનાર તપ છે (લબ્ધિ-સિદ્ધિનો ઉપયોગ થેગી કે તપસ્વી અસાધારણ કારણ વગર કરે નહિ. એનો ઉપયોગ પ્રમાદજન્ય” છે. અને યોગદષ્ટિએ “મો દ્િ મૃત્યુ', એટલે તેટલા પૂરતુ ગની નજરે મરણ–પાત છે આપણે અગત્યને વિષય અત્ર અપ્રસ્તુત છે. અહી વાત એ છે કે અચિ – આત્મશક્તિઓ તપથી પ્રાપ્ત થાય છે.) તપને ખરો પ્રભાવ તો કોઈ તપસ્વી મુનિની બાજુમાં જવાનું થાય ત્યારે તેના વાતાવરણમાં જે શાતિ જોવામાં આવે ત્યા થાય તેમ છે.- સમ્યફ તપ કરનાર પતે તે પવિત્ર, શાંત તથા દાત હોય, પણ એનું વાતાવરણ પણ અકથ્ય શાંતિમય હોય છે. આવુ બાહ્ય અને આભ્ય તર તપ જે ભાવનાપૂર્વક દઢતાથી આદરવામાં આવે તો તે બાહ્ય અને આભ્ય તર શત્રુ પર વિજય મેળવે છે બાહ્ય શત્રુ તો દુનિયાદારીના હોય છે અને તે પર વિજય મેળવે તે તો સામાન્ય વાત છે, પણ અદરના શત્રુ મેહરાજાના લશ્કરીઓ પર વિજય મળે તો ભારે વાત થાય તપ એ સર્વ કરે છે, લબ્ધિ-સિદ્ધિ પણ પ્રાપ્ત કરી આપે છે અને સ્વર્ગ કે મેક્ષ પણ અપાવે છે. આવુ તપ ખરેખર વિશ્વવ ઘ છે. ધર્મની શરૂઆત દાનધર્મથી થાય છે અને સર્વત્યાગમાં તે પર્યવસાન પામે છે સર્વ ત્યાગમાં છેવટે એને શરીર ઉપર પણ મમત્વ રહેતું નથી અને આગળ દાખલા કહેવામાં આવશે એવી નિ સ્પૃહે વૃત્તિ એ જમાવે છે આવા વિશ્વવ ઘ તપને નમસ્કાર કરુ છુ. Page #384 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના : ગેયાષ્ટક પરિચય ૧. વિનય' તારે જે સાથે પહોંચવાની ચોક્કસ મરજી હોય તે તુ તપના મહિમાનું ખૂબ ચિતવન કર તપને મહિમા તારે શા માટે ગાવો તેને કારણે આ અષ્ટકમાં અનેક બતાવ્યા છે તે વિચારવા પહેલા તને એક વાત કહેવાની છે તે પુનરાવર્તનને ભેગે ફરી વાર કહેવાની જરૂર છે તપમાં આપણે જે ઉપવાસ, અનશન, વૃત્તિઓ ક્ષેપ કરીએ છીએ એની કારણરૂપે જરૂર આવશ્યકતા છે, પણ જ્યા જ્યા તપની વિશિષ્ટતા બતાવી હોય ત્યાં ત્યા આભ્ય તર તપને પ્રાધાન્ય આપવું અને ઉક્ત બાહ્ય તપને નિમિત્તકારણ તરીકે સાથે રાખવાં. શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય “જ્ઞાનસાર–તપોષ્ટક (૩૧મા) મા કહે છે કે नानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेटं, वाह्य तदुपवृंहकम् ॥ તત્ત્વજ્ઞાનીઓ કમને બાળનાર હોવાથી જ્ઞાનને જ તપ કહે છે અને તે આભ્ય તર તપ છે બાહ્ય તપ તેને વધારનાર છે આ વાત ખૂબ સમજવા જેવી છે. આભ્ય તર તપ જ્ઞાનમય છે અને એની મુખ્યતા સદેવ આનરચક્ષુ સન્મુખ રાખવાની છે. વસ્તુત: ઉપાધ્યાયજીના કહેવાને આશય એ જ છે કે જ્ઞાન એ જ તપ છે. બાહ્ય તપ આવ્યતર તપને જરૂર પિષણ આપે છે, પણ જ્ઞાનાત્મક તપની વિશિષ્ટતા છે તત્ત્વોને અભ્યાસ કરે,એની ચર્ચા કરવી, એનું પુનરાવર્તન કરવું, સદસદ્વિવેકબુદ્ધિને ખૂબ ખીલવવી, સમજણપૂર્વક વડીલોને વિનય કર, વૃદ્ધ-લાનતપસ્વી-દીન-દુખીની સેવા કરવી, સધ્યાન કરવું એ સર્વ આભ્ય તર તપ છે આ તર તપના જે પ્રકારે પૂર્વપરિચયમાં બતાવ્યા છે તેમા ખૂબ વધારે શક્ય છે. મતલબ વિવેકપૂર્વક આ આલ્ય તર તપને ખીલવ્યો હોય અને તેને જ્ઞાન સાથે જોડી દીધું હોય તો તે કર્મનિર્જરાનું કામ કરે છે. આ હકીકતથી બાહ્ય તપની કિ મત જરા પણ ઘટાડવાની નથી, પણ આભ્ય તર તપને અને ખાસ કરીને જ્ઞાનને એવુ લેગ્ય સ્થાન આપવાની અગત્ય સમજવાની છે તપનો મહિમા ભાવીને, તેને મુદ્દાસર સમજીને તે આદરવાના કારણે હવે વિચારીએ પ્રથમ કારણ એ છે કે અનેક ભવમાં એકઠા કરેલા અનિષ્ટ કર્મોના સમૂહને મળી પાડી દે છે અથવા હળવા કરી દે છે મહાઆર ભ, મહાપરિગ્રહ વગેરેથી અથવા મેહનીય કર્મના જોરથી, કષાયોની પરિણતિથી આ પ્રાણીઓ અનેક દુષ્કતા–પાપ એકઠા કરેલા હોય છે અને એનો સરવાળો પ્રાય ઘણો માટે હોય છે એ કર્મોને એ નિ સર્વ કરી નાખે છે અને એ લાભ કાઈ જેવો તે નથી આ દેશથી થતી કર્મની પરિશટના તપને મહાન લાભ છે તપથી કર્મો અલ્પ થઈ જાય છે, એની ચીકાશ ઊડી જાય છે અને એ તદ્દન પાતળા પડી જાય છે એટલે કે એ તદ્દન રસકસ વગરના થઈ જાય છે એ પ્રથમ મુદ્દો છે એને એક દાખલો લઈએ અપણી પાસે એક આકણી (રુલર) પડેલ છે. એના ઉપર કાળ ૨ છે. આપણે તે રગને દૂર કરે છે તેના ઉપર કાગળ ઘસીએ તો કદાચ તેનો રંગ તદ્દન ન જાય Page #385 -------------------------------------------------------------------------- ________________ નિષ્ટ રાભાવના ૨૦૯ તા આòા થતાં થતા નહિવત્ થઈ જાય. એવી કની સ્થિતિ તપ કરી મૂકે છે. એ ખરી ન પડે તે પડુ પડુ થઇ જાય અને એની અદર જે તીવ્ર રસઘટ્ટતા હાય છે તે અતિ અલ્પ થઈ જાય છે. ૨ હવે બીજી વાત તપના મહિમા ભાવવાને અગે કહે છે. આકાશમા સખ્ત વાદળાં ચઢી આવ્યા છે, આકાશ ચારે તરફ એકરસ થઈ ગયુ છે, વાદળાથી ભરચક થઈ ગયું છે અને જાણે વરસાદથી પૃથ્વીને જળમય કરી દેશે એવા દેખાવ થઈ ગયેા હાય છે ત્યા જાર પવનને સપાટી આવે છે અને તેના જોરથી વાદળા વીખરાઈ જાય છે અને વરસાદ આવતા અટકી જાય છે ‘ખર' પવન એટલે ખૂબ ગતિમાન પવન સમજવા, સુરીઆ (પશ્ચિમ-ઉત્તરના) પવનથી વરસાદ આવે છે અને ખર અથવા ભૂખર પવનથી વાદળાં વીખેરાઈ જાય છે એવી લેાકમાન્યતા છે. ચામાસામા આ દેખાવ અનેક વા૨ અનુભવાય છે. એવી જ રીતે પાપની શ્રેણી આત્મા સાથે લાગેલી હાય અને ઉદયકાળની રાહ જોઈને બેઠી હાય તેની સામે જો તપ આવે તે તે વાદળની સામે પવન જેવુ કામ કરે છે અને આખી રિત–પાપની શ્રેણીને ક્ષણભગુર કરી નાખે છે. ક્ષણભગુર થાય છે એટલે વિનશનશીલ મને છે, પરિણામે એ તદ્દન ખલાસ થઈ જાય છે. તપ જો યથાવિધિ કરવામા આવ્યા હોય, એટલે કે સદ્નાનપૂર્વક સમજીને, અતરના ભાવથી, પૃ વીર્યાલ્લાસપૂર્વક તપની આચરણા કરવામા આવી હૈાય તે એ કર્મને ાણુલગુરખનાવી દે છે . અનેક કર્માને એ વિષાક ઉદયમા લાવ્યા વગર પ્રદેશેાદયથી જ ખારામાર ખૈલામ કરી દે છે. તપના ઓ બીજો મોટા લાભ સમજવા. કને નિર્માલ્ય કરે એ પ્રથમ લાભ અને કને ક્ષણભગુર કરી નાખે તે બીજો લાભ આ બન્ને માટા લાભા આત્મિક દૃષ્ટિએ ખરાખર ચિન્તવવા ચૈાગ્ય છે ૩ તપના ખીન્ન પણ અનેક લાભા છે જે મનેાવાછિત દૂર હાય તેને તે ખે ચીને નજીક લાવે છે. આ હકીકતના વ્યવહારું અર્થ એવા પણ થાય કે જે વસ્તુ-ધન, ઔ, પુત્ર, પ્રતિષ્ઠા આદિ ઇષ્ટ હાય તેને તપ દૂરથી નજીક લાવે છે અને તે વાત શકય જણાય છે. પણ તેના સાંસાર્રિક ઉપયાગ માટે તપને ઉપયોગ અઘટિત છે એ તે જે કદી ન થવુ જોઇએ તે થવાની વાત થઈ ત્યાગને બદલે સસાર તક્ ઘસડાવાને એ માર્ગ છે આપણે જે મહાન્ ત્યાગની ભાવના કરીએ છીએ તેમા આવા વ્યવહારું ઇષ્ટ ફળની વિચારણાને અવકાશ નથી. એ તેા આપત્તિમા આવી પડેલ તેના નિવારણ માટે અર્હુમ કરે છે એવુ સાભળીએ છીએ તેના જેવી વાત થઈ એ વાતની સાથે નિર્જરાને માગે ચઢનારને લેવાદેવા ન હેાય તેવા પરિણામની શકયતા સ ખ ધી ઊહાપાહને અત્ર સ્થાન નથી એવા અજ્ઞાનતપને – સાસારિક ફળાપેક્ષયા કરેલા તપને – નિર્જરાભાવનાને અગે ખાદ કરી આપણે વિશુદ્ધ વિચારણાને અગે જોઈએ તેા સ્વર્ગ, માક્ષ આદિ વાતિ ને તપ નજીક ખેચી લાવે છે એ વાત કરવાની છે નિરાશીભાવે તપ કરનાર કાઇ માગતા નથી, પણ આત્મસાધક કવિદ્યારણુ એની નજીક આકર્ષાઇને આવે છે એમ અત્ર કહેવાને આશય છે. તપની કાર્યશક્તિ દર્શાવનાર આ ત્રીજુ કારણુ છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શાંતસુધારસ તપના આગ તુક લાભ તરીકે શત્રુ હોય તે પણ મિત્ર બની જાય છે. ચંડકૌશિક જેવો ભય કર સર્પ પણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને વશ થઈ ગયો એ એનું જવલત દષ્ટાંત છે. માર-માર કરતો દુશમન ઉઘાડી તલવારે સામેથી ધસી આવતો હોય તે ખરા તપસ્વી પાસે તલવાર મૂકી એના પગમાં પડી પગ ચાપવા બેસી જાય છે. તપનો પ્રભાવ એવો છે કે એની સામે શત્રુતા કદી ટકી શકતી નથી, નભી શકતી નથી, રહી શકતી નથી અને અને જીરવાઈ શકાતી નથી પાત જલ યોગ-સૂત્રમાં કહ્યું છે કે–ત્ર વહુ-પ્રિનિયા સત્યનિધી વૈચા , એટલે એક પ્રાણીમાં અહિસા બરાબર સિદ્ધ થઈ ગઈ હોય – જામી ગઈ હોય તો તેની આજુબાજુમાં જાતિવેરનો ત્યાગ થઈ જાય છે એવા અહિ સક મહાપુરુષને તો કોઈ વેરી હેતુ નથી, પણ કઈ પ્રાણી એની ઉગ્રતા સહન કરી વૈર ધારણ કરતો હોય તે પણ એની નજીક આવે ત્યારે પિતાનુ ધર ભૂલી જાય છે અને જે મારવા આવ્યા હોય તે પ્રાર્થના કરવા બેસી જાય છે. આ તપનો વિશિષ્ટ મહિમા છે પ્રાણીઓ પરસ્પરના જાતિવેર પણ તેની પાસે તજી દે છે આવાં ચાર કારણોને લઈને તપનો આશ્રય કર તપના હજુ બીજા અનેક લાભે આગળ જણાવવાના છે તે વિચારી, એવા પ્રકારના તપનો તુ આશ્રય કર, એટલે તપને તુ કર. એ તપ આગમનું પરમ રહસ્ય છે. તીર્થંકર મહારાજે પોતે જાતે એનો ઉપયોગ કરી પોતાના દષ્ટાતથી બતાવી આપ્યું છે કે તપ એ શાસ્ત્રનું રહસ્ય છે અહિ સા, સ ચમ અને તપ એ ત્રણ ધર્મને સાર છે, ઉત્કૃષ્ટ મગળ છે અને પ્રાણીને મોશે પહોંચાડનાર છે શ્રી વીરપરમાત્માએ બાહ્ય અને આભ્ય તર તપને ખૂબ અપનાવ્યા છે અને ત્યાગધર્મની શરૂઆત તપથી થાય છે એ પિતાના ચરિત્રથી સ્પષ્ટ કર્યું છે. આગમગ્રંથોના રહસ્યભૂત આ તપને નિર્મળ ભાવથી કરવાનો છે, એટલે કે એને કરવામાં કોઈ જાતની ઈચ્છા-આશા રાખવાની નથી. આ ભવમાં ધન, સ્ત્રી, પુત્ર કે કીર્તિની પ્રાતિ કે પરલોકમાં દેવ, દેવેદ્ર, ચક્રવતી કે અન્ય પદ-પ્રાપ્તિની ઈચ્છાથી તપ કર્યો હોય તે તેને નિર્મળ ભાવને તપ કહેવાતો નથી તપના લાભે હજુ વધારે ગણાવવામાં આવશે, દરમ્યાન તપના ભેદો રજૂ કરી તેનું પ્રતિપાદન કરવાની આ તક ગ્રથન્ત હાથ ધરે છે. તે ૪. તપના મુખ્ય બે ભેદ બાહ્ય અને આત્ય તર બાહ્ય તપને બાહ્ય એટલા માટે કહેવામાં આવે છે કે એ આપણું ચક્ષુથી જોઈ શકાય છે. એના છ પ્રકાર પૂર્વપરિચયમા બતાવ્યા છે તે છે. તેનું સક્ષેપ સ્વરૂપ નીચે બતાવ્યું છે. (૧) અનશન-મા અશન, પાન ખાદિમ, સ્વાદિમ ભજનને ત્યાગ એમાં એક ઉપવાસથી માડીને છ માસ સુધીના ઉપવાસનો સમાવેશ થાય છે. (૨) ઉનેદર–અત્રીશ કેળીઆ પૂરા ભરેલાને પેટ ભરીને ખાવાનું ગણવામાં આવે છે. કળીઓ એટલે કૂકડીના છેડા પ્રમાણે અહાર એકથી એકત્રીશ કવળ આહાર કરે એ ઉનેદરતા. (સ્ત્રીને ૨૮ કવળને આહાર ગણાય છે.) Page #387 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના ૨૮૧ (૩) વૃત્તિહાસ–વૃત્તિ એટલે આજીવિકા–ભોગો ભેગની વસ્તુને સક્ષેપ-ઓછી કરવી-ઘટાડવી તે. (૪) રસપરિહાર–વિશયનો ત્યાગ. એકથી માડીને એ વિગઈ ત્યાગ કરે તે. (૫) સલીનતા–શરીરનાં અંગોને કારણ વગર હલાવવા નહિ તેનું સ વરણ કરવું તે. (૬) કાયકલેશ–વાળને લોચ, આસનાદિનો વેગ, શરીરશૈર્યો. આ સર્વ બાહ્ય તપ કહેવાય છે એ પૈકી ઉદાર બાહ્ય તપ હોય એટલે જેમાં કોઈ જાતની આશંસા ન હોય તે સમ્યકતપ કહેવાય છે ૫ આત્યંતર તપ છ પ્રકારના છે પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાર્યોત્સર્ગ, શુભ ધ્યાન. આ છનું વિસ્તારથી વર્ણન પ્રત્યેના ભેદેપભેદ સાથે પૂર્વવિવેચનમાં થઈ ગયુ છે આ આભ્ય તર તપ જ્ઞાનમય હોય છે એને વધારનાર બાહ્ય તપ છે કર્મની નિર્જરા કરવામાં આવ્યું તર તપને પ્રધાન સ્થાન છે. આ તપ કરતા એને ક ટાળે આવતો નથી, એના શરીરને અગવડ પડશે કે પડી છે એમ લાગતુ જ નથી. એ સેવાધર્મ સજ્ઞાનપૂર્વકનો હોઈ એથી કદી એને તોષ થતો નથી, એની વધારે સેવા કરવાની અને કષ્ટ સહન કરવાની ભાવના વૃદ્ધિ પામતી જ રહે છે. એને ઉપેચની મધુરતા છે, એટલે કે ઉપાય કરીને જે ચીજ એને પ્રાપ્ત કરવી છે તેમાં એનો તરને રસ છે શ્રીમદ્યશોવિજયજી કહે છે કે દિન-પ્રતિદિન એના આન દમાં વૃદ્ધિ જ થયા કરે છે અને એ ખૂબ લહેરમાં હોય છે. વર્ષોલ્લાસ વધતો જાય, કર્મ ક્ષય પામતાં જાય અને આત્મવિકાસ થતો જાય એ જ્ઞાનની બલિહારી છે, સેવાભાવની પરિસીમાં છે અને ત્યાગનો નિર્ભર આનદ છે. ૬. કોઈપણ પ્રકારની આકાક્ષા, અપેક્ષા કે ફળની ઈચ્છા વગર કરેલ તપ ઉપર ગણાવેલા ચાર લાભ ઉપરાત નીચેના વિશેષ લાભ કરે છે એ પ્રાણીના તાપને શમાવી દે છે આપણો સસારનો ઉકળાટ જોયો હોય તે એ પ્રાણીને ઊભા જ રાખે છે એની ગરમી એટલી તીવ્ર હેાય છે કે જેમ વીજળીનો પ્રવાહ (સ્વિચ) બ ધ કર્યા પછી પણ કેટલાયે વખત ૫ખો ચાલ્યા કરે છે, એમ મનની ઘટી ચાલ્યા કરે છે એને અનુભવે–ધ્યાન આપે–તો જ આ તાપને પ્રાણી ઓળખી શકે. આવા તાપને તપ શમાવી દે છે અહી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તપસ્વી તે જ કહેવાય કે જેને તાપ શમતો હોય તપ સાથે ક્રોધને વશ પડી જતા હોય તે તપસ્વી ન કહેવાય. તપનુ અજીર્ણ ક્રોધ છે તપને એને જરા પણ ખરો લાભ થયો નથી એમ સમજવાનું છે તપનું મુખ્ય ફળ શાતિનું સામ્રાજ્ય છે અને બાહ્યતપથી શરીર પર અને આભ્ય તર તપથી શરીર, વાચા અને મન પર એટલે સયમ આવી જવો જોઈએ કે એની પાસે ઉકળાટ, ઉશ્કેરણી, મિજાસ, કડવાશ, તુચ્છ ભાષાપ્રયોગ કે માનસિક તુચ્છ વિચારણ સભવે જ નહિ. જ્ઞાની તપસ્વીની આ મહાનું સામ્રાજ્યલક્ષ્મી છે. તપને આ મહિમા Page #388 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શાંતસુધારસ ખૂબ વિચારણ-ધ્યાવવા–ભાવવા યોગ્ય છે. ગજસુકુમાળને તેના સાસરા સમિલે માથા ઉપર ખેરના અગારની ભઠ્ઠી કરી ત્યારે ઊકળી જવાનો – તાપ કરવાને – પ્રસંગ હતો છતાં ત્યાં શમનું રાજ્ય હતુ અને શાંતિની ફોરો ઊડતી હતી. એનું ચિત્ત જરા ઊ ચું–નીચું પણ ન થયુ જ્ઞાની તપસ્વીની એ દશા હોય. તપ પાપનો નાશ કરે છે. અગાઉ જે પાપ બાધેલા હોય તેનો વિનાશ કરે છે. આનો અર્થ નિર્જરા એમ જ સમજવાનો છે. આ પણ તપને લાભ છે. વળી માનસ-હંસને શુદ્ધ આત્મસ્વરૂપ કમળવનમાં રમાડે છે, કીડા કરાવે છે. મન ત્યા ત્યાં રખડતુ હોય છે એ પ્રાણીને દરરોજને અનુભવ છે તપસ્વીની જરૂરીઆત એટલી મર્યાદિત થઈ જાય છે કે એનું મન અસ્તવ્યસ્તપણે ન રખડતાં આત્મસ્વરૂપમાં લીન થઈ જાય છે આ શુદ્ધ ધ્યાનની ભાવના છે દુર્ગાનના કારણ તપ કરનારને માટે દૂર થઈ જાય છે અથવા અહ૫ થઈ જાય છે એનું મન આત્મારામમાં રમણ કરે છે. એની ભાવના-વિચારણામાં ઓજસ દેખાય છે અને એને આત્મભાન વધારે વધારે થતુ જાય છે ત્યાગમૂર્તિમાં આત્મ-રમણતા હોય એ સહજ બાબત છે માનસરોવરના હસે ઉકરડામાં કદી ચારે ચરતા નથી એ ધ્યાનમાં રહે એના મનની ઉદાત્તતા જ એટલી ભવ્ય હોય છે કે એના રમણ જ જુદા-અનોખા હોય સામાન્ય રીતે મહારાજા દુધર્ષ છે એના પર વિજય મેળવ વધારે આકરો છે આવા આકરા મોહ ઉપર તપ સામ્રાજ્ય મેળવે છે. મહા આકારા મોહનીય કર્મને એ દૂર ફેકી દે છે. સર્વ કર્મમા સાર્વભૌમ સ્થાન ભેગવનાર મેહનીય કર્મને જીતવાને સ્પષ્ટ માર્ગ તપ છે જ્યા દેહ અને મન પર કાબૂ આવતે ગયે ત્યા મેહરાય ટકી શકતો નથી આ તપને મહાત્ લાભ છે. અહી તપના બીજા ચાર વધારે લાભ બતાવ્યા “એ તાપને શમાવે છે, પાપનો વિનાશ કરે છે, મનને આત્મારામમાં રમણ કરાવે છે અને મહારાજાને બાળી મૂકે છે. આ ચારે લાભ મેળવવાની શરત એ છે કે તપ કરતી વખતે કઈ પણ પ્રકારની અભિલાષા ન હોવી જોઈએ રાજ્ય, ઋદ્ધિ, પુત્ર, સતતિ, કીર્તિ ધન આદિ કારણે અથવા પરભવમા લાભ મેળવવા માટે તપ ક્ય હોય તો તે આ કટિમાં આવતા નથી ચેતન ! આવા તપના મહિમાને ભાવ ૭. તપનો મહિમા ગાવા-એની ભાવનાને સ્પષ્ટ કરવા માટે ત્રણ બાબતે આલકારિક ભાષામાં કહે છે ખૂબ વિચારવા જેવી એ બાબત છે એને બરાબર ખ્યાલ કરો. તપસંયમ લક્ષ્મીવશીકરણ છે. ઈદ્રિય અને મન પર કાબૂ આવે તેને સ યમ કહેવાય છે. એ સાચી લક્ષ્મી છે. એ જેના ઘરમાં હોય તેને માંગલિકમાળા વિસ્તરે છે. કેઈ શ્રી વશ થતી ન હોય તે તેને વશ કરવાના ઉપાયને વશીકરણ કહે છે પૂર્વકાળમાં સ્ત્રીને વશ કરવા દેરા-ધાગા કરવામાં આવતા, માદળિયા મંત્રાવતા, લીબુના પ્રાગ થતા–વગેરે Page #389 -------------------------------------------------------------------------- ________________ નિર્જરાભાવના ર૮૩ સર્વ વશીકરણ કહેવાય. સ યમલકમીને વશ કરવા તપ વશીકરણ મંત્રનું કામ કરે છે. મતલબ “ તપથી સાચો સ યમ સિદ્ધ થાય છે. તપ ઉજ્જવળ મોક્ષસુખનું બહાનું છે. જ્યારે કઈ સોદો કરવો હોય ત્યારે તે પાકે કરવા નાની રકમ આપવાની હોય છે તેને સત્ય કાર(પ્લાન) કહેવામાં આવે છે. મોચીને જેડાનુ માપ આપી ચાર, આઠ આના ન્હાનાના આપવામા આવે છે અથવા સ્થાવર મિલકત ખરીદવાનો સદે કરતી વખતે ખરીદનાર સેદાની રકમને લગભગ દશમો ભાગ Earnest money (બ્દાના) તરીકે આપે છે તે સેદે પૂરે કરવાની તેની વૃત્તિ બતાવે છે. મોક્ષનો સેદો કરવાને હાથે ઠેકનાર આ તપ છે થયેલા સેદાનો નિર્વાહ કરવાની તેમા શક્યતા પ્રાપ્ત થાય છે અને આ તે મોક્ષસુખના સેદા છે એ ધ્યાનમાં રહે “તપ ઈચ્છિત પૂરનાર ચિંતામણિ–રત્ન છે ચિ તામણિ–રત્ન ચિતવેલ-ઈચ્છલ વસ્તુને પૂરી પાડે છે. એ દેવાધિષ્ઠિત હોય છે. લબ્ધિ-સિદ્ધિ તો એને સાધારણ વાત છે, પણ અનેક ઈષ્ટને યોગ અને પરમ ધ્યેયને યોગ મેળવી આપનાર એ ચિંતામણિ–રત્ન છે. આવા તપની વાર વાર આરાધના કર આરાધના એટલે પાલના. પાલના એટલે ક્રિયમાણ અવસ્થામાં પ્રાકટય. મતલબ, તપ કર બાહ્યાભ્ય તર તપ કર. તેને આશ્રય સ્વીકાર અને તેમાં પરમ કર્તવ્યતા વ્યવહારરૂપે સ્વીકાર. ૮. કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે વ્યાધિ દૂર કરવા જેમ ઔષધ લેવામાં આવે છે તેમ કર્મરૂપ વ્યાધિનો ઉપાય તપ છે. તપથી વ્યાધિનો નાશ થાય છે, એની અસર નરમ પડે છે અને એનાથી શરીરને નીરોગીપણુ પ્રાપ્ત થાય છે કર્મવ્યાધિનું ઔષધ તપ છે ઔષધ કઈ ચીજ સાથે લેવુ તેને “અનુપાન” કહેવામાં આવે છે અહી જે અનુપાન બતાવવામાં આવ્યું છે તે મહા ઉપકારી જિનપતિને સ મત છે અને તે અનુપાન પણ તપ જ છે વ્યાધિનું ઔષધ પણ તપ અને અનુપાન પણ તપ તપના પ્રકાર અનેક હોવાથી અનેક અનુપાન તરીકે સ્વીકારી લેવા દાખલા તરીકે ઔષધમાં અ ત ગ (આભ્ય તર) તપમાથી ધ્યાન કે કાયોત્સર્ગ લીધે હોય તે અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપને લે. આ હકીકતની વિશિષ્ટ મહત્તા બતાવવા માટે કહે છે કે એ તપને અને જે અનુપાન છે તે જિનપતિને સ મત છે મનુષ્યને પરમાત્મા થવાનો માર્ગ બતાવનાર અને તે માર્ગ પોતે સ્વીકારનાર શ્રી જિનપતિ જેવી મહાન્ વિભૂતિ-જે વીતરાગ હઈ સાર્વત્રિક પૂજ્ય છે–તેના આધારથી અને તેમની સ મતિથી જે હકીકત આવે તે સર્વમાન્ય બને તેથી તપની પુષ્ટિમાં આ મહાન આધાર બતાવ્યા છે સર્વ સુખના ભારતુલ્ય શાતસુધારસનું પાન તુ કર હે વિનય શાતસુધારસનું પાન કરવા દ્વારા સુખની મોટી તિજોરી તને મળે છે. આ તપને તુ આદર તપન આવો મહિમા તુ ભાવ, વાર વાર ભાવ, નિર તર ભાવ, ભાવવાનું ચાલુ અભ્યાસ કર અને બાહ્ય તપતુ નિમિત્ત લઈને આલ્ય તર તપમાં નિમન થઈ જાય Page #390 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શાંતસુધારસ નિર્જરાભાવનાનાં દૃષ્ટાંતોને પાર નથી. સર્વથી મહા આકર્ષક દષ્ટાત શ્રી વીરપરમાત્માનુ છે. તેઓશ્રીનુ આત્મસાધન અને મને બળ તથા ઉપસર્ગ સહન કરવાની શક્તિ વિચારતા અમાપ ભક્તિભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી સાડાબાર વર્ષમાં પ્રમાદકાળ નામનો (અહોરાત્ર જેટલ), બાકી આખો વખત અપ્રમત્ત અવસ્થામા ગયો. જેને આત્મા સદેવ જાગતે હોય તેને અભેદ્ય કર્મો પણ અતે શું કરી શકે ? ગજસુકમાળને માથા પર તેનો સસરો મિલ ખેરના અગારા ભરે ત્યારે તેનું “રૂવાડુ” પણ ફરકે નહીં અને ચેતન ધ્યાનધારાથી ખસે નહી કે સસરા પર ક્રોધ લાવે નહી એ નિર્જરાને અભુત દાખલો પૂરો પાડે છે. અનેક કર્મોને ચૂરે આવા ધીર-વીર પુરુષે જે કરી શકે. મેતાર્યમુનિ સોનીને ત્યા વહોરવા જાય છે. તેના સેનાના જવ કૌ ચપક્ષી ચરી જાય છે. મુનિ જાણે પણ બોલે નહિ પક્ષીને બચાવવા મહા આકરી પીડા ખમે છે. લીલી વાર તેના માથે વી ટાળવામાં આવી અને મુનિને તડકામાં ઊભા રાખવામાં આવ્યા વાધર સુકાતા મુનિની નસે તૂટવા લાગી, પણ મુનિ ચળ્યા નહિ કર્મોને એક સાથે ચૂરો કરી અંતકૃત કેવળી થઈ અજરામર સ્થાને પહોચ્યા. ખંધકમુનિની ચામડી ઉતારવાને રાજા હુકમ કરે છે ત્યારે એને પિતાની પીડાનો વિચાર આવતો નથી, પણ ચામડી ઉતારનારને અગવડ ન પડે તેમ ઊભા રહેવા સવાલ કરે છે શમશાતિની આ પરાકાષ્ઠા કહેવાય ! અને આવા ધીરેદાર મહાન વીરા કર્મોને તડતડ કાપી નાખે એમાં નવાઈ નથી. ધન્ના જેવો મોટો સુખી શેઠીઓ અને શાલિભદ્ર જેવા સુખી વૈભારગિરિ પર જઈને શિલા પર અનશન કરે અને ધ્યાનની ધારાએ ચઢે ત્યારે ગમે તેવા કર્મો હોય તે તે શરમાઈને નાસી જાય એમાં આશ્ચર્ય શુ ? એ વાત આ ભાવનાને મજબૂત કરે છે. આવા તે અનેક દષ્ણાત છે, એને વિચારતા રસ્તો સૂઝી જાય તેમ છે પરવશપણે આ પ્રાણી ભૂખ, તરસ, વિયોગ સહન કરે છે, અપમાનો ખમે છે, નોકરી કરે છે, હુકમ ઉઠાવે છે, ઉજાગરા કરે છે, ટાઢ-તડકા ખમે છે, હજારો માઈલની મુસાફરી કરે છે અને અનેક પ્રકારની યાતનાઓ ખમે છે, પણ એમાં આશય એહિક-દુન્યવી અને સાધ્ય સંસારવૃદ્ધિનું હોઈ એનું કાંઈ વળતું નથી, વળતું નથી એટલે કે એની આત્મપ્રગતિ જરા પણ થતી નથી દુનિયાદારીનો સહજ લાભ મળે તેની કોઈ ગણતરી નથી, કારણ કે એ અલ્પકાળનો છે. આ આખી નિર્જરાભાવનામાં કર્મને બરાબર ઓળખવાના છે એની ચીકાશ અને એની ફળાવાસિનો સમય થાય ત્યારે થતી એની પરાધીન દશા વિચારવામાં આવે છે કે રીતે એનો નિકાલ લાવવાનું મન જરૂર થાય તેમ છે ઘણાખરા પ્રાણીઓ ચાલે તેમ ચલાવ્યા કરે છે અને કર્મો ઉદયમાં આવે ત્યારે મૂઝાય છે, રડવા બેસે છે અથવા દુર્ગાન Page #391 -------------------------------------------------------------------------- ________________ 'નિજાભાવના ૨૮૫ કરે છે, પણ એમ કરવાથી કાઈ કર્મ ઓછા થતાં નથી, ઊલટા એ રીતે તે કર્મ વધે છે. સમતાથી કર્મ ભોગવાય નહિ તો સરવાળે ભાર વધતો જ જાય છે, કેમ કે નવા વધારે બંધાય છે. ત્યારે એમાં સરવાળે કાઈ રહેતુ નથી એક દરે વિચાર કરતા ત્યાગ” વગર બીજો માર્ગ રહેતો નથી, સૂઝે તેમ નથી અને તે સિવાય પત્તો ખાય તેમ નથી. - ત્યાગની શરૂઆત “દાન-ધર્મથી થાય છે ત્યાગ અને “દાન પર્યાયવાચી શબ્દો છે સાસારિક પ્રાણીએ ત્યાગ કેળવવા માટે દાનથી શરૂઆત કરવી. એ રીતે એને ધનસ પત્તિ પર વિરાગ થાય અને પછી વિરતિભાવ આદરે. સર્વત્યાગ બને તે જરૂર કરે, ન બને તો તેની ભાવના રાખે અને દરમ્યાન ઉત્તમ વ્યવહાર, સત્યપાલન, અણહક્કનું ધન નહિ લેવાને નિશ્ચય, ઉદાર આશય, નિર્દભ વૃત્તિ, સરળતા, શાતિ, નમ્રતા, દયાળુતા, ધીરજ, ક્ષમા, ઔદાર્ય, કામવાસના ઉપર સયમ, સ્વદારાસતપ, વ્યાપારમાં પ્રામાણિકતા, માનત્યાગ, ધનસ ગ્રહની મર્યાદા, નિરર્થક કથાઓને ત્યાગ, સમભાવની ભાવના, બ્રહ્મચર્ય, સત્યવચન આદિ સદાચારની સેવા કરે, ગુણ ઉપર રાગધરે, ગુણીને પૂજે, માનને કદી આશ્રય ન કરે, ઠઠ્ઠામશ્કરીને ત્યાગ કરે, અભય, અપ અને અપેદને કેળવે અને ગુણને દેખાવ ન કરતા ગુણી થવાની તીવ્ર ઈચ્છા રાખે અને તે માટે બનતે અમલ કરે આવી રીતે રસ્તે ચઢી ગયા પછી તપના અનેક પ્રકારો તે વિચારે. તપ કરવામા એ શરીરને હાનિ ન ધારે. તપ એ ધર્મને પાયે છે એમ સમજે એને માટે એ દરરોજ નિયમ ધારે, વૃત્તિનો સક્ષેપ કરે, જમવા બેસે તે અનેકમાથી થોડી વસ્તુઓ જ લે અને અભક્ષ્ય અન તકાયને અડે પણ નહિ. એ પેટ ભરીને ખાય નહિ, ઈરાદાપૂર્વક ઊણો રહે, રસને ત્યાગ કરે, શરીર-નિર્વાહ માટે જ ખાય, ખાવા માટે જીવે નહિ, જીવવા માટે જરૂર હોય તેટલું–શરીર ધારણ કરવા પૂરતુ અન્ન ગ્રહણ કરે અને શરીરની આળપંપાળ ન કરે એને નાટક-ચેટક ગમે નહિ, એ પાપોપદેશ આપે નહિ, ગપ્પાંસપ્પા મારે નહિ અને બને તેટલાં બાહ્ય તપ કરે એને એકાસણું ઉપવાસાદિ કરતા આનદ આવે. એને ખાવાનુ ઉપાધિરૂપ લાગે. આ રીતે શરીરને કેળવવાની સાથે મનમાં એને જ્ઞાન પર અગાધ રુચિ હોય એ ક્ષયોપશમ પ્રમાણે જાણે, વસ્તુના હાર્દમાં ઊતરે, વૈયાવચ્ચ વિનયમાં તત્પર રહે, સેવાભાવે માદાની માવજત કરે, વૃદ્ધની સેવા કરે, થયેલ પાપની આલોચના કરે અને જેટલો સમય મળે તેમાં સ્વાધ્યાય કરે બાકીના વખતમા સધ્યાનની ભાવના કરે, કાયેત્સર્ગ કરે. આ રીતે મન-વચન -કાયાના યોગો ઉપર અંકુશ મેળવે અને આત્મપ્રગતિ કરતો એ આગળ વધ્યે જાય. એમાં એને કેાઈ વખત કર્મના ઉદયથી અશાતા થાય તે એ મૂઝાય નહિ, એ પરિષહમાં રાજી રહે, પ્રતિકૂળ પરિપહો અમે અને અનુકૂળ પરિપહોમાં સપડાય નહિ. એને સમિતિ-ગુમિમા રસ પડે અને ભાવનાઓ નિર તર ભાવ્યા કરે, ચેતનરામને અજવાળે અને યતિધર્મોની સતત Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શાંતસુધારસ ઉપાસનામા ઉદ્યક્ત રહે એની સમતા જોઈને એની પાસેથી ખસવું ન ગમે અને એ કોઈને પિતાના કે પારકા ગણે નહિ. ઉપાધ્યાયજીએ એક વાત કહી છે તે નરમ પાડવા માટે નથી પણ લાક્ષણિક પદ્ધતિએ ધ્યાન ખેંચવા કહી છે. તેઓશ્રી કહે છે કે – तदेव हि तपः कार्य, दुनिं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ એટલે તે જ તપ કરો કે જેમાં દુર્બાન ન થાય, યોગો નરમ ન પડે અને ઈદ્રિો ક્ષય ન પામે. આ સૂચના જ્ઞાનીને લક્ષ્ય રાખવા માટે કરી છે આટલી વાત ધ્યાનમાં રાખી આત્યંતર તપ તરફ ધ્યાન સવિશેષ રાખવું અને તેના કારણ (ઉપબ હક–વધારનાર) તરીકે બાહ્ય તપને આદર કરી કર્મોને નાશ કરવા દઢ નિશ્ચય કરવો એના પરિણામે મગળમાળા વિસ્તરે છે. “વા વિ નં મંવંતિ ? – એવા તપ કરનારને દેવો પણ નમે છે. તપ કરનાર દેવને નમાવવા તપ ન કરે, પણ તપનુ એ સહજ પરિણામ છે આત્માને ઉજજવળ કરનાર, તાપને દૂર કરનાર, પાપને શમાવનાર આ ભાવનાને ખૂબ ભાવવી અને ભાવીને તેને અમલ કરે. ઈતિ નવમી નિરાભાવના, Page #393 -------------------------------------------------------------------------- ________________ ઉ, સકળચંદજીની કરેલી સઝાય અપૂર્ણ જણાવાથી શ્રી જયસમમુનિની કરેલી સઝાય આપી છે. નવમી નિર્જરાભાવનાની સઝાય દુહા, પ્રહારી દૃઢ ધ્યાન ધરી, ગુણનિધિ ગજસુકમાળ; મેતારજ મદનભ્રમ, સુકેશલ સુકમાલ. ' ઈમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ કઠિન કર્મ સવિ નિજ, તેણે નિર્જર પ્રસ્તાવ, ૨ ઢાળ નવમી. (રાગ ગાડી–મન ભમરા રે-એ દેશી) નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેતો રે, આદરે વ્રત પચ્ચખાણ, ચતુર ચિત્ત ચેત રે; પાપ આલોચે ગુરુ કહે, ચિ૦ ધરિ વિનય સુજાણ, ચ૦ ૧ વૈયાવચ્ચ બહુવિધ કરે. ચિ. દુર્બળ બાળ ગિલાન; ચ૦ આચારક વાચક તણે, ચિ૦ શિષ્ય સાધર્મિક જાણ, ચ૦ ૨ તપસી કુલ ગણ સંઘના, ચિ શિવિર પ્રવર્તક વૃદ્ધ; ચ૦ ચૈત્યભક્તિ બહુ નિરા, ચિ૦ દશમે આ ગ પ્રસિદ્ધ ચ૦ ૩ ઉભય ટંક આવશ્યક કરે, ચિ૦ સુંદર કરી સઝાય; ચ૦ પોસહ સામાયિક કરે, ચિ૦ નિત્ય પ્રત્યે નિયમ નભાય, ચ૦ ૪ કર્મસૂદન કનકાવળી, ચિ. સિંહનિકીડિત દોય; ચ૦ શ્રી ગુણરયણ સંવત્સર, ચિ૦ સાધુ–પતિમ દશદાય, ચ૦ ૫ શત આરાધના સાચો, ચિયોગવહન ઉપધાન; o શુકલ ધ્યાન સુધું ધરે, ચિ૦ શ્રી આબિલવર્ધમાન, ચ૦ ૬ ચૌદ સહસ અણગારમા, ચિ૦ ધન ધને અણગાર; ચ૦ સ્વયં મુખ વીર પ્રશંસીઓ, ચિ૦ ખ ધક મેઘકુમાર ચ૦ ૭ Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દશમું ધર્મભાવના उपजाति दानं च शील च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनवान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ॥ क ॥ १ ॥ इन्द्रवज्रा सत्यक्षमामार्दवशौचसङ्गत्यागार्जवब्रह्मविमुक्तियुक्तः । यः संयमः किं च तपोऽवगूढश्चारित्रधर्मों दशधायमुक्तः ॥ ख ॥ २ ॥ यस्य प्रभावादिह पुष्पदन्तौ, विश्वोपकाराय सदोदयेते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान् , काले समाश्वासयति क्षितिं च ॥ ग ॥ ३ ॥ उल्लोलकल्लोलकलाविलासै प्लावयत्यम्बुनिधिः क्षितिं यत् ।। न घ्नन्ति यद्वयाघ्रमरुद्दवाद्याः, धर्मस्य सर्वोऽप्यनुभाव एपः ॥ घ ॥ ४ ॥ शार्दूलविक्रीडितम् यस्मिन्नैव पिता हिताय यतते भ्राता च माता मुतः, सैन्यं दैन्यमुपैति चापचपल यत्राफल दोवलम् । तस्मिन् कष्टदशाविपाकसमये धर्मस्तु संवर्मितः, ' सज्जः सज्जन एप सर्वजगतस्त्राणाय बद्धोद्यमः त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं, योऽत्रामुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहः सामर्थ्यतो व्यथिता, तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु मे ॥ च ॥ ६ ॥ मंदाक्रान्ता प्राज्य राज्य सुभगदयिता नन्दना नन्दनानां, रम्य रूपं सरसकविताचातुरी मुस्वरत्वम् । नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुवुद्धिं, किं नु ब्रूमः फलपरिणति धर्मकल्पद्रुमस्य ? ॥ छ ॥ ७ ॥ Page #395 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૨૮૯ ૪૨ ૪ બ્રહ્મચર્ય, જિનવાધવ જિન એટલે તીર્થ કર, બાધવ એટલે બધુ, તીર્થ કરરૂપ બધુઓએ (સમુચ્ચયે એકવચન) નિષિત બતાવ્યો મઝહ્ન હમેશ, અહર્નિશ વર આ સર્વ શબ્દો માટે જુઓ “સવરભાવના પૂર્વ પશ્ચિય, ધર્મો રીર્ષક નીચે, ર૩૬ વપૂત સયુક્ત રૂ પુખ ચંદ્ર રત્ત સૂર્ય ઉત્તે ઉદય પામે છે, ઉપર આવે છે મેં ઉન્હાળો, ગરમીની ઋતુ Mા ગરમી, સતાપ, વામ મધ્ય ત્રાસ પામી ગયેલ દિવાન વીજળી સાથે ગરવ કરતો મેઘ સમાધાપતિ આશ્વાસન આપે છે, ઠડી કરે છે ક્ષિત્તિ પૃથ્વી ઘ૪ ૩ોસ્ટ ઉછાળા મારતા, જેથી અફળાતા પોસ્ટ મોજા રા સામર્થ વિાક છળ સાવૃનિધિ સમુદ્ર, ગેિ શ્રાવતિ પાણીમય કરે છે, કબળે છે દયામ શિહ ( હિક પ્રાણીઓ) 17 પવનનું કાન વાવાઝોડુ વ ાવાનળ, જગલની આગ રાજુમાવ સામર્થ્ય, મહિમા ' '૪ ૧. રિમજુ જે સમયે શ્રેન્ચ દીનભાવ, નગ્ન થઈ જવુ તે વાવ7 ધનુષ્ય જેવુ ચપળ ટોસ્ટ ભુજનું બળ શબ્દ આપત્તિની દશા સaમિત સારી રીતે કવચ-બખ્તર ધારણ કરેલે સારા તૈયાર ૪૬ રોક્ય ત્રણ લોક સવાર સ્થાવર અને જગમ અને વૈવિધ મ€ પ્રતાપ, પ્રભાવ વI વ્યર્થ બનાવ્યા કાળાવ કરુણામય સ્વભાવવાળા પરિણામ ભક્તિ અને પ્રણામ છ૭ પ્રારા પ્રૌઢ, એકછત્ર, મહાન સુમા ગુર, નસીબવાળી, સૌભાગ્યવાન ચાતુરી ચતુરાઈ સુરાત્ત્વ મારો સ્વર હોવાપણુ, સુદર વસ્તૃત્વશક્તિ સજાનવ સૌજન્ય વુિં શું શું ? ન કહીએ રિતિ કળપરિપાક, કળપ્રાપ્તિ અલ્પદ્રુમ-ઈચ્છિત ફળ આપનાર કાપવૃક્ષ 9 Page #396 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ગાંતસુધારસ ૧. ની કર ખ ધુએએ દાન, શીલ ( બ્રહ્મચય ), તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ જગતના હિતને માટે કહ્યો છે તે મારા મનમાં તિર તર રમણુ કરા—સ્થાન પામેા. ઘુ ર. (૧) સત્ય, (૨) ક્ષમા (ક્રોત્યાગ), (૩) માર્દવ (માનત્યાગ), (૪) ગૌચ (પવિત્રતા– અદત્તત્યાગ), (૫) સ ગત્યાગ (પરિગ્રહત્યાગ), (૯) આર્જવ (માયાત્યાગ—સરલતા), (૭) બ્રહ્મ (શીલવ્રત-બ્રહ્મચર્ય'), (૮) મુક્તિ (લાભત્યાગ-સતેષ), (૯) સ યમ (ઇંદ્રિયા ને મન ઉપર અ કુશ) અને (૧૦) તપની સાથે મળીને ચારિત્રધર્મ દશ પ્રકારને કહેવામા આવ્યે છે T ૩. એ(ધર્મ)ના પ્રભાવથી આ દુનિયામા સૂર્ય અને ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા માટે દરાજ ઉદ્દય પામે છે અને અતિ આકરા ઉન્હાળાના સ તાપથી ત્રાસ પામી ગયેલ પૃથ્વીને એને સમય પ્રાપ્ત થતા વીજળીથી ચમકારા કરતા મેઘ આવીને આશ્વાસન આપે છે–ડી પાડે શાત કરે છે ઘ ૪. ઉછાળા મારતા મેાજાઓની સામર્થ્ય ભરેલી છેળાથી સમુદ્ર આખી પૃથ્વીને પાણીથી ડુખાવી દેતા નથી અને વાઘ સિહ વાવાઝોડા અને દાવાનળ (મનુષ્યેાના) સ હાર કરતા નથી એ ધર્મના મહિમા છે ૩૫. જ્યારે મહાભય કર દશા પોતાનુ ફળ આપવા તૈયાર થાય-તેવે વખત આવી પડે, જ્યારે પિતા, ભાઈ, માતા કે પુત્ર પણ નુકસાન કરવા તૈયાર થઈ જાય-સામા થઈ એસે, જ્યારે આખુ લશ્કર પણ ગરીબ–રાકડુ ખની જાય, ત્યારે ધનુષ્ય ધારણ કરવાવાળુ ભુજાનુ ખળ પણ દગા દે-નિષ્ફળ થઈ જાય, તેવા આકરા સેાટીના વખતે એ સારી રીતે અખ્તર ધારણ કરેલ સજ્જન ધર્મ આખી દુનિયાનુ રક્ષણ કરવા સનન્દ્વન્દ્વ થઈ જાય છે – ખનતા ઉદ્યમ કરવા તૈયાર રહે છે. = ૬. જે (ધર્મ)ના પ્રસાદથી સ્થાવર અને જગમ વસ્તુએથી યુક્ત ત્રણે લેાક (સ્વર્ગ, મ અને પાતાળ) વિજયવત વતે છે, જે પ્રાણીઓને આ ભવ, પરભવમા હિત કરનાર હાઈ સવ માર્યાની મિદ્ધિને આપનાર થાય છે અને જે ધમે પેાતાના પ્રભાવની શક્તિથી અનેક અનર્થોની પીડાઓને નિષ્ફળ બનાવેલ છે, તે મહાકરુણામય ધર્મવૈભવને મારા ભક્તિપૂર્વક નમસ્કાર હા છે ૭. ધ કલ્પવૃક્ષની ફળશ્રેણિ વિશિષ્ટ પરિપાક ( સાભળેા ) એકત્ર મહાન રાજ્ય, અતિ સૌભાગ્યશીલ પ્રેમાળ પત્ની, દીકરાના દીકરા (પૌત્રો), જનપ્રિય રૂપ, સુદર કાવ્ય કરવાનુ ચાતુર્ય, અસાધારણ સુદર સ્વર (વક્તૃત્વ), નીરાગીપણુ, ગુણુની પિછાન, સજ્જનત્વ સુદર મતિ આવા આવા કેટલા કેટલા કહીએ, કેને કેાને ગણાવીએ ? Page #397 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक' (ध्रुवपदं) पालय पालय रे पालय मां जिनधर्म ! मंगलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवमुखसाधन भवभयवाधन जगदाधार गंभीर ॥ ___ पालय पालय रे० सिञ्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । सूर्याचन्द्रमसावुढयेते, तव महिमातिगयेन ॥ पालय० १ निरालम्बमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तम्भ, तं सेवे विनयेन ॥ पालय० २ दानशीलशुभभावतपोमुख-चरिताथी कृतलोकः । शरणस्मरणकृतामिह भविनां, दूरीकृतभयशोकः ॥ पालय० ३ क्षमासत्यसन्तोपदयादिक-मुभगसकलपरिवारः । देवासुरनरपूजितशासन-कृतवहुभवपरिहारः ॥ पालय० ४ वन्धुरवन्धुजनस्य दिवानिश-मसहायस्य सहायः ।। भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां वान्धवमपहाय ॥ पालय० ५ द्रगति गहनं जलति कृशानुः, स्थलति जलधिरचिरेण । तव कृपयाखिलकामितसिद्धि-बहुना कि तु परेण ? ॥ पालय० ६ इह यच्छसि मुखमुदितदशाग, प्रेत्येन्द्रादिपदानि ।। क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ॥ पालय० ७ सर्वतन्त्रनवनीत सनातन, सिद्धिसदनसोपान । जय जय विनयवता प्रतिलम्भित-शान्तसुधारसपान ॥ पालय० ८ રાગ : આ ભાવનાનો લય બહુ સુંદર છે. “મોહન મુજરો લેજો રાજ, તુમ મેવામા રહીશું', એ तवनता पम यादगे भान 'पालय पालय रे' में ५ मोसता anो ३५। ५ બહુ મજા આવે એ લય છે Page #398 -------------------------------------------------------------------------- ________________ રટર શાંતસુધારસ (ધ્રુવપદ) અહો તીર્થકર મહારાજે બતાવેલ ધર્મ ! તુ અનેક મંગલક્ષ્મીનું કીડાસ્થાન છે તુ કરુણાલક્ષણ(સ્વરૂ૫) છે તુ મહાધીરજવાન–સ્થિર સ્વરૂપી છે, તું મોક્ષસુખનું સાધન કરી આપનાર છે, તુ સસારના અનેક ભચેનું નિવારણ કરનાર છે, તે જગતને આધાર છે, તે મહાગ ભીર–અગાધ સાગર છે. એવા હે જનધર્મ ! મારો ઉદ્ધાર કર ! મારો ઉદ્ધાર કર ! મને બચાવ ! મને બચાવ! ૧ હે ધર્મ ! તારા મહિમાના પ્રભાવથી આકાશમાં ચડેલા વાદળા પૃથ્વીતળને અમૃતમય જાથી સિ ચી દે છે અને સૂર્ય–ચદ્ર ઊગે છે. ૨ (તારા મહિમાથી) કેઈપણ પ્રકારના આધાર વગરની આ પૃથ્વી ટેકા વગર ટકી રહી. છે–આવો વિશ્ચની સ્થિતિનો મૂળસ્થ ભ જે ધર્મ, તેને વિનય(નમસ્કાર)પૂર્વક હું સેવુ છુ. ૩ જે ભવ્ય પ્રાણીઓ એનું શરણ કરે અથવા સ્મરણ કરે તે ભવ્ય પ્રાણીઓને દાન, શીલ, શુભભાવ અને તપ એ ચાર મુખ વડે જેણે કૃતાર્થ કર્યા છે અને જેણે ભય અને શોકને દૂર કરી નાખ્યા છે (એવો તે ધર્મ છે) ૪ એ ધર્મનો ક્ષમા, સત્ય, સતોપ, દયા વગેરે આખો પરિવાર નસીબદાર છે તે ધર્મ ! તારુ શાસન દેવતાઓ, અસુરે અને મનુષ્યોથી પૂજિત છે. એ ધર્મ અનેક ભવપર - પરાનો નાશ કરે છે. એવા હે ધર્મ ! મારે ઉદ્ધાર કર ૫ (હે ધર્મ !) તુ સગાસબ ધી–પરિવાર વગરનાનો ખરા બાંધવ છે અને સહાય વગરના આશરા વગરનાને રાતદિવસ આશા છે (નોધારાનો આધાર છે) તારી સરખા બધુને તજી દઈને પ્રાણી ભય કર સ સારવનમા ભૂલા પડી ભટકે છે. હે ધર્મ ! તારી કૃપાથી મહાભય કર જગલો હોય છે તે નગર થઈ જાય છે, અગ્નિ હોય છે તે પાણી થઈ જાય છે, મોટો દરિયો હોય ત્યાં એક સપાટામાં જમીન થઈ જાય છે અને (તારી કૃપાથી) સર્વ મનકામનાની સિદ્ધિ થાય છે, તેથી બીજા ઘણુઓનું મારે શું કામ છે ? હે ધર્મ ! તુ એક જ મારું રક્ષણ ક–રક્ષણ કર. ૭ આ ભવમા તુ દશે પ્રકારનું વૃદ્ધિ પામતુ સુખ આપે છે, પરભવમાં ઈ જ વગેરે મહાન પદો આપે છે અને અનુક્રમે મોક્ષના સુખને આપના જ્ઞાનાદિકને પણ આપે છે. (હે ધમ !) સર્વ ત ત્રોનુ નવનીત–માખણ ! શુદ્ધ સનાતન | મુક્તિમ દિરે ચઢવાના દાદર ' વિનયવાન પુરુષોને પ્રાપ્ત થતા શાત અમૃતના પાન ! હે ધર્મ ! તારે જય હો, જય હો ! હે ધર્મ ! મારો ઉદ્ધાર કર–મને પાળ, પાળ ! Page #399 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના નોટ: – ધ્રુવપદ: બને પક્તિમાં કુલ સાત સબોધન છે માત્ર મહોત્સવ, માંગલિક મા લક્ષ્મી ૪િ સુખ, વિલાસ નિતને ઘર, ખ્યાન તને લલણ, સ્વરૂપ, ઘીર સ્થિભાવી વાધા નિવારણ ? કવર વાદળા ઘટી મ ડળી મૃત પૃથ્વીમ ડળ અતિશય પ્રભાવ ૨ મારા આધાર વગગ્ની નિરાવ ટેકા વગર ( િવિ) વિનય નમન, પ્રતિ રૂ વરિતાર્થીd કૃતાથકૃત કારનું રક્ષણ સ્વર યાદ, સ ભારવુ તે ૪ સુમમા સામે, નસીબદાર, ભાગ્યશાળી શાસન આ બોધન છે મવ ચક્રભ્રમણ, ફેર પરિહર અભાવ, નાશ ૧ વન્યું ભાઈ, સગો, નેહી શ્રાતિ રખડે છે, ભટકે છે કે પ્રાણી ૬ નિયતે નગર થઈ જાય છે નતિ પાણી થઈ જાય છે. પાનું અગ્નિ તથતિ સ્થળ થઈ જાય છે, જમીન થઈ જાય છે. શ્રાવત ઈચ્છિત, ઈચ્છલ વસ્તુઓની, વહુના બીજા ઘણા (જરા આક્ષેપથી કહેવાનું છે તેથી) પણ પારકાઓ વડે (સમુચ્ચયાથે એકવચન) ૭ ઉરિત વધતા જતા, વધારે વધારે મળતા સુશા સુખની દશ અગો છે ધન, આરોગ્ય, ઈદ્રિયોની અવિકળતા વગેરે છે પરભવે, જન્માત Hd આગળ જતા, in due course વિતરસિ તુ આપે છે કુટું સુખ આપનાર ૮ તત્ર વ્યવહારશાસ્ત્ર, ગોઠવણ નવનીત માખણ, સાર સનાતન ત્રણ કાળ સ્થાયી, અવિનાશી સન મદિર સોન પગથિયુ, દાદર પ્રતિમિત પ્રાપ્ત થત, પ્રાપ્ત કરેલ Page #400 -------------------------------------------------------------------------- ________________ - ધર્મ ભાવના : પરિચય ૐ . આ ભાવનામાં આપણે બહુ સુદર પ્રદેશમા પ્રવેશ કરીએ છીએ. આ પ્રાણીનાં સર્વ મૃત્યાને નિયમિત રાખનાર, મર્યાદામાં રાખનાર અને સયમિત રાખનાર ધર્મ છે. એ વિષય એટલે વિશાળ છે કે એના ઉપર ગમે તેટલુ લખવામા આવે તે એછુ જ પડે. ધર્મ’ શબ્દના અનેક અર્થ થાય છે, તે પર વિશેષ વિવેચન આગળ થશે આ જીવનમા ચાર પુરુષાર્થ પ્રાણીએ સાધવાના છે અને તે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ છે. ધર્મ”મા સામાન્ય વ્યવહારદૃષ્ટિએ ક્રિયાકલાપને સમાવેશ થાય છે અને પરમાર્થદૃષ્ટિએ આત્મસન્મુખતાનેા સમાવેશ થાય છે અથ’ એટલે ધન, પૈસાની પ્રાપ્તિ, ‘કામ’ એટલે ઇન્દ્રિયના ભાગે પભાગની સેવના અને મેાક્ષ' એટલે અજરામર સ્થાનની પ્રાપ્તિ એમા મેાક્ષ તા સાધ્યભાવના આદર્શમાં રાખવાનુ છે અને અ તથા કામ એવી રીતે સાધવા ઘટે કે તેના ધર્મ સાથે વિરોધન થાય આ જરા મુશ્કેલ છે પણ જરૂરી કવ્યસૂચન છે, એની ચાવીએ આ ભાવનામા પ્રાપ્તવ્ય છે. આનેા વિચાર ભાવનાને અતે કરવાનું રાખીએ, અને લેખકશ્રીને! ભાવનાનેા વિચાર કરતાં એ સાપેક્ષ નજર ધ્યાનમા રાખીએ સર્વાં જીવા તરફ્ ખભાવ રાખનાર શ્રી તીર્થંકરદેવે ધમ ચાર પ્રકારનેા ખતાન્યેા છે. સજીવને સ સારપટનની ઉપાધિમાથી મુકાવવાની તીવ્ર ભાવના થાય ત્યારે જ પ્રાણી તી કર થવા ચેાગ્ય ક ઉપાર્જન કરે છે. એટલે એની જગત્ખ ભાવવૃત્તિ સમજી શકાય તેવી અને સુવિખ્યાત છે એમણે જે ચાર પ્રકારના ધર્મ ખતાવ્યા છે તે નીચે પ્રમાણે છે – (૧) દાન : પેાતાની વસ્તુએ, પેાતાનુ ધન ખીજને આપવુ, આપવામા પૂર્ણ પ્રેમભાવ રાખવા પેાતાની શક્તિ જોઇને આવુ અને જે વ્યક્તિને કે સ સ્થાને આપવાનુ હાય તેની ચેાગ્યતા જોઈને આપવુ ચિત્ત, વિત્ત અને પાત્ર આ ત્રણે ખાખતે દાનને અગે વિચારવાની હાય છે દાનમા મૂર્છાના ત્યાગ રહેલા છે અને ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે. દેશત્યાગ અને સત્યાગની પ્રથમ ભૂમિકા દાનથી શરૂ થાય છે દાન આપનારને પ્રેમ કેવા છે, એના હૃદયમા કઈ ભાવના વર્તે છે અને તેના ધનાદિ પર મૂર્છાભાવ કેટલેા એછે! થયા છે તેના પ્રમાણમા તેને ફળ બેસે છે દાનની રકમ સ્વસ પત્તિ ઉપર આધાર રાખે છે કરાડાધિપતિ લાખા આપી શકે અને સામાન્ય સ્થિતિને માણસ એ આના આપે આપતી વખતે તેના માનસિક પરિણામ કેવા વર્તે છે તે પર દાનની વિશિષ્ટતા અકાય છે દાન શબ્દની સાથે ધનસ પત્તિ પ્રથમ યાદ આવે છે. છતા એના દાન કરતા પણ અભયદાનની કિ મત વધારે છે કેાઈ જીવને બચાવવેા, છેડાવવા, મૃત્યુમાથી ઉગારવા એ વધારે મહત્ત્વનું દાન છે પ્રાણી ધન કરતા પણ જીવને સ્વભાવિક રીતે જ વધારે અગત્ય આપે છે. કેટલાક કીતિ ખાતર પૈસા આપે છે તેને કીર્તિદાન કહેવામા આવે છે. એના ખદલામા કીતિ મળે છે, પણ Page #401 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૨૯૫ ત્યા પૂર્ણવિરામ થઈ જાય છે નિસ્વાર્થભાવે, પ્રેમપૂર્વક, પિતાની ફરજ સમજી, વિવેકને આગળ કરી જે દાન અપાય તેને મહિમા વિશેષ છે દાનના અનેક પ્રકારનો વિચાર અનેક ગ્રંથોમાં બતાવ્યો છે તે સર્વ આદરણીય છે. એમાં જેટલે અંશે પિતાની જાતને ભુલાય, ફરજના ખ્યાલથી ગુપ્ત દાન દેવાય અથવા પ્રસિદ્ધિને મોહ ઓછો થાય તેટલે અંશે લાભ વધારે છે. દાન આપવાની ભાવના તો સર્વ પ્રકારે ઈષ્ટ છે. (૨) શીલ (બ્રહ્મચર્ય). દેશથી અથવા સર્વથી. દેશથી એટલે સ્વદારાસ તેષ. સામાન્ય કર્તવ્યપરાયણ માણસ પણ પરસ્ત્રી તરફ રાગથી જુએ નહિ પરસ્ત્રી એટલે પારકાની સ્ત્રી એટલું જ નહિ પણ તેમાં કુમારિકા, વિધવા, વેશ્યા, ગુણિકા આદિ સર્વને સમાવેશ થાય છે એમા તિર્યંચ સાથેના વિષયનો પણ સમાવેશ થાય છે પરણેલો માણસ અન્ય સ્ત્રીને વિચાર કરે તો તે પોતાની સ્ત્રીને અન્યાય જ આપે છે. આખા વ્યવહારને અનુરૂપ સ્વદારાસ તેષ વૃત્તિ જરૂર કેળવવા યોગ્ય છે. અપરિણીત કે વિધુરને સર્વથા બ્રહ્મચર્ય રાખવાનું છે. બ્રધ્રાચર્ય પાળવા માટે કેટલીક ઉપયોગી સૂચનાઓ અનુભવીઓએ કરી છે, તેને શિયળની નવ વાડો કહેવામાં આવે છે ૧. સ્ત્રી, પશુ ને નપુ સકવાળી વસ્તીમાં વાસ ન કરવો. ૨. સ્ત્રીસબ ધી કથા ન કરવી ૩. સ્ત્રી જે આસન પર બેઠી હોય ત્યા બે ઘડી સુધી બેસવું નહિ. ૪. સ્ત્રીઓના અંગેપાગ નીરખી નીરખીને જેવાં નહિ ૫ જ્યા બાજુના ઓરડામા વિલાસ થતો હોય ત્યાં સૂવું-રહેવુ નહિ ૬. પૂર્વે ભગવેલ ભેગો કે કરેલ કીડાઓ સ ભારવાં નહિ ૭, અતિવીર્યવર્ધક (પૌષ્ટિક) ખોરાક લેવો નહિ ૮ પેટ ભરીને–ચાપીને જમવું નહિ. ૯ શરીરની શોભા-વિભૂષા કરવી નહિ આ સૂચનાઓ બ્રહ્મચર્ય-રક્ષા માટે છે પિતાની સ્ત્રી સાથે વિષયસેવનમાં પણ બનતો સયમ રાખવો બ્રહ્મચર્યવ્રત ઉપર ગની પ્રગતિનો આધાર છે અને આત્મવિકાસમાં એ ઘણો અગત્યનો ભાગ ભજવે છે એ લક્ષ્યમાં રાખવુ સ્ત્રી એટલે સ સાર એ ખ્યાલમાં રાખવુ. આત્મિક પ્રગતિ ઈચ્છનારે બ્રદ્ધાચયન-શિયળને અતિ મહત્વનું અંગ ગણવાનું છે - સ્ત્રીઓએ આ સર્વ હકીક્ત પુરૂષને અગે ઘટતા ફેરફાર સાથે સમજી લેવાની છે સ્ત્રીનું બૈર્ય વિશેષ બળવાન ગણાય છે એ ધારે તે પોતાની જાત ઉપર પુરુષ કરતા વધારે કાબૂ રાખી શકે સતી સ્ત્રીઓનાં નામે પ્રભાતમાં લેવાય છે તે તેમના સતીત્વને અગે, એકનિષ્ઠાયુક્ત પતિસેવાને અંગે અને શિયળવ્રત તથા સદાચારને અગે છે, એ ધ્યાનમાં રાખવુ. કલાવતી, મયણાસુંદરી, સીતા, આ જનાસુંદરી આદિ સતીના સુવિખ્યાત ચારિત્રોમાં શિયળનો જ મહિમા ભર્યો છે આ ધર્મને બીજો પાયો છે (૩) તપ : ધર્મને ત્રીજો પ્રકાર તપ છે નવમી નિરાભાવનામાં આપણે એના બાહ્ય તેમ જ આભ્ય તરભેદે વિચારી ગયા છીએ પ્રત્યેકના છ છ ભેદ સમજ્યા અને તેના પર વિસ્તારથી વિચારણા કરી (જુઓ પ્રથમ ભાગને પૂર્વપરિચય) અત્ર ફરી તે પર ચર્ચા Page #402 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શાંતસુધાર્ય કરવાની આવશ્યકતા રહેતી નથી. દાનથી ધર્મની શરૂઆત થાય, ધન વસ્તુ પરની માઁ છૂટતી જાય, પછી શિયળથી શરીર પર અકુશ આવતા જાય, ધીમે ધીમે મુખ્ય પ્રગતિ થતી નય. તપથી ઇષ્ટ સર્વાં પ્રાપ્ત થાય છે અને જેમ જેમ આત્મસ્વરૂપનુ સાચુ ભાન ધનુ ય તેમ તેમ પરવસ્તુ પર રાગ ઘટતા જાય છે. એની શરૂઆત સામાન્ય બાહ્ય ત્યાગથી થાય છૅ, મર્યાદાધી શરૂ થાય છે અને એવી રીતે નિયમિતપણું આવતા ધીમે ધીમે શરીર પર અને મન પર કારૢ વધતા જાય છે. છેવટે સત્યાગ કરતા શરીર પરની માયા પશુ ટી જાય છે. તપ ફર્મને તપાવનાર હાઈ ધર્મમાર્ગમા બહુ અગત્યના ભાગ ભજવે છે. અનેક મહાપુરુષા રાજ્ય છાડી જંગલ સેવે ઇં અને શરીરને ક્રમે છે તે કાઈ મનસ્વી કે નર ગીપણાનુ પરિણામ નથી, પશુ સ્પષ્ટ દૃષ્ટિથી કરેલા અવલેાનને પણિામે પ્રાપ્ત થયેલ વિશાળ ષ્ટિ છેં તપનેા આશ્રય કરવાથી એ ગુણુનેા ખ્યાલ આવે તેમ છે તને મહિમા સવિસ્તર અગાઉ વર્ણવ્યા છે ત્યાથી સમજી લેવા, (૪) ભાવ: ધર્મના ચેાથેા પ્રકાર ભાવ છે. આમા આંતરવૃત્તિએને-શુભ અધ્યવસાયને સમાવેશ થાય છે દાનની શૈાણા, શિયળની મઢુત્તા, તપની આકર્ષકતા ભાવ પર ખૂળ આધાર રાખે છે. ભાજનમા જે સ્થાન મીઠાનુ-લવણુ (નીમક)નુ છે તે સ્થાન ધર્મસામ્રાજ્યમાં ભાવનું છે. મીઠા વગર ગમે તેટલી મેાથી કે પ્રચુર વાળી ચીને મીઠાશ આપતી નથી તેમ ભાવ વગર સર્વ ધર્મવ્યવહાર ઉપર ઉપરના ક્ષણિક અને બાહ્ય મ્હે છે. નાના ખાળકને અ તરના ઉમળકાથી ખેલાવાય તે જ તેને આકર્ષણ થાય છે. ભાવ હૃદયના પ્રેમ તની ઊર્મિ એ અહુ ઉપયેાગી ખાખત છે ભાવની નિર્મળતા ઉપર કબ ધન ને કર્મક્ષયનેા તેમ જ પ્રગતિ આદિને આધાર રહે છે આ દાન, શીલ તપ ભાવ પર વિસ્તારથી ઉલ્લેખ કરતા પુસ્તક ભરાય તેમ છે. પ્રત્યેકના દૃષ્ટાતા પણ અનેક છે અહી મને એ સર્વને સચય કગ્નાર એક સજ્ઝાય ચાદ આવે છે તે લખી આ અતિ ઉપયાગી આકર્ષક વિષય છેાડી દઈ એ તે સ્વાધ્યાય નીચે પ્રમાણે છે. રે જીવ 1 જિન ધર્મ કીજિયે, ધર્મના ચાર્ પ્રકાર; દ્વાન શિયળ તપ ભાવના, જગમા એટલુ સાર. રે જીવ ! ૧. વરસ શ્વિમને પાણે આદીશ્ર્વર સુખકાર; શેલડી રસ વહેારાવીએ, શ્રી શ્રેયાંમકુમાર, રે જીવ ! ૨. ઉઘાડવા, ચારણીએ કાઢવાં નીર; થ પાહાર સતી સુભદ્રાએ જમ લહ્યો, શિયળે સુરનર ધીર. ૨ જીવ ! ૩. તપ કરી કાયા રોપવી, સર્મ વિર્સ આહાર; વીર જિંદ વખાણીએ, ધન ધન્નેા અણગાર. રે જીવ ! ૪. અતિવ્યભાવના ભાવતાં, ધરતાં ધર્મનુ ધ્યાન; ભરત આરિસાભુવનમા, પામ્યા કેવળજ્ઞાન, રે વ ! ૫. ધ વૃક્ષ સુરતરુ સમેા, જેહની શીતળ છાય; સમયસુંદર કહે સેવતા, મનવાંતિ ફળ થાય. રે જીવ ! ૬, Page #403 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ર૭ (મારા સ્મરણમાં છે તે પ્રમાણે આ લખેલ છે ) એમાનુ પ્રત્યેક ઉદાહરણ વિચારી દાન, શિયાળ, તપ અને ભાવને ઓળખવાની આવશ્યકતા છે. એ સર્વનું વિવેચન અત્રે કરવું સ્થળની નજરે શક્ય નથી સર્વ કેઈએ આ ચારે પ્રકારને ખૂબ સમજવા-વિચારવા યોગ્ય છે અને માત્ર વિચારીને ન અટકતા તેને સત્વર અમલ કર્તવ્ય છે. આવી રીતે ચાર પ્રકારને ધર્મ શ્રી વીતરાગ દેવે જગતના જીવોના હિતને માટે બતાવ્યો છે એ ચાર પ્રકારમાં વિશિષ્ટતા એ છે કે એ ધનવાન કે ગરીબ, બાળ કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, ભણેલા કે અભણ સર્વ કઈ આચરી શકે છે અને પોતાની શક્તિ, કુતિ અને વિવેકશક્તિ અનુસાર ફળ પ્રાપ્ત કરી શકે છે એ ચારે પ્રકારે માં બાહ્ય અને આતરભાવ છે તે સમજવા યોગ્ય છે આવા પ્રકારનો ધર્મ મારા મનમાં નિરતર રમે. આ ધર્મભાવના છે “નિર તર કહેવાને હેતુ એ છે કે ધર્મભાવનાને અભ્યાસ સતત કરવાની આવશ્યકતા છે એમાં આંતરો કદી પણ પડે ન જોઈએ અભ્યાસ એ રીતે જ થાય છે પાત જલ યોગસૂત્ર (૧–૧૪)માં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી આતરા વગર અને સત્કારપૂર્વક એને સે હોય તો અભ્યાસ પાકો જામી જાય છે, ભૂમિ દઢ થાય છે એમ સત્કારને અગે તપ, બ્રહ્મચર્ય, વિદ્યા અને શ્રદ્ધા એ ચારેની ઉપયુક્તતા બતાવી છેઆવી રીતે નિરતર અભ્યાસ પાડવાથી એની જમાવટ પાકી થાય છેહવે આવી રીતે ભૂમિકાને દઢ કરીને તેમાં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક દાન, શિયળ, તપ અને ભાવને સ્થા૫ન કરીને ભાવનામાં આગળ વધીએ અહી જે ધર્મના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તે અતિ સુંદર છે. હવે પછી જે વિશિષ્ટ ધર્મો જોઈશુ તેનુ મૂળ આમાં હોવાથી અતિ આવશ્યક છે એની ખૂબી એ છે કે એ સર્વ ભૂમિકામાં રહેલા પ્રાણીને ઉપકારી થઈ શકે છે આપણે ધર્મના અનેક દષ્ટિએ વિચાર કરવાનો છે તે પિકી આ એક દિશા થઈ - આની સાથે આપણે માર્ગાનુસારીના ગુણો વિચારી શકીએ, દેશવિરતિ શ્રાવકના ગુણો વિચારી શકીએ, એને માટે આપણે યોગશાસ્ત્ર (શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય પ્રણીત)નો હવાલે આપીએ એ પણ અતિ ઉપયોગી ધર્મગ્રંથ છે. તેમાં પ્રથમના ચાર પ્રકાશ તો પ્રત્યેક મુમુક્ષુએ ખાસ વિચારવા–આદરવા ગ્ય છે. શ્રાવકના ગુણને સમજવા માટે ધર્મરત્ન ગ્રંથ પણ એટલો જ સુંદર છે અને એની કથાઓ પણ હૃદય ગમ છે તે મુદ્રિત હાઈ સુલભ છે આ અતિ આવશ્યક વિભાગ પરથી આગળ ચાલીએ ૪ ૨ લોકોત્તર ધર્મના બે પ્રકાર છે શ્રતધર્મ અને ચારિત્રધર્મ દશવૈકાલિક સૂત્રની ટીકામા આ૦ શ્રી હરિભદ્રસૂરિજી ધર્મના આવા બે પ્રકાર પાડીને કહે છે કે કાદશાગી-મૂળ આગમ એ મૃતધર્મ છે સ્વાધ્યાય, વાચના વગેરે તત્ત્વચિ તવના કરવી એ ધર્મનું કારણ હોવાથી એ ૩૮ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શાંતસુધારા પ્રથમ લોકોત્તર ધર્મ છે અને બીજો પ્રકાર ચાઘિ છે. કમાય માટે જે આગરા કરવું તે ચારિત્રધર્મ. એ શમણુધર્મ છે. શ્રમણ ન હોય તેને પ! બાજવા ગ્ય તેમ જ આચરવા રોગ્ય છે એના પર વિવેચન અવરભાવના (આડમુ પ્રકર)ના પૂર્વ પશ્ચિમ કર્યું છે. અત્ર તેના નામે બતાવ્યા છે તે ફરી વાર વિચારી જઈએ ખૂબ મનન કરવા ગ્ય એ ધર્મો છે, અને એની વિશિષ્ટતા એ છે કે ખ્રિસ્તી ધર્મની દશ આન્ના છે. ધર્મમાં જે પ્રમાણે અગત્યનું સ્થાન ધરાવે છે તે પ્રમાણે લોકોત્તર ધર્મમાં દશ ધમૌનું અતિ અગત્યનું સ્થાન છે. સંક્ષેપમાં તે નીચે પ્રમાણે છે – (૧) સત્ય—સાચુ બોલવુ એ સાતમો અત્યધર્મ છે. (૨) ક્ષમા–કોંધત્યાગ તે પ્રથમ રાતિ–લના ધર્મ છે (3) માર્દવ–અભિમાન-ત્યાગ એ બીજો માવધર્મ છે (૪) શૌચ–આદ્ય, આત્યંત પવિત્રતા, જીવઅદત્ત સ્વામીઅદત્ત, ગુરુદત્ત, તીર્થ કર અદત્તનો ત્યાગ એ આઠમો ગોચર્મ છે (૫) સંગત્યાગ–અર્વ ધનાદિક સચય મોગત્યાગ. એ નવમ અકિચનત્વધર્મ છે (૬) આજીવ-માયાગ, દ ભત્યાગ. એ ત્રીજો આરંવધર્મ છે. (૭) બ્રહ્મશીલવંત બ્રહ્મચર્ય એ દશ બ્રહ્મધર્મ છે (૮) વિમુક્તિ-ભત્યાગ, સ તોવખાણ એ ચો મુક્તિધર્મ છે (૯) સંયમ–પડજીવનિકાસ ક્ષણવ્યાપાર. એ છો સયમ ધર્મ છે. (૧૦) તપ-આહા આભ્ય તર તપ એ પાચમે તપ-ધર્મ છે એનો અનુક્રમ ગવરભાવનામાં બતાવ્યા છે તે જ છે અ કવિતાનો અનુપ્રાસ મેળવવા એના સ ખ્યા સ્થાનમાં ફેરફાર કર્યો જણાય છે એને યાદ રાખવા નવતત્વની ર૯મી ગાથા ઉપયોગી છે खती मद्दव अज्जव, मुत्ती तव संजमें अबोधब्बं । सच्च सोमं अकिंचणं च, वंभं च जइधम्मो ॥ એને દશ આજ્ઞામાં નીચે પ્રમાણે રૂપક અપાય . ૧ ગમે તેટલા ઉશ્કેરવાના પ્રસંગમાં પણ તારે ક્ષમા રાખવી. રમાન કોઈના રહેવાના નથી, તારે પણ નમ્રતા રાખવી ૩ માચા-કપટ-દલ છેડી તારે નિર તર સરળતા રાખવી વસ્તુ, ધન કે સબંધ પર મૂરછ ન રાખતા સતોષ રાખવો શરીર અને મનને કસી, તેની પાસે કસરત કરાવવી અને તેના પર અંકુશ કેળવો. ૬ સર્વ જીવોને અભય આપવાનો વ્યાપાર કરવો અને કાયા પર અકુશ રાખવે ૭ સત્ય, પ્રિય, હિત. મિત અને તથ્ય બોલવું અથવા મૌન રહેવું. ૮ બહારથી ને અંદરથી પવિત્ર રહી પારકી ચીજને પારકી જાણવી. Page #405 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૨૮ ૯ મારાપણાની–સ્વામિત્વની બુદ્ધિને ત્યાગ કરે. ૧૦. વિષયવાસનામા ન પડતા યોગશક્તિ ખીલવવી. આ દશે ધર્મોને ખૂબ વિગતથી અનેક પ્રકારે સમજવા, વિચારવા યોગ્ય છે. એના સામાન્ય-વિશેષ રૂપમાં ખૂબી એ છે કે એમા પાચે વ્રતોનો તથા કપાયન અને વેગના સવરનો સમાવેશ થઈ જાય છે એને સર્વથા સ્વીકાર થાય તો અતિ ઈષ્ટ છેદેશથી–અશથી પણ અમલરૂપે સ્વીકાર ઈષ્ટ છે એ શ્રમણ એટલે સાધુના ધર્મો છે એમ ધારીને સાધુ ન થયા હોય તેમણે તેને છોડી દેવાના નથી વેશ કરતા પણ વધારે અગત્ય વર્તનરૂપ ચારિત્રને આપવાની હોઈને એને યથાશક્તિ સ્વીકાર સર્વ અવસ્થામાં ખાસ કર્તવ્ય છે અને એમા પ્રગતિ સાધ્યને માર્ગે લઈ જઈ અને તે સાધે પહોંચાડનાર છે એ વાત લક્ષ્યમાં રાખવી. રૂ ધર્મનો એક પ્રકાર દાન, શીલ, તપ, ભાવરૂપ પ્રથમ ગાથામાં જે, બીજી ગાથામાં એનો “ચારિત્ર' વિભાગ છે. હવે ધર્મ એટલે વસ્તુસ્વભાવ વન્યુ ઇમો કઈ પણ વસ્તુને સ્વભાવ તે તેને ધર્મ કહેવાય છે બરફ ઠડી આપે તે તેનો ધર્મ છે, પાણી તૃષાને છિપાવે તે પાણીને ધર્મ છે, વસ્તુને ગતિ આપવાનું કામ ધર્માસ્તિકાય કરે છે તે તેનો ધર્મ છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ પિતાના મૂળ સ્વભાવમાં વતે તે તેને ધર્મ છે આ દષ્ટિએ વિચાર કરીએ તે આત્મા પિતાના સ્વભાવમાં વતે તે તેનો ધર્મ છે અને સ્વભાવમાં ન વર્તતા વિભાવમાં પડી જાય તે તેટલે અંશે તેની ધર્મયુતિ થાય છે ચેતનને સ્વભાવ શું છે અને વિભાવ ક્યા છે તે પર અત્ર વિવેચન કરવું અસ્થાને છે. અત્ર ધર્મ કેમ થાય તેની વિચારણામાં એના સ્વભાવને સ્થાન છે તે ધ્યાનમાં રાખીએ ' મુદ્દાની વાત એ છે કે દરેક ચેતન કે અચેતન પદાર્થ પિતાના સ્વભાવમાં રહે તે તેનો ધર્મ છે. સ્વભાવ એ જ ધર્મ છે, અને સ્વભાવવિરુદ્ધ વર્તન થાય તે ધર્મને નાશ તેટલા પ્રમાણમાં થાય છે. આ હકીકત આપણે કુદરતમાં જોઈએ તો ત્યાથી પણ તેને અંગે અનેક દષ્ટાતે મળી આવશે દાખલા તરીકે સૂર્યનો સ્વભાવ લોકોને પ્રકાશ આપવાનો છે ચદ્રનો સ્વભાવ પ્રકાશ સાથે શાતિ આપવાનું છે. સૂર્ય એના નિયમ મુજબ દક્ષિણાયન, ઉત્તરાયણના ક્રમે નિર તર ઊગે છે અને પ્રકાશ આપવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે ચાદ્રમાસની ગણતરી પ્રમાણે ચદ્ર ઊગે છે અને પિતાની સ્નાથી જગતને શાતિ આપે છે અને સ્વભાવ વિશ્વ ઉપર ઉપકાર કરવાનો છે અને એ ઉપકારકાર્ય સૂર્ય અને ચ પિતા પોતાના સ્વભાવ અનુસાર કરે છે વરસાદના અનેક સ્વભાવમાને એક સ્વભાવ જગતને શાંતિ આપવાને છે સપ્ત ઉન્ડાળાના તડકાથી લોકો અને આખી પૃથ્વી બળ બળું થઈ રહી હોય છે જ્યારે ૧૧૦, ૧૧૨ કે તેથી વધારે ડીગ્રી ગરમી પડતી હોય અને શરીર પર પાતળુ ખાદીનું પહેરણ પણ આકરુ લાગતુ હોય, ત્યારે કાળક્રમે પૃથ્વી ગગનમ ડળવ્યાપી વરસાદ વરસીને શાંતિ આપે Page #406 -------------------------------------------------------------------------- ________________ કoo શાંતસુધાર છે, ગરમી દૂર કરે છે અને પૃથ્વીને ઠીકી બનાવે છે. આ પ્રમાણે કરવું તે વરસાદના ધર્મ છે ગરમ થયેલ પદાર્થોને અથવા લોકોને સમાધાન આપવું તે તેને સ્વભાવ છે અને તે તેના સ્વભાવ પ્રમાણે વતને તેવી રીતે પિતાની ફરજ બજાવે છે " ૪ ૪ ધર્મને પ્રભાવ વધારે વિચારવા જેવા છે. દરિયાના ઉછાળા, એના તરંગો, એના મોજા ઓ જ્યારે જુન-જુલાઈ માસમાં આવે છે ત્યારે જોયા હોય તે મોટી ટીગાને એ વીશ–પચીગ ફીટ ઊંચે ચઢાવી પછાડે છે. કાંડા ઉપર એની ગર્જના સાભળી હોય કે ઉછાળા જોયા હોય તે પ્રાણી વિચારમાં પડી જાય છે, છતા એવા મહાન સમુદ્ર પાતાની મર્યાદા મૂકતો નથી અને આખી પૃથ્વી ઉપર પાણી ફેરવી સ્થળને બદલે જળ કરી મૂકને નથી એ એનો સ્વભાવ છે સમુદ્ર પિતાની મર્યાદામાં રહી કલોલના વિલાસ કરે છે, પણ એને સ્વભાવ મૂકીને એ જરા પણ આગળ વધતો નથી એ એને સ્વભાવ છે, એ એને ધર્મ છે. એ પિતાને સ્વભાવ છોડી વિભાવમાં આવતા નથી સિહ પ્રાણીને મારતો નથી, પવનનું વાવાઝેડુ પ્રાણીને ઉડાડી મૂકતું નથી, દવ પ્રાણીને બાળી મૂકતો નથી તેમ જ બીજા અનેક ઉપદ્રવ – ધરતીકપ, પાણીના (નદીનાં) પૂર વગેરે પ્રાણીને ખલાસ કરી મૂકતા નથી એ સર્વ ધર્મનો મહિમા છે. આ છેલ્લી હકીકતમાં પ્રાણીના આયુષ્યબળને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો ધર્મને પ્રભાવ બરાબર સમજાય છે. જ્યા સુધી આયુષ્ય બળવાન હોય છે ત્યા સુધી કુદરતના કાપો કાઈ કરી શકતા નથી. આ વ્યક્તિગત ધર્મનો પ્રભાવ ગણાય એમા અને સૂર્ય—ચની હકીકતમાં ઘણે તફાવત છે. એમા સમુચ્ચય કર્મને સવાલ ઊભો થાય છે તે સિહ વગેરે મા ઊઠો નથી અને વ્યાઘનો સ્વભાવ મારવાનું છે તેથી તેમાં “વસ્તુસ્વભાવ ધર્મને અર્થ લાગુ પડે તેમ નથી. ૧ બીજી રીતે જોઈએ તો સૂર્ય-ચંદ્ર આ પૃથ્વી પર જ ઊગે છે અને વરસાદનો કમ હતુ અનુસાર થાય છે તે પણ વસ્તુ સ્વભાવે બને છે એ ઉપરાંત સૂર્ય ઉગે કે માદ વચ્ચે તેમાં એના સ્વભાવ ઉપરાંત કઈ પુણ્યપ્રકૃતિનો ઉદય કાપવો અશકય છે એવું સમુદાયકર્મ કેઈ નથી કે જેના પ્રભાવથી સૂર્યચંદ્ર ઊગતા હેય આ ખુલાસો વિચારવા યોગ્ય છે સમુદાયક જેવો કોઈ ચીજ હોય તો પણ કર્મપ્રકૃતિની કોઈ કલામાં હુ તેને મૂકી શકતો નથી વસ્તુસ્વભાવ તરીકે ધર્મની વ્યાખ્યા કરતા આ કુદરતી બનાવોને ખુલા મને શક્ય લાગે છે જે નિયમ સૂર્ય-ચદને લાગુ પડે છે તે જ વરસાદને લાગુ પડે છે વ્યવહારમાં આપણે કહીએ છીએ કે ધર્મના પ્રભાવથી સર્વ મારા વાના થશે, વરસાદ-પાણી સારા થળે,” એવુ પ્રચલિત વાક્ય બોલાતુ હોય તે તેને તે તરીકે સમજવું વસ્તુ સ્વભાવ મને વધારે બધબેસતો લાગે છે આ મુદ્દા ઉપર બે -કો પરિચય'માં છે અને બે “અષ્ટ'માં છે તે વિચારવા યોગ્ય છે ધર્મનો અર્ય વસ્તુન્વભાવ કરીએ તે ખુલાસે શકય છે, પણ આગળના લેકમાં સિહ ને દવની વાત આવશે ત્યા તે અર્થ બંધ બેસતો થતો નથી આ ચર્ચવા યોગ્ય વિષય છે તેથી વ્યવહારુ વચન તરીકે ચલાવી લેવા ગ્ય ગણાય તે ' Page #407 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૦૧ | સર્વ વાતની મતલબ એ જણાય છે કે ધર્મના પ્રભાવથી પ્રત્યેક વ્યક્તિને આનંદ-લહેર વર્તે છે. જેણે પૂર્વભવમા ધર્મારાધન કર્યું હોય તેને એ સર્વ પ્રકારની અનુકૂળતાઓ રહે છે - અને કુદરત પણ તેને અનેક પ્રકારની અનુકુળતાઓ કરી આપે છે. એ રીતે સર્વ ધર્મને મહિમા છે. ૪ ૫ હવે ધમનો બીજા દષ્ટિબિન્દુથી વિચાર કરીએ. ધર્મને એક અર્થ પુણ્યસુકૃત્યને પરિપાક, સારા કાર્ય કરવાથી સારાં કર્મ બંધાય છે અને તેનું ફળ મળે છે. એ અર્થમાં “ધર્મ” શબ્દ વપરાય છે. અને બીજી રીતે જોઈએ તો ધર્મ કરવાની ભાવના અથવા સચ્ચારિત્રશીલ વર્તન કરવું તે પણ “ધર્મ” તરીકે ઓળખાય છે. જીવનમાં એવા પ્રસંગો પણ આવે છે કે જ્યારે ચારે તરફ દિશા સૂઝતી નથી, આપત્તિનાં વાદળ વરસે છે, પૈસા હોય તે ચાલ્યા જાય છે, સગા-સબ ધીઓમાથી મુદ્દાસરના માણસે ઊડી જાય છે, ચારે તરફથી આફતના સમાચાર આવે છે અને પ્રાણી હતાશ થઈ ઊંચે આભ, નીચે ધરતી તરફ જઈ રહે છે. એવે વખતે એની અપકીર્તિ થાય છે, ખાવાપીવાનાં સાસા પડે છે, અકલ બહેર મારી જાય છે. આ સર્વ માઠા દિવસના લક્ષણો છે. આવા દુખના દહાડામાં માતા-પિતા, ભાઈ કે દીકરા સહાય કરવાને બદલે સામા થઈ બેસે છે નજીવા બનાવો યાદ કરી હેણાં મારે છે. કેટલી વાર બને તેટલું નુકસાન કરવા પ્રયત્ન કરે છે - પતે રાજા હોય તો આખું લશ્કર દીન બની જાય છે, ઉત્સાહહીન થઈ જાય છે અને પોતે ગમે તે બળવાન હોય અને ભુજાના બળ પર ઝઝૂમતો હોય તે સર્વ નિષ્ફળ બની જાય છે. આવે વખતે મિત્ર રહેતા નથી, સગા યાદ કરતા નથી, પુત્રો પરાડમુખ થઈ બેસે છે, છે, જેના ઉપર ગણતરી મૂકી હોય ત્યાથી ખાલી હાથે પાછા આવવાનું બને છે અને આખી દુનિયા જાણે ઘોર અ ધકારમય થઈ ગઈ હોય એવું લાગે છે. - વિપત્તિ-સમયનું ચિત્ર ઘણું કરુણામય દોરી શકાય, પણ તે જરૂરી નથી. વાત એ છે કે એવા કષ્ટસમયમાં સગાસ બ ધી, સ્નેહી અને ખુદ છોકરા કે ભાઈઓ તજી જાય છે તેવે વખતે ખરી મદદ ધર્મ કરે છે જે પૂર્વભવમાં શુભ કર્મ કરેલ હોય તો તે આડા આવીને મદદ કરે છે. આ ધર્મને એક પ્રકાર જાણવો અથવા બીજી રીતે જોઈએ તો એવા અતિ આપત્તિના વખતમાં ક્ષમા, સરળતા, નિર્દભતા, સતોષ, સત્ય, બ્રહ્મચર્ય આદિ ધર્મો ખરે ટેકે આપે છે અને જે આશ્રય લે તેને આપઘાત કરવો પડતો નથી. એને એ આપત્તિ સામે લડવાનું અ તબળ પ્રાપ્ત થાય છે અને વગર ગભરાયે એ ધર્મકવચથી સનસ્ક્રબદ્ધ થઈને શાતિથી આપત્તિ સહન કરે છે અને એના પૂરબહારમાં પ્રકાશી બૈર્ય ધારણ કરી શકે છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ અન્ય દેશમા આપઘાતના બનાવા ઘણા ખને છે તેવા ખનાવે! આ દેશમાં બહુ ઓછા ખને છે એ એની ધમભાવનાને આભારી છે. આપત્તિના વખતમા ખરા દિલાસેા આપનાર મિત્ર હાય તે તે ધર્મ જ છે. પ્રાણી એવે પ્રસ ગે હતાશ ન થઈ જતા આપત્તિઓને તરી જાય છે અને આરિક ખળમા વધારે મજબૂત થાય છે ૩૦૨ સર્વ ઊઘતા હૈાય ત્યારે ધર્મ (પૂર્વ પુણ્ય) જાગૃત રહે છે અને પ્રાણીનુ રક્ષણુ કરે છે આપત્તિમા એ ધૈર્ય આપી પ્રાણીને વધારે મજબૂત ખનાવે છે. આ શ્લેાકમા બન્ને પ્રકારના ધર્મ કામ આપે છે તે ખતાવ્યુ છે. પૂર્વકાળમાં કરેલ શુભ કર્મો કષ્ટ સમયે પડખે આવીને ઊભા રહે છે અને કષ્ટમાંથી પાર ઉતારે છે, એ' એક ભાવ અને બીજો ભાવ એવા આપત્તિના સમયમા દિલાસે ધર્મથી જ મળે છે, આધારટકા ધર્મને જ થાય છે અને તે વખતે જે સચ્ચારિત્ર-વર્તન થાય તે પ્રાણીને ખરા ભાઈની ગરજ સારે છે. આવે વખતે મદદ કરે તે ખરા સજ્જન, તે સાચા મિત્ર. દરાજ વાતા કરનાર, સાથે અમનચમન કરનાર અને ખિસ્સામા કે ખભા પર હાથ રાખી સાથે નાર સ્નેહીઓ જ્યારે છે।ડી જાય છે ત્યારે ધર્મ પડખે ઊભેા રહે છે. આ ખીન્ને અ પણ એટલે જ વિચારવા ચેાગ્ય છે. જ્યારે પૈસાની, તમિયતની, કુટુ બની, વ્યાપારની અનુકૂળતા હોય ત્યારે તે સ સગા અને સ્નેહી થવા આવે છે આપત્તિ, કસમય સની સેાટી કરે છે એ વખતે ખીજા સહાય કરે કે ન કરે, પણ ધર્મ તે! જાગૃત થઈ ચાકી કર્યા જ કરે છે. એક બ્લેાકમા વાચેલુ યાદ આવે છે કે-વનમા, રણુમા, શત્રુના સ ઘટમા, પાણીમા, અગ્નિમા, મેાટા સમુદ્રમા, પર્વત ઉપર આપણે સૂઈ ગયા હોઈએ, આળસમા હોઇએ કે મૂઝાયા હોઈએ ત્યારે એ સ સમયે પૂર્વ પુણ્ય આપણુ રક્ષણ કરે છે આ પૂર્વપુણ્ય તે ધર્મ' છે. જ્યા જઈ એ ત્યા એના પ્રતાપથી લીલાલહેર થઈ જાય છે, અને આપણે ગાડીમા બેસીએ તેા એ એ જીનમા બેસે છે, આવે! ધના પ્રભાવ છે અહી સ મિત’–સારા અખ્તરવાળા ધર્મની વાત કરી છે. ધર્મને ખખ્ખર શેનુ હોય ? એ કઈ લાઢાનુ ખતર—કવચ પહેરે નહી, એના અખ્તરમાં ધૈર્ય, ધૃતિ, અભય, અહિંસા વગેરે સદ્ગુણા હેાય છે એ મરતાં શીખેલ હાય, એને મારવાની વાત હાય જ નહી, એ સૂય નહી, શાતિ–ધીરજ રાખે, એ અભિમાન ન રાખે, નગ્ન થઇ જાય વગેરે ભૂખે મરવાનુ પસદ કરે, પણ અન્યાયથી કે આપ્રામણિકપણાથી પૈસે ન જ લે એ પ્રાણીના અતે વિજય કેમ ન થાય ? ક્દાચ ધીરજ રાખવી પડે, પણુ અતે ધર્મના જ ડકા જરૂર વાગે એ ધર્મ આખા જગતનુ રક્ષણ કરવા તૈયાર રહે છે એને જ્ઞાતિ, જાતિ, ગેાત્ર, કુળ કે ચામડીના ૨ગ સાથે સખ ધનથી એના વિશાળ ક્ષેત્રમા આખા જગતને સમાવેશ થાય છે, આ મુદ્દા પર આ પુસ્તકમા મૈત્રીભાવના(૧૩મી)માં વિશેષ વિચારણા થશે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૦૩ માતા-પિતા, પુત્ર. ભાઈ વગેરે અહિત માટે પણ કોઈ વખતે પ્રયત્ન કરે છે, એમ આ લોકમાં કહ્યું છે ત્યા “સ્વહિતાય અર્થ પણ શક્ય છે. એમાં પણ જ્યારે સ્વાર્થવૃત્તિ આવી જાય છે ત્યારે પ્રાણી સ બ ધ ભૂલી જાય છે સ્વાર્થ અ ધ છે અને કઈ વાર અહિત માટેનુક્સાન કરવા માટે પણ આપત્તિના વખતમાં કામ કરે છે, એ પણ અનુભવની વાત છે. ભાઈઓ લડે ત્યારે ગોળાનાં પાણી હરામ થાય છે. ન્યાયમદિરમાં એવા અનેક ઝગડા આવે છે. કહેવાની મતલબ અન્ડી એ છે કે ચારે તરફ઼ આફતના વાદળા અનેક પ્રકારે ચઢી આવ્યા હોય તેવે વખતે ધર્મ જ સહાય કરે છે. જ દ ધર્મના પ્રભાવથી શું શું મળે છે તે પર લબાણપત્રક આવતા લોકમાં આવવાનુ છે. ત્યાં ધમનો અર્થ પ્રર્વપુર્ણય – પાછળના વખતમાં કરેલી સારી કમાણી સમજાય છે અને ધર્મને એ વ્યવહારુ દૃષ્ટિએ ખ્યાલ છે. જ્યારે આપણે ઘેર લીલાલહેર હોય છે, ખાવાપીવાની વિપુળતા હોય છે, પિસાની કમાણી સારી હોય છે ત્યારે આપણને આખી દુનિયા સુદર લાગે છે જ્યારે માખી બૂડવા લાગે છે ત્યારે વાતાવરણ ઊડ ઊડ લાગે છે એ સર્વ વ્યક્તિગત દષ્ટિ છે - જ્યારે પુણ્યપ્રકૃતિનો ઉદય હોય છે અને પાસા સવળા પડતા હોય છે ત્યારે આખી દુનિયા આપણી સાથે હસે છે. આપણને પક્ષીના ગાન, વનરાજીની શોભા, પર્વતની લીલાશ, નિઝરણાના વહન. સમુદ્રના તરગ ચદ્રની સ્મા વગેરે સર્વમાં આનદ આવે છે ચરાચર . જગત આપણી સાથે હસતુ હોય અને આપણને સર્વ પ્રકારે આનદ આપવા તૈયાર થઈ રહ્યું હોય એમ આપણને લાગે છે ત્રણ લોકમા જાણે આપણે વિજય પ્રસરતા હોય અને પ્રાણી-પદાથે સર્વ આપણને આવકાર આપવા, આનંદ અર્પવા ઉઘુક્ત થઈ રહ્યા હોય અને આપણે એના સર્વ વિલાસનૃત્યના કે ઈ એ એ આપણને ખ્યાલ થાય છે. આ સર્વ પુણ્યકર્મ-ધર્મને પ્રભાવ છે. (વ્યક્તિગત પ્રાણીના પુpય તેને આનંદ આપે છે પણ એમા અચર-સ્થાવર પિપૈગલિક જગતને સ્થાન નથી તેથી ઉપરનો જ અર્થ શક્ય લાગે છે ) ધર્મ પ્રાણીનું હિત કરનાર છે અને એના સર્વ ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ કરી આપનાર છે આ પ્રાણીને જે માગે તે મળે અને એની ઉત્તરોત્તર સગવડ વધારે ને વધારે જળવાતી જાય તેનું કારણ એની પુયપ્રકૃતિ છે એણે કરેલી ધર્મની આસેવન એને અત્યારે ફળ આપતી રહે છે એનું આ ભવમાં જે કાંઈ હિત થાય તેનું મૂળ કારણ ધર્મ છે સામાન્ય સમજણ વાળા સુખી હોય છે અને વર્ષો સુધી અભ્યાસ કરનાર અને લાબી નજર પહાચાડનાર જમે– ઉધારના પાસા સરખા પણ કરી શકતા નથી એવુ ઘણીવાર જોવામાં આવે છે, તે અગાઉ ઉત્પન્ન કરી રાખેલ શુભ સ ચયના ખુલાસાને જ માગી રહેલ છે. ધર્મ સર્વ પ્રકારના હિત માટે પ્રયત્ન કરનાર છે તેટલું જ નહિ પણ એ સર્વ અર્થ– ઇચ્છિત વસ્તુ અને સિદ્ધિને આપનાર છે અહી જે વસ્તુની ઇચ્છા થાય તે મળી આવે તે Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શાંતસુધારસ કાઈ આકસ્મિક નથી. ઘણા પ્રાણીને માદક ખાવાનુ મન થાય પણ લાટ હાય તેા ઘી હેાતુ નથી અને ખન્ને હાય તા ગેાળ કે સાકરના જોગ ખાતા નથી. ઇષ્ટ ઋદ્ધિ-સિદ્ધિ એ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ય છે પેાતાની શક્તિ ઉપર જ ગણતરી કરનાર અનેક વખતે ખાટા પડતા આપણે દરરાજ જોઇએ છીએ એવી જ રીતે આ ભવમા અને પરભવમા ઇષ્ટ સ્વને આપનાર પણ ધર્મ જ છે. વૈભવ, વિલાસ, આનંદ ઈચ્છનાર સ્વર્ગ ઇચ્છે છે, ત્યાગી મેાક્ષ ઇચ્છે છે પર પરાએ મેક્ષ અપાવનાર ધર્મ જ છે ત્યા પુણ્યપ્રકૃતિનેા નાશ કરવા પડે છે, પર તુ તે રસ્તાની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર તરીકે આપણે ધર્મને ગણી શકીએ ન ઇચ્છવાજોગ આપત્તિના-ઉપાધિથી ભરેલા વિકટ અને અનિષ્ટ પ્રસંગાને આ સંસારમા પાર નથી. પસા ખેાઇ બેસવા, પુત્ર–સ્રીના મરણુ, શરીરને વ્યાધિ, કેાઈ સાથે અખનાવ, અપકીતિ વગેરે અનના અનેક પ્રસગેા વારવાર અની રહેતા જેવામા આવે છે, ધર્મ આવા અનર્થના પ્રસ ગેાને દૂર રાખે છે, એવી પીડા આવવા દેતેા નથી અને અ ધારી રાત્રે ખચાવ કરે છે પુત્રી કે પુત્રવધૂનું વૈધવ્ય, માનસિક મૂઝવણા વગેરે અનાર્થાને એ અટકાવી દે છે. ાચ કોઇ પાપકર્મના ચેાગથી એવી ના આવી પડે તે તેને સહન કરવાનુ ધર્મ સામર્થ્ય આપે છે. આવી રીતે સચરાચર જગતને ધર્મ ઉજ્જવળ ખનાવે છે, આ ભવ, પરભવમા હિત કરીને અસિદ્ધિ કરી આપે છે અને અનર્થની કર્થનાને તદ્દન નકામી બનાવી દે છે તેવા મહાયાવાળા–કારુણિક ધર્માંને આપણા અનેકવાર પ્રણામ હે । ધર્મ વૈભવ અને મહામાગલિકમાળા વિસ્તારી આનદ પૂરે ધર્મ આચરનારની આવત, વિવેક અને વીર્ચીલ્લાસ પ્રમાણે તેની પ્રગતિ કરી આપે છે. એ પુણ્યપ્રાભારને દર્શાવનાર ધર્મરાજને નમસ્કાર છે ! એને નમસ્કાર છે એટલે એનુ મૂલ્ય સમજી એને એ સ્વરૂપે ઓળખવાનુ છે અને એની જમે પૂછ ખવાઈ ન જાય એ ધ્યાનમા રાખી, એમા પ્રતિદિન વધારા કરવાના નિર્ણય કરવા ચેાગ્ય છે. ખાલી મસ્તક નમાવવાથી વાસ્તવિક પ્રણામ ન થાય, માટે આદર–સ્વીકાર–આચરણયુક્ત પ્રણામ કરવા. તેથી જ સાદા પ્રણામ ન લખતા ઉપાધ્યાયશ્રીએ ‘ભક્તિપ્રણામ’ શબ્દના ઉપયાગ કર્યો છે ભક્તિ’મા આતર પ્રેમ, શ્રદ્ધા અને ઉમળકાના સમાવેશ થઈ જાય છે છુ ૭. ધર્મ એટલે સારુ ચારિત્ર – ઉત્તમ વન. એનાથી ખાધેલ શુભ કર્મ આ દુનિયામા અનેક પ્રકારના લાભેા આપે છે અને વ્યવહારુ પ્રાણીને આનદ આપે છે એ ધર્મ પવૃક્ષ છે ધર્મ કલ્પવૃક્ષથી કેવી કેવી વસ્તુઓ મળે છે તેની ઘેાડી વાનગીએ ખતાવીએ ધર્મના પ્રભાવથી નીચેની વસ્તુ મળે છે, તેથી તેમાની કાઈપણ વસ્તુ મળે ત્યારે એને પૂર્વ શુભ કર્મના ઉદય – પૂર્વે આચરેલ ધર્મનું ફળ સમજવું. સમાન અભ્યાસ તેમ જ આવડતવાળાની Page #411 -------------------------------------------------------------------------- ________________ ' ધર્મ ભાવના ૩૦૫ સુખસગવડામાં આ પુણ્યપ્રાગભારના ફેરફારથી તફાવત પડે છે. બાકી, કરેલ ક્રિયાનેા નાશ થતા નથી અને ન કરેલ કાઈ આવી પડતુ નથી ધર્મથી એકછત્ર રાજ્ય મળે છે, ચક્રવર્તીની પદવી પ્રાપ્ત થાય છે, સા॰ભૌમત્વ ધર્મ – (પુણ્ય)ની પ્રખળતાથી મળે છે. ધથી રૂપવતી, સુશીલ, પ્રેમાળ પત્નીના યાગ થાય છે એ આજીવન પતિસેવા કરે છે અને પતિપરાયણા રહે છે. પતિની સગવડ જાળવવામા એને જીવનસાકય જણાય અને પોતાના ક્ષેત્રમા એ ગૃહસામ્રાજ્ઞી ખની રહે છે. સુકુલીન નારી પ્રાપ્ત થવી એ પુણ્યરાશિની વિપુલતા સૂચવે છે. ધર્મથી દીકરાને ઘેર દીકરા થાય છે અને દીકરાએ પણ પિતાના નામને સાક કરનાર, પિતાની આખરૂમા વધારો કરનાર અને સ પ્રકારે યાગ્ય તેમજ વિનયી વ્યવહારુ નજરે દીકરાને ત્યા દીકરા થવા એ ભાગ્યની નિશાની ગણાય છે થાય છે. લાભ છે ધર્મથી અન્યને રુચે-ગમે તેવુ રૂપ પ્રાપ્ત થાય છે સારુ રૂપ એ ખાસ માણસા અ તરના ગુણુ તે પરિચયે જાણે, પણ આકર્ષક આકૃતિ દુનિયામાં ઘણીવાર બહુ કા સાધક નીવડે છે સુદર કાવ્ય કરવાનું ચાતુર્યાં ધર્મથી પ્રાપ્ત થાય છે કવિ બનાવી શકાતા નથી, એ જન્મે જ છે, સુદર કવિની સર્જકશક્તિ નૈસર્ગિÇક જાય છે. એ ‘નૈસિર્ગક’ શબ્દ જ પૂર્વનુ સુકૃત્ય સૂચવે છે મહામહેનતે નિપજાવેલ કાવ્ય ઉપર કેાઈ નજરસરખી પણ નાખતુ નથી, જ્યારે ચાલતાં ચાલતા મનાવેલ કાવ્યા લાકપ્રિય થાય છે અને વર્ષો સુધી લેાકરુચિને પોષે છે. એ શક્તિ ક્ષયાપશમ વગર આવતી નથી અને એ ક્ષાપશમ તે જ પુણ્ય, તે જ ધ સુસ્વર પ્રાપ્ત થવા એ પણ ધર્માંના પ્રભાવ છે. કઠમાધુર્ય, સભાને રીઝવવાની વ્યાખ્યાનશક્તિ, માટી પરિષદ્ભા-મેળાવડામા આકર્ષક ભાષણ કરવાની શૈલી અને લેાકચિ જગાડે તેવા સ્વર પ્રાપ્ત થવા એ સુસ્વર નામકર્મના ઉદયથી ખને છે તાલ, સુરસહિત મધુર ગાયનશક્તિ પણ આ જ વિભાગમા આવે છે એ ૪૨ પુણ્યપ્રકૃતિ પૈકીની એક પ્રકૃતિ છે. એ ધર્મકલ્પવૃક્ષની ફળપરિણતિ છે. શરીરે નીરાગી થવુ એ ધર્મનું ફળ છે સાતાવેદનીય કર્મના ઉદય હાય તા જ એની પ્રાપ્તિ થાય છે પહેલુ સુખ તે જાતે નર્યા.' આ દુનિયામા શરીરવેભવ, નીરાગી શરીર, સરખા અગેાપાગા અને ઘાટવાળું શરીર મળવુ એમા નિર્માણુ નામક ના મહિમા પણ તજ્જતક પુણ્યકખ ધન પૂર્વે કર્યું હતુ, એના એ વિપાક છે ગુણને પરિચય . સદ્ગુણુની એાળખાણુ એટલે કે ઉદારતા, ગ ભીરતા, નમ્રતા, વત્સલતા આદિ જોઈ તેને સમજવા અને તેનાથી રાજી થવુ આ વિષય પર ચૌદમી પ્રમેાદભાવના આવવાની છે તેથી અત્ર વધારે વિવેચન ન કરીએ, પણ એ સ્થિતિ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે તે સમજીએ સૌજન્ય સજ્જનતા જેને જેન્ટલમેન’કહે છે તેના ગુણ્ણાનેા નૈસર્ગિક પ્રવાહ અથવા ૩૯ . Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શાંતસુધારસ સારા માણસ સાથે પરિચય આ મૈત્રીભાવનાનો વિષય છે. એ પર તેરમી ભાવનામાં વિવે. ચન થશે એ પુણ્યફળ પરિણતિ છે. સજજન થવુ, સજજન–સ ગતિ થવી એ સર્વ ધર્મકલ્પકમના ફળો છે. સુબુદ્ધિ : સન્મતિ, સત્યાસત્ય, હિતાહિત પારખવાની શક્તિ, વિવેક. આ સદબુદ્ધિ એ - મતિજ્ઞાનનો વિષય છે અને ખૂબ આહૂલાદ ઉપજાવે તેવા પરિણામે નિપજાવી સારો રસ્તો બતાવનાર છે ક સતામ્ યત નાહ્ય પ્રવૃત્તા પ્રાળમ્ સ દેહવાળી વસ્તુઓમા સ તપુરુના અત કરણની પ્રવૃત્તિઓ પ્રમાણભૂત મનાય છે, પણ એવુ પ્રમાણુત્વ લાવવા માટે આ તકરણ શુદ્ધ જોઈએ અને વિચારક સત હોવો જોઈએ એ ક્યારે થાય છે તે અન્યત્ર વિચારવામાં આવ્યું છે. (જુઓ મારો સૌજન્ય પરનો લેખ) અત્ર એની બુદ્ધિની પ્રાપ્તિ એ ધર્મ કલ્પવૃક્ષનું ફળ છે એ નિર્દિષ્ટ કરવાનું છે. આ શ્લોકમાં દશ વસ્તુઓ ગણાવી છે તે ગણી લેવી. આવી રીતે ધર્મના પ્રભાવથી અનેક સગવડે, સુખે, વૈભવ, આન દો, વિલાસ મળે છે સારા કુળમાં જન્મ થવો, સર્વ ઈદ્રિય અનુકૂળ હોવી, શરીરભવ સારો હોવો, બુદ્ધિશક્તિ, ગ્રહણશક્તિ, તુલનાશક્તિ સારી હોવી, મગજ ચાખુ હોવુ, કૌટુંબિક જનની અનુકૂળતા હાવી, બાવાપીવાના પદાર્થોની વિપુળતા હોવી, સારા શહેરમાં વાસ હોવો, સત્સ ગતિ હોવી, ચર્ચા–વાત ઉનત જ થતી હોય તેવા પ્રસંગમાં રહેવાનુ થવુ, આદેયવચન થવુ, કીતિ થવી, યશ થવો વગેરે અનેક અનુકૂળતાઓ ધર્મના પ્રભાવથી મળે છે આ પત્રકમાં બીજી સે કડો બાબતો ઉમેરી શકાય તેમ છે તે સર્વ સમુચ્ચયે અને વ્યક્તિગત સમજી લેવી અત્યારે આપણને અનેક અનુકૂળતા મળી છે, પર તુ જરૂરી વસ્તુઓ કે અનુકૂળતાએ મળી હોય ત્યારે તેની વાસ્તવિક કિ મત બહુ ઓછાને થાય છે. એ વાતને બાજુ પર રાખીએ તો પણ જે ધર્મના પ્રભાવથી મળ્યું છે તેનાથી ઘણુ કરી શકાય તેમ છે ધર્મને મહિમા બતાવતા આવુ આવુ અનેક ધર્મથી મળે છે તે બતાવવાનો અત્ર આશય છે એ વસ્તુઓમાં રાચી જવું અને તેથી વધારે થતો આત્મવિકાસ અટકાવ એ ઉચિત છે કે નહિ તે અત્ર પ્રસ્તુત નથી. જે પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તેનો ઉદય ભોગવતા વિશેષ પુયબ ધ કરાવે છે અને પાપાનુબ ધી પુણ્ય હોય તો તે ભેળવતા પાપ બ ધાવીને ઘેર પરિણામ નિપજાવે છે પુય લઈને આવેલા ચક્રવતીઓ સાતમી નરકે પણ ગયા છે તે ધ્યાનમાં રાખવુ એ સર્વ આ ભાવનાને વિષય નથી આ ભાવના તો એક જ વાત બતાવે છે, કે જુઓ! ધર્મથી વ્યવહાર માણસો પસંદ કરે તેવી પણ અનેક સગવડો મળે છે. મતલબ એ સગવડમાં રાચી જવું એ કહેવાને અત્ર આશય નથી, પણ ધર્મની આદેયતા બતાવવાનો જ ઉદ્દેશ છે. એક વાત યાદ રાખવી જરૂરની છે અને તે એ છે કે ધર્મ સ્વર્ગ પણ આપે છે અને ધર્મ પર પરાએ મોક્ષ પણ આપે છે. વર્ગના સુખ અનુપમ છે અને દીર્ઘકાળનાં છે, પણ અને પુણયશશિ પૂરો થતા ત્યાથી પતન થાય છે મોક્ષના સુખ અન ત છે અને નિરવધિ છે. ધર્મકલ્પદ્રમના આવા આવા ઉત્તમ ફળો છે તેમાના કેટલા બતાવી શકાય ? આ દશ પ્રકાર ઉપરાત ધર્મ શુ શુ આપે છે તે અષ્ટકના સાતમાં લોકથી વિચારી લેવું ત્યાં અતિમ સાધ્ય બતાવ્યું છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના :: ગેયાષ્ટકપરિચય ધ્રુવપદ: ધર્મની વ્યાખ્યા કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે તુતિવતનાત્ ધાયલીતિ ધર્મ એટલે દુર્ગતિમા પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ. તેઓ ધર્મની જે વ્યાખ્યા કરે છે તે શુભ અનુષ્ઠાન અને સયમમા આવી જાય છે અહિંસા,સ યમ અને તપ એ ત્રણ શબ્દમા ધર્મની કુલ ખાખતા આવી જાય છે એ ઉત્કૃષ્ટ મ ગળ છે, જાતે મગળમય છે અને પ્રાણીને મ`ગળમય બનાવે છે. પ્રાતે મનુષ્યને દેવ બનાવી પરમાત્માપદ પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ છે આવા ધર્મ ઉપર જેનું મન નિરતર રહે છે તેને દેવતાએ પણુ નમે છે, દેવતાએ નમે એમા કાંઇ નવાઈ નથી. કારણ કે અહિંસા, સયમ અને તપ એમા જ ધર્મનું સર્વ તત્ત્વ સમાયેલુ હેાવાથી તે સ ઇષ્ટસિદ્ધિપ્રદ છે. - આવા ધર્મને શ્રી વીતરાગદેવે પ્રકાશ્યા છે, ઉથ્યા છે અને ગણધરાએ સૂત્રામા ગૂંથ્યા છે. એમા પરસ્પર વિરાધ નથી, એમા આત્માનુ સ્થાન અપૂર્વ છે એમા અપેક્ષાવાદ સર્વાં મતમતાતાને અ શસત્યનુ મહાસ્થાન અપાવે છે. એમાના પ્રમાણુવાદ સત્યાને કે દ્રસ્થ કરે છે, એના સ્યાદ્વાદ અનેક દૃષ્ટિષિ દુઓને સ્થાન આપે છે, એના કવાદ, ગુણુસ્થાનક્રમારાહ, નિગેાદના સિદ્ધાન્ત અને વિકાસવાદના સૂત્રેા અપ્રતિહેત છે ધમની પરીક્ષા સુવર્ણની પેઠે ચાર પ્રકારે કરવાની છે સાનાને કસેાટી પર ઘસવામા આવે એ પ્રથમ પરીક્ષા (નિઘણુ), એના પર કાપ મૂકવામા આવે તે ખીજી પરીક્ષા (ઇંઢ), એને અગ્નિમા ગરમ કરવામા આવે તે ત્રીજી પરીક્ષા (તાપ), એને હથેાડીથી ટીપવામા આવે તે ચેાથી પરીક્ષા (તાડન), સાનાની પરીક્ષા આ ચાર રીતે થાય છે તેમ ધર્મની પરીક્ષામા પણ ચાર ખાખતા જોવાની હાય છે (૧) એને ઉપદેશક વગર કેવા છે? એનુ વતન–ચારિત્ર કેવુ છે? એ પ્રથમ (૨) એનુ જ્ઞાન કેવુ છે? એમા પરસ્પર વિરોધ છે કે નહિ? તે દ્વિતીય (૩) એ ધર્મમા આચાર કેવા ખતાન્યેા છે ? તે તૃતીય (૪) અને તેના યાગ સમાધિમા કેવા છે? તે ચતુર્થાં ચાર પ્રકારની પરીક્ષા પર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિના અષ્ટકની પ્રથમ શ્લાકની ટીકામા ખૂબ વિસ્તારથી વર્ણન છે તે વિચારવા ચાગ્ય છે આ સ ખ ધી પ્રચલિત કાવ્ય યાદ કરવા જેવુ છે यथा चतुर्भिः कनकं परिक्ष्यते, निघर्ष णच्छेदनतापताडनै. । तथा च घर्मो विशदोपदेशकै श्रुतेन शीलेन समाधिभावतः ॥ આને આશય ઉપર સ્પષ્ટ કહેવાઈ ગયા છે. એના ઉપદેશકેા ભવભીરુ છે, એના પ્રણેતાએ ત્યાગી છે, એને ઇતિહાસ ઝળકતેા છે અને એમા મેાટા વિભાગના ભેદા તન સામાન્ય અને બુદ્ધિગમ્ય હાવા છતા કાળખળે ઉગ્ર રૂપ ધરી રહ્યા છે, પણ એના મૂળ મુદ્દામા તફાવત જરા પણ નથી સાધનધર્મના તફાવતને વચગાળાના વખતમા અટિત મહત્ત્વ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શતસુધારસ અપાયુ છે એ દુર્ભાગ્યનો વિષય છે, વણ એના મૂળ મુદ્દાઓ તે આખા એતિહાસિક કાળમાં અવિચ્છિન્ન પ્રવાહરૂપે વગર તકરારે એક રૂપે જ ચાલુ રહ્યા છે. આવા ધર્મને – આત્મસ્વરૂપ પ્રકાશના ધર્મને – સર્વ ધર્મોને સમજનાર ધર્મને ઉદેશીને ઉપાધ્યાયશ્રી કહે છે કે “હે ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર મારો ઉદ્ધાર કર, ઉદ્ધાર કર. મને આ સંસારના ચકાવામાંથી ખસેડી મોક્ષમ દિરમાં લઈ જા અને હમેશને માટે મને આનદ થાય તેમ કર. એ ધર્મ કેવો છે? તેને માટે આ ધ્રુવપદમાં સાત વિશેષણો વાપર્યા છે તે પ્રત્યેક બહુ સુંદર છે. આગળ પણ બીજા સબોધન આવવાના છેકુલ બાર વિશેષણો ને સાધન છે આપણે આ મહાન ધર્મને ઉદ્દેશીને કહેલાં સ ધનરૂપ વિશે પણ વિચારી જઈએ – (૧) “ માર્જિનિતિની દરેક સ ધન ધર્મને ઉદેશીને છે. હે મગળકમળાકેલિનિકેતન ! એ પ્રથમ સ બેધન છે. મંગળ એટલે આન દમહોત્સવ, ઈષ્ટપ્રાપ્તિના હેતુઓ. આ મગળ શબ્દની વ્યાખ્યા પર શ્રીદશવૈકાલિકસૂત્રની ટીકામાં તથા શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ કરેલી વૃત્તિમાં એના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ પ્રમાણે ચાર વિભાગ પાડી ખૂબ વિવેચન કર્યું છે. આપણે સ્થળસ કેચને કારણે એ વિવેચનમાં ન ઊતરી શકીએ ધર્મ સદા માલિક છે, ઈચ્છિત વસ્તુને આપવાનો હેતુ છે અને તારણહાર છે. ધર્મ મ ગળરૂપ એ કમળા-લક્ષ્મીને ક્રીડા કરવાનુ મદિર છે મતલબ ધર્મ મ ગળલકમીનુ કીડાસ્થાન છે. ધર્મ સદા માગલિક હાઈ એ જ્યા હોય ત્યા મ ગળલક્ષ્મી ક્રીડા કરે છે, ત્યા લીલાહેર થાય છે અને સદા આનદ વતે છે એવા એ મ ગળકમલાના કીડામદિર ધર્મ ! તુ મારે ઉદ્ધાર કર આ યોજના સર્વ સ બોધનેમા કરવી (૪) વ તન ધર્મનો વાવટે કરુણાનો છે સર્વ જીવ પર દયાભાવ, અભયભાવના એ ધર્મ છે ધર્મના મદિર ઉપર કરુણાનો સફેદ ઝડો નિરંતર ઊડે છે એના મંદિરમાં જે આવે તે નિર્ભય થઈ જાય છે તીર્થ કરના ચાર માટે ઉપનામોમા એક “મહામાહણ” ઉપનામ છે એના ધર્મચક્રમાં કરુણાનો ઉલ્લેખ વ્યક્ત થાય છે હે કરુણાકેતન ધર્મ ! મને પાળ, મને પાળ () ધીર” અવિચલિત, મજબૂત સમુદ્રને ધીર’નું ઉપનામ અપાય છે વિશિષ્ટ નાયક ધીર અને વીર હોય છે પરોપકારપરાયણ એકચિત્તવાળાને ધીર’ કહેવામા આવે છે. ધર્મમાં વિશિષ્ટ વિવેક અને વિચક્ષણતા હોય છે એ સર્વ ધીર' શબ્દથી અનુદર્શિત છે. હે વીર ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર (a) "શિવકુવાધન' મેક્ષરૂપ મહાઆનદ આપવામાં પ્રવીણ ધર્મ બરાબર સાધ્યો હોય તે તે પર પરાએ મોક્ષ આપવાનું સાધન બને છે. આ દષ્ટિએ ધર્મ પર અગાઉ વિવેચન થઈ ગયુ છે Page #415 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના (૪૬) “મવમવધ’ સ સારમા અહી થી તહી કુટાવુ, એક ખાડામાંથી બીજામાં પડવું અને એમ ઉત્તરોત્તર ચલાવવુ જન્મમરણની જ જાળમાં પડવું, ઘર માડવા અને ઉપાડવાં, સગ-વિયોગના દુ ખ ખમવા, ઘડપણની આપત્તિઓ સહવી–આ સર્વ ભયોને અટકાવનાર ધર્મ છે. એ ચક્રભ્રમણનો છેડો આણનાર છે અને ભયથી મુકાવનાર છે. આવા ભયને અટકાવનાર ધર્મની વિનય (ગ્રંથકર્તા) પ્રાર્થના કરે છે. (૨) “ કધાર' હે જગતના આધાર ! ત્રણ ભુવનના જે પ્રાણીઓ તારો આશરો લે તેને ટેકે આપનાર! આશ્રયે આવનારને ધર્મ કદી લાત મારતો નથી કે નિરાશ કરતો નથી એ શરણાગત વત્સલ છે, માત-પિતાની પેઠે પ્રેમથી આશ્રય આપનાર છે અને જ્યારે સર્વ દિશાઓ શૂન્ય દેખાય ત્યારે ધર્મ કાળી રાતનો હોકારે છે. હે જગતના આધાર ધર્મ | મને આશરે આપ, મને તારી હૂફમાં લે અને મને બચાવ ! (૪) “ મીર’ સમુદ્ર જે વિશાળ. સર્વન રક્ષક, પાલક, પિપર્ક અને સર્વગ્રાહી ધર્મ છે. એવા હે ધર્મ ! તુ મને તાર. આ સાતે વિશેષણોમા વિલક્ષણ ચમત્કાર છેપ્રત્યેકમાં એક એક વિશિષ્ટતા તો ખાસ વિચારવા યોગ્ય છે ધર્મનું મગળ સ્વરૂપ રજૂ કરે છે, પણ એનું કરુણુસ્વરૂપ ચર્ચે છે, જ અવિચળ સ્વરૂપ બતાવે છે, ઘ એનુ સાધ્ય (લક્ષ્ય) બતાવે છે, શું એનું નકારાત્મક સ્વરૂપ બતાવે છે જ એને આધારરૂપ પ્રકાર દર્શાવે છે અને છે એની વિશાળતા સૂચવે છે આ મહાન વિશાળ ધર્મ છે. એ પ્રાણીને સર્વથા જાગૃત રહી સહાય કરે છે અને એનાથી સદા મગળિકમાળા વિસ્તરે છે જે ધર્મ આવો હોય, જે ધર્મના પ્રણેતા રાગદ્વેષથી મુક્ત હોય, જેને ઈહલેકની પ્રશંસા ઈષ્ટ ન હોય, જે ધર્મના સ્વરૂપલેખનમાં પરસ્પર વિરોધ ન હોય એ ધર્મને આશ્રય કરે, એ ધર્મને તારણહાર સમજવો અને એને જીવન અપવુ. એમાં અમુક વેશનો આગ્રહ ન હોય, અમુક ક્રિયાને આગ્રહ ન હોય, અમુક પદ્ધતિનો પરાણે સ્વીકાર ન હોય, પણ કેવળ જ્ઞાનચક્ષુ ઉઘાડા રાખવાનો આગ્રહ હોય, વિવેક-ચાતુર્ય દર્શાવવા વિજ્ઞપ્તિ હોય, પરીક્ષા કરવાની આમ ત્રણ હોય ઉપરના સાતે ગુણો જે ધર્મ ધરાવતો હોય તેની પાસે શિર ઝુકાવવું, એને શરણે જવું અને એની દ્વારા સાળે પહોચવુ હે ધર્મ ! તુ મારે ઉદ્ધાર કરી અને આ ભવ–જ જાળમાથી મને છોડાવ ! આ આખુ ઘુવ– પદ પ્રત્યેક ગાથાની પછવાડે જરૂર બલવુ. રાગ જાણીતો અને મસ્ત છે વિવેચન વિશેષ કરવાની આવશ્યકતા હવે નહિ રહે ઉદ્દેશ અત્યાર સુધીમાં બનતી રીતે સ્પષ્ટ થઈ ગયો છે ૧. વરસાદનું મ ડળ પૃથ્વી ઉપર અમૃત જેવુ જળસિચન કરી પૃથ્વીને નવપલ્લવિત કરે છે સૂર્ય, ચંદ્ર ઉદય પામી પોતાનો ધર્મ બજાવે છે આ ધર્મનો પ્રભાવ છે. વસ્તુસ્વભાવ એ ધર્મ છે વરસાદનો ધર્મ વરસવાનો છે. સૂર્ય-ચંદ્રને ધર્મ ઊગવાને અને ગરમી આપવાને તથા શાતિ આપવાનો છેઆ બાબત પર વિવેચન જ શ્લોકમાં થઈ ગયું છેઆ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શાંતસુધારસ ગ્રથના ટીકાકાર સ્વર્ગસ્થ ૫૦ - ભીરવિજયજી કહે છે કે શ્લોકમાં ઉપદેશ છે અને અહીં સ્તુતિ છે તેથી પુનરુક્તિદોષ થતો નથી. વિરાગ્યમાં પુનરુક્તિદાય લાગતો નથી એ શ્રી ઉમાસ્વાતિ વાચકને પ્રશમરતિમાં અભિપ્રાય છે (જુઓ સદરહુ ગ્રંથનો લોક ૧૩-૧૪મો), જેથી પુનરુક્તિ જેવું લાગે તે મારી માન્યતાનુસાર તેમાં વાધો હોઈ શકે નહિ. અર્થ સ્પષ્ટ છે, વિવેચન અનાવશ્યક છે ૨. આ પૃથ્વી કેઈના પણ ટેકા વગર અદ્ધર રહેલી છે, એવી જે વિશ્વ સ્થિતિ છે તે તેને સ્વભાવ છે આ વસ્તુસ્વભાવમાં અનેક કારણો છે તેની અત્ર ચર્ચા અસ્થાને છે. જે સ્થિતિ છે તે સમજવી અને તેને તે સ્વભાવ સ્વીકાર એમાં આન દ છે. આવા ધર્મને વિનયપૂર્વક–આદરપૂર્વક સેવા એટલે સમજ વસ્તુ સ્વરૂપ સમજવાની આવશ્યકતા અત્ર ખાસ બતાવી છે એના સાધને ઉપસ્થિત કરી અભ્યાસ કરવો અને વસ્તુસ્વભાવને ઓળખો એ અતિ આલાદનો વિષય છે આ રીતે વસ્તુ સ્વરૂપ સમજવાની ભલામણ કરી એક પ્રકારના અર્થનો ઉપગ બતાવ્યો હવે ધર્મને બીજા આકારમાં બતાવે છે. ૩. દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરી રાખે-ટેકે આપે તે ધર્મ. આ “ધર્મ' શબ્દનો વ્યુત્પત્તિથી થતો અર્થ છે. આવા ધર્મનુ જે પ્રાણીઓ શરણ કરે એટલે તેને આશ્રયે જાય અને જે એનું સ્મરણ કરે એટલે એનું અનુશીલન કરે તેને આ ભવમાં શું થાય તે આગળ કહે છે. શરણુ હમેશા રાજાનું અથવા મેટા સ્થાનવાળાનું થાય છે. સ્મરણુ સદા પ્રિય વસ્તુનું થાય છેઅહીં ભાવ એ જણાય છે કે જે પ્રાણી ધર્મનું સામ્રાજ્ય પિતા પર સ્વીકારે છે અને વાર વાર એને પ્રિય વસ્તુ તરીકે યાદ કરે છે, તેને જે પ્રાપ્ત થાય તે હવે કહેશે એ ધર્મના ચાર મુખ છે દાન શીલ, તપ અને ભાવ. એ ચારે વિભાગ પર પ્રથમ શ્લોક (પરિચય, )માં વિવેચન થઈ ગયુ છેઆ ચારે મુખથી અથવા ચાર પૈકીના એક અથવા વધારે મુખથી જે ધર્મ પ્રાણીને કૃતાર્થ કરે છે તે શું કરે છે તે હવે કહેવાનું છે. પ્રાણી દાનપરાયણ અથવા તો ત્યાગશીલ હોય, શિયળ-બ્રહ્મચર્ય પાળનાર હોય, તપ કરનાર હોય અને ભાવનાશીલ હોય, અથવા એ પિકી બને તેટલા ધર્મના પ્રકારનું શરણ અથવા સ્મરણ કરતો હેય-મતલબ કે, દાની, બ્રહ્મચારી, તપસ્વી અને ભાવિતાત્મા હોય તેને અનેક લાભ પરભવમાં મળે છે અને એને થતા લાભની પર પરા પાર નથી એ ઉપરાત આ ભવમાં પ્રાણીના ભય અને શોકને ધર્મ દર કરી નાખે છે ભયવાન પ્રાણીને હાલતા-ચાલતા ભય, ચિ તા રહે છે, એથી એને આત્મવિશ્વાસ કદી આવતો નથી અને ભયવાળા માણસે અસ્થિર મને સ તાતા ફરે છે આજીવિકાભય, ચારભય, કીર્તિનાશ ભય વગેરે પાર વગરના ભયે પ્રાણીને નિર્માલ્ય—હીનસત્ત્વ બનાવે છે અને એ અકિચિકર થઈ અને કાઈ કર્યા વગર ચાલ્યા જાય છે પ્રગતિ કરનારે નિર્ભય વૃત્તિ ખાસ કેળવવી પડે છે અને ધર્મ એ વૃત્તિને જરૂર ઉત્પન્ન કરે છે શેક તે પ્રાણીને કાઈ સૂઝવા જ દેતો નથી. Page #417 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૧૧ આ વખત મન પર વિષાદ, ચિ તા અને પરિતાપ થાય, પરિણામે નિસાસા મુકાય અને રડવું આવે. આ અતિ વિચિત્ર જીવનક્રમ કદી પસ દ ન આવે તેમાં નવાઈ નથી. ધર્મમાં એવી શક્તિ છે કે એનું શરણ, કમરણ કરે તેને આ ભવમાં શોક અને ભયથી મુક્ત કરે છે. પ્રેમ અને શ્રદ્ધાથી ધર્મ કરનારને તમે જોશે તો એને આત્મવિશ્વાસ ઘણે ભારે હશે અને એ કદી ગભરાશે કે ડરી જશે નહિ અને શેકથી વિહ્વળ પણ થશે નહિ. ભવિ એટલે ભવ્ય પ્રાણી, યોગ્ય સામગ્રી મળી જાય તો મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવ જે ભવ્ય પ્રાણીઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેના શોક, ભય આ ભવમાં ચાલ્યા જાય છે અને તે દૂર કરનાર ધર્મ છે સર્વ ભવ્ય પ્રાણીઓ મોક્ષે જવાના જ છે એવું નથી, સામગ્રી મળે તો યોગ્યતા તેનામાં છે એટલી જ વાત છે એટલે ભવ્યત્વનો નિર્ણય હોય તો પણ કઈ પણ પ્રકારને ધર્મ આદરી પ્રગતિ સાધવાની તો જરૂર રહે જ છે ધર્મનુ શરણ, મરણ કરવાથી કૃતાર્થતા થાય છે એ વાત અત્ર કરી આવો ધર્મ છે એમ જણાવી તેને સ બધી કહે છે કે હે ધર્મ ! મારે ઉદ્ધાર કર, મારે રસ્તો સાફ કર ૪. ધર્મના દશ પ્રકાર આપણે બીજી (g) ગાથામાં સવિસ્તર જોઈ ગયા. એમાનાં ચારનાં નામ અહી આપે છે, ક્ષમા, સત્ય, સતોષ, દયા વગેરે. એ ધર્મને અતિ અગત્યનો પરિવાર છે. એ ચાર નામે પિકી દયા એ સયમના પેટામાં આવે છે આ દશે યતિધર્મોને ઘણો વિશાળ પરિવાર છે એનું અતિ સુંદર વિવેચન શ્રી સિદ્ધર્ષિગણિએ ઉપમિતિભવપ્રપ ચાકથાના ચોથા પ્રસ્તાવમાં વિસ્તારથી કર્યું છે વિવેક–પર્વત ઉપર ચારિત્રધર્મરાજ અપ્રમત્તશિખર પર વિવેકસિહાસન પર બેસે છે ત્યારે એને પરિવાર જોઈ હર્ષાશ્રુ આવે છે. આવો શાંત, દાંત, સ્થિર અને શસિતવૃત્ત (પ્રશસા કરવાગ્ય આચરણવાળા) પરિવાર જોઈ ને મનમાં એમ જરૂર થઈ આવે છે કે આ પરિવાર આપણને પ્રાપ્ત થઈ જાય તો કામ થઈ જાય. એમાં વધારે મજાની વાત એ છે કે એ દશ પ્રકારના યતિધર્મોના સગાવહાલા બહ છે અને સર્વે હળીમળીને રહેનાર છે ચિત્તવૃત્તિના નાકા પર આવેલ પ્રમત્તતા-નદીના પુલિનમાં (કિનારા પર) મોહરાજાનો માટે મડપ બાધેલે છે, તેને આ આખા પરિવાર સાથે ચાલુ શત્રુતા છેઆ બન્ને પરિવાર સમજવા ચોગ્ય છે, પણ એમાં ધર્મરાજ–ચારિત્રરાજને પરૂિ વાર જોતા ચિત્ત ઠરી જાય તેમ છેઆવા સુંદર પરિવારવાળે ધર્મ અનેક ભવોને નાશ કરે છે, પરિહાર કરે છે, અભાવ કરે છે આવા ધર્મનુ પાલન-રક્ષણ કરવા અત્ર વિજ્ઞપ્તિ છે ધ્રુવપદમાં સાત સ ધન ધર્મના કહ્યા તેમા અત્ર એકને વધારે કરવામાં આવ્યો છે તે નીચે પ્રમાણે (૪) વાપુરનરપૂનિતીન આ ધર્મને હુકમ દેવો – બાર દેવલોકના દેવો તથા બીજા રૈવેયક, લોકાતિક, અનુત્તરના દેવ માને છે ભુવનપતિ, વ્ય તર, વાણવ્ય તર વગેરે અસુરો Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શાંતસુધામ એના શાસનને સ્વીકારે છે, મનુષ્યો એને પૂજે છે. આ સંબધન પૂરત્યભાવ બતાવે છે. આવા ધર્મને સબોધી કહે છે કે છે ધમ ! મારો ઉદ્ધાર કર. ૫. ધર્મ બંધહીન બધુ છે. એટલે જેને સગાસબધી પરિવાર ન હોય તેને એ બધુભાઈ તરીકે પડખે ઊભો રહી આપત્તિના વખતમા ટેકે આપે છે. ઉત્સવમા, વ્યસન(દુ ખ)માં, દુકાળમા, યુદ્ધમાં રાજ્યહારમાં અને સ્મશાનમાં જે પડખે ઊભો રહે તે બધુ કહેવાય उत्सवे व्यसने चैव, दुर्भिक्ष शत्रुविग्रहे। . राज्यद्वारे स्मशाने च, यस्तिष्ठति न बांधर. ॥ આ જાણીને નીતિન ગ્લૅક પણ એ જ વાત જણાવે છે. જેને કોઈને આશરો ન હોય તેને એ આશરો, ટેકે, સહાય આપે છે. ધર્મના પ્રતાપથી અણધારી જગ્યાએથી અને ખરે અણીને વખતે સહાય મળી આવે છે. ત્યારે સર્વ દિશા શૂન્ય જણાય ત્યારે ભય કર વાદળની અંદરના ભાગમાં એક રૂપી પાતળી આશાના કિરાવાળી રેશની દેખાય છે તે ધર્મ છે એના આશ્વાસનથી પ્રાણી ટકે છે, જીવે છે, અને જીવતે નર અનેક ભદ્દો (કલ્યાણે) પ્રાપ્ત કરે છે. આવી રીતે એ અસહાયની સહાય કરનાર છે જે એનો ત્યાગ કરે છે તે આ અતિ જટિલ ભવાટવીમા રખડી પડે છે અને માર્ગ ન મળવાથી ભૂલ પડી ચારે તરફ ગાડાની માફક આટા માર્યા કરે છે. પછી એ તિર્યંચામાં જય, જનાવર બને, એકે દિયમાં ચાલ્યા જાય અને એમ ઉપરનીચે આટા માર્યા જ કરે છે. અત્યારના જીવનમાં ધર્મને તજનારનુ અવ્યવસ્થિત, સાધ્યવિહીન જીવન વિચારવામાં આવે તો એને પત્તો ક્યા લાગશે એ જાણતા કમકમાટી આવે તેમ છે જ્યા ધર્મનું હાસ્ય કરવામાં રસ પડતે હોય, ધર્માનુષ્ઠાને નબળા મગજના અવિષ્કારો મનાતા હોય. આત્મવિચારણાને આળસ માનવામાં આવતી હોય અને ત્યાગને નિર્બળતા ગણવામાં આવતી હોય ત્યા દષ્ટિબિન્દુ જ ફરી જાય છે. આ કોટિની વ્યક્તિઓને ઉદ્દેશીને આ વિચાર છે જે સ સારમાં રઝળી પડવામાં જરા પણ સકાચ કે ભવિષ્યચિતા હોય તો ધર્મનું શરણ અતિ આવશ્યક છે ૬. વ્યક્તિગત સુકૃત્યના પરિણામો જુઓ એને ભય કર જગલ નગર બની જાય છે જ્યાં સૂર્યપ્રકાશ પડતો ન હોય ત્યા એનો ઝળહળાટ થઈ જાય છે, અને અગ્નિ જળ બની જાય છે જળ હોય ત્યાં સ્થળ થઈ જાય છે. ઘણી વાત શી કરવી ? સર્વ ઈચ્છિત સિદ્ધિઓ ધર્મના પ્રતાપથી મળે છે આવા ધર્મને વિજ્ઞપ્તિ કરે છે કે હે ધર્મ ! મારે ઉદ્ધાર કર. આ શ્લોકમા કહેલી બાબતમાં કોઈને અતિશયોક્તિ લાગશે એમાં વધારે વિચારણાને અવકાશ જરૂર છે આલ કારિક ભાષાને એના હેતુપૂર્વક સમજાવવી ઘટે પર તુ પુણ્યવાન Page #419 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૧૩ પ્રાણીને બરાબર અભ્યાસ કર્યા વગર આ વાત સમજાશે નહિ. ધમી નાના ગામડામાં જાય તે ત્યાં પણ અનેક સ્થળેથી એને ઈષ્ટ પદાર્થ મળી આવે છે અને કપેલી અગવડો પણ વગર પ્રયાએ દૂર થઈ જાય છે. આ મુદ્દાને વધારે આગળ વધારવામાં આવે તો આખી કુદરત ધમી માણસને અનુકૂળ થતી દેખાશે. જ્યાં રામ ત્યા અયોધ્યા” એ કિવદન્તીમા રામ જ્યાં જાય ત્યાં અયોધ્યા તેની પછવાડે જતી નથી પણ અયોધ્યાના ભાવો એ ત્યાં જાય ત્યા હાજરાહજૂર થઈ જાય છે. આ હકીકતમાં સત્યાશ લાગે તે સર્વ હકીકત મનમાં તુરત બેસે તેમ છે. ધર્મના પ્રતાપે એને દંડકારણયમા અધ્યા થઈ હતી અને આ લેખ પણ એ જ ભૂમિ(નાશિક જેલ)માં લખતા ધર્મનો પ્રભાવ અનેક રીતે અનુભવાય છે એક મજાનું વચન પ્રચલિત છે કે, “ રે નિધાના, ચોકને રવિ | મહીના જ પત્તિ, વરના ' પગલે પગલે નિધાને ભરેલા છે અને યોજને ચીજને રસકુપિકાઓ છે, ભાગ્યહીન જનો એને ન જોઈ શકે, બાકી વસુ ધરા (પૃથ્વી) તે બહુ રત્નોને ધરનારી છે” ભાગ્યશાળી છૂળમાથી પણ લાખો મેળવે છે અને હાથ પણ હલાવ્યા વિના ભડાર ભરી દે છે. આપણું અનુભવમાં આવા અનેક દાખલાઓ આવ્યા છે. ધર્મના પ્રભાવથી આનદ થઈ રહે છે, દુઃખ દૂર જાય છે અને ઉપાધિઓ ટળે છે ધર્મને ઓળખવો જરૂરી છે, સમજીને કરવો આવશ્યક છે અને એની સેવા ઈષ્ટફળદાયી છે ધર્મમાં વિવેક, સમજણ, દેશકાળજ્ઞતા અને અતરના ભાવો છે એમા બાહ્ય ઉપાધિને સ્થાન નથી, ધાધલ– ધમાલને સ્થાન નથી, મનના મનામણાને સ્થાન નથી, ગોટાળાને સ્થાન નથી, ત્યાં નગદ ધર્મને જ સ્થાન છે આવો ધમ આત્મધર્મ છે. એવો ધમ જ ગલમા મગલ વર્તાવે તેમાં શી નવાઈ ? આજે મને એક ભાઈ પ્રછે છે કે ધર્મ તો ધર્મ આપી શકે, એનાથી પિસા, વૈભવ, સુખ જેવા સ્થળ લાભ મળે એ વાત બધ બેસતી નથી ” પર તુ ધર્મનો શો અર્થ કરવામાં આવે છે તે પર તેનો આધાર છે. માત્ર ત્યાગ એ જ ધર્મ નથી. ધર્મ તો અનેક પ્રકારે થાય છે, અનેક આકારે થાય છે અને અનેક દૃષ્ટિએ થાય છે બાહ્ય સુખમાં પર્યવસાન માનનારને તેવાં ફળ મળે અને આત્મપ્રગતિના ઈચ્છુકને તે મળે દૃષ્ટિની વિશાળતા, સાધ્યની ચોખવટ અને પુરુષાર્થની જાગૃતિ પર એના ફળભેદનો આધાર રહે છે. વ્યક્તિગત નજરે આ આ શ્લોકમાં કહેલ સર્વ હકીકત બનાવી શક્ય છે દુનિયામાં બનતા બનાવો ઉઘાડી આપે નિહાળે તે બરાબર જોઈ શકે મોટા ભય કર વનમા રામને અયોધ્યા દેખાતી હતી, સીતાને અગ્નિ જળ સમાન થયો હતોશ્રીપાળને સમુદ્ર ઘરની જે બન્યા હતા અને જે બનાવથી એની સર્વ ઋદ્ધિ અને પત્નીઓ નાશ પામવી જોઈએ તેને બદલે ધર્મના પ્રભાવથી એને મહાન ઋદ્ધિ અને વધારે પત્નીઓ સાપડી હતી ધર્મના પ્રતાપથી ઇષ્ટસિદ્ધિ મળે છે તેના દાખલા ૪૦ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શાંતસુધામ તે પાર વગરના છે ધન, શાલિભદ્ર, સુદર્શન અને કઈ પણ તીર્થ કરતુ ચરિત્ર આ બાબતમાં પૂરતો અનુભવ આપે છે ધર્મના પ્રભાવની આથી તે વધારે શી વાત કરવી? ૭. હે વ ! તુ આ ભવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા દશ પ્રકારના સુખો આપે છે. ધન મળવુ તેનો આધાર પૂર્વે કરેલ ધર્મ પર છે, શરીરનુ આરોગ્ય જળવાવુ તેને આધાર ધર્મ પર છે, સર્વ ઈદ્રિયો સરખી મળવી તે પણ ધર્મ પર આધાર રાખે છે ઘરે સતતિ થવી તે પણ ધર્મ પર આધાર રાખે છે એવી રીતે ઉપર છ કલાકમાં બતાવેલા દશે પ્રકારના વૈભવ ધર્મના પ્રતાપથી મળે છે. કેઈ એમાં પોતાની બહાદુરી સમજતા હોય તો તે માત્ર એટલી જ ગણાય, કે એણે પોતે કરેલા સુકૃત્યના પ્રતાપથી આ સર્વે અનુકુળતાઓ તેને મળી છે. અહીં ધર્મ એટલે દાન, શીલ, તપ ને ભાવરૂપ સુકૃત્યે સમજવા સાથે યાદ રહેવું જોઈએ કે એ દશવિધ સુખમા લોલુપતા થઈ જાય તો પ્રગતિ અટકી પડે છે સગવડોને લાભ સવિશેષ ધર્મ કરવામા લેવો ઘટે ધર્મ પરભવમાં ઇટાદિ પદવી આપે છે. ધર્મના પ્રભાવથી પ્રાણી દેવ, દેવેક, વિદ્યાધર, ચકવર્તી વગેરે પદ પામે છે પ્રાણી માટે શ્રેષ્ઠી કે સત્તાધીશ થાય એ પણ પૂર્વભવના ધર્મને સુકૃત્યનો પ્રભાવ છે એમાં જે પાપાનુબ ધી પુય હોય તો એનો લાભ ભગવાઈ જાય એટલે પછી ભય કર પતન થાય છેઆ સર્વ સ્થળ સુખોની વાત થઈ વળી ધર્મ અનુક્રમે જ્ઞાન વગેરે આત્મિક લાભ પ્રાપ્ત કરી આપી અવ્યાબાધ મોક્ષસુખ પણ આપે છે. ધર્મના પ્રભાવથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે અને એ રીતે ઉત્તરોત્તર ઘાતી કર્મોનો ક્ષય કરતાં આખરે કેવલ્યજ્ઞાન પામી, અઘાતી કર્મોને પણ ખપાવી, પ્રાણી અન તકાળને માટે મોક્ષસુખ પામે છે તે ધર્મ ! તું આ પ્રકારે સ્થળ અને આત્મિક સુખ આપનાર છે એવા હે ધર્મ ! તુ મારે ઉદ્ધાર કર, મને માર્ગ–સન્મુખ રાખ અને મારે આ ભવભ્રમણને ફેરે હમેશાને માટે મટી જાય એમ કર ૮. ઉપસ હાર ધર્મના સાત વિશેષણો–સ બોધને ધ્રુવપદમાં આપ્યા એક ચોથી ગાથામાં આપ્યું. હવે એ આખા વિષયને ઉપહાર કરતા ચાર વધારે સ બોધનો આપે છે (અહી સ ાધનની સંખ્યા મૂકી છે તે ધ્રુવપદ અને ચેથા શ્લોક સાથે ચાલુ છે) (૪) “નંગનવનીત' તત્ર એટલે ઉપાય અથવા ધર્મશાસ્ત્ર એ સર્વનો સરવાળો કરી એમાથી સાર કાઢતા જે નીકળે તે નવનીત (માખણ) કહેવાય છે ધર્મમાં તે અનેક પ્રકારના ક્રિયાકાડે બતાવ્યા હોય છે, તે સર્વને સાર કાઢી મુદ્દાની હકીક્ત આત્મિક દ્રષ્ટિએ ૧ આ દશ પ્રકાર ગેમા છે ? તેની શોધ કરતા તે ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં મળ્યા છે આ આખા અધ્યયનનું ભાષાંતર બારમી ભાવનાના પશ્ચિય, ન લેકમા આગળ આપ્યું છે ત્યાથી જોઈ લેવુ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ધર્મભાવની જેમાં કહી હોય તે ધર્મ તે સર્વત ત્રનું નવનીત છે આ સાધન જન ધર્મના નવનીતપણનું –પ્રાધાન્યનું સૂચક છે. (ગ) “સનાત” ત્રિકાલાબાધિત ધર્મને સનાતન કહેવામાં આવે છે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં એ સદા જયવતે વર્તે છે “સનાતન શબ્દ ઉપર ઘણી ચર્ચા શક્ય છે. ધર્મના સ્વરૂપને બરાબર સમજ્યા હોઈએ તો આ શબ્દ એનુ યથાયોગ્ય સ્વરૂપે રજૂ કરે છે “સનાતને શબ્દ કોઈ એક મતનો વ્યાપક નથી જે ધર્મ ત્રિકાલાબાધિત હોય તેને તે યોગ્ય રીતે લાગુ થાય છે આ સાધન ધર્મનું ત્રિકાલવર્તિત્વ બતાવે છે. () ત્તિત્તિનપાન મુક્તિ–મદિરે પહોચવાને દાદર દાદરાને ચઢવાને જેમ પગથિયા હોય છે તેમ આ ધમ-મદિરમાં ગુણસ્થાનકમારેહ છે પ્રાણીની પ્રગતિ થવા માંડે ત્યારે એ પાછલી ચાર દૃષ્ટિમાં આવી, તેની આખરે વેદ્ય-સ વેદ્ય પદનો અનુભવ કરે છે ત્યાં એને ગ્રથિભેદ થાય છે. એ અપૂર્વકરણ કરી, સમ્યફત્વ પ્રાપ્ત કરી, દેશવિરતિ તેમ જ સર્વવિરતિસ્પ ગુણ મેળવતે કમસર આગળ વધતો જાય છે. ત્યાં કોઈ વાર ઉપશમશ્રેણી માંડે તે પડી જાય છેઆખરે ક્ષપકશ્રેણી માડી, કષા પાતળા પાડી, છેવટે તેને વિજય કરી ગુફલધ્યાન ધ્યાવતે સગી ને અયોગી પદ પ્રાપ્ત કરે છે. આ ક્ષમદિરે પહોચવાનો આ કેમ સમજવા યોગ્ય છે ખ્યાલમાં રહે કે આ મંદિરનુ પ્રત્યેક પગથિયુ ખૂબ સમજવાની જરૂર છે. અત્ર તો તેનો નિર્દેશમાત્ર જ કર્યો છે ઉપર જે ચોથ વિશેષણ વિશુધન () આપ્યું છે તેનાથી આ તદ્દન જુદુ જ વિશેષણ છે એમા સાધન ધર્મની મુખ્યતા છે, અહી એના માહત્વનું પ્રાધાન્ય છે. બન્નેનું સાધ્ય એક જ છે, પણ આશય-નિર્દેશ તદ્દન પૃથફ છે. (૪) તિમિતરાંતસુધારસપાન” વિનયનમ્ર પુરુષને પ્રાપ્ત થતુ શાસુધારસનું પાન કરાવનાર ! ધર્મ ખરેખર એના ખપી જીવને શાત અમૃતરસના ઘૂંટડા પાનાર છે. શાંતરસના ઘૂટડાની પ્રશંસા શી કરવી? આખા ગ્રથમા શાતરસ ભરેલો છે અને તેને પ્રાપ્ત કરાવનાર સમરુચિ છે એના ઘૂંટડા ભરી ભરીને પીઓ એ જ ઉપસ હાર આ ભાવનાનો હોય. આવાં સુ દર બાર વિશેષણોથી યુક્ત, પરમ પ્રશ્નથી સબધિત ધર્મ અનેક પ્રકારની શીતળ છાયા બતાવનાર, પ્રાપ્ત કરાવનાર અને પોષણ કરનાર છે એવો ધર્મ છે તેને અનેક રીતે સ બોલી, ચેતનરામ કહે છે હે મ ગલકમલાકેલિનિકેતન વગેરે ! મને પાળ, મારો ઉદ્ધાર કર, મને રસ્તે ચઢાવી આપ X ધર્મભાવના ભાવતાં ઊર્મિ ઊછળી પડે તેમ છે ધર્મભાવના ભાવવાનો ક્રમ નીચે પ્રમાણે રાખવો ઠીક લાગે છે પ્રથમ ધર્મનું સામાન્ય સ્વરૂપ લેવું. વ્યવહારમાં ધર્મ મનાય છે તેને સમજ એમાં બાહ્ય ક્રિયાઓને પ્રાધાન્ય મળે છે તેનો પણ ઉપયોગ છે બાહ્ય ક્રિયાઓ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શાંતસુધાણ વિશિષ્ટ આત્મધર્મનુ પ્રખળ નિમિત્તકારણ હાઈ તે વીસરવા કે ઉપેક્ષવા ચેાન્ય નથી. માત્ર એના જ્ઞાનના સહયાગ કરવો અને માત્ર ક્રિયામા પરિપૂર્ણતા માની ન લેવી. જ્યા સુધી સાધનથર્મા સાધનની મર્યાદામા રહે છે ત્યા સુધી એની ઉપયુક્તતા છે અને જરૂર છે ત્યારે એ સાધન મટીને સાધ્ય બની જાય છે ત્યારે ઘણી વખત એ મમત્વ અથવા આગ્રહનું રૂપ લે છે. આટલી ખાખત ધ્યાનમા રહે તે નાનામા નાની ક્રિયાની પણ ઉપેક્ષા કરવા ચેાગ્ય નથી એમ જણાશે, પણ એને માટે અગડા ન હોય. સાધનધર્મોના ઝગડા થાય ત્યારે સાધ્યધર્મનુ વસ્તુત સ્વરૂપ સમજવામા આવ્યુ નથી એમ લાગે મેાક્ષના અનેક માર્ગો છે, યાગના અસ ખ્ય પ્રકાશ છે. જે પ્રાણીને જે રસ્તે પેાતાને ચાગ સાધવાનું હિતકર જણાય તે રસ્તે તે સાધે. એના રાજમાર્ગો હાય, પણ તેથી ખીજા આડાઅવળા રસ્તા ન હેાય એમ ધારી લેવું, એ વસ્તુવરૂપના ભ્રમ છે ધર્મને નામે ઝગડા થાય એ તે વતૅાવ્યાઘાત છે. જ્ઞાન અને ક્રિયાને સહુયેાગ થાય એટતે એવા ઝગડા ટકે નહી. વિવેકની નગૃતિ થતા અને સાધનનુ ચેાગ્ય મૂલ્ય આંકવાની શક્તિ આવતા સાધનધર્માને કચવાટ મટી જશે એમ ધર્મ રહસ્ય સમજનારનુ મતવ્ય છે અને તે આ સ્થાને જરૂર વિચારણીય છે ત્યારે સવાલ એ થાય છે કે ધમ એટલે ? શુ ધર્મ શબ્દ ઘણા જુદા જુદા અર્થમાં વપરાય છે. વઘુસદ્દાવો ધમ્મો વતુને સ્વભાવ એ એને ધર્મ છે. અગ્નિના સ્વભાવ ખાળવાના કે ગરમ કરવાના છે, એ એનેા ધર્મ કહેવાય. પ્રત્યેક ચીજોના એક અથવા તેથી વધારે ધર્મો (Propertics) હાય છે અને તે તેના ધર્મ કહેવાય. આ દૃષ્ટિએ દરેક વસ્તુને ધર્મ વિચારવામા આવે એટલે અતે આત્માના ધર્મ વિચારવાને રહ્યો એના જે અસલ ગુણ્ણા એની સાથે નિરતર રહેવાના હાય તેમા જ્યારે એ વર્તે ત્યારે એ સ્વભાવમા વો કહેવાય જ્યારે એ પેાતાના ધર્મથી દૂર જાય ત્યારે એ વિભાવમા-પરધર્મ મા ગયે। કહેવાય અને પરધર્મ નિરતર ભયાવહ છે. આત્મધર્મ શુ છે એની શેાધ કરવી એ મુખ્ય ખાખત આ લક્ષણમા પ્રાપ્ત થાય છે. એના ઉપર જુગજૂના થર ચઢી ગયા છે તે દૂર કરી, એનું શુદ્ધ કાચનત્વ પ્રકટ કરવુ એ પ્રત્યેક આત્માને પ્રયાસ હેાવે ઘટે, અને તે માટે એ જ્યારે જ્યારે પ્રયાસ કરે ત્યારે ત્યારે એ સ્વધર્મમાં વર્તે છે અને તેથી ઊલટુ, જ્યારે જ્યારે પૌદ્ગલિક ભાવમા રમણ કરે, જ્યારે એને ઇદ્રિયના વિષયેામા રસ પડે, જ્યારે એ કષાયમા આનદ માને, જ્યારે એને સ્થૂળ મુખમા ચેન જણાય, જ્યારે એને ધનના ઢગલા જોઈ શાતિ લાગે ત્યારે એ વિભાવમા પડયો છે એમ સમજવુ. આત્મધર્મ એટલે સ્વધર્મ અને સ્વધર્મ એટલે ધર્મ આ વ્યાખ્યા સ સાગામા ખરાખર ખધબેસતી છે અને પૂરીત્યા સર્વ અશે વિચારવા તેમજ આદરવા ચેાગ્ય છે આત્મધર્મને વિચાર કરતા પ્રાણીને અધિકાર અને પ્રગતિમા એનુ સ્થાન જરૂર ખ્યાલમા રાખવુ ઘટે. સામાન્ય પ્રગતિવાળા એકદમ શુલધ્યાન યાવા મડી જાય તે તેની ધૃષ્ટતા Page #423 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના (૩૬૭ ગણાય. કમિક વિકાસમાં એનાં સર્વ પગથિયાં એણે ઓળ ગવા પડે અને એકેક પગથિયે સ્થિર થઈને આગળ ચાલવું ઘટે ધર્મની આ મૂળ વ્યાખ્યા ધ્યાનમાં રહેવાથી એની વિશિષ્ટ ભાવના-વિચારણા થઈ શકવા સભવ રહે છે. આત્મધર્મનો વિચાર કરતા રાધનધર્મોને વિચાર કરવો જ પડે, કારણ કે પ્રાણી કમસર વધે ત્યારે તેણે ફેમસર વિકાસ કરવો પડે અને તે માટે બાહ્ય વસ્તુઓની સહાય લેવી પડે. આને પરિણામે એને શુભ કર્મ પણ બધાય છે. શરૂઆતમાં માર્ગ પ્રાપ્તિ આ રીતે બધા શક્ય છે એ બાહ્ય દશામાં જે સુકૃત્યો – શુભ અનુષ્ઠાન થાય અને તેના પરિણામે જે શુભ કમબંધ થાય તેને પણ માર્ગપ્રાપ્તિની દષ્ટિએ – વ્યવહારુ નજરે ધમ ગણી શકાય. આ માર્ગપ્રાપ્તિ અને ક્રમિક વિકાસમાં આપણે દાન, શીલ, તપ અને ભાવને મૂકીએ એમાં ભાવ તો બહુ આગળ વધેલાને પણ ખાસ ઈટ છે અને દાન એ તદ્દન પ્રાથમિક હોવા છતા ત્યાગની શરૂઆત કરનાર હોઈ એ પણ ખાસ સ્થાનને યોગ્ય છે શીલથી વિપ પર કાબૂ આવે છે અને તપથી આખા શરીર પર અને મન પર કાબૂ આવે છે. આ પ્રત્યેકમાં પ્રાણી પ્રવર્તતો હોય ત્યારે એને શુભ કર્મોને બ ધ થાય છે અને તે તેની પ્રગતિ કરાવી શકે છે. અહી જે બાહ્ય પ્રશસ કે બીજી લૌકિક એપણ ન હોય તે પ્રાણ જરૂર આગળ વધતો જાય છે ત્યાર પછી એનામાં માર્ગાનુસારીના ગુણો આવે છે વ્યવહારમાં આપણે જેને ગૃહસ્થ કહીએ તેનામાં જે સદગુણ હોય તેની તે આસેવન કરે છે એની સત્યપ્રિયતા, ન્યાયશીલતા આદર્શરૂપ થાય છે અને એનો વ્યવહાર આદમય થતો જાય છે. આ રીતે અત્યાર સુધી તેને રસ્તો ઊલટો હતો તે હવે મેલ–સન્મુખ થતા જાય છે પછી એ સમજણપૂર્વક ઈચ્છા પર નિયંત્રણ (brake) મૂકતો જાય છે, ત્યાગ કરતો જાય છે અને જ્ઞાનના ફળ વિરતિને ઓળખી એને યથાશક્તિ આદરે છે. કેટલાક જીવો ખૂબ પ્રગતિ કરી સર્વસન્યાસ ગ્રહણ કરે છે અને તેમ ન બને તે ઓછો-વધતો ત્યાગભાવ ધારણ કરે છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ પર રુચિ થતા આ પ્રાણીને સમ્યગ જ્ઞાન થાય છે અને ત્યાર પછી જે વિરતિ–ત્યાગ થાય છે તે તેને પ્રગતિમાં ખૂબ મદદ કરે છે ત્યાર પછી એને કમસર વિકાસ થતો જાય છે. ધર્મને આ મહિમા છે, આ એનું ક્ષેત્ર છે અને આ એને વિષય છે આમધર્મને ઓળખી તેના ઉપર લય લગાવવી અને પરભાવને છોડાવી મોક્ષને સાધ્ય તરીકે રાખી તેને અનુકૂળ જનાઓ કરવી, એનું ટૂંકુ નામ ધર્મ છે ! આવી સાદી વાત હોવા છતા મહાન યોગી આન દઘનજી ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહે છે કે “ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધરમ ન જાણે હો મમ”—આ શી વાત? આખી દુનિયા “ધરમ ધરમ કરે છે અને ધર્મનો મર્મ જાણતી નથી એ કેવી વાત કહેવાય ? વાત એમ બની છે કે ધર્મના ક્ષેત્રમાં ઘણું નકામા વેલાઓ ઊગી ગયા છે અને સ્વાથી લોકેએ ધર્મને નામે લોકેના ભેળપણનો ખૂબ લાભ લીધો છે ધર્મયુદ્ધને નામે યૂરોપમાં Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શાંતસુધારસ લડાઈઓ ચાલી છે અને લોહીની નદીઓ વહી છે. હિંદમાં પણ ધર્મના ઓઠા નીચે અનેક તોફાનો થયા છે આજીવિકા ચલાવવા, ધનસ ચય કરવા, માનમરતબો વધારવા અને ભેળપણનો લાભ લેવા એવું એવું કેટલું ય ચાહ્યુ છે કે તે પર તો મોટા ઈતિહાસ લખાય. આ સર્વ ધર્મ નથી, જુદા જુદા આકારમાં દુકાનદારીઓ છેઆપણે એ બાજુએ નહિ ઊતરીએ ધર્મની શુદ્ધ વિચારણામાં એને સ્થાન ન હોય. શ્રી આન દઘનજી કહે છે કે ધર્મની શોધમા એ “દોડતા દોડત દેડીઓ એ દોડ્યો જ જાય છે, પણ ધર્મ એ તો પ્રેમ છે, આત્મધર્મ છે, ધર્મ એ અદરથી જગાડવાનો છે, પ્રગટ કરવાનો છે. એને સમજે અને એનો મર્મ પામવો કાઈક મુશ્કેલ છે, પણ ગ્ય સદ્ગુરુનો યોગ થાય તે સમજતા વાર લાગતી નથી. આ સર્વ વિચારણામાં આત્મધર્મની જ વાત આવે છે. એમાં સાધનધર્મોની જરૂરીઆત એક જ શરતે સ્વીકાર્ય છે અને તે એ કે એને સાધનની કક્ષામાં રાખવા, અન્ય ઉપર ઠસાવવા કદી પ્રયત્ન ન કરે અને પ્રામાણિક મતભેદ શાતિથી સમજતા અને તેના રહસ્યને પાર પામતા થવું એવી જાતની વિશાળતા આવવી મુશ્કેલ છે અને તેથી ધર્મને “મર્મ જાણવા આ છે એમ યોગીરાજ કહે છે તે યોગ્ય છેઆ આત્મધર્મને સમજી પિતાને જે માર્ગે એ પ્રાપ્ત થાય તે રસ્તે પ્રયાણ કરવું. કોઈ પ્રાણીને તપમાં મજા આવે તો તે કરે, કેઈને સામાચિક કરવામાં મજા આવે તો તે કરે, કેઈને વિષય પર કાબૂ મેળવવામાં મજા આવે તો તે કરે જે રીતે પિતાની પ્રગતિ થાય તે કરે અને જ્યાં જ્યા ગુણ દેખે ત્યાં ત્યા એ રાજી રાજી થઈ જાય એને ક્રિયામાં જ્ઞાનપૂર્વક–સમજણપૂર્વક આનદ આવે, પણ સાધનની અધિકારને અને મર્યાદા બરાબર સમજે અને સમજીને તેને સ્વીકાર કરે જ્યાં સુધી માત્ર બાહ્યવૃત્તિ હોય ત્યાસુધી ધર્મના રહસ્ય પામવા દુર્લભ છે. સાધનધર્મોનો ઉપયોગ કરતા શુભ કર્મબ ધ થાય છે, તેથી આ ભવમા ને પરભવમાં અહિક લાભ મળે છે, ધન, સ્ત્રી, મિત્ર, પરિવાર આદિ મળે તેને ધર્મનું ફળ આ સાદા વ્યાવહારિક અર્થમાં સમજવાનું છે ધર્મનો આદર આવા લાભ માટે ન જ હોય, પણ પ્રાથમિક દશામાં પ્રાણી પાસે મોટી વાતો અને મહાન ત્યાગના આદર્શો રજૂ કરવામાં આવે તો પ્રાણ કદાચ મૂઝાઈ જાય. શ્રી “ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર લખતા નિપુણ્યની એવી દશા શ્રી સિદ્ધર્ષિગણિએ બતાવી છે ધર્મના પ્રભાવથી સર્વ ભેગો મળે છે, આ ભવમાં રાજ્ય, સ્ત્રી, ધન, પુત્ર આદિ મળે છે આવી અનેક વાતો ઉપાધ્યાયજીએ બતાવી છે અને પરભવમાં ઈદ્રાદિ પદવીની પ્રાપ્તિ ધર્મના પ્રતાપે બતાવી છે તે તો શુભ કરણીનું શુભ ફળ છે એ મળે એમાં નવાઈ નથી ધર્મથી સિદ્ધિઓ મળે તે પણ બનવાજોગ છે, પણ એ આદર્શ નથી, એ આત્મધર્મ નથી એ માત્ર માર્ગે આવવાને ઉપયોગી ગણી શકાય એવે વ્યવહારધર્મ છે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ધર્મભાવના આ વ્યવહારની વાત કરતાં એક વાત સ ક્ષેપમા કહી નાખીએ માર્ગે ચઢાવનાર એવો વ્યવહારધમ ઉપગોગી છે તે આપણે ઉપર જોયું છે, પણ એને અગે એક ખાસ ચેતવણી શાસ્ત્રકારે આપી છે તે જોઈ લઈએ તે આ છે –ધમધતૈિ૩ ધર્મમેવ નિક્તિ સદા જ શુમતિથી ર મોત | પ્રાણીને એશ્વર્ય, મેટાઈ, ઋદ્ધિ, સંપત્તિ, વૈભવ ધર્મથી પ્રાપ્ત થાય છે. હવે એ જ એશ્વર્યથી જે એ ધર્મને હશે તો એ સ્વામિદ્રોહનો પાતકી બને છે અને એવા સ્વામિદ્રોહીનુ સારુ કેમ થાય ? આ વાત જરા સ્પષ્ટ કરીએ. ધર્મથી કોઈને બે-પાંચ લાખ રૂપીઆ મળે. એ ધનનો ઉપભોગ કરતા એ વેશ્યાઓમાં રખડે, અભક્ષ્ય ખાવાના પાશમાં પડી જાય, અન્ય પાપકાર્યો કરે છે તેથી ધર્મનો નાશ થાય એટલે જે ધર્મથી એને એશ્વર્ય મળ્યું એ જ એશ્વર્યથી ધર્મને ઘાત થયે. એશ્વર્યને સ્વામી ધર્મ એ ધર્મનો નાશ કરનાર – સ્વામિદ્રોહ કરનાર થયો. એવું કરે એનુ કેમ સારું થાય? એની પ્રગતિ કેમ થઈ શકે? મતલબ કે, ધર્મના પ્રતાપે જે પ્રાપ્તિ થાય તેને ઉપયોગ પ્રગતિવર્ધક માગે થે ઈષ્ટ છે આ તો આડકતરી વાત થઈ મુખ્ય નજરે ધર્મથી જે કાઈ મળે તે ધર્મસ વર્ધક તરીકે ઉપયોગમાં લેવું યોગ્ય ગણાય. ઘણી વાર નિર્બળતાને કારણે પ્રાણી ધર્મ આદરે છે, તે પણ પૂર્ણ લાભ ન આપે પૂરતા ઉત્સાહથી પ્રેમથી, આત્મવીર્યના ઉલ્લાસથી ધર્મની આસેવના કરવી અને આત્મધર્મ ઉપર સતત નજર રાખવી એ કેમ વધે, એમાં કેમ પ્રગતિમાન થવાય એની સતત ચિ તા રાખવી અને ત~ાયોગ્ય સાધનને પૂરતો લાભ લેવો પૂર્વસ ચિતથી પિતાને ધનસ પતિ કે જ્ઞાનલાભ મળ્યાં હોય તેનો ઉપયોગ ધર્મ પ્રગતિમાં જ કરે નિરંતર યાદ રાખવું કે અત્યારે જે લાભ મળે છે તેનો ઉપયોગ પ્રગતિ-વિકાસ કરવામાં કરવાનું છે, અને આવો અવસર વાર વાર મળતું નથી આ જીવનમાં ચાર પુરુષાર્થો સાધવાના છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં પણ અર્થ અને કામ ધર્મને વિરોધ ન આવે તે રીતે સાધવાને છે. એ વાત મુશ્કેલ છે, પણ અશક્ય નથી પિસા પેદા કરવામાં જ્યાં અન્યાય થાય ત્યાં ધર્મભાવિત આત્મા ખસી જાય. કામપુરુષાર્થ સાધવા એ પરસ્ત્રી તરફ નજર ન કરે, સ્વાદારામાં પણ નિયમિત થઈ જાય અને કાળે અકાળે કામવિવશ ન થાય “કામ” શબ્દમાં સર્વ ઈદ્રિયના ભેગોને સમાવેશ થાય છે અર્થ તેમજ કામને ગાણ રાખી ધર્મપુરુષાર્થ સાધનાર પર પરાએ મોક્ષપુરુષાર્થ સાધે છે, એ તાત્પર્ય દધ્યાનમાં રાખવાની બહુ જ જરૂર છે મનુષ્યભવનું સાફલ્ય પુરુષાર્થસિદ્ધિમાં છે, આ વાત વાર વાર લક્ષ્ય પર રાખવાની આવશ્યક્તા છે ધર્મવિચારણામાં દાન, શીલ, તપ અને ભાવની વિચારણા પૂર્વપરિચયમાં કરી છે તે ત્યાંથી જાણી લેવી માર્ગાનુસારીના ૩૫ ગુણો યોગશાસ્ત્રમાથી જોઈ લેવા દ્રવ્ય, ભાવ, શ્રાવકના ગુણે “ધર્મરત્નપ્રકરણથી જાણવા અને ખાસ કરીને ક્ષમાદિ દશ ધર્મોને મહાઆજ્ઞા તરીકે Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શાંતસુધારસ આદરવા એ આજ્ઞાઓને બહુ પ્રકારે સમજવાની જરૂર છે. સ્થળસ કાચથી અત્ર તે પર વધારે લખવુ અશકય છે. મુદ્દો પૃપરિચયમા ખતાવી દીધા છે. (જુએ ગાથા જુ.) એ ધર્મી સ પ્રાણીઓ માટે છે. અનુકૂળતા પ્રમાણે તેને આદર કરવા એના ક્રૂ કા વાકો નીચે પ્રમાણે થાય— ૧ તુ ક્ષમા રાખ સ્તુ નિરભિમાની થા. ૩ તુ સરળ થા ૪ તુ લાભને ટેડ. ૫ તુ તપ કર ૬ તું સયમ રાખ ૭ તુ સાચુ એલ. ૮ તુ પવિત્ર રહે. ૯. તુ મૂર્ખ છાંડ - ૧૦. તુ બ્રહ્મચર્ય પાળ. આમા અનેક આકારોને અવકાશ છે. જેનેાના એ મુદ્રાલેખા છે. હૃદયમા નેાધી રાખવા ચેાગ્ય છે આ ભાવનામાં ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થતી વસ્તુનુ પત્રક આપ્યુ છે તે ધર્મની આદ્રેયતા ખતાવવા માટે છે એ આદશથી ધર્મ આદરવાની સૂચના નથી, પણ એવાં ફળ તા આગતુક છે અને તે જરૂર મળે જ છે એ ખતાવવા પૂરતા એના ઉપયાગ છે અષ્ટકમા ખાર સ મેધના ધર્મના કહ્યાં છે તે ખાસ ધ્યાન આપવા ચેાગ્ય છે અને ચિત્તવૃત્તિસન્મુખ રાખવા ચેાગ્ય છે. ઉપાધ્યાય શ્રીમનિયવિજયજીએ અષ્ટકની સાતમી ગાથામા ામત (‘અનુક્રમે’) શબ્દ વાપરી આખા લેખને અસાધારણ ઝોક આપ્યા છે. અનુક્રમે જ્ઞાનાદિ આપી – પ્રાપ્ત કરાવી છેવટે નિ શ્રેયસ–મેાક્ષ અપાવે છે એ આખી ભાવનાના ખાસ મુદ્દો છે. આ ભાવના પર દૃષ્ટાન્તા પાર વગરના છે, પણ ખાસ આકર્ષીક દૃષ્ટાન્ત શ્રી ગૌતમસ્વામીના ૧૫૦૩ શિષ્યાનુ મને લાગ્યુ છે. એ તપ કરનાર ઋષિએ હતા અને પ્રગતિમા ત્રણ કક્ષાએ વહેચાઈ ગયેલા હતા કાઈ પ્રથમ, કેાઈ દ્વિતીય અને કાઈ તૃતીય ભૂમિકા પર હતા. દરેક ભૂમિકામા ૫૦૧ હતા ત્યાગરુચિવાળા હતા, પણ માગ ખતાવનારા કેાઈ મળ્યા નહેાતા. એમનુ સાધ્ય આઠ ભૂમિકા પર ચડવાનુ હતુ, પણ એના માથી અજાણ્યા હતા. શ્રી વીરપરમાત્માના તવરહસ્યને સમજનાર શ્રી ગૌતમસ્વામીને એની ચાવીએ જણાયેલી હતી અને એમણે જેવુ માજ્ઞાન કરાવ્યુ કે એ સર્વ શિષ્યા ભૂમિકા ચડવા લાગ્યા ત્યાગ હતા પણ માર્ગ જ્ઞાન નહેાતુ, એ સત્–સગતિથી પ્રાપ્ત થઇ ગયુ અને પછી તેા રસ્તા સીધેા હતેા એમને મા સાપડ્યો અને પ્રભુચરણસેવીએ એવા રસ્તા ખતાવી ઢીયા કે પ્રભુ સુધી પહેાચતા માં`માજ સ કેવળી થઇ ગયા ભૂમિકા-પ્રાપ્તિનુ આ લાક્ષણિક દૃષ્ટાન્ત ખૂક્ષ્મ વિચારવા ચેાગ્ય છે. અષ્ટાપદ શુ ? એની ભૂમિકા કેટલી ? કેવી રીતે ભૂમિકા ઉચ્ચ, ઉચ્ચતર પ્રાપ્ત થાય ? કિરણના અવલખન એટલે શુ ? તાપસને પારણુ શેનુ ? પારણામા પાયસ શુ ? એ પાયસ સાથે અક્ષીણુમહાનમલબ્ધિ શુ ? અને શ્રી ગૌતમસ્વામી અને તાપસે વચ્ચે થયેલી વાર્તાનુ આંતરરહસ્ય Page #427 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના ૩૨૧ શુ ? –એ સર્વ આધ્યાત્મિક નજરે વિચારવામાં આવે તે ધર્મનું આખું રહસ્ય પ્રાપ્ત થઈ શકે તેમ છે. આ ધર્મ પ્રાણીને ક્રમસર વિકાસ કરાવી આખરે એને અક્ષયસ્થિતિ સુધી પહોંચાડે છે એ ધર્મ ખરેખર “મ ગળકમલાકેલિનિકેતન” છે અને ધમ ઉત્કૃષ્ટ મંગળ છે એમ જે શ્રી દશમલિસૂત્રની પ્રથમ ગાથામાં કહ્યું છે, તેને સાક્ષાત્કાર થાય છે એ ઘર્મના રહસ્યને સમજવા યત્ન કો એમાં દ ભ કે દેખાવને સ્થાન નથી, એમા અતરથી લગની લાગવી જોઈએ અને અંદરના ચેતનરામને જાગૃત થવા પ્રબળ એ કુરે ઊઠવા જોઈએ દઢ ભાવના અને પ્રબળ પુરુષાર્થ હોય તે સર્વ સાધન આવી મળે છે ધર્મથી વિજય જરૂર છે, શાશ્વત છે, અપ્રતિહત છે આવા હે ધમ ! મને પાળ! इति धर्मभावना-१० મ ધર્મના વિષય પર ઘણુ લખવા જેવું છે એનો તત્ત્વવિભાગ અને નીતિવિભાગ, એને દર્શનવિભાગ અને ચરિત્રવિભાગ, ધર્મ અને મત વચ્ચે તફાવત, ધર્મ અને દર્શનની વિશિષ્ટતા, બાહ્ય ક્રિયામાં પૂર્ણતા માનવાની રૂઢિ, જૈન ધર્મમાં બાહ્ય કરતા આતરની જ પિપણ વધારે છે તેના લાક્ષણિક દાખલાઓ, એનું મૂળ સ્વરૂપ ક્યાથ્થી અને શા માટે વીસરાઈ ગયું છે ? વર્તમાન દશાએ ધર્મ ટકી શકે ખરો ? ઉપાધ્યાયજીએ શ્રી બીમધરસ્વામીને અપીલ કરી છે કે ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાનમારગ સ્ક્વો દર રે,” એનું રહસ્ય શુ ? એવા સ્પષ્ટ વતૃત માટે એમને કેટલું ખમવુ પડયુ હતુ ? તત્વજ્ઞાન અને મતમાં તફાવત કેટલે છે ?' વગેરે અનેક પ્રશ્નો વણા આકર્ષક છે, પણ આ ગ્રંથના એ નિર્ણત કરેલા વિસ્તારમાં આવી શક્તા નથી અત્યાર સુધીમાં ઘણું વધારે લખાયું છે અન્ય પ્રસગે આ દરેક મુદા વિચાગ્યાની તક લેવા ધારણા છે ઉપમહારમાં બાર મધને તથા બીજી અનેક લેક તર્ગત બાબત પર વિવેચન આ જ કારણે શક્ય નથી બનતા સુધી પ્રત્યેક લેકના પરિચયમાં બનતી સ્પષ્ટતા કરી છે ધર્મને વિષય ઘણો વિશાળ છે અને અનેક દૃષ્ટિબિંદુઓથી ચર્ચવા ખ્ય છે, 1 t." ૪૧ Page #428 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી શ્રી સકળચંદજીવિરચિત ધર્મદુલભભાવના પરિહર હરિહર દેવ સવિ, સેવ સદા અરિહ ત; દોષ રહિત ગુરુ ગણધરા, સુવિહિત સાધુ મહત ૧ કુમતિ કદાગ્રહ મૂક તુ, શ્રત ચારિત્ર વિચાર; ભવજળ તારણ પિતરસમ, ધર્મ હિયામાં ધાર, (ગરિયાની દેશી) ધન્ય ધન્ય ધર્મ જગહિતકર, ભાખીઓ ભલો જિનદેવ રે; ઈહ પરભવ સુખદાયકે, જીવડા જનમ લગે સેવ રે. ભાવના સરલ સુરેલડી, રેપ તુ હૃદય આરામ રે, સુકૃતતરુ લહિય બહુ પસરતી, સકળ ફરશે અભિરામ રે. ભા. ૨ બેત્રશુદ્ધિ કરિય કરુણા રમે, કાઢી મિથ્યાદિક સાલ રે; ગુપ્તિ ત્રિસું પગતિ રૂડી કરે નીક તુ સુમતિની વાળ રે. ભા. ૩ સી જે સુગુરુ વચનામૃત, કુમતિ કથેર તજી મ ગ રે: કેાધ માનાદિક મુક, વાનરા વાર અન ગ રે. ભા. ૪ સેવતાં એહને કેવળી, પન્નર સંય તીન અણગાર રે; ગૌતમશિષ્ય શિયપુર ગયા. ભાવતા દેવ ગુરુ સાર છે. ભાવે શુક પરિવ્રાજક સીધેલો, અજુનમાળી ગિવવાસ રે; રાય પરદેશી અપનાવીઓ, કાપીઓ તાસ દુખ પાસ રે. ભાવ દુસમ સમય દુસહ લગે, અવિચળ શાસન એહ રે; ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે ભાવ | | \ ૧ કૃણને શક ૨ વહાણ સમાન ૩ હૃદયરૂપ બગીચામાં ૪ શલ્ય ૫ વાડ ૬ ભુંડ છે. સિદ્ધિપદ પામ્યા Page #429 -------------------------------------------------------------------------- ________________ 美 F પ્રકરણુ અગિયારમુ લાસ્વરૂપભાવના शालिनी सप्ताधोऽधो विस्तृता याः पृथिव्यरछत्राकाराः सन्ति रत्नप्रभाद्याः । ताभिः पूर्णो योऽस्त्यधोलोक एतौ पादौ यस्य व्यायतौ सप्तरज्जू ॥ क ॥ १ ॥ तिर्यग्लोको विस्तृतो रज्जुमेकां, पूर्णो द्वीपैरर्णवान्तैरसङ्ख्यैः । यस्य ज्योतिश्चक्रकाञ्चीकलापं, मध्ये काश्यं श्रीविचित्र कटित्रम् ॥ ख ॥ २ ॥ लोकोऽथोर्ध्वे ब्रह्मलोके' द्युलोके, यस्य व्याप्तौ कूर्परौ पञ्चज्जू । लोकस्यान्तौ विस्तृतो रज्जुमेकां, सिद्धज्योतिश्चित्रको यस्य मौलिः ॥ ग ॥ ३ ॥ यो वैशाखस्थानकस्थायिपादः, श्रोणीदेशे न्यस्तहस्तद्वयश्च । 'कालेऽनादौ शश्वदूर्ध्वदमत्वाद्विभ्राणोऽपि श्रान्तमुद्रामखिन्नः सोऽयं ज्ञेयः पूरुपो लोकनामा, पड्द्रव्यात्माकृत्रिमोऽनाद्यनन्तः । धर्माधर्माकाशकालात्मसंज्ञैर्द्रव्यैः पूर्णः सर्वतः पुद्गलैश्व रङ्गस्थानं पुद्गलानां नटानां नानारूपैर्नृत्यतामात्मनां च । कालोद्योगस्वस्वभावादिभावैः, कर्मातोद्यैर्नर्तितानां नियत्या ; • 1 } 11 '11 8 11 ॥ ङ ॥ ५ ॥ ॥ च ॥ ६ ॥ 1 एवं लोको भाव्यमानो विविक्तचा, विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः ॥ छ ॥ ७ ॥ क १, अधोऽध मे थी नीचे पृथिवी भूभि छत्राकारा छत्रनेो यार धारा ४२नार, मेड छत्रमा मीनु છત્ર મૂકયુ હેાય તેવેા આકાર, મેાટુ છત્ર સની નીચે મૂકવાનુ છે. રત્નપ્રમા પહેલી નરકનુ નામ છે (नोट भो ) व्यायतो महोजा रेसा रज्जु भाप से (नोट भुमो ) ख २ तिर्यग्लोके मध्यसो भय सोड पूर्ण व्याप्त अर्णवान्त समुद्रना छेडा असख्य सध्यातीत ज्योतिश्चक्र सूर्य, यद्र, नक्षत्र, ग्रह भने तारामण काञ्चीक्लाप होराथी सुगोलित कार्य पातणाय श्री विचित्र શાભાથી સુથેભિતદ્દત્રિમ્ કૈડ ઉપર ધારણ કરેલ ३ ब्रह्मलोक प्यार वसो पैडी पायमो देवसोङ द्युलोक हेवलोड, अपलोड, कूपर अली, हाथना न्या વિભાગ વચ્ચે થાય છે તેને નીચેના ભાગ જોઇન્ગાન્તો લેાકને અ તે સિદ્ધોનુ સ્થાન ચિત્ર શૈાભિત मौलि भुगट ४. वैशाख होणा उरीने जला रहेवाना स्थाननु सूर्य छे श्रोणी डेड शश्वत् भेशा, अनागत ऊर्ध्व स्टार दमत्व (self-command) भेना सध अखिन्न साथै ५ षड्-द्रव्य नीचे समेा द्रव्य अकृत्रिम स्वाभाविक होना मनावेस नहि अनाद्यनन्त माहित વગર સર્વત આખા, સત્ર પૂર્ણ ભરેલા Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શાંતસુધારસ , એક બીજાથી નીચે નીચે આવેલી અત્યંત વિસ્તારવાળી, છત્રને આકાર ધારણ કરનારી જે રત્નપ્રભા વગેરે ભૂમિ (પૃથ્વી)ઓ છે તેનાથી ભરેલો અધેલક છે. એ (લેક–પુરુષ)ના બે પગ પહોળા કરેલા છે તે સાત રજુપ્રમાણ જગ્યા રોકે છે (પ્રથમના પાચ શ્લોક સાથે વાચવાના છે) ૨, તિર્યમ્ (મધ્યલક-મર્યલોક) વિસ્તારમાં એક રજુના માપવાળો છે અને અસ ખ્ય દ્વીપ સમુદ્રથી વ્યાપ્ત છે, એમાં જ્યોતિષીઓનુ ચક (સમૂહ) સુદર કદોરાનું સ્થાન લે છે અને તે (લોપુરુષના) કટિપ્રદેશને અત્યંત પાતળે અને શોભાથી વિભૂષિત કરે છે. ૩ એની ઉપર ભાગ (ઉર્વલોક) દેવલોક પિકી બ્રહ્મદેવલોક આવે છે ત્યાં (લેપુરુષની) બને કેણીઓ પાસે પહોળાઈમાં પાચ રજુપ્રમાણ થાય છે. (એની ઉપર) વિસ્તારમાં એ રજુપ્રમાણ લોકાન્ત થાય છે, જેના મુકુટ સ્થાને સિદ્ધ પરમાત્માની તિ (બિરાજે) છે. ઇ છે. જેણે (લોકપુરુ) પોતાના બે પગ પહોળા કરીને સ્થાન ઉપર દૃઢ રાખ્યા છે, જેણે પિતાની કેડ ઉપર બન્ને હાથે સ્થાપિત કર્યા છે અને જે અનાદિ કાળથી એકસરખી રીતે તદ્દન સીધો ઊભે રહેલ હાઈને શાન્ત મુદ્રાને ધારણ કરવા છતા પોતાની જાત પર કાબૂ હોવાથી જરાપણ ખિન્નતા દર્શાવતું નથી, પ. આને લેક' નામને પુરુષ જાણ એ લોકપુરુષ” કહેવાય. એ છ–દ્રવ્ય-સ્વરૂપ છે, અકૃત્રિમ છે, આદિ અને અ ત વગરને છે એ આખો (ચારે તરફથી) ધર્મ, અધર્મ, આકાશ, કાળ, આત્મા (જીવ) નામના દ્રવ્યોથી અને પુદગલ દ્રવ્યથી પૂરેપૂરે ભરેલો છે. = ૬. પિતાના જુદા જુદા રૂપ લઈને કાળ, ઉદ્યોગ, સ્વભાવ, નિયતિ અને કમરૂપ વાજિત્રો વડે નાચ કરનારા પુગળો અને નાટક કરનારા જીવન એ ૨ગસ્થાન છે–એ નાટ મડપ (થીએટર) છે. ૪૭ આવી રીતે વિવેચનપૂર્વક લોક(પુરુષ)નો વિચાર કરવામાં આવે–એને ભાવનાનો વિષય બનાવવામાં આવે તો એ જ્ઞાનવાનું પ્રાણીને મનની સ્થિરતા પ્રાપ્ત કરાવવાનો હેતુ થાય છે અને મનની સ્થિરતા જે (એકવાર) પ્રાપ્ત થાય તો પછી આત્માને હિત કરનારી અધ્યાત્મ સુખસ્વભાવની ઉત્પત્તિ સુખે કરીને–સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. ૬ રથાન ગમડપ, નાટયભૂમિ, થીએટર રમતાં નાચતા –૩ોન-સ્વમાd-નિતિ-ર્મ એ પાચ સમવાયી કારણો છે (નોટ જુઓ) માતો વાછિત્ર ૩ ૭ વિવત્તિ વિવેચન વિક વિશિષ્ટ જ્ઞાનવાળો સામનનાં આત્મહિત જનની-કરનાર પ્રતિ ઉત્પત્તિ Page #431 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक विनय ! विभावय शावत, हृदि लोकाकाशम् । सकलचराचरधारणे, परिणमदवकाशम्' ॥ विनय ! ॥ १ ॥ लसदलोकपरिवेष्टित गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः, सुघटितसीमानम् ॥ विनय ! ॥ २ ॥ समवघातसमये जिनैः, परिपूरितदेहम् । असुमदणुकविविधक्रिया-गुणगौरवगेहम् ॥ ॥ विनय ! ॥ ३ ॥ एकरूपमपि पुद्गलैः, कृतविविधविवर्तम् ।। काञ्चनशैलशिखरोम्नत, क्वचिढवनतगर्तम् ॥ विनय ! ॥ ४ ॥ क्वचन तविपमणिमन्दिरै-रुदितोदितरूपम् । घोरतिमिरनरकादिमिः, क्वचनातिविरूपम् ॥ विनय ! ॥ ५ ॥ क्वचिदुत्सवमयमुज्ज्वल, जयमद्गलनादम् । क्वचिदमन्दहाहारव, पृथुशोकविपादम् ॥ विनय ! ॥ ६ ॥ वहुपरिचितमनन्तशो, निखिलैरपि सत्त्वैः । जन्ममरणपरिवर्तिभिः, कृतमुक्तममत्वैः ॥ विनय ! ॥ ७ ॥ इह पर्यटनपराङ्मुखाः, प्रणमत भगवन्तम् । शान्तसुधारसपानतो, धृतविनयमवन्तम् ॥ विनय ! ॥ ८ ॥ * રાગ:–આ અષ્ટક “ડધા ફળ છે ક્રોધના” એ સજઝાયના લયમા બરાબર ચાલશે એનો રાગ કાફી છે એને મથાળે જણાવે છે કે “આજ સખી મનમોહના' એ એની દેશી છે રાગ સરળ પણ મસ્ત છે Page #432 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ નેટ : ૨ શાશ્વત સનાતન, ત્રણ-કાળ-અવિનાશી જર જ ગમ, સ્થાનાંતર પ્રાપ્ત કરનાર મજૂર સ્થિર, નર ચાલતા પરિમ તે તે વ્યના આકારને પામનાર અથવા આશ્રય આપનાર કar space, જગ્યા – દીપતી મોક પારિભાષિક શબ્દ (નોટ જુઓ ) અતિ ઓળગી જાય છે, અને પરિણામ, measurement ઘહિ ધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જે સમાન મર્યાદા, હદ રે સવાલ સમુદ્વાત-પારિભાષિક શબ્દ (નોટ જુઓ) ઝિન કેવળજ્ઞાની, એમા તીર્થ કારને સમાવેશ થઈ જાય છે પરિપૂરિત પૂરેપૂરો ભરેલે અમુક પ્રાણ ધારણ કરનાર, પ્રાણી-વ પ્રભુ પ્રમાણુ ગુણ ધર્મો (પારિભાષિક) જીવ હાનિવૃદ્ધિ, પ્રચુરતા. ૪ એક આકાર ધારણ કઝાર, એકસરખે વિવર્ત આકાર, ભેદ ઉન્નત ઉચો (સુદરપણાને ભાવ છે ) અવનત નીચે (તુચ્છતાનો ભાવ છે) નર્ત ખાડો - ક્વન કોઈ સ્થાને, કોઈ જગાએ તેવિ દેવલેક ૩દ્વિતોતિત વૃદ્ધિ પામતુ સુદર રૂપ ૬ ૩ લહેરમાં આવેલુ, રોનકદાર છુયુ વિસ્તૃત વિપઃિ ખેદ ૭ કૃતમુp કરીને છેડી દીધેલ ૮ ર્થિટન રખડપાટો, પરિભ્રમણ રામુત્ર ઉચા મનવાળા, કટાળાવાળા અવન્ત (ભવભ્રમણક્ષી) રક્ષણ કરનાર એવા ભગવતને પૃવિનય નમ્રભાવને ધારણ કરનાર પ્રાણી ૧ ૨. હે વિનીત ચેતન ! તારા હૃદયમાં અવિનશ્વર (શાશ્વત) લોકાકાશને તુ ચિ તવ-ભાવ. એ (કાકાશ) સર્વ સ્થાવર-જગમ દ્રવ્યને ધારણ કરવામાં આશ્રય આપનાર હોઈ તે તે દ્રવ્ય તરીકે પરિણામ પામી આશ્રય આપે છે. એ લોકાકાશ) દીપો છે, ચારે તરફ અલોકથી વી ટાયેલો છે અને એટલો વિસ્તૃત છે કે એની ગણતરી થઈ શકે તેમ નથી, તેમજ ધર્માસ્તિકાય વગેરે પાચ દ્રવ્યો વડે એની હદ સારી રીતે મુકરર થયેલી છે. ત્યારે જિનો (તીર્થ કર અથવા સામાન્ય કેવળ) સમુદઘાત કરે છે ત્યારે એટલેકાકાશ)ના આખા શરીરને પરિપૂર્ણ રીતે ભરી દે છે અને પ્રાણ ધારણ કરનાર છે તથા પરમાણુઓની અનેક પ્રકારની ક્રિયાઓ અને એના ગુણની પ્રચુરતાનુ એ મદિર છે. એ (લકાકાશ) ખાતે એકરૂપ છે છતા પુદગળે એના અનેક આકારભેદો કરે છે. એ કોઈ જગ્યાએ મેરુપર્વતના શિખરેથી ઉન્નત થયેલ છે તે કઈ જગ્યાએ અનેક ખાડાએથી નીચા ગયેલો હોય છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ લાકસ્વરૂપભાવના ૫. એ કાઈ સ્થાનકાએ દેવતાઓનાં મણિમદિરાથી અત્યત સૌદર્ય ધારણ કરનાર સ્વરૂપવાત છે અને કોઈ સ્થાનકેાએ અત્યંત ભય કર અ`ધકારવાળાં નરક વગેરેથી અતિ ખીભત્સ–ભયાનક છે. કોઈ પ્રદેશેામા એ અનેક ઉત્સવમય હાઈ ને ખૂખ ૨ગમાં હાય છે, કેાઈ પ્રદેશમાં જયમ ગળના નાદથી ગાજતા હાય છે, એના કાઈ પ્રદેશેા અત્યત માટા અવાજથી હાય હાયના અવાજો અને નિસાસાએથી ભરેલ હેાય છે અને ભારે મોટા શેક તથા ખેદમાં ગૂંચવાઈ થયેલ હોય છે. જન્મમરણુના ચક્કરમા પડેલા સવ પ્રાણીઓ, જેએએ અનેક પ્રકારનાં મમત્વા કર્યા હાય છે અને કરી કરીને છેાડી દેવા પડેલા હેાય છે તેએ તેના અન ત વખત ખૂબ સારી રીતે લાખા કાળ સુધી પરિચય–સ ખ ધ કરેલા હાય છે. તમે જે આ પરિભ્રમણથી થાકી ગયા હો તેા જે ભગવાને શાંતસુધારસના પાન દ્વારા વિનયને ધારણ કરનારનુ રક્ષણ કર્યું છે તે મહાપુરુષને નમા-પ્રણામ કરો. ૭. ૮. 1. ! 1 ૩૨૭ Page #434 -------------------------------------------------------------------------- ________________ લેકસ્વરૂપભાવના : પરિચય . આ ભાવનામા આપણે વિશ્વરચનાના સ્વરૂપમા દાખલ થઈ એ છીએ. એ વિશ્વરચના અનાદિ કાળથી ચાલી આવેલી છે. એને કોઈ એ મનાવેલ નથી, ખનાવવાનુ શકય કે સ ભવિત પણ નથી, અને મનાવનાર શેમાથી ખનાવે? શા માટે બનાવે? અને બનાવે તે આવી સૃષ્ટિ ખનાવે એ વાત કેઈ પણ રીતે ગળે ઊતરે તેમ નથી જે ભૂતયા સ્રષ્ટામા હાવી જોઈએ તે પૃથ્વી કે વિશ્વ ખનાવે તે આવુ હું ખમય, ત્રાસ આપનાર વિશ્વ શા માટે બનાવે એ કલ્પનામા ઊતરે તેમ નથી. આ સૃષ્ટિત્વને પ્રશ્ન ઘણા વિશાળ છે ન્યાયની કેટિ પાસે તે કઈ રીતે ટકી શકે તેમ નથી એટલી પ્રાસનિક ટીકા સાથે એ અતિ મહત્ત્વના આદિ પ્રશ્નને આપણે સ કેલી લેવેા જ પડે આ ભાવનામા એને સ્થાન નથી ભૂંગાળ—વિશ્વ સ ખાધી. જૈન શાસ્ત્રકારાના કેવા ખ્યાલ છે તે આપણે આ સ્થળે વિચારી જઈ એ એના સખધમાં ઘણા શાસ્રગ થેા છે ક્ષેત્રસમાસ, સગ્રહણી, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રાપ્તિ વગેરે એ વિષયના ખાસ ગ્રંથે! ઉપરાત મૂળસૂત્રોમા, જ ખૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ વગેરેમાં લેાકનુ વણું ન છૂટુવાણુ અનેક સ્થાનકે કરવામા આવ્યુ છે તે અનુસાર કેટલીક વિચારણા અત્ર કરી એનુ સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ એની સમજણ થયા પછી, એને અંગે ભાવના કેવી રીતે ભાવવી તેનેા પણ વિચાર કરશુ. અહી તે વિશ્વને સાદા ખ્યાલ આપી શકાય તેમ છે, કારણ કે આ ગ્રંથને ઉદ્દેશ ભાવનાનેા છે. વસ્તુસ્વરૂપ સક્ષેપમા ખતાવ્યા પછી ભાવનાના વિશાળ મા પર ઊતરી, આપણે આ શાંતસુધારસને આસ્વાદ લેવા યત્ન કરશું આ વિશ્વના પ્રથમ ત્રણ વિભાગ કરવામા આવ્યા છે અધેલેાક, તિક્ અથવા મલેાક અને ઊર્ધ્વલાક એના આકારને ખ્યાલ આપવા માટે એક લેાકપુરુષની કલ્પના કરી છે. જાણે એક પુરુષ અને પગ ખૂબ પહેાળા કરી, અન્ને હાથેા કેડ પર લગાવી ઊભા છે આ લેાકપુરુષની કેડ બહુ પાતળી છે એ કેડ–કમરની નીચેના ભાગમા અધેાલેાક આવ્યેા છે, જેના આકાર છત્ર ઉપર ત્ર મૂકયુ હેાય તેવા છે કેડ પાસે તિર્યંચ્ લેાક આવે છે, કેડની ઉપરના ભાગમા ઊધ્વ લેાક આવે છે એ લેાકનુ માપ રજ્જુથી કરવામા આવે છે. એક રજ્જુનુ માપ નીચેની રીતે કરવાનુ છે. જ મૂઠ્ઠીપ મધ્યદ્વીપ છે. તે એક લાખ ચેાજત પ્રમાણ છે, એટલે તેની મધ્યરેષા તેટલી છે. તેની ફરતા ચારે તરફ લવણુસમુદ્ર છે. તેની લખાઈ-પહેાળાઈ બે લાખ ચેાજનની છે. તેની ફરતા શ્રાતકીખડ છે તે ચાર લાખ જોજન લાગે-પહેાળા છે તેની ક્રૂરતા કાલેાધિ સમુદ્ર તે આઠ લાખ જોજન લાધે-પહેાળા છે ત્યારપછી પુષ્કરવર દ્વીપ છે તે સેાળ લાખ જેજન લાંખા પહેાળા છે ત્યારપછી એક સમુદ્ર અને એક દ્વીપ એમ અસ ખ્ય દ્વીપ–સમુદ્રો છે. છેલ્લા સ્વય ભરમણ સમુદ્ર છે. આ અસ ખ્ય દ્વીપસમુદ્રત્તુ જે એકદર માપ થાય તેને એક રજ્જુનુ* માપ ગણ્યુ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપભાવના ૩૨૯ એ હિસાબે અલોક જે સ ભૂતળા પૃથ્વી નીચે ૯૦૦ જોજન પછી શરૂ થાય છે તેનું ઊંચાઈનું માપ સાત રજુ–પ્રમાણ છે. તિર્યગલોક પહોળાઈમાં એક રજુપ્રમાણ છે. ઊંચાઈ ૧૮૦૦ ચોજનની છે. એ એક રજુનો અતિ અલ્પ ભાગ ઊંચાઈમા રોકે છે ઊલક સાત રજુમા કંઈક ઓછો છે. કુલ ત્રણે લોક મળીને ચૌદ રજુપ્રમાણ ઊચાઈ છે અલોકનો વિચાર પ્રથમ ગાથામાં કર્યો છે. ઉપર જણાવ્યું તેમ સ ભૂતળા પૃથ્વી નીચે નવસે જન મૂક્યા પછી એ શરૂ થાય છે. એના સાત વિભાગ છે. એને નભૂમિ કહે છે. એમાં રહેનાર જીવો “નારક” કહેવાય છે પ્રથમ નરકભૂમિ રત્નપ્રભા નામની છે. તેનો પૃથ્વીપિડ એક લાખ એશી હજાર જોજન છે. એના ત્રણ કાર્ડ (વિભાગ) છે. પ્રથમ વિભાગ રત્ન–ભરપૂર છે તેથી તેનું નામ રત્નપ્રભા પડેલ છે. જો કે તેની જાડાઈ ૧૬ હજાર ચોજનની છે. બીજા કાડમા કાદવ છે, તેની જાડાઈ ૮૪૦૦૦ એજન છે. ત્રીજો ભાગ પાણીથી ભરેલો છે. તેની જાડાઈ ૮૦ હજાર યોજન છે એની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનવાત, તેની નીચે તનુવાત અને પછી આકાશ છે. ત્યાર પછી બીજી નરભૂમિ આવે છે આ પ્રથમ નરકભૂમિનું નામ “ઘ” કહેવાય છે. એની ઊચાઈ એક રાજની છે બીજી નરભૂમિનું નામ શર્કરા પ્રભા છે. એમાં કાકરા વિશેષ છે એની ઊંચાઈ પણ એક રાજની છે ત્રીજી નરકભૂમિ વાલુકાપ્રભા છે એમા વેળુ એટલે રેતી વિશેષ છે એની ઊંચાઈ પણ એક રજુપ્રમાણ છે. આ ત્રણે નરકમા ક્ષેત્રવેદના ભયંકર, શીત-ઉષ્ણ વગેરે દશ પ્રકારની અસહ્ય હોય છેસ્થાનિક રહેવાને બરછી જેવાં અને શરીર પારા જેવા હોય છે. બીજી અન્યોન્યકૃત વેદના છે. નારકે પરસ્પર લડે છે, કાપે છે, ત્રાસ આપે છે અને મારામારી કર્યા જ કરે છે એક ક્ષણ પણ સુખ નથી ત્રીજી પરમાધામીકૃત વેદના છે. એ અધમ દેવો નારકેને ત્રાસ આપવામાં આનદ લેનારા તેમજ ક્રૂર સ્વભાવવાળા છે આવી ત્રણ પ્રકારની વેદના અતિ આકરી હોય છે. ચોથી નારકીનું નામ ૫ કપ્રભા, એમાં કાદવ વિશેષ છે. પાચમી નારકનું નામ ધૂમપ્રભા, એમા ધુમાડા વિશેષ છે છઠ્ઠી નારકી તમ પ્રભા, એમાં અંધકાર છે સાતમી નારકી તમસ્તમ પ્રભા, એમાં ઘોર અધિકાર છે. પછવાડેની ચાર નાકીઓમાં અન્યોન્યકૃત અને ક્ષેત્રવેદનાઓ હોય છે. પરધામીકૃત વેદના હોતી નથી. સાતે નારકેના નામ અનુક્રમે ૧ ઘર્મા, ૨ વશા, ૩. રેલા, ૪ અ જના, ૫. રિષ્ટા, ૬. મેઘા અને ૭ માઘવતી છે, Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શાંતસુધારસ આયુષ્ય પ્રમાણ જઘન્ય દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પ્રથમ નરકના નારકનુ એક સાગરપમ, બીજીનું ત્રણ સાગરોપમ, ત્રીજીનું સાત સાગરોપમ, ચોથીનું દશ સાગરોપમ, પાંચમીનું સત્તર સાગરોપમ, છઠ્ઠીનું બાવીશ સાગરોપમ અને સાતમીનું તેત્રીશ સાગરોપમ છે. પ્રથમનુ ઉત્કૃષ્ટ તે દ્વિતીયનું જઘન્ય એમ ઉત્તરોત્તર સમજી લેવું - સાતમી નારકીની પહોળાઈ સાત રજુપ્રમાણ છેપ્રથમ નરકથી તે સાતમી નરક સુધી ઉત્તરોત્તર લખાઈ-પહોળાઈ વધતી આવે છે અને છેવટ લોક પુરુષના પગ આગળ ખૂબ લાબી -પહોળી થાય છે. સાતમી નારકીની નીચે પણ ઘોદધિ, ઘનવાન અને તનુવાત આવે છે અને છેવટે આકાશ આવે છે ત્યા લોકો છેડે આવે છે. એ નારકી છત્રાકારે છે. એક ઊ ધા છત્ર ઉપર બીજુ નાનું છત્ર મૂકયુ હોય એ રીતે છે. એમાં મેટામાં મેટું છત્ર નીચે છે. ઉપર નાનું નાનું થતું આવે છે. અથવા રામપાત્રશરાવલાને ઊ ધુ સૂર્યુ હોય તેવો આ અધોલોકને આકાર છે, સાતે નરકમાં નરકાવાસ છે તેની કુલ સંખ્યા ૪૮ લાખની છે. નારકનાં દુખોનું વર્ણન કરવું અશક્ય છે, વાચતા ત્રાસ ઉત્પન્ન થાય તેવું છે. એના રહેવાના સ્થાને અને કલહ એવા હોય છે, એની ભૂમિકા એવી શીત ને ઉષ્ણ હોય છે અને એના વર્ણન એવા આકરા છે કે વાચતા અરેરાટી ઉદભવે. આ અલોક છે. આ અધોલોકમાં પ્રથમ નારકીનો પૃથ્વીપિડ ૧૮૦૦૦૦ જેજન છે. તેમા ઉપરનીચે એક–એક હજાર જેજન મૂક્તા બાકીના ૧૭૮૦૦૦ યોજનમા તેર પ્રતર છે અને ૧૨ આંતરા છે. એમાંથી વચ્ચેના દશ આતરામાં ભુવનપતિ દેના સ્થાને છે. એના દશ પ્રકાર છે એના વીશ ઈદ્રો છે. આ એક જાતિના દેવો છે પણ એમના સ્થાન અધેલોકમાં છે, ઉપર જે એક હજાર જેજન મૂકયા તેમાથી ઉપર-નીચે સો–સે ભોજન મૂકતાં વચ્ચેના ૮૦૦ જેજનમાં વ્ય તર દેવના નિવાસસ્થાન છે અને ઉપરના સો જેજન મૂક્યા તેમાં ઉપરનીચે દશ-દશ જેજન મૂકી દેતા બાકીના ૮૦ જેજનમા વાણવ્યતર દેવોના નિવાસસ્થાન છે. વ્યતર તિટ્ઝલેકમાં પણ અનેક સ્થાને રહે છે વ ૨. અલોકની ઉપર નિગલેક આવે છે એને વિસ્તાર એક રજુપ્રમાણ છે. એમાં અસખ્ય દ્વીપસમુદ્ર છે એના ઉપરના ભાગમાં તિષ્યક છે. પુરુષની પાતળી કમરને જાણે કંદરે પહેરાવ્યો હોય તેવું સૌન્દર્ય તિર્થોલોક આપે છે અધોલેક ખૂબ પહોળો અને ચો છે, ત્યારે આ તિર્યલોક ઊચાઈમાં ૧૮૦૦ જન છે. જંબુદ્વીપની વચ્ચે મેરુપર્વત છે તે જમીનમાં એક હજાર જેજન છે. બહાર ૯૯૦૦૦ જેજન છે. એની સભૂતળા પૃથ્વી પરની શરૂઆતમાં ચારે દિશાએ મળી ચાર અને એની ઉપર બીજા ચાર એમ આઠ રુચકપ્રદેશ છે ત્યાથી ૯૦૦ જેજન ઉપર અને નવશે જે જન નીચે તિર્યમૂલક છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ લેકસ્વરૂપભાવના ૩૩૧ જ બુદ્વીપ થાળીને આકારે છે. ત્યારપછી એક સમુદ્ર અને એક ઢીપ એમ ઉત્તરોત્તર આવે છે. તે વલય-ચૂડીને આકારે ફરતા છે અને પ્રત્યેક ઉત્તરોત્તર બમણા બમણું પ્રમાણવાળા છે. છેલ્લો સ્વય ભૂરમણ સમુદ્ર આવે છે આ અસ ખ્ય દ્વીપસમુદ્રનું માપ બરાબર એક “રજ્જુ પ્રમાણ છે. જ બૂદ્વીપમાં ભરત, અરવત, મહાવિદેહ નામના ત્રણ કર્મભૂમિ-ક્ષેત્રો છે. મહાવિદેહમાં સર્વ કાળ તીર્થ કર અને કેવળી હોય છે. ભરત, અરવતમાં ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં અને અવસર્પિણીના પણ ત્રીજા-ચોથા આરામા તીર્થ કરી હોય છે. ઘાતકીખ મા બે મેરુ છે અને પુષ્કરવર હીપમાં બે મેરુ છે. આ અર્થે દ્વિીપ મનુષ્યથી વસેલો છે. મનુષ્યની ઉત્પત્તિ આ અઢીદ્વીપમાં જ છે વિદ્યાબળે આઠમા નંદીશ્વર દ્વીપ સુધી મનુષ્ય જઈ શકે છે મનુષ્યનુ આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. સર્વ દ્વીપસમુદ્રોમાં તિર્ય ની ઉત્પત્તિ છે. આ તિર્યશ્લોકમાં પૃથ્વી ઉપર ૭૮૦ જેજન મૂક્યા પછી ૧૨૦ જેજનમાં જ્યોતિષ્યક આવે છે. જેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા હોય છે. અઢી કપમા એ ચર હોય છે, અન્યત્ર સ્થિર હોય છે આ ઉપરથી જોવામાં આવશે કે મેરુપર્વતનો સે જન જેટલો ભાગ અધલોકમા છે, તિર્યગુલાકના ૧૮૦૦ યોજનને સર્વત્ર વ્યાપે છે અને ઊર્વલોકમાં તેને માટે ભાગ એટલે કે ૯૮૧૦૦ યોજન છે. પુષ્કરવર હીપના પ્રથમના અર્ધા ભાગને છેડે માનુષોત્તર પર્વત છે. ત્યાં મનુષ્યઉત્પત્તિ પૂરી થાય છે. મનુષ્યઉત્પત્તિસ્થાન અઢીદ્વીપ છે અને લવણસમુદ્રમાં પ૬ અંતદ્વીપ છે તેમાં યુગલિક મનુષ્યો છે. આ તિર્યલોકમાં કર્મભૂમિ પાચ ભરત, પાંચ અરવત, પાચ મહાવિદેહ મળી કુલ ૧૫ છે. યુગલિક ક્ષેત્રો ૩૦ છે તેને “અકર્મભૂમિ' કહેવામાં આવે છે. લવણસમુદ્રમાં ૫૬ અતરદ્વીપ છે. તે પણ અકર્મભૂમિ છે. મનુષ્યલોકમાં અનેક નગર, ઉપવને, પર્વતો, નદીઓ, દૂહો વગેરે છે એમાં એટલી વિચિત્રતાઓ અને વૈભવ ભરેલા છે કે એને ઉપાધ્યાયશ્રીએ “શ્રીવિચિત્ર'નુ યોગ્ય જ ઉપનામ આપ્યું છે ધ્યાનમાં રાખવું કે લોકપુરુષની પહોળાઈ અસ ખ્ય દ્વીપસમુદ્રો આ તિર્યંગ લોકમાં હોવા છતા ઓછામાં ઓછી છે અને ઊંચાઈ તે તદ્દન ડી છે. હવે આપણે ઊર્વલકને સમજીએ. જ ૩ ઉર્વિલોકની યોજના આ પ્રમાણે છે –તિર્યગલોક પૂરો થયા પછી અસ ખ્ય જન ઉપર જતાં એક સાથે પ્રથમ અને દ્વિતીય દેવલોક આવે છે. તેના ઉપર અસંખ્ય જન ગયા પછી એક સાથે ત્રીજુ અને ચોથુ દેવલોક આવે છે. તેની ઉપર અસખ્ય પેજને પાચમુ, તે જ પ્રમાણે તેની ઉપર છછું, પછી સાતમુ અને તેની ઉપર આઠમુ ત્યારપછી અસ ઓ જન ઉપર ગયા પછી નવમુ, દશમુ એક સાથે છે તેની ઉપર અસખ્ય એજન મૂક્યા પછી અગિયારમુ, બારમુ દેવલોક એક સાથે છે. ૧ ત્રીજામા ૨૩ ને ચોથામાં ૧. ૨ ત્રીજામા ૧ ને ચોથામા ૨૩ તીર્થકર Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૩. શાંતસુધાર પાચમા દેવલોકે કલ્પિત લોકપુરુષની બે કેણીઓનો ભાગ આવે છે. ત્યાં પહોળાઈ પાંચ રજજુની છે બાર દેવલોક થઈ રહ્યા પછી ગ્રીવા(ડાક) સ્થાને નવ વેચક આવે છે. ત્યાના દેવ કલ્પાતીત છે મુખસ્થાને અનુત્તર દેવ આવે છે. ત્યા ચાર દિશાએ ચાર વિમાન છે અને વચ્ચે સવાર્થસિદ્ધ વિમાન છે આ વૈમાનિકે અલ્પભવી અને કલ્પાતીત છે. પાળના સ્થાને બાર જજનનો અતર મૂકીને સ્ફટિકમય સિદ્ધશિલા આવે છે. એની ઉપર એક જ લોકની મર્યાદા (હદ) પૂરી થાય છે દેવતાઓને સુખનો જ અનુભવ થાય છે ત્રીજા દેવલોક પછી સર્વ ને સ્પર્શત્રુઓથી વિષયવાસના પૂરી કરતા નથી ઉત્તરોત્તર વાસના માત્ર શરીરસ્પર્શથી, પછી દેવીના શબ્દશ્રવણથી, પછી રૂપના નિરીક્ષણથી અને પછી ચિતનમાત્રથી જ તૃપ્ત થાય છે. આ વિકાસ ખાસ સમજવા જેવો છે. કામવાસનાની તૃપ્તિ કરતા તેના ઉપર વિજય મેળવવામાં વધારે આફ્લાદ ઉદ્દભવે છે ગ્રેવેયક ને અનુત્તર વિમાનના દેવેને તો પાંચે ઈદ્રિયના ભેગની ઇરછા પણ થતી નથી. ઘ ૪ ઉપરના ત્રણ શ્લોકમાં ત્રણ લોકનું દિગદર્શન કર્યું. એનો આપણા માનસ-ચક્ષુ સમક્ષ ખ્યાલ કરવા માટે કલ્પના કરવાની છે જાણે કે એક પુરુષ ઊભે છે, તેના બંને પગે પહોળા કરેલા છે અને તેણે પોતાના ડાબા, જમણા બન્ને હાથ કેડે લગાવ્યા છે એ લોકપુરુષનું વર્ણન આ ઘ અને ૩ શ્લોકમાં કર્યું છે. વૈશાખસ્થાનસ્થાયી બને પગો તે પુરુષના બતાવ્યા છે તેનો ભાવ અને પગ પહોળા કરીને ઊભા રહેવાનું છે. એને વિશાખ માસ કે વિશાખા નક્ષત્ર સાથે સ બ ધ નથી. પગ પહોળા કરીને વલોણુ કરનાર સ્ત્રીનું એ સસ્થાન છે એમ કેપમાં કહેલ છે. આવી રીતે પહોળા પગને સ્થાનકે નારકે છે સાતમી નારકીનું થાળુ અતિ વિસ્તીર્ણ છે તે સાત રજુ જગ્યા રોકે છે. એક રજજુપ્રમાણ લબાઈ-પહોળાઈના ટુકડા કલ્પીએ તો અલેકના ૧૬ ટુકડા થાય એ સરાવળાને ઊ ધુ મૂક્યુ હોય તે આકારે છે. કેડના ભાગમાં પહોળાઈ ઓછી છે, માત્ર એક રજજુ છે ત્યાં તિર્યલોક આવે છે ઊર્વકનું વર્ણન જ શ્લોકમાં કર્યું છે તેમાં કેણી આગળ પાચમુ દેવલોક છે ગળા આગળ રૈવેયક દેવ છે અને મુખ ઉપર પાચ અનુત્તર વિમાનો છે સર્વની ઉપર સિદ્ધજીવો છે આ ઊર્વલકના ટુકડા રજજુના માપે કરીએ તે ૧૪૭ થાય તિર્યગલોકનો સમાવેશ એમા થઈ જાય છે કુલ રજુ ૩૪૩ થાય એ ૭ નુ ઘન છે, એટલે સાતને સાતે ગુણતા ૪૯ થાય, તેને સાતે ગુણતા ૩૪૩ રજુ થાય એટલે આખા લોકપ્રદેશને સ મિલિત કર્યો હોય તો ૭ ઘનરજુ થાય આવો લોક અથવા કલ્પિત લોકપુરુષ અનાદિ કાળથી ઊભો છે. એ અનાદિ અને ત છે એને કઈ ક્ત નથી એ શાન્ત–થાકેલ મુદ્રાવાળે છે છતા જરા પણે ખેદ પામેલો નથી મતલબ એ કે, એ ત્રણે કાળ ઊભું છે એ કદી બેસી જવાને કે થાકી જવાનો નથી. હજુ સુધી થાક્યો નથી અને ભવિષ્યમાં કદી થાકવાનો નથી Page #439 -------------------------------------------------------------------------- ________________ લેકસ્વરૂપભાવના ૐૐૐ વિશ્વના અનાદિત્વ સખ ધી મેાટી ચર્ચા છે, એનો આદિ કાઇએ જોયા નથી, એના કાંઈ ઇતિહાસ નથી અને એની શકયતા પણ નથી, મરઘી પહેલી કે ઈંડુ પહેલુ ? એ સવાલના નિય કરતા છેવટે અનવસ્થા જ પ્રાપ્ત થાય છે ખીજ વગર વૃક્ષ ન થાય અને ખીજ વૃક્ષના ફળમાં જ હાય છે, એમ ચર્ચા કરીએ તે પણ અતે અનાદિમા જ પવસાન પામે છે. ૐ .... આવા લોકપુરુષ છે. એમાં છ દ્રબ્યા ભરેલા છે. લાકમાં જીવો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુગળા છે. આ છ દ્રબ્યા નિત્ય છે અને પાતપેાતાના ધર્મમા સ્થિર રહે છે અસ્તિકાય એટલે સમૂહુરૂપ સમજવુ . એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ અરૂપી છે, જ્યારે પુદ્ગલ દ્રબ્ય રૂપી છે. દરેક દ્રષ્ય સ્વતંત્ર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય નિષ્ક્રિય છે, જીવ અને પુદ્ગળ સક્રિય છે, આકાશ આધાર છે અને ધર્મ, અધમ, પુદ્ગળ અને જીવ સક્રિય છે આકાશ આધાર છે અને ધર્મ, અધમ, પુગળ અને જીવ આધેય છે આકાશના સ્વભાવ અવકાશ આપવાના છે. ધર્માસ્તિકાય ગતિનિમિત્ત છે અને અધર્માસ્તિકીય સ્થિતિનિમિત્ત છે શબ્દ, અધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકા, વ, ગંધ, રસ, સ્પર્શ એ પુદગલનુ લક્ષણ છે કાળ વસ્તુને નવીન તેમ જ પુરાણુ મનાવે છે અને એના સમય, આવલિકા વગેરે વિભાગેા છે સેકન્ડ, મિનિટ, કલાક એ પણ કાળદ્રવ્યના જ વિભાગેા છે આત્મા કર્તા, ભાક્તા, જ્ઞાતા છે, ચેતનરૂપ છે, ચાગ્ય પુરુષાર્થથી તે સિદ્ધ થઈ શકે છે અને એના મૂળ અસલ સ્વરૂપે પહેાચી શકે છે. એના ગુણુપર્યાય પર અગાઉ વિસ્તારથી વિવેચન થઈ ગયુ છે લેાકમાં આ છ દ્રવ્યેા છે એ પૂરા થાય ત્યારે અલાક આવે છે એ અનત છે. એમાં માત્ર આકાશ છે ત્યાં બાકીનાં દ્રબ્યાને સ્થાન નથી લેાક અને અલાકના તફાવત એ જ છે કે લેાકમાં ષડ્તવ્ય છે, અલેાકમા માત્ર આકાશ જ છે સમય અને આકાશ (Time and Space)ના પ્રશ્નો જન દર્શનમા ખૂબ વિસ્તારથી ચર્ચાયા છે ' ૬ ૬ આ લેાપુરુષમા છવા છે એ જીવો અને પુદ્ગળા અનેક પ્રકારના નાટકા કરી રહ્યા છે પુદ્ગળા સ્પર્શ, રૂપ, રસ, ગ ને લઈને નાના પ્રકારના વેષા કાઢ છે જીવોની વિવિધતાને પાર નથી એ પેાતપેાતાના પાઠા ૨ગભૂમિ ઉપર ભજવે છે અને પર્યાય પલટ કરી નવાનવા રૂપો ધારણ કરે છે એને નાટક કરવામાં પાંચ કારણેા સહાય કરે છે, એને સમવાયી કારણ કહેવામા આવે છે તે કાળ, સ્વભાવ, ઉદ્યમ, કર્મ અને નિયતિ છે. કાળ એટલે એ પ્રમાણે વસ્તુ ખનવાને સમય પાકા જોઈ એ, જેમ કે આંખા ગરમીમાં જ ળે છે, પ્રસૂતિ લગભગ નવમાસે જ થાય છે વગેરે કાળ પાકયા છતા ઉદ્યમ–પ્રયત્ન કરવેા જ પડે બેસી રહેવાથી કાઈ વળે નહિ, અને ત્રીજી વાત એ છે કે વસ્તુસ્વભાવ તેવેા હાવે ોઈએ. ઘઉં વાવી ખજરાની આશા બ્ય છે વળી કમ એટલે પૂર્વે ખાધેલા કર્માનુસાર જ ફળપ્રાપ્તિ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શાંતસુધારસ થાય છે અને નિયતિ એ અનાદિ લોકસ્થિતિ છે, અર્થાત્ સર્વાએ જે પ્રમાણે જ્ઞાનમાં દીઠું હોય તેમ જ બને છે–તેમાં ફેરફાર થતો નથી. આ પાચે સમવાયી કારણો એકઠાં થયા ત્યારે કાર્ય બને છે. લોકમાં પ્રત્યેક કાર્ય આ પાચ કારણોને આધીન રહે છે. એમાં પ્રાધાન્ય કોઈ પણ વખતે એક કારણનું હોય છે, બીજા કારણ ગૌણ હોય છે, પરંતુ પાંચે એકી વખતે હાવા જ જોઈએ. આ સંસારમાં કર્માવૃત પ્રાણી જે નાટક ભજવે છે તેનું વર્ણન શુ કરીએ? એના વિવિધ ના એટલે આખી દુનિયાનો ઈતિહાસ દુનિયામાં બનતે કઈ પણ બનાવ લઈએ કે એતિહાસિક કેઈ ચરિત્ર વાચીએ તે તેમાં નાટક સિવાય કાંઈ દેખાશે નહિ. આ આખી દુનિયા ૨ ગભૂમિ છે અને પ્રાણીઓ તેના પાત્રો છે. એમાં વિચિત્ર શરીરે, આકૃતિઓ, સ્વર, રૂપ, આકાર, ભાવણે, સુખ, દુઃખ, અભિમાન, અભિનિવેશ, કપટ, ચાતુર્ય, ખેદ, મેહ, પ્રેમ, આક્રમણ, આતાપના, કીર્તિ, અપયશ વગેરે સર્વ બાહ્ય અને આતરિક ભાવ, દેખા અને આવિષ્કમણે થાય છે તે સર્વે નાટકે છે. ભવપ્રપચ એટલે સસારનું નાટક, એને ભજવનારા જેવો અને પુદગળે. પુદગળ પરમાણુમા ચેતનાશક્તિ ન હોવા છતાં અચિંત્ય શક્તિ હોય છે અને તેમાં તરતમતા પણ હોય છે. આપણી આસપાસ જે રમત ચાલી રહી છે તે નાટક જ છે. આપણે પોતે પણ નાટકના પાત્રો જ છીએ અને આ આખું વિશ્વ એ ૨ગમડપ– નાટ્યભૂમિ છે. એમાં પડદા પડે છે, ઊપડે છે અને નાટક પ્રત્યેક જીવ આશ્રયીને અને સમુચ્ચયે નિર તર ચાલ્યા જ કરે છે. આ નાટકનો તાદશ ખ્યાલ શ્રી સિદ્ધર્ષિગણિએ પિતાના અદ્ભુત ચાતુર્યથી શ્રી ઉપમિતિભવપ્રપચાકથા ગ્રંથમાં આપ્યું છે. ૭. આવી રીતે લોકસ્વરૂપ વિચારતા એમા આત્મ, અનાત્મ વસ્તુને ખ્યાલ થાય છે. જીવ, અજીવને વિવેક થાય છે, સ્વર્ગ, મર્ય, પાતાળને ખ્યાલ થાય છે અને આ અનંત વિશ્વમાં આપણું સ્થાન શુ છે, અને આ જીવ ક્યા ક્યા જઈ આવ્યો છે અને કેના કેના કેવા કેવા સબ ધમાં આવ્યું છે તેને ઊડો વિચાર થાય છે અસ ખ્યાત જનો, નિગાદથી ભરપૂર લોક, તેમા પાર વગરની વનસ્પતિઓ, મર્યલોકનું નાનકડું સ્થાન, તેમાં પણ મનુષ્યની ઉત્પત્તિ તે અઢીદ્વીપમાં જ નારકના દુખોને ત્રાસ, સ્વર્ગનાં સુખને આખરે થત અત અને અન ત કાળથી ચાલી રહેલી ઘટના–એ સર્વ વિચારતા એના અનાદિવને અને પિતાના ચારે ગતિમા ફેરા અને ગમનાગમનનો ખૂબ ખ્યાલ આવશે, અનેક તર ગો ઊઠશે વિશ્વની વિશાળતા કેવી? કેટલી? અને આપણે કોણ? કયા? ક્યા ખૂણામાં ભરાઈ પડ્યા છીએ ? – તે સમજાશે. આવી ભાવના ભાવતા મનની સ્થિરતા થઈ જશે. જે ભાવનાર જ્ઞાની હશે-વિદ્વાનું હશે તો એને આ આખી ઘટના તરફ નિર્વેદ થઈ આવશે અને પિતાના મનના ઘોડાની લગામ એ એ ચશે. વિશાળ વિશ્વમાં એ તારાઓ જોશે, નિરભ્ર આકાશમાં એ ચદ્ર જેશે અને એની Page #441 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપભાવના ૩૩૫ સાથે એનામા જે કાઈ મદ હશે તે ગળી જશે. એ અદર ઊતરી પિતાની લઘુતા અને કર્મનું જેર વિચારશે અને છતા પુરુષાર્થનું પ્રાબલ્ય પણ સમજશે. એને ઈચ્છા થશે તે આવા વિશાળ વિશ્વમાથી પણ તેને અગ્ર ભાગે જવાનો પોતાનો માર્ગ એ શોધી શકશે આટલું માનસિક સ્વૈર્ય અને પ્રાપ્ત થાય એટલે એને અધ્યાત્મસુખની પ્રસૂતિ સાહજિક છે. મનની અસ્થિરતા દૂર થઈ એટલે આત્મા સ્થાને આવી જાય છે, બાહ્ય ભાવ તજી. એ અતરમાં ઊતરે, અને ત્યા એની સ્થિરતા થઈ એટલે એને તત્ત્વાન્સ ધાન થતા વખત લાગતું નથી. લોકસ્વરૂપમાં શું વિચારવાનું છે તે હજુ ગેયાષ્ટકમાં કહેવાનું છે. એ રીતે વિચારતાં વિકાસ સત્વર અને સ્પષ્ટ છે. આ દર ઊતરી જવા અવ આમત્રણ છે. વિજ્ઞ–સમજુ પ્રાણુ આ નોતરુ જરૂર સ્વીકારે અહીં વિવિક્તિ' શબ્દ વાપર્યો છે તે ખૂબ સમજવા ગ્ય છે. પૃથક્કરણ-વિવેચન વિવેકપૂર્વક કરવું એ એને આશય છે લોકસ્વરૂપ સબ ધી અનેક મતભેદ છે. પૃથ્વીના આકાર સબ ધી તકરારો છે આ ગૂચવણમા ઊતરવાની અહી જરૂર નથી એ માટે સાધને અને અભ્યાસ સુલભ પણ નથી, પણ પૃથ્વી અને આકાશ ઘણું વિશાળ છે અને આપણું સ્થાન એમા તદ્દન નાનુ છે એ આપણે વિચારવાનું છે આ વાતમાં બે મત પડે તેમ નથી, સદાચારી જીવન, ઉચ્ચ ભાવના, માનસ-ર્ય, અધ્યાત્મભૂમિમાં પ્રવેશ અને પ્રવાસ એ સર્વ સુવિદિત વાત છે અને સર્વ કાળમા આદરણીય છે. આપણે ગમે તેવા મોટા હોઈએ તે પણ અનંત વિશ્વમાં કેવળ અશુમાત્ર છીએ અને આપણે મોક્ષ આપણે આપણા પ્રયત્ન વડે જ સાધી શકીએ છીએ. આ સર્વ બિનતકરારી મુદ્દા પકડી લઈ, આપણે વિકાસ જે માગે થાય તે આદરી લે સર્વ દૃષ્ટિએ યોગ્ય છે. આપણે આ દષ્ટિએ એ મુદ્દો પકડી લઈએ. એમાં કઈ કઈ મુદ્દા ખૂબ ભવ્ય છે અને ખાસ આ દર ઊતરી જાય તેવા છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ લાસ્વરૂપભાવના : ગેયાષ્ટકપરિચય ૧. ઉપરના પરિચયમાં જે લેાકનુ વર્ણન સોપમાં કર્યું છે તે લેાક શાશ્વત છે; ભૂત, વર્તમાન ને ભવિષ્યમા એકસ્વરૂપે વર્તનાર છે. એ શાશ્ર્વત ન હેાય તે એનો આદિ હાવો ઘટે, તેનુ કેાઈ પ્રમાણુ લક્ષ્ય નથી અને એને ખનાવવા પરમાણુ જોઈએ તે ચેતન પદાર્થમાથી નીકળે તેમ નથી જે પરમાણુને અનાદિ માનીએ તે વાત અંતે અનાદિ ઉપર જ આવે છે જે લેાકનું ઉપર વર્ણન કરવામા આવ્યુ છે તે ચર અને અચર, જગમ અને સ્થાવર સર્વને ધારણ કરવા સમર્થ છે અને આકારાતર તથા અવસ્થાતર ધારણ કરે છે. પ્રત્યેક દ્રવ્ય પેાતાના ધર્મો બજાવે છે અને અન્યથી જુદુ રહી એક સાથે કામ કરે છે આકાશ સને અવકાશ આપે છે. આ લેાસ્વરૂપને તુ ખૂબ વિચાર. ચર અને અચર સને ઓળખવા અને પ્રત્યેકના ગુણા અને પર્યાયાને વિચારવા એ અત્ર મુદ્દો છે. આ સર્વ તત્ત્વામા આકાશને ખરાખર સમજ્યા પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને ખાસ સમજવા જરૂરી છે, કારણ કે એનુ દ્રવ્ય તરીકે કાઇ દર્શનમાં નિરૂપણુ નથી. વિચારવાનુ એ છે કે આકાશ તા અવ કાશ આપે, જીવ અને પુદ્ગળેા ચાલે, પણ એની ગતિ અને સ્થિરતાને નિયંત્રિત કરનાર કાઈ ન હેાય તેા સત્ર અવ્યવસ્થા ઊભી થાય એને ચેાસ સ્થાને રાખનાર અને ગતિ તથા સ્થિતિ વખતે એને સહાય કરનાર ઉપરના અને બ્યા (ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય) ન હાય તા દેખાતા વિશ્વની વ્યવસ્થા કે સ્વરૂપ ન રહે. આ રીતે દલીલથી પણ એ દ્રવ્યે સમજી શકાય તેવા છે જેનને પરિણામિનિત્યત્વવાદ ન્યાયના ગ્રંથાથી ખાસ સમજવા લાયક છે. ૨. ઉપર જે લેાકની હકીકત રજૂ કરી તે લેાક ચારે તરફ્ અલાકથી વી ટાયેલે છે ચૌદ રજ્જુ ઊચા અને સાત ઘન રજ્જુ પ્રમાણ પિડવાળે લેાક પૂરા થાય ત્યારે તેની પછી ફરતા અલેાક આવે છે. અલાક એટલે જ્યા જીવ, ધ, અધર્મ, પુદ્ગળ કે કાળના પ્રવેશ નથી પણ જ્યા માત્ર આકાશ છે તેવા પ્રદેશ અલેાકમા કેાઈ જીવ જઈ શકતા નથી, કારણ કે ગતિસહાયક ધર્માસ્તિકાય ત્યા છે જ નહી માત્ર આકાશ (Space) ત્યા છે અને તે અન ત છે ત્યા પુદ્ગળ—પરમાણુ પણ નથી એ પ્લાક' દીપતા છે, કારણ કે એમા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યેા છે અને ખાસ કરીને એમા ચેતનશક્તિવાળા જીવા છે વળી એ એટલે વિસ્તારવાળા છે કે એની ગણતરી કરતાં અક્કલ છક્કડ ખાઈ જાય, અસ ખ્ય ચાજનાની વાત એને ગણુનાતીત બનાવે છે. નાનકડા મનુષ્યલેાકમા પણ અસ ખ્ય દ્વીપ–સમુદ્રો છે, ત્યા આખા લેાકના માપની ગણતરી કેવી રીતે થાય ? આવે વિસ્તારવાળા આ લાક છે લેાકની હદ–મર્યાદા પાચ દ્રવ્યથી થાય છે લેાકમા પાચે દ્રવ્યો જરૂર હેાય છે. અલેાકમાં માત્ર આકાશ છે તે ઉપર જણાવ્યુ છે. પાંચમા એક પણ દ્રવ્ય એછુ હાતુ નથી. Page #443 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપભાવના ૩૩૭ આ ગાળામાં પાચ દ્રવ્યની હકીકત કહી અને ઉપર ૧ ગ્લૅકમાં છ દ્રવ્ય બતાવ્યાં છે તેમાં અપેક્ષા સમજવાની છે. કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માનતા નથી. કાળના પર્યાયે સર્વ કબૂલ કરે છે. દ્રવ્યને ગુણ અને પર્યાય બને હોવા ઘટે અતીત, અનાગત અન ત સમયે એના પર્યાય છે. આ મોટો ચર્ચાનો વિષય છે કાળનું સ્વરૂપ ને વતના સર્વ સ્વીકારે છે એને જુદા દ્રવ્ય તરીકે માનવામાં આવે કે નહિ તે પ્રશ્નમાં આપણે નહિ ઊતરીએ. લોકમાં કાળ વર્તે છે. અલોકમાં કાળ વર્તત નથી. આ સ બ ધમાં બે મત નથી. સમજવાની વાત એ છે કે એ લેકનુ માન ગણતરીથી અતિકાન્ત હોવા છતા એની સીમા-મર્યાદા સુઘટિત છે આવા અપાર, અદભુત લોકરૂપ વિશ્વનો વિચાર કરો અને તે આકાશ સામે જોઈ તારા, ગ્રહ, ચદ્ર વગેરેને વિચાર કરી વિશ્વની વિશાળતા વિચારવી અને એના વિસ્તારને ખ્યાલ કરવો. ૩. ચૌદ રજુ લાંબે લોક આકાશમાં રહેલો છે એ આકાશના અસખ્ય પ્રદેશ છે જેનાથી ના ભાગ ન થઈ શકે તેવા વિભાગને પ્રદેશ કહે છે આકાશપ્રદેશની સ ખ્યા “અસંખ્ય છે અસ ખ્યને ખ્યાલ ચોથા કમગ્રથમા વિસ્તારથી શ્રીદેવે દ્રસૂરિએ ચાર પાલાની કલ્પના કરીને આપ્યું છે તીર્થ કર કે સામાન્ય કેવળી (જિનેશ્વર અથવા જિન) કેટલીક વાર મોક્ષ જવા પહેલા કેવળી–સમુદ્દઘાત કરે છે એમાં આઠ સમય લાગે છે એથી ઘણા કર્મો ખરી જાય છે. પ્રત્યેક આત્માના પ્રદેશ અસખ્ય છે અને તેની કુલ સંખ્યા લોકાકાશના પ્રદેશ જેટલી છે. કેવળી ઉપર જણાવ્યું તે સમુદઘાત કરે ત્યારે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર પિતાને એક એક આત્મપ્રદેશ સ્થાપન કરે છે. પહેલે સમયે એ દડ કરે છે, બીજે સમયે કપાટ કરે છે, ત્રિીજે સમયે મશાન કરે છે અને ચોથે સમયે આતરા પૂરે છે ચોથા સમયે તે સર્વ લોકપ્રદેશને સ્પર્શે છે અને તે વખતે આત્મા મહાસમુદ્દઘાત કરી અનેક કર્મને ખેરવી નાખે છે આ અતિ અગત્યના સમયે પ્રત્યેક આકાશપ્રદેશને જિનનો આત્મા સ્પશે છે પછી તરત એ ક્રિયા સહારી લે છે. સમુદઘાત-પ્રકરણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(૩૬મા પદ)માંથી વાચવા યોગ્ય છે એ આત્માની અદ્ભુત વીર્યશક્તિ બતાવે છે પ્રાણીઓ-જીવોની અનેક ક્રિયાનુ એ લોકમદિર છે. બે અણુ ભેગું થાય ત્યારે થાક, ત્રણ આપ્યુ ભેગે મળે ત્યારે વ્યાજીક, એમ અન ત અણુ મળે ત્યારે અન તાણક સ્ક ધ થાય છે પ્રત્યેક અણુ છૂટો હોય ત્યારે આવું કહેવાય, સ્કઘને લાગેલો હોય ત્યારે પ્રદેશ કહેવાય. પ્રત્યેક અણુમાં વર્ણ, ગ ધ, રસ અને સ્પર્શ હોય છે આણુની શક્તિ પણ અનત છે એ અલકને છેડેથી ઉપર સિદ્ધસ્થાન સુધી એક સમયમાં જઈ શકે છે એને પર્યાપલટ ભાવ હોય છે. એ સર્વ ફેરફાર અને ચમત્કારો લોકમાં થાય છે અને તેથી એ સર્વ વિવિધ ક્રિયાનુ મદિર લોક કહેવાય છે, ૪૩ Page #444 -------------------------------------------------------------------------- ________________ શાંતમુધારસ જીવના પર્યાયેાની વાત તેા શી કરવી? જેટલા રૂપા દેખાય છે, જેટલા આકાર દેખાય છે તે સ પર્યાયા છે અને પુદ્ગળના પર્યાયા પણ પાર વગરના છે જીવ–પુદગળ–સ ચેાગજન્ય પર્યાયને પાર નથી આખી વિશ્વરચના, તેના ફેરફારો, તેમા પ્રત્યેક પ્રાણી અને પરમાણુમાં થતી હાનિવૃદ્ધિ – એને લઇને મહાન નાચ ચાલી રહ્યો છે, તેનુ મહામાયામ`દિર આ લાક છે. ૩૩. ૪. લેાક' એ રીતે પાચ અસ્તિકાય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય) રૂપ છે એટલે એના આખા નિરવશેષ ભાગમા સત્ર પાચ અસ્તિકાય છે અને એ સામાન્ય નજરે જોઇએ તેા એકરૂપ છે, એકસરખા છે, છતા પુજ્ઞળાએ એમા અનેક વિવર્તો કર્યા છે. પુદ્ગળ અને જીવા બન્નેએ મળીને એના અનેક ફ્રેગ્મારા–વિભાગેા બનાવ્યા છે પુદ્ગળ-પરમાણુના ધા એને અનેક રૂપેશ આપે છે. વિવવાદ દનશાસ્ત્રના અગત્યને વિભાગ છે વેદાતીઓનુ કહેવુ એમ છે કે જગત્ બ્રહ્મમય છે અને એના જે જુદા જુદા રૂપા દેખાય છે તે અવિદ્યાના પરિણામે દેખાય છે. એ માયા છે અને અજ્ઞાનજનિત ભ્રમ છે વસ્તુત બ્રહ્મ સિવાય કોઈ સત્ નથી વિદ્યાથી એ અજ્ઞાન(અવિદ્યા)ને નાશ થાય ત્યારે એક બ્રહ્મનુ જ્ઞાન થાય છે જૈન તત્ત્વજ્ઞાન જીવ અને જડને ભેટ સ્વીકારે છે. વૈરાગ્ય માટે એ પૌદ્ગલિક પદાર્થની અસ્થિરતા જરૂર કહે, એના વિવર્તી પર એ નિવેદની પરિપાટીએ ચે, છતા મૂળ દ્રવ્ય તરીકે આત્મા અને પુગળને પૃથક્ સમજે છે આ શાસ્રીય વિષય ખૂખ ચીને સમજવા યેાગ્ય છે પુરુષ અને પ્રકૃતિના ભેદ સમજવા પ્રયત્ન કરવા આપણે આ દાનિક ચર્ચામા નહિ ઊંતરીએ પુગળસાગે કેવા કેવા વિવતા-ફેરાશ દેખાય છે તે સમજી, તેનેા લાભ સસાર પરની વાસના એછી કરવામા લઈએ આખા વિશ્વની નજરે જોતા એ લાક કાઈ જગ્યાએ સાનાના શિખરાથી ઉન્નત થયેલે દેખાય છે અને કોઈ જગ્યાએ ઊડા ભય કર ખાડાવાળા દેખાય છે. માટા પર્વતને દૂરથી જેવામા આવે તે પ્રભાતે જાણે તેનાં શિખરા સાનાના હાય તેવુ દેખાય છે પીળી માટીને લઈ ને કેટલાક પર્વત સુવણૅર ગના દેખાય છે દ તથામા અનેક પર્વતા સાનાના કહેવાય છે કોઈ સ્થાનકે લેક ઊંડા ખાડાવાળા હોય છે. મલેાકમા ખાડાવાળા અનેક પ્રદેશે! છે અધેાલેાકમા તેા પાર વગરના ખાડાએ છે મતલમ લોકના સ્થાનકે ફાઈ જગ્યાએ આકર્ષક હોય છે અને કેાઈ જગ્યાએ અતિ ખીભત્સ અને કોઈ જગ્યાએ ભયાનક હાય છે. ૫. એ લેાક કાઈ જગ્યાએ દેવતાઓના મણિમદિરાથી વિભૂષિત હાય છે ભુવનપતિનાં ભવના, વ્યુતના નગરો અને વમાનિક દેવેાના વિમાનાના વણુના વાચતાં આનદ થાય તેવુ થૅ એમાનની ભી તેા અને નીલરત્નમય ભૂમિએ, ભૂમિને સ્વયં પ્રકાશ અને ક્રીડાસ્થાના એટલા સુદર શબ્દોમા વધુ વેલા છે કે વાચતા એક જાતનુ સુખ ઉત્પન્ન થાય છે. મત્યુ લોકમા Page #445 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપભાવના ૩૩૮ પણ મોટા રાજભુવન વૈભવ અને સ પદાથી ભરપૂર હોય છે મોટો રાજમહેલો, બકિંગહામ પેલેસ કે કેસરનાં વિલાસસ્થાને અનેક પ્રકારના સાજ સાથે ગોઠવાયેલા હોય છે આગ્રા અને દિલ્હીના ઐતિહાસિક સ્થાનો કે વર્તમાન રાજધાનીના શહેરોનાં બગલા, વાડી, ઉપવને એને ઉદિત ઉદિત રૂપવાન બનાવે છે કઈ સ્થાનકે એ ભય કર નરકસ્થાનરૂપ હોય છે એના વજનમય કાટા, એની લોહીની નદીઓ, એની ભય કર ભૂમિએ, એની શીત જગ્યાઓ, એની ઉણ જગ્યાઓ-વર્ણન વાંચતા કમકમાટી છૂટે એવા અનેક સ્થાનો અલોકમાં ઠેકાણે ઠેકાણે છે આ પૃથ્વી પર પણ ભય કર સ્થાને અનેક હોય છે. એ જોતા મનમાં ગ્લાનિ અને કેટલીક વાર ભય જરૂર થાય છે. કહેવાની મતલબ એ છે કે, આ લોકના સ્થાને અનેક પ્રકારના છે અને અનેક પ્રકારની શુભ-અશુભ લાગણી ઊભી કરનારા છે આન દ, પ્રશંસા, શોક, વિષાદ, ભય સ્થાન પરત્વે થાય છે એ સહજ સમજાય તેવી હકીકત છે દ. એ લોકમાં કોઈ જગ્યાએ ઉત્સવ ચાલી રહેલા હોય છે, કોઈ જગ્યાએ વાજા વાગતા હોય છે, કોઈ જગ્યાએ નાચર ગ ઊડતા હોય છે, કઈ જગ્યાએ નાટક-સિનેમા જામ્યા હોય છે, કેઈ સ્થાનકે સુદર પકવાન પીરસાતા હોય છે, કઈ જગ્યાએ હરે હરેના પોકાર ચાલતા હોય છે, કઈ જગ્યાએ ઉજાણી-જ્યાફતો મચી રહી હોય છે, કોઈ જગ્યાએ સમય વરતે સમય” બોલતા હોય છે, કોઈ જગ્યાએ તાળીઓના ગડગડાટ ઊઠતા હોય છે એવી રીતે અનેક આન દ જયમ ગળ ઉચ્ચારના ચિત્રો રજૂ કરી શકાય એવા પ્રસગોથી લોક ગાજી રહ્યો હોય છે. કઈ જગ્યાએ છાતી પર અસહ્ય છાજિયા લેવાતાં હોય છે, કઈ જગ્યાએ રડાપીટ ચાલતી હોય છે, કઈ જગ્યાએ નિસાસા નખાતા હોય છે, કઈ જગ્યાએ ફાસીઓ દેવાતી હોય છે, કોઈ જગ્યાએ મારામારીમાં લોહીના રેલા કે નદીઓ ચાલતી હોય છે, કઈ જગ્યાએ ખાટકીઓ જીવોના ગળા પર છરી ચલાવતા હોય છે, કઈ રોગની પીડાથી કકળાટ કરતા હોય છે, કઈ વિયોગની જવાલામા અતશેકથી બળી–ઝળી જતા હોય છે, કોઈ જગ્યાએ જી પર કરવત ચાલતી હોય છે, કઈ સ્થાને હાડકા ભાગી જતા હોય છે, કોઈ સ્થાને ચાબખા-પાણી પડતા હોય છે અને આવાં અપર પાર દુ ખ, ગ્લાનિ, શોક, સતાપ તેમ જ વિષાદથી ભરપૂર સ્થાનકો હોય છે | મુબઈ જેવા શહેરમાં મરણની ઠાઠડીની પડખે મોટા વરઘોડા જોવામાં આવે છે અને એક જ માળામા મરણના છાજીઆ ગવાતા હોય ત્યા થેડી ઓરડી પછી લગ્નના ગીત ગવાતા સભળાય છે ભર્તુહરિ કહે છે કે “કઈ જગ્યાએ વીણાના અવાજ અને કોઈ જગ્યાએ હાહાકાર રુદન, કઈ જગ્યાએ વિદ્વાનોની ચર્ચા અને કોઈ જગ્યાએ દારૂના પીઠાનો મસ્ત કલહે, તો કોઈ જગ્યાએ રમ્ય સ્ત્રી અને કોઈ સ્થાને અતિ કદરૂપી સ્ત્રી–આવુ આવુ જોતા સમજ પડતી Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શાંતસુધારી નથી કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય છે ? આ સર્વ ભાવે લોકમાં દેખાય છે એમા નારકોના ત્રાસ ઉમેરીએ એટલે વર્ણન વધારે ને ભીર બને છે. આવા અનેક પરસ્પર વિરુદ્ધ દેખાવોથી ભરપૂર આ લોક છે. ૭. ઉપરની હકીકતમાં કાઈ નવીન નથી સર્વ પ્રાણીઓને આવા અનેક ભાવને અને અનેક સ્થાનોનો અનેકવાર પરિચય થયેલ છે અનાદિકાળથી આ જીવ – પ્રત્યેક સંસારી જીવ રખડ્યા કરે છે એ એક સ્થાનકે ઉત્પન્ન થઈ ત્યાં ઘરબાર વસાવે છે, શરીરને પિતાનું માને છે, મનુષ્ય હોય તે છોકરા, છાયા, કુટુંબ-કબીલાવાળે થાય છે અને પાછા મમત્વ છેડીને (ખુશીથી અને ઘણુ ખરુ પરાણે) વળી બીજે ઘરબાર જમાવે છેશરીરને તો એ પિતાનુ જ ગણે છેશાસ્ત્રવિદે કહે છે કે “એવી કઈ જાતિ નથી, એવી કોઈ ચાનિ નથી, એવું કોઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી ત્યા આ જીવ અનેકવાર જન્મ્ય ન હોય કે અન તવાર મરણ પામ્યો ન હોય” આવી રીતે જન્મ-મરણના ચક્કરે ચઢેલા સંસારમાં ફરતા સર્વ પ્રાણીઓને આ લોકનો, તેના સ્થાનને, તેના ભાવોને અને તેને હર્ષ-વિષાદોને ચિરકાળથી અનેક વખત પરિશ્ય થયેલો છે. એણે સર્વ સ્થાનોમાં આંટા માર્યા છે, એણે સર્વ નદીના પાણી પીધા છે, એ પર્વત પર્વત અને જગલે જ ગલ રખડ્યો છે, એણે પાર વગરના ભેગે ભગવ્યા છે, એણે ઠંડી-ગરમીના અપાર દુ ખ રાહન કર્યા છે, એણે પરાધીનતાએ ભૂખતરસ સહી છે, એણે માણવામાં બાકી રાખી નથી અને રડવામાં પણ બાકી રાખી નથી ૮. હવે જે આ આટાઓ મારવાથી થાક્યા હો, હવે તમને એ આટા મારવામાં દુ ખ જણાતુ હય, જે તમને એ ચક્રપરિભ્રમણનો ક ટાળો આવ્યો હોય તો તમારા રસ્તા બદલો, તમે તમારા આદર્શો ફેરવી નાખો અને તમારી ચર્ચાની આખી દિશા બદલી નાખો તમે અત્યાર સુધી ભૂલ્યા, પરને પોતાનું માન્યુ, શેડા વખતના વાસને ઘરના ઘર માન્યા અને પંખીના મેળાને કુટુંબ માન્યુ. તમારે જવું છે કલકત્તે અને તમે રસ્તો લીધે છે મદ્રાસને આ વાત નભે નહિ આમા કાઈ તમારા આટા બધ થાય નહિ અને આમાં કાઈ સાચે માગ સાપડે નહિ. જો તમારે એ પરિભ્રમણનો છેડો લાવવો હોય તો તમારા આદર્શ તરીકે જિનેશ્વર દેવનું સ્થાપન કરે એમને નમે એટલે એને તમારા હૃદયચક્ષુ સન્મુખ રાખે એમણે માર્ગ પર ચડી પોતાનો રસ્તો શોધ્યો છે અને તે આદશે તમે ચાલશે તે તમારા રસ્તા સુધરી જશે પ્રણામ કરવામાં બે વાત છે એક આદર્શ તરીકે તેમને સ્વીકાર, અને બીજુ તેમના બતાવેલા માર્ગે વહન એ ભગવતે શાતસુધારસના પાનનુ દાન કરીને અનેક પ્રાણીઓને રક્ષણ આપ્યું છે. જે પ્રાણીઓ સાતસુધારસના પાનનુ દાન ઝીલે છે, જે ભગવાનના એ અતિ શાત ઝરણાને ઝીલવાને વિનય કરે છે તે પ્રાણ આ રખડપટ્ટીથી બચી ગયા છે એવા અનેક પ્રાણીના Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ લોકસ્વરૂપભાવના દાખલાઓ નોધાઈ ગયેલા છે. તમને પણ એ ઈચ્છા થઈ હોય અને તમે ઉપરનીચે અને આડાઅવળા આટા માવાથી થાક્યા હો તે આદર્શ બદલી નાખે અને શાયરસના પાનનો વિનય કરી આનદ કરે. આખા લોકોનો વિચાર કરશે તો જરૂરી વિનય પ્રાપ્ત થઈ અને એક વાર એ માર્ગે ચડી ગયા તે પછી કાર્યસિદ્ધિ થઈ જશે લોકસ્વરૂપ ભાવના એટલી વિશાળ છે કે એના અતરમાં બાકીની સર્વ ભાવનાનો સમાવેશ થઈ જાય આ જીવનમાં જે અનિત્યતાદિ ભાવો વિચારવા યોગ્ય છે તે સર્વ લોકમાં જ બને છે. એ રીતે આ ભાવના સર્વતે વિશાળ છે લોક અને અલોકનું સ્વરૂપ વિચારીને પછી લોકની અ દર ઊતરી જવાથી આ ભાવનાનુ રહસ્ય પ્રાપ્ત થાય એ રીતે લોકનું સ્વરૂપ “પરિચયમાં વર્ણવવા પ્રયત્ન થયો છે. સામાન્ય રીતે આ ગણિતાનુયોગને વિષય છે એને માટે ખાસ લોકનાલિકાત્રિ શિકાપ્રકરણ છે તદુપરાત બૃહસ ગ્રહણિ, ક્ષેત્રસમાસ આદિ પ્રકરણો અને સૂર્યપ્રજ્ઞપ્તિ, ચ દ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રગ્ર થો છે. એ ઉપરાંત અનેક ગ્રંથોમાં લોકાલેકનું સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપ એ ગ્રંથાથી સમજી લેવું. આ ચુગમા ભૌગોલિક બાબતોને મેળ ખાતે નથી. તેમાં આપણો અલ્પ અભ્યાસ, સાધનની અલ્પતા અને એ વિષયની શોધખોળની અપેચ્છા મુખ્ય કારણ છે. એ વિષયની ચર્ચામાં આપણે નહિ ઊતરીએ એ ઘણું વિશાળ વિષય છે એક ખગ્રાસ સૂર્યગ્રહણ જેવા જે દેશે લા રૂપિયા ખરચી શકે અને જેને ત્યા અનેક સાઇનસ પન્ન મહાન વેધશાળાઓ હોય તે એવા વિષય પર વિચાર કરવા યોગ્ય ગણાય આપણે તો હજુ એ વિષયની બારાક્ષરી શીખવામાં છીએ આપણે તો અહી જે સ્વરૂપ બતાવ્યું છે તે સમજવા પૂરતો પ્રયાસ કરવાની જરૂર છે. એનો મેળ મેળવવા અભ્યાસીઓ જરૂર પ્રયાસ કરશે એવી આશા રાખી, આપણે તે એની ભાવના કેવી રીતે ભાવવી અને તે દ્વારા આપણો વિકાસ કેવી રીતે સાધવો તે પ્રાસગિક વિષય વિચારીએ આ ગ્રંથનો ઉદ્દેશ શાતરસની રેલછેલ કરવાનો છે તે આપણે કદી ન વીસરીએ અન્ય ચર્ચાને આ ગ્રંથમાં સ્થાન નથી. લોકની વિશાળતા, એમાં રહેલા અનત છે, તેમાં તિર્યગલોકનું તદ્દન નાનું સ્થાન, એવા નાના તિર્યગ(મર્યલોકમા અસખ્ય દ્વીપસમુદ્ર, એમાં સર્વથી નાનો જ બૂઢીપ, એના ૧૯૦મે ભાગે ભરતક્ષેત્ર, તેમાં છ ખડ, તેને પણ નાનો ભાગ અને તેના એક વિભાગમાં આપણી પાસે સે, બસે કે ચાર હજાર વાર જમીન હોય એની ખાતર આપણે શું શું કરીએ છીએ? એના ઝગડા, એના હકોના સવાલ, એની હદની તકરારો અને એની માલિકીની ૫ ચાતો–આ સર્વ શોભતી વાત છે ? એ ઘટે છે ? અને એ કોને માટે કેટલા વર્ષને માટે? અને છતા ચારે તથ્થુ જોઈએ તે નાનામાં નાની માલિકીની ભાજગડો અને ગૂચવણોને પાર નથી અને મારુ તારુ કરવામાં આપણી નાની જિદગી પૂરી થઈ જાય છે અને છેવટે ઉઘાડે–ખાલી હાથે ચાલ્યા જવું પડે છે, ત્યારે એ સર્વ માલિકી, હક્કો, કબજાઓ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શાંતસુધારસ અને વેરઝેર અહી રહી જાય છે એ રીતે અનેકને મૂકી જતા જોયા અને આપણે પણ જરૂર જવું છે, છતા અધ્યાસ છૂટતો નથી અને પ્રસ ગ આવે ત્યારે આપણે પણ બાય ચઢાવી ટટ્ટાર થઈ જઈએ છીએ, એ વાતની ના પડાય તેમ નથી આ સર્વ રમત કઈ જાતની છે તે ખાસ વિચારવા યોગ્ય છે. ઉપાધ્યાયશ્રીએ આખી ભાવનાનુ રહસ્ય બહુ યુક્તિસર બતાવ્યું છે. એના બે સ્થાન મુખ્ય છે પરિચયમા છે (૭) શ્લોક અને અષ્ટકની છેલ્લી પાંચ ગાથાઓ. પ્રથમ મુદ્દો એ છે કે સમજુ માણસ-વિશિષ્ટ જ્ઞાનવાળો પ્રાણી આ લોકભાવના ભાવે તો એને માનસશ્ચર્ય પ્રાપ્ત થાય છેઆ કેમ બને ? લોકપુરુષ એ કાઈ ચિત્ર નથી, એ તો ખ્યાલ આપવા માટે તૈયાર કરેલ ચિત્ર છે, પુરુષાકાર છે પણ એ લોક નાનો નથી. એની લબાઈ પહોળાઈને ખ્યાલ બરાબર કરવામાં આવે અને એની ઊંચાઈ વિચારવામાં આવે તે અક્કલ છક્કડ ખાઈ જાય તેમ છે એ લોક, એના સ્થાનો, એમાના જીવો, એના જ ગલો, એના શીત પ્રદેશો, એના ઉષ્ણ પ્રદેશો, એના વિભ, એના દુ છે, એના કારાવાસે, એના રાજભવનો, એના માર્ગો, એની નદીઓ, એના સરોવરો, એના પર્વત, એના જળચરો, એના સ્થળચર, એના ખેચ, એના સર્પો, એની વનસ્પતિ ઈત્યાદિ સર્વને વિચાર કરતા અલ હાથમાં રહે તેમ નથી એની વિચારણું કરવામાં ખાસ નિગોદનું સ્વરૂપ અને તેમાં રહેતા જીવની અન તતાને ખ્યાલ આવે ત્યારે આકાશની અન તતા અને જીવસ ખ્યાની અન તતાને ક્યાસ કરી શકાય છે અસખ્ય આકાશપ્રદેશને અવગાહી એક ગોળા રહે અને એવા અસખ્ય ગોળા પૈકી એકેક ગળામાં અસખ્ય નિગોદ રહે અને એકેક નિગોદમાં અને તે રહે એનો ખ્યાલ કરતાં એવે કઈ સ્થાનકે આપણે ભરાઈ પડયા હોઈએ તો આપણી શી દશા થાય તે વિચારવા જેવું છે. આ અનેક સ્થાનોનો વિચાર કરતાં મનમાં જે અસ્થિરતા હોય છે અને છેડા વખતમાં આ મેળવુ કે આ ખાઉ, પણે જઉ કે આમ દેડુ–એવા એવા અવ્યવસ્થિત વિચારો આવતા હોય તે દૂર થઈ જાય છે અને મનમાં એક પ્રકારની સ્થિરતા આવતી જાય છે અતિ વિશાળ દ રાજલોકમાં પોતાના સ્થાનની અલ્પતા મોટા માધાતાને પણ મૂઝવી નાખે તેમ છે, તો તું તે કોણ? તારી ગણતરી શી? તારુ સ્થાન કેટલું નાનું? અને વિશ્વના ક્યા ખૂણામાં આવ્યું છે ? આવી વિચાર સ્થિરતા થતા અધ્યાત્મસુખની પ્રસૂતિ થાય છે અને એ સુખનો આનદ અજબ છે. એ મને રાજ્ય અનોખા છે, એની વૈભવસ પત્તિ અલૌકિક છે ઉપાધ્યાયજીને આ ભાવનાર પ્રથમ દૃષ્ટિએ જ અતિ આકર્ષક છે, તન્મય કરી દે તેવે છે અને અતિ પ્રૌઢ ભાષામાં ચિતગયો છે એમનો બીજો પ્રવાહ જીવ અને પુગળના સબ ધથી થતા વિવનો છે. એ પ્રસંગ અતિ પ્રાસાદિક છે. આ લોકના વિવિધ આકારે બતાવી, તેની રમણીયતા અને તેની બીભત્સતા અને બરાબર બતાવેલ છે ત્યારપછી એના અનેક સ્થાનકે એ દેખાતી વિચિત્રતા હદયને દ્રવિત કરી દે તેવી છે આપણે સંસારમાં ફરનારા છીએ અને અહી મનુષ્યલોકમાં જે Page #449 -------------------------------------------------------------------------- ________________ લેકસ્વરૂપભાવના વૈવિધ્ય જોઇએ છીએ તે આપણને નમાવી દે અને વિચારમા નાખી દે તેવુ છે. માત્ર યુવાનીની મસ્તીમા તણાઈ ત જઈએ અને વસ્તુસ્વરૂપ જેવાને અભ્યાસ પાડીએ તે અહી પાર વગરના પ્રસગેા નજરે પડે તેમ છે જો એવા પ્રસ ગેાના પત્રક ભરીએ તેા આવા અનેક ગ થા ભરાઇ જાય પણુ એ બિનજરૂરી છે, કારણ આપણા દરરોજના અનુભવને એ વિષય છે. જીવને કદાચ દેવસુખ લલચાવનારા લાગે, પણ અતે એનેા છેડા આવે ત્યારે માથું પછાડવા પડે છે એ સમજ્યા ખાઇ ને સુજ્ઞ હેાય તે તેને પણ વાઅે નહિ મનુષ્યના સુખા કેવા છે, તે તેા આપણે જોઈએ છીએ વાસ્તવિક સુખી માણસ શેાધ્યા જડે તેમ નથી અને બહારથી સુખી દેખાતાને સુખી માનવેા એના જેવી બીજી કાઈ ભૂલ નથી કદાચ સહેજ વભવ મળી ગયા હોય તે! તે પણ એટલા ઘેાડા વર્ષ માટે છે કે અન ત કાળની ગણુનામા તેને તેા તદ્દન બાજુએ મૂકી દેવાય નાગ્ડીનાં દુખાનુ વર્ણન કરતા ત્રાસ ઊપજે છે એ પર વિવેચનની પણ હવે જરૂર નથી તિર્યંચ પચેન્દ્રિયની પરાધીનતા અને ખાકીની ચારે ઇંદ્રિયવાળા છવેાનુ અજ્ઞાન વિચારતા એક પણુ સ્થાન જડે તેવુ નથી કે જ્યા પ્રાણી ઇચ્છા ધરી, હાંશ રાખી રહેવા મન કરે આવે! આ લેાક છે! ૩૪૩ એની ભાવના ભાવવા માટે પ્રથમ એન્રુ સસ્થાન વિચારવુ આકાશને આધારે તનુવાત રહે છે, તેને આધારે ઘનવાત રહે છે, ઘનવાતને આધારે ઘનેાધિ છે અને તેને આધારે પૃથ્વી રહે છે. પૃથ્વીને આધારે ત્રસ-સ્થાવર જીવા અને જીવને આધારે શરીર શરીર પૈકી એક કાણુ શરીર, કાણુ શરીર એટલે કર્મોના સમૂહ લેાકની આ પ્રમાણે સ્થિતિ છે એની પહેાળાઈની ષ્ટિએ એ નીચેથી ઉપર ચડતા એક એક આકાશપ્રદેશ એછેા થતા આવે છે એના પૃથ્વી પરના ચુગલિક ક્ષેત્રો ને અતરઢી! સુંદર હાય છે એની કર્મભૂમિ તથા અક ભૂમિ વિવક્ષિત છે, એના અસ ખ્ય દ્વીપ સમુદ્ર પૈકી આઠમા ન દીશ્વર દ્વીપના મહાત્સવે જોવા મન થઈ જાય તેવુ છે અને એને છેલ્લે સ્વયં ભ્રમણ સમુદ્ર અર્ધા રાજને રાણીને રહેલા છે ઉપર નૈાતિગ્રક આવે છે. ખાર દેવલાકના વૈભવેા, સામાનિક દેવાની ઋદ્ધિ, દેવભૂમિની વિશાળતા, ત્રૈવેયકના સુખી દેવા, લેાકાતિકના દેવા અહી આવી તીર્થાધિરાજને તી પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે તે અને વૈમાનિક દેવેનેા માનસિક આન ૬, સર્વાર્થસિદ્ધના દેવાની સુખશય્યા, કૈવળી ભગવાનને તેએનાથી થતી મન વડે પૃચ્છા – એ સર્વાંના વિચાર કરવાના છે એ સર્વના મૌલિસ્થાને રહેલા સિદ્ધના અને ત, અવ્યાખાધ સુખનુ તથા સિદ્ધશિલાનુ વિભાવન કરતા ચિત્ત સ્થિર થઈ જાય તેમ છે, આત્મા અનુપમ દશા અનુભવે તેમ છે અને પરમ અધ્યાત્મશાંતિનેા અહી સાક્ષાત્કાર થાય છે આ રીતે સ્થાનનું વિભાવન કરવુ તે તે સ્થાનામા વંતા ભાવાના વિચાર કરતા લેાકની વિશાળતા ખરાખર સનામ દિરમા જામી જાય છે એમા હાસ્ય ને શૃંગાર રસ વધારે છે કે એમા કરુણુ, ખીભત્સ અને રૌદ્ર રસ વધારે છે. તેના અત્ર વિભાગ પાડવેા એ વિવેચન કરતાં જે સ સાર ઉપર કાઈ પણ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શાંતસુવાસ આસક્તિ ઓછી થાય તે પછી વિચાર આવશે કે આ બધ્ધાટો ક્યાં સુધી ચલાવ્યા કરવા છે ? આ રખડપાટાનું સ્વરૂપ ત્યા સુધી સમજવામાં ન આવ્યું ત્યાંથી તે ગમે તેમ ચલાવ્યું, પણ હજુયે એમ ને એમ ચલાવવું છે કે તે ફેરવે છે – એ આ ભાવનાને દુધ વિચાર છે જે ચક્રમને કટાળે આવ્યો હોય. ને નિગેદની સ્થિતિથી વાસ થયે દાય. અન ત મા બહારના કોઈએ જાયા કે ભગવ્યા કે સૂથા નવી એવા અનતા અપ્રસિદ્ધ ભા કર્યા છે એ વાત હદયમાં બેઠી હોય ને હવે કાઈક ચે. અને ચેતીને કાઈક એવું કરો કે જેથી તમારે માર્ગ બી અને માધ્યમમુખ થઈ જાય હજુ આટા માયા જ કરવા હોય તે તે સવાલ રહે જ નથી, બાકી દશા કરી હોય અથવા ફેરવવા ચર્ચા છે એમ લાગ્યું હોય તે અત્યારની હાયવરાળનો ઉ છેડે લાવે કર્મથી ઘેરાયેલા આત્માને પણ પુરપાથે શક્ય છે. એ અનત શક્તિનો ધણી છે અને ત્યારે તે જગે ત્યારે તે કર્મના ભુકડા કરી નાખે એવી અમોઘ શક્તિ સર્ગિક રીતે નામ ભલી છે એ વાત અદર બરાબર જામવી જોઈએ અને જમ્યા પછી નિબળા થઈ બેસી રહેવું ન જોઈએ. એ તે તજવી ત્યારે એક એક શુ તજવી?—આ ભાવ મનમાં હોય અને ચેતનજી ઉઠે ત્યારે એ મેળથી ભરેલો દેહ તે નથી કે સ્નાન પૂરું કરવાની રાહ જોતા નથી. એ ભડવીર છે, લકા પહોચવાની શક્તિથી સંપન્ન છે અને અને અને તે તેને ધણી છે એ જાગ્યો એટલે પુણયપ્રભાવ જાગે, એ ઊઠ્યો એટલે રસ્તો સાપડ્યો. એ ચાલ્યો એટલે વિકાસ. વિકાસને વિકાસ જ થાય માત્ર એની દોરવણી સમ્યગ પ્રકારની હોવી જોઈએ અને એનો પ્રયોગ ચગદેવ પર વિજય મેળવવાની ભાવનાથી થયેલો હોવો જોઈએ. આતરવૃત્તિએ ત્યારે એને સાચા અતરત્યાગ સૂઝશે ત્યારે આ આટા મારવા એને ગમશે નહિ એને પુદગાભાવ પર પ્રેમ થશે નહિ. એને કાચ કરવામાં હીણપત લાગશે એને સગુણોનું વ્યસન થશે અને એ વિષે સમજી જેટલાને બને તેટલાને સાથે લઈ બાધ્ય ત પ્રયાણ કરી જશે આ રીતે લોકભાવના અતિ વિશાળ છે એના અંતરમાં સર્વ ભાવનાનો સમાવેશ કરી શકાય છે. એના અંતરમાં સૃષ્ટિકર્તુત્વની ચર્ચા શાંતભાવે થાય છે એનાં પાચ સમવાયી કાશે સમજાય, ન ધર્મ—દર્શન કર્મપ્રધાન છે કે પુરુષાર્થપ્રધાન છે એની વિવેચના થાય. પડ–દવ્યનું સ્વરૂપ અનેક દષ્ટિએ વિચારાય અને વિશ્વવિશાળતા વિચારી માનસશૈર્યના પ્રસંગે એનાથી મેળવાય તો અધ્યાત્મશાતિમાં એનું પર્યાવસાન થાય. આ વિચારણા–ભાવના એ શાંતસુધારસપાન છે. એ અમૃત વિશ્વ છે, પણ મળે ત્યારે અપ્રતિમ આત્મત્કર્ષ દેનાર છે. એમાં અંતરઆત્મા પ્રસન્ન થઈ પ્રવેશે એ આપણી પ્રેણા, ઇચ્છા અને ભાવના હોય લોભાવના અનેક પ્રકારે ભાવવી શક્ય છે જે માગે પિતાનો વિકાસ થાય તે રીતે તેને ઉપયોગ કરવો સુધાપાન કરવાની આ તક બાબર લેવી અને લઈને સાધ્ય તરફ પ્રયાણ કરવું એવો શ્રી વિનયવિજય ઉપાધ્યાયને ઉપદેશ પિતાના આત્મા તરફ છે તે આપણે આપણુ ચેતનજી સમક્ષ ધરવો અને આદર્શ સ્પષ્ટ કરી પ્રગતિને માર્ગે ચડી જવું. इति लोकस्वरूपभावना Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયશ્રી સકલચ જીવિરચિત લેકસ્વરૂપભાવના (રાગ-પરજિયો ) જ્ઞાન નયનમાહે ત્રિભુવનરૂપે, જેણે જિન દીઠો લોગો, નિધણિયાતો દ્રવ્યરૂપો, પ્રણો તસ જિન યોગો મુનિવર ! ધ્યાવો અઢિય દ્વીપ નર લોગે. એ આકણી જિહા જિન મુનિવર સિદ્ધ અન તા, જિહા નહી જ્ઞાન વિયેગો. મુનિ આપે સિદ્ધો કેણે ન કીધે, જસ નહિ આદિ અ તે, લીધે કેણે ન જાયે ભુજબળે, ભરિયે , જ તુ અને તે મુનિ૩ અનેક દ્રવ્ય પર્યાય પરિવર્તન, અનત પરમાણુ સ્ક છે, જેમ દિસે તેમ અકળ અરૂપી, પચદ્રવ્ય અનુસ ધે મુનિ ૪ અચળપણે ચલન પ્રતિ કારણ, ધર્માસ્તિકાય પ્રદેશ, સ્થિરહેતુ અધર્માસ્તિકાયથી, લોકાકાશ અતિ દેશ મુનિ ૫ મધ્યે એક રજુ ત્રસનાડી, ચઉદસ રજુ. પ્રમાણે, અન ત અલોકી ગોટે વી ટયો, મસ્તકે સિદ્ધ અહિઠાણે. મુનિ ૬ અધલોક છવાસન સમવડ, તિર્થો ઝલરી જાણે, ઊર્ધલોક મુદગ સમાણે, ધ્યાન સકળ મુનિ આણે મુનિ૭ કટિ પર સ્થાપિત હસ્ત, પ્રસારિતપાદ પુરુષના જેવો જેહ, ષ દ્રવ્યાત્મક લોક અનાદિ અનન્ત સ્થિતિ ધરનારે તેહ, ઉત્પત્તિવ્યયબ્રીવ્યયુક્ત તે ઊર્વ અધે ને મધ્ય ગણાય, લોકસ્વરૂપ વિચાર કરંતા ઉત્તમજનને કેવળ થાય પં. અમૃતવિજયજી Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બારમું બોધિદુલભભાવના मन्दाक्रान्ता यम्माद्विस्मापयितसुमनःस्वर्गसम्पद्विलासप्राप्तोल्लासाःपुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं, तदुष्प्रापं भृशमुरुधियः सेव्यता बोधिरत्नम् ॥क ॥ १ ॥ भुजगप्रयातम् अनादी निगोदान्धकूपे स्थितानामजस्र जनुसृत्युदुःखादितानाम् । परिणामशुद्धिः कुतस्तादृशी स्याद्यया हन्त तस्माद्विनिर्यान्ति जीवाः ।। ख ॥ २ ॥ ततो निर्गतानामपि स्थावरत्वं, त्रसत्वं पुनर्दुर्लभं देहभाजाम् । त्रसत्वेऽपि पञ्चाक्षपर्याप्तसंजिस्थिरायुप्यवद्दुर्लभं मानुपत्वम् ॥ ग ॥ ३ ॥ तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो, महामोहमिथ्यात्वमायोपगूढः । भ्रमन् दूरमग्नो भवागाधगर्ते, पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ? ॥ ५ ॥ ४ ॥ शिखरिणी विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाश्च मतिनः, कुयुक्तिव्यास निजनिजमतोल्लासरसिकाः । फ १ यत्नात् पोधिनयी विस्भापरित आश्रयमा २४१५ ४२ तेयु. सुमन ३५ उल्लास आविर्भाव बनि सन्म भूरिमागे भोग व सभ्य हाय तेवु, धनधान्यसभृक्ष ब्रह्माद्वैत शुद्ध निन यैतन्यश्व३५ प्रगुण 2 गुगवाणी नि सपत्न लेना रेयु मन्य नाय तेषु भृश भूम &ि वि) उमघिय विशाण मुधियाणा ख २ जनु म अर्दित पारित परिणामद्धि भिधार तस्मात् निगाभाथी हन्त मे બતાવનાર અવ્યય છે ग३ स्थावरत्व भेटियन (ना2) त्रसत्व मे, ze, या, पाय टिय हावापाड पर्याप्त पूरी पालिवाणा (नोट) सनि मनीपानु (नाट) स्थिर , निभि3, नियण मानुपत्व मनुष्य घ४ मिथ्यात्व मतान (नाट) मा ५वयन, हल, ४५८ उपगूढ पीटा पो मग्नो , ગકાવ થઈ ગયેલે જેનો પાર ન આવે તે હાડે Page #453 -------------------------------------------------------------------------- ________________ ३४७ ॥ङ ॥ ५ ॥ બોધિદુલભભાવની न देवाः सान्निध्यं विदधति न वा कोऽप्यतिशयस्तदेवं कालेऽस्मिन् य इह दृढधर्मा स मुकृती शार्दूलविक्रीडित यावद्देडमिदं गर्दैन मृदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बक' स्वविपयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभड्गुरं निजहिते तावबुधैर्यत्यता, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं वध्यते ॥ च ॥ ६ ॥ __ अनुष्टुप् विविधोपद्रव देहमायुश्च क्षणभङ्गुरम् । कामालम्ब्य धृतिं मूढैः स्वश्रेयसि विलम्ब्यते ॥ छ ॥ ७ ।। द ५ विभिन्ना तहन छूटाछूट। पन्थान भार्गा मतिन (पोतानी नगरे) भुद्धिशालीमा व्यासन समय उल्लास पुटि, वृद्धि सान्निध्य सहाय, म अतिशय विशिष्टता, मामान्य गत मुद्धामो न भणे तेवी माश्चय १२४ घटना. सुकृती नसीम, पुश्यशाणी च ६ गद व्याधि मृदित यूणीत, मसास थई गयेसु अर्जर 0 अक्षकदम्बक पद्रियाना समूह, કુલ ઈદિ સ્ત્ર પ્રત્યેકના, પોતપોતાના અવદ્દ ઊંડા ઊતરવું તે રિતે ફૂટી ગયેલા छ ७ विविधोपद्रव अने प्रा२ना (व्याधिना) वा धृति धैर्य, धान, 21 अयस् स्याश Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ , , શાંતસુધારસે ? જે(બધિરત્ન)થી આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી દેવતાઓના સ્વર્ગની સપત્તિના ભેગવિલાસ અને તેથી અનેક પ્રકારના આનંદ-ઉલ્લાસો પ્રાપ્ત થાય છે અને ત્યારપછી પણ અનેક ભોગવિલાથી ભરપૂર સારા કુળમાં જન્મ થાય છે, જે અત બ્રહ્મની પ્રકૃષ્ટ પદવીને પ્રાપ્ત કરાવનાર છે, જે અદ્વિતીય છે અને જે પ્રાપ્ત થવું મહામુશ્કેલ છે તે બધિરત્નને હું વિશાળ બુદ્ધિવ તો ! ખૂબ સેવ જ્ઞ ૨. નિગોદના અધિકૃપમા ભરાઈ પડેલા અને વાર વાર થતા જન્મ અને મરણના દુખોની પીડાથી હેરાન થઈ ગયેલા જીવોને પરિણતિની એવી વિશુદ્ધિ ક્યાથી થાય કે જેના વડે તેઓ એ નિગોદમાથી બહાર નીકળી આવે ? ૩. તે (સૂક્ષ્મનિગોદ)માથી કદાચ બહાર નીકળે તો પ્રાણીને બાદર સ્થાવરપણુ પ્રાપ્ત થાય છે, પણ ત્રસપાશુ મળવુ મુશ્કેલ છે, પણ મળી જાય તો તેમાં પણ પચે દ્રિયપણું મળવુ દુર્લભ છે, પચે ક્રિયપાણુ મળી જાય તે પર્યાપ્ત થવું મુશ્કેલ છે, પર્યાપ્તત્વ મળે તે પણ સીપણું મળવું મુશ્કેલ છે, તે મળે તે સ્થિર આયુષ્ય મળવું મુશ્કેલ છે અને તે મળી જાય તો પણ મનુષ્યત્વ દુર્લભ છે ઘ છે, એ મનુષ્યત્વ પ્રાપ્ત કરીને પણ આ મૂખ પ્રાણું મહામહ અથવા મિથ્યાત્વ કે માયા-કપટથી ઘેરાઈ જાય છે અને પરિણામે રખડપાટી કરતો સ સારના મોટા અગાધ કૃપમાં વધારે ઊડે ઊતરતો જાય છે. આ પ્રાણી ધર્મસાધનસામગ્રીરૂપ બોધિરત્નને ક્યા મેળવે? એવાના પત્તા કયા ખાય? શુ છે મતમતાંતરે અને મતભેદો અનેક પ્રકારના થઈ ગયા છે, ડગલે ને પગલે બુદ્ધિશાળી–મતિવાળા લોકોને પાર નથી, અને તેઓ અનેક પ્રકારની કુયુક્તિઓનો આશ્રય કરીને પિતપોતાના મતવ્યોની પુષ્ટિ- વૃદ્ધિમાં રસ લે છે દેવતાઓ અત્યારે કાઈ પણ પ્રકારની સહાય કરતા નથી અને અત્યારે કેઈ વિશિષ્ટ જ્ઞાન કે તે અતિશય છે નહિ. આવા વખતમા તો જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજવો ૬ ત્યા સુધી આ શરીર વ્યાધિઓથી તદ્દન ખલાસ ન થઈ જાય, જ્યા સુધી વૃદ્ધાવસ્થાથી જર્જરિશ્ન ન થઈ જાય, ત્યાં સુધી સર્વ ઇદ્રિો પોતપોતાના વિષયમાં ઊતરવાની સ્થિતિમાં રહેલી હોય અને જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થયું ન હોય ત્યા સુધીમાં સમજુ માણસોએ પોતાના હિતને માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સરોવર તૂટી જાય અને પાણી ધોધબ ધ ચાલવા માડે, પછી પાળ કઈ રીતે બાધી શકાશે ? ૪ ૭. અનેક પ્રકારના ઉપદને આધીન શરીર છે અને આયુષ્ય ક્ષણભંગુર છે, છતાં પણ કઈ જાતની ધીરજનો ટેકે લઈને મૂઢ પ્રાણીઓ પોતાના ખરા હિતની બાબતમા વ્યર્થ કાળ નિર્ગમન કરે છે? (એની કાઈ ખબર પડતી નથી.) Page #455 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितमुररत्नयुक्त्या । सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां, वाव्यतामधरगतिरात्मशक्त्या ।। वुव्यतां ॥ १ ॥ चक्रिभोज्यादिग्वि नरभवो दुर्लभो, भ्राश्यतां घोरसंसारकक्षे । वहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्वात्वमुखचोरलक्षे ॥बुध्यतां ॥२॥ लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः, स भवति प्रत्युतानर्थकारी । जीवहिंसादिपापाथवव्यसनिनां, माघवत्यादिमार्गानुसारी ॥वुध्यतां ॥३॥ . आर्यदेशस्पृशामपि मुकुलजन्मनां, दुर्लभा विविदिपा धर्मतत्त्वे । रतपरिग्रहभयाहारसंज्ञातिमिर्हन्त मग्नं जगदुःस्थितत्वे ॥बुध्यतां० ॥ ४ ॥ विविदिपायामपि श्रवणमतिदुर्लभं, धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने ॥बुध्यतां० ॥५॥ धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यम, कुर्वतो वैरिवर्गान्तरङ्गः । रागद्वेपश्रमालस्यनिद्रादिको, वाधते निहतसुकृतप्रसद्गः ॥बुध्यतां ॥६॥ चतुरशीतावहो योनिलक्षेष्वियं, क्व त्वयाकर्णिता धर्मवार्ता ।। प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ता । वुध्यतां० ॥७॥ एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, वोधिरत्नं सकलगुणनिधानम् । कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं, शान्तरससरसपीयूपपानम् ॥ बुध्यतां० ॥ ८ ॥ * રાગ–‘તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી' એ સુપ્રસિદ્ધ શ્રી વીરસ્તવનના લયમાં ચાલશે પ્રતોમાં એને ધનાશ્રી રાગ જણાવે છે “ધાર તરવાની સેહલી દેહલી” એ આન દઘનજીના ચૌદમા જિનના સ્તવનના રાગમાં પણ ચાલશે Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શાંતસુધારસ ૧. બેધિને અતિ દુર્લભ સમજ, મળવી ઘણી મુશ્કેલ સમજ -- દરિયાના ઊંડા જળમાં પડી ગયેલા ચિતામણિરત્નને ન્યાયે કરીને તેને દુર્લભ સમજ. (પ્રાપ્ત થયેલ સામગ્રીનું) સારી રીતે પરિપાલન કર અહી તારુ પિતાનું હિત સાધ અને તારી પિતાની શક્તિથી હલકી ગતિ(દુર્ગતિ)ને અટકાવી દે. ૨. આ મહાભય કર સ સારરૂપ અરય (જ ગલ) અનેક નિગોદ વગેરેની કાયસ્થિતિને લઈને અતિ વિશેપ વિસ્તારવાળુ (લાબુ) થયેલ છે તથા મોહ મિથ્યાત્વ વગેરે ચોરાનું પ્રધાન નિવાસસ્થાન છે તેમાં ભમતા-રખડતા, ચક્રવતીના ભેજન વગેરેની પેઠે મનુષ્યને ભવ મળવો મહા-મુશ્કેલ છે ૩. આ સંસારમાં કદાચ મનુષ્યને દેહ પ્રાપ્ત થાય પણ જે તે અનાર્ય દેશમાં થાય તો તો ઊલટ તે નુકશાન કરનાર બને છે, કારણ કે પ્રાણીવધ વગેરે પાપ- આશ્રવ – ની આસક્તિવાળા ત્યાના મનુષ્યોને તે માઘવતી વગેરે નરકને રસ્તે લઈ જનાર થાય છે. ૪. આર્યદેશ પ્રાપ્ત થયેલા અને ઉચ્ચ કુળમાં જન્મેલા પ્રાણીઓને પણ ધર્મતત્વને અગે જાણવાની ઈચ્છા થવી ઘણી મુશ્કેલ છે. મિથુન, પરિગ્રહ, ભય અને આહારસજ્ઞાની પીડાઓને લઈને જગત્ અતિ વિચિત્ર પરિસ્થિતિમાં ગરકાવ થઈ જાય છે – ભારે ગડમથલમા પડી જાય છે, પડી ગયેલ છે ૫ કદાચ ધર્મતત્વને જાણવાની ઈચ્છા થઈ આવે તે પણ ગુરુમહારાજની સમીપે જઈને ધર્મશાસ્ત્રનું શ્રવણ થવુ મુશ્કેલ છે. કારણ કે વિપરીત પ્રરૂપણાના પ્રસંગો અને વિકથા (કથળી) વગેરેમાં પડી જતા તે તે વિષયના રસના આવેશથી ચિત્તની એકાગ્રતા અનેક પ્રકારના વિક્ષેપોને લઈને મલિન થઈ જાય છે (અને તેમ થતા તેને પરિણામે શ્રવણ દુર્લભ બને છે ) ૬ ધર્મ સાભળીને અને તે સમજીને – તેનાથી બોધ પામીને પ્રાણુ ધર્મકાર્યમાં ઉદ્યમ કરવા જાય છે ત્યારે રાગ, દ્વેષ, શ્રમ, આળસ, ઊંઘ વગેરે અતર ગના દુશ્મનના ટોળાએ જેઓ સારુ કામ કરવાની તકનો હમેશા વિનાશ કરતા જ રહે છે તે તેમાં બાધા કરે છે – ફાડ મારે છે – કરતા અટકાવે છે ૭ ચોરાશી લાખ જીવયોનિમાં તે કઈ જગ્યાએ ધર્મની વાર્તા સાભળી છે? ઘણે ભાગે જનતા તો ઋદ્ધિ, રસ, શાતાના મોટા ગૌરવોની મોટી મોટી વાતોમાં આસક્ત થઈને અરસપરસ તે સબધી વાતચીત જ કર્યા કરે છે ૮. એવી રીતે અત્યંત દુર્લભથી પણ દુર્લભ એવું સર્વ ગુણોના ભડારરૂપ બધિરત્ન (સમતિ) પ્રાપ્ત કરીને શાંતરસનુ સરસ અમૃતપાન જે મોટા ઉરચ પ્રકારના વિનયના પ્રસાદથી તને પ્રાપ્ત થયું છે તેને ઉપયોગ કર – તે અમૃતરસને તુ પી. Page #457 -------------------------------------------------------------------------- ________________ બાધિદુર્લભભાવના ૩૫૧ ", નેટ :-- , ' ! ૨. વોધિ પારિભાષિક, વિશિષ્ટ જ્ઞાન (નોટ જુઓ) સુથાર ચિતામણિરત્ન મરાદાતા મેવ, પાલન કર (કર્મ “ઘોષિ') વાવતાં ખલાસ કર, અટકાવી દે અધર તુચ્છ, હલકી ૨, કિમોથા િચક્રવર્તીનું મહાકલ્યાણ ભજન વગેરે આ દશ દષ્ટાન્ત છે (નેટ જુઓ ) માતા ભમનારાઓને જ અરણ્ય, જગલ ફાયરિથતિ એક જાતિના શરીરમાં સ્થિતિ ચાયતે લાબુ મુa પ્રધાન ગહેઠાણ, નિવાસસ્થાન અનાર્ય નેટ જુઓ ક્યુત ઊલટો અનર્થકાર નુકસાન કરનાર પાવ અશુભ કર્મ આવવાના માર્ગો વ્યસન આસકિત માધવતી એ નામની સાતમી નરક માનુસાર જીવને તે લઈ જનાર થાય છે તે છેસૂશી અડકેલા, અવતરેલા વિઢિા જાણવાની ઈચ્છા રત મિથુન સા ચાર સના છે નિટ જુઓ) આ પીડા તુ રિયત ખરાબ રીતે સ્થિત થવાપણુ, ગડમથલ, દુર્દશા ક, વિતવ ઊલટુ, વિપરીત વિથા રાજકથા, દેશકથા, શ્રીકથા, ભોજનકથા તત્તરવેરા તેના રસનો આવેશ, અનુપ્રવેશ વિષે ડોળાણ વઘાન ધ્યાન, એકાગ્રતા ૬ રઘુવ બોધ પામીને, સમજીને, જાણવા યોગ્ય જાણીને વ સમૂહ અતરફ અંદરનો અને થાક વાતે અડચણ કરે છે, આડા આવે છે. સુત ગુભ કરણી પ્રસ૬ અવસર છે તુરત ચોરાશી યોનિ, લાખ યોનિ (૮૪ લાખ છવાયોનિ)માં નવા પ્રાણીસમુદાય વિશો અરસપરસ, અદરઅર જ્ઞૌરવ ગૌરવ, આસક્તિ (ગૌરવ ત્રણ છે ઋદ્ધિ-ધન, રસ – ખાવાના પદાર્થો, શાતા – સુખ) (નોટ જુઓ) ગુરુ મેટુ, મહાન અતિદુમન્ દુર્તમામ મુકેલીથી મળી શકે તેનાથી પણ વધારે દુર્લભ પ્રાચે ખૂબ પ્રકા અનુગ્રહ. સહિત પ્રાપ્ત Page #458 -------------------------------------------------------------------------- ________________ બેધિદુલભભાવના પરિચય T ૨. આ ભાવનાનો પરિચય કરતા બાધિ શું છે તેને સ્પષ્ટ ખ્યાલ કરવાની આવશ્યક્તા છે બોધિ' શબ્દ લુઇ ધાતુમાંથી નીકળેલ છે. એનો અર્થ “જ્ઞાન”—જાણવું એ થાય છે આ એનો વિશુદ્ધ અર્થ છે. જ્ઞાન–સમજણ અ દરથી જ જાગૃત થાય છે. આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન છે કર્માવરણથી એને એ સ્વભાવ આચ્છાદન પામી ગયો છે તેને પ્રકટ કરવો. ઉપરના આચ્છાદનોને દૂર કરવામાં આવે ત્યારે જે પ્રકાશ થાય છે તે બાધિ છે. બાધિ એટલે સ્પષ્ટ જ્ઞાન, વિવેકપૂર્વકનું જ્ઞાન અને શુષ્કતા વગરનો પ્રકાશ વર્તનચારિત્ર વગરનું જ્ઞાન નિષ્ફળ છે, એટલે બેધિના અર્થમાં જ્ઞાનની મુખ્યતા અને ચારિત્ર(વર્તન)ની સહાનુગામિતા સાથે જ સમજવાની છે બાધિ” શબ્દનો અર્થ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ એ અનેક સ્થાનકે કરવામાં આવ્યો છે એ જ્ઞાનપ્રાપ્તિ-પ્રકાશસ પત્તિનું પરિણામ છે. બોધિને અસલ ભાવ જ્ઞાનરૂપ છે આ દરની જ્યોતિ જગાવનાર એ આત્મપ્રકાશ છે એ આંતરપ્રકાશ હાઈને એને રત્નની ઉપમા આપી છે. જેમ રત્નમા પ્રકાશની મુખ્યતા હોય છે તેમ બેધિમાં પણ પ્રકાશની વિશિષ્ટતા રહેલી છે અનેક સ્થાનકે બધિને અર્થ સમકિત કરેલો છેજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયના સમૂહને પણ બાધિ ગણવામાં આવેલ છે એ મૂળ અર્થને જ વિસ્તાર છે, એમાં પણ જ્ઞાનની જ મુખ્યતા રહેલી છે એ ભૂલવાનું નથી. કઈ પ્રસ ગે “બાધિને અર્થ સામગ્રી પ્રાપ્તિ થાય છે, પણ એને મુખ્ય મુદ્દો જ્ઞાન – આતર પ્રકાશને ખાસ કરીને અવલ બે છે એ ત્યા પણ લક્ષ્યમાં રાખવાની જરૂર છે રત્નત્વ તો જ્ઞાનને જ ઘટે છે અને સાધનધર્મોના સત્ય સ્વરૂપને ગ્રહણ કરાવવાની તાકાત પણ તેની છે. સાધનાને સાધ્ય માનવાને કારણે વચગાળના વખતમાં જે મહાઅનર્થો થયા છે તે ઇતિહાસનું પુનરાવર્તન ન થઈ જાય તેની સભાળ રાખવાની આવશ્યકતા પણ તે કારણે સહજ પ્રાપ્ત થાય છે અને તે કાર્ય પણ બધિનુ જ છે બધિરત્નની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. તે સ બ ધી અનેક પ્રકારના ઉપદેશો શાસ્ત્રકારે અનેક ગ્રંથોમાં આપ્યા છે પદ્ધતિસર તે સમજવા યોગ્ય છે. આ ઉપદેશપદ્ધતિનું મૂળ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં છે એના ત્રીજા અધ્યયનમાથી જરૂરી વિભાગ અત્ર વિચારી લઈએ એટલે પ્રસ્તુત વિષયને વિશેષ સ્પષ્ટ કરવાની જરૂર નહિ રહે. તેને માટે ખાસ આ ગાથા છે चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।। माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरिअं ॥ १ ॥ આ સંસારમાં પ્રાણીઓને ચાર મુખ્ય બાબતે મુશ્કેલીથી મળે છે “ મનુષ્યપણું, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સ યમ(વિરતિ–ત્યાગ)માં વીર્ય. ૧. સ સારમાં નાના પ્રકારનાં ગોત્રો અને જાતિઓમાં અનેક પ્રકારના કર્મો કરીને પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. ર, કેઈ વખત તે Page #459 -------------------------------------------------------------------------- ________________ બાધિદુલભભાવના ૩૫૩ દેવલોકમાં જાય છે, કોઈ વાર નારક થાય છે, કોઈ વાર અસુર જાતિમાં ઉત્પન્ન થાય છે અને જેવાં કર્મ કરે તે પ્રમાણેની ગતિમાં તે જાય છે કઈ વખત તે ક્ષત્રિય રાજા થાય છે, વળી કઈ વાર ચડાળ થાય છે, કઈ વાર વર્ણસ કર થાય છે, કોઈ વાર કીડા થાય છે, કઈ વાર પત ગ થાય છે, કઈ વાર કુયુ થાય છે, કઈ વાર કીડી થાય છે ૩-૪. કર્મમલથી રગદળાયેલા પ્રાણીઓ એ પ્રકારે ચોરાશી લાખ યોનિઓના ચક્રમાં પડેલા હોઈ જેમ ક્ષત્રિય લડાઈથી કદી ધરાતા નથી તેમ તેઓ સસાર વિષે કદી ઉઠેગ પામતા નથી પ. પ્રાણીઓ કર્મના સંબંધથી અત્યત મૂઢ થઈને મનુષ્ય સિવાયની બીજી યોનિઓમાં દુ ખી થાય છે, બહુ વેદના ભોગવે છે અને વધારે હેરાન થતા જાય છે . અનુક્રમે ઘણું કર્મોનો કઈવાર નાશ થઈ જાય તો શુદ્ધિ પ્રાપ્ત કરીને કદાચિત્ મનુષ્યના જન્મ પ્રાપ્ત કરે છે ૭ મનુષ્યનું શરીર મળ્યા પછી પણ જે ધર્મને શ્રવણ કરવાથી તપ, ક્ષમા અને અહિસાનો સ્વીકાર થાય એવા ધર્મનું શ્રવણ દુર્લભ છે ૮ કદાચિત્ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થઈ જાય તો તેમાં શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે સાચી હકીક્ત સાભળ્યા છતા પણ અનેક પ્રાણીઓ પતિત થઈ જાય છે. ૯ ઉપર્યુક્ત શ્રતિ અને શ્રદ્ધા પ્રાપ્ત કરીને પણ વીર્ય(સયમ-શક્તિ) વધારે દુર્લભ છે. અનેકને એ હકીકતની રુચિ થાય તો પણ એનો અગીકાર થતો નથી ૧૦. મનુષ્યત્વ પામીને, ધર્મશ્રવણ કરીને અને તેની સહણ કરીને તેમ જ તે પ્રમાણે વર્તન કરીને તપસ્વીએ પિતાની જાત ઉપર સયમ કેળવવો જોઈએ અને કરજ ઉડાવી દેવી જોઈએ ૧૧, આવી રીતે પવિત્ર થયેલા પ્રાણીની શુદ્ધિ થાય છે અને અગ્નિમાં ઘી નાખે ત્યારે અગ્નિ જેમ પ્રદીપ્ત થાય છે તેમ શુદ્ધ થયેલા પ્રાણીનો ધર્મ પ્રદીપ્ત થાય છે ૧૨, કર્મબ ધના હેતુઓ છેડી દે. ક્ષમા દ્વારા યશને પુષ્ટ કરો એમ કરનાર પ્રાણી આ પાર્થિવ શરીરને છોડીને ઊર્વ દિશાએ ગમન કરે છે ૧૩, ઉન્નત શીયલયુક્ત મનુષ્ય વધારે ઊંચા સ્થાનકે જાય છે અને ત્યાં અતિ ઉજજવળ પ્રકાશથી દીપે છે જાણે ત્યાથી કદી નીચે ઊતરવાના નથી એમ માનતા ત્યા આન દમાં રહે છે ૧૪. દેવલોકના સુખ ભોગવતા મરજીમા આવે તેવું રૂપ કરતા તેઓ ઉપરના કપમાં અનેક વર્ષો સુધી રહે છે ૧૫. પુણ્ય પ્રમાણે જેને જે સ્થાન મળ્યું હોય ત્યા તેટલો વખત રહીને આયુષ્ય પૂરુ થયે દશ અંગથી શોભતુ મનુષ્યપણુ પામે છે. ૧૬, બગીચા, ખેતર, સુવર્ણ, પશુ, દાસ, નોકરચાકર એવા ચારે પ્રકારના આન દનાં સાધન હોય તેવા કુટુંબમાં તે જન્મે છે (એક અગ) ૧૭ મિત્ર, જ્ઞાતિ (સગા), ઉચ્ચ ગોત્ર, સુંદર વર્ણ, તદુરસ્ત શરીર, મહાપાડિત્ય, વિનય, યશ અને બળ એ નવ મળી દશ અ ગની પ્રાપ્તિ થાય છે ૧૮. મનુષ્યપણાના સુંદર ભોગો ભેગવીને અને વિશુદ્ધ સદ્ધર્મ આચરીને બોધિને પામે છે ૧૯. ઉપરની ચારે બાબતો દુર્લભ છે એમ સમજીને, સયમ લઈને તપથી કર્મનો નાશ કરીને શાશ્વત સિદ્ધમા તે જાય છે આ પ્રમાણે હુ કહુ છુ ૨૦.” આ વીશ ગાથા પ્રમાણ આખા અધ્યયનમા મુદ્દો એ છે કે મનુષ્યપણુ, ઘર્મશ્રવણ, ઘર્મ ૪૫ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શાંતસુધારસ રુચિ અને સંયમમાં પ્રવર્તન અનુક્રમે વધારે ને વધારે દુર્લભ છે પ્રથમ મનુષ્યભવનુ દુર્લ ત્વ બતાવતા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ટીકાકાર શ્રી ભાવવિજયજીએ દશ દુષ્ટાતો આપ્યા છે તેના નામ આ પ્રમાણે છે – ૧ ચૂલો, ૨ પાસા, ૩ ધાન્ય, ૪ ધ્રુન, ૫ રન, ૬ સ્વસ, ૭ ચક, ૮ ચર્મ, ૯ યુગ, ૧૦. પરમાણુ આ દશે દષ્ટાન્તો બહુ સુંદર છે. એમાં લગભગ અશક્ય પ્રસંગો બતાવ્યા છે. છતા છેવટે જણાવ્યું છે કે કોઈ દેવકૃત્યથી કે અસાધારણ સ યોગવશાત્ એ અશક્ય જેવી વાત કદાચ બની આવે, પણ મહાપ્રયાસે અને અને તે વખત ફેરા માર્યા પછી મહામુસીબતે મળેલ મનુષ્યજન્મ ફરીવાર જલ્દીથી મળી શકતો નથી આ દશ દષ્ટાન્તોનુ ભાષાતર પરિશિષ્ટમા આપવા ઈચ્છા છે. પણ પુસ્તકના કદ પર તેને આધાર રહેશે મુદ્દા ઉપર કહ્યો તે છે મનુષ્યભવની દુર્લભતા બતાવવાને એ દશે દષ્ટાન્તોને આશય છે જેનકથાનકેશના પ્રથમ ભાગમાં સિદ્દર પ્રકારમાં તેને ખ્યાલ બહુ સારો આપ્યો છે જુઓ પૃષ્ઠ ૧૪ થી ૩૨ એ જ પ્રકારે શ્રદ્ધાના સ બ ધમાં સાત દષ્ટાન્તો જમાલિ આદિ નિદ્ધના તે જ ટીકામાં આપ્યા છે તે પણ તે સુત્રથી જાણી લેવા આ મુદ્દાને અનેક રીતે આ ભાવનામાં ચર્યો છે તેથી તેના મૂળની તપાસ કરી આ વાત શરૂઆતમાં લખી છે હવે આપણે પ્રથમ લોકનો પરિચય કરીએ આ આખી ભાવના બહુ સુંદર છે અને તેના ઉપર ઘણું વક્તવ્ય કરી શકાય તેમ છે આવશ્યકીય લેખનરૂપ સ યમ રાખી સક્ષેપ કરવા પ્રયત્ન કર્યો છે બોધિરત્ન-જ્ઞાન બોધનો પ્રકાશ ધર્મસામગ્રીની પ્રાપ્તિ અને તેના આચરણથી કેવી કેવી વસ્તુ મળે છે તે જુઓ ! પ્રથમ તો આશ્ચર્ય ઉત્પન્ન કરે એવુ દેવગતિનું સુખ મળે છે એ સુખમાં બહુ દીર્ઘ કાળ સુધી આનદ અને વિકાસ કરવાના હોય છે. દેવલોકના વૈભવોમાં શૃંગાર, ગીત, વાદ્ય, નૃત્ય, વિનોદ, અપ્સરાઓના હાવભાવ, વિમાનની ગમત આદિ અનેક દેવીઓના પ્રસંગો હોય છે દેવોમાં પણ મહદ્ધિક દેવના ભવ કલ્પનાતીત હોય છે દેવેન્દ્રને એથી પણ વધારે મોટા વેભવ હોય છે આવા દેવભોગો બધિરત્નને પરિણામે સહજ પ્રાપ્તવ્ય છે જો કે વિશિષ્ટ ધિરત્નને ઓળખનાર એ સુખને વાછતા નથી એવા દેવલોકના સુખ ભોગવ્યા પછી નિરતિચાર બોધિરત્નના પ્રભાવની પ્રક્રિયા કરનાર શ્રેષ્ઠ કુળમા ઉત્પન્ન થાય છે. ઉપર દશ ચીજો બતાવી છે તે સર્વ તેને સાપડે છે, પણ એ ભેગના લપટતે નથી એ તો અધૂરા વેગ પૂરા કરે છે અને પરિણામે આત્મવિકાસ સાધે છે. કે Page #461 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના ૩પપ બધિરત્નનો ખરો લાભ તો હવે આવે છે એ “બ્રહ્મ-અદ્વૈત-પ્રગુણ–પદવી પ્રાપક છે બ્રહ્મ એટલે શુદ્ધ નિર જન ચેતન્યસ્વરૂપ અને અદ્વૈત અતિવિશિષ્ટ એવી ઉત્કૃષ્ટ ગુણોની પદવીને અપાવનાર આ બધિરત્ન છેમતલબ કે જે તમારે બ્રહ્માટૅત સાધવુ હોય તો બધિરત્નને સેવો બધિરત્નને સેવવુ એટલે મહામુસીબતે મળે તેવી એ ધર્મસામગ્રીઓ અને જ્ઞાનરત્નને પ્રાપ્ત કરી પ્રગતિ કરવી, આત્મવિકાસ સાધવો અને તે સ બ ધમાં ખાસ સાવધાન થઈ રાગદ્વેષના કોઈપણ પ્રપચમા પડી જવું નહિ. બધિરત્નને દીપક-પ્રકાશ સાથે હોય એટલે માર્ગ તો જરૂર સૂઝી આવશે. માત્ર તેનો લાભ લેવા પૂરતો દૃઢ નિશ્ચય અને વીર્ય–શક્તિસ્કુરણની આવશ્યકતા રહેશે. આ સ બંધમાં આગળ ઘણું વક્તવ્ય છે. પ્રથમ બેધિરત્નની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે તે હવે બતાવે છે તેને યથાર્થ પ્રકારે સમજીને તેની સેવા કરો, તેને સ્વીકાર કરે, તેની સાથે વ્યવહારુ ચરૂપે અંક્ય સાધો, એ વાત પ્રથમથી જ કહી છે, હવે તે પ્રાપ્ત થવામાં મુસીબતને રજૂ કરે છે. ' 7 ૨, ઉત્તરોત્તર દુર્લભપણુ બતાવતાં પ્રથમ તો આ પ્રાણી અવ્યવહારરાશિમાંથી અન તકાળ સુધી નીકળતો જ નથી એ વાત બતાવે છે. અવ્યવહારરાશિ એટલે સૂકમનિગોદ આકાશના અસ ખ્ય પ્રદેશ પર એક અને ત્યાં જ બીજા અસ ષ ગોલકે છે દરેક ગોળામાં અસ ખ્યાતી નિગોદ છે એને આશ્રયીને પ્રત્યેક નિગાદમાં અન ત જીવો રહેલા છે એક સેયના અગ્રભાગ પર અસખ્ય કાકાશના પ્રદેશ હોય છે એવી એની સૂક્ષ્મતા છે એ નિગેદના જીવો આપણા એક શ્વાસોશ્વાસ પ્રમાણ કાળમાં સાડાસત્તર ભવ કરે છે એટલે કે અઢાર વાર જન્મે છે અને સત્તર વાર મરે છે એનું અગુલના અસ ખ્યાતમાં ભાગ જેટલું શરીર હોય છે અને તે શરીર ચર્મચક્ષુથી અદશ્ય હોય છે આવી અસ ખ્યાતી નિગદ અનાદિ કાળથી સર્વત્ર ચૌદ રાજલોકમાં રહેલી છે એમા જ્યાસુધી જીવ રહે છે ત્યા સુધી તે “અવ્યવહારરાશિ” કહેવાય છે. એમા કોઈ વખત અકામ નિજેરા થઈ આવે તો પ્રાણી બાદર અન તકાયમા (સાધારણ વનસ્પતિમા) આવે છે એમાં પણ એક શરીરમાં અન ત જી હોય છે સૂક્ષ્મ નિગેદમાં અને એમા એટલે જ ફેર છે કે બાદરનું અને તે જીવસ કીર્ણ શરીર ચર્મચક્ષુથી દેખાય છે અહી પણ એ જીવ અન ત જન્મમરણ કરે છે એ હવે વ્યવહારરાશિમાં આવ્યો કહેવાય છે એને સહજ વિકાસ (Evoluuon) થયો ગણાય છે. ત્યાર પછી એ પાછો સૂમ નિગોદમાં જાય તે પણ તે વ્યવહારરાશિયો ગણાય છે. આવા અનેક જન્મ-મરણ તે નિદરૂપ ઘોર અ ધકારમાં થયા કરે છે આમાથી નીકળવાનો એનો વારે ક્યારે આવે? એની પરિણામશુદ્ધિ ક્યારે થાય ? અને એમાથી એ કયારે બહાર નીકળે ? Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શાંતસુધારસ આ તો હજુ મોટા ખાડાઓની વાત થઈ, નરભવ કે બોધિરત્નની વાત તે હજુ ઘણી દર છે એ ધ્યાનમાં રહે જીવોની અન તતાનો ખયાલ કરવા માટે એક જ હકીકત બસ ગણાશે મોક્ષમાર્ગ અન ત પૂર્વકાળથી (અનાદિ કાળથી) ચાલુ છે, અને તે છે કે ગયા છે અને જાય છે, છતા એક નિગોદનો અને તમે ભાગ જ મોક્ષે ગયો છે અને અને તે કાળચકો પછી પણ એક નિગદનો અને તમો ભાગ જ મોક્ષે ગયો છે એમ ભવિષ્યમાં કહેવાશે અને તેના અન ત ભેદ છે અને જીવસ ખ્યા લોકાકાશના પ્રદેશો કરતા અનંતગુણી છે. આવા મોટા ખાડામાથી કેમ નીકળાય? એ તો કેઈ ભવિતવ્યતાને જગ લાગી જાય અને ફૂટતી ઘાણીને દાણો ઊડીને પિણામાથી બહાર પડી જાય એના જેવો ખેલ છે. હવે જરા આગળ વધીએ ભવિતવ્યતા જાગી અને પ્રાણી નિગોદમાથી નીકળી બાદર અન તકાયમાઆવ્યો. જ રૂ બાદ અન તકાયમ આવ્યો એટલે કાઈ સૂમ નિગેદમાથી બચી જતો નથી બને વચ્ચે વ્યવહારી થઈને પણ આટા અન તકાળ સુધી મારે છે એમ કરતા પ્રત્યેક વનસ્પતિ થયો ત્યાં એક શરીરમાં એક જીવ હોય છે ફળ, ફૂલ, પાદડા, અથવા ભી ડા, તુરી, ઘઉ, વટાણું વગેરે એના અનેક ભેદ છે. એમાં પણ અસ ખ્ય કાળ પર્યટન કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ–સૂકમ અને બાદર આ સર્વ સ્થાવર કહેવાય છે. એ સર્વમા અસ ખ્યકાળ આટા મારે અને વળી બને જાતિની અન તકાયમ જઈ આવે. એમ કરતા ઘર્ષણ, ભેદન- છેદન થતાં સ્થાવરપણાથી આગળ વધી ત્રસપાગુ પામે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાચ ઈદિ છે એમાં અનુક્રમે બે ઈદ્રિયવાળા બેઈદ્રિય, ત્રણ ઈદ્રિયવાળા તેઈદ્રિય, ચાર દિયવાળા ચૌરિદિય અને પાચ ઇંદ્રિયવાળા પંચેદિય આ સર્વ ત્રસ જીવો કહેવાય છે બે ત્રણ ચાર ઈદ્રિયવાળામાં ખૂબ કાળ ભમે, ઉપર-નીચે આટા મારે, એકે દ્રિયના ઉપર કહેલા વિભાગોમા અને નિગોદમાં પણ જઈ આવે એમ કરતા કરતા પચે દ્રિયપણું પ્રાપ્ત કરે. પાચે ઈદ્રિય મળી જાય એટલે વિકાસ થાય તો પણ પર્યાપ્તપણુ દુર્લભ છે અહી જરા ખુલાસાની જરૂર છે પર્યાપ્તિ છ છે ૧ આહાર, ૨ શરીર, ૩ ઈદ્રિય, ૪ શ્વાસોશ્વાસ, ૫ ભાષા, ૬. મન જીવ કામણ શરીર સાથે ઉત્પન્ન થાય એટલે પ્રથમ આહાર લે, પછી શરીર બધાય, પછી ઇદ્રિો બધાય, પછી એ શ્વાસોશ્વાસ લેવાની, ભાષા બોલવાની ને મન વડે ચિતવવાની શક્તિ મેળવે. આ છ પર્યાપ્તિ પૂરી કરે એ પર્યાપ્ત કહેવાય Page #463 -------------------------------------------------------------------------- ________________ બોધિદુર્લભભાવના ૩પ૭ અનેક છે તો એ પર્યાપ્તિઓ પૂરી કર્યા વગર જ મરણ પામે છે એટલે પર્યાપ્ત થવુ એ પણ દુર્લભ છે પાચે ઈદ્રિયવાળા શરીરમાં આવ્યા પછી પણ આ રીતે સર્વ મનની મનમાં રહી જાય તેમ છે અને પર્યાપ્તત્વ મળે પણ સન્નિત્વ ન મળે તો પણ પચે પ્રિયપણું નકામુ છે અસણી પદ્રિય મનુષ્ય જે મળમૂત્રાદિમાં ઉત્પન્ન થાય છે તેને મન હેતુ નથી પર્યાપ્તિ પાચ જ હોય છે. એવા મન વગરના પચે ક્રિયપણાને સાધ્યદષ્ટિએ વિશેષ અર્થ નથી. એમ કરતા ત્રસ પણ મળ્યું, પચે ક્રિયપણુ ને પર્યાપ્તત્વ મળ્યું, સજ્ઞિત્વ પણ મળ્યું, પર તુ આયુષ્ય તદ્દન નાનુ -અલ્પ હોય તો પાછુ ચકડોળે ચડવાનું થાય છે સ્થિર ને દીર્ઘ આયુષ્ય હોય તો કાંઈ પ્રકાશ સાપડે, રસ્તો દેખાય અને આદર પણ થાય. ! એ સર્વ મળે તો પણ જળચર, સ્થળચર, બેચરમા જાય અથવા નારક થાય કે દેવ થાય તો ત્રાસ ને પરાધીનતા જળચરાદિને, વેદના નારકોને અને અતિ સુખવિલાસ દેને માર્ગ પર આવવામાં વિન્નરૂપ છે મનુષ્યત્વ – મનુષ્યનો ભવ મળો ઘણો મુશ્કેલ છે આવી રીતે નિગોદથી માંડીને અનેક ચકોમાથી પસાર થઈને સન્ની પચે ક્રિય અને સ્થિર આયુષ્ય સાથેનુ મનુષ્યત્વ મળવુ મહામુકેલ છે અહી દશ દષ્ટાતોની સાર્થકતા સમજી લેવી હજુ બધિરત્નની આડે તો ઘણી હકીકતો છે, પણ જેમ તેમ કરીને મહામુસીબતે આપણે મનુષ્યત્વ સુધી આવ્યા છીએ. ઘ છે. મનુષ્યને ભવ મળે ત્યાં પણ મહામેહનું સામ્રાજ્ય વતે છે પ્રાણી પ્રેમમાં પડી જાય, રસિકતામાં લેપાઈ જાય, ગરીબાઈમા દબાઈ જાય, અભિમાનમાં ચઢી જાય, ભેગવિલાસમાં આસક્ત થઈ જાય, નકામી–અર્થવગરની ખટપટમાં અટવાઈ જાય, મોટાઈમાં તણાઈ જાય, શરમથી લેવાઈ જાય, હાસ્ય, શોક કે ભયમાં લીન થઈ જાય કે પૈસા એકઠા કરવાના કામમાં પડી જાય તો મારુ-તારુ કરવામાં આ ભવ હારી જઈ અગાધ સ સારકપમાં પાછો અટવાઈ જાય છે. અથવા અજ્ઞાન–-મિથ્યાજ્ઞાનમાં પડી જઈ પ્રકાશ પામતું નથી અને પ્રકાશની પાસે આવે તો તેને ઓળખતો નથી અલ્પ જ્ઞાનથી એ કોઈ વાર અભિનિવેશ કરી બેસે છે અને જ્યાં ત્યા ભરાઈ પડે છે. કેટલીક વાર શાકાઓ કરી માર્ગભ્રષ્ટ થાય છે અને ઘણીખરી વાર તે આખ જ ઊ ચી કરતો નથી પોતાના નાના સર્કલના સ બ ધને દુનિયા માની એમાં મસ્ત રહે છે અને જરા પણ પ્રગતિ કર્યા વગર આવ્યો હોય તેવો જ પાછો ચાલ્યા જાય છે. મોહ અને મિથ્યાત્વ તે અજ્ઞાનમાથી ઉદ્દભવે છે, પણ માયા તે ભારે આકરી છે. પરવચન કરવાની વૃત્તિ અને પિતાને પણ છેતરે છે ન હોય તેવા દેખાવાનો પ્રયાસ કરતા ઘણી વાર પિતામાં કાઈ તો જરૂર છે જ એમ પ્રાણી માનતો થઈ આત્મવચન કરે છે. ગુણપ્રાપ્તિ કરવાને બદલે ગુણી હોવાનો દેખાવ કરવાની ઈચ્છા થાય છે અને દ ભ દાખલ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શાંતસુધારસ થઈને પ્રાણીને ઊંડા ખાડામાં ફેકી દે છે મોહ, મિથ્યાત્વ અને માયા આ રીતે સત્યજ્ઞાનને પ્રકાશ થવા દેતા જ નથી એટલે પચે દિયપણ, પર્યાપ્તત્વ, સગપણ અને દીર્ઘ આયુષ્ય એ સર્વ સાથે મનુષ્યપણુ મળે તો પણ એને બોધિરત્ન મળતુ નથી. બોધિરત્ન વગરનુ મનુષ્યત્વ તદ્દન નિરર્થક છે, કારણ કે આ મનુષ્યભવ ઉદ્દેશ વગરનો થઈ જાય છેમાત્ર ખાલી ફેરા મારવા જેવું થઈ જાય છે અને પ્રગતિ વગર ભવ પૂરે થઈ જાય છે ચારે બાજુ જોઈએ તો શુ દેખાય છે ? જીવનની સરખાઈ, ભાવનાની વિશિષ્ટતા, આગળ વધવાની ધગશ, વિચારોની વિશિષ્ટતા દેખાય છે કે માત્ર સ્વાર્થ, એક નાનું વર્તુળ, અવ્યવસ્થિત નાદ અને અચાનક પડદે પડતા ખેલ ખલાસ થઈ જતો દેખાય છે? હવે ચારે બાજુની વાત મૂકી દઈ અદર જોઈએ ત્યારે મેહરાજાના નાટકના એક નટ હોવા કરતા કાંઈ વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ લાગે તે સાફલ્ય ગણવું અને નહિ તો એ માર્ગે હજુ પણ વિચાર કરવાનો અવકાશ છે એમ ધારી દિશા ફેરવવી. બાકી વિચારવુ કે બધિરત્ન એ દુર્લભ છે, એ આ તમાથી પ્રકટે છે અને પ્રકટે ત્યારે એની સુગ ઘ ચારે તરફ વિસ્તરે છે. આ આત્મજ્ઞાન અને આ તરનો નાદ ક્યા છે? કેમ મળતો નથી? મનુષ્યત્વ મળ્યા પછી પણ કેટલા દુર્લભત્વના પ્રસગો આવે છે તેની વિશેષ હકીકતો ગેય અષ્ટક પર મુલત્વી રાખી, અહી અગત્યની છેડી બાબતો ઉપદેશરૂપે કહે છે તે ખૂબ મનન કરીને સમજવા યોગ્ય છે. નીચેના ત્રણે શ્લોકે ઉપદેશાત્મક છે. બેધિની વાત ફરી વાર અષ્ટકમાં લેવામાં આવેલ છે. રુર છે. હાલમાં વખત કેવો છે તે વિચાર. મતો અને ૫ થનો પાર નથી એક વેદને અનુસરનાર પન્થ કેટલા છે? વૈશેષિક, નિયાયિક, સાખ્ય, જૈમિનિ, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, એ ઉપરાત દ્વત, અદ્વૈત, શુદ્ધાત, વિશિષ્ટાદ્વૈત, માધવ, રામાનુજ, વલ્લભાચાર્ય, શકરાચાર્ય એવા નાના મતભેદોને પાર નથી બૌદ્ધના પણ ચાર મોટા વિભાગો, મુસલમાનોના શિયા સુન્ની, ખ્રિસ્તીમાં કેથેલિક, પ્રોટેસ્ટન્ટ, નોન કેન્સેમિસ્ટ, પ્રેઅિટેરિયન, મ્યુરિટન અને દરેકના પાર વગરના પેટાભે આવા અનેક મત, પશે અને દશનો છે તેમાં પોતાને બુદ્ધિશાળી માનનારા લોકેનો પાર નથી એક એક હેવાભાસો અને દલીલોની ગૂંચવણે એવી ઊભી કરી દે છે કે માણસનું મગજ ગૂંચવણમાં પડી જાય માત્ર દુ ખ એટલું જ છે કે દરેક બુદ્ધિશાળી માણસ પોતપોતાના મતવ્યની સ્થાપના કરવાના રસમાં એટલા પડી ગયેલા હોય છે કે એને પિતાની વાત સાચી છે એમ બતાવવાની પ્રબળ ઈચ્છા આડે પરસ્પર સમન્વય કરવાની કે સત્ય તારવવાની ભાવના, વૃત્તિ કે ઈચ્છા થતી જ નથી અ શસત્યને સર્વસત્ય માનવા મનાવવાની ઈચ્છા નીચે એક્તા કરવાને બદલે અતર વધતુ જાય છે અને પરસ્પરના બળને કાપી નાખી સત્યનો નાશ કરવામાં આવે છે, જેથી અલ્પ બુદ્ધિશક્તિવાળાને ગૂ ચવાડે વધતો જાય છે Page #465 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના ૩૫૯ આ બુદ્ધિશાળીઓના મતોનું વિવેચન અત્ર કરવાનો અવકાશ નથી એક એક બાબતો પર વર્ષો પસાર થાય તેવી ચર્ચાઓ કરે છે અને યુક્તિઓ લગાવી ભાતભાતની દલીલો જનતા સમક્ષ રજૂ કરે છે કાળવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, વિવર્તવાદ, ઈશ્વરવાદ– એવા એવા વાદેને પાર નથી એમા સત્યશોધન કરતા અશસત્ય પર ભારે જોર હોય છે અને જનતાને ભ્રમમાં નાખવાના કે પડી જવાના પાર વગરના પ્રસગો હોય છે આવી રીતે ચારે તરફ મતે, દર્શને, પ , વાદ, વિવાદ અને મઠની જાણે બજાર માડી હોય તેવું દેખાય છેવિદ્યાવ્યાસ ગથી ભરપૂર આ કર્મભૂમિમાં બુદ્ધિશક્તિને ક્યા અને કેવો ઉપયોગ થયો છે એનું એક મોટું પ્રદર્શન ઊભુ થાય તેવું છે અને માનષિક શક્તિના ગૌરવને માટે તે ગમે તેટલું જબરુ કે નબળું હોય પણ સામાન્ય માણસને તે મૂઝવી નાખે તેવું હોય છે. આ કાળમાં દેવતાઓ કોઈ જાતની સહાય કરતા નથી અહીં આવીને કેઈ જાતની ધર્મસ બધી બાબતમાં મદદ કરતા નથી અત્યારે કોઈ પ્રત્યક્ષ જ્ઞાન – વિશિષ્ટ જ્ઞાનનું અતિશાયીપણું નથી કે જ્યા અથવા જેની પાસે તે હોય તેની નજીક જઈને શ કાસમાધાન પણ કરી શકાય. મન પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન નથી, અવધિજ્ઞાન કે જાતિસ્મરણજ્ઞાન પણ પ્રાયે થતું નથી અને વિશિષ્ટ સિદ્ધિ નથી એટલે એ પણ મોટી ગૂચવણ છે આવી રીતે મતપ ની વિવિધતા, બુદ્ધિવાનની વિપુળતા, યુક્તિ લગાવી સ્વમતસ્થાપન કરવાની ઉત્સુકતા, દેવના સાન્નિધ્યનો અભાવ અને અતિશય જ્ઞાનનો અભાવ એ સર્વ અત્યારે વર્તે છે આવા વખતમાં અને આવા સગોમાં તે જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજવો–એને સાચો ભાગ્યશાળી સમજ આ સ્થિતિ કાઈક અશે શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વખતમાં હતી એમના વખતમાં ધર્મચર્ચાઓ જેસભેર થતી હતી, વાદવિવાદો થતા હતા અને મતભેદો ઘ| હતા, છતા સ્વરક્ષણની પ્રબળ ભાવના ધર્મપરત્વે તે વખતે હતી આપણા સમયના પ્રશ્નો તો ઘણું આકરા છે ઉપાધ્યાયજીના વખતમાં તે એકલા તપગરછમાં બાવન પંડિત હતા, દેશ સમૃદ્ધ હતો, મુગલાઈના પાયા હચમચ્યા હતા, પણ હજુ એને સૂર્ય મધ્યાહને તપતો હતો. અત્યારે આપણે બસો વર્ષના તદ્દન ઠડા કાળ પછી આવ્યા છીએ, જીવનકલહ પાર વગરનો છે, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના મહાન સ ઘર્ષણે ચાલી રહેલા છે અને જડવાદ શરૂઆતમાં તો એવો આવ્યો કે ધર્મ એટલે પતિ ગ કહેવાઈ ગયું જીવનકલહની સખ્તાઈ, જડવાદનું વાતાવરણ અને ધર્મચર્ચાને બદલે બીજી અનેક પ્રશ્નોની ગુચવણે એટલી વધી પડી છે કે ધર્મ સ બ ધી વિચાર કરવાની ફુરસદ પણ ઘણાખરાને મળે તેમ નથી અને મળી જાય તો તેની દરકાર કે જરૂરીઆત પણ દેખાતી નથી સાધન વધવા છતા સાધનોને લાભ લેનારાની સંખ્યા પૂરતા પ્રમાણમાં વધી છે કે નહિ તે પ્રશ્ન છે વર્તમાન યુગને બરાબર સમજવા માટે માત્ર આજુબાજુ જોવાની જ જરૂર છે અત્યારે પણ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૬o શાંતસુધારસ જે ધર્મમાં દઢ શ્રદ્ધાવાન રહે તે ખરા ભાગ્યશાળી સમજો. અહી શ્રદ્ધા તે સમજણ – પૃથકરણથી થયેલ બોધિરત્નના પ્રતાપે પ્રકાશદ્વારા થયેલ માન્યતાની જ વાત છે તે લક્ષ્યમાં રહે. જ્ઞાન વગરની શ્રદ્ધા સ્થિર ટકી શકતી નથી એ જાણીતી વાત છે બધ(જ્ઞાન)ને પરિણામે જે શ્રદ્ધા, પ્રેમ, અતરને વિલાસ થાય તે ધર્મભાવના છે અને એવા ધર્મને સમજી, તેમાં દઢ રહે તે આ કાળમાં પણ જરૂર ભાગ્યવાન છે. જે ભાગ્યશાળીપણુ શ્રી ઉપાધ્યાયજીના સમયમાં ગણાતુ હતુ તે ફરેલા સ યોગોને અને આ કાળમાં અન્ય અનેક કારણોથી સવિશેષ સત્ય અને વાસ્તવિક બને છે ૪ ૬. ઉપર જણાવ્યું તેમ અનેક ખાડાઓ વટાવીને મનુષ્યત્વ મળ્યું છે ત્યારે તું નાની નાની ખટપટમા પડી ગયો છે, તને અત્યારે તારી જાત પ્રત્યેની ફરજને ખ્યાલ થતો નથી અને ઉપર ઉપરની બાબતમાં તુ અટવાઈ ગયે છે જરા છોકરાઓ મોટા થઈ કામ ઉપાડી લેશે એટલે આત્મચિ તવન કરીશ, અમુક સંખ્યામાં પ્રજી એકઠી થશે એટલે નિવૃત્ત થઇશ, પેન્શન લેવાને હકક થશે એટલે વાનપ્રસ્થ થઈશ. આવા આવા ગોટા વાળી મનજીભાઈને સમજાવી લે છે પણ આ સોનાનો અવસર ચાલ્યા જાય છે. જે વિચાર કરી: વ્યાધિઓને પાર નથી રાજરોગ, ક્ષય, પક્ષઘાત, સ ગ્રહણી વગેરે થઈ જાય એટલે તુ પરાધીન કેઈપણ વ્યાધિ ઘર ઘાલે એટલે પરાધીનતા થાય અને એના ઉપચાર ઉપર જ ધ્યાન રહે કે દવાડમાં ભગવાન સાભરે એ તો આર્ત સન્યાસ જેવું છે અને તે પણ બહુધા તો સાભરતા જ નથી તુ આવા વ્યાધિનો ભંગ ન થાય ત્યા સુધીમા તારુ કર્તવ્ય કરી લે વળી ન્યુમેનિઆ જેવા વ્યાધિઓ અમુક કલાકમાં પ્રાણીને અસાધ્ય સ્થિતિમાં મૂકી દે છે એમાનુ કઈ પણ ક્યારે આવશે તે કહી શકાય નહિ જરા-ઘડપણ દોડતુ નજીક આવતુ જાય છે અને આવે એટલે શું થાય છે તે અગાઉ વર્ણવાઈ ગયું છે તે ઘડપણ તને ઝડપી ન લે ત્યા સુધીમાં તે ચેત તારી પાસે ઈઢિયે પિતાના વિષયમાં સબળ છે તેટલા વખતનો લાભ લે જાય, કાન બહેરા થાય કે સ્પર્શેન્દ્રિય કામ ન આપે ત્યારે તું શું કરી શકીશ? આખ-કાનનો ઉપયોગ ન થાય તેની પરાધીનતા કેટલી હોય છે તે અનુભવ વગર તને સમજાતું ન હોય તે જરા અવલોકન કરી જે આયુષ્યને ભરોસો શો ? કેઈપણ ઉમ્મરે પ્રાણી ચાલી જતો દેખાય છે. પ્રથમ ભાવનાના અષ્ટકના ચોથા શ્લોકમાં આ સર્વ તે ગાયુ છે-વિચાર્યું છે. રાત સુધી જેની સાથે વાત કરી હોય અને તદ્દન ત દુરસ્ત સ્થિતિમાં જેનાથી છૂટા પડયા હાઈએ તેને બીજી સવારે ચિતા ઉપર પોઢાડ્યા છે આ પ્રમાણે સ્થિતિ છે, તો વ્યાધિથી શરીર વ્યાપ્ત ન થયુ હોય, ઘડપણ આવ્યું ન હોય, ઈદિયે જવાબ આપતી હોય અને આયુષ્ય હોય ત્યાં સુધીમાં તારુ પિતાનુ ખરુ હિત થાય તેવો રસ્તો લઈ લે. - જ્યારે સરોવરની પાળ તૂટશે અને પાણી ચાલવા માડશે ત્યારે તું શું કરી શકીશ? પછી પાળ કેમ બધાશે ? પછી તુ મારી નાખવા લાગીશ તે તે પણ ધોવાઈ જશે. આગ Page #467 -------------------------------------------------------------------------- ________________ બધિદુલભભાવના ૩૬૧ લાગે ત્યારે ફ ખોદવાનો કોઈ અર્થ નથી. તરસ લાગે કૃ દવા જવુ એ ડહાપણ રાડવા પછીનો ડહાપણું જેવું નકામુ છે. જે ભાઈ! અત્યારે સેનાનો અવસર છે, શુભ ચોઘડિયું છે, અમૂલ્ય તક સાપડી છે. મુલતવી રાખવાના ફળ માઠાં થાય છે ગયેલો અવસર ફરી ફરીને આવતો નથી. ઘણી તકે મળી પણ તેનો લાભ ન લેવાય એવી તારા મનમાં “અબળખા ન રહી જાય તે વિચારજે અને ખાસ ધ્યાનમાં રાખજે કે પાણી ચાલવા માંડ્યા પછી પાળ બાધવી અશક્ય છે અને તે વખતે તે જરૂર પસ્તાવો થવાનો છે, પણ એ પસ્તાવો નિરર્થક છે તે વખતે પછી મેઢે ગ ગાજળ મૂકવામાં આવશે, ગૌદાન કરાવવામાં આવશે કે ધરમાદાની રકમ જાહેર કરવાને વ્યવહાર સાચવવામાં આવશે એમાં કાંઈ પાળ બ ધાવાની નથી, આત્મહિત થવાનું નથી સાચી સમજણ હોય તો અત્યારથી જ પાળ બાધ અને જીવનનું શ્રેય સાધી લે. આ ખાસ મુદ્દાની વાત છે ૪ ૭. તુ વિચાર કર. તારુ શરીર અનેક ઉપદ્રોને આધીન છે વ્યાધિઓની વાત ઉપર જણાવી છે અકસ્માતોનો પાર નથી. અગ્નિ, વીજળી, સર્પ વગેરે જનાવરોના ભયને પાર નથી તું ચાલ્યો જતે હોય અને મોટરનો એક આચકે આવે ત્યા ખેલ ખલાસ થઈ જાય તેવું છેરેલવેમાં ઊ ઘતા હોઈએ અને સાંધાવાળાની નજીવી ભૂલથી ગાડી ગબડી પડે છે અને રમત પૂરી થઈ જાય છે. ઘણીવાર મરણ ન થાય તો પણ અશક્તિ ને ખોડખાંપણ એવી આવી જાય છે કે આખી જિ દગી બજારૂપ થઈ પડે અકસ્માતના પ્રસંગો એકઠા કરીએ તો પૃદ્ધે ભરાય. આવી રીતે અનેક ઉપદ્રને અધીન શરીર છે અને તેને લઈને જ આયુષ્ય શુભ ગુર છે. કાલે સવારે શું થશે તે કઈ કહી શકે તેમ નથી. આવી રીતે શરીરના ઉપદ્ર અને આયુષ્યની ક્ષણભંગુરતા દીવા જેવી ઉઘાડી છે ત્યારે તું ક્યા જોર ઉપર મદાર બાંધીને તારા ખરા હિતની સાધનાના અતિ મહત્ત્વના કાર્યમા ઢીલ કરી રહ્યો છે જે તેને કોઈ પ્રકારની ખાતરી મળેલી હોય કે તુ એ ઉપદ્રવથી મુક્ત છે કે મુક્ત રહેવાનો છે અથવા તો તું અમુક વર્ષો જીવવાનો છે તો તો તુ વિલ બ કરે તે વાત ઠીક ગણાય, પણ એ કાઈ આધાર મળે તેમ નથી. અતિ કસરતી શરીરવાળા પણ નાની વયમાં ચાલ્યા જાય છે તો પછી તુ તે શેના ઉપર મુસ્તકીમ થઈને હિતકાર્ય ઢીલમાં નાખે છે? તારા હિત ને શ્રેયની વાત આ બને શ્લોકમાં કરી છે તે ખરેખરા હિત અને શ્રેયની છે એમ સમજ, ટૂંકી નજરે કે ટૂંક સમય માટે સહજ હિત થાય તેને દીર્ઘદૃષ્ટિવાળાઓ ખરુ હિત ગણતા નથી. તુ આળસ-પ્રમાદથી કે બેદરકારીથી, અલ્પ વિચારણાથી કે ઉપેક્ષાથી પડી રહ્યો હોય તો ચેતી જજે પરપોટો ફૂટતા વાર નહિ લાગે અને ફૂટશે ત્યારે તે કૂટે છે એમ ઘણીવાર તો તને ખબર પણ નહિ પડે તુ તે વખતે સાવધ હોઈશ કે બેશુદ્ધ હોઈશ તે પણ કહેવાય નહિ અને પછી તારી સર્વ મનની મનમા રહી જશે માટે ઊઠ, જાગૃત થા અને સ્વહિત અને પરમ શ્રેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર. Page #468 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના : ગેયાષ્ટપરિચય ૧. પ્રથમ સામાન્ય – સર્વને લાગુ પડતી – વાત કર્યા પછી તે જ વાતને ખીલવવાની છે. મુદાની વાત કહેવાની એ છે કે, બોધ-સદસદ્ધિચારજ્ઞાન બહુ મુશ્કેલીથી મળે છે. આ બાધિની દુર્લભતા તુ સમજ એ ચીજને જેમતેમ વેડફી નાખવા જેવી નથી એ કાઈ બજારુ ચીજ નથી, એ તે મહાપ્રયાસે મળે છે, તે માટે તુ નીચેને સુપ્રસિદ્ધ દાખલો વિચારી જે અતિ દરિદ્રી એ એક વિપ્ર હતો. મહામુસીબતે આખો દિવસ રખડી. ભિક્ષા માગી પૂરુ કરતો હતો એને વળી પરણવાની દુબુદ્ધિ થઈ એવા ગરીબોને મદદ કરનારા અને તેમાં ધર્મ સમજનાગ આર્યદેશમાં બહુ હોય છે. એ પર, દારિચ વધ્યું અને ગુલામ દશાના એ વિષે અનેક ગુલામે વધાર્યા એ કેઈ રીતે પૂરુ કરી શકે નહિ અન્નના ફાકા પડવા માડવા તે ક ટાળી ઘર મૂકીને ભાગ્યો. દૂર દેશમાં ગયો ત્યાં તપ કરવા લાગે કોઈ દેવની કૃપાથી એને ચિ તામણિ રત્ન મળ્યું એ રત્નનો પ્રભાવ એવો ગણાતો કે ઈષ્ટ ચાચિત વસ્તુ તેના અધિષ્ઠાતા દેવો પૂરી પાડે. બ્રાહ્મણ ગઇ , સમૃદ્ધિવાન થયે પણ જીરવવાની શક્તિ કેળવી નહિ. વહાણમા બેસી દેશ આવવા ની રી-છોકરા પણ સાભર્યા વહાણમાં ઊભે ઊભે વિચાર કરે છે. “હું આવું ઘર બ ધાવીશ અને આવી ગાડી ખરીદીશ, આમ ચાલીશ અને આમ બેલીશ” હાથમાં ચિ તામણિ રત્ન લઈને હર્ષમાં નાચવા-કૂદવા લાગ્યો તેવામાં એક મોટું મોજુ આવ્યુ, વહાણ ડોલ્યું અને સાથે ઊછળ્યું દશ પદર વામના મેજામા વહાણ ફગોળાયુ, નાચતા બ્રાહ્મણના હાથમાથી રત્ન છટકી ગયું અને મોટા દરિયામાં પડી ગયુ ગયુ તે ગયુ . એને પત્તો કયા લાગે ? બ્રાહ્મણભાઈ તે એ, ભગવાન એના એ ! એ રત્નની પ્રથમ પ્રાપ્તિ દુર્લભ અને પુન પ્રાપ્તિ વધારે દુર્લભ, આ ન્યાયે તુ ધ્યાનમાં રાખ કે બોધિરત્નની પ્રાપ્તિ અને પુન પ્રાપ્તિ દુર્લભ છે અને જ્ઞાનનો મહિમા અવાર્ય છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં જેટલા કર્મોને નાશ કરી શકે છે તેટલાને અજ્ઞાની કરડે વર્ષે પણ કરી શક્તો નથી. સમજણની બલિહારી છે. ક્રિયાની કિ મત જરા પણ ઓછી ન કરતા જ્ઞાનને પ્રથમ સ્થાન જેનશાસ્ત્રો સ્પષ્ટ શબ્દોમાં આપે છે બોધ-પ્રકાશ – થી આખી દુનિયા દીવા જેવી નજર સામે રમે છે અને પ્રાણીને વિકાસ બહુ વધારે કરી દે છે આત્મવિકાસના પાયા બોધ ઉપર જ ચણાય છે સમ્યગ્ર બાધ થયો એટલે ખૂબ પ્રગતિ સાધ્ય થાય છે તેની સાથે આજુબાજુના સગે અનુકુળ થઈ જાય છે અને બેધનુ ફળ ત્યાગ (વિરતિ) બેસે એટલે એના સાથે સુગ ધનો સહયોગ થઈ જાય છે આ બધિને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જાગે અને તે પ્રાપ્ત થઈ જાય તો આગળનો મા ખુબ સરળ થઈ જાય છે બોધ એ ખરેખર અમૂલ્ય રત્ન છે એની પ્રાપ્તિ જેટલી દુર્લભ છે તેટલી જ તે અભીષ્ટ, પૃહણીય અને પ્રેરક છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ એધિદુલ ભભાવના ૩૬૩ એ ખેાધિ પ્રાપ્ત કર્યા પછી પ્રમાદ છેાડી ઈ, રાગદ્વેષાદિના બનતા ત્યાગ કરી દઈ, એની આરાધના કર મેાધિની આરાધના કરવી એટલે જ્ઞાનને પગે લાગવાની વાત ન હાય જ્ઞાનની – આંતરપ્રકાશની આરાધના એટલે જ્ઞાનમય જીવન જીવવાની તાલાવેલી, એની આસેવના અને એમા એકાગ્રતા. જ્ઞાનમય જીવનના આવિર્ભાવે આધિદૈવિક છે, અસાધારણ છે, ખરેખર સેવવા ચેાગ્ય છે એમા મનેરાજ્યા જ અનેરા હાય છે મેાટા આયુષ્ય હતા ત્યારે જ્ઞાનવિલાસમા કરાડા વર્ષો નીકળતાં, અને અનુત્તર વિમાનના દેવા જ્ઞાતરાજ્યમા જ બધા કાળ પૂરા કરે છે જ્ઞાનીનાં ખેાધિસત્ત્વાના' જીવનેાનાં ઉડ્ડયને ચીતરી શકાય તેમ નથી, પણુ આકર્ષીક છે એ તે સાચા જ્ઞાની સાથે પરિચયમા આવતા દેખાય જીવનનુ સુખ કે સાકચ ધન કે વૈભવમા કદી નથી જણાયુ, પણ સાચા મેધવાળાના સત્સ ગમાં જ તે સદા અવસ્થિત છે. એ એધિરત્નની આરાધના કરી તારા ખરા હિતને આ સસારમા—આ ભવમા સાધ. એની આરાધના એ જ હિત છે એ સમજાય તેવી વાત છે અને તેમ કરીને તારી પેાતાની આત્મશક્તિથી અધમ ગતિને અટકાવી દે જ્ઞાનમય જીવનનું આ પરિણામ છે વિકાસ વધે એટલે નીચે ઊતરવાની વાત સભવે નહિ મુદ્દાની વાત જ્ઞાનમય જીવન કરી દેવાની છે અને તે અત્યારે શકય છે અને તારે ખાસ કર્તવ્ય છે. શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે અને હાય તેને ટકાવી રાખવા માટે પણ જ્ઞાન-પ્રકાશની જરૂર છે. આ વાત તુ ખરાખર સમજી લેજે અને સમજીને એધિરત્નની દુર્લભતા વાર વાર ગાજે આ ભાવ પ્રત્યેક ગાથાને અતે યાદ કરવાને છે. આટલો સર્વસાધારણ ઉપેાઘાત કરી હવે તેની સિદ્ધિનાં કારણા સમાવે છે ૨ નિગેાદ–અવ્યવહારરાશિમા જીવાનુ શરીર, તેનુ આયુષ્ય અને તેના જન્મ-મરણની વિગત વિસ્તારથી આ પ્રકરણના ર લ લેાકના પરિચયમા ચીતરેલ છે એ નિગેાદની અન તકાળની કાયસ્થિતિ સમજવી. ત્યારપછી વ્યવહારરાશિમા ખાદરનિગેાદમા પણ અન તકાળકાયસ્થિતિ ત્યારપછી પ્રત્યેક વનસ્પતિકાયસ્થિતિ, પછી વાયુકાયસ્થિતિ, તેજસ્કાયસ્થિતિ, અાયસ્થિતિ, પૃથ્વીકાયસ્થિતિ ત્યાર પછી ઢીચિકાયસ્થિતિ, ત્રી વ્યિકાયસ્થિતિ, ચૌરિયિકાયસ્થિતિ અને ૫ ચે દ્રિયતિ ચકાયસ્થિતિ આ સર્વાંતુ સ ક્ષેપત વર્ણન થઈ ગયુ છે એ સર્વ કાયસ્થિતિએથી પ્રત્યેકમા ગમનાગમનથી સ સાર અન તકાળાવધિ અને છે વળી એ સર્વ કાયસ્થિતિએ મેહ અને મિથ્યાત્વ જેવા આકરા ચારાનુ નિવાસસ્થાન છે એમણે માટા ઘા ત્યા ખનાવી રાખ્યા છે અને પ્રાણીને તેઓ ખૂબ ઝગડાવે છે, ખરડે છે, એ ચે છે, પેાતાના તાખામા રાખે છે અને તેને મહાઅ ધકાર ને અજ્ઞાનમા એટલેા તે કેથી ચકચૂર રાખે છે કે એ જરા પણ આગળ વધી શકતા નથી અને એ કાયસ્થિતિઓને વશ ખનીને તે અહીં - તહી સાધ્યના ઠેકાણા વગર આટા માર્યા કરે છે. માહ અને મિથ્યાત્વના એના તરફના વર્તનનુ આ પ્રકરણના ધૈ (૪) લેાકમા દિગ્દર્શન કરાવાયુ છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શાંતસુધારસ આવા મોટા સંસારઅરયમાં રખડતા નરભવની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. એ તે કેઈવાર અનંતકાળના પર્યટન પછી મળી જાય તો નસીબની વાત છે. આટલી હદ સુધીની વાત આપણે ત્વ, અને ૨ કોમા કરી ગયા છીએ. ત્યાં દશ દષ્ટાન્તની વાત પણ થઈ ગઈ છે. એ દશ દેખાતોમાં નરભવપ્રાપ્તિની દુર્લભતા બતાવવાને મુદ્દો હતો ચક્રવતીના ઘરના ભોજનનુ દષ્ટાન્ત તેમા પ્રથમ હતું એક બ્રાહ્મણને ચક્રવતીના ઘરના ભોજનમાં જે સ્વાદ મળે તે તેની આખી રાજધાનીમાં કે અન્ય સ્થાનમાં ન મળે એ ચકવતીને રાજમદિરે ફરી જમવાને વાર જેમ વિપ્રને માટે દુર્લભ હસ્તે તેમ નરભવ આ ચકભ્રમણમા ફરીવાર મળવો મુશ્કેલ છે આટલે સુધીની વાત ત્યા જણાવી હતી. અનેક પ્રકારના જીવોની કાયસ્થિતિમાં ફરતા અતે પચે ક્રિયપણુ, પર્યાપ્તપણુ, સશીપણું અને મનુષ્યપણું મળ્યું છે. આ મહાભાગ્યયોગ છે આટલી હકીકત ધ્યાનમાં રાખી હવે મનુષ્યપણની પ્રાપ્તિને અને વિચાર કરીએ ૩. મનુષ્ય તરીકે જન્મ થયો, પણ જે અનાર્ય દેશમાં જન્મ થાય તો ઊલટું નુકસાન થાય છે. આ ઘણો અગત્યને પ્રશ્ન છે. જન્મસ્થાન પ્રાપ્તિ એ અકસ્મા–ચોગ છતા પ્રગતિને અગે બહુ અગત્યનો ભાગ ભજવે છે. પુણ્યભૂમિ-કર્મભૂમિમાં જન્મ થવો એ પણ મહદ ભાગ્યનું પરિણામ છે. આદેશનુ વાતાવરણ અહિસાપ્રધાન હોય છે. જન્મસ સ્કાર બળવાન પડી જાય તો પ્રયાસ અલ્પ કરવો પડે છે. ધર્મોપદેશકો અને પુણ્યભૂમિઓ જે સ્થાનમાં હોય તે આર્યદેશ કહેવાય છે. અહિસાનું સામ્રાજ્ય વર્તે અને સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહતા આદિ મૂળ ધર્મોની જ્યાં પ્રતિષ્ઠા થાય તેને આર્યભૂમિ કહેવામા આવે છે. આર્યદેશમાં ધર્મસ સ્કાર જન્મથી પ્રાપ્ત થવાના પ્રસંગો આવે છે અને બાળપણમાં જે સદ્વિચાર અને સદ્વર્તન હદય પર છાપ પાડે છે તેનું મૂલ્ય વિશેષ છે જે દેશોમાં પારકા પ્રાણ લેવામાં અન્યાય ન મનાતો હોય, ત્યાં જીવ આપી ન શકે તેને જીવ લેવાનો અધિકાર નથી એ સિદ્ધાન્તનો સ્વીકાર ન હોય, જ્યા માંસ મત્સ્ય કે ઈડાના આહાર તરફ ધ્રુણું પણ ન હોય તે દેશને અનાર્ય ગણવામાં આવે છે જ્યા આખો જન્મારો પૈસાની જ વિચારણા હાય, જ્યા પરભવની ચિતા ન હોય, જ્યા બની શકતા મોજશેખ અહીં જ ભોગવી લેવાનાં સૂત્રો પર આધાર રખાતે હોય ત્યા-પરભવના હિતની વાત તો મુશ્કેલ જ છે આથી અનાર્ય દેશમાં જન્મ થાય તો ઘણીવાર મનુષ્યદેહપ્રાપ્તિને બદલે કાઈ મળતો નથી અને ઊલટા અનેક પ્રકાની ધમાલ કરી, અને સ સારપરિભ્રમણને રસ્તે પડવાનું થાય છે અત્યારે પાશ્ચાત્ય દેશમા જડવાદ, સંસારરસિકતા, કાવાદાવા, જીવનલહની ભય કસ તીવ્રતા અને જીવનમાં કેફ, ઉત્તેજક્તા અને વિષમ્ય સિવાય અન્યને ભાસ થતો નથી ત્યાં Page #471 -------------------------------------------------------------------------- ________________ R { મેઘ્ધિદુલ ભભાવના ૩૬૫ લાખી નજરે મનુષ્યદેહપ્રાપ્તિની નિષ્ફળતા દેખાય તે તેમાં નવાઈ નથી. એમા કેાઈ શેાયક, વિચારક અને તત્ત્વજ્ઞ નીકળી આવે છે પણ તેમની સખ્યા એટલી નજીવી હાય છે કે તેમને માટે આ વાત નથી એટલું જ કહી, સામાન્ય રીતે અનાર્ય ભૂમિમા જન્મ એટલે અનેક અનિષ્ટ પરિણામે, વા અને વ્યસનેાની ગુલામી અને પરિણામે નરભવની નિષ્ફળતા સહેજે કલ્પી શકાય તેમ છે. જે કેટલાક અનાર્ય દેશેા હજુ પણ કેવળ જગલી દશામાથી ઊંચે આવ્યા નથી તેને આ વાત વધારે લાગુ પડે છે. એક દરે પુણ્યભૂમિ-આ ભૂમિમા જન્મ થવા એ કાઈ સામાન્ય લાભનુ કારણ નથી. આત્મવિકાસના પ્રસ ગેાને ત્યા અનેકગણા વધારે અવકાશ છે. ૪. આદેશમા જન્મ થઈ જાય તા પણ ત્યા નીચેના પતનના પ્રસગેા છે તે ધ્યાનમાં રહે ( ૩ ) સ્રીની પ્રાપ્તિ માટે પ્રયત્ન, શેાધ અને તરખટ. (ખ) પરસ્ત્રી તરફ આકણુ અને તે કારણે દુર્ધ્યાન અને વર. (ગ) વેશ્યાના પ્રપÀા, તેને પેાતાની કરવાની તીવ્રતા ને સ કટ. (ઘ ) પૈસા મેળવવા, જાળવવા અને ખરચવાની ગૂ ચવણુ ( ઙ-) પૈસાના મમત્વથી ઝગડા, લડાઈ, ટેટા, રાજદરબારે ગમન, (ચ) જમીનની તકરાાના ગભીર પિરણામેા અને દુર્ધ્યાના. (છ) યુવાન દેખાવાના વલખા, શક્તિ લાવવાના પ્રયાગેા અને આસક્તિ, ( જ ) કીર્તિ ભય, રાજભય, ચારભય, અકસ્માતભય વગેરે. (અ) અમુક લેાજન બનાવવુ, ખાવુ, પકવાન્તા વગેરે તૈયાર કરવા-કરાવવાની વાતે (૧ ) મેટા વરાએ કરવાને પ્રસગે ભાજનને અગે થતા મહા આર ભે. આ મુદ્દાઆમા ચાર સજ્ઞાને! સમાવેશ થાય છે મૈથુન, પરિગ્રહ, ભય અને આહાર. આ ચાર બાબતામા પડી જઈ પ્રાણી અનેક ઉપાધિએ કરે છે અને તેની પીડામા મગ્ન થઈ જઇ તેમા ચેાપÄા રહે છે. અને એ પીડાનું રટણ કેવુ હાય છૅ ધનની ધમાલ, ખાવાપીવાની ખટપટ અથવા સ્રીકથાસ ખ ધ કે મૈથુનમા પ્રવૃત્ત થયેા એટલે એને ખીજી વાત સૂઝતી નથી. માટા સુખી ધનવાનેાના હૃદય તપાસ્યા હાય તા ત્યા શાતિ જેવી ચીજ દેખાય નહિ શાતિ નથી, ત્યા સુખ નથી. એવી જાતનુ જગત એ દુસ્થિત કહેવાય છે કફાડા સચેાગમા આવી ભરાયલુ જગતવાતાવરણ ૬ સ્થિત છે, એની પીડાના પાર નથી, ઉકળાટના હિસાબ નથી, અચાક્કસપણુ ધનાશની પરિસીમા નથી એવા જગતમા ધર્મદારિત્ર્ય હાય છે ત્યા ધર્મ છુ, એનુ સ્વરૂપ શુ, એ શા માટે આચરવે। ઘટે, એના આચરણના વિધિ કર્યા, આચરણનુ પરિણામ શુ એ સર્વ વિચાર પરિગ્રહ–મથુનાદિમા પડેલાને સૂઝવેા મુશ્કેલ છે ત્યા તા કલદારની વાત અને સ્ત્રી તથા Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગાંતસુધાર્મ ભાજનની કથાઓ જ હોય, ત્યા સિનેમાસ્ટારાની ચર્ચા હાય, ત્યા કૅલેજની કન્યાની ચર્ચાએ હાય આમા ધર્મને સ્થાન ન હાય, ધર્મના પ્રવેશ ન હાય, ધર્મની ગાધ ન હેાય વાત કહેવાની એ છે કે મનુષ્યપણું મળી જાય અને આ દેશમા જન્મ પણ થાય અને ત્યા સુસ સ્કારી માત-પિતાને ત્યા ઉત્તમ કુળની પ્રાપ્તિ પણ થઈ નય, પરંતુ ને અબ્રહ્મ, પરિગ્રહ, ભય કે આહારને લગતા ભાગેપભોગમા પ્રાણી પડી ગયેા તેા ધર્મતત્ત્વ જણવાની ઈચ્છા પણ થતી નથી અને સાધ્ય કે હેતુ વગર આખા જીવન સુધી મેાટા આરંભ કરી ધન એકઠુ કરવામા કે ખાવાપીવાની ધમાલમા કે સ્ત્રીએના ગાનતાન-વિલાસમા ગુલતાન રહેવાનુ પ્રાપ્ત થાય છે અને અતે આવ્યા તેવા જવાનુ થાય છે. એ રીતે દુČભ મનુષ્યદેહ હારી જવાય છે ૫. કદાચ ઉપરની સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય પણ સદ્ગુરુ પાસે ધર્મ શ્રવણુ કરવાની સગવડ ન અને તેા ખાસ લાભ થતેા નથી. શાગ્ર થેામા સર્વ વાત લખી શકાણી નથી. ૫ પાનાન માટે ગુરુગમની ખાસ જરૂર છે. વિધિવાદમા ગમે તેટલું લખ્યુ હાય પણ માત્ર વાચનથી ગુરુગમ વગર વ્યવહારનું જ્ઞાન થવુ અશકય છે વિલાયતથી આવનારા અભ્યાસીઓ રજોહરણ સ ખ ધી ગમે તેટલુ વાચીને આવે પણ તેને ખનાવવાની અને ઉપયાગ કરવાની રીત જોઈ આશ્ચર્યમા પડી જાય છે ચેાગના આસને. મુદ્રાએ! વગેરે અનેક ગુરુમુખે સમજવાની જરૂર છે અને તત્ત્વજ્ઞાનમા પણ ચાવી જેવા સૂત્રોમા પર પરાજ્ઞાનની આવશ્યકતા ખૂબ રહે હૈં ગુરુઓએ શિષ્યાને સામે બેસાડી ન ભણાવતા બ્રાહ્મણેા પાસે અભ્યાસ કરાબ્યા તેના પરિણામે ઘણુ સાપ્રદ્યાયિક જ્ઞાન ચાલ્યું ગયુ છે તેનુ અત્યારે ખરાખર ભાન થાય છે. આ તેા ગુરુ પાસે નાન લેવાની કે શ્રવણુ કરવાની આવશ્યક્તાની વાત કરી, પણ ઘણાને જાણવાની ઇચ્છા હેાય છે છતા સાચી-ખેાટી વાતેા કરવામા અને રાજકથા, દેશથામા એટલા સમય જાય છે કે એને ધર્માઅભ્યાસ કે ધર્માંશ્રવણુ કરવાની ક્રુરસદ જ મળતી નથી નકામી ચર્ચાએ, ઢગધડા વગરના વાદિવવાદો અને ગપાટાસપાટાના રસ એવા હાય છે કે તેમાં કલાર્કા નીકળી જાય, પણ ધર્મ શ્રવણુ કે અભ્યાસ વખતે સમય મળે નહિ અને કદાચ લેકવ્યવહારે જવાનુ અને તે મનમાં અન્ય વિક્ષેપે એટલા હાય છે કે અભ્યાસ કે શ્રવણુમા એકાગ્રતા થાય નહિ અને એકાગ્રતા થયા વગર કેાઈ નાની કે માટી વાત જામતી નથી ઉપર ઉપરથી ચાલી જાય છે ધર્મ અભ્યાસ કે શ્રવણને અગે ખીત અનેક વિચારણીય પ્રસ ગેા કલ્પી શકાય કેટલાકને ગુરુ પાસે શ્રવણુ કે અભ્યાસ માટે જવામા શરમ આવે, કોઈને તેમ કરવામા ગૌરવાનિ લાગે, કાઇને અભ્યાસ કરવા ખિનજરૂરી લાગે વગેરે ધર્મશ્રવણુ કરવા જતા અનેક કાઠિયા આડા આવે છે તેની હકીકત સુપ્રસિદ્ધ છે. વળી ખાટી દલીલેામા ઊતરી જવાનુ અનતા અનાસ્થા થઈ જાય, પરભવ, કર્મ કે મેાક્ષ માનવામા વિજ્ઞાન આડુ આવે વગેરે અનેક ગૂંચવણે! આ નવયુગમા ઊભી થઈ છે અને ખરી ચિન્તા તેા ધર્મની મહત્તા જ ઊડી જતી Page #473 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના ૩૬૭ દેખાય છે એ છે. આ સ્થિતિ છે આવા વખતમા ધર્મશ્રવણની દુર્લભતા જરૂર પ્રાપ્ત થાય છે. અત્યારે છાપાં વાંચવામાં જેટલો વખત જાય છે તેને ચોથો ભાગ પણ ધર્મ અભ્યાસમાં જાય તો ઘણી પ્રગતિ થાય તેમ છે. તે મુદ્દે આ વાત વિચારવી. આવા વર્તમાન યુગની ટીકા કરવાનો આશય નથી, પણ વર્મ-અભ્યાસની દુર્લભતા બતાવવાનુ સાધ્ય છે અર્વાચીન પદ્ધતિએ શાસ્ત્ર શ્રવણ કરાવનાર વિજ્ઞાનના અભ્યાસી, માનસવિદ્યાના જાણકાર ગુરુ જ્યારે ધર્મશ્રવણ કરાવશે ત્યારે ઊભા રહેવાની જગ્યા પણ નહિ મળે. અત્યારે કહેવાનો મુદ્દો એ છે કે મળેલી સર્વ સામગ્રી છતા ધર્મશ્રવણ દુર્લભ હોય જ અને આપણે વધારે એટલું કહી શકીએ કે આ કાળમાં તે ખાસ દુર્લભ થતું જાય છે - દ. કદાચ ધર્મશ્રવણ કરવાનુ બની આવે, ગુરુમહારાજને યોગ પણ બની આવે, એ શ્રવણને પરિણામે બોધ પણ થઈ જાય, સંસારનું સ્વરૂપ અને વસ્તુ કે સ બ ધનુ અનિત્યત્વ ગ્રાહ્ય થાય અને બનતો ઉદ્યમ કરવાનો નિશ્ચય પણ થાય—એટલે સુધી આવે તો પણ એને ઉદ્યમ બહિરગ રહેવાનો છે. એની ક્રિયા દ્રવ્યક્રિયા રહે છે અતર ગમા મહાન વૈરીસમૂહ હજુ બેઠે જ છે એના મુખ્ય નાયક રાગદ્વેષ છે. એના બચાકચ્ચાને પાર નથી કપાયે આદર રમ્યા કરે છે હાસ્ય, રતિ, અરતિ નાગ્યા કરે છે અને તે ઉપરાત એના અ તરંગના-અદરના ગોટાનો પાર નથી. એને વાતવાતમાં થાક લાગી જાય છે. એ ફરવા જશે તે પચીશ ચક્કર મારશે, પણ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા એને થાક લાગી જશે આળસને તે હિસાબ નથી. ધર્મઆચરણ કે યોગવિધાન વખતે એને બગાસા આવવા માડશે, ધર્મશ્રવણ કે ક્રિયા વખતે નિદ્રા જલ્દી આવે છે કારણ કે એમાં એને આ તરંગનો રસ નથી રસ જામે એટલી એની તેયારી કે એનો અભ્યાસ નથી. આવા તે અનેક અતર ગ કારણે છે એ સુકૃત્યને પ્રસંગ આવવા જ દેતા નથી અને આવી જાય તે વાત મારી જાય એવું સ્વરૂપ ઊભુ કરી દે છે. આ સર્વ વાત આપણા અવલોકન અને અનુભવનો વિષય હોઈ શરમાવે તેવી છે એટલે વધારે વિવેચન માગતી નથી. ૭. આને માટે એક વાતનો વિચાર કરીએ. ચોરાશીલાખ જીવોત્પત્તિસ્થાને છે. ઊપજવાના સ્થાનોની અનેરી, વર્ણ, ગ ધ, રસ, સ્પર્શની વિવિધતાને યોનિ” કહે છે એની સંખ્યા ૮૪૦૦૦૦૦ છે “સાત લાખ પૃથ્વીકાયના પાઠમાં તુ આ ઘણીવાર ભણી ગયો હઈશ. નિગેદથી મનુષ્યત્વ સુધીની અનેક કાયાઓનો તે અભ્યાસ કર્યો એમા તે કદી ધર્મની વાત સાંભળી છે? ત્યારે સર્વ જગ્યાએ વાત કેવી સાભળી? વિગતેમાં ન ઊતરીએ વાતેના ત્રણ પ્રકાર છે . ” Page #474 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શાંતધારસ (૧) ઋદ્ધિ–પસાસંબધી વાતો. પિસામા માલિકીની ચીજો, ઘર, ફનિચર, ઘરેણાં સર્વ સમજવા તિર્ય ચાને પણ ઘર-માળા–બિલ હોય છે. રહેવાના સ્થાન પર મૂર્છા થાય એ સર્વ વાતે આ ગૌરવમાં આવે છે. (૨) રસ–ખાવા-પીવાની વાત ગોરવ એટલે આસક્તિ, શાક સમારવા, ભજન બનાવવા, શુ ખાશુ તેની કલ્પના કરવી વગેરે. (૩) શાતા–શરીરને વ્યાધિના પ્રસંગો, દવાદારૂ વગેરે. આ ત્રણે ગૌરવોમાં પ્રાણી પડ્યો રહે છે. એની વાતો કરે છે. નાના છો એની ચિતવના નાના પાયા પર કરે છે, પણ પશુપક્ષી મનુષ્યાદિ સર્વ એમાં આખો વખત ચકચૂર રહે છે. સ સારમાં ફરતાં તે અનેક વખત ઋદ્ધિ, રસ અને શાતાની વાતો સાભળી, પણ કઈ જગ્યાએ તે ધર્મની વાતો સાભળી છે? ન સાંભળી હોય તે તેનું કારણ શું ? અને સાભળી હોય તો તારી આ દશા હેાય ખરી આ પ્રમાણે સ્થિતિ છે હવે તારે શું વિચાર છે? અ તે ધર્મ વગર આરે આવે તેમ નથી, માટે જે કરવું હોય તે સાધી લે. અવસર ગયા પછી તે માત્ર પસ્તાવો જ રહેશે અને આ અવસર ફરીફરીને વારંવાર મળશે નહી. ૮, તને મનુષ્યત્વ મળ્યું, શ્રવણની ઇચ્છા થઈ, ધર્મ તરફ વૃત્તિ થઈ અને તને સદગુરુને બધ પ્રાપ્ત થયે, તને સજ્ઞાનરત્ન પ્રાપ્ત થયુ તારે ખ્યાલમાં રાખવું કે એ સર્વ ગુણોની ખાણ છે, એ વસ્તુ અમૂલ્ય છે અને સાધારણ રીતે મળવી મુશ્કેલ છે તારા મહાન સુકૃતના ઉદયથી તને જ્ઞાનરત્ન પ્રાપ્ત થયુ છે તુ અનેક નદી-નાળા અને ખાડીઓ ઉલ્લ ઘી આ ભવ્ય પ્રકાશને પામ્યો છે તેને તુ પૂરતો લાભ લે મનુષ્યત્વથી માડી તુ બધિરત્નની પ્રાપ્તિ સુધી પહોંચ્યો તને ઘણી અનુકૂળતા મળી ત્યારે હવે તારે શું કરવું ? ગુરુમહારાજના પ્રાજ્ય-પ્રચુર વિનયથી ઉત્પન્ન થયેલ જે આ શાંત અમૃતરસ તને પ્રાપ્ત થયે છે તેનું પાન કર તને જે શુભ સામગ્રીને યોગ થયો છે અને તારામાં પ્રકાશ પડ્યો છે, તુ જાગ્યો છે તેનો લાભ તુ તેનું પાન કરવા દ્વારા લે શાહરસપાન એટલે શું ? એ તને ફરી ફરી કહેવાની જરૂર ન હોય એ અદરને રસ છે, આત્મિક વિકાસ છે અને બાહ્ય ઉપાધિથી પર છે એના રસમાં પડ્યો એટલે બીજી જ જાળ છૂટી જશે. બધિરત્નનો લાભ એટલે શાતરસમય જીવન શ્રીવિનયવિજય ઉપાધ્યાયના નામોચ્ચાર સાથે શાહરસપાનનો મહિમા અત્ર ગાયે આ ભાવનામાં બોધિરત્ન પ્રાપ્ત થવા પહેલા ઉત્તરોત્તર નીચેની વસ્તુઓની પ્રાપ્તિની મુસીબતો બતાવી Page #475 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના ૩૬૯ ૧ સૂકમનિગદ અવ્યવહારરાશિમાથી જ્ઞાનાવરમાં નીચેના વિષે ચર્ચી છે તે બહાર નીકળવુ સરખાવવા ચોગ્ય છે ૨. સ્થાવર એકે દ્રિયપણુ ૧. નિગોદથી નિગમ ૩. ત્રપણુની પ્રાપ્તિ ૨. સ્થાવર ૪. પચે દ્રિયપણુ ૩. સત્વ ૫. પર્યાપ્તત્વ ૪. પચે દ્વિયત્વ ૬ સજ્ઞીપણું ૫. મનુષ્યત્વ ૭દીર્ઘ આયુષ્ય ૬. દીર્ઘ આયુષ્ય ૮ મનુષ્યપણું ૭ ઈદ્રિયસામગ્રી ૯ આર્યદેશમાં જન્મ ૧૦ સસ્કારી કુળમાં જન્મ ૯ મ દકષાય ૧૧. ધર્મજિજ્ઞાસા ૧૦ નિર્વિષય ચેતસ ૧૨ ધર્મશ્રવણ ૧૧ તત્વનિશ્ચય ૧૩ ધર્મબોધ ૧૨. કામાર્થલાલસા ૧૪. ધર્મમાં ઉદ્યમ ૧૩ મિથ્યાત્વ ૧૫ અ તરંગ વૈરીનુ આક્રમણ ૧૪. બધિરત્ન - બધિરત્નમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો સમાવેશ ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે. બોધમા પ્રાધાન્ય જ્ઞાનને છે તે ખાસ ધ્યાનમાં રાખવું વસ્તુપ્રાપ્તિની અનુક્રમે મુશકેલીઓ બતાવી મેટો દેત્ય ખડે કરવાનો આશય નથી, પણ અન ત સ સારમાં જે પરિસ્થિતિ થાય છે તેને અને વિકાસમાર્ગમાં જે અતિ અગત્યને પ્રસ ગ બને છે તેને સ્પષ્ટ ખ્યાલ આપવાનો આશય છે આવી તકે કદાચ તને ઘણીવાર મળી હશે, પણ ખરો અવસર આવે ત્યારે આ ભાઈશ્રી બીજા કામમાં પેસી જાય છે મટી જાન કાઢીને જાય અને લગ્નનો વખત ઊઘમાં ચાલી જાય તેવો આ બનાવ છે તકો વાર વાર આવતી નથી, પણ આવે ત્યારે એને સામેથી પકડી લેવી ઘટે. અવસર ગયા પછી પસ્તા નકામે છે શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે “વાર અન ની ચૂક્યો ચેતન, ઈણ અવસર મત ચૂક” અનેકવાર તક મળી ત્યારે એને તે પૂરો કે જરાપણ લાભ લીધો નથી. લીધો હોય તો આ દશા અને આ રખડપાટે હોય ખરો ? આ સ બ ધમાં એક દાત “ધર્મરત્નપ્રકરણમાં વાગ્યું હતું, તેમાં દાલિય” ગુણ પર ક્ષુલ્લકકુમારની કથા છે ? તેને અતિ અગત્યનો મુદ્દો મને જુદે ભાસ્યો છે. સંક્ષેપમાં હકીકત નીચે પ્રમાણે છે – ૧ જુએ ધર્મરત્નપ્રકરણ, ભાષાતર , ભાગ પહેલે, પૃષ્ઠ ૨૦૬ થી ૨૧૯ ૪૭ Page #476 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ પતિના મૃત્યુથી વિધવા થયેલ કઈ રાણીએ પૂર્ણ વિરાગ્ય પામી ગુપ્ત રીતે ચારિત્ર લીધુ દીક્ષા લીધા પછી જણાયુ કે તે સાધ્વીને ગર્ભાધાન હતુ વિચક્ષણ ગુણીએ પ્રસૃતિકાર્ય ગુપ્ત રીતે કરાવ્યું પુત્ર સાપડ્યો એનુ ભુલકુમાર નામ પાડ્યું. તે બહુ ચાલાક અને ઉદાર મનનો 9 ભ ગ અને કુશળ થયો એટલે યોગ્ય વયે ગુરુએ તેને દીક્ષા આપી બાર વર્ષની વય થતા એને સસારમાં જવા ઈચ્છા થઈ. માતાના આગ્રહ સંચમાવસ્થામાં બાર વર્ષ વધારે રહ્યો માતાની ગુરુણીને આગ્રહે બીજ બાર વર્ષ રહ્યો અધ્યાપક ગુરુના આગ્રહે ત્રીજ બાર વર્ષ રહ્યો ગચ્છાધિપતિના આગ્રહે ચોથા બાર વર્ષ રહ્યો. એના દાક્ષિણ્યનો પાર નહોતો ૬૦ વર્ષની વયે સંસારમાં પડવા નીકળી પડ્યો માતાએ ચાલતી વખતે રૂમાલ અને વી ટી નિશાની તરીકે જાળવી રાખ્યા હતા તે આપ્યા તે બતાવવાથી રાજ્યનો અર્ધભાગ મળે તેમ હતુ મુલક ચાલ્યો રાજનગરે રાત્રિને વખતે પહોચ્યો. રાજમહેલમાં નાટક ચાલતુ હતુ મુલ્લક મુનિ પણ તે જોવા ઊભા રહ્યા. આખી રાત નાટક ચાલ્યુ રાત્રિની બે ઘડી બાકી રહી ત્યારે નાચનાર વારાગનાના પગ ઢીલા પડવા માડયા રાજા-રાણી સિહાસને બેઠા હતા મિજલસ જામી હતી નગજને હજારોની સ ખ્યામાં જોવા આવેલા હતા યુવતી વારાગના જ ઢીલી પડવા લાગી ગાઈ ગાઈને જરા થાકી. તેને બગાસુ આવ્યું તે જોઈ એની વૃદ્ધ માતા–અષ્ઠા પછવાડે બેઠી હતી તેણે નીચે પ્રમાણે ગાથા કહી • सुह गाइयं सुह वाइयं, सुदु नच्चिय सामसुंदरी'। अणुपातिय दीहराइओ, सुमिणते मा पमायण ॥ હે શામસુદરી ! તે સારી રીતે ગાયુ, સારી રીતે વગાડયુ, સારી રીતે નૃત્ય કર્યું, દીર્ઘાત્રિ એ પ્રમાણે પસાર કરીને હવે સ્વપ્નને (ગત્રિને) અતે – દાન મળવાને અવસરે પ્રમાદ ન કર (સાવધ થઈ ) આ ગીથા ત્યાં બેઠેલા અનેકને બ ધબેસતી આવી ગઈ ક્ષુલ્લકે વિચાર કર્યો કે સાઠ વર્ષ ગુરુકુળવાસ સેવ્યો અને હવે અવસર પાક્યો છે ત્યારે મે આ શો ધ ધ આદર્યો ? આમ વિચારી પોતાનું રત્નક બળ ઈનામમાં ફેકી દઈ પાછો ફર્યો, ગુરુ પાસે ગયા અને જીવન સફળ કર્યું બાર વર્ષથી પતિની રાહ જોઈ એક કુળવધુ પતિત થવાની તૈયારીમાં હતી તે પણ સ્થિર થઈ ગઈ એ પ્રમાણે રાજકુ વરાદિ અનેક મનુષ્ય ચેત્યા આવો અવસર મળે છતા તેનો લાભ લેતા પ્રાણી પાછો પડી જાય છે અથવા પ્રમાદ, વિકથા કે ખોટી ચર્ચામાં મળેલ તકને ગુમાવી દે છે. મહામુસીબતે મળેલ બોધિરત્નને પેલા વિપ્રની પેઠે ફેકી દે છે અને દરિદ્રીને દરિદી જ રહે છે એને નરભવ વગેરે અનેક સગવડો, અનુકૂળતાઓ મળી તેનો એ જરા પણ લાભ લઈ શક્તો નથી. ! આપણે આ ભવ કેવી રીતે પસાર કરી દઈએ છીએ તે ખૂબ વિચારવા યોગ્ય છે. પ્રાણીઓ કદી શાતિથી પિતાની પ્રવૃત્તિને હેતુ વિચારતા નથી અને કેફમાં ચકચૂર બની Page #477 -------------------------------------------------------------------------- ________________ બેધિદુર્લભભાવના ૩૭૧ સંસારના પાયા માડે છે. એ પોતાની આખી પ્રવૃત્તિનું પૃથક્કરણ કરે તો તેમાં એને કોઈ જગ્યાએ હેતુ કે સાધ્ય દેખાશે નહિ અનેક જાતના મમ કરવા ત ત બાધવા, અભિમાનથી રાચવું અને જાણે પોતે કઈક છે એમ માની તદ્દન નિજીવ બાબતોને મોટી માની તેમા રચ્યાપચ્યા રહેવું, આમા જીવન જેવું કઈ નથી, મળેલ તકનો ઉપયોગ નથી અને આત્મવિકાસને અવકાશ નથી આ સબ ધમાં શ્રી સોમપ્રભાચાર્ય સિ દૂરપ્રકરમા કહે છે કે – अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद्विपयसुखतृष्णातरलितः। ' गुडन्पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुस्यो मूर्खाणामुपलमुपलव्धुं प्रयतते || આ અપાર સંસારમાં મહામુસીબતે મનુષ્યદેહ પામીને પણ જે ઇશ્વિના વિષયોના સુખની તૃષ્ણામાં વિહ્વળ બની ધર્મ આચરતો નથી, તે મૂખમાં પણ મુખ્ય માણસ મોટા દરિયામાં ડૂબતે હેય તે વખતે એને મળેલું સુંદર વહાણ છેડી દઈને પથ્થર લેવાનો પ્રયાસ કરે છે” અનેક જીવો ભરદરિયામાં પણ વહાણને છોડી દઈને પથ્થર લેનારા હોય છે, પછી તરવાને બદલે બૂડી મરે અને ઊંડા અગાધ જળમાં તણાઈ જાય તેમા કાઈ આશ્ચર્ય નથી આ ખરી વસ્તુસ્થિતિ છે અને નજર–સન્મુખ રાખવા ગ્ય છે. અનેક પ્રાણીઓનુ શુ થાય છે તે જોઈ આપણું શું થશે તે અત્ર વિચારણીય છે. દિરિયામા વહાણ છેડી પથ્થરને પકડવાની વાત હસવા જેવી લાગશે, પણ વાસ્તવિક રીતે વિચારતા અનેક પ્રાણીઓનો વ્યવહાર એ કક્ષામાં આવે છે. એ કદાચ સાચો-સારે માર્ગ જાણશે તો પણ એ સાચો માર્ગ આચરશે નહિ એનું નામ જ ભરદરિયામાં પથ્થરને પકડવાનુ છે મેહને કેફ અને મમતાનો રાગ એવો મધુર હોય છે કે એમાં સાચે, માર્ગ મળતો નથી, મળે તે સૂઝતો નથી અને સૂઝે તો એનો સ વ્યવહાર થતો નથી આ સ્થિતિને અત લાવવાનો અત્ર આશય છે બાકી તો અનેક વેશ ધર્યા છે, નવા નવા રૂપ લીધા છે અને અરઘટ્ટઘટિકા(રેટ)ની જેમ નીચે આટા માર્યા છે. એમાં કોઈ પાર આવવાનો નથી ઉપર આવે ત્યારે જરા આન દ-પ્રકાશ દેખાય, પણ જ્યા આ દરથી પાણી ગયુ કે રેટની બીજી બાજુએ ખાલી થઈને ઊંધે માથે નીચે ઊતરવું પડે છે અને એમ ઉપર-નીચે ફર્યા કરવાનું છે. આ વાત સમજુની ન હોય સ્વપ્નના રાજ્યને સાચુ માનવુ અને પછી તેના ઉપર રાચી જવું અને સંસારમાં ફર્યા કરવુ, એમા મજા શું છે? હૃદયમ દિરમાં એકાદ વખત તો દીપક જગાવો ઘટે–એના અજવાળે મ્હાલવુ ઘટે અને એના તેજની ભવ્યતા વિસ્તરવા દેવી ઘટે એ અતર દીપક થાય તો પિતાનું અને પારકું શું છે તે સમજાશે અને પછી આગળનો રસ્તો પ્રકટ થવાથી એના ઉપર વ્યાપેલો અધિકાર દૂર થઈ જશે સર્વત્ર પ્રકાશમય મહિમા વધતો જશે એક વખત પ્રકાશ થઈ જશે તો ગણતરીમાં આવી જવાશે ગમે તેમ કરીને આ પ્રકાશ એક વાર કરવાની જરૂર છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શાંતસુધારા એ પ્રકાશની તાલાવેલી લાગે તે બધિરત્નની દુર્લભતા બરાબર સમજ. ગમે તેમ કરીને ઘટમ દિરમાં દીપક એક વખત તે જરૂર પ્રગટાવ મહાપુરાગે અનેક ભવાંતરે પછી અત્યારે અનેક સામગ્રીઓ, સગવડે અને અનુકૂળતાઓ મળી છે, તેને સમજુ વેડફી નાખે નહિ કાઈ ન સૂઝ પડે તે પણ સલામત બાજુએ રહેવાથી પરિણામે બોધિરત્ન જ ઉદ્યોતને પામે, એના પર પાસા પાડે અને એની કિંમત વધારી મૂકે. આ વિચારણા કરવાની આવશ્યક્તા છે અને અત્યારે તેનો અવસર છે આખી રાત જાગ્યા પછી ખરા અણુના વખતે બગાસુ ન આવે, આળસ ન આવે, ઊઘ ન આવે એની સાવચેતી રાખવાની છે અને એ સાવચેતી ગમે તે આશયથી પ્રાપ્ત થઈ જાય તે પણ અતે બેડો પાર છે અને મનુષ્યદેહ મળ્યાનું સાર્થકય છે. આ રીતે બાર અનુપ્રેક્ષા (ભાવના) અત્ર પૂરી થાય છે. અનુપ્રેક્ષા એટલે જેવું તે-વિચારવું તે અનુપ્રેક્ષા (ભાવના) અદરથી–આત્મદષ્ટિએ જોવાની છે. એમાં આંતર ચક્ષુ ખુલી જાય છે અને એક વાર આતરદર્શન કેઈપણ ગે થવા માંડે તો પછી માર્ગ સાપડે છે. બારે ભાવના અનુપ્રેક્ષા માટે છે. એક પણ ભાવના અ ત કરણના ઊંડાણથી વિચારવામાં આવે તો પ્રાણીના વરને ઉતારી નાખે તેમ છે એક અથવા વધારે ભાવનાને અ તર-દષ્ટિએ ભાવવી એના પુનરાવર્તન થયા કરે તેથી ગભરાવું નહિ. પુનરાવર્તન એ ભાવનાને પ્રાણ છે. હવે બીજી ચાર ધર્મભાવના છે, ધર્મધ્યાન લાવનાર અને તેમા સ્થિર કરનાર છે. મૈત્રીભાવના પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે, અમેદભાવના ગુણમાં રમણ કરાવનાર છે, કરુણાભાવના હૃદયથી હિત કરનાર છે અને માયશ્ચ ભાવના હદયની વિશાળતા બતાવનાર છે આ ચારે ભાવનાના વિમળ પ્રવાહમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ. इति चोधिदुर्लभभावना. १२ પ્રથમ નિગોદ પછી સ્થાવરતા ત્રસતા પચે દિયતા હોય, મનુષ્યપણુ પામીને ધર્મ-શ્રવણથી સમકિત પામે કેય, સુરમણિ સુરઘટ સુરતરુ મહિમા એની પાસે અલ્પ ગણાય, બધિરત્નની દુર્લભતા તે એક જીભથી કેમ કહાય ? પં. અમૃતવિજયજી . Page #479 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી શ્રીજયમમુનિવિરચિત બાધિદુલભભાવના વાર અનતી ફરસીઓ, છાલીવાટક ન્યાય, નાણ વિના નવિ સાભારે, લોકભ્રમણ ભગવાય ૧ રત્નત્રય વિહુ ભુવનમે, દુલહી જાણી દયાળ, બેધિયણ કાજે ચતુર ! આગમખાણિ સ ભાળ. ૨ (ગગ ખભાતી ) દશ દષ્ટાતે દેહિલો, લાધે મણુએ જમારો રે; દુલ્લો એ બરફુલ યુ રે, આરજ ઘર અવતાર રે. મારા જીવન રે, બેધિભાવના ઈગ્યારમી રે, ભાવે હૃદય મઝારે રે મો. ૧ ઉત્તમ કુળ તિહા દોહિલ, સદગુરુ ધર્મ સગો રે, પાચે ઈણ્યિ પરવડા, દુલ્લાહ દેહ નિરોગો રે. મેં. ૨ સાભળવું સિદ્ધાંતનુ રે, દોહિલ તસ ચિત્ત ધરવું રે, સુધી સહણું ધરી, દુક્કર અગે કરવું છે માત્ર ૩ સામગ્રી સઘળી લહી રે, મૂઢ મુધા મમ હારે રે, ચિ તામણિ દેવી દીઓ, હા જેમ ગમારો રે. મે૪ રોહકલકને કારણે, યાન જલધિમા ફેડે રે, *ગુણકારણ કેણ નવલખે, હાર હિયાને ત્રોડે રેમો૫ બોરિયણ ઉવેખીને, કોણ વિષયારથ દોડે રે? કકર મણિ સમોવડ કરે, ગજ વેચે ખર હોડે રે. મો. ૬ પગીત સુણ નટની કહી રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે, કુમારાદિક પણ સમજિયા રે, બધિરણ સભાયું રે મો૭ ૧ બોકડાના વાડામાં જેમ બધે બોકડ ફરી વળેલું હોય તેમ ૨ આકાશનું ફૂલ ૩ લેઢાને ખીલે ૪ દેરા માટે ૫ ગાથા Page #480 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ તેરમુ મૈત્રીભાવના अनुष्टुप सद्धमध्यानसन्धान-हेतवः श्रीजिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ता-श्चतस्रो भावनाः पराः ॥ क १ ॥ मैत्रीप्रमोदकारुण्य-माध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥ स २ ॥ उपजातिः मैत्री परेपां हितचिन्तनं यद्भवेत्प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिजा जिहीपेत्युपेक्षणं दुष्टघियामुपेक्षा ॥ ग ३ ॥ सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ! चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियदिनस्यायिनि जीवितेऽस्मिन्कि खिद्यते वैरिधिया परस्मिन् ॥ ॥ ४ ॥ सर्वेऽप्यमी बन्धुतयानुभूताः, सहस्रशोऽस्मिन्भवता भवाब्धौ । जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥ ङ ५ ॥ सर्वे पितृभ्रातृपितृव्यमातुपुत्राङ्गजास्त्रीभगिनीस्नुपात्वम् । जीवा प्रपन्ना बहुशस्तदेतत्, कुटुम्बमेवेति परो न कश्चित् ॥ ६ ॥ उपेन्द्रवज्रा एकन्द्रियाद्या अपि इन्त जीवाः, पञ्चेन्द्रियत्वाद्यधिगम्य सम्यक् । बोधिं समाराध्य कटा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥ छ ७ ॥ या रागढोपादिजो जनानां, गाम्यन्तु वाकायमनोहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे मुखिनो भवन्तु ॥ ज ८ ॥ क १ धर्मध्यान यानो र सन्धान न्ने ते, अनुसयान हेतव २, सावना परा श्रे%8, rate ख २ नियोजयेत् योरे, गावे उपस्मतु तैयार ४ा, सोलापका रसायन मि मौ५५ ग ३ आत पारित अङ्गि प्रा५ रुन् ३२ जिहीर्षा ६२ यानी 1, अपहनी २ घ ४ उपकल्यर न्य, मनाप चिन्यो वियाग्ना विषय ; गएको, घाव ते क्यित् 2सा, મર્યાદિત વિત્ત મતાપ કરાય છે. दृ ५ प्रतीहि तुग, प्रताति ४२, माती । च६ पितृव्य : लुपा हानी पषु इति मे ॥२५ भाटे पर पा, शत्रु, दुश्मन छ ७ एकेंद्रियाद्या मे या पोरे, मे, ना, यार दियवाणा पचेन्द्रियस्वादि ५ये मियपश्य ન વગેરે અનુકુળતાઓ એના વિવેચન માટે નોટ જુઓ વિરાભમ્ અટકાયત न ८ रोप६५ रुजू व्याधि द्रुह तोह नार उदासीन समता रसन्तु मारोगी, मास्वाहा । Page #481 -------------------------------------------------------------------------- ________________ ! મૈત્રીભાવના ૩૭૫ . મંત્રી વગેરે ચાર ઉત્કૃષ્ટ (શ્રેષ્ઠ) ભાવનાઓને શ્રી તીર્થંકર મહારાજે સદ્ધર્મધ્યાન સાથે અનુસ ધાન સાધનાર તરીકે ઉપદેશી છે—અતાવી છે. ૪૨. મૈત્રી પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવાનાઓને ધર્મધ્યાનની તૈયારી કરવામા ચેાજવી, કારણ કે તે (ભાવનાએ ) તેનુ ( ધર્મધ્યાનનુ) પાકુ રસાયણ છે–મહા ઔષધ છે T મૈત્રી એટલે પરના હિતનુ ચિતવન પ્રમાદ એટલે ગુણુને પક્ષપાત, કારુણ્ય એટલે પીડા ભાગવતા પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા, ઉપેક્ષા એટલે દૃષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થવૃત્તિ ઘ ષ્ટ. હે આત્મન્ ! તુ સર્વત્ર મિત્રભાવ-સ્નેહભાવ રચી દે આ દુનિયામાં તાશ કોઈ શત્રુ છે એમ તારે કદી વિચારવું-ધારવુ પણ નહિ ગણુતરીખ ધ ક્રૂ કે। વખત રહેનારા આ જીવતરમા પારકા ઉપર વૈરબુદ્ધિ કરીને સ તાપ કરાય છે ૐ . આ સૌંસારસમુદ્રમા સર્વે પ્રાણીઓને હારેા વખત ખ તરીકે તે પૂર્વકાળમા અનુભવેલા છે તેટલા માટે સર્વ જીવા તારા ખધુએ છે અને કાઈ તારા શત્રુ નથી એમ તુ જાણુ–પ્રતીતિ કર. = ૬ સવે !જીવા અનેક વખત તારી સાથે પિતાપણુ, ભાઈપણુ, કાકાપણુ, માતાપણુ, પુત્રપણું, પુત્રીપણુ, પત્નીપણુ, હેનપણુ, પુત્રવધુપણુ પામેલા છે-તેટલા માટે એ સ તારુ કુટુ ખ જ છે અને તેટલા માટે કાઇ પણ તારે પર નથી-દુશ્મન નથી. ૪ ૭. એક ઇન્દ્રિયવાળા વગેરે જીવા પણ પચે દ્રિચણુ વગેરે પ્રાપ્ત કરીને, સારી રીતે આત્મજ્ઞાનની આસેવના કરીને આ સ સાર-પરિભ્રમણના ભયથી કયારે વિરામ પામશે ? ૬ ૮. વચન, કાયા અને મનનેા દ્રોહ કરનારા પગ અને દ્વેષ વગેરે પ્રાણીઓના વ્યાધિએ શમી જાએ ! સર્વે પ્રાણીએ ઉદાસીનભાવ સમતાભાવના રસને આસ્વાદો ! સર્વત્ર સર્વ પ્રાણી સુખી થાઓ. ****—— - Page #482 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक विनय ! विचिन्तय मित्रतां त्रिजगति जनतामु । कर्मविचित्रतया गतिं विविधां गमितासु ॥ विनय !० ॥ १ ॥ सर्वे ते प्रियवान्धवा न हि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुपं मनो निजसुकृतविलोपि ॥ विनय !० ॥ २ ॥ यदि कोपं कुरुते परो निजकर्मवशेन । अपि भवता किं भूयते हृदि रोपवशेन ? ॥ विनय !० ॥ ३ ॥ अनुचितमिह कलहं सता त्यज समरसमीन ।। भन विवेककलहंसतां गुणपरिचयपीन ॥ विनय !० ॥ ४ ॥ शत्रजनाः मुखिनः समे मत्सरमपहाय । सन्तु गन्तुमनसोऽप्यमी शिवसौख्यगृहाय ॥ विनय !० ॥ ५ ॥ सकृदपि यदि समतालवं हृदयेन लिहन्ति । विदितरसास्तत दह रति स्वत एव वहन्ति ॥ विनय !० ॥ ६ ॥ किमुत कुमतमदमूर्छिता दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा न रसादुपयन्ति ॥ विनय !० ॥ ७ ॥ परमात्मनि विमलात्मनां परिणम्य वसन्तु । विनय ! समामृतपानतो जनता विलसन्तु ॥ विनय !० ॥ ८ ॥ 1 * રાગ, વિમલાચલ નિતુ વદીએ એ ઉપાધ્યાયજીના સુપ્રસિદ્ધ સ્તવનના લયમાં ચાલે છે એની પ્રતમ રાગ માટે લખે છે કે “શાખરાગેણ ગીતે “રે વ! જિન ધર્મ કીજીએ એ દેશી” Page #483 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૭૭ - ૧ હે વિનય ! કર્મની વિચિત્રતાને કારણે જુદી જુદી જાતની ગતિ પામેલા ઊર્ધ્વ, અધે અને મત્સ્ય ત્રણે લોકને પ્રાણીઓ તરફ તુ મૈત્રી-મિત્રતાની ચિતના કર.. ર તે સર્વ પ્રાણીઓ તારા વહાલા બ ધુઓ છે, આ દુનિયામા તારો કેઈ દુશ્મન નથી ખાલી નકામો કકાસને વશ થઈને તારા મનને ખરડાયેલું કર નહિ–એવુ મન તો પિતાના સુકૃત્યોને નાશ કરનારુ થાય છે. ૩. કઈ પ્રાણી પિતાનાં કર્મને પરાધીન થઈને તારા ઉપર કેપ કરે તો શુ તારા હૃદયમાં રોષને-કેપને અધીન થઈને તારે પણ તેવા જ થવું ? ૪ આ દુનિયામાં કલેશ કરવો તે સારા માણસને શોભતી વાત નથી. સમતારસ(ના પાણીમાં વિહાર કરનારા હે મીન! એને તજી દે અને ગુણોના પરિચયમાં પુષ્ટ થયેલ ચેતન ! તુ માનસરોવરના હંસના વિવેક(બુદ્ધિમત્તા)ને સેવ ૫. શત્રુજને પણ (પોતાનો) વિરેાધ છેડી દઈને મમભાવ પ્રાપ્ત કરે અને સુખી થાએ તેઓ પણ શિવ(મેક્ષ)સુખથી ભરેલા, ગૃહે જવાને ઉત્સુક મનવાળા થાઓ - ૬ (પ્રાણીઓ) ને એક વાર પણ જરા સમતારસનો સ્વાદ હૃદયપૂર્વક કરે તે એને સ્વાદ એક વાર જાણ્યા પછી તેઓ પોતાની મેળે તેના વડે જ પ્રીતિ પામે ૭ અહાહા ! ખાટા અભિપ્રાયરૂપ કેફના મેમા પટેલા પ્રાણીઓ પાપકર્મના બે ધનમાં શા માટે પડતા હશે ? અને તીર્થકર મહારાજના વચનને શા માટે પ્રીતિપૂર્વક પ્રાપ્ત કરતા નહિ હોય? ૮. નિર્મળ આત્માઓ પરમાત્મભાવમાં પરિણમીને વસે અને હું વિનય ! જનતા સમતારૂપ અમૃતરસનું પાન કરીને વિલાસ કરો નોટ :? ત્રિવતિ ત્રણ જગતમા, ઊર્ધ્વ, અધો અને તિલક-તેમા શમિતા પ્રાપ્ત થયેલા ૨ જૂવા બધુ, સગાવહાલા ૪િ કલેશ, કાકાસ, ગગપની પરિણતિ રુપ ખરડાયેલુ, ચીતરાયેલું વિટોપી વિનાશ કરનાર રૂ vો કેઈ, પાકે, સામે મવતી મૂતે એ કર્મણિ પ્રયોગ છે ૪ મનુરિત અયોગ્ય, અવટિત બીન માછલુ ફલ ઉત્તમ હંસ પક્ષી દૃઢતા ક્ષીનીવિવેકબુદ્ધિ, હસપણુ पीन Ye ૬ સને સમતા પ્રાપ્ત થયેલ જુન્નિસ જવાનું મન છે જેનું એવા ૬ દ્વિત્તિ ચાટે, આસ્વાદે વન્તિ પામે છ જિમ યત શા માટે ? મન અભિપ્રાય મર કેક, અભિમાન દુરિત પાપ, પાપબન્ધન, અશુભ કર્મ ૩પત્તિ પામે છે, પ્રાપ્ત કરે છે ૮ gvમનિ પરમાત્મામા, ઉત્કૃષ્ટ આત્મભાવમા વિનાત્મના નિર્મળ આત્માવાળાઓના (તાસિ-મનો અધ્યાહાર્ય) પરિવું એકરૂપ થઈને નવા પ્રાણીગણ, સર્વ જીવો વિવુ રમણ કરે, લહેર કરે ૪૮ Page #484 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી : પરિચય , જ્ઞાનાર્ણવના કર્તા શ્રી શુભચક્રગણિ “જ્ઞાનાર્ણવ ગ્રથમા વિજ્ઞાનિક પદ્ધતિએ આ ધ્યાનનો વિષય હાથ ધરે છે. તેઓ શરૂઆતમાં સ સાર-રચનાને કિરપુર સાથે સરખાવી, અજ્ઞાનથી સ સારવચિત્ર્ય જણાતું નથી તે તરફ આશ્ચર્ય બતાવી જણાવે છે કે “પ્રાણીઓ તરફ સમભાવ રાખ, નિર્મમવભાવનું ચિતન કર, મનનુ શલ્ય દર કરીને ભાવશુદ્ધિ કર” ત્યારપછી આગળ જણાવે છે કે જેનું ચિત્ત મુરા મધ્ય, માવના મવશુઅા સિદ્ધાન્તમહત્વે, વ નિખિતા. એ ભાવશુદ્ધિ માટે શ્રી સિદ્ધાન્તના મહાત ત્રમાં તીર્થ કર મહારાજે સ્થાપન કરેલી (ઉપદેશેલી) ભાવના વાર વાર ભાવ. ત્યારપછી એ બારે ભાવના વર્ણવે છે (અનિત્યાદિ) આમાં કહેવાનો ભાવ એ પ્રાપ્ત થાય છે કે ભાવના ભાવશુદ્ધિ માટે ભાવનાની છે એ બારે ભાવનાની પ્રતિષ્ઠા શ્રી તીર્થ કરદેવે સિદ્ધાન્તમાં જ છે. આટલા ઉપરથી બાર ભાવનાનું મૂળ અને સાધ્ય લક્ષ્યમાં આવશે ત્યારપછી યમ-નિયમ-ઈદ્રિયદમનનું વિગતવાર વર્ણન કરી, ધ્યાનના વિષય ઉપર તે લેખક જાય છે અને આર્ત તથા રીદ્રધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી ચચી, ધર્મધ્યાનનું પ્રકરણ શરૂ કરતા (૨૭ મા પ્રકરણમાં) પ્રથમ ધ્યાન કરનાર કેવો હોય તે જણાવતાં કહે છે કે – ધ્યાતા જ્ઞાનવૈરાગ્યસ પન્ન હોય, ઈદ્રિય-મન વશ કરનાર હોય, સ્થિર આશયવાળ હોય, મુમુક્ષુ હોય, ઉદ્યમી હોય, શાત હોય, ધીર હોય” આ સાત વિશેષણ કઈ ધર્મધ્યાનની સિદ્ધિ માટે ४३ -चतनो भावना धन्याः, पुराणपुरुपाश्रिताः। मैन्यादयश्चिरं चित्ते, ध्येया धर्मस्य વિ. મંત્રી વગેરે ચાર ધન્ય ભાવનાઓ, જેને આશ્રય પુરાણ પુરુષોએ કર્યો છે તે ધર્મધ્યાનની સિદ્ધિ માટે ધ્યાવવી. ' આટલી પ્રસ્તાવના કરી સક્ષેપમાં આ ચાર ભાવના જણાવી છે. આ ચાર ભાવના ધર્મધ્યાનની સિદ્ધિ માટે પ્રાથમિક છે એ અત્ર ફલિત થાય છે. આટલા ઉપરથી મિત્રી વગેરે ચાર ભાવનાનું સ્થાન કયા આવે છે અને તેને આશય શું છે તે ખ્યાલમા આવી જશે બાર ભાવના સાથે દેવના દેવ (તીર્થ કર મહારાજ)ના નામનો નિર્દેશ છે, જ્યારે ચાર ભાવનાને અગે પુરાણપુરુષને નિર્દેશ છે તે પણ અર્થસૂચક જણાય છે. ભાવનાનું સ્થાન આ રીતે સ્પષ્ટ થાય છે “અનુપ્રેક્ષા" એટલે વિચાર. આતરપ્રેક્ષણ Introspection એ બાર ભાવનાને પ્રદેશ છે મિત્રી આદિ ચાર ભાવનાને પ્રદેશ ધર્મધ્યાનના હેતુભૂત થવાનો છે. સદ્ધર્મધ્યાનસધાન” – સમીચીન–શુદ્ધ ધર્મધ્યાન સાથે અનુસધાન કરાવનાર અથવા કરવાના હેતુભૂત અનુસધાન કઈ રીતે થાય ? બે વસ્તુ વચ્ચે અંતર પડી ગયું હોય તેને જેડી Page #485 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩ આપનાર, વચ્ચે પુલનું કામ કરનાર હોય તે અનુસંધાન કરનાર કહેવાય બે પત્રને જોડનાર ગુ દર – એવું જે કાર્ય, તે કરનાર સંસાર અને ધર્મધ્યાન વચ્ચે આતર પડેલો છે તે પૂરી આપવાનું કાર્ય આ ચાર ભાવનાઓ કરે છે. આ અનુસધાન બહુ અગત્યની બાબત હાઈ ચારે ભાવનાની વિચારણામાં વાર વાર લક્ષ્ય રાખવાનું છે. એ સાધ્ય ધ્યાનમાં રહે તો ભાવના એનું કાર્ય બરાબર આપશે. શ્રી જિનેશ્વર મહારાજે મિત્રી વગેરે ચાર ભાવનાને સદ્ધર્મધ્યાન–સુંદર ધર્મધ્યાનનુ અનુસ ધાન કરાવનાર તરીકે બતાવી છે, ઉપદેશી છે આ રીતે ચાર ભાવનાનો ઉપઘાત કરી હવે વર્ણન શરૂ કરે છે અને તેને પ્રાસંગિક બનાવે છે ચારે ભાવનાઓને ઉપાધ્યાયજી “પરા ભાવની કહે છે. પરા એટલે ઉત્કૃષ્ટ અથવા પ્રકૃષ્ટ (શુભ) પરિણામ લાવનાર આટલા ઉપરથી આ ચારે ભાવનાઓને પણ ધ્યાનમાર્ગમા–ોગ પ્રગતિમાં કેટલું અગત્યનું સ્થાન પ્રાપ્ત થાય છે તેને ખ્યાલ આવશે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ચારે ભાવનાઓને પણ શ્રી જિનેશ્વરદેવે જ ઉપદેશેલી તરીકે જણાવી છે તેની નોંધ લેવા યોગ્ય છે. આ સ બ ધી ચર્ચા ઉપોદઘાતમાં જોવી અહી થી આપણે પરા ભાવનાઓના બહુ સુંદર પ્રદેશમાં પ્રવેશીએ છીએ. આ ચાર ભાવનાઓ માટે ગભાવનાઓ”, “પરા–ભાવનાઓ” અથવા “અનુસ ધાન–ભાવનાઓ શબ્દ વાપરવામાં આવે તો તે યોગ્ય છે. આ વિવેચનમા એ શબ્દોનો ઉપયોગ કર્યો છે. પ્રથમના ત્રણે શ્લોક ઉપઘાતરૂપે છે ન્ન ૨, આ ચાર ભાવનાઓ તે મિત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્ય છે એનું વિસ્તારથી સ્વરૂપ હવે વિચારવાનું છે સ ક્ષેપમાં કહીએ તે – જગતના સર્વ પ્રાણીઓ તરફ હિતબુદ્ધિ થવી તે મૈત્રી', ગુણવાનને જોઈ સાંભળી જાણી આનંદ થે તે “પ્રાદ, દુ ખી પ્રાણી ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ થવી તે “ક ”, અશક્ય પરિસ્થિતિ વિશે અથવા પાપીજનો વિષે તિરસ્કાર ન કરતા ઉપેક્ષા કરવી તે “માધ્યશ્મ” આ ચાર ગ–ભાવનાઓને ધર્મધ્યાનની તૈયારી કરવા માટે યોજવી જેને ધર્મધ્યાન કરવાની ઇચ્છા હોય તેણે આ ભાવનાઓને તે કાર્ય માટે પ્રથમ યોજવી જેમ કોઈ પ્રાણીને મહાવ્યાધિ થયું હોય તો તેને દૂર કરવા તે રસાયણની આસેવન કરે છે તે પ્રમાણે, એટલે કે જેમ ક્ષય કે એવા આકરા વ્યાધિ માટે રસૌષધિઓ વપરાય છે તે પ્રમાણે ભાવનાનો ઉપયોગ કરે ક્ષયરોગવાળાને વસંતમાલતિ, પચામૃતપર્પટી, સહસ્ત્રપુટી, અબ્રખ વગેરે આપવામાં આવે છે સુવર્ણ, લેહ કે પારાને મારીને તેની ભસ્મ વગેરે આપવામાં આવે છે તેનો આશય તદુરસ્તી અને શરીરને જોડવાનો હોય છે, તે પ્રમાણે જેનો આશય ધર્મધ્યાનમાં ચેતનને જોડવાનું હોય તેણે આ ચાર ભાવનાઓ જેવી રસાયણનું સ્થાન ભાવનાએનુ છે તે દુરસ્તી સાધ્ય છે તેમ મોક્ષ એ પરમ સાધ્ય છે. રસાયન શરીરશુદ્ધિ કરી બળ આપી તદુરસ્તી વધારે છે તે સર્વ કાર્ય આ ચારે પરાભાવનાઓ ધર્મધ્યાનને અગે કરે Page #486 -------------------------------------------------------------------------- ________________ 320 છે એ પરમ ઔષધ છે અને અમેાઘ છે. વ્યવહારમા જેને રામબાણ ઉપાય કહે છે તેવા ધધ્યાનને અગે એ ચેાગભાવનાનુ સતત ચિન્તન સિદ્ધ ઉપાય છે. TM રૂ. ઉપાઘ્ધાત સમાપ્ત કરતા ચારે ભાવનાનુ સક્ષેપમાં સ્વરૂપ કહી ખતાવે છે અહીં મૂળ શ્લાકનુ જ જરા વિવેચન કરીએ. એના પર વિસ્તાર એ પ્રત્યેક ભાવનાના ચેાગ્ય સ્થળે કરશુ. મૈત્રી એટલે પરના હિતનુ ચિતવન' પર એટલે પાતા સિવાયના સર્વ જીવે। એમાં મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને છેક એકેદ્રિય સુધીના સર્વ જીવાના સમાવેશ થાય છે. તેઓ જાણે પાતાની જેવાં જ હાય તેમ સમજીને તેઓના હિતનુ ચિતવન કરવું, એટલે તેમની દુ:ખથી નિવૃત્તિ કેવી રીતે થાય તેનુ ધ્યાન, ચિંતવન કરવુ તે મૈત્રી’ પ્રમાદ એટલે ‘ગુણને પક્ષપાત’ અન્ય પ્રાણીના જ્ઞાન, સયમ, ત્યાગ, પાપકાર, આત્મનિમજ્જન, સ્વાર્થ પરિત્યાગ, દભત્યાગ, સરળતા, સત્યતા, સઁયાળુતા, નમ્રતા, વિનીતતા આદિ ગુણા જોઈ જાણી તેના તરફ પ્રેમ કરવા, તે ગુણાનુ બહુમાન કરવુ, તે ણેાની ખૂઝ કરવી, તે તરફ હર્ષ ખતાવવા, તે તરફ સતાષ ખતાવવા, તે તરફ વારી જવુ અને ગુણુને અગે ગુણવાન તરફ રાગ ધરાવવે! એ પ્રમેાદ', કારુણ્ય એટલે ‘શારીરિક પીડા ભાગવતા પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા', પીડા ભેાગવનારા પ્રાણીએ – શરીરધારીઓને અનેક જાતની પીડાએ હાય છે કોઈ રાગથી સખડત્યા કરતા હાય છે, કેાઈનાં સુખા ઊડી જતા દેખાય છે, કેાઈ ધન, ઘર કે પુત્રાદિના સુખથી વચિત થતા દેખાય છે અને ધનવાના – સુખાલયમાં મ્હાલનારા – ને પગે ચાલવું પડે છે, કઈક ધર્મભ્રષ્ટ થતા દેખાય છે, કેાઈ દુ.ખમાં એટલા દખાઈ ગયા હૈાય છે કે મુખેથી ૬ ખાના ઉચ્ચાર પણ કરી શક્તા નથી અને નિરતર દુખમા સખડવા કરે છે શારીરિક, માનસિક અને આર્થિક દુઃખને પાર નથી એ દુ ખેાની પીડાનુ વર્ણન કરવુ પણ મુશ્કેલ છે આ દુખાને દર કરવાની ઇચ્છા તે કરુણાભાવના કહેવાય છે. ભાવના એટલે અ તર ગ પ્રદેશમા વર્તતી ઇચ્છા' તે નિરતર લક્ષ્યમા રાખવાનુ છે ભાવનાને પ્રદેશ જુદા છે, કાને ઉપદેશ જુદા છે. દુ ખ દૂર કરવાની ઇચ્છા તે ‘કાય? ઉપેક્ષા એટલે દૃષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થવૃત્તિ’. જેએ પરધનહરણ કરવામા મા માનતા હાય, જુગાર અને સટ્ટામા આસક્ત હાય, પરસ્ત્રીમાં રમણ કરનારા હાય, જીવહિંસામા રત હોય, દગા-ફટકા કરવામાં જીવનસાફલ્ય માનતા હાય, દભ, ચારી, મૈથુન્ય, ` નિર્માંદા વિથામા એકતાન બની જતા હેાય તે સર્વને દુષ્ટબુદ્ધિવાળા કહેવામા આવે છે. તેવા પ્રાણીઓને સુધારવાના ઉપાય ખનની શક્તિ, આવડત અને સમજાવટથી કરવા છતા જો તે પેાતાના અગ્રાહ્ય જીવનક્રમથી પાછા ન આસરે તે તેએના તરફ ખેદરકારી કરવી, તેએ અતે પાત્તાના કને વશ છે અને કરશે તેવું ભાગવશે એમ માની એમના સખધી Page #487 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૮૧ ખટપટ મૂકી દઈ તેમની ઉપેક્ષા કરવી અને તેમના માટે કાઈ બોલવુ કે વિચારવું નહિ તે ઉપેક્ષા. આ ઉપેક્ષાનુ અપરનામ “માધ્યશ્ય પણ કહેવાય છે. એ બન્ને નામોમાં પણ સાધ્ય એક તા દૃષ્ટિબિન્દુ પૃથફ છે તે એ ભાવવાનો પ્રસંગ આવશે ત્યારે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરશુ. આવી રીતે ઉદઘાત કરી જનતા પાસે આ ચાર યોગભાવનાને પ્રદેશ રજૂ કર્યો. હવે આ ચાર ભાવના સ બ ધી ગાન કરવાનું છે એવી ભૂમિકા રજૂ કરી બાર ભાવનાને મૂળ પ્રદેશ અત્ર પૂરો થાય છે અને પરાભાવના અથવા અનુસધાનભાવનાનો નો વિશાળ પ્રદેશ ખુલ્લે થાય છે તે હકીક્ત મૂળ પ્રતિજ્ઞા કરતા આગળ જનારી હઈ જરૂરી પ્રસ્તાવોચિત સહજ વિવેચન માગે છે એ ત્રણ શ્લોકમાં એ વાત કરી હવે ક્રમ પ્રાપ્ત મિત્રીભાવનો વિચાર કરીએ ઈતિ વિમધ્યમ ઉપોદઘાત , મૈત્રી : આ ભાવનામાં જીવનને અતિ સાદ અને અતિ મહત્વને પ્રશ્ન વિચારવાનો છે એની વિચારણા નાના આકારમાથી શરૂ કરતાં એ અતિ વિશુદ્ધ દશામા લઈ જાય એટલું આ ભાવનામાં બળ છે આપણે એ સર્વ પરિસ્થિતિમાંથી પસાર થયા. હવે ચંચપ્રવેશ કરવા પ્રયત્ન કરીએ આ જીવનનો વિસ્તાર પૂરેપૂરો મળ્યો હોય તો પણ તે કેટલો ટૂ કો છે તે વિચારીએ. અહી બહુ રહેવાનું થાય તે વધારેમાં વધારે સો વર્ષ થાય. જે કે વર્તમાનકાળની અતિ ગૂંચવણમય જીવનલહવાળી પરિસ્થિતિમાં એ વય સોએ એક ટકાને અથવા કદાચ લાખે એક વ્યક્તિને પણ મળતી નથી, છતાં પણ સ્વીકારી લઈએ કે સો વર્ષનું આયુષ્ય મળ્યું છે તો પણ આટલી નાના જીવનમાં મારા-તારાં કરવા અને કોઈના ઉપર વેર બાધવું –એને શત્રુ ગણવે, એને વિનાશ કરવા રચનાઓ કરવી, એને ઉખેડી નાખવા જાળ રચવી અને વેરવૃત્તિને શાંત કરવા કારસ્થાને ગોઠવવાં, છટકાઓ માડવા અને ગોઠવણ કરવી એ શુ ઘટિત વાત છે આટલા નાના જીવન માટે સર્વ કરવુ તે કઈ રીતે શોભે તેવી વાત છે? કોઈ પ્રાણી તરફ વેરબુદ્ધિ હોય તો તે કેવા કારણથી હેય છે? એ કારણોની બાધછેડ કરવામાં આવશે તો જણાશે કે એમાં સ્વાર્થવૃત્તિને વિશેષ સ્થાન છે. દુનિયાના મોટા ભાગના વેર જર, જમીન અને જેરુ(સ્ત્રી)ને કારણે હોય છે વર સ્વાર્થસ ઘટ્ટથી જ બહુધા થાય છે જર અને જમીનમા મુદ્દો બહુધા એક જ હોય છે “અધિકારી એક વસ્તુકા, ઉસમે હત બિરાધ” એટલે કે વસ્તુ એક હોય એને પ્રાપ્ત કરવાનો પ્રયાસ બે જણાઓ કરતા હોય ત્યારે તેમની વચ્ચે વિરાધ-ર થાય છે આમા સ્વાર્થવૃત્તિ વિશેષ હોય છે જરા વિશાળ નજરથી કામ લેવામાં આવે, જરા દિલની ઉદારતા બતાવવામાં આવે, જરા ત્યાગભાવ બતાવવામાં આવે તો ધન અને જમીન માટે વૈર થવાનું સંભવે નહિ. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શાંતાગ ને ! . મન વાપ વાર વિધિ સી બધી ચ સીંગ'બધી વચ્ચે મા' વિશેષ કામ તે છે મા પ્રાણી પેાતાની તન ઉપર કુશ ખેાઈ પ્રેમ છે, ગમાવવા રાજ્ય આ ઉપરાંત કીર્તિ કે પદીને અંગ માણિક વિધે છે અને તે ય રૂ૫ છે ત્યારે દુશ્મનાવટના આકાર ધાળુ કરે છે. માવા વિષે તાજનું શિા પ્ટિક ચર્ચવાથી, રૂક્ષ્મરૂ ખુલાઞા કરવાથી મધના આત્તની દાતા બતાવવાથી રોકી જવા ‹ છે. ઘેર જેવી ચીજ આ જીવનમાં નઈએ. યવૃત્તિ ધીમે ધીમે એટથી વધી ય છે કે એને અસ્ખલિત રીતે વધવા દેવામાં આવે ના એ ખડ નુકસાન કરે છે. ઇવનિનું બાળ દર્શન કોથમા થાય છે. કોધ એ કપાય છે, પાપ એ સસામ અને મસાર એટલે ક બ્રહ્મણુ છે. કોધને સ્વભાવ આગ જેવા છે. જે માંથી પાગલ છે ત્યાં પ્રથમ તે તને ખાળે છે અને જલના યોગ ન મળે તે પાટાના છ પત્ની માગમાં ઝડપાઈ હય છે, આપણે આજુબાજુના ઘરાના હાલ વિચાર ન કરીએ તે પણ ત્યા ાય તે ૫ ના જરૂર ખળે એ વાત ખાસ વિચાવા જેવી છે, આવા મનેાવિકારને તાબે થવું તને પરવડે તેમ નથી. ના તા મંત્ર પ્રાણી તરફ મિત્રભાવ રાખવા અને આ દુનિયામા કાઈ પણ પ્રાણી તારા શત્રુ નથી એમ તાર વિચારવુ, સર્વ પ્રાણીમા મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને એક એ વધુ ચાર ઇંદ્રિયવાળા થવું પ્રાણ્ડીઆ આવી જાય છે એમ તારે સમજી લેવુ. કોઈ પણ પ્રાણી, નાના મેા જીવ, સ્થાવર કે નસ પ્રાણી તારા શત્રુ નથી એમ ચિંતન કર. જેનામાં જીવ આપવાની તાકાત નથી તેને જીવ લેવાના અધિકાર નથી એમ તારે વિચારવુ, છત્ર લેવાના અધિકાર નથી એટલુ જ નહિ પણુ કાઇની લાગભી દુ ખવવી એ પણ તને ઘટતુ નથી. તુ અહી કેટલું બેસી રહેવાના છે? અને આ સર્વે ધમાલ કાને માટે ? ટકા આયુષ્યમા ગમે ત્યારે ઊડી જવાનુ છે તેમાં વરના ખાતા બાધીને તારા વિકાસ બગાડી નાખીશ તે આવતે ભવે તારે પદ્મશ્રીનપણે પાછાં તે જ પ્રાણી સાથે વિશેષ કરવા પડશે તુ એમ વિચાર કર કે ઔ ગઝેબ અને શિવાજી અત્યારે જ્યા હશે ત્યા શુ કરતા હશે ? શાસ્ત્રકાર કહે છે કે કરેાડા વર્ષના આયુષ્યે ના થયેલા રાવણ અને લમણુ અત્યારે પણ લડવા કરે છે, અને લડે નહિ તે બીજું કરે પણ શું ? તારે ને આગળને આખા રસ્તે આવા ખાડાખડીઆથી, કાટાથી શૂળાથી કે ખીલાએથી ભરી દેવા હાય તેા તારી મરજીની વાત છે. અમે તેા તને એક જ વાત કહીએ છીએ કે તારા આ મા અતિ ભૂલભરેલા છે, તારા વિચાર, વચન કે વનમાં શબ્દ પણ ન ઘ વર-દુશ્મનાવટ એવા તુતા સર્વત્ર મિત્રભાવ, સ્નેહભાવ, પ્રેમભાવ ન્ચી દે. તારા આ દુનિયામાં કેઈ શત્રુ નથી એમ ધારી લે. તને પછી માલૂમ પડશે કે તારા કેાઈ દુશ્મન છે જ નહિ આપ તેવા Page #489 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૮૩ જગ” એ ન્યાય છે. આપણું મનમાં જે ભાવના હોય છે તેની છાયા આજુબાજુ પડે છે, અને આપણા મનમાં વેરબુદ્ધિ થઈ કે આજુબાજુ વૈર જ દેખાય છે બાકી થડા દિવસને અહી વાસ છે એમાં વળી દુશ્મન કેણ અને વરી કોણ? તુ પોતે કોણ છે ? તુ ગમે તેટલી તારી જાતને ઊચી માન, પણ અન ત જીવોમાનો તું એક છે એમાં તે તારે વેરવિરોધ શા ? એ તને શોભતું નથી. કોની સાથે વેર કરે છે તે જ પ્રથમ વિચાર ૪ સર્વ પ્રાણીઓ તરફ મિત્રી રાખવાના અનેક કારણો છે. એક કારણ ઉપર જણાવ્યું, હવે એક બીજું કારણ અત્ર રજૂ કરે છે. તારે પરભવ માન્યા સિવાય તો છૂટક નથી. પ્રાણીઓની બુદ્ધિ અને સમૃદ્ધિની તરતમતા પરભવ સિવાય સમજી શકાય તેમ નથી. આવા અનેક ભવ તે ર્યા છે અન તકાળથી આ જન્મમરણની પરંપરા ચાલ્યા જ કરે છે અને વિશ્વને આદિ જડ્યો નથી અને જડી શકે તેમ પણ નથી. આ અન તકોટિ ભવપર પરામાં જે પ્રાણી સાથે તને વેર કરવાનો પ્રસંગ આવે તે પોતે જ તારો અનેક વાર બધુ થયેલ હોય છે તે તેની સાથે અનેક પ્રકારના આન દો ઉજવ્યા હશે, અનેક વાર તેમની સાથે ફર્યો હોઈશ, એક સાથે ભેજને કર્યા હશે અને કઈક કઈક જાતના સ બ ધમાં તેઓ સાથે આવ્યો હઈશ. બધુ શબ્દમાં સર્વ સગપણોને સમાવેશ થાય છે તે આગળ વર્ણવવાના છે. તુ વિચાર કર કે જેની સાથે બ ધ્રુભાવ એક વખત કર્યો તેની સાથે દુશ્મનાવટ કરીશ તે તને શોભશે? જેની સાથે સગપણ-સંબધ કર્યા તેની સાથે લડવું કે મારા માડવા એ શોભતી વાત લાગે છે? અને આવા બધુભાવ તે એક-બે વખત કર્યો હશે એમ ન ધારતે હજારે લાખો વખત તે અને તું બધુભાવે રહ્યા હશે. આ પ્રાણીઓમાં એકલા પચે દ્રિય મનુષ્ય કે તિયાનો સમાવેશ થાય છે એમ તું ધારતો નહિ એમા સૂક્ષ્મનિટ એકે દિયથી માડીને સર્વ જીવોનો સમાવેશ થાય છે, માટે સર્વ જીવો તારા બ ધુઓ જ છે એમ માન અને કોઈ પણ તારે શત્રુ નથી એમ તુ ધાર જે એકવાર પણ બધુભાવે થયો હોય તેની સાથે અબ ધુભાવ કરવો એ તારા જેવાને શોભે નહિ, પાલવે નહિ, છાજે નહિ શત્રુ એટલે શું ? જરા ચાલુ સાધારણ ભૂમિકાથી ઊ એ આવીને વિચાર તો કર કે તારે શત્રુ હોવા ઘટે? તારાથી કોઈને શત્રુ તરીકે મનાય ખરા? તારાથી આટલી નીચી ભૂમિકા પર ઊતરી જવાય ખરુ ? આ વસ્તુસ્થિતિ છે અત્યારે તારે ખર વિચાર કરવાનો છે પશ્ચાદવલોકન કરીને તારુ સ્થાન સમજી લે અને કઈ પણ પ્રાણી તરફ જરા પણ અમિત્રભાવ, ગમે તેટલા સ્વાર્થના કારણે પણ ન જ થાય એવો નિર્ણય કર વળી તુ વિચાર કર = ૬. ઉપરના મુદ્દાને વધારે સ્પષ્ટ કરે છે, જે ભાઈ જે પ્રાણી તરફ તુ દુશમનાવટ કરે છે અથવા જેને તુ તારે દુશમન ધારે છે તે પ્રાણી અનત પૂર્વકાળમાં તારા પિતા તરીકે, Page #490 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધાસ ૩૮૪ ભાઈ તરીકે, કાકા તરીકે, માતા તરીકે, પુત્ર તરીકે, પુત્રી તરીકે, સ્ત્રી તરીકે, મહેન તરીકે, પુત્રવધૂ તરીકે એમ અનેક વખત તારા સબધમા આવ્યા છે. અનાદિ સ સારમાં તે અનેક સખ ધેા કર્યા છે. આ ઉપરાંત મામા, માસી, ફાઈ અને ખીજા અનેક સ`ખ ધેા કલ્પી શકાય. એ પ્રત્યેક સ ખ ધ તે અન્ય સર્વ પ્રાણીઓ સાથે અનેકવાર કર્યાં છે આ વાત તુ સમજી શકે તે તારે વિચારવુ ઘટે કે આખા પ્રાણીવગ તે તારા કુટુમવર્ગ છે અને એમા કેાઈ પારકા નથી, બહારના નથી, દૂરના નથી. એમ હાઇને તુ તારા પેાતાના કુટુ બી સાથે શત્રુતા કેમ કરી શકે ? જે તારા માતાપિતા થયા તેની સાથે તારાથી દુશ્મનાવટ થઈ ન જ શકે એણે તારી અનેક પ્રકારની ચીવટ કરી હશે, તને ઉછેર્યા હશે, સસ્કૃતિ આપી હશે, જીવનમા સ્થિત કર્યા હશે, તેની સાથે અત્યારે તુ મેરચા માડીને ઊભો રહે તે કઈ રીતે લાજિમ ન ગણાય. આખા પ્રાણીગણુ તારા કુટુ આવે છે એવેા વિચાર કરીશ ત્યારે તારા મનમા એક એવી જાતની વિશાળતા અને શાંતિ આવી જશે કે જેની તેની સામે ગમે તેટલા ભાગે વૈર કરવાનુ મન થશે જ નહિ, અન તકાળથી ચાલ્યા આવતા સસારમા તે સર્વ ૨ ગા કર્યા છે, સર્વાંના સખ ધમા તુ આવ્યા છે અને સર્વેએ તારા તરફ્ અનેક પ્રકારના પ્રેમ પ્રસાર્યા છે જ્યા પ્રેમ કર્યા, જ્યાથી વાત્સલ્યેા ઝીલ્યા, જ્યા સાથે હર્યાફર્યાં ત્યા વળી વૈવિરાધ કેવા હોય ? આમા સમસ્ત પ્રાણીસમૂહ તરફ ‘કુટુખ’ભાવ જમાવવાની અને કેળવવાની જે વાત કરી છે તે ખૂબ સમજવા જેવી છે આ સંબધમા શ્રૃખ વિચાર કરવાના છે. સામાન્ય રીતે પેાતાના ધર્માવાળા –સ્વધમી – ને અધુ ગણવાને ઉપદેશ અનેક સ્થાને મળી આવશે અને વધારે આગળ જશે તે મનુષ્યાને ખ તરીકે ગણવાની વાત અને તેવેા ઉપદેશ અન્યત્ર પણ મળશે. જૈનધર્મ સમસ્ત પ્રાણીવને કુટુમી ગણવાની જે ભાવના ખતાવે છે તે અનુપમ છે કાઈ પણ પ્રાણીને પર (દુશ્મન) કે અવર ન ગણવા એમા અહિંસાભાવ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પામે છે, અને એવી વિશાળ મૈત્રી અન્યત્ર અપ્રાપ્ય છે તે તે સ બધી અવલેાકન, વાચન અને ચર્ચા કર્યા પછી કહી શકાય તેમ છે સમસ્ત પ્રાણીવને કુટુબી ગણવાની આ વિશાળ ભાવના મૈત્રીને એના અતિ સુદર આકારમા બતાવે છે. આવી રીતે મંત્રીભાવને મજબૂત કરી, ઢે કા જીવનમા વેરિવેાધ ન કરવાની વાત મજગૃત કરી આખા સમસ્ત પ્રાણીવર્ગ તરફ કુદ્ધે અભાવ જમાવવા ઉપદેશ કરી, હવે એવા મૈત્રીભાવનાભાવિત ચેતન કેવા વિચાર કરે અને પેાતાની આસપાસ સુદર આદાલનાદ્વારા કેવુ` વાતાવરણ જમાવે તે પર કર્તાશ્રી ખાસ ધ્યાન ખેચે છે આ સખ ધમા આ જીવ કયા કયા ઉપજ્યેય અને કેવા કેવા સબધે તેણે કર્યાં તે વિષય પરત્વે અતિત્ય વગેરે ભાવનામા ખૂબ વિસ્તારથી વિવેચન થઈ ગયુ છે, તેમ જ સ સારભાવનાના ગેયાષ્ટકના પાચમા શ્ર્લાઝ્મા વિસ્તારથી ઉલ્લેખ થઈ ગયા છે, તેથી હવે તે પર વિશેષ વિવેચનની આવશ્યકતા રહેતી નથી. મુદ્દો અત્ર તદ્દન જુદે છે, પણ દલીલ તે જ છે, તેને તેના ચેાગ્ય આકારમા વિવેકપૂર્વક સમજી લેવે, x Page #491 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૮૫ * છ ૭. સમસ્ત પ્રાણીવને પિતાના કુટુબી ગણનાર પિતાના ગમે તેવા સ્વાર્થના ભોગે પણ તેનો કેઈ પ્રકારે વિરોધ તો ન જ કરે, પણ એ સર્વ પ્રાણીઓને અગે એ શા શા વિચારો કરે તે હવે આપણે વિચારીએ મિત્રીભાવમાં ઓતપ્રોત થયેલ પ્રાણી જ્યારે નિગોદનું સ્વરૂપ સમજે, ત્યાંના જન્મમરણના આકડા વિચારે અને એ આખુ ચક્ર અનાદિ કાળથી ચાલ્યા કરતુ જુએ ત્યારે એને અ ત - કરણમાં બહુ વેદના થાય છે, એને પ્રાણીઓના દુ ખો અને ચકભ્રમણ માટે ભારે ત્રાસ આવે છે અને પ્રાણીઓના ઉદ્ધાર માટે એ કઈ જતના ઢાળ વગર, દભ વગર, અતરની પ્રેરણાથી ' મહાકૃપાભાવિત ચેતનના તરગે કરતો વિચાર કરે. એના વિચાર કેવા હોય ? એ ચાલી જતા મકડાને કચરી નાખે નહિ, એ મછરને આક્રમણ કરે નહિ, એ અનાજના કીડાધડીઆને દાબી દે નહિ. એ કાઈ જીવને મારી નાખવાની કલ્પના કરે નહિ. એ નારકના દુખે સાભળી “ભલે એ પ્રાણીઓ એના કર્મો ભોગવે એવું વિચારે નહિ. એનો તરાતમાં પ્રાણીઓના દુઃખ જોઈ કકળી ઊઠે, એને આ તરથી અનંત કૃપા જાગે અને એ પૂરા પ્રેમથી ઇચ્છે કે એક, બે, ત્રણ, ચાર ઇદ્રિયવાળા પ્રાણીઓ પણ ક્યારે પચે દ્રિયપણુ પ્રાપ્ત કરે ? ક્યારે એ મનુષ્ય થાય? બોધિદુર્લભભાવનામા બતાવેલી સર્વ સામગ્રીઓ કયારે મેળવે ? બધિરત્ન કેમ જલ્દી પ્રાપ્ત કરે ? તેઓ જ્ઞાનપ્રકાશનો પૂરતો લાભ લઈ પિતાને આત્મવિકાસ કેમ જલ્દી સાધે? અને એ રીતે આ સ સારભ્રમણના ભયથી સર્વથા વિરામ જ્યારે પામે છે તેમ જ તેઓ કૃતકલ્યાણ કયારે થાય ? મૈત્રીભાવના જેના હૃદયમાં જાગે અને જે સર્વ પ્રાણીઓને કુટ બી જાણે એની લાગણી કુંઠિત થઈ ન જાય, એ સર્વ જીવો તરફ બેદરકાર થઈ ન જાય, એને તો સર્વ જીવન મેક્ષ કેમ થાય અને આ સ સારચક્રમાંથી પ્રાણીઓ કેમ મુક્ત થાય તેની જ ચિતા થાય અને તેને અગે જ ભાવનાઓ થાય શાસ્ત્રકાર આને ખરી ભાવદયા કહે છે. એમાં સર્વ પ્રાણી તરફ આવી મહાપા અતરથી જાગે છે તીર્થ કરનો જીવ પૂર્વભવમાં આવી અપૂર્વ દયા ધારણ કરે છે તે કોઈ પણ તીર્થ કરનું ચરિત્ર વાચતા પ્રાપ્ત થશે, સર્વ જીવે શાસનરસી થાય એ એમની ભાવના હોય છે એ જિનશાસન પિતાનું શાસન છે માટે અન્ય સ્વીકારવું જોઈએ એમ ભાવે નહિ, પણ ભવભ્રમણના ભયથી મુક્તિ અપાવનાર અને સંસારની સર્વ ઉપાધિ દૂર કરનાર આ અપ્રતિહત માર્ગ પ્રાપ્ત થઈ ગયું છે તેનો લાભ સર્વ છોને કેમ સત્વર મળે તે પ્રકારની જ તમન્ના તેના દિલમાં જાગે છે આવી વિશાળ દષ્ટિએ સર્વને દુખથી મુક્ત કરી, સ ચારભ્રમણની જાળમાથી છોડાવી અનત કાળ સુધી અવ્યાબાધપણાના સુખને યેન કરાવી ચોરાશી લક્ષ જીવનિના ફેરામાથી તેમને બચાવી લેવાની મહાવિશુદ્ધ ભાવના સત્પથગામીને હૃદયના ઊંડા ભાગમાં થાય છે. મરીનો એક વિશાળ આવિર્ભાવ રજૂ કર્યો ૪૯ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શાંતસુધારમ ૮. મૈત્રીના બીજા આવિર્ભાવ કેવા હોય તેનાં દૃષ્ટાન્ત અવ આપે છે. આ તે સ ક્ષેપમાં પ્રસગો રજૂ કર્યા છે. તે અનુસાર વિશાળ મિત્રીભાવનાના બીજા આવિર્ભા કલ્પી લેવા સાર્વત્રિક પ્રેમભાવવાળો પ્રાણી અ તરથી સમજે કે પ્રાણીઓના આ તરને રાગ રાગદ્વેષ વગેરે છે રાગ એ મીઠે વ્યાધિ છે, દ્વેષ કડવો–આ વ્યાધિ છે. એ બને મેહરાજાના ઘરના છે, મોહરાયના સેનાપતિઓ છે અને આ સ સાર એમણે ઊંધા પાટા બ ધાવીને પ્રાણીઓ પાસે મ ડાવ્યો છે. અન્ય કઈ પ્રાણી ચા વસ્તુવિષયક અભિલાષ અથવા આકર્ષણ એ રાગ છે અને મનને ન પસંદ આવે તેવી વસ્તુ કે પ્રાણી તથ્થુ અરુચિ તે દ્વેષ છે. એ ઉપરાત “આદિ શબ્દથી મોહના બીજા અનેક આવિર્ભા સૂચવાય છે જેવા કે હાસ્ય, ભય, શેક, રનિ વગેરે આ સર્વ વ્યાધિઓનો સમાવેશ મોહ’ શબ્દમાં થઈ જાય છે. એણે કરેલા વ્યાધિઓથી આખો સ સાર મડાય છે અને એની સેવામાં જન્મારો જાય છે એ ઉપરાંત બીજી વાત એ છે કે એ વ્યાધિઓ મન, વચન અને કાયાને મહાભય કર દ્રોહ કરનારા છે, એ ત્રણેને દોહ કરનારા છે, એના ખરા દુશ્મનો છે મનને વલણ આપનાર રાગ–દેવ છે એને લઈને નિર્ણો અનિષ્ટ અને એક્તરી આવે છે એમાં આત્મહિતનુ શુદ્ધ સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને ન્યાયબુદ્ધિ કુઠિત થઈ જાય છે મનના વિચાર અને તેની દોરવણી પ્રમાણે વચન અને કાયાની પ્રવૃત્તિ થાય છે. રાગદ્વેષજન્ય વ્યાધિઓ આ પ્રમાણે મન–વચન-કાયાને દ્રોહ કરનાર થાય છે રાગદ્વેષ દુર ન થાય કે ઓછા ન થાય ત્યા સુધી સાચી પ્રવૃત્તિ–આત્મહિતસન્મુખતા–થવી અશક્ય નહિ તો અતિ મુશ્કેલ તો છે જ આવી પરિસ્થિતિ હોઈને મિત્રભાવિત, ઉન્નત દશાએ ચઢતો અથવા ચઢવાની ઇચ્છાવાળે પ્રાણી ઉપર્યુક્ત પ્રકારના વ્યાધિઓ શમી જાઓ એમ અતરથી ઈચ્છે છે. સર્વ પ્રાણીઓના રાગદ્વેષના આવિર્ભાવો દૂર થઈ જાઓ એવી ભાવના મિત્રીવાસિત ચેતન કરે છે એ રાગદ્વેષને ઓળખી ગયા છે અને અન્ય પણ તેના સપાટાથી દૂર રહે એમ અ ત કરણથી ઈચ્છે છે હૃદયપૂર્વક મત્રી થાય તે કેટલી ઊડી ઊતરે છે તેનું અત્ર દિગદર્શન કર્યું આમાં કોઈ આપણી ઉપર વેર રાખનાર હોય, કોઈએ આપણુ અપમાન કર્યું હોય, કેઈ આપણી નિદા કરનાર હોય, કોઈએ આપણા ઉપર અપકાર કર્યો હોય – વગેરે એવા પ્રકારના સર્વ પ્રાણીઓનો સમાવેશ થઈ જાય છે એવા પ્રાણીઓના રાગદ્વેષે શમી જાઓ એમ મિત્રીભાવના ભાવનાર ઈચ્છે એ પિતે રાગદ્વેષવશ ન થઈ જાય કે વેર લેવા કદી ખ્યાલ પણ ન કરે એ તો એના ભીતરમાં આવી જાય છે. મતલબ, દુનિયામાં રાગદ્વેષને નાશ પામી જાઓ એમ તે ઇરછે અને તે હકીક્તને અગે પિતાની જાતને પણ તે નિયમમાં સામેલ રાખે. વળી તે ઇચ્છે કે સર્વ પ્રાણીઓ ઉદાસીનભાવ–સમતાભાવના રસને ચાખો જ્યા રાગદ્વેષ નથી ત્યા ઉદાસીનતા છે ગગડેષના અભાવનું એ સક્રિય રૂપ છે દુનિયાના સર્વ Page #493 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૮૭ પ્રાણીઓ સમતારસ ધરાઈ ધરાઈને પીઓ એમ તે અતરથી છે. તે જાણે કે સમતા વગર ગમે તેટલી બાહ્ય ક્રિયા કરવામાં આવે તે છાર ઉપર લી પણ સમાન છે અને દીર્ધદષ્ટિથી જોઈએ તો તેને વસ્તુત કોઈ અર્થ જ નથી. સમતા આવી જાય એટલે આ દરના તરંગો, ખ્યાલે, ગૂંચવણો, ગોટાળાએ બધુ દૂર થઈ જાય છે અને અંતરાત્મા નીરવ શાંતિ અનુભવે છે એ શાંતિનું સ્વરૂપ વાણીથી અવિવરણીય તેમજ અવર્ણનીય છે, માત્ર અનુભવગમ્ય છે. આવી શાંતિ મંત્રી સમજનારમાં હોય છે અને તે સાર્વત્રિક થાય તેમ તે હૃદયથી ઈચ્છે છે એને જગતની અશાંતિ જોઈ એના તરફ વિરાગ થાય છે અને શાતિસામ્રાજ્યનો પ્રસાર એ પ્રેમભાવે સર્વ સ્થળે, સર્વ પ્રાણીઓમાં થતો જોવા મન કરે છે છેવટે તે અતરથી ઈચ્છે છે કે “સર્વત્ર સર્વ પ્રાણીઓ સુખી થાઓ. આ અતિ ઉત્કૃષ્ટ હૃદયભાવના છે. મિત્રીભાવવાળો ચેતન અન્યનુ સ્થળ દુ ખ જોઈ શકતો નથી આ દુનિયાના દુ ખ–દારિદ્રય અને મૂઝવણો જોઈ એને ખેદ થાય છે એ સ્થળ મુખે સર્વને સુખી જેવા ઈચ્છે છે આ સ સારમાં કઈ પણ જગ્યાએ દુ ખ ન રહે એવી એની વિશાળ ભાવના હોય છે. સર્વ પ્રાણી સર્વ પ્રકારે સુખી થાઓ એમ તે ઈચ્છે છે, અને આગામી માં પણ પ્રાણીઓ હમેશને માટે સાચા સુખી થાઓ અને તેમના જન્મ-મરણના ત્રાસ દૂર થઈ જાઓ એમ તે હૃદયપૂર્વક ઈ છે છે આમાં સર્વત્ર અને લિન” એ બે શબ્દો મૂકીને કર્તાએ કમાલ કરી છેસર્વ સ્થાન અને સર્વ પ્રાણીઓ, આ ભવ અને પરભવ એ સર્વને સમાવેશ આ વિશાળ ભાવનામા થઈ જાય છે. દુનિયામાં સર્વ પ્રાણીઓ સર્વ સ્થાનકે સુખી થાઓ અને પરભવે અને તે અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરો, આમ કરીને અતિ વિશાળ મિત્રીભાવ રજૂ કર્યો છે. આ લેકમાં ત્રણ બાબત રજૂ થઈ ૧ પ્રાણીના રાગદ્વેષ શમી જાઓ, ૨. પ્રાણીઓ સમતારસને આસ્વાદ અને ૩. સર્વ પ્રાણીઓ સર્વત્ર સુખી થાઓ Page #494 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી : : ગેયાણક પરિચય ૧. મૈત્રીભાવનો ઉત્કૃષ્ટ પ્રસાદ ઉપરના પાચ (છેલા) લોકોમાં રજૂ કર્યો છે. ગેયાષ્ટકમાં એ જ મુદ્દા પર વાત કરી છે તે આપણે સ ક્ષેમા વિચારી જઈએ. મત્રીભાવ એ માનવિદ્યાને અદભુત આવિર્ભાવ હોઈ એના પર અનેક દૃષ્ટિબિન્દુથી વિવેચન કરવું અતિ આવશ્યક છે. એ જૈન તત્ત્વજ્ઞાનની અપરિમિત ચૂકમદર્શિતાને પ્રબળ પુરાવો છે અને વિશ્વદયાને જીવ ત દાખલ છે મિત્રી જેના હૃદયમાં બરાબર જામેલ હોય તે ચેતન જનતત્ત્વરહસ્ય સક્રિય સ્વરૂપે સમજે છે એમ કહી શકાય. આ મંત્રીને ઘણા લક્ષ્યબિન્દુઓ છે. એમા માનસવિદ્યાના ઘણા વિશાળ પ્રશ્નોને સમાવેશ થાય છે. આપણે થોડાં વધારે દષ્ટિબિન્દુઓ વિચારી જોઈએ. મિત્રીભાવના અને કરુણાભાવનાને બહુ ગાઢ સ બ ધ છે, તેથી કેટલીક વાર એકના પ્રદેશમાં બીજીનું સંક્રમણ થઈ જાય તો તે અનિવાર્ય છે, પણ એમાં જે મત્રીની વ્યાખ્યા તરફ બરાબર લય રહે તે પ્રદેશ બરાબર વહેચી શકાય તેમ છે જ્યા પરહિતચિંતવન તરફ લક્ષ્ય રહે ત્યા મંત્રી છે અને જ્યાં વ્યાધિ-પીડામાંથી પ્રાણીને બચાવવાની ઈચ્છા થાય ત્યા કરુણાભાવના છે હિતબુદ્ધિ ઉપર લક્ષ્ય એ મૈત્રીભાવનાનો પ્રદેશ છે, દુખ દૂર કરવાની વૃત્તિ એ કરુણાભાવનાને પ્રદેશ છે હિત-વિચારણામાં અહિત એટલે દુખનો નાશ કે તેની વિચારણા તે જરૂર આવે, પણ તેમાં લક્ષ્ય તો હિત તરફ રહે છે, ત્યારે કરુણાભાવનામાં દુખ, વ્યાધિ કે અગવડ અને તેના દરીકરણ તરફ લક્ષ્ય રહે છે. આ તફાવત ધ્યાનમાં રાખો. બને ભાવનાના પ્રદેશ તદ્દન અલગ છે અને પૃથક્કરણ કરતા સૂઝી આવે તેમ છે બનેનુ સાધ્ય તો આત્મારામનુ અનુસ ધાન ધર્મ ધ્યાન સાથે કરાવવાનું છે. તેથી બન્ને એકબીજમાં સંકળાઈ જાય તો તેમા કાઈ ખાસ વાધો નથી, પણ પ્રત્યેક સ યુક્ત વિચારને છૂટા પાડતા તેના અંતરવાહી પ્રત્યેક પદાર્થને યથાયોગ્ય સ્થાન આપી શકાય તેમ છે. આ માનસશાસ્ત્રનો વિષય છે ચેતન ! પ્રાણીઓ કર્મની વિચિત્રતાને લઈને જુદી જુદી ગતિમાં જાય છે. કોઈ નારક થાય છે, કેઈ સ્થળચર થાય છે, કોઈ ૫ખી થાય છે, કોઈ જળચર થાય છે, કેાઈ સર્પ કે નળિયા થાય છે અને કોઈ એક બે ત્રણ ચાર ઈદ્રિયવાળા થાય છે. એ ગતિઓમાં પણ કઈ ગાય, ભેશ, ઘેડે વગેરે લોકપાગી જીવન ગાળે છે અને કેઈ નિર્માલ્ય જીવન ગાળે છે સર્વ પિતપોતાના કર્માનુસાર ગતિ પ્રાપ્ત કરે છે તે સર્વને તુ તારા મિત્ર જાણે, એ સર્વ તારા મિત્રો છે એમ તુ ભાવ કઈ કગે ગધેડો થયો તો તે તિરસ્કારને ચગ્ય નથી અને કઈ મછર-માકડ થયે તો તેને તુચ્છ ગણુને હણી નાખવાનો તને અધિકાર નથી હરણ પણ તારે મિત્ર છે અને અશ્વ પણ તારે મિત્ર છે એનો આત્મા સત્તાગને મોક્ષાધિકારી છે અને તેને કાળાસરે મોક્ષે જવાનો સંભવ પણ છે કર્મના પરત ત્રપણાથી Page #495 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૮૯ એમાંના કેઈ તુચ્છ ગતિમાં ગયેલ હોય તેથી તારા મિત્ર પરનો તેને હક દૂર થઈ જતે નથી માટે સર્વ ગતિના સર્વ પ્રાણીઓ તરફ તારે મિત્રભાવ લબાવ જનતાને અર્થ સાધારણ રીતે મનુષ્યસમૂહ-સાધારણ જાહેર પ્રજા એ થાય, પણ અહી આખા પ્રાણીસમૂહને ઉદેશીને એ શબ્દનો પ્રયોગ થયે છે એ શબ્દ ધાતુ પરથી નીકળે છે અને એમાં જે જન્મ લે તે સર્વનો સમાવેશ થાય છે. જૈન દર્શનમાં મૈત્રીના આ વિશિષ્ટ તત્ત્વ પર અગાઉ ધ્યાન ખેંચ્યું છે. વિશાળ મિત્રભાવ સમસ્ત પ્રાણીવર્ગ સુધી લબાવ્યો છે એમા પિતાના ધર્મબધુ કે મનુષ્યસમાજની મર્યાદા નથી પણ સર્વ ગતિના સર્વ પ્રાણીઓ સુધી એની વિશાળતા લબાવી છે ૨. ઉપર ૫ ૬ શ્લોકમાં જણાવ્યું તે દલીલ મુજબ સર્વ પ્રાણીઓ તારા “બ ધુઓ છે. માતા, પિતા, સ્ત્રી, ભાઈ, બહેન, પુત્ર આદિ સગાઓનુ સમુચ્ચય-નામ “બધું છે, અને તારા સગપણનો વિશાળ નજરે વિચાર કરીશ તે સર્વ તારા બધુઓ છે તારા એક અથવા બીજા સ બ ધમાં સર્વ પ્રાણીઓ અનેક વખત આવી ગયા છે આ દષ્ટિએ જોતા તારે કોઈને પિતાના દુશ્મન કે પરાયા ગણવા ન ઘટે. - આ તો ભવાંતરની વાત થઈ કઈ પ્રશ્ન પણ ઉઠાવે કે એ વાતની પ્રતીતિ કેમ થાય? એમને પણ સર્વત્ર મિત્રભાવ રાખવા માટે બીજા દૃષ્ટિબિ દુથી સમજાવે છે કેઈને શત્રુ ગણવા અથવા કેઈના તરફ શત્રુવટ રાખવી એટલે દ્રપ થ, દ્વપ એટલે અ ત કરણની કાલિમા-કાળાશ અને એ કાળાશથી મન ગંદુ (કલુષિત) થાય છે મનને રૂપી દ્રવ્ય સમજીએ તો તેમાં શુકલ વણા અને શ્યામ વગણ સ ભવે છે, અને તે તેમ જ છે પ્રત્યેક વિચારને આકાર હોય છે અને જેને વિશિષ્ટ જ્ઞાન (મન પર્યવજ્ઞાન) થાય તે અદરના વિચારને આકાર જઈ શુ વિચાર કર્યો તે જાણી શકે છે જ્યારે મનમાં ઠેષ થાય ત્યારે આખુ ચિત્ર તદ્દન કાળું થઈ જાય છે તુ તારા મનનુ આવું કાળું ચિત્ર દોરવા ઈચ્છતો હોય તો જ આદર શત્રુતાને કે વૈરભાવને સ્થાન આપી શકે તારે ધ્યાનમાં રાખવુ કે ઉક્ત પ્રકારનુ મન તારા પુણયને નાશ કરનાર છે એટલે કે તારા વિકાસને વી ખી નાખનાર છે આથી તારા વિકાસ અટકી જશે, એટલું જ નહિ પણ અધોગતિ થઈ જશે વાસ્તવિક રીતે તે સામે માણસ કદાચ તને નુકસાન કરનાર હોય તે પણ વિશાળતા રાખ એ વિશાળતા, એ ઉચ્ચ મનોદશા, એ મહાનુભાવતા, એ સૌજન્યને તારા અન્તરમાં બરાબર ઉતાર પછી તેને કદી વર જાગશે જ નહિ તુ નિરર્થક વર કરવાને તે વિચાર પણ ન કરે એમ માનીએ, પણ કારણ–પ્રસગ પ્રાપ્ત થાય તો પણ તારા મનની ખાનદાની બતાવ અને આ દુનિયામાં કઈ પણ પ્રાણી તારે દુશ્મન નથી, ન જ હોઈ શકે, એમ પરિપૂર્ણ શ્રદ્ધાથી અચળ ધ્યાન-વિચારણાથી ભાવ તુ એની મા જજે, એમા તારે ઉચ્ચગ્રાહ અનુભવ અને એથી તારા સંસ્કાર સુધારી આગળ વધજે આ જીવનને ઉદ્દેશ છે તે ભૂલતો નહિ અને નિરર્થક ગૂ ચવણમાં પડી તારા વિકાસને બગાડી નાખતે નહિ. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નમુધા ખરડાયેલું મન સુકૃત્યનો નાશ કરનારુ છે.” એના અંતરમાં આ વિશિષ્ટ બાળ વિકાસને અગે છે તે જરા ઊંડા ઊતરવાથી પ્રાપ્ત થશે, કોઈની સામે મોરચો માંડવાની ના પદ પછી મનમાં કેવી કેવી રચનાઓ કરવી પડે છે, એ પ વિચાર કરીશ તો ઢાકશે. ૩ આ સ બ ધમાં તને એક વાત કહેવાની છે. એક પ્રાણી પાનાના કમના ઉદયને લઈને તારી ઉપર કેપ કરે, કદાચ તને એકાદ ગાળ દે કે તારું અપમાન કરે તે શુ ના પડે તેના તરફ તેવા જ થવું ? તારે પણ તેના ઉપર ધ કરે? તે પછી તારામાં ને તેનામાં ફેર શો રહ્યો? પૂર્વ કાળમાં એક સાધુ બન્ડાર જતા હતા રસ્તે એને ધોળી મળે. એ ધોબી સાધુને અથડાઈ ગયો, સ્વભાવે કોધી હતે એટલે સાધુને માર મારવા લાગે. સાધુએ એક-બે કા ખાધા, પરંતુ પછી સહન ન થઈ શકવાથી સાધુ સામે લાત મારવા લા. ઘોબી મજબૂત હતે. સાધુને વધારે માર પડ્યો એટલે તેમાં કોઈ દેવને સંભાળે દેવ આવીને ઉભો ઉભો જોયા કરે છે કે સાધુ માર ખાય છે અને સામે લાત મારે પશુ છે, સાધુએ દેવને પૂછ્યું : “આમ ઊભા ઊભા યા શુ કરે છે? મને મદદ કરો." દવે કહ્યું : “હું તે રાધુને મદદ કરવા આવ્યો છું, પણ અહી તો બે બેબીને જોઉ છું.સાધુ આ જવાબ સાભળી સજજડ થઈ ગયા. જેને ધાબી થવુ પાલવે તે કેપ કરનાર ઉપર કાપ કરે, બાકી જે મિત્રભાવ સમજે એ તે સામાના આત્માને હાનિ થતી જોઈને એક પામે, પણ પોતાની સમતાં જરા પાન ગુમાવે. વિશિષ્ટતાની પરીક્ષા આવા પ્રસ ગ જ થાય છે. મિત્રભાવની વાત કરવી સહેલી છે, પણ આ પ્રસંગ આવે ત્યારે મન ઉપર કાબૂ રાખવો અને પોતે પણ ધોબી ન થવું એમાં જ ખરી કસોટી રહેલી છે કોઈ પણ પ્રકારનો કજિયે, કંકાસ કે કલહ કરવો એ સજજન માણસનું કામ નથી સજજન–સપુરુષ કેશુ કહેવાય તે તું સમજી લે જે ધાબીની સાથે ધાબી થાય તે સજ્જન નથી સત્પરુષ તો તે કહેવાય જેને પિતાની જાત ઉપર કાબૂ હોય, જેનામાં સમાગુણનું પ્રાધાન્ય હોય અને જે આત્મ-વિચારણામાં સ્થિર રહી ઊંડે ઊતરી જતો હોય એક સુપ્રસિદ્ધ શ્લેકમ સજ્જનના બાર લક્ષણે બતાવ્યા છે. તેમાં સમાગુણને દ્વિતીય સ્થાન આપ્યું છે. કોઈને પ્રસંગ આવે ત્યારે શાત રહેવું અને મન પર કાબૂ રાખ એ અસાધારણ ધર્યું સૂચવે છે એ નિર્બળતાનું ચિહ્ન નથી, પણ ખરેખરી મર્દાનગી છે. જમણા ગાલ પર ધોલ વાગે ત્યારે સામે પ્રતિકાર કરવાની શક્તિ છતાં ડાબો ગાલ ધરે એ અસાધારણ મને બળ વગર બનવું અશક્ય છે ખરો સ તપુરુષ એ પ્રસંગ આવે ત્યારે શાતિનું ધ્યાન કરે છે, શાંતિના આદેલનો ફેલાવે છે અને શાંતિમય વાતાવરણ કરી મૂકે છે. જ્યા શાતરસની ખરી જમાવટ થઈ હોય ત્યાં કેપ, ક્રોધ, ધમાલ કે ક કાસને સ્થાન ન જ હોય. ૪ બાર લક્ષણો આ પ્રમાણે છે –તૃણાછેદ, ક્ષમાભજન, મદત્યાગ, પાપમાં ત્યાભાવ, સત્યવચન, સાધુપદઅનુસરણ, વિદ્વતસેવન, માન્યને માન, દુરમનને વિનય, સ્વગુણ પર છાદન, કીર્તિપાલન અને દુખી પર દયા Page #497 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૧ હે આત્મા' તુ તો સમરસના સમુદ્ર કે જળપ્રવાહમા વિહરનાર છે. જે ગ ગાજળમાં નાહ્યા હોય અથવા તેમાં ડૂબકી મારતા હોય તે કદી ખાચિયા સામું જુએ પણ ખરા ? સમરસ એ સરવર કે સમુદ્રના જળ જેવું છે જ્યારે ક્રોધ એ ગંધાતા બાબાચિયાનું જળ છે. તારા જેવો સમરસનો ગ્રાહક તે આવા ગ ધાતા પાણી સામે કદી દૃષ્ટિ કરે ખરે? કદાચ આવી ભરાણ હોય તો તેમા તે આનદ માને ખરે? માટે ભાઈ! તુ કલહ-ક કાસને તજ, કદાચ તારી પાસે એના બચાવો હશે, તુ એમાં સકારણ તારા ગુન્હા વગર આવી ભરાણ હઈશ, તે પણ તને તે શોભતી વાત નથી તારે ત્યાં કલહ-ક કાસનુ નામ ન હોય, તેને તે શેભે નહિ અને તારે તેને પડછાયો પણ લેવો ન ઘટે - તુ કેણ તે અનેક ગુણોનો પરિચય કર્યો છે, તે ગુણોના સ બ ધમાં આવ્યો છે, તુ એનાથી પુષ્ટ થયા છે “પરિ એટલે ચારે તરફ અને ચય” એટલે વૃદ્ધિ. આ સ્થિતિમાં તુ કેવો હોવો જોઈએ તે વિચાર હસનું કાર્ય શું છે તે વિચાર એ દૂધમાંથી પાણી જુદુ કરે છે અને દધ ખેચી લે છે જે તેને ગુણનો ખરો પરિચય થયો હોય તો તુ હસવૃત્તિ ગ્રહણ કર, સારું હોય તે ગ્રહણ કર અને ફેફા–ફોતરા ફેકી દે તારા જેવા ગુણપરિચયથી પુષ્ટ થયેલાને ક કાસ કે વેર હોઈ શકે જ નહિ તારા દૂધશોધનમાં જળ આવી જાય તેને ત્યાગ કર તારી પોતાની પુષ્ટિ જળથી થવાની નથી અને તારામાં દૂધ અને જળને જુદા પાડવાનું વિદધ્ય આવી ગયું છે એટલે દૂધને ગ્રહણ કર અને જળને ફેકી દે “સમરસનો મસ્ય” અને “હ સની વિવેકશક્તિ” આ બંને વાત મત્રોને ખૂબ પુષ્ટ કરનાર છે એને એ દરનો આશય જે બેસી જાય તે અ તરાત્મા ખૂબ પ્રસન્ન થાય એવો એમાં ચમત્કાર છે. પ સમગ્સને મીન કેવા વિચાર કરે છે અને એનો આ તર–આશય કેટલો ઉચ્ચ હોય તેને એક આવિર્ભાવ અત્ર રજૂ કરાય છે એ દશા ખૂબ ખીલવવા યોગ્ય છે. એ અભ્યાસ અને પરિશીલનથી પ્રાપ્ય છે એ ભાવ આપણે જરા સક્ષેપથી અવગાહી જઈએ મત્રીવાસિત પ્રાણી વિચાર કરે કે જે મારા શત્રુ હોય, એટલે જે પોતાને મારા શત્રુ માનતા હોય તે પિતાને મત્સર તજી દો વિરોધપણાવાળા મનને દૂર કરી, શત્રુવટની બુદ્ધિ ફે કી દો અને તેમ કરીને તેઓ પણ સુખી થાઓ ! મત્સર દર થાય એવું એ ઈછે તે પોતાના હિત ખાતર નહિ, પણ સામા પ્રાણીની ઉન્નતિ તે રીતે જ થાય એવી એની આ તરની મિત્રી–પ્રેમભાવના એમા હોય છે તે સાથે એમ પણ ઈરછે કે એવા પ્રાણીઓની શિવસુખવાસ પ્રાપ્ત કરવા પ્રત્યે પરિણતિ થાઓ એ પોતાના વિરોધી સનો પણ ઉદ્ધાર થાય તેમ હૃદયથી ઈચ્છે છે, અને તેઓ સાંસારિક દૃષ્ટિએ સુખી થાય એટલું જ ઈચ્છીને અટકી ન જતા તેઓને વિકાસ સુધરી જાઓ, તેઓ મત્સર વગેરે Page #498 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર શાંતસુધારી અતર ગ શત્રુ પર વિજય મેળવી શિવપુરપ્રાપ્તિ માટે પ્રેરિત મનવાળા થાઓ એવી એ ઇચ્છા કરે આ અતિ વિશિષ્ટ ભાવના લખી જવી કે વાચી જવી જેટલી સહેલી છે તેટલી ક્રિયામાં મૂકવી સહેલી નથી અતરથી દુમિનને પણ સુખ અને મુક્તિ ઈચ્છવા એ અસાધારણ ઉચ્ચ ભાવના અને ચિત્તનું પરમ ઔદાર્ય છે. ત્યારે હૃદયમાં આવો વિશાળ ભાવ આવે છે, ત્યારે શત્રુ ઉપર સાચે સમભાવ આવે છે, જ્યારે શત્રુનું પણ સારુ થાય એવો અતરને આશય વ્યક્ત થાય છે ત્યારે મિત્રી એના વિશિષ્ટ આકારમાં રજૂ થાય છે મત્રીભાવનાવાળે કેઈને તેના શત્રુ માને નહિ અને જે પ્રાણી શત્રુ ગણતા હોય તેના સ બ ધી તે શું ધારે તેને લગતી આ હકીકત છે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આવા વિશાળ મનોરાજ્યમાં વિહરનારો સમરસ-મીન કેવા ઉચ્ચ આશયવાળ હશે તે કલ્પી લેવું; અને ત્યા આવી વિશાળ ભાવના હોય તેના હદયમાં મત્સર હોય છે તે કપી પણ શકાય નહિ એવા પુરુષને કોઈની સામે મોરચા માડવાના ન હોય, કોઈની સાથે યુદ્ધ કરવાના ન હોય કે કઈ સામે ટક્કર ઝીલવાની ન હોય એનામાં અત્ય ત સ્થળ અને માનસિક બળ હોય છે તેનો ઉપયોગ એ મિત્રબુદ્ધિના વિકાસમાં કરે છે. એ સર્વત્ર બંધુભાવ જુએ છે અને એ આનદ-કલ્લોલમા વિલાસ કરે છે ૬ એક મહાન સત્ય કહે છે જે પ્રાણી એક વાર હદયપૂર્વક સમતારસનો એક લવલેશ પણ આસ્વાદ કરે તો પછી એને એને શેખ થતા વાર ન લાગે. આ તદ્દન સ્પષ્ટ વાત છે માણસને અફીણનું વ્યસન કેમ લાગે છે? પ્રથમ સ્વાદ કરવા જરા લે, પછી સહેજ વધારે લે, પછી ન લે તો ચાલે જ નહિ આ રીતે જે સમતારસનું વ્યસન પડી જાય તો પછી જીવન સમતામય થઈ જાય, પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એક વખત જરા પણ સમતા અ ત કરણપૂર્વકની જોઈ એ પછીની વાત એની મેળે–સ્વત આવી જશે. તમે એક વાર જરા સમતારસ ચાખો કાઈ નહિ તો ઉપાધ્યાયજીના આગ્રહથી ચાખે એની મજા જુઓ પછી તે તમને એનું વ્યસન પડી જશે–એના વગર ચાલશે નહિ તમે જ્યારે ઢગ વગર, દ ભ વગર, હૃદયના ઊંડાણથી સમતા ધારણ કરશે, સર્વ પ્રાણી તરફ બધુભાવ દર્શાવશો ત્યારે તમને એવી મજા આવશે કે એનું વર્ણન તમે નહિ કરી શકે અને પછી તે તમારે વિકાસ એ મા ખૂબ વધતો જશે ' આ જીવનનું પ્રધાન કર્તવ્ય વિકાસકમને સુધારી દેવાનું છેઆપણે ચારે તરફથી એટલા બધા રાગ, દ્વેષ, મેહ, મદ, મત્સરના વાતાવરણમાથી આવેલા હોઈએ છીએ કે કદાચ એને સર્વથા ત્યાગ એકદમ મુકેલ પડે, પણ એના ત્યાગના માર્ગે ચડી જવાય તો વિકાસમાર્ગ જરૂર સરલ થઈ જાય, અને તે આશયથી જ રમતાલવને ચાટવાને અત્ર ઉપદેશ છે, એ પ્રેરણા બહુ વિચારપૂર્વક આદરણીય છે. એનો આનદ અનુપમ છે પણ માત્ર અનુભવગમ્ય છે, Page #499 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૯૩ ૭. મત્રીવાસિત ચિત્તને વિચાર થાય છે કે પ્રાણીઓ શા કારણે પાપમાં પડતાં હશે? એનું કારણ તપાસતા એને જણાય છે કે પ્રાણીઓ ઘણુ ખરુ પિતાના અભિમાનથી તદ્દન મૂરિત દશામા પડી જાય છે અને તેઓની ચેતના તદ્દન ચાલી જાય છે, તેઓનુ ભાન ખલાસ થઈ જાય છે પ્રાણીઓને પોતાની સમજણ માટે ઘણું અભિમાન હોય છે. એનો અભિપ્રાય ઘણીખરી વખત અધુરુ જ્ઞાન, અનુભવને અભાવ અને દીર્ધદષ્ટિની ગેરહાજરીને લઈને થયેલ હોય છે આવા તુચ્છ વિચારોના અભિમાનની મૂછમાં પડી પ્રાણી ગમે તેવાં પાપ કરી બેસે છે, અને પાપ કરે એટલે એના ફળો તે પછી ચાખવા જ પડે તેમાં નવાઈ નથી. નવાઈ નથી એટલું કહેવાથી વાત પતે તેમ નથી પ્રાણી જાણે છે કે પોતાને પરભવનું જ્ઞાન નથી, પોતામાં કઈ વિશિષ્ટ જ્ઞાન નથી અને છતાં એ પોતાના મગજના ફાંટામાં બહુ ચુસ્ત રહે છેઆ વ્યાધિ પાશ્ચાત્ય સ સ્કારના આગમન પછી વધતો જાય છે. એમાં ઊંડા અભ્યાસ કરતા છીછરાપણ (ઉપરચોટિયાપણું) ઘણુ છે છેવટને અભિપ્રાય બાધતા પહેલા પ્રેમપૂર્વક સાદર અભ્યાસ અને વિચારણાની જરૂર છે વિચારણા વગર માત્ર પૂર્વબદ્ધ વિચાર, ઓછા અભ્યાસે કરેલા નિર્ણયો અને આધારભૂત મૂળ પ્રકાશની અવજ્ઞાથી કરેલા નિશ્ચયો ઉપર મુસ્તકીમ રહેવામાં આવે તો એના પરિણામે ગાડુ ગમે ત્યા ભરાઈ પડે છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી કોઈ પણ પ્રાણી પોતાના ગમે તેવા મતના આધારે કરેલા નિર્ણયના અભિમાનને વશ થઈ કાર્યો કરવા લાગે તે એ ખરેખર દુ અને વિષય બને છે મૈત્રીવાસિત પ્રાણીને ખેદ થાય કે એવા પ્રાણીઓ શા માટે પાપમાં પડતા હશે ? તે વધારે એમ પણ વિચારે કે એવા પ્રાણીઓ જિનવચનને રસપૂર્વક શા માટે સ્વીકારતા નહી હોય? જિનવચનમાં ભૂતદયા, મત્સર ત્યાગ અને અતિમ સાધ્ય નિર્વાણ હોય છે. એ જે પ્રાણીને પ્રાપ્ત થઈ જાય તો એની મૈત્રી વિશ્વબ ધુત્વ સ્વીકારે અને એમ થાય તો તેવા પ્રકારનો પ્રાણ બચી જાય, તરી જાય, મુક્ત થઈ જાય એને જિનવચન ઉપર જે આકર્ષણ છે તે પોતાના ધર્મના કારણે ન જ હોય એણે સારી રીતે તપાસ, ચર્ચા, અભ્યાસ કરીને એ વચનમાં રહેલ અપાર મૈત્રી–વિશ્વબ દુભાવ બરાબર અનુભવ્યો છે અને એ દશા સાર્વત્રિક કરવી એ એવા જીવનનો ઉદ્દેશ હોય છે એને નવાઈ લાગે છે કે આવી વિશાળ ભાવનાને પ્રતિપાદન કરનાર જિનવચનને પ્રાણીઓ આદર અને પ્રેમપૂર્વક શા માટે નહી સ્વીકારતા હોય? આ મૈત્રીવાસિત ચેતનને ઉદ્દગાર છે. એને પ્રાણીને પાપકર્મમાં પડતા જોઈ જૂજ આવે છે, એને ક કાસ-કલેશ જોઈ ત્રાસ થાય છે, ને મૈત્રીભાવનાના પરિપૂર્ણ સાક્ષાત્કારને સદા ઝ ખે છે એને હૃદયમાં પચાવી એ જે ઉદ્દગાર કાઢે છે તેને યથાપ્રકારે સમજવાની જરૂર છે. એમાં અન્યના અસ્વીકારને વનિ નથી, પણ ઉત્કૃષ્ટ રસાસ્થાનના સ્વીકારની વિજ્ઞપ્તિ છે અને તે અતરની ઊમિમાથી ઊછળેલ છે એમાં ઈંદા શબ્દ મૂકીને ઊમિના આદોલન બતાવ્યા છે. ૫૦ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શાંતસુધારે એ એક શબ્દ આખા વિચારની ભવ્યતામ ખૂબ વધારો કરે છે એને એ સ્વરૂપે સમજી ચેતન ઉપસહારમાં પ્રવેશ કરે છે. ૮છેવટે શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે કે જેઓના ચિત્ત વિમળ થયાં છે એટલે જેનામાથી મળ સર્વથા ગયો છે અથવા ઘણો ઓછો થયો છે તેઓ પરમાત્મભાવમાં પરિણામ પામો જેઓને હૃદયની શુદ્ધિ થઈ છે અને મંત્રીભાવનાનો જેને સાક્ષાત્કાર થયો છે તે ધર્મધ્યાનને પાત્ર થાય છે અને તેવો પ્રાણ એ તરાત્મભાવમાં પ્રવર્તી પરમાત્મભાવ ઉપર એકાગ્ર થાય છે. મેત્રી ધર્મધ્યાન સાથે અનુસધાન કરે છે, ધર્મધ્યાન આત્માને સન્મુખ કરે છે સન્મુખ થયેલા આત્માનું સાધ્ય મુક્તિ છે અને તેને ઉપાય પરમાત્મભાવમાં પરિણમન છે. પરમાત્મા શુદ્ધ નિર જન બ્રહ્મસ્વરૂપ છે, નિર જન નિરાકાર છે, અને તે અવ્યાબાધ સુખના ભક્તા છે આત્માની મૂળ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે અને અજરઅમર થઈ અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરી સ્થિરતારૂપ ચરિત્ર પામેલા છે એ પરમાત્મવરૂપ સાથે એકલાવએક્તાન લાગે એ ધર્મધ્યાન છે વિમળ આત્માનું લક્ષ્ય તો એ જ હોય એને પછી કાઈ સસારના નાચ નાચવાના હેય નહિ, નામા માડવાના હોય નહિ, અવ્યવસ્થિત દોડાદોડી કરવાની હોય નહિ પરમાત્મદશાના નાદમાં એ અનાહત નાદ સાભળે અને આત્મવિકાસ વધારતા જાય મિત્રી ત્યારે ખરી વિકાસ પામે અને એના પરિપૂર્ણ આકારમાં જામે ત્યારે આવી વિશાળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે વિમળ આત્માના વિલાસ અનેરા હોય છે, એના ઉદ્દન જબરજસ્ત હોય છે અને એની ભાવના અતિ વિશાળ હોય છે સર્વ છે સમતા–અમૃતનું પાન કરી તેમાં વિલાસ કરો – આ મૈત્રીનું ઉત્કૃષ્ટ ધ્યેય અને ચિતવન હોય છે. એને હૃદયથી એમ થાય કે સર્વ પ્રાણીગણ સમતા - અમૃતપાન કરી, એ રસપાન વાર વાર કરી ખૂબ આનંદ માણે એનો આનદ કેવો હોય તેનું વિવેચન કરવાની જરૂર હવે ન હોય. સમતારસના પાન અભુત આન દને આપનારા છે અને કર્યા હોય તે અનુપમ આનદને વિસ્તારનારું છે મંત્રી-મિત્રભાવ-વિશ્વબંધુત્વ કરનાર પિતાનો વિચાર કરવા કરતા સર્વ પ્રાણીને ખૂબ વિચાર કરે છે એને પિતાની સાથે સર્વને લઈ જવા ભાવના થાય છે, મિત્રીભાવનાનું એ સાચું રહસ્ય છે ઉપસહાર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલ છે એ દશા ત્યારે આવે ત્યારે મંત્રીને વિસ્તાર કેટલો વધી જાય છે તે વિચારવું વિનય-ચેતનને ઉપદેશ કરવા દ્વારા લેખકે મહાશયનું નામ આપણે ઉચ્ચારીએ છીએ આ મત્રીભાવનાને સાર છે, ખૂબ આકર્ષક છે, હૃદયમાં ઊતરી જાય તેવો માર્મિક છે અને વપરને પરિપૂર્ણ નિર્મળ લાભ આપનાર છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ઉપહાર ઃ મત્રી યાનુ એક સુપ્રસિદ્ધ સૂત્ર છે કે દિસાનિાયાં તન્નિધૌ વૈરત્યાઃ। (૨–૩૫) એટલે એક પ્રાણીમા જ્યારે અહિંસા ખરાખર નમી ગઈ હાય, એ સિદ્ધ થઈ હોય ત્યારે એની આસપાસના વાતાવણમાં પણ વરને ત્યાગ પ્રવર્તે છે કહેવાની વાત એ છે કે એવા પ્રાણી પેાતે હિસાર તેા ન જ કરે, પણ એની છાયામાં, એના આજુબાજુના વાતાવરણમા પણ હિંસક ભાવ ઊડી જાય છે. મહાતપસ્વી સાધુ કે સિદ્ધ ચેાગીના સાન્નિધ્યમાં આ દશાના અનુભવ થાય છે. શ્રી તી કરદેવના વિહારપ્રદેશમા અને સમવસરણમાં પ્રાણી કુદરતી વૈર પણ ભૂલી જાય છે એ આ યાસિદ્ધિના ચમત્કાર છે કેાઈસિદ્ધ યાગીને મારવા કે તિરસ્કારવા આવે તે જ્યા નજીક આવે ત્યા અવાક્ થઇ જાય છે, તે આ વિશિષ્ટ ગુણુનુ પરિણામ છેએના કષાયજિત્ અ ત.કરણની છાયા એવા વાતાવરણમા પડે છે અને પ્રાણી સ્વાભાવિક વૈર પણ ભૂલી જાય છે. જીવન મૈત્રી રાખવામા કે તે આદર્શના પેાણુમા અત્યંત આનંદ છે એક તે આ ઘણુ ક્રૂ કું છે; તેમા ઝઘડા-ટટા ઘટે નહિ એ પ્રથમ વાત થઈ ગઈ છે અને બીજી વાત એ છે કે ચેતનના ગૌરવને રિવરાધ શે।ભતા નથી તુ કાણુ ? તારુ મૂળ સ્થાન શુ? તારા વાસુ અહી કેટલા ? અને અત્યારના વૈરિવરાધ કયા ભવ માટે કરે છે? આ ષ્ટિએ ખરેખરા વિચાર કરવાની જરૂર છે. પ્રાણી વિનાકારણ માટા કલહુ જમાવે છે અને હેરાન થાય છે. આ તે કલહુથી કાઈ લાભ મળતેા નથી અને તેની ખાતર કરેલ ધન અને શક્તિને વ્યય નિરર્થક નીવડે છે વર્તમાન યુગના કલા દ્વયુદ્ધ કે હથિયારની લડાઈનુ રૂપ લેતા નથી ન્યાયાસન પાસે જવું, ત્યા લખાણુ કરવા માટે ગમે તેવા અચાવેા કરવા અને સાચા-ખાટા ઘાટ ઘડવા એ પણ વૈરને એક પ્રકાર છે એને સ્થાને શાતિથી સમાધાન હિતકારી છે, અલ્પ ખર્ચાળ છે અને બિલકુલ કચવાટ વગરનુ છે એ જીના કે અન્ય કાઈ કારણે અદર અદર સમાધાન શકય ન હેાય તેા લવાદીને માર્ગ આદરણીય ગમે તેમ કરીને રવૃત્તિને અવકાશ ન મળે એવી પરિસ્થિતિ મૈત્રીવાસિત હૃદયવાળા જરૂર કરે કુશળ માસ સમજી શેાધી મેળવી શકે છે. અત્યારે નથી કારણ કે તે અસ્થાને છે. મુદ્દા વૈવિરાધ એ આપનારા પણ આ દિશાએ ઘણુ કાર્ય કરી શકે અને તે પ્રમાણે કરતાં આપણે કેટલાકને જોઈએ પણ છીએ. એના ઘણા માર્ગો છે, જે વ્યવહાર– આપણે ન્યાયાસન પર ઉલ્લેખ કરતા કરવાના છે એના સખધમા સલાહ આપણે વિરાધ કેાની સાથે કરવા? જેએ અતે આપણા જેવા સાથે વિધ કરવેા ઘટે ? તેઓ અનેક વાર આપણા સ ખ ધીએ થયા પ્રાણીએ છે તે હશે એ વાત તે Page #502 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શાંતસુધારા ઉપર થઈ ગઈ એ ઉપરાંત એક બીજું પણ દષ્ટિબિ હું વિચારવા યોગ્ય છે. પ્રત્યેક ચેતન મૂળ સ્વભાવે અનંત જ્ઞાનદર્શનવાન છે અને મેક્ષને અધિકારી છે. (બહુ અલ્પસંખ્ય “અભવ્યની વાત બાજુએ રાખીએ છીએ.) એવા મેટી સંખ્યાવાળા પ્રાણીઓના આઠ ફુચકપ્રદેશે નિર્મળ થવા શક્ય છે એવા મોક્ષ જવા ડ્ય ચેતન સાથે લડવું–વઢવું આપણને ઘટે ખરું ? એમની સામે આપણાથી મોરચા મડાય ખરા ? અને એવી રીતે ઘેર વધારવાનું પરિણામ શું થાય? વૈરને પિષવા યંત્ર ગોઠવવાં પડે, સાધન યોજવા પડે અને એ આખો વખત મનમાં અનેક ચકો ગોઠવવાં પડે. મનમાં દ્વેષ જામે, શ્રેષથી ધમધમાટ થાય અને એવા વાતાવરણમાં આત્મવિકાસ બગડી જાય, એટલું જ નહિ પણ બહુ પાછા પડી જવાય. એવા સાધનેના પરિણામ ગમે તે આવે તે જુદી વાત છે. એ આખી દેવૃત્તિ આત્મવિકાસની આડે આવનાર છે, અતઃકરણને વિરૂપ, અસ્થિર અને અગામી બનાવનાર છે. જેનો આશય આત્મવિકાસમાં પ્રગતિ કરવાનું હોય તે આવે રસ્તે ચઢે નહિ. સ સારનું સ્વરૂપ સમજનાર અને મંત્રીવાસિત હૃદયવાળે કેવા ભાવો રાખે તે જ અત્ર પ્રસ્તુત છે વૈરવિધિનું પૃથક્કરણ કરવું પડે તે આ ભાવનામાં અપ્રસ્તુત વિષય ગણાય. પણ મૈત્રીનુ વિરોધી તત્ત્વ મૈત્રીની બરાબર સમજણ માટે સમજવું જરૂરી હોવાથી ટ્રકમાં પતાવી આપણે મૈત્રીના વાતાવરણમાં વિહરીએ મૈત્રીભાવનાના વિશિષ્ટ પ્રસગો આપણને “બૃહ@ાંતિમાં સાપડે છે. તેમાથી મિત્રીવાસિત જેનહદય શું ભાવના કરે તેના બે ત્રણ પ્રસગો ચૂંટી કાઢીએ તે ઈચ્છે છે કે–શ્રી શ્રમણસ ઘને શાતિ થાઓ, જનપદના સર્વ લોકોને શાંતિ થાઓ, રાજા અને અધિકારીઓ (પ્રેસિડેન્ટ, ડિકટેટર વગેરે)ને શાતિ થાઓ, રાજાઓની આજુબાજુ રહેનાર મત્રી–પ્રધાનમંડળને શાતિ થાઓ, સંબધીઓને શાંતિ થાઓ, શહેરીઓને શાંતિ થાઓ. આ ભાવ જૈન હૃદયનો હોય એ આખા જનપદની શાતિ ઈ છે એ આખા શ્રીસ ઘની શાતિ છે, એ અધિકારી વર્ગની શાતિ ઈ છે એમાં એ કઈ જાતની બાદબાકી ન કરે એમા એ પિતાને અનુકૂળ હોય તેટલાની જ શાતિ ઈચ્છે એમ નહિ સર્વ જનપદ અને તેના ભલા માટે યત્ન કરી રહેલ સત્તાની પણ શાતિ ઈ છે એની વિશ્વદયા એટલી વિશાળ હોય કે એમા એને માગ તારા એ ભેદ કરવાની ઇચ્છા પણ ન થાય, એ તે અતરના નાદથી બેલે કે शिवमस्तु सर्वजगत परहितनिरता भवन्तु भूतगणा । दोपा. प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥ આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વપ્રાણીઓ પારકાનું હિત કરવામા તત્પર બને, સર્વ દે નાશ પામે, લેકે સર્વ સ્થાનકે સુખી થાઓ” આમા એને સ્વજન, Page #503 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩૯૭ સ્વમતાવલ ી કે સ્વસગાની મર્યાદા હાય જ નહિ. એ તે આખા જગતના સર્વ પ્રાણીએ ખૂબ સુખી થાઓ, ઐહિક આમુષ્મિક સાચા સુખના ભાક્તા થાશે અને સર્વાં દોષોને નાશ થઈ જાઓ–એવુ જોવા જ ઈચ્છે. એને તે ગૃહે ગૃહે શાતિ જોઇએ છે. એની પ્રાર્થના પાતે શાતિ મેળવીને એને સાર્વત્રિક કરવાની હાય છે અને એ તે અધૂલિવં તુમ્હેં સિવું એવા જ વિચાર કરતા હાય છે. આ ખરી વિશિષ્ટ જૈન મૈત્રીભાવના છે. એને રાજદ્વારી વાતાવરણમા અહિંસાને પ્રસાર દેખાય તે એ રાજી રાજી થઈ જાય અને એવા પ્રસગે પેાતાથી ખનતી સહાય સક્રિય સ્વરૂપે આપે . શસ્ત્રસંન્યાસસમિતિએ જીનિવામાં મળે તે એના આનદનેા પાર ન રહે એ દુનિયામાથી દારુગેાળા ખંધ થતા જોવા ઇચ્છે. એ આખી જનતા પ્રેમમા રહે અને સ્વા સઘટ્ટન વખતે લવાદીથી નિકાલ લાવે એવા એના આદાલના હાય. એને અહિ સક કાર્યક્રમમાં મૈત્રીભાવનું પરમ પાણુ દેખાય અને જીવનની સાદાઈ તથા સ્વાવલ ખનના ઉપદેશમા એને મૈત્રીની પરમ પાષણા દેખાય. આ આખા મૈત્રીના પ્રયાગમાં કદી એને અમુક વર્ગ કે વ્યક્તિને ખાદ્ય રાખવાનું ગમે નહિ એના અભિપ્રાયથી વિરુદ્ધ હૈાય કે એને નુકસાન કરનાર હાય તેને પણુ એ સુખ જ ઇચ્છે અને તેને દ્વેષાગ્નિ સદાને માટે દૂર થાય તેવુ સાચુ શાશ્વત સુખ મેળવે એમ પણુ એ ઇઅે મૈત્રીની પાષણા કરવામા એને દભ ન ડાય કે ગર્વ ન હાય, પેાતાની વાત જ સાચી એવા દુરાગ્રહ ન હાય અને મનની વિચારધારા નિર તર ઉઘાડી હાય, એની પાસે સમજણપૂર્વકની દલીલને અવકાશ હાય અને એના વિશાળ ભવ્ય આત્મા આખા વિશ્વખંધુત્વમા લયલીન હેાય એવા પ્રાણી લડાઈના સમાચાર સાભળી દુખી થાય, વિજ્ઞાનને ઉપયેાગ મનુષ્યના નાશને અગે થતા જોઈ એને ત્રાસ થાય, એને મનુષ્યના ખેારાક ખાતર અનેક જીવાની થતી તલના ખ્યાલથી પણ દુ ખ થાય અને કાઈપણુ જીવનેા સ્વચ્છંદથી પણુ નાશ થતા જોઈ-જાણી એને ગ્લાનિ થાય, એની ભૂતયાને મર્યાદા ન હેાય, એમા અપવાદ ન હેાય, એમા છીડાં કે ખારીખારણા ન હાય, સાસારિક પ્રત્યેાગથી થતી દુખશ્રેણી પર વેદના થાય. એ અને તેટલા પ્રાણીને ત્રાસમાથી છેડાવવા ખનતા પ્રયાસ કરે અને એની વિશાળતા તરફ પ્રાણીવગ આનદની નજરે જુએ. શ્રી વીરપરમાત્માને સગમદેવે છ માસ સુધી ઉપદ્રવેા કર્યા, પણ અતે એ થાકીને ગચા ત્યારે પ્રભુની આખમા કેવળ કૃપાના આસુ આવી ગયા. कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः । ईपद्वापादयोर्भ श्रीवीरजिननेत्रयोः ॥ Page #504 --------------------------------------------------------------------------  Page #505 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના ૩e એ ઘણી આગળ વધી જાય છે તે આખી ભાવના માનસદૃષ્ટિએ વિચારતા અને એનું પૃથક્કરણ કરતાં જરૂર પ્રાપ્ત થાય છે. ' મેત્રી આદિ ચાર ભાવના બાર ભાવનાથી જુદી પડી જાય તેમ છે, કારણ તેમાં સાધ્ય એક હોવા છંતાં દૃષ્ટિબિન્દુને તફાવત છે એટલા માટે બાર ભાવનાઓને અનુપ્રેક્ષા ભાવના કહેવામાં આવે છે અને આ મિથ્યાદિ ચાર ભાવનાને “પરાભાવના” અથવા “ગભાવના” કહેવામાં આવે છે તેના કારણે ઉપર દર્શાવ્યા છે. અહી એક મુદ્દો જરા સ્કુટ કરવાની જરૂર છે અનિત્યભાવનામાં સર્વની અનિત્યતા બતાવી, સર્વ સબ ધ અલ્પસ્થાયી બતાવ્યા અને અહી તે સર્વને પિતાના માનવા અને સર્વ જીવો સર્વ પ્રકારે સર્વ સ્થાનકે સુખી થાય એવી ભાવના બતાવી એમાં મુદ્દો તદ્દન જુદે જ છે એમાં વિરોધ દેખાય તો તેમાથી એક્તા શોધી લેવાની છેઅમુક દૃષ્ટિએ જે ત્યાજ્ય (તજવા યોગ્ય) હોય તે સર્વથા ફેકી દેવા જેવા જ હોય એમ સમજવાનું નથી પિતાના સ્વત્વસ્થાપનને અને જે પશ્કીય લાગે તેનું હિત ઇરછવાને પ્રસ ગ આવે ત્યારે તેને આખા જગતની અપેક્ષાએ પોતાના ગણાય આ કિર્ભાવ સમજે એ ચાઠાદમાગની વિશાળતા છે, અપેક્ષવાદને મહાન વિજય બતાવે છે અને એની બેને આખે ખુલ્લી રાખવાની આવડત સૂચવે છે અનિત્ય અને મૈત્રીભાવનું સ મિલન કરવામાં આવે અને તેના સમીકરણમાં એક્તાને અનુભવ થાય ત્યા અનેકાત મતની ઝાખી છે એમ સમજાય એને મુદ્દો ઉપર દર્શાવાઈ ગયો છે એની વિશેષ પ્રતીક્ષા કરવાનું કાર્ય દક્ષ વાચક પર છેડવું તદન સલામત ગણાય મૈત્રીભાવનામાં ખ્રિસ્તી પ્રનો Love – પ્રેમનો સિદ્ધાત તો શરૂઆતથી દષ્ટિગોચર થાય છે. બૌદ્ધપ્રતિપાદિત મંત્રી મનુષ્યજાતિથી આગળ વધતી નથી. 'જૈન મૈત્રી ભાવદયામય છે, ભૂતદયામય છે અને અહિંસાના અપ્રતિહત વિશાળ સિદ્ધાન્તને ઉત્કૃષ્ટ આકારમાં મૂકનાર છે. એને વિસ્તાર ન દેખી શકાય તેવા સૂક્ષ્મ જ તુથી માડીને તિર્ય ચ, મનુષ્ય, નારકો અને દે સુધી લખાય છે. એ ભાવ-વિચારણામાં મજા એ છે કે એમાં ભાવના કરતી વખત મનમાં વિષાદ આવે તેમ નથી, ગલાનિ થાય તેમ નથી, દુ ખ દેખાય તેમ નથી. એમાં આન દના કલ્લોલ છે, વિશાળતાના વિસ્ફલિગો છે અને શાતિના રસને પ્રસાર છે એ વિચારણું જ્યારે આવશે ત્યારે છાતી ગજ ગજ ફૂલશે, હદય વિશાળ, વિસ્તૃત અને ભાવવાહી બનશે અને મન નિર્મળતાને પામશે. એ કરનારને આનદ છે અને જેના પ્રત્યે થાય તેને સુખ છે. એમાં એકના સુખને ભોગે બીજાને સુખ નથી, પણ બને પક્ષને આનદ અને આનદ જ છે. એ ભાવનાના રાજમાર્ગો ગ્રંથકર્તાએ ખૂબ સુંદર રીતે પિષ્યા છે અને તે પર ચીવટથી ચર્ચા પરિચયમાં કરી છે વિસ્તારભયે તે દૃષ્ટિબિન્દુઓ ઉપસ હારમાં ફરી વાર ચર્યો નથી. Page #506 -------------------------------------------------------------------------- ________________ goo શાંતસુધારણા ભૂતદયાની વિચારણામાં લીન થયેલા આપણે કઈ જાતના સંકેચ વગર આપણાં કાર્યક્ષેત્રોમાં મૈત્રીને તો જરૂર સ્થાન આપીએ. આપણે રાજદ્વારી ક્ષેત્રમાં વિકરતા હોઈએ તે શસ્ત્રસન્યાસ અને લવાદી–ફે સલાની વાતને બને તેટલું અનુમોદન આપીએ, દુનિયાની એક્તા કરવા પ્રયત્ન કરીએ, દેશહિતને વધારીએ આપણે વ્યાપારમાં હોઈએ તો પ્રામાણિક લાભ લેવા લલચાઈએ, હદયની કોમળતા વિકસાવીએ. આપણે વકીલાત કરતા હોઈએ તે કલેશકંકાસ અ૫ કરવાની સલાહ આપીએ. આ જીવનમાં પિતાને કોઈ વિરોધી છે એવું માનીએ નહિ અને પ્રેમરસથી, આન દઉત્સાહથી વગર સંકેચે આહલાદપૂર્વક બેલીએ કે– खामेमि सव्वजीवे, सव्वे जीवा समतु मे । मित्ति मे सव्वभूण्सु, वेरं ममं न केणड ।। “સર્વ જીવો પ્રત્યેનો વૈરવિધ હ ખમાવું છું, સર્વ જીવો મને ક્ષમા કર. મારે સર્વ જીવો સાધે મૈત્રી છે અને મારે કોઈ સાથે વૈર નથી.” પ્રત્યેક જૈન હૃદય-પ્રત્યેક મુમુક્ષુ આ વાતને હૃદયમાં કોરી રાખે અને નજર સન્મુખ આવે તેમ ગૃહદ્વારમાં, પુસ્તકમા. ટેબલ પર લખી રાખે. આટલે આત્મવિકાસ આ ભવમાં થાય અને સર્વત્ર બંધુભાવ અંતરના આશયથી પ્રકટે તે જન્મારે સફળ છે, કાર્યસિદ્ધિના દ્વાર સુધી ગતિ છે અને અંતિમ સિદ્ધિ હસ્તામલકવત્ છે આ મહાન ભાવનાને ભાવવામાં દભને કે ગેટાને સ્થાન ન ઘટે, એમાં મનના મનામણાં ન ચાલે, એમાં બાહ્ય દેખાવ ન છાજે. એ તે હૃદયની ઊર્મિઓ છે, આત્મતેજના ચમકારા છે અને સંસાર સમુદ્રને સામે કાંઠે બળતા શાશ્વત દીપકના દર્શન છે. સર્વર સુવમવનું છે. એ વાક્યનું પુનઃ સ્મરણ કરી શ્રી વિનયવિજયજીના નામસ્મરણ સાથે શ્રી વીર પરમાત્માની અવિચળ મૈત્રીને લક્ષ્ય કરતા અત્રે વિરમીએ અને સમતારસના પાનમાં વિલાસ કરીએ. Page #507 -------------------------------------------------------------------------- ________________ - ' प्रणु योभु અમેદભાવના . स्रग्धरा धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागात्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतमुकृतशतोपार्जिताईन्त्यलक्ष्मीम् ॥ १ ॥ तेषां कर्मक्षयात्थैरतनुगुणैनिर्मलात्मस्वभाव यं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसजामजां मन्ये तदन्या वितथजनकथां कार्यमौखर्यमग्नाम् ॥ ख २ ॥ निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागहरान्तर्निविष्टा, धर्मध्यानावधाना समरसमुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ॥ ग ३ ॥ क १ वीतरागा अन्हिता, तीर्थ । क्षपक मना क्षय ना२ भाग (श्रेणी) गति गमन, विस उपराग પ્રસન, રતાશ, મલિનતા વિના હાથીઓમાં પ્રવર, જેની ગધથી અન્ય હાથીઓ નાસી જાય छ सहज भथी, खमाथी (मन्यना पशि 4) समुदित अन्य मावेस विराग वैराय, विसमा अध्यारुह्य मारेराह ४शन, यटीने सक्ल परिपूर्ण (पूनमन!) धारा अ५ प्रवाह घा२ आरान् ती२प्रदेश, हे प्रपन्ना पाभ्या सुकत मा। त्यो आर्हन्यलक्ष्मीम् मरिहतपनी विभूतिमा (अतिशय, प्रातिहा कोरे) ख २ तेषां वीतरागीमा उत्थ Bel, मवेदा अतनु भने गाय गाय गाध मान वर्णास्पद अक्षर मोसवाना स्थानी ६त, ४, ताण,38,6पा, ३२ (छाती,) भूध (भात) भने नासिका रसज्ञा लिहा, 'H. २सने की अना न नारी वितथ नाभी जनकथा सोपाता, गयांसा मौर्य पाया ग ३ निर्ग्रन्थ भुनि गहन 231 पनप्रदेश गह्वर भी, पर्वतमा 91 नीया या अवधान उपयोग पापा सुहित तृप्त भुत ज्ञान वितत विस्तृत, विशा शान्त पाय छतनाग दान्त सत। सतना। मासयन्ति हाव छ, शाला छे. ५१ Page #508 -------------------------------------------------------------------------- ________________ ४०२ શાંતસુધાસ दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, धर्म धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति । साध्व्यः श्लाध्याश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान्सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद्भाग्यभाजः स्तुवन्ति ॥ घ ४ ॥ उपजातिः मिथ्यादृशामप्युपकारसारं, सन्तोषसत्यादिगुणप्रसारम् । वदान्यतावैनयिक प्रकारं, मार्गानुसारीत्यनुमोदयामः स्रग्धरा जिवे प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णो सुकणों । वीक्ष्यान्यग्रौढलक्ष्मी इतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिाते भवता जन्मनो मुख्यमेव ॥ च ६ ॥ उपजातिः प्रमोदमासाद्य गुणैः परेपां, येषां 'मतिमज्जति साम्यसिन्धौ । टेढीप्यते तेषु मनःप्रसादो, 'गुणास्तथैते विशदीभवन्ति ॥ छ ७ ॥ " घ ४ चतुर्धा यार तो (हान) समुपचित मावा, ही सी श्लाध्य प्रशसायाय, प्रतिनी, आविजाम। शील भगएअथवा प्रलयर्थ मुक्तगर्वा -अभिमान छोडी नागमो भाग्यभाज નસીબદાર, ભાગ્યશાળી ह ५ मिथ्यादृश मिश्यात्वी, प्रथम गुम्यान रहेना पाए। सार प्रधान प्रसार विस्तार, मधुरजापिता वैनयिक विनयने बतु, पिनयनी मार्गानुसारी ने यक्षा च ६ प्रत devoted, attached, d५ सुकृति सुछ भयाणा, नसीमा२ भूयास्ता थामा (६ ५ दि 4) श्रुति व सुकर्ण भाग आन प्रौढ पिशाण, अनर्ग उपचिनुत प्राप्त छ। गैचनव दुथि, पसगी, मान छ ७ मज्जति मेछ, भन्न थल साम्यसिन्धु समता३५ भद्र देदीप्यते गाने थे, अ विशद २६, निर्भग १ पात. मति सज्जति २. पात तथैति Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવના ૪૩ ૪૬. તે વીતરાગને ધન્ય છે જેણે ક્ષપકશ્રેણીના માર્ગે ગતિ કરીને કર્મોના ગ્રાસ દૂર કર્યાં છે (કની રતાશ અથવા મલિનતા દૂર કરી છે), જેએ ત્રણ લેાકમા ગ ધહસ્તી સમાન છે, જેમનામા સહજભાવે ઊઠી આવેલા જ્ઞાનથી વિરક્ત ભાવ જાગ્રત થયેલા છે, જેએ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની કળા જેવા નિર્મળ ધ્યાનની ધારાએ પાતાની આત્મવિશુદ્ધિથી આર્રહણ કરીને તેમ જ સેંકડા સુકૃત્યા કરીને, અહિ ત પદની સ વિભૂતિઓ ઉપાર્જન કરીને મુક્તિના નજીકના પ્રદેશને પ્રાપ્ત થાય છે (તે વીતરાગે! ધન્ય છે) ૬ ૨. તેઓ (વીતરાગ–તીર્થંકર દેવા)ના કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનેક ગુણાદ્વારા અને તેમની સ્તુતિ કરવામા પવસાન પામેલા તેઓશ્રીના નિર્મળ આત્મસ્વભાવદ્વારા વારવાર ગાન કરી કરીને અમે આઠે ઉચ્ચારસ્થાનાને પવિત્ર કરીએ છીએ ભગવાનના શ્વેત્રને ઉચ્ચાર કરનારી જીભ છે તે જ રસને જાણનાર હાઈ ધન્ય છે એમ માનુ છું, બાકી જે જીસ નકામી લેાકકથા કરનારી હાય કે કેાઈના ભારમા અથવા વાચાળ '1 7 પણામાં મૃખી ગયેલી હેાય તે ખરા રસથી અાણુ છે એમ માનુ છુ ૪ રૂ. પર્વતના શિખરની ઉપર, એકાત વનપ્રદેશમા, ગુફાઓમા કે ઊંડા પ્રદેશમા બેસીને ધર્મ ધ્યાનમા ઉપયોગ દેનારા, સમતાગ્સથી તૃપ્ત અને ૫દર દિવસના અથના માસમાસના ઉપવાસ કરનારા સાધુએ પણ ધન્ય છે અને ખીજા જેએ જ્ઞાનવાન (સાધુઓ ) છે, : શ્રુતજ્ઞાનથી વિશાળ બુદ્ધિવાળા છે, ધર્મના ઉપદેશ આપી રહેલા છે અને જે શાત છે, દાન્ત (દમન કરનારા) છે, ઇંદ્રિયાને જીતનારા છે અને જગતમા જિનેશ્વર ભગવાનના શાસનને દીપાવનારા છે તે પણ ધન્ય છે. ઘઇ, જે ગૃહસ્થા દાન આપે છે, શીલ પાળે છે, તપ કરે છે અને ભાવનાએ ભાવે છે, જેએ જ્ઞાનદ્વારા જામેલી શ્રદ્ધાપૃર્વક એ ચાર પ્રકારના ધર્મનું આરાધન કરે છે તે ધન્ય છે. સાધ્વીએ અને શ્રાવિકાએ જેએ જ્ઞાનથી નિળ થયેલી બુદ્ધિપૂર્વક શીલગુણુને શેાભાવે છે તે ધન્ય છે. એ સર્વને ગર્વથી હિત થઈને ભાગ્યશાળી મનુષ્યો વારવાર દરરેાજ સ્તવે છે—પ્રશસે છે. - ૪. મિથ્યાદૃષ્ટિએમા પણ પ્રધાન ગુણ ઉપકાર હાય, સાપ સત્ય વગેરે ગુણેાના વિસ્તાર હાય, ઉદારતા ( મધુરભાષિતા ) હાય, નિયત્રણના પ્રકાર હાય તે તે માર્ગાનુસારી હાઇને અમે તેની પણ અનુમેાદના કરીએ છીએ. ૬ ૬. હું જીભ ! તુ સારી રીતે પ્રસન્ન થઈને સારા નસીખદાર પ્રાણીઓના સુદર ચરિત્રનુ ઉચ્ચારણ કરવામાં તત્પર બની જા અને મારા કાનેા બીજા કેાઈની કીર્તિના શ્રવણ તરફ રસિકતા ખતાવવા દ્વારા આજ સારા, સાચા કાનેા થઈ જાઓ. અન્યની પાસે અઢળક લક્ષ્મી જોઈ મારા નેત્રો આનદને પ્રાપ્ત કરે! આ સસારમાં તમારા જન્મનુ એ જ પ્રધાન ફળ છે ૪ ૭. પારકાના ગુણા વડે પ્રમેાદ પામીને જેએની બુદ્ધિ સમતાસમુદ્રમા મગ્ન બને છે તેમા મનની પ્રસન્નતા ખૂબ શેાલે છે તેમ જ તેનામા તેજ ગુણા ખૂખ નિર્માંળ થાય છે Page #510 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक' . जगदुपकारम् । विनय ! विभावय गुणपरितोपं, निजसुकृताप्तवरेषु परेषु । परिहर दूरं मत्सरदोप, विनय ! धिभावय गुणपरितोपम् ॥ विनय० ॥१॥ दिष्टयायं वितरति बहुदानं, वरमयमिह लभते वहुमानम् । । । किमिति न विमृशसि परभागं, यद्विभजसि तत्सुकृतविभागम् ॥विनय० ॥२॥', येपां मन इह विगतविकारं, ये विदधति भुवि जगदुपकारम् । तेपां वयमुचिताचरिताना, नाम जपामो वारंवारम् ॥विनय० ॥३॥ अहह तितिक्षागुणमसमानं, पश्यत भगवति मुक्तिनिदानम् । . येन रुपा सह लसदभिमानं, झटिति विघटते 'कर्मवितानम् ॥ विनय० ॥ ४ ॥ अदधुः केचन शीलमुदारं, गृहिणोऽपि परिहतपरदारम् । यश इह सम्प्रत्यपि शुचि तेपां, विलसति फलिताफलसहकारम् ॥ विनय० ॥५॥ या वनिता अपि यशसा साकं, कुलयुगलं विदधति सुपताकम् ।। तासां सुचरितसञ्चितराकं, दर्शनमपि कृतसुकृतविपाकम् ॥ विनय० ॥६॥ तात्विकसात्विकसुजनवतंसाः, केचन युक्तिविवेचनहंसाः । । . . अलमकृपत किल भुवनाभोगं, स्मरणममीपां कृतशुभयोगम् ॥ विनय० ॥७॥ . इति परगुणपरिभावनसारं, सफलय सततं निजमवतारम् । कुरु मुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ॥विनय० ॥ ८॥ રાગ : “ભલા સીઆ-ગારી શોઝીઆ'ના ગગમાં ચાલે છે–પાચમી ભાવનાનો રાગ જણાવ્યો હતો તેને મળતે આ પ્રમોદભાવનાનો પગ છે એની પ્રતમાં જણાવે છે કે ટેડી રાગમાં ગણાય છે ઋષ ભકી મેરે મન ભક્તિ વી” એ દેરી એમ ત્યા જણાવેલ છે १ पातर निदान Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવની ૧. અહો વિનય ' તુ ગુણોના તરફ પરિપૂર્ણ પ્રમદભાવ ધારણ કર. પોતાના સુદરકૃત્યને પરિણામે અન્ય પ્રાણીઓમાં જે પ્રાધાન્ય પ્રાપ્ત થયેલુ દેખાય તે તરફ પૂર્ણ સતેષ દાખવ અને તેના તરફની ઈર્ષ્યા (અદેખાઈ)ના દેષને દૂરથી છોડી દે અને ગુણરાગનું વિભાવન કર, કેઈ નસીબદાર અનેક પ્રકારના દાનો ખૂબ આપે છે, કોઈ આ સંસારમાં ખૂબ માનને પ્રાપ્ત કરે છે–એ સર્વ ઘણુ મજાનુ છે આવી રીતે પારકાના ઉત્કૃષ્ટ ભાગ્યના સબધમાં તુ એવા પ્રકારના વિચારે શા માટે નથી કરતો કે જેથી કરીને તેમના સારા કૃમા ભાગ પડાવવાને તને પણ લાભ મળી જાય? ૩. - જે (મહાપુરુ)ના મન વિકાર વગરના થયેલા છે, જેઓ આ પૃથ્વી ઉપર રહીને જગતનો ઉપ કાર કરી રહેલા છે એવુ ઉચિત આચરણ કરનારાઓના નામે અમે વાર વાર જપીએ છીએ. આહાહા ! એક સહનશીલતા ગુણ જ અન્ય કેઈની સાથે સરખાવી ન શકાય તે છે (અસમાન છે) એ મુક્તિ પ્રાપ્ત કરવાના પરમ સાધન ગુણને તુ તીથ કર દેવામાં નિહાળ એવા ક્ષમાગુણ વડે ક્રોધનો ક્ષય થવા સાથે વૃદ્ધિ પામતા કર્મોનાં મૂળ કારણો પણ એક્રમ ઘટવા મડી જાય છે. ૫. કેટલાક ગૃહસ્થો પણ પરસ્ત્રીનો ત્યાગ કરીને અતિ ઉદાર શ્રેષ્ઠ શીલને ધારણ કરે છે ન ફળે તેવા આબાના ઝાડને ફળ બેસે તેવો તેમનો પવિત્ર યશ અત્યારે પણ આ સ સારમાં શભા પામે છે. જે વનિતા(સ્ત્રી)ઓ પણ બને કુળને યશપૂર્વક સુદર વજાપતાકાવાળુ કરે છે એટલે સગુણોને પરિણામે પ્રાપ્ત કરેલ યશકીર્તિથી પિતા અને સાસરાનાં – બને કુળોને અજવાળે છે તેનું દર્શન સુચરિતથી સચિત કરેલ સુવર્ણ જેવું છે અને આચરેલા સારા કૃત્યોનું પવિત્ર ફળ છે. ૭ ‘તત્ત્વવેત્તા મહાપુરુ, સાત્ત્વિક યોગીઓ અને સજજન પુરુમા જે અલ કારરૂપ થયા હોય, જેઓ હકીકતને સમજાવવામાં અને તે પર વિવરણ કરવામાં હસ જેવી પૃથક્કરણશક્તિવાળા હોય તેઓએ આ જગતના વિસ્તારને ખૂબ શોભાવ્યો છે તેનું સ્મરણ કરવું તે પણ ધન્ય, શુભ પ્રસંગ-મહાન શુભ અવસરનો યોગ છે. (તે ધન્ય દિવસને ધન્ય ઘડી છે જ્યારે એવા પુરુષોનું નામસ્મરણ પણ થાય.) એ પ્રકારે પરના ગુણોનું સ્મરણ કરી તેમાં આનદ માન અને તેનું ચિતવન કરવું તેને જીવનનું સારતત્ત્વ ગણીને તારા આ અવતારને નિરતર સફળ કર સારી રીતે સ્થિત થયેલ ગુણના ભડાનુ ગુણગાન કર અને શાંતસુધારસનું પાન જમાવી દે - Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શાંતસુધામ તેટ: ? સુકૃત સાગર કૃત્યો મત પ્રાપ્ત કશ્ય વા પ્રધાનતા વધુ બીજાઓના કરાર માભર્ય; અદેખાપણું ૨ દિશા Fortunately, luckily આન દેગાર છે ભલે, સારુ (કેવળયોગી અાય) વા બહુ સારુ, Alright (કેપ્રયોગી) વરમાળ પારકા પ્રવાન ભાગ વિમા તુ ભાગ પડાવે મુકતવિમાન પુણ્યને ભાગ, પુણ્યમાં ભાગ રૂ ફ આ સમામા વિત કરે છે. વિતરિત યોગ્ય આચરણ-કર્તવ્ય કરનારા, સદાચારપ્રવન ૪ મદદ અહાહા (કે પ્રેગી) તિનિટ સહનશીલતા મસાન (Incomparable) અન્ય સાથે અનુપમેય નિહાન મુખ્ય માધન, મૂળ કારણ જણા કેવ સાથે સ્તન વધતા-વૃદ્ધિ પામતા વિરક્ત ઘટી જાય છે, નાશ પામી જાય છે વિતાનમ્ સમૂહ ૬ મધુ ધારણ કરે છે કાર શ્રેષ્ઠ પર પરસ્ત્રી–પાશ્મી શ્રી વિત્તિ દીપે છે, શોભે છે. ત્રિ ફળ પામેલ અન્ન ન ફળે તેવો (unproductive). , ૬ વનિતા સ્ત્રી કરા સાથે ગ્રુપ બને કુળ (પિતા અને સસરાના). મુરત સુદર પતાકાવાળુ, સુગિદ્ધ રાસુવર્ણ, સોનુ વિપ પર્યવસાન, ફળ, પરિણામ, શુભ પુણ્યકાળ ૭ તાત્ત્વિ તત્વજ્ઞાની, ફિલસુફ કાર્તિક સત્વગુણશાળી, યોગી અવતક મસ્તસ્થાનીય, અલકાર કર ખૂબ સારી રીતે મત આકર્ષણ કર્યું મુનામા દુનિયાનો વિસ્તાર વન અવસર ૮ પરિમાવન સ્મરણ કાર પ્રધાન (વિશેષ-અવતાર) તુ અફળ કર સુવિતિ (well settled) સારી રીતે સ્થિત થયેલા વિરવા સારી રીતે બનાવ, ગોઠવ, કર પ્રમોદ : પરિચય ૨ મનુષ્યસ્વભાવના મોટા ભાગનું બરાબર અવલોકન કરવામાં આવશે તો એક વાત બહુ સ્પષ્ટ રીતે જણાઈ આવ્યા વગર રહે તેમ નથી. તે એ કે એને પિતાની નાની વાત ઘણી મોટી લાગે છે અને પારકાની મોટી વાત પણ નાની લાગે છે અને ઘણી વખત તે એમા હેતુની કલ્પના કરી તેને ઉતારી પાડવાના પ્રયત્ન થતા જોવામાં આવે છે. અન્યના ગુણ જોઈને રાજી થવુ, એની પ્રશ સા કરવી, એ ગુણેનું બહુમાન કરવું અને એ ગુણવાનની કદર કરવાની વૃત્તિ રાખવી એ બહુ ઓછી જગ્યાએ દેખાય છે. ન આવી સ્થિતિ શા માટે છે? તેનો વિચાર કરવાનું આ સ્થાન નથી. પ્રાણીને જે ગુણ તરફ ખરો પ્રેમ થયો હોય તો તે વધારવાની ખાસ જરૂર છે એ વાત સર્વ સ્વીકારે તેમ છે. આદરવા પહેલા એ ગુણ ઓળખવાની પણ તેટલી જ જરૂર છે અને ગુણને બરાબર ઓળખીને તેની પ્રશંસા કરવા દ્વારા એ ગુણ તરફ સપ્રેમ આદર વધારે એ ગુણપ્રાપ્તિને આદર્શ સિદ્ધ કરવાનો રામબાણ ઉપાય છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવના ૪૦૭ 1 ગુણ ઉપર રાગ થાય એટલે એની પ્રશ સા અનિવાર્ય છે. ગુણોના ધારક તરફ અસૂયા, મસર કે ઉપેક્ષા કઈ રીતે ન જ ઘટે. જે ગુણ પ્રાપ્ત કરવો હોય તે પ્રથમ તે આદર્શ મા રહે છે. ગુણવાનદાર ગુણને ઓળખાય. ગુણવાનની પ્રશંસા કરવી તે ગુણની કિંમત કરવા સરખુ છે. જેને ગુણ પ્રાપ્ત કરવા હોય તેને ગુણ અને ગુણીની પ્રશસા ખાસ કર્તવ્ય છે. પ્રમોદભાવનામાં ઘણી અગત્યની બાબતે શીખવાની છે. તેનો મુદ્દો એક જ છે કે જ્યા આ ગુણ પ્રાણી ગુણ જુએ–જાણે ત્યાં એનું ચિત્ત હર્ષથી પ્રફુલ થઈ જાય, એ ગુણવાન ઉપર વારી જાય, એ ગુણવાનને અનેક પ્રકારે અતરથી અભિન દન આપે, એ ગુણવાનની ઉપાસના નિષ્કામ વૃત્તિઓ કરવા ઉદ્યત થઈ જાય અને એને ગુણવાનની ધૂન લાગે. * ! કેટલાક ગુણે સામાન્યતઃ હર હોય છે અને કેટલાક વધારે દૂર હોય છે. આદર્શ ગુણ દૂર હોવા છતા ખાસ પ્રાપ્ય છે. પણ તે દૂર હોવાને કારણે પ્રથમ એ જેનામાં હોય તેને ઓળખતા શીખવાની જરૂર ખાસ રહે છે. ગુણને ઓળખવા માટે ગુણવાનને અભિનદન એ પ્રમોદભાવનાને પ્રથમ નિયમ છે. , , એ ભાવનાશીલ પ્રાણીમાં એક બીજો ગુણ પણ ખૂબ વિકાસ પામે છે અને તેનું નામ સહિષ્ણુતા (Toleraton) છે એ ગુણદષ્ટિ એટલી વિકાસ પામે છે કે એ સાધારણ વસ્તુ કે જનાવરમાં પણ ગુણ શેાધી શકે છે અને એ કોઈ વ્યક્તિ, ધર્મ કે સંસ્થા તરફ તિરસ્કાર રાખતો નથી આ ગુણથી કેટલી વિશાળતા આવે છે તે આપણે ઉપસ હારમા ખાસ શું, પણ ભાવના પરિચયમા એ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રહે તે ઘણુ શિક્ષણીય હાઈ શરૂઆતમાં તેની તરફ ધ્યાન ખેચવુ જરૂરી ધાર્યું છે. - પ્રમોદભાવનાને લઈને ગુણ શોધવાની વૃત્તિ જાગૃત થાય છે, એને લઈને પ્રત્યેક પ્રાણીમાથી ગુણ શોધી તેને તેટલા પૂરતું માન આપે છે. એને પિતાથી વિકાસક્રમમાં ઊતરતી કોટિના પ્રાણી તરફ પણ પ્રેમ આવે છે અને એને પ્રેમ અમર્યાદિત બની વિશ્વભાવી થઈ જાય છે. એ જનાવરોમાંથી પણ ગુણ શોધી શકે છે. એ હાથી પાસેથી ચાલતા શીખે છે, કૂતરા પાસેથી નિમકહલાલી શીખે છે, અશ્વ પાસેથી ઉદ્યોગ શીખે છે, બળદ પાસેથી શ્રમને મહિમા જાણે છે, ગધેડા પાસેથી ધીરજ શીખે છે એ નાના મેટા દરેક મનુષ્ય પાસેથી ગુણ શીખે છે. એમાં એને વય કે જાતિને બાધ આવતું નથી, એને પિતાના મેટાનાના સ્થાનને ખ્યાલ થતો નથી, એ તો વિક્રમ જેમ ઉર્વશીને સ્થાને સ્થાને શેધ હતો તેમ પ્રત્યેક જીવમાથી ગુણ શોધે અને તે મળે ત્યારે રાજી રાજી થઈ જાય. આ ત્રીજો અગત્યને મુદ્દો પ્રમોદભાવનામાં પ્રાપ્ય છે તે શોધનારને જરૂર મળે તેમ છે. એ જ મુદ્દાના પિટાવિભાગ તરીકે એક અતિ વિશિષ્ટ તત્વ પ્રાપ્ત થાય છે તે એ છે કે સામાન્ય રીતે સ્ત્રી જાતિને અનેક રીતે તિરસ્કાર કરવાના પ્રસગો થકાર લે છે જ્યારે પ્રમોદભાવનાવાળે તેમાથી પણ અનેક ગુણે શેાધી તેની પ્રશંસા કરશે અને તેનું જીવન Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શાંતસુધારસ ધન્ય બનાવશે આ પ્રસગનો મહિમા એના ઉપયુક્ત સ્થળે ખાસ નોંધવામાં આવશે. પણ સ્ત્રીની મુક્તિ માનનાર જૈનદર્શનનુ આ વિશિષ્ટ મ તવ્ય કેવુ સાર્થક થાય છે તે પ્રાચીન, અર્વાચીન વિચારધારા મારફત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરવામાં આવશે. આ અતિ અગત્યને પિટા મુદ્દો પ્રમોદભાવનામાથી સાપડે છે. તેનું અત્ર માત્ર દિગદર્શન કર્યું છે. એક આનુષગિક મુદો અનેક ગુણ તરફ ધ્યાન ખેચવાનો છે. આ પ્રમોદભાવનામા સુક્કી વાત નથી એમાં કચવાટ થાય કે ઘણા થાય તેવો એક પણ પ્રસ ગ આવનાર નથી. એમાં તે સદાચાર, સદ્દગુણો અને શાતિના ઝરણાં ફૂટશે અને ચારે તરફ આનંદ, શાતિ અને પ્રગતિ-વિકાસ થતો દેખાશે, અને આપણે એ પુણ્યપ્રવાહમાં સ્નાન કરી મેટા સમુદ્રમાં ડૂબકી મારતા હોઈએ એવો અનુભવ થશે. એ સમુદ્રમાં તોફાન નથી, અવાજ નથી, ખારાશ નથી, જિદગીનુ જોખમ નથી અને એના નિર્મળ પરમ પવિત્ર પ્રવાહમાં, એના સાત દુગ્ધજળમા આજીવન પડ્યા રહેવાનો સિદ્ધ સંકલ્પ થાય તેવું છે. બીજા નાના મુદ્દાઓ ઉપસ હારમાં ચર્ચવાના રાખી આપણે પ્રમોદભાવનામાં વિલાસ કરીએ. ત્યા પ્રથમ દૃષ્ટિએ વીતરાગભાવ તરફ ધ્યાન જાય તે સ્વાભાવિક છે. આપણી સર્વોત્કૃષ્ટ ભાવના અને અતિમ આદર્શ સર્વ રાગદ્વેષથી મુક્ત થઈ, બહિરાત્મભાવ છોડી આ તરાત્મભાવમાં રમણ કરીએ તે છે તે સાથે પરમાત્મદશા પ્રાપ્ત કરવાનો પણ હોય એમાં નવાઈ નથી. આપણે પરમાત્મભાવની સર્વોત્કૃષ્ટ વાનગી અહી શુ. એ આદર્શને પહાચવા અન્યદશની કોઈ પ્રયત્ન પણ કરી શક્યું નથી. જેનદર્શન એ વીતરાગદશાને કેવી ચીતરે છે તે વિચારીએ આ વીતરાગને આપણે ઓળખવા-સમજવા પ્રયત્ન કરીએ છે , વીતરાગભાવ પ્રાપ્ત કરનાર પ્રાણીઓનાં ચરિત્ર જોઈએ તે તેથી વિકાસના કામે સમજાશે શ્રી આદિનાથના જીવન ધન્ના સાર્થવાહના ભવથી કે શ્રી વિરપરમાત્માનું નયસારના ભવથી જે ચરિત્ર વિચારીએ છીએ તેમાં પ્રાણીને વિકાસ કેમ થાય છે તે સમજાય છે. પ્રાણી ક્રમશ ધર્મસન્મુખ થતું જાય છે, એની વિશ્વબંધુત્વભાવના ધીમે ધીમે વિશેષ જામતી જાય છે અને ગુણપ્રાપ્તિ અ તરદશા સન્મુખ થતી જાય છે આ ગુણવિકાસ સાથે અદરને વિકાસ ખૂબ સબ ધ રાખે છે. છેલ્લા ભવમાં એને વિકાસ પામેલો આત્મા અવધિજ્ઞાન સાથે જન્મ લે છે. એ નિર્લેપપણે સાસારિક કાર્યો કરે છે પણ એનુ લક્ષ્ય સંસારથી છૂટવા તરફ હોય છે. પિતાના સ્થાનની જવાબદારી એ કદી વિસરતા નથી અને વ્યવહારધર્મોને યોગ્ય સ્થાન આપે છે. સ સારને છેડતી વખતે એનુ વિશ્વબ ધુત્વ દાનમા (વાર્ષિક દોનમા) દેખાય છે અને મહાન ત્યાગ આદર્શશાળી છે એ ત્યાગ વખતે એને મન પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. પછી એ બાકી રહેલા કર્મોને નાશ કરવા પ્રયાસ કરે છે અપ્રમત્તદશાએ પ્રાય કાળ પસાર કરે છે અને આ દરની જગૃતિને સદેવ પિષે છે. એને પ્રખર આત્મા આગળ વધે છે. કર્મક્ષયના માર્ગે ચઢેલ' એ Page #515 -------------------------------------------------------------------------- ________________ પ્રમેદભાવના ૪૦૯ આત્મા ક્ષપકશ્રેણે આદરે છે, શુકલધ્યાનના બે પાયા સુધી વધતો જાય છે, કષાયો ને નોકષાચેનો નાશ કરે છે, ઈદ્રિયો પર સ પૂર્ણ કાબૂ મેળવે છે અને યોગને બરાબર અકુશમાં રાખે છે. નિર્મળ ધ્યાનધારાએ વધતી આતરશુદ્ધિથી એ ચાર મોટા ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરી નાખે છે. એ ચાર કર્મો તે જ્ઞાનાવરણીયદશનાવરણય, મેહનીય અને અંતરાય છે. આ ચાર કર્મોનો સર્વથા ક્ષય કરીને એ કેવલ્યલક્ષ્મી પ્રાપ્ત કરે છે. એના નાનાતિશય, વચનાતિશય. પૂજાતિશય અને અપાયાપગમાતિશયનું વર્ણન કરીએ તે પુસ્તક ભરાય. એમનુ જ્ઞાન અતિ નિર્મળ છે. એ વસ્તુના ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ ભાવેને જાણે છે અને દેખે છે એના વચનનો અતિશય અતિ વિશિષ્ટ છે વાણી મનોહર, સર્વસુગમ્ય અને આરપાર ઊતરે તેવી–પ્રાણનું એકાત હિત કરનારી અને સાધ્યસન્મુખ લઈ જનારી થાય છે. તેમની બાહ્ય સમૃદ્ધિ વર્ણનાતીત છે સમવસરણની રચના, એમાં અષ્ટ મહાપ્રાતિહાર્ય, એની બાર પર્ષદાઓ, એમાં સુગ ધિ ધૂપ તથા પુષ્પોના સમૂહ, દેવ-મનુષ્યની ભગવાન તરફ ભાવના અને ગુણરાગદૃષ્ટિ એ સર્વ અતિ આકર્ષક છે સર્વ પ્રકારના ઉપદ્રવો વાતાવરણમાથી નાશ પામી જાય છે એ અપાયાપગમાતિશય છે વીતરાગ પ્રભુના ચિન્તનમાથી ઉપદેશ, ઉપદેશના વિષયો અને વિશ્વના ધુત્વનો વિશાળ ખ્યાલ સહેજે પ્રાપ્ત થાય છે બાહ્ય વૈભવ તે અન્ય દેવકૃત હોય છે અને પ્રમોદ ઉપજાવે તે હોય છે. પણ ખરો પ્રમોદ તે વીતરાગદશાને છે રાજ્યઋદ્ધિ છોડનાર અતરાત્માને વિકાસ કરવા કેવા પ્રયત્ન આદરે છે એ સર્વ ખૂબ વિચારવા જેવું ત્યાંથી પ્રાપ્ત થાય છે એ વીતરાગદશાનો વિચાર કરતા અંત કરણ અપૂર્વ આનદ વેદે છે એને બરાબર ઓળખી એને “ધન્ય સમજીએ એટલે પરમ ધ્યેયની સન્મુખ આવવા આપણે કોઈ પ્રયત્ન કર્યો કહેવાય વીતરાગને બરાબર સમજવા માટે આખો વિકાસક્રમ સમજવો પડે એ સમજાય એટલે વીતરાગભાવની વિશિષ્ટતા મનમાં આવે. આવા વીતરાગને ધન્ય છે ! એની આપણે જેટલી પ્રશ સા કરીએ તેટલી ઓછી છે આપણે સ્થળ કે આતર ત્યાગના સ્વપ્ના પણ સેવી શક્તા નથી, ત્યારે સર્વસ્વને છેડી વીતરાગ અને વીતવેષ થનારના વિશિષ્ટ મનોબળ માટે તે આપણે શુ ધારી શકીએ ? એટલા માટે એમના સબધી વાપરેલા પ્રત્યેક વિશેષણને આપણે સક્ષેપથી વિચારી જઈએ. વીતરાગદશામાં રાગનો ત્યાગ છે તેટલો જ છેષને ત્યાગ છે મીઠું બ ધન રાગ છે તેથી તેની મુખ્યતા કહી છે, પણ હેલ તેના જેટલો જ અગત્યનો ભાગ સંસારભ્રમણ વધારવામાં ભજવે છે, તેથી આપણે તેમને “વીતàષ પણ સાથે જ ગણીએ તો તેથી આપણે મુદ્દો બરાબર જળવાશે. તેઓ કેવા છે તે વિચારી જઈએ. કર્મો પૈકી મોહનીય કમ ખૂબ આત્મલિનતા કરે છે અને આત્માના આખા દશ્યને બગાડી નાખે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ દશ્યની આડે ઘરણ કરે છે ઉપરાગ એટલે ૫ર * Page #516 -------------------------------------------------------------------------- ________________ ४१० શાંતસુધારસ મલિનતા અથવા ઘરણ (ગ્રહણ) આત્મદર્શન ઉપર ચડી ગયેલ મલિનતાને વીતરાગને વિકસિત ચેતનરામ ક્ષપકશ્રેણીને માર્ગે વર કરે છે સાતમાં ગુણસ્થાનક પછી બે પ્રકારની શ્રેણી મડાય છે ક્ષપક અને ઉપશમ. ક્ષપકશ્રેણીવાળો આત્મા કર્મોને કાપતો જાય છે, ઉપશમશ્રેણીવાળે કર્મોને દબાવતો જાય છે ઉપકશ્રેણીવાળે કર્મોનો ક્ષય કરી આગળ વધતો જાય છે, ઉપશમવાળ ખરી પ્રગતિ સાધી શકતો નથી અને અગિયારમે ગુણઠાણે જઈને પડી જાય છે શ્રી વીતરાગદેવ ક્ષપકશ્રેણીનો માર્ગ લઈને કર્મોની મલિનતા દૂર કરે છે, ઘાતકર્મોને કાપી નાખે છે અને બાકીના કર્મોને લુખા કરી મૂકે છે. ગધહસ્તી ચાલે ત્યારે એની ગ ધથી બીજા હાથીઓ દૂર નાસી જાય છે. તીર્થંકરદેવ વિહાર કરે તે પ્રદેશમાથી મહામારી, દુકાળ, રોગ વગેરે ઉપદ્રવ દર થઈ જાય છે, તેથી વીતરાગ ગ ધહસ્તી સમાન છે તીર્થકર મહારાજને આત્મા પૂર્વભવમાં ખૂબ વિકાસ સાધીને આવ્યો હોય છે, તેથી એમને ઉપદેશની જરૂર પડતી નથી. એમનામાં જ્ઞાન સહેજ હોય છે, જન્મથી પ્રગત આત્મા આત્મપ્રત્યક્ષ (અવધિ) જ્ઞાન સાથે આવે છે અને તેમાં વધારો થતો જાય છે. એમનામાં જે વિરાગ (વૈરાગ્ય) આવે છે તે કુદરતી છે, સહજ જાગેલ હોય છે અને વિમળ વિકાસનું પરિણામ હોય છે એમને આ સંસાર દુ ખમય, અસાર અને બ ધનમય લાગે છે તેમનામાં આ વૃત્તિ સાહજિક હોય છે એમને અન્યના ઉપદેશની અપેક્ષા રહેતી નથી ધર્મધ્યાન ને શુકલધ્યાનમાં નિમજ્જન કરતે આત્મા આત્મશુદ્ધિથી ધ્યાનધારાએ ચઢે છે એમનું ધ્યાન કેટલું વિશાળ અને એને વિષય કે સુ દર હોય છે તે યોગગ્રથોમા ચણ્યું છે પૂર્ણિમાના ચદ્રની કળા કેવી શાંત, સુદર અને નિર્મળ હોય ! તેમાં પણ શરદ પૂનમની ચાદની કેટલી સ્વચ્છ અને આકર્ષક હોય ? તેનું વર્ણન જરૂરી નથી આવી નિર્મળતા તેઓશ્રીની ધ્યાનધારામાં હોય છે અને વિશુદ્ધ ભાવે પ્રગતિના માર્ગે તેઓ આગળ વધતા જ જાય છે. અનેક સુકૃત્યો કરીને તે આવ્યા હોય છે, વળી તીર્થ કરના ભાવમાં પણ અનેક સુકની વૃદ્ધિ કરે છે અને અહંતલમીને પ્રાપ્ત કરીને મુક્તિને કિનારે પહોંચી જાય છે. દેવતાઓ સમવસરણ રચે કે ચક્રવતીઓ નમે તેમાં તેમને રાગ નથી, અને કોઈ તેજલેશ્યા મૂકી ઉપદ્રવ કરે તેના તરફ દ્વેષ નથી એમની બાહ્ય વિભૂતિ પણ અતુલ્ય છે, પણ એમને આદર્શ ગુણસમૂહ અસામાન્ય હાઈ વિચારમા પાડી દે તેવું હોય છે ! તીર્થ કરપદની ઋદ્ધિ સર્વ જીવોને પ્રાપ્ત થતી નથી, પર તુ સામાન્ય સિદ્ધિો પણ ભાવનાવાહી જીવન વહન કરી દુનિયાને પાર પામે છે - જે વીતરાગ અન ત ગુણના ધરનાર, દુનિયાને દુખમાથી મુક્ત કરવા ઉપદેશ આપનાર - અને આદર્શ વર્તનના લ ત દષ્ટાન્ત હોય તેમને ખરેખર ધન્ય છે ! તેઓને અવતાર Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના જાર સફળ છે અને તેમનું કર્તવ્યનિષ્ઠપણું આદર્શ છે, અતિ વિશાળ ભાવે જગતને ઉપદેશ આપનાર અને અંતરાત્મદશામા રમણ કરી રહેલા એ પરમાત્મભાવને પામનારા વીતરાગદેવને ધન્ય છે આપણો એ આદર્શ છે અને એમના માર્ગે અનુસરણ એ આપણે પથ હોઈ સાધ્યસન્મુખ લઈ જનાર લોહચુ એક છે. આ વીતરાગભાવને અનેક દૃષ્ટિબિન્દુથી સમજી એને ઓળખાવો એ ખરો જીવનનો લ્હાવો છે. વીતરાગની ધન્યતા ગણવામાં એમના અતિશ, વાણીના ગુણો, અષ્ટ મહાપ્રાતિહાર્યો અને ખાસ કરીને ધર્મસામ્રાજ્યનું વાતાવરણ અવકાશને પામે છે અને તે એની ધન્યતા બતાવે છે આ શ્લોકમાં તીર્થ કર–વીતરાગદેવની સાત બાબતો પર ખાસ ધ્યાન ખેંચ્યું છે ૧. વીતરાગદશા, ૨. કર્મનો ક્ષય, ૩. સહજ વૈરાગ્ય, ૪ નિર્મળ ધ્યાનધારા, ૫ આત્મશુદ્ધિ, ૬. અન્યલક્ષ્મી અને ૭. મુક્તદશાની પ્રાપ્તિ. આમાં અરિહ તપદની લક્ષ્મી કાઈક બહિરગ છે અને બહુધા અ ર ગ છે, બાકીની છયે બાબતો આ તર ગ છે. g , એ તીર્થ કરવીતરાગ ભગવાનમાં કર્મક્ષયથી અનેક ગુણો ઉત્પન્ન થાય છે એની સરખામણી કરી શકાય એવો કોઈ પદાર્થ કે પ્રાણી જગતમાં વિદ્યમાન નથી વીતરાગદેવની વિશાળ ચર્યાને ખ્યાલ કરવા માટે શાસ્ત્રકારે એમને ચાર બિરુદ આપ્યા છે તે ઉપથી તેમના સબ ધમાં સહજ ખ્યાલ આવશે (૧) તેઓ “મહાપ' કહેવાય છેગાયના મોટા ઘણનું રક્ષણ કરનાર, ચરાવનાર અને તેનુ સુખ ઇચ્છનાર પાળક (ગોવાળ) જેવી એકતાથી ગાય તરફ વતે છે તેવી વિશાળ વૃત્તિઓ-રક્ષણભાવે અતરના નાદથી જનતા તરફ તેઓશ્રીનું વલણ હોય છે (૨) “મહામાહણ. કઈ કઈ જીવને હણ નહિ એવી “અમારી ઘોષણને પ્રવર્તાવનાર “માહણ કહેવાય છે તેવા મહત્ત્વવાળા સ્થાનને પ્રાપ્ત થયેલ એ મહાત્મા આખા પ્રાણીગણ તરફ અહિસાભાવ. વિસ્તારે છે, તેથી તે મહામાહણ કહેવાય છે. (૩) “નિર્યામક તારુ સ સારસમુદ્ર અનેક તર ગથી વ્યાકુળ છે, એમાં પ્રાણીઓ તરગો પર ચઢે છે અને અહીં તહીં અફળાય છે, કુટાય છે અને ડૂબતા જાય છે. એને તારી, કાઠે લાવી અનત શિવસદને પહોંચાડનાર વીતરાગ નિર્ધામક કહેવાય છે (૪) “સાર્થવાહ”. એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં અગાઉના જમાનામા સથવારાની બહુ જરૂર હતી ચોર, લૂટારા, ભય કર પ્રાણીઓ અને માર્ગની અગવડોમા સહાય વગર મુસાફરી લગભગ અશક્ય ગણાતી મોટા સાર્થવાહ રક્ષકોની ટુકડી સાથે નીકળતા અને પિતાના સાર્થમાં અનેક પ્રવાસીઓને લઈ જતા. વન્ના સાર્થવાહનું ચરિત્ર આદિનાથચરિત્રમાં સુપ્રસિદ્ધ છે સસારઅટવી કેવી ભય કરે છે તે આપણે આ 2 થના પ્રથમ શ્લોકમાં જેયુ છે એ શ્લોકમાં જે કાર્યની મહત્તા બતાવી છે તે સાર્થવાહ બિરુદને સાર્થક કરે છે આ તે સહજ ખ્યાલ આપવા ચાર બિરુદની વાત કરી. આવાં અનેક ઉપનામ શ્રી વીતરાગદેવને લાગી શકે છે એને લગતા અનેક અતુલ્ય મહાન ગુણો ભગવાનના આત્મ Page #518 -------------------------------------------------------------------------- ________________ ગાંતસુધારસ જોર સ્વભાવમાથી કર્મક્ષયને પરિણામે ઉદ્દભવે છે. અનંત જ્ઞાન, અન ત દર્શન, અન ત ચારિત્ર અને અન ત વી'ને પરિણામે જે ગુણરાશિ જાગૃત થાય છે તે મહાન્ છે એ ગુણુરાશિની જેટલી સ્તુતિ, પ્રશ સા કે સ્તવના કરીએ તેટલી ઓછી છે. સ્તવના કરવામા વાણીનેા આશ્રય લેવા પડે છે. વાણી આઠ સ્થાનકમાં સ મિશ્રણથી ઉદ્દભવે છે ક ઠ, તાળુ, મૂર્ખ, દાત, હેાઠ, જિજ્ઞા, ઉર અને નાસિકા, આ આઠ સ્થાને વીતરાગના ગુણાની સ્તવના વડે વારવાર પવિત્ર થાય છે, વીતરાગના પ્રત્યેક ગુણસ્તવનમાં ગુણુ તરફ્ રાગ પ્રગટ થાય છે, અને ગુણરાગ એ શુષુપ્રાપ્તિનું અચૂક આવાહન છે. જેમ ગુણગાન વધારે થાય તેમ ગુણ તરફ પ્રેમ થાય છે અને પ્રેમપાત્ર વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. ભક્તિરસને આ પ્રકાર છે. ગુણગાનથી અનંતફળ પ્રાપ્ત થાય છે ખરી ભક્તિમા એકતાનતા થાય છે, અને ચેાગેાની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે રાવણુનુ દૃષ્ટાન્ત આ સ ખ ધમાં સુપ્રસિદ્ધ છે અષ્ટાપદ પર્વત પર એ પ્રભુગુણગાનમા લીન થયા, તાત તુટતા શરીરમાથી નસ કાઢી સાધીને પણ લયભ ગ થવા ન દીધા તેથી તેણે ત્યાં તીર્થં કર નામક ગુણગાન-એ તેા જીવનના માટે લ્હાવા છે. ઉપાર્જન કર્યું . ગુણીના ' જે જિહ્વા પ્રભુસ્તાત્રના રસ જાણનારી છે તે પણ ખરેખર ધન્ય છે. એને જે રસના રસને પિછાણનારનુ નામ આપવામા આવે છે તે નામને એ ગુણગાનથી સાક કરે છે. આકી નકામી વાત–વિકથાઓ કરનાર જિહ્વા ખાલી વાચાળ થઈ આખા વખત ખેલાખેલ કર્યા કરે છે, નકામા તડાકા-ફડાકા માર્યા કરે છે રાજ, સ્ત્રી, દેશ કે ભેાજનની કથામા રસ લે છે તેને ‘રસસ’ ન કહેવાય, પણ અન્ન કહેવાય જિજ્ઞાપ્રાપ્તિના સદુપયેાગ વીતરાગના સ્તાત્ર, સ્તવન, નામેાચ્ચારણ કરીને સાધવાના છે. જે પ્રકારે ફાવે તે રીતે વીતરાગના ગુણાને એળખી તેને અનેક પ્રકારે ઉચ્ચાર કરવા દ્વારા તેને હૃદયમા સ્થાન આપી જીવન સફળ કરવાનેા આમા ધ્વનિ છે જે વિશાળ ચિત્ર વીતરાગદશાનુ આલેખવામા આવ્યું છે તેને અંતરમા ઉતારવુ, તેને ધન્ય સમજવુ અને એવા વિશ્વખ્ ભગવાનની દશા અતરથી ભાવી તેમા આનદ પામવા તેમ જ તેવા ગુણાને ખહલાવવા એ વિશાળ વૃત્તિને ખૂબ પાષક છે, જિહ્નાપ્રાપ્તિના સાર છે અને આત્મવિકાસનું પરમ સાધન છે ૪ ૩. આત્મસન્મુખ થઈ, સસારના સર્વ રાગ છેડી દઈ, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાસી થઈ જે સાધુ મહાત્માએ અત્યારે તી કરદેવના મહાવિશાળ તત્ત્વજ્ઞાનનેા દુનિયામા પ્રકાશ કરી રહ્યા છે તેઓ ખરેખર ધન્ય છે નિ થ એટલે ગ્ર થ વગરના ગ્રંથ એટલે ખ ધનસ સારખ ધન જેવું છૂટી ગયુ હાય તે નિ થ કહેવાય એમને માટે વાપરેલ પ્રત્યેક વિશેષણ ખૂબ અ-રહસ્યગર્ભિત છે. એમાં ખધનત્યાગના મહિમા ખરાખર સમજાય છે એ વિશેષણો આપણે સ ક્ષેપથી જોઈ જઈ એ. Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના કાર્ડ એ પર્વતના શિખર ઉપર, ગહન વનના ઊંડાણમા, વિશાળ ગુફાના અંતમાં કે નીચા પ્રદેશમાં બેસીને આત્મધ્યાન લગાવી રહ્યા હોય છે. ધ્યાનસિદ્ધિમાં આસનને પ્રધાનસ્થાન છે. તેને માટે નીચેના સ્થાનો જ્ઞાનાર્ણવકાર બતાવે છે (પ્રકરણ ૨૮) મહાતીર્થ સિદ્ધક્ષેત્રમાં ધ્યાનસિદ્ધિ થાય છે સાગરના અતભાગમા, વનના અંતભાગમા, ગિરિશિખર પર, નદીના પુલિનમાં, કમળવનમા, કિલ્લામા, શાલવૃક્ષોના જૂથમા, નદીના સંગમ પર, દ્વિપમા, નિર્જીવ વૃક્ષકેટરમા, જીણું બગીચામા, સ્મશાનમાં, જ તુરહિત ગુફામા, સિદ્ધફૂટમાં, શાશ્વત કે અશાશ્વત જિનચૈત્યમા, જ્યા કેળાહળ ન થતો હોય તેવા શાત સ્થાનમા, મનને પ્રીતિ કરનાર અને પ્રાણીઓને સુખ કરનાર સ્થાનમાં, શૂન્યસ્થાનમાં, કેળલતામંડપમાં અને શીત કે ગરમી રહિત સ્થાનમાં ધ્યાન કરવું જે સ્થાનમાં રાગ વગેરે દેશે લઘુતા પામે ત્યાં વસતિ કરવી અને ખાસ કરીને ધ્યાનકાળમાં તો જરૂર ત્યાં જ વસવુ ” આ હકીકત કાઈક વિસરાતી જતી જણાય છે અને યોગનો અભ્યાસ નાશ પામતે જણાય છે, તેથી લબાણ ટાણું કર્યું છે. આવા શાત સ્થાનમાં ચેતનરામને ધ્યાવતા નિર્ગસ્થને ધન્ય છે ! વળી તે કેવા હોય? તે કહે છે – એ શમરસમાં તૃપ્ત હોય, એના મુખ પર શાતિના શેરડા પડતા હોય, એના વાતાવરણમા અખંડ શતિ હોય, પક્ષ કે માસના ઉપવાસ કરનારા હોય, બાહ્ય અને આતરિક તપના કરનાર હોય. જે જ્ઞાનવાનું હોય, એટલે ધાર્મિક અભ્યાસ જેમણે સારી રીતે કરેલ હોય અને જ્ઞાનના પરિશીલનથી જેમની બુદ્ધિ વિશાળ-થઈ ગઈ હોય, જેઓ ધર્મની વિશાળતા સમજી સ્યાદ્વાદમાર્ગનું રહસ્ય સમજી અન્યને સમજાવી શક્તા હોય, જે જૈનધર્મમાં રહેલી વિશ્વધર્મ બનવાની વિશાળતા હૃદયમાં ધારી શક્તા હાય, જેઓ ઉપદેશ આપવાની પદ્ધતિ, અધિકાર અને ચેગ્યતા સમજનાર હોય, જે પોતે “શાત હોય એટલે કષાયરહિત હોય. પૂછનાર પણ ક્રોધ વગરના, પિતાને માટે અઘટિત ઉચ્ચ અભિપ્રાય નહી રાખનારા, કપટ વગરના અને મૂચ્છના સર્વથા ત્યાગી હોય તે “શાત કહેવાય જેમને પિતાના મન અને હૃદય પર કાબૂ હોય તે દાત કહેવાય. મન પર કાબુ અને કાર્યનિર્ણય તે અપ્રતિમ ગુણ છે જિતાક્ષ–ઇદ્રિય પર વિજય કરનારા, પચે દ્રિય વશ કરનારા – એને સર્વથા કાબૂમાં રાખનારા આવા સાધુપુરુષે નિશ્વ-પ્રવચનને જગતમા વિસ્તાર કરી ભગવાનના અહિસાના સંદેશા જગતને પહોંચાડે છે અને શાસનને દીપાવે છે ઉપદેશ દેવાની યોગ્યતામાં ધ્યાન, જ્ઞાન, ઇદ્રિયદમન, પ્રકૃતિસૌમ્યત્વ અને શમરસલીનતા તથા તપને કેટલું અગત્યનું સ્થાન છે તે અત્ર જરૂર ધ્યાન આપવા યોગ્ય છે જ્ઞાનથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા મહાત્માઓ વિજ્ઞાનમાં Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શાંતસુધારસ પણ પાર ગત હેાય છે, દનના અભ્યાસી હેાય છે, તત્ત્વજ્ઞાનના રસિયા હૈાય છે અને છતા ઉપદેશને પ્રસંગ પૂરા થતા ‘ગિરિગહન-ઝુહાગદ્દાર'મા ચાલી જઈ ત્યા ચેતનામને ધ્યાવતારા હાય છે આવા મહાત્મા પુરુષા જગતમા જિનપતિના શાસનને ખૂબ દીપાવે છે એવા મહાત્યાગી, તપસ્વી, શાત ચેાગીએની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. એથી વિશાળ હૃદયવાળી જગદુદ્વારસિક મહાવ્યક્તિઓને અ તરના અનેક અભિનદન હૈ! ! ! ! આ રીતે નિત્થાની કેવી વિશિષ્ટ સુવાસ હાય છે તે ખૂબ વિચારવુ અને એવા ” પ્રસાદિત મહાવિશાળ આત્મધન ધરનાર થવાની ભાવના રાખવી તેમ જ જે તેવા હાય તેને માટે ખૂબ પ્રમાદ ધરવા. : આ Àાકમા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના સમાવેશ થાય છે. એ પ્રત્યેકના ગુણો વગેરે અન્ય ગ્રથાથી જોઈ લેવા ૬ ૪, પ્રમાદભાવનાવાળા પ્રાણી અમુક વજ્ર કે વેશથી મર્યાદિત હાતા નથી. એ જ્યા ગુણુ જુએ ત્યા રાજી રાજી થઈ જાય છે એ અમુક વર્ગની જ પ્રશસા થાય એવી મર્યાદા ખાધતે નથી ગુદૃષ્ટિવાળાની હૃદયવિશાળતા કેટલી હાય છે તે તુરતમા જ જોવામા આવશે ધર્મ ભાવનાને પરિચય કરતા આપણે દાન, શીલ, તપ અને ભાવનેા મહિમા સમજ્યા છીએ (જુએ પૃ ૧૨ થી ૧૬) અભયદાન, સુપાત્રદાન, અનુક પાદાન, ધર્મપિગ્રહદાન, કીર્તિદાન વગેરે દાનના અનેક પ્રકાર છે શીલનેા અર્થ સકુચિત અને વિસ્તૃત એ પ્રકારના છે. સ કુચિત અર્થમા દેશથી કે સથી બ્રહ્મચર્ય અને વિસ્તૃત અર્થમાં સાવદ્યયેાગનુ પ્રત્યાખ્યાન આવે છે એ ખીજા અર્થ પ્રમાણે ખાર ત્રતે મુખ્યત્વે ધ્યાન ખેચે છે. (તપના ખાર પ્રકાર માટે અગાઉ જુએ) જ્ઞાનાદિ ગુણના ધારણ કરનાર માટે ભક્તિ, તેનુ કાર્ય કરવાની ઈચ્છા, તેમના સુખની ચિતા અને સસારની નિદા એ ભાવના કહેવાય છે (આદીશ્વરચરિત્ર, પૂર્વ ૧ ૩, લેા. ૨૦૦-૧) એ ચાર પ્રકારને ધર્મ પાળનાર ગૃહસ્થને ધન્ય છે. તે અવસર આવે ત્યારે માટી રકમેાના દાન કરે છે, પરસ્ત્રી સામે પણ જોતા નથી, યથાશક્તિ તપ-ત્યાગ કરે છે અને નિત્ય ભાવનાશીલ રહે છે એ ચારે પ્રકારના ધર્માં કરવામાં તેએને ખરી શ્રદ્ધા હોય છે અને તે શ્રદ્ધા જ્ઞાનથી સમુચિત થયેલી હેાય છે એનામાં વિચારશક્તિ તેમજ પૃથક્કરણુશક્તિ ખીલેલી હાય છે. એનામા વિવેક જાગેલા હાય છે, એની શ્રદ્ધા પુષ્ટ અને નિશ્ચળ હાય છે અને તે અ ધ અનુકરણ ઉપર નહિ પણ વિશાળ સમજણુ અને પ્રકાશ પર રચાયેલી હેાય છે આવી શ્રદ્ધાપૂર્વક સમજણુ-વિવેકથી એ ચારે પ્રકારના ધર્મને આચરે છે, એનામા ‘શ્રુતસમુચિત’ શ્રદ્ધા હેાવાથી એ સર્વ પ્રકારે પ્રશસાપાત્ર છે અને એનુ સાષ્ય ગુણુપ્રાપ્તિ હેાવાથી એ Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૪૧૫ જરૂર આગળ વધે છે. એને જ્યાં આ ધશ્રદ્ધા લાગે ત્યા એ સ્પષ્ટ રીતે વિચાર જણાવે છે અને છતા એની શ્રદ્ધાને, એના ધર્મરાગને જરા પણ વાધો આવતો નથી. એની લાલસા ધર્મ કરનાર હોવાનું ઉપનામ મેળવવાની ન હોય પણ એને ગુણ ઉપર ખૂબ રાગ હોય અને આગળ વધવા તાલાવેલી લાગેલી હોય. આવા ગૃહસ્થોને ધન્ય છે, તેઓ અભિનદનને પાત્ર છે, ભગવાનના પુત્ર છે, ભગવાનના સાચા સેવક છે, નિર્ચ થના ખરા સહાયક છે અને જગતના ખરા બંધુઓ છે A પ્રમોદભાવના શ્રાવકના ગુણોની પ્રશંસા સર્વ ગુણગ્રાહી પાસે કરાવે છે, એ એની વિશિષ્ટતા છે જેનદર્શનકારેએ પ્રથમથી જ સ્ત્રીઓને અનેક રીતે સરખું સ્થાન આપ્યું છે. એમના ચતુર્વિધ સંઘમાં સ્ત્રીઓ પણ છે એનો મોક્ષ જવાને હક્ક સ્વીકાર્યો છે અને એનાં પવિત્ર નામે પ્રભાતમાં લેવાનો ઉપદેશ કરીને એના સગુણોની કિ મત આકી છે જન ધર્મની આ વિશાળતાને કારણે એ સ્ત્રીની ધન્યતા પ્રમોદભાવે ભજે એ સ્ત્રીઓ કેવી હોય? જેઓનું જીવન સાધુતામય હોય, જે અહિ સા, સયમ અને તપમય જીવન જીવી, પચમહાવ્રત ધારણ કરી આત્મપ્રગતિ કરતી હોય તેવી સાધ્વીઓને ધન્ય છે. એવી સાદેવી સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે, કૃતના અભ્યાસથી નિર્મળ થયેલ બુદ્ધિવાળી હોય છે અને શીલને એના વિશાળ અર્થ (ધર્માચરણ, સદ્ગુણપાલન)માં શોભાવનારી હોય છે વિચાર કરતા ચ દનબાળા, બ્રાહ્મી. સુદરી, મૃગાવતી આદિના ધન્ય ચરિત્રે આપણી નજર આગળ તરી આવે છે. વળી શ્રાદ્ધ-શ્રાવિકાઓ જેઓ શિયળ-બ્રહ્મચર્ય શ્રાવિકાની મર્યાદામા પાળી અતરાત્માને શોભાવતી હોય તેને પણ ધન્ય છે રાજસભામાં વિદ્વત્તાપૂર્વક કર્મનો સિદ્ધાન્ત રથાપન કરનાર મયણાસુંદરી, ચ પાનગરીનાં દ્વાર ખુલ્લા કરનાર સુભદ્રા તથા વિગદુ ખ સહન કરનાર અ જનાસુ દરી, સીતા આદિના વિશિષ્ટ સદગુણ પ્રશસનીય છે, તેમના જીવન ધન્ય છે નસીબદાર પ્રાણીઓ ગર્વમુક્ત થઈ આવા સાધુપુરુષ અને સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા કરી ગુણાનુરાગ પ્રદર્શિત કરે છે, તેમના વિશિષ્ટ વર્તન માટે હૃદયનો ઉલ્લાસ પ્રકટ કરે છે અને તે કાર્ય તેઓ અનેક વાર કરવામા વધતા વધતે આન દ લે છે રુ પ, ગુણનો ખરે રાગ થાય તેને ગુણ તરફ ખેચાણ હોય છે, એને મર્યાદામાં બ ધનને અસર કરતા નથી વાડાની સકુચિતતા એને કેદ કરતી નથી અને દૃષ્ટિમર્યાદાની હદ અતિ રહેતી નથી. એ જૈન ધર્મના વિશાળ સિદ્ધાતો ન સમજેલા પ્રાણીઓ વિકાસક્રમમાં કદી પછાત હોય પણ માગે ચઢી ગયેલા હોય તો તેના ગુણોની પણ પ્રશ સા કરી, એને માટે તેમને યોગ્ય માન આપે છે. એ અન્યમાં સતોષવૃત્તિ જુએ એટલે તેને પ્રશસે છે, અન્યમાં સત્યપ્રિયતા જુએ ત્યા એ વારી જાય છે, ધનવાનની ઉદારતા જોઈ એ હર્ષઘેલો થઈ જાય છે, વિનયનો કોઈ પણ પ્રકાર જોઈ એ રાજી રાજી થઈ જાય છે Page #522 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ આટલા ગુણા ગ્ર થકર્તાએ નામ આપીને લખ્યા છે. માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ્ણા શાસ્ત્રકારે વર્ણવ્યા છે એમા પ્રામાણિકપણુ, ન્યાયસ પત્ત્ત વિભવ એ મુખ્ય સ્થાનકે છે. એક એક ગુણુ પ્રશંસાને પાત્ર છે. પ્રમાદભાવનાભાવિત ચેતન અન્યના ગુણને જ જુએ છે. એ સમ્યાધ વગરના પ્રાણીમા પણ ગુણા જુએ એટલે એનુ હૃદય તેા નમન કરે છે. એને રસ્તે ચઢેલા જોઈ એને આનદ થાય છે. કાઈ માટી રકમની ચેાગ્ય સખાવત દુનિયામાં હું ખ -દર્દો દૂર કરવા માટે આપનારની હકીકત સાભળે કે તરત જ એ આન દેાિર કાઢે છે, એને લેાકેાના જ્ઞાનપ્રસાર માટેના પ્રયત્નામા પ્રકાશ દેખાય છે અને જ્યા જ્યાં નમ્રતા, દયાળુતા, સમતા, ધીરતા આદિ સદ્ગુણુ જેવામા કે જાણવામા આવે ત્યા આન ઃ આન ઇમય વાતાવરણુ દેખાય છે ૪૧૬ પ્રમાદભાવના પ્રાણીમાં કેટલી વિશાળતા ઉત્પન્ન કરે છે અને ગુણાનુરાગ કેટલેા ગુણિયલ અને ગુણાક બનાવે છે તેની પરાકાષ્ઠાનુ આ દૃષ્ટાંત છે. આમા વગર સફેાચની વિશાળતા છે અને એ ખરુ જૈનત્વ છે અત્યાર સુધીમા જ્યાં જ્યા ગુણુદન થયા ત્યા ત્યા પ્રશ સા કરી એના સ્થાનકે વ્યક્તિની વિચારણા કરતા ગુણપક્ષપાતની ભવ્યતા સ્પષ્ટ થાય છે. આ વાત ખૂબ વિચારવા ચેાગ્ય છે અને એનાં રહસ્યદર્શીનમાં જૈનત્વની ખરી ચાવી સાંપડે છે ર્ચે ૬. આટલા માટે પ્રેરકભાવે જીભ, કાન અને આખાને ઉદ્દેશીને કહે છે કે હે છમ! ભાગ્યવત પ્રાણીઓના સુચરિત્રો ખેલવામા અથવા તેમના ગુણુગાન કરવામા તુ સજ્જ થા. તારી પ્રાપ્તિનુ પરમ રહસ્ય મહાત્માઓના ગુણુસ્તવનમાં છે કાનને ભલામણ કરે છે કે અન્ય સદ્ગુણુશાળી મહાપુરુષેાના કીર્તિ સ્તવન સાંભળવાની ખાખતમા રસિક અને કપ્રાપ્તિને એ સાચા લાભ છે અને શ્રૃખ મજા આપે તેવા એ પ્રસંગ છે અને આખાને ભલામણ કરે છે કે અન્ય પ્રાણીને યાન્ય રીતે માટી સપત્તિ પ્રાપ્ત થઈ જાય એ જોઈ ને તુ આનંદ પામ સસારમા ખરા લાભ આ છે. સાધારણ રીતે અન્યની મહત્તા જોઈ તેને ઉતારી પાડવાનુ કાર્ય જીભ કરે છે, કાન એ પ્રશંસા સાંભળવા રાજી નથી હેાતા અને પાક સહન કરવાની તાકાત બહુ અલ્પ પ્રાણીમાં હાય છે આ વિચારા પુસ્તક્રિયા નથી, પણ વસ્તુત: અનુભવસિદ્ધ છે. મનુષ્યસ્વભાવને અભ્યાસ કરનાર આ ખાખતની સાક્ષી પૂરી શકે તેમ છે. વાત નાની દેખાય છે, પણ ખાસ મહત્ત્વની છે અને ખાસ કન્ય હાઈ ગુણુની સન્મુખ કરનાર છે. આ અસાર સુસારમાં આપણે ક્યા ઘસડાઈ જવાના છીએ તે જાણતા નથી અતિ અલ્પ જીવનમાં પણ જે આટલી વિશાળતા કેળવીએ તે વિકાસક્રમમા કાઈક ઊંચા આવીએ. પરના નાના સરખા ગુણને પણ ખહલાવતા શીખીએ તે આપણા મા જરૂર સરળ થાય. આ જીવનનુ મુખ્ય ફળ જીમ, કાત અને આખાના સદુપયાગમા છે. એ અતિ ગૌરવશાળી હકીકત એના વાસ્તવિક આકારમા સમજવા ચેાગ્ય છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ અમેદભાવના ૪૧૭ સસારને અત્ર અસાર કહેવાનું કારણ એ છે કે એમાં વિષયરસની કદી તૃપ્તિ થતી નથી. આપણે ગમે તેટલા ગાને સાભળીએ, દશ્યો જોઈએ કે ભાષણ. વિવેચન ને ચર્ચાઓ કરીએ પણ એનાથી કદી ધરાતા નથી. નિદા, વિકથા, મશ્કરી, ગપ્પા કે અર્થ વગરની ખ્યાલતો કરવામાં, સાભળવામાં અને કેાઈની મેટાઈ જોઈ તેને ઉતારી પાડવામાં અથવા સાધ્ય કે શિક્ષાના આદર્શ વગરનાં ટ જોવામાં આપને ઉપયોગ કરીએ છીએ. પ્રમોદભાવના જેની રગેરગમાં જામી ગઈ હોય તેના જીવનવૃત્તો અનેરા જ બની જાય છે. એ માર્ગે જીભ, કાન અને આંખોને ઉપયોગ કરવાનો આમા ગર્ભિત ઉપદેશ છે છે ૭. અન્યના ગુણ જોઈ-જાણી જે પ્રસન્નતા અનુભવે છે તેનું આખું જીવન જ જુદા પ્રકારનું થાય છે. એવા પ્રાણીના મનમાં વિશાળ ભાવ જાગૃત થાય છે, એનામાં એક પ્રકારની પ્રાસાદિક વૃત્તિ ઉદ્ભવે છે, એના મનોરાજ્યમાં આનદનૃત્ય થાય છે અને એની છાતી ગજ ગજ ઊછળે છે સામાન્ય દાખલો લઈએ એક શ્રીમાન શેઠે કેળવણીના પ્રસાર માટે એક લાખ રૂપિયા એક સ સ્થાને આપ્યા પ્રમેદભાવનાવાળે એ હકીકત વાચી જાણી ખૂબ રાજી થશે એને એમાં શેઠશ્રીની ઉદારતા, ત્યાગવૃત્તિ અને વિવેકવૃત્તિ દેખાશે એ શેઠશ્રીના ઔદાર્યની પ્રશંસા કરી લાભ મેળવશે. અન્ય તે શેઠની ટીકા કરશે એણે લાખ જ કેમ આપ્યા ? બે લાખ કેમ ન આપ્યા? એ તે સટ્ટામાથી રળેલા હતા, એ તો લોભિયા છે, અભિમાની છે, પ્રશ સાન ઈચ્છુક છે વગેરે. આ આખી ટીકા અર્થ વગરની છે, પણ અનેક વાર સાભળવી પડેલ છે એનું કારણ વિશાળવૃત્તિનો અભાવ, પ્રમોદભાવનાની ગેરહાજરી અને ગુણદૃષ્ટિની ઊણપ છે જેણે જેટલી ઉદારતા બતાવી તેટલા પૂરતો તેને ધન્યવાદ છે અને એનો અમુક આશય (motive) હતો એમ ધારી લેવાને આપણને બિલકુલ અધિકાર નથી. ગમે તેમ હોય પણ ઉદારતા તે પ્રશસ્ય જ છે. આ રીતે દૃષ્ટિભેદ થાય છે પ્રશસા કરનારના મનમાં કેટલો આનદ થાય છે. કેટલીક વાર ગુણરાગી પ્રાણુ ગુણવાનું પ્રાણીની જેટલો જ લાભ અનુમંદનાને અ ગે મેળવી શકે છે એના મનને જે પ્રસાદ થાય છે તે અવર્ણનીય છે અને તેનો મન પ્રસાદ તે ખરેખર જબરે હોય છે પ્રમોદભાવથી–અન્યના ગુણોની પ્રશ સાથી આપણું ગુણ નિર્મળ થાય છે. ગુણની નિર્મળતા એટલે એમાં પ્રગતિ લાખ રૂપિયા આપનાર શેઠશ્રીની પ્રશ સા કરનારમાં પણ ગુણબુદ્ધિ હોય છે તે સહજ સમજી શકાય તેમ છે. ગુણપ્રાપ્તિનો ઉપાય ગુણપ્રશસા જ છે, ગુણશુદ્ધિનો ઉપાય પ્રમાદ છે, ગુણવૃદ્ધિનો માર્ગ અનુમોદન છે, ગુણપ્રવેશનુ દ્વાર ગુણાનુવાદ છે અને ગુણસ્થિરતાનુ સાધન પ્રદ છે. ૫૩ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શાંતસુધારસ ગુણપ્રશસા કરવાથી ગુણવાનને ગેરલાભ થતો નથી. પ્રશંસા કરનાર તે માર્ગે ચઢે છે અને કેટલીક વાર ઉત્તેજનને કારણે – પ્રશ સાને પરિણામે ગુણમાં સ્થિર થાય છે અને પૂરને દષ્ટાંતરૂપ બની ગુણવૃદ્ધિનું કારણ પણ બને છે. આવી રીતે પ્રભેદભાવના પરસ્પરને અનેક રીતે ઉપકારી છે. પ્રદ ? ગેયાષ્ટક પરિચય ૧. પ્રમોદભાવનાના મુદ્દાઓ આપણે પૂર્વપરિચયમાં કાઈક સમજ્યા, એની વિશાળતા, હૃદયદ્રાવકતા અને આકર્ષકતા આપણે વિચારી. અષ્ટકમાં એ મુદ્દાઓને અન્ય આકારમાં રજૂ કર્યા છે ચેતન ! તુ ગુણ જોઈને પ્રસન્ન થા, રાજી રાજી થઈ જા. “પરિ” એટલે ચારે તરફથી અને તેષ એટલે આનદ આ માનસિક ગુણ છે જ્યારે ચિત્ત પ્રસન્ન થાય ત્યારે આખી દુનિયા આનદમય જણાય છે, કારણ કે આપણું દુનિયા સાધારણ રીતે આપણું ચિત્તતુ જ પ્રતિબિ બ હોય છે એ કલુષિત હોય ત્યારે એને હવામાં પણ અશાતિ જણાય છે, ઘનઘોર વાદળાં ચઢેલા અથવા ધુમસ થયેલી દેખાય છે અને જાણે આખી દુનિયા ઊડ ઊડ લાગે છે. ત્યારે એને અંદર તોષ થયો હોય ત્યારે એને દુનિયા કીડા કરતી, હસતી, વધાવતી દેખાય છે એમના પર જ્યારે એને પરિતેષ થયે હોય ત્યારે તો એની છાતી ઊછળે છે, એને સવિશેષ હર્ષ થઈ જાય છે અને એના વાતાવરણમા એને સર્વત્ર મીઠાશ ભાસે છે. ગુણદર્શન તરફ જ્યારે પરિતેષ થાય ત્યારે આવો આનદ થાય છે મારા એક દિઈ પરિચિત મિત્ર બહુ ગુણાનુરાગી હતા એમણે ગુણોનું પત્રક તૈયાર કર્યું હતુ અને તેને નિર તર પાઠ કરતા હતા વ્યવહારના નિત્ય ઉપયોગી ગુણનાં મથાળા નીચે તેમણે નીચે ગુણો લખ્યા છે –(મે તેમના શબ્દોમાં જ તે અહી લખ્યા છે ) “દયાળુતા, સત્યતા, વિદ્વત્તા, ધૈર્યતા, ગભીરતા, નમ્રતા, ઉદારતા, લઘુતા, દાક્ષિણયતા, સ્વચ્છતા, નિર્મળતા, મધ્યસ્થતા, મિત્રતા, સભ્યતા, નિયમિતતા, કમળતા, અકૂરતા, મિતાહારતા, મિતવ્યયતા, પ્રેમાળતા, ઉદાસીનતા, અક્રોધતા, વૈરાગ્યતા, જિતેયિતા, ક્ષમા-દયાશાતતા, જનપ્રિયતા, નિર્લોભતા, દાતારતા, ભયશેકહીનતા, ઉદ્યોગતા, ગુણગ્રાહ્યતા, ગૃહસ્થતા, ચારિત્રતા, વ્યાયામતા” ગુણદશી ક્યા ક્યા ગુણે જુએ છે તેનું આ દષ્ટાન્ત તેમની ભાષામાં છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારના જવલત દષ્ટાન્ત એવા સાદા મનુષ્યોમાથી સાપડે છે. આ પ્રત્યેક ગુણ પૈકી કેટલાને ઉપયોગ દરરોજ થયે તેની નિત્ય નેધ કરનાર, અઢાર પાપ Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૪૧૯ સ્થાનકેના પત્રક ભરનાર અને વિચારણામાં ક્લાકો કાઢનારને એ વ્યવસાયી જીવનનો વિચાર કરતા પ્રમભાવનાની વિશિષ્ટતા સાપડે છે કેઈ પણ પ્રાણીમાં કોઈ પણ ગુણ પ્રકટ થતો દેખાય તો તેનું બહુમાન કરવું, તેને આદર કરવો, એનામાં ગુણવૃદ્ધિ થાય તેવી તેની ખૂઝ કરવી અને તેને ગુણમાં મજબૂત કરે એ આપણું કર્તવ્ય છે. પૂર્વસંચિત પુણ્યને લમી આદિ સાધનને અગે કોઈ ઉદારતા બતાવે તો એને મત્સર ન કરે, પણ એને મળ્યું છે અને મળશે એવી ભાવના કરી હૃદયથી એમાં આનદ અનુભવ. એની ચગ્ય પ્રશસા કરવી એ ગુણપ્રાપ્તિને સરળ ઉપાય છે. પ્રમોદભાવિત આત્મામાં અસૂયા કે મત્સર તો હોય જ નહિ એ તે ગુણ જુએ તે પિતાની જાતને પણ ભૂલી જાય. એ ભાષણથી, વચનથી, ગાનથી, નૃત્યથી અથવા જે રીતે યોગ્ય જણાય તે રીતે સત્ત્વગુણ ઉપર વારી જાય પ્રમોદભાવનાનાં આદર્શો અને વર્તને ઉચ્ચગ્રાહી જ હોય. ર. જૈનદર્શનકારોએ વિવિધ ત્રિવિધ શુભ-અશુભ બ ધનની વાત કરી છે મનવચનકાયાના યોગોથી કર્મબ ધન થાય છે તે આપણે આઝવભાવનામાં જોઈ ગયા છીએ તેના કરણ, કરાવણ અને અનુમોદન એમ પ્રત્યેકના ત્રણ ત્રણ વિભાગ છે કાયાથી કોઈ કાર્ય કરવું, અન્ય પાસે કરાવવું અને કઈ કરતો હોય તેની પ્રશંસા કરવી આ ત્રણ રીતે શુભ અથવા અશુભ કર્મલ ધ થાય છે. શુભાશુભ બ ધન કાર્યની આદેયતા–અનાદેયતા પર આધાર છે. એ જ પ્રમાણે વચન અને કાયાના ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા. આમાં કઈ કઈ વાર કરણ, કરાવણ ને અનુમોદણ સરખા ફળ નિપજા” એટલે સુધી વાત બની જાય છે અનુમોદના કરનારની અ તરભાવના તીવ્રતમ હોય તો તે મૂળ કરનાર જેટલો ગુણશ્રેણીમાં ચઢી જાય છે અને કેઈક અપવાદવાળા પ્રસ ગેમા કરનાર કરતા વધારે લાભ પણ અનુમોદક મેળવી શકે છે. કરનારમાં કષાયપરિણતિ (માનાદિ) હોય અને અનુમોદકમાં સરળતા હોય તે આ પણ સ ભવે. આ પ્રમાણે વિચારણા લાબી થતી જાય છે, માટે હવે અહીં અટકી જઈએ. કઈ પ્રાણુ ખૂબ દાન આપે, કેઈને બહુ માન મળે તો એમાં તું આનદ માન, દાન આપનારને ધન્ય છે, એ એના પૈસાને સદુપયોગ કરે છે માન એના પુન્યથી મળ્યું છે. જે પ્રાણી દાન અથવા ભોગમાં પિસા વાપરતે નથી તેને અને ધનનાશ તો જરૂર જોવો પડે છે ભાગ તો પાપનું દ્વાર છે. વળી ભેગ ભેગવાયા એટલે ખલાસ થઈ જાય છે. દાન એ ધનનો સર્વોત્કૃષ્ટ ઉપયોગ છે ધન્ય છે એને કે જે દાન કરી ધન ઉપરની મૂરછ ઉતારે છે Page #526 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ માન પામવા ગ્યને માન મળે એ તે ઘણુ ઠીક થયું કહેવાય દેશહિત કે સઘહિતના કામ કરનારને માન મળે તે ચેાગ્ય જ છે એના આપેલા ભાગે! અને લીધેલ તસ્ક્રીના એને ખલા મળે છે. એ તે બહુ સારી વાત થાય છે ૪૨૦ આવી રીતે અન્યને પારકાને અધી ખાખતા વિષે સવળેા અર્થ લે, એની સારી ખાજુ ઉપર વિચાર કર અને એની ઊજળી ખાજુની પ્રશ સાકર આ પ્રમાણે કરવાથી એના સુકૃત્યને પણ તને ઉપર જણાવેલા નિયમ પ્રમાણે કઇક ભાગ જરૂર મળશે. આપણે જગતમા શુ જોઈએ છીએ ? ઘણા દુખનેા વિષય છે પણ સાચી વાત છે કે કોઈ દાન કરે તેા લેાકેા તેમા દૂધમાંથી પેારા શેાધશે, એને અમુક આશય હતા એવી વાતા કરશે અને સુદર શરીરમા સાચુ-ખાટ્ટુ છિદ્ર શેાધી કાઢી ત્યા ચચુપ્રહાર કરશે. પ્રમાદભાવનાવાળા તે એ માર્ગે જાય જ નહિ પરના મનમા શુ હશે તે કલ્પવાને વિચારસરખે પણ ન કરે. એ તેા ત્યાગ અને સમર્પણુના દૃષ્ટાન્તા જુએ એટલે ગુણુદૃષ્ટિએ હર્ષ ઘેલા થઈ જાય માન આપવા ચેાગ્યને એ જ્ઞાતિ, વય કે દેશને તફાવત ન રાખતાં માન આપે, સાચા ગુણ જુએ ત્યા એ ચેાગ્ય રીતે પેાતાના હૃદયસત્કાર જાહેર કરે અને એ રીતે પારકાના સુકૃતમાં ભાગ પડાવે. છતા પારકાને તેા જે લાભ થવાના હોય તે જ અને તેટલે જ થાય એ ખૂબીની વાત છે. આ પ્રમેાદ કરનારના લાભ એ મૂળ કાર્ય કરનારના લાભમાંથી નીકળતા આવતા નથી, પણ એ સ્વતંત્ર છે અને એ પ્રમેાદમાથી જ જાગે છે દુનિયાની સારી ખાજુ જોનારને સારુ જ મળ્યા કરે છે. ૩. હવે પ્રમેાદ કરવાના કેટલાક પ્રસગે રજૂ કરે છે જે મહાત્માપુરુષાના મનમાંથી રાગ, દ્વેષ ને મેહના વિકાર નીકળી ગયા હેાય છે તેનુ નામ અમે વાર વાર જપીએ છીએ વીતરાગ પરમાત્માથી માડી જેવા જેના વિકારા નાશ પામ્યા હૉય તેના નામ પ્રમાદપૂર્વક વારવાર લઈએ છીએ એ નામેા લેવાથી એમના ગુણા તરફ રાખ થાય છે અને આપણી ભાવના આદર્શ સ્થાનને પામે છે. જે પાપકારી પુરુષ! જગત ઉપર ઉપકાર કરી રહ્યા છે તેઓનાં નામેા જપીએ છીએ. જગડુશા જેવા દુષ્કાળઉદ્ધારકા અને આ સમયમાં ઉદ્દભવતા અનેક મહાપુરુષા પાતાની તતને વિસારી દઈ જગત પર અનેક જતના ઉપકાર કરે છે તે પ્રશ સાપાત્ર છે કેાઈ ગુલામગીરીને નાશ કરવા મથે છે, કોઈ ગરીબેાના કગાળ મકાનાને બદલે સાદા સસ્તાં મકાન પૂરું પાડવાનુ કામ કરે છે, કેાઇ શારીરિક વ્યાધિ દૂર કેમ થાય તેને લગતા પ્રયાગા ફરે છે, કાઈ જગતની શાતિ માટે પ્રયાસ કરે છે એવા અનેકવિધ ઉપકારકેાના નામે અમે વારવાર લઈ ને અમારી જાતને કૃતાર્થ કરીએ છીએ. અસાધારણુ સાહિત્ય તૈયાર કરનાર, દુખ દૂર કરનારી શેાધેા કરનાર, ધર્મોપદેશ કગ્નાર, સગુણત્વને પ્રકાશ કરનાર સર્વ ઉપકારી છે, સના નામેા પ્રભાતમા લેવા ચેાગ્ય છે, એમા જાતિ કે ધર્મોની મર્યાદા ન હાય. Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવના ૪૨૧ ૪. ગુણની કેટલી પ્રશસા કરીએ? એકેક ગુણને વિચારીએ તેા પણ આશ્ચર્યમુગ્ધ કરી નાખે તેમ છે. ભગવાનને એક તિતિક્ષાનુ જ વિચારીએ. તિતિક્ષા એટલે સહનશીલતા, ક્ષમા. એ એક ગુણથી મુક્તિનુ સાધન તૈયાર થાય છે કનુ જોર એટલુ આકરુ` હાય છે કે એકલા માહરાજા જ અભિમાનપૂર્વક પ્રાણીને સસારચક્રમા દીર્ઘકાળ ભમાવી શકે છે, પણ ભગવાન પેાતાની તિતિક્ષાશક્તિથી એ સ કસમૂહ, જે અભિમાનથી ગાજતા હોય છે તેને એક્દમ વિદ્યારવા માડે છે અને અતે તે સમૂળ નાશ પામી જાય છે. ગુણુની હકીકત એવી છે કે એક વખત એ ગુણને સર્વાશે ગ્રહણ કરવા નિશ્ચય થયે કે એની પછવાડે અનેક ગુણા સ્વત ચાલ્યા જ આવે છે. ક્ષમાણુ નાનીમાટી ખાખતામાં ગમે તે ભાગે આદરવા નિર્ણય થયા એટલે અભિમાન ચાલ્યુ જાય, દ ભ ટકી શકે નહિ, મૂર્છાની ગંધ સ ભવે નહિ, અસૂયા, મત્સર મૂળમાથી ઊઠે જ નહિ, નિદા પાસે પણ આવે નહિ વગેરે વગેરે. આ રીતે વિચારીએ તેા કાઈપણ એક ગુણને વિકાસ કરવાની જરૂર સમજાય. આપણે પાંચ-સાત બાબતને ન વળગતા એક ગુણુને ગમે તે ભાગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ તેા પણુ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાધ્ય સમીપ આવે છે. જે મહાપુરુષાએ એક સહનશીલતા – ક્ષમાગુણને કરીએ છીએ કાઇ પણુ એક ગુણુની પ્રાપ્તિ માટે ફરીએ છીએ. ૫. એક ખીજુ દૃષ્ટાત વિચારીએ અનુકૂળતા હાય છતા પણ શિયળગુણુને એને ધન્ય છે એવા ગૃહસ્થને પવિત્ર ચશ વિકાસ કર્યા તેની અ તરથી પ્રશ સા પ્રયત્ન કરનારની પણ અમે પ્રશ સા ગૃહસ્થ હાય, સાધન-સ પન્ન હેાય અને શારીરિક ખરાખર વિકસાવે, પરદારાને સર્વથા ત્યાગ કરે અત્યારે પણ જગતમા શાણા પામે છે, વિસ્તરે છે ‘પરદારા' શબ્દમા વિધવા, કુમારી અને વેશ્યા એ સર્વના સમાવેશ થાય છે, એમા રખાયત સ્ત્રીને પણ સમાવેશ થાય છે. જાહેર રીતે પરણેલ સ્ત્રીમા સ તાપ રાખવા એ ગૃહસ્થને ધર્મ છે. એ ઉપરાત અન્ય કાઈ પણ સ્ત્રી તરફ એ પ્રેમ-રાગ નજરે ન જુએ, ન મેલે, ન વર્ત અને મન-વચન-કાયાથી પરસ્ત્રીને અ ગે શિયળ બ્રહ્મવ્રત પાળે આવા ગૃહસ્થને યશ જગતમા જરૂર વિસ્તરે છે. સાધારણ રીતે ન ક્ળે એવા કેટલાક અવકેશી આખા હોય છે, એના ઉપર જ્યારે કેરી આવે ત્યારે જરૂર તે આખાની કિમત થાય છે અનુકૂળતાવાળા ગૃહસ્થ અફળ આબા જેવો બહુધા હાય છે એ લાલચને વશ થઈ સી પડે છે અને ધનાદિની અનુકૂળતા એને એમા મદદ કરે છે એવુ છતા જે એકનિષ્ઠ રહે તે ધન્ય છે. એનેા યશ જરૂર વિસ્તરે છે. સામાન્ય રીતે આમા ફરજ ઉપરાત વિશેષતા નહિ લાગે, પણ એને અગે મુ ખઈ જેવા શહેરના ગૃહસ્થેાના જીવનનેા અભ્યાસ કરવાની જરૂરી છે શ્રી વિનયવિજયજી ઉપા Page #528 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ધ્યાયના વખતમાં જે સયમપૂર્ણ ગૃહસ્થજીવનની પ્રશંસા થતી હતી તે આજે ૩૦૦ વર્ષ પછી જરા પણ ફરી હોય એમ લાગતું નથી એનો અત્યારની કલબની વ્યવસ્થા, મોટરની અનુકૂળતા. વીજળીની લાઈટ અને સટ્ટાને કારણે ધનની અસ્થિરતા એ સર્વ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. આપણે એવા સોગોમાં બ્રહ્મચર્ય મર્યાદિત આકારમાં સ્વીકારી તે હદમાં પવિત્ર રહેનારની બલિહારી ગણીએ સુદર્શન શેઠનુ જીવન વિચારીએ, વિજ્ય શેઠ તથા વિજયા શેઠાણીને તવીએ અને પૂરતી અનુકૂળતા છતાં અનાસક્ત રહેનાર ધન્નાનુ ગૃહસ્થજીવન પ્રશસીએ રામની પ્રશંસા એકપત્નીવ્રતને અગે છે લક્ષ્મણને સીતાજીનું મુખ કેવું છે તેની ખબર નથી અને દરરોજ પગે પડે છે તેથી માત્ર તેના પગનાં ઝાઝરને તે ઓળખે છે. અત્યારના યુગમાં મે એવા ગૃહસ્થને જોયા છે કે જેઓ આડકતરી રીતે પણ પરસ્ત્રીને નિહાળતા નથી અને પિછાનતા પણ નથી. આમાં કદાચ શરમાળપણાને આરોપ આવે તે સભવિત છે, પણ વિશુદ્ધ આચરણ તે સર્વ કાળમા-સર્વ સમાજમાં પ્રશસ્ય જ છે આપણું આવા સદાચારી સજજનોના સફળ જીવનને નમીએ. ઉપાધ્યાયજી તો એને યશ ગાય, પણ આપણે તો ઝૂકી પડીએ, વારી જઈએ અને આ તરથી એકનિષ્ઠ સ સારી બ્રહ્મચારીને પ્રશ સીએ, ધન્ય માનીએ અને આદર્શ ગણીએ. અહી સાધારણ બાબતને મોટી બતાવવાનો પ્રયત્ન નથી ગૃહસ્થજીવનના પ્રસંગમાં આવ્યા વગર, અનુકૂળતાનો લાભ લેનારની સંખ્યા જાણ્યા વગર, લાલચ સામે ખડી હોય છતા લાત મારનારની સંખ્યાના અભ્યાસ વગર, આ વાતની જેને મહત્તા ન લાગે તેણે આ બાબતમાં વિશેષ અવલોકન કરવાની આવશ્યકતા છે. ઉચ્ચ ગુણશ્રેણીની પ્રદભાવનામા આ અતિશયોક્તિ નથી, એમ વગર શકાએ કહેવાય તેમ છે. અપેક્તિ છે કે નહિ તે વિચારવાનું આ સ્થળ નથી ધન્ય છે શુદ્ધ, પવિત્ર ગૃહસ્થજીવનને ! - દ. જે પવિત્ર ગૃહિણીઓ શિયળગુણસંપન્ન રહી બન્ને કુળની ઉજજવળ કીર્તિમાં વધારે કરે છે એમને પણ ધન્ય છે. ઉપર ગૃહસ્થસ બ ધી જે વિચાર બતાવ્યા છે તે અત્ર દાખલ કરવાના છે. સ્ત્રીઓનું બળવાનપણુ વધારે પ્રશસ્ય એટલા માટે છે કે પુરુષો એમના તરફ બહુ મેહદષ્ટિએ જુએ છે. એમાં માનસવિદ્યાને માટે પ્રશ્ન છે સ્ત્રીઓ કદી પુરુષ માટે એટલા મેહથી વિચાર કરતી નથી અને પુરુ તો વાતો કે મશ્કરી સ્વીસ બધી જ બહુધા કરે છે એના કારણેમા અત્યારે ઊતવુ પરવડે તેમ નથી, પણ એ સત્ય વાત છે. ચારિત્રની બાબતમાં સ્ત્રીઓ વધારે ગ્રતા દર્શાવનારી સર્વ યુગમાં નીકળી છે એ નિસ્સ શય છે. ગ્ર વર્તા કહે છે કે આવી પવિત્ર વનિતાનું દર્શન પણ ધન્ય છે. એ દર્શનમાં શું દેખાય? સુદર ચરિત્ર – વિશિષ્ટ આચરણરૂપ સુવર્ણ સ ચય દેખાય. એના મુખ કે દેહનાં Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ્રભાવના ૪૩ દન થાય તેા તેમા એનુ સત્ત્વગુણુશાળી ચરિત્ર પ્રતિખિખિત થયેલુ દેખાય અને એ દર્શોન તેમના પેાતાનાં સુકૃત્યાનુ ળ બેસતું હેાય તેવુ આદર્શમય-ઉન્નત-વિશિષ્ટ જણાય. પવિત્ર વનિતાએની પાસે જતા ી વિકાર ન થાય, એનુ દર્શન કરતા એનુ સદ્ગુણુશાળી ચરિત્ર આખ સામે રજૂ થાય. એના દર્શનથી આખેા પવિત્ર થતી લાગે. એના નામમા ચમત્કાર લાગે, સ્ત્રીઓને શિયળગુણ પ્રધાનભાવે આદરણીય છે ત્યા શિયળ સકુચિત અને વિશાળ ખને અર્થમાં પ્રાપ્ત થાય છે. બ્રાહ્મીસુંદરીનું આદર્શ જીવન મનમા તેજ પુ જ ખડા કરે છે, કળાવતી, સીતા, દમય તી, સુભદ્રા, અજનાસુ દરી પ્રભાવ પાડે છે એવી સ્ત્રીએ અત્યારે પણ વિદ્યમાન હેાય છે. એના દર્શન કરીએ, એના દર્શનથી પવિત્ર થઇએ, એના ગુણમાં ખૂખ આનદ પામીએ ગૃહસ્થની પ્રશંસા કરતા પાંચમા લેાકમા ઋષિ શબ્દ લેખકમહાત્માએ વાપર્યો છે અને આ શ્લામા પણ વાપર્યા છે તે મને પાદપ્રાથે જ લાગે છે, અને તે વાત સાતમા (નીચેના) શ્લોકમાં તે શબ્દ નથી મૂકયો તેથી સ્પષ્ટ પ્રતીત થાય છે. એ ગમે તેમ હાય, આપણા જેવી સામાન્ય વ્યક્તિએ માટે તે એવા ગૃહસ્થા અને એવી વિનેતાઓ વદનને ચૈાગ્ય છે. ‘ગુજઃ પ્રજ્ઞાવાન મુળિવુ, નગ્ન હિય ન વચઃ” એમના ગુણને જ માન છે અને પ્રમેાદભાવનામા અમુક લિંગ કે અમુક વયને સ્થાન જ નથી. ગુણુ જ્યા દેખાય ત્યાં નમી પડે એ એના પ્રાસાદિક ધ્વનિ છે શિયળને પ્રભાવ અવણ્ય છે. શિયળ સકુચિત અર્થમા પતિપરાયણતાને નિર્દેશે છે અને વિશાળ અ`મા સદાચારને નિર્દેશી અનેક શુભ ગુણ્ણાને સગ્રહે છે જૈન સતી સ્ત્રીઓના ચિરવો જેવામા આવશે તે તેમા પરિણીતા સતીએ ઉપરાત કેટલીક તદ્દન અપરિણીતા સ્રીએ પણ એ કક્ષામાં આવેલ જણાય છે ત્યાં શિયળના વિશાળ અર્થ પ્રાપ્ત થાય છે. કળાવતીનું દૃષ્ટાન્ત મને સ્પર્શે તેવુ છે. શિયળસ રક્ષણમાં એનાં અને કાડાં કપાયા તે પણ એનુ મન ચળ્યુ નહિ મયણાસુંદરીની પતિભક્તિ અને શ્રુતવિશારદ શ્રદ્ધા અનુપમેય છે એણે પતિના હાથ ઝાલ્યો ત્યારે એને કાઢ હતા પણ એક ડગલુ પાછી હઠી નહિ, રાગની સુધારણા કરી અને પતિની ગેરહાજરીમા એના તરફની પાતાની એકનિષ્ઠા જાળવી. એક સાજે એ સાસુ સાથે વાત કરે છે અને પૂજાના આનદ વણુવી અમૃતિક્રયાનુ સ્વરૂપ કહે છે અને પછી કહે છે કે આજે મારા દિલમાં એવેા આનદ થયા છે કે તમારા પુત્રના મેળાપ જરૂર થવા જોઇએ' તે વખતે ઉજ્જિયની નગરીની આસપાસ ઘેશ છે, રાજા ખચાવ કરવા અશક્ત છે, તેવા આપત્તિના સમયમાં આવી વાત સાભળી તેની સાસુ કમળપ્રભા જરા હસી અને પરદેશ ગયેલા પુત્રના મેળાપની અશકયતા ખતાવી. ત્યા ‘કરવા વચન પ્રિયાનુ સત્ય, કહે શ્રીપાળ તે દ્વાર ઉઘાડીએજી' નાં વચના સાથે સાંકળ ખખડી હશે ત્યારે Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શાંતસુધારમ પતિનો અવાજ સાભળીને શા ઉમળકા આવ્યા હશે? આવુ ચમત્કારિક સતીત્વ આય લવનામાં હતુ હજુ છે અને આવડે તો જળવી શકાય તેમ છેઆવી વિશુદ્ધ વનિનાઓની પ્રમોદભાવે પ્રશમા કરી અને તેમના નામ લઈ પવિત્ર થઈએ. હ, તાત્ત્વિક મહાપુરુષે તત્વજ્ઞાનને યથાર્થ રીતે બતાવે છે. સાત્ત્વિક મહાત્મા આત્માગમમાં રમણ કરી જગતની સર્વ ઉપાધિઓથી દૂર રહે છે. નાનાનીઓને માર્ગ તત્વવિવેચનને હોય છે અને તે કાર્ય કરવા માટે જરૂર પૂરતા તેઓ સમાજના પ્રબ ધમાં આવે છે. સાત્વિક રોગીએ જગતને ઓળખી ગયા હોય છે. એ સમાજથી બધા દૂર રહી ઉત્તમ આદર્શો પૂરા પાડે છે તત્ત્વજ્ઞાની અને સાત્વિક ગીમાં તફાવત એ હોય છે કે તત્વજ્ઞાની હેતુ ને દેવાભાસાદિની ચર્ચા કરી શુદ્ધ નિર્ણય પર આવવા પ્રયત્ન કરે છે. સારિક રોગી બુદ્ધિની દરમ્યાનગીરી વગર સીધા આ તમાને પૂછે છે અને ત્યાંથી એને શુદ્ધ અવનિમાં ઉત્તર મળે છે. તવજ્ઞાની અને ગીમાં આ માટે તફાવત છે બનેનુ સાધ્ય એક જ હેાય છે, માર્ગ પૃથફ હોય છે, પણ અને મળી જાય છે. બાહ્ય નજરે એક વ્યવહારનુ આલબન લેનાર દેખાય છે. બીજામાં નિશ્ચય તરફ વલ વધારે દેખાય છે. સુજ્ઞ એ બન્નેને સમન્વય કરે છે અને અનેકતામાં રહેલી એક્તા શોધી કાઢે છે. તાવિક મહાપુરુષોમાં આપણે શ્રીમદયશોવિજય મહારાજનું નામ સત્તરમી સદીના અવતનું તુલ્ય ગણીએ ગીમા એ જ સદીના આનંદઘનજી શિખરસ્થાને આવે છે. આવા મહાપરના ગુણેનું કીર્તન કણ્વ, તેમનું નામકરણ કરવું એ મહાન શુભ યોગ છે. મોઘેરા લહાવે છે અને અવશ્ય કર્તવ્ય છે. અનેક સજજન પ્રાણીઓ આ દુનિયામાં હતા અને અત્યારે છે. અજન કેણ કહેવાય તેની વિચારણા માટે પ્રથમ ઘણું લખાયેલ છે. આવા સજન પુરુના મરણે પ્રેરક છે, બેધક છે. નિયામક છે. એમને અને ત વદન હે ! એવા મહાપુ જગત પર ઉપકાર કરી દષ્ટાન્ત પુરુ પાડનારા છે. કેટલાયે મહાપુરુ વસ્તુપરીક્ષા કરવામાં અને તેનો વિવેક કરવામાં હંસબુદ્ધિવાળા હોય છે. એ ક્ષીર અને નીરને જુદા પાડી સર્વ સ ગ્રહે છે, કચરો ફેકી દે છે અને સત્યને સ્વીકાર કરી અને તે પર પ્રકાશ પાડે છે યથાર્થ-અયથાર્થીની પૃથક્કરણશક્તિ પ્રાપ્ત કરનાર આવા પુરુષ સ્વપરઉપકાર કરે છે અને એ આપણા સર્વ માનને યોગ્ય છે. આવા મહાપુરુ દૂર હોય કે નજીક હોય, પૂર્વકાળમાં થયા હોય કે અત્યારે વિદ્યમાન હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય – ગમે તે હોય તે આપણું સ્મરણને પાત્ર છે અને તેનું સ્મરણ કરી આપણી જાતને પવિત્ર બનાવી કૃતાર્થ કરીએ છીએ Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના ૪રપ ૮. આવી રીતે અન્ય પ્રાણીઓમાં, અન્ય પ્રાણીઓ પિકીને મહાપુરુષમાં જે જે ઉચ્ચ ગુણે જડી આવે, મળી આવે, પ્રાપ્ત થાય તેનું મનમાં રટણ કરી આ જીવનને સફળ કરવુ. આ મનુષ્યભવ શા માટે મળે છે? કાઈ ખાવા-પીવા કે પિસા એકઠા કરવાને એને ઉદ્દેશ ન જ હોય. પિસાવાળાને કઈ પ્રકારનું અંતરનું સુખ હોય એવી માન્યતા વસ્તુસ્વરૂપનું જ્ઞાન સૂચવે છે. અહી તો ગુણને એકઠા કરી, સ ગ્રહી, સ્વાયત્ત કરી, વિકાસમાં પ્રગતિ કરવાનું કર્તવ્ય છે એ કાર્યના ગુણને ઓળખી તેનું બહુમાન કરવું અને તે દ્વારા ગુણના વાતાવરણમાં પડી જઈ વિકાસની સપાટી ઊંચી લઈ જવાની છે આપણે આ જીવનની શરૂઆતમાં અમુક વિકાસની સપાટી પર હોઈએ છીએ એની સપાટી ઊચી લઈ ગયા કે નીચે ઉતારી ગયા કે હતી તેની તે જ સપાટી રાખી રહ્યા–એ પ્રશ્નના નિર્ણય ઉપર જીવનની સફળતાની ગણતરી થાય છે આ ભવ સફળ કરવાનો વિશાળ માર્ગ પરગુણનું પરિભાવન છે અને પરગુણનું પરિભાવન એ જ પ્રમોદભાવના છે એટલા માટે કેટલાક ગુણના ભડાર જેવા મહારને હોય છે, જેમનામાં ગુણો સારી રીતે સ્થિત થઈ ગયેલા હોય છે, ગુણે જામી ગયેલા હોય છે, ગુણો ઘર કરી રહેલા હોય છે, તેવાઓના ગુણનું ગાન કર એ ગુણની પ્રશ સા ભક્તિભાવે, પૂર્ણરાગથી કર. કવિતામાં આવડે તે તેમા, ગદ્યમાં આવડે છે તેમાં, સાદા શબ્દોમાં આવડે તો તેમાં–તને ગમે તે રીતે તે ગુણગાનમાં લીન થઈ જા, એના ગીતના તાલમાં નિમગ્ન થઈ જા અને એનું બહુમાન કરવામાં તત્પર બની જા. . એ રીતે રાગાદિવિકારરહિત થઈ શાતસ્વભાવમાં વિવિધ પ્રેમના ભારથી એકરસ થઈ વિનોદ કર. શાંતરસનું પાન કર પ્રમોદભાવના એટલે શાહરસની ઉત્કૃષ્ટ જમાવટ છે આ રીતે હે વિનય! ગુણપરિતેષની રચના તુ કર ૫૪ Page #532 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : પ્રદ પ્રદ’ શબ્દમાં જ ચમત્કાર રહેલો છે. પ્રાણીમાં જે સહેજ પણ ગાશીય કે ઓજસુ. હોય તો એને “પ્રમોદ શબ્દ બેલતા અંદર એક પ્રકારની વિશુદ્ધ લાગણી થયા વગર રહે નહિ. પ્રમોદભાવનામાં ગુણચિન્તન, ગુણપ્રશંસા, ગુણસ્તવન, ગુરુમહિમા અને ગુણગાનની વાત છે. ગુણસ બંધી આખુ તત્ત્વજ્ઞાન બહુ સંક્ષિપ્ત શબ્દોમાં આ લેખકમહાશયના સમકાલીન તત્વજ્ઞાની શ્રીમદ્યશોવિજય ઉપાધ્યાયે દેવપાપાનકની સઝાયમાં રજૂ કર્યું છે. એ પ્રત્યેક પાપસ્થાનકની સઝા એક એક ગ્રથ જેવી છે તેમ જ સૂત્ર જેવી છે, ચાવી જેવી છે ગુણનું રહસ્ય ત્યાથી સમજી લઈએ. તેઓશ્રી કહે છે કે નિણ તે ગુણવંત ન જાણે, - ગુણવંત તે ગુણ છેષમાં તાણે. લાલન આપ ગુણી ને વળી ગુણરાગી. જગમાં તેહની કીરતી ગાજી. લાલન, રાગ ધરી જે જીહા ગુણ લમીએ, નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ.લાલન ભવથિતિ ચિંતન મુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે. લાલન આ મહાન સૂત્રો છે, અર્થાતરન્યા છે, વિશિષ્ટ અનુભવનાં પરિણમે છે. એના પર ખૂબ આકર્ષક વિવેચન મુરબ્બી કુંવરજીભાઈએ કર્યું છે તે તેમના શબ્દોમાં જ ઉતારી લઉં છું “જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે ગુણી અને નિર્ગુણી તેમાં જે પોતે જ નિણી હોય છે તે તે બીજાને ગુણી દેખતો જ નથી. કપટી માણસ બીજા સરલને પણ કપટી જાણે છે. પાપી માણસ બીજને પાપી જાણે છે દુરાચારી માણસ બીજાને દુરાચારી ધારે છે લપટ માણસ સાધ્વી સ્ત્રીને પણ કુલટા ધારે છે આ પ્રમાણે જગતપ્રવૃત્તિ છે તેમાં કાઈ આશ્ચર્ય થાય તેમ નથી, કારણ કે જેવું પિતાના અતરમાં હોય છે, તેવુ જ બહાર દેખાય છે, પણ આશ્ચર્ય તે તેમાં થાય છે કે પોતે ગુણી છતા પણ કેટલાક એવા ઈર્ષાયુક્ત સ્વભાવવાળા હોય છે કે બીજાના ગુણને જોઈ શકતા નથી, સહન કરી શકતા નથી, અન્યથી થતી કેઈની પ્રશ સા સાભળી શકતા નથી, તેથી તેના ગુણમાં મિથ્યા દેષારોપણ કરીને પિતાના હૃદયમાં રહેલે ઠેષ પ્રકટ કરે છે. ખરે સુજ્ઞ તે તેને ભાવ તરત જ સમજી જાય છે અને તેના ગુણીપણામાં આ માટી ખેડ છે એમ વિચારી હૃદયમાં ખેદ પામે છે. શાસ્ત્રકાર આવા ગુણીની પ્રશ સા કરતા નથી તે તે કહે છે કે-જે ગુણી અન્યને ગુણના રાગી હોય, પિતાના વિશેષ ગુણ કરતા પણ અન્યના સામાન્ય ગુણની-અલ્પ ગુણની કિ મત વધારે આક્તા હોય, શુદ્ધ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ પ્રમેહભાવને અંત કરણથી તેની પ્રશંસા કરતા હોય, અનુમોદના કરતા હોય અને કરાવતા હોય તેવા પુરુષની જ કીતિ જગતમાં જાગૃત રહે છે, ફેલાય છે, વિસ્તાર પામે છે, માટે ગુણના ઈચ્છક જનોએ પોતાનામાં અ૫ ગુણ હોય કે વિશેષ ગુણ હોય, પણ તે તરફ દષ્ટિ નહિ કરતા અન્ય મનુષ્યમાં રહેલાં દાન, શીલ, સ તોષ, પરોપકાર, દયાળુતા, નિરભિમાનપણુ, સરલતા, પ્રામાણિકતા, સત્યવાદીપણું, લોકપ્રિયતા, વિનય, વૈરાગ્ય અને ક્ષમા વગેરે ગુણોને થોડા કે વધતા પ્રમાણમાં જોઈ હર્ષિત થવુ, તેની પ્રશંસા કરવી, તેની ખ્યાતિ થતી જોઈને રાજી થવું અને તેનામાં તે તે ગુણ બન્યા રહે, વૃદ્ધિ પામે અને વિશેષ પ્રશસનીય થાય તેવી જિજ્ઞાસા રાખવી. આ પ્રમાણેના વર્તનથી વાસ્તવિક રીતે કહીએ તો તેવા ગુણરાગી પ્રાણીની પિતાની જ કીર્તિ થાય છે, મનુષ્યમાત્ર તેને વખાણે છે. આવી સહનશીલતા રાખવી-રહેવી જેવી મુશ્કેલ છે તેવી જ જરૂર છે. “કર્તા મહાપુરુષ પ્રાતે એવી ઉપયુક્ત શિક્ષા આપે છે કે-હે ભવ્ય પ્રાણીઓ! જ્યાં જ્યા ગુણ દેખે ત્યા ત્યા તે ગુણ અલ્પ પ્રમાણમાં હોય કે વિશેષ પ્રમાણમાં હોય, પણ તેની ઉપર રાગ કરે. ગુણ–ગુણી અભિન્ન હોવાથી ગુણી ઉપર રાગ કરવો તે જ ગુણ ઉપર રાગ કર્યા બરાબર છે, અને તેમ કરવાથી જ તે ગુણ પોતાનામાં ન હોય તે પ્રગટે છે અને હોય તે વૃદ્ધિ પામે છેઆટલાથી જ બસ ન કરતા, કર્તા કહે છે કે ગુણી ઉપર રાગ કરવાની સાથે નિર્ગુણી કે દુર્ગણી ઉપર દ્વેષ ન કરશે મનમાં એમ માની ન લેશે કે ગુણી ઉપરે રાગ કરવો એટણે નિર્ગુણી ઉપર દ્વેષ કરવાનુ તે અર્થપત્તિથી સિદ્ધ થઈ ગયું. તમારે તે નિર્ગુણી કે દુર્ગુણી ઉપર ઠેષ ન કરતા સમચિત્તવાળા રહેવુ, સમભાવ રાખો, ક્રોધ ન કરો, તેનામાં પડેલા દુર્ગણ કેમ નાશ પામે તેનું ચિંતવન કરવું, તેવો પ્રયત્ન કરો, તે માણસ માને તેમ હોય તે તેને તેવા પ્રકારની હિતશિક્ષા આપવી. આપણાથી ન માને તો જેનાથી માને તેમ હોય તેની પાસે હિતશિક્ષા અપાવવી. તેની ઉપેક્ષા પણ ન કરવી. પ્રાતે કેઈ પ્રયત્ન પણ જે તે માને નહિ, દુર્ગણ છોડે નહિ, ઊલટે શ્રેષ વહન કરે તો પછી ઉત્તમ જેનેએ ભવસ્થિતિનું, સ સારમાં વર્તતા અનેક પ્રકારના છના કર્માયત્ત વર્તનનુ, પ્રાણીમાત્ર કમને વશ છે અને તે નચાવે તેમ નાચે છે એવી સ્થિતિનું ચિતવન કરવું, પણ હૃદયમાં તેના ઉપર કષ ન લાવ, ખેદયુક્ત ન થવુ, સમભાવ જ રાખ એવા દુર્ગુણી પ્રાણી પણ, તેની ભવસ્થિતિ ઘટશે ત્યારે, સસાર અલ્પ રહેશે ત્યારે, જરૂર ગુણી થશે, સર્વ માન્ય થશે, પૂજ્ય થશે અને અનેક જીવોનું હિત કરી પિતાના આત્મસ્વરૂપને પ્રગટ કરશે એમ વિચારવુ. ઉત્તમ જનેની વૃત્તિ નિર તર આવી જ વસે છે (“અઢારપાપમ્યાનકસઝાય, અર્થરહસ્ય”) આ ટાંચણ લબાણથી મૂકવાનું કારણ છે એમાં પ્રમોદભાવનાનું ક્ષેત્ર બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. એમાં મધ્યસ્થભાવનાનો ભાવ લાવી છેલ્લી યાગભાવનાને જરા આકાર આપે છે, પણ તે પ્રસ્તુત હાઈ પ્રાસંગિક છે. વાત એમ છે, કે ગુણવાન પ્રાણી ગુણ જુએ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શાંતસુધાસ ત્યા રાજી રાજી થઈ જાય છે, એના હૃદયની અદર આનદ થઈ આવે છે. એની એને ઊર્મિ એ થાય છે અને એ વ્યક્ત કર્યા વગર એ હૃદયને ખાલી કરી શકતો નથી. ગુણમા ા અનેકને સમાવેશ થાય છે, એ પ્રત્યેકમા વળી તરતમતા હેાય છે અને પ્રત્યેકનુ સ્થાન વિકાસક્રમમાં જુદુ જુદુ હાય છે, પણ નાના માટેા પ્રત્યેક ગુણ પ્રમાદને પાત્ર છે અને ભૂખ મા આપે તેવા છે. પ્રમેાદભાવના અન્યને અનુલક્ષીને કરવાનો છે. એક પાપકારી માણસનુ દૃષ્ટાત લઈ તેની પ્રશ સાકરીએ ત્યારે મનમા જે અવર્ણનીય આનદ થાય છે તે અનુભવગમ્ય જ છે. એ ગરીબેટ માટે, જરૂરિયાતવાળા માટે રાતિદવસ જે અગવા ખમતા હાય અને અનેક પ્રકારની ઉપાધિતુ દુ ખ ઓછુ કરાવવા કે દૂર કરાવવા યત્ન કરતા હેાય તેના વિચાર કરતાં આત્મા ઉન્નત દશા અનુભવે છે. એના કામા કાઈ ક્ષતિ હાય તેા એ વિચારવાનુ આપણુ કામ નથી, એને પર–સેવા કરવામા કાઇ હેતુ હશે એમ ધારી લેવુ એ આપણી નિર્મળતા અથવા અદર રમી રહેલ ઇંર્ષ્યા સૂચવે છે. એ આપણુ કામ નથી, એ આપણું ક્ષેત્ર નથી, એ આપણા વિષય નથી આપણે તેા જે કેાઈ પરાપકાર કરનાર હાય તેને પ્રશસીએ અને તેમ ન જ અને તેમ હેાય તેા ચૂપ રહીએ, પણ પર–સેવા કરનારની નિંદા કે દાષારોપણમા તા કદી ભાગ ન જ લઈ એ આ પ્રમાદભાવના લખતા દોષ પર કાઈ ન લખાય તે સારુ. ગુણુ જોઈ પ્રશસા કરવી, આનદમગ્ન થવુ એ દૃષ્ટિએ લખવાના જ વિચાર હતા. તરફ ધ્યાન અતિ અનિવાર્ય હાય ત્યાં જ ખેચ્યુ છે ખરી પ્રમેાદભાવનાવાળાને ભારે મજા છે. એના વિશાળ હૃદયમા આ દુનિયામાં પ્રકાશ જ દેખાય છે એ જનાવરમા, પક્ષીમાં, જળચામા અને નાનાં જ તુએમાથી પણ ગુણ શેાધી શકે છે અને તેને ખહલાવે છે સાધારણ રીતે દુખ, દ, શેક અને આપત્તિમય અસાર સસારમાં ગ્લાનિના પ્રસ ગેા વધારે હેાય છે, પણ પ્રમેાઢવાળા ચિત્તને તે એમા પણ આનદ જ હાય છે. એનુ ધ્યાન જ ગુણ શેાધવા તરફ હાય છે અને “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ” એ ન્યાયે એ તે જ્યા જુએ ત્યા એને ગુણ જ દેખાય છે જેવા અને ગુણુ સહેજ દુર્ગુણ પ્રમેાદભાવના કરનારમા સહનશીલતા ગુણુ એટલેા વધી શકે છે કે એનુ વિશ્વખ ધુત્વ મત્રીભાવનાને એના ઉત્કૃષ્ટ આકારમા રજૂ કરે છે એ પ્રત્યેક ધર્મ કે સ પ્રદાયમાથી વિશુદ્ધ તત્ત્વ શેાધી તેની પ્રશંસા કરે છે, એ પ્રત્યેક ક્રિયામાથી રહસ્ય શેાધી તેને લાભદાયક પ્રકાશ પ્રાપ્ત કરે છે, એ મહાતાફાની વિષયી કે વ્યસની પાસેથી પણ તત્ત્વ શેાધી શકે છે અને એ તત્ત્વગવેવી થઇ આત્મવિકાસ વધારતા જ જાય છે. પ્રમેાદભાવિત આત્માને ધરાગ ખૂખ હાય છે. એ કાઈ ધર્મ કે પ થની કદી નિદા તે ન જ કરે, પણ તેમાથી એ સત્ય તારવે, સૃષ્ટિબિન્દુએ સમજે અને પાતે ખૂબ વિકાસ પામતે જાય. સાથે અન્યને આદર્શ દૃષ્ટાન્ત પૂરુ પાડતા જાય. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રમાદભાવનાવાળાને વય કે લિગ ઉપર લક્ષ કદી જતુ નથી. અમુક પ્રાણી વયમા નાના છે કે મેટા, અથવા તેણે અમુક પ્રકારના વસ્ત્ર પહેર્યા છે કે નહિ કે હાથમાં અમુક ચીજો રાખી છે કે નહિ કે કપાળ પર અમુક ચિહ્ન કર્યું છે કે નહિ એ એની દૃષ્ટિમર્યાદાને વિષય ન હેાય. એનુ ધ્યાન તે ગુણુ તરફ જ હોય, ગમે તે વય કે ગમે તે લિગ હોય, એ તા જ્યાં ગુણ જુએ ત્યા નમન કરે અને ખહલાવવા અનેકવિધ પ્રત્યેાગા કરે. આ વિશાળતા ભવ્ય છે, સ્પૃહણીય છે, વિકાસને માગે ખૂબ સહાયક છે. ગુણના સખ ધમા એક વાર્તિકમાં કહેવામાં આવ્યુ છે કે-‘મુળા ઝુળજ્ઞેવુ શુળ મન્તિ, તે નિર્ગુણ પ્રાવ્ય મન્તિ ટોપઃ ।' ‘ગુણ્ણા ગુણુ જાણુનારમા ગુણુરૂપે પરિણામ પામે છે, તે જ ખાખતા નિર્ગુણીને પ્રાપ્ત થતા દોષરૂપ થઈ જાય છે.' આ વાતમા ખૂબ રહસ્ય છે. આપણે જે દૃષ્ટિએ જગતને નિહાળીએ તેવી સૃષ્ટિ આપણને દેખાય છે. આ મુદ્દા પર આપણે ઉપર સહેજ વિચાર પણ-કર્યો હતા. નદીના સુદર મીઠાં જળ સમુદ્રમા જાય ત્યારે ખારા થઈ જાય છે આમા સ સ દોષ કેટલુ કામ કરે છે તેનુ દૃષ્ટાન્ત સમજાય છે. શત્રુ જયા નદી મૂળમા બહુ મીઠી છે, પ્રવાહે મીઠી છે, પરતુ તેમા ગાગડીએ નામની નદી ભળે છે ત્યારથી તે ખારી થઈ જાય છે મતલખ એ છે કે-ગુણુ જાણુનાર, ગુણુને ઓળખનાર, ગુણની પિછાન કરનાર ગુણને ગુણ તરીકે એળખે છે અને તે જ ખાખતા નિર્ગુણી પાસે જાય છે ત્યારે તેમાથી તે દાષા તારવે છે. પ્રમાદભાધનાં ' 1 આપણે તે પાપકાર કરનાર, ઉદારતા ધરાવનાર, સેવા કરનાર, સમાજ-ઉદ્ધારના કામ કરનાર, દુ ખાઈ ઓછાં કરવાના પ્રયત્ન કરનાર, ધર્મોપદેશદ્વારા અતર ગવૃત્તિ સુધારનાર અને અહિંસા તથા સત્યના પયગામ પહેાંચાડનારના શુષ્ણેા ગાવા, તેને માટે તેનુ બહુમાન કરવુ' અને તે વિકાસ દુનિયામાં વિસ્તરે તેટલા માટે ઇષ્ટ પ્રયત્ન કરવા. અહી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આખી દુનિયાને સુધારવાના આપણે સેાદા (કેન્ટ્રેકટ) કર્યો નથી, પણ જ્યા ગુણુ દેખાય ત્યા પ્રશસવા અને ન દેખાય ત્યાં મૌન રહેવા તા જરૂર ખ ધાયા છીએ. ખ ધાયા છીએ એટલે જો આપણે આપણા આત્મવિકાસ સાધવા હોય તેા તેમ કરવુ એ આપણી આપણા તરફની ફરજ છે. કેઈ સ તપુરુષ હાય, આધિ-ઉપાધિ–રહિત હાય, સ’સારખ ધનને છેડી આનદ માણુતા હેય – એના ત્યાગની, એના વનની, એની સત્યપ્રિયતાની પ્રશંસા કરીએ ત્યારે અ તરાત્મા કઈ દશા અનુભવે છે? ત્યા કેટલી શાતિ થાય છે? કેવા વિલાસ થાય છે ? કેટલા તેજ પુજ જણાય છે ? આ વિચારીએ એટલે ગુણુદૃષ્ટિ આવે છે અને એવી દૃષ્ટિ આવી ગઈ એટલે તે પછી ઉત્તરાત્તર વીતરાગભાવમાં પણ પ્રમાદ થાય છે અને જે ભાવના પ્રમાદ થયે ત્યા પહેાચવાનુ લક્ષ્ય થાય છે. લક્ષ્ય નિણીત થયુ એટલે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે અને પ્રયત્ન શરૂ થતા સાધનાની શે!ધ થાય છે. સાધના મળતાં જે આજનુ સાધ્ય હોય તે આવતી કાલનુ પ્રાથમિક પઢચલન અને છે. આ રીતે પ્રમાદભાવ સાધ્યપ્રાપ્તિના માર્ગ સરળ કરી આપે છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શાંતસુધારસ પ્રમોદભાવ સ્ત્રીપુરુષના ભેદને વિસરાવે છે, મહાન સહિષ્ણુભાવ પ્રાપ્ત કરાવે છે, નિરર્થક કથની કે નિદામાથી બચાવે છે, ઈર્ષા–અસૂયાને ભુલાવી દે છે, માત્સર્યાને ખસેડી નાખે છે, પશુન્ય કે અન્યાયને પાદપ્રહાર કરે છે, કલહ-કકાસને તિલાંજલિ આપે છે, મનને વિશાળ બનાવે છે, કલ્પનાશક્તિને તીવ્ર બનાવે છે, વિચારણાશક્તિને વેગ આપે છે અને સંકિલષ્ટ ભાવ, તુચ્છતા કે મંદતાને દૂર કરી દે છે. એકાતમાં બેસી જરા ચેતનરામ સાથે વાત કરીએ, જે મહાપુરુએ એને જે છે, જાયે છે તેને યાદ કરીએ, દુનિયાની જ જાળમાથી જરા મુક્ત થઈ કઈ પર્વતના શિખર પર કે ગિરિક દરામાં કે વનપ્રદેશમાં બેસી જરા મહાપુરુષોના ચગાન ગાઈએ, ત્યા બેસી અબ હમ અમર ભયે ન મરેંગે' એવા ભાવો ગાઈએ, એના ગાનારને યાદ કરીએ, નિશદિન એને રટણ કરીએ ત્યારે જે અનિર્વચનીય આહલાદ થાય તે વચનાતીત છે, શબ્દાતીત છે, વર્ણનાતીત છે. મનને વિશાળ કરનાર, આદર્શને નિર્મળ કરનાર, દુનિયાના સત્ત્વશાળી પુરૂને પોતાની કૂખમાં લાવનાર, સદા ઉજ્જવળ બાજુ ઉપર લક્ષ્ય રાખનાર પ્રમોદભાવમાં શાંતસુધરસની જમાવટ છે, રેલછેલ છે, આન દમહોદય છે અને પ્રગતિમ દિરતું તે ખરુ સોપાન છે. શ્રીમદ્વિનયવિજય ઉપાધ્યાય પ્રમોદપૂર્વક પ્રમોદભાવમાં લીન થવા પ્રેરણા કરે છે. એ માર્ગે પ્રગતિ કરી ધર્મધ્યાનનું અનુસંધાન કરો. gતિ પ્રમીવના, ૨૪. , જિહ્વા ડાહી થઈને ગુણીના ગુણનું પ્રેમ કરજે ગાન, અન્ય-કીતિને સાંભળવાને સજજ થજો અને કાન; પ્રૌઢ લક્ષ્મી બીજાની નીરખી નેત્રો તુમ નવ ધરજો રે, પ્રદભાવનાભાવિત થાશે તો મુજને તુમથી સંતપ. ૫ અમૃતવિજયજી Page #537 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પંદરમું કરુણાભાવના मालिनी प्रथममशनपानप्राप्तिवान्छाविहस्तास्तदनुवसनवेश्मालकृतिव्यग्रचित्ताः । परिणयनमपत्यावाप्तिमिष्टेन्द्रियार्थान् , सततममभिलपन्तः स्वस्थतां काश्नुवीरन्' ॥ क १ ॥ शिखरिणी उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्र ध्रुवमिति निवघ्नाति हृदयम् । अथाकस्मादस्मिन्विकिरति रजः क्रूरहृदयो, रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ख २ ॥ स्रग्धरा । स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धा, युध्यन्ते केऽप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः । केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं दूरदेशानटन्तः, किं कुर्मः किं वदामो भृशमरतिशतैाकुलं विश्वमेतत् ॥ ग ३ ॥ क १. प्रथम पक्षात ( वि) अयान भावाना पहार्थी विहस्ता व्याप स्थित्ता वसन १५॥ वेश्म ५२ अकृति धरे। (भाना, ३५तथा उतना) परिणयन सयसमध अश्नुवीरन् भेगवे, प्राप्त रे ख २ उपायाना लक्ष लामो पायो रे कथमपि महाभुशीमे भवाभ्यास मनाहि अण्यास, सा२ ध्रुव સ્થાયી વર્માન્ અણધારી રીતે, અણચિતવી રીતે વિશિતિ નાખે છે સ્ત્ર ધૂળ ग ३ स्पर्धन्ते स्पर्धा-15 हरे थे, मोटा हेक्सा भये थे मत्सर भास, परत नसहन કરવાની વૃત્તિ, અદેખાઈ, ઈર્ષા અઢી કોઈ પણ જાતના અકુશ વિનાના ક્ષેત્ર ખેતર, જમીન । पद्र गाम, ना२ अनुपद उगले ने पगले अरतिशत से 31 पीस, ग, म १ पाठ : क्वाशु तीरन् २ पाहा - कया . Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શાંતસુધારસ ४ ॥ • . उपजाति स्वयं खनन्तः स्वकरण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । 'तथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद्विरमन्ति नैव ॥घ प्रकल्पयनास्तिकतादिवाद-मेवं प्रमादं परिशीलयन्तः । मना निगोदादिषु दोपदग्धा, दुरन्तदुःखानि हहा सहन्ते ॥ शृण्वन्ति ये नैव हितोपदेशं, न धर्मलेशं मनसा स्पृशन्ति । रुजः कथंकारमथापनेया-स्तेपामुपायस्त्वयमेक एव ॥ अनुष्टुप् परदुःखप्रतिकार-मेवं ध्यायन्ति ये हृदि । लभन्ते निर्विकार ते सुखमायतिमुन्दरम् ५॥ ६॥ स्वरेण पोताना हाय 43 गर्ता भारी तथा मेवी शत निक्रमण महा२ नी४ानु दूरे १, हे, हे विरमन्ति २४ थे। प्रकल्पयन यता, नारता, गायता, प्रमाद प्रमत्तमाय (पानिमापि४-पश्यिय सी) परिगीलयन्त पोपा (त) दुरन्त । न यावे तेवा, सपा पार हहा आश्चर्य धर्मलेश धना सश, शिथी धर्म कथकार या पाये ? कल व्याधिया अपनेया निवा२५१ કરવા, સારૂ કરવા छ ७ प्रतीकार निया), सायत निर्विकार अनत, विहित, शाश्वत आयतिसुन्दरम् भविष्यमा કલ્યાણ કરનારુ १. २ ५ यया मा Page #539 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૪૩૩ ૨. પ્રથમ તો ખાવાપીવાની વસ્તુઓની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરવામાં પ્રાણીઓ આકુળ વ્યાકુળ રહે છે, ત્યાર પછી કપડાં લેવા, ઘર બધાવવાં, ઘરેણું ઘડાવવાની બાબતમાં વ્યગ્ર રહે છે, ત્યાર પછી લગ્ન-વિવાહ સ બ ધમાં, પછી સતતિની પ્રાપ્તિની બાબતમાં અને સાથે મનપસદ ઈદ્રિયોના ભોગો મેળવવાની અભિલાષાઓ કરવામાં વ્યાકુળ રહે છે – આમાં મનની સ્થિરતા ક્યાથી મેળવે? ૪ ૨. લાખ (સારા કે ખરાબ) ઉપાયો કરીને આ પ્રાણી જેમ તેમ સહજ વૈભવ મેળવે છે અને પ્રાપ્ત કરીને પૂર્વ કાળના સંસ્કારના લાબા અભ્યાસથી તે જાણે સ્થાયી જ હોય એમ ધારીને તેની સાથે હૃદયને જડી દે છે, તેની સાથે પાકી ગાઠ પાડી દે છે, પર તુ દુષ્ટ ચિત્તવાળો શત્રુ અથવા રેગ અથવા ભય અથવા ઘડપણ અથવા તે વિકરાળ કાળ (મરણ) એ સર્વની ઉપર અણધારી રીતે ચિતી ધૂળ ફેરવી દે છે. જ રે, કેટલાક પ્રાણીઓ બીજાની સાથે સ્પર્ધા–હરીફાઈ કર્યા જ કરે છે, કેટલાક કોધથી બળી ઝળી જઈ પોતાના હૃદયમાં અદર અ દર મત્સરભાવ (ઠેષ–અસહનવૃત્તિ) રાખ્યા કરે છે, કેટલાંક પૈસા ખાતર, સ્ત્રી ખાતર, ઢોરઢાખર ખાતર, જમીન ખાતર કે ગામ, નગર વગેરેની ખાતર નિરકુશપણે મેટી લડાઈ માડે છે, જગ જમાવે છે, કેટલાં યે લેભની ખાતર દૂર પરદેશમા રખડપાટી કરીને ડગલે ને પગલે આપદાઓને વહોરી લે છે આ વિશ્વ-દુનિયા તે સેકડા ઉદ્વેગો, આપત્તિઓ અને દુ થી વ્યાકુળ થઈ ગયેલ છે. આમાં આપણે તે શું કરીએ અને શુ બેલીએ ? ઘ છે: (પ્રાણી) પિતાના હાથથી ખાડો ખાદીને પોતાની જાતે જ તે ખાડામાં એવી રીતે ઊંડે ઊતરે છે કે તેમાથી બહાર નીકળવાની વાત તો દૂર રહી, પણ એમાં વધારે ને વધારે ઊડા પતનની બાબતથી પણ તે વિરામ પામતો નથી. રુ ૧, પ્રાણીઓ નાસ્તિક વગેરે વાદોની રચના કરીને પ્રમત્તભાવનું પોષણ કરે છે અને દથી બળેલાળેલા રહીને નિગોદ વગેરેમાં ઊતરી જઈને અપર પાર દુ ખાને, અહાહા ! સહન કરે છે ૪ . જે પ્રાણીઓ હિતને ઉપદેશ સાંભળતા નથી અને ધર્મના એક અને મનથી પણ સ્પર્શતા નથી – સ્વીકારતા નથી, તેમના વ્યાધિઓ કયા ઉપાયથી દૂર કરવા? તેમને માટે તે આ એક જ ઉપાય છે છે ૭. એવી રીતે પારકાના દુખોના નિવારણનો ઉપાય જે પ્રાણી પિતાના મનમાં ચિતવે છે તે વિકાર વગરનું અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનારુ સુખ પ્રાપ્ત કરે છે ૫૫. Page #540 -------------------------------------------------------------------------- ________________ गेयाष्टक* ॥ सृजना !० ॥ १ ॥ रे सृजना ! भजत मुद्रा भगवन्तं सुजना ! भजत मुद्रा भगवन्नम् 1 शरणागतजनमिह निष्कारण करुणावन्तमनन्तम् रे क्षणमुपधाय मनः स्थिरताया, पिवत जिनागमसारम् | कापथघटनाविकृतविचारं त्यजत कृतान्तमसा परिहरणीयो गुरुविवेकी, भ्रमयति यो मतिमन्दम् । मुगुरुवचः सकृदपि परिपीतं प्रथयति परमानन्द कुमततमोभरमीलितनयनं किमु पृच्छत पन्थानम् । दधिया नर जलमन्थन्या, किमु निदधत मन्धानम् रे || गुजना !० ॥ ४ ॥ अनिरुद्धं मन एव जनाना, जनयति विविधाम । ॥ सृजना !० ॥ ३ ॥ रे ॥ सृजना ! || ६ || सपदि मुखानि तदेव विधत, आत्माराममशम् ॥ सुजना !० ॥ ५ ॥ परिहरताथवविका गौरव - मदनमनादिवयम्यम् । क्रियता सावरसाप्तपदीनं ध्रुवमिदमेव रहस्यं सद्यत इह किं भवकान्तारे, गढिनिकुरम्त्रमपारम् । अनुसरताहितजगदुपकार, जिनपतिमगदङ्कारं रे शृणुतकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत सुकृतसुराशतसन्धानं, शान्तसुधारमपानं रे ॥ जना !० ॥ ७ ॥ ॥ सृजना ! ॥ ८ ॥ 1 • १ सुजना २ - भाग भालुभो कारण अपेक्षा हेतु क्षण थोडो वमत उपधाय स्थापीने काथ मोटो भार्ग ३ अविवेकी हित-अहित न भभन्ननार, गोप भ्रमयति ॥ सृजना !० ॥ २ ॥ मान्तम् रक्ष उता भारता घना रथना कृतान धर्मनिर्णय. Dogma यदायें थे, ओटाणामा नाणी हे छे मतिमन्द એછી બુદ્ધિવાળા, માધાઙ્ગ સમજણવાળો ४ कुमत भिय्या अभिप्राय तु भत भर राशि मीलिन તત્ત્વમન્થની ગોળી મન્થાન વૈયા, મન્થનદડ, દહીં વલોવવાનુ માધન ५ अनिरुद्ध गर्यो गन्नु, निरश आतक पीडा, भताप, व्याधि, सपदि शीघ्र, तुत आत्माराम આત્મળગીચામા ફગ્નાર भयसी भी भाई गयेची, भोटेनी दधि 4 ાગ:-આજ ગયા'તા અમે સમવસરણમા'એ દેશીમા ચાલને, પણ ૫ક્તિને છેડે રે' નથી આવતે ત્યા છેલ્લુ પદ જગ ખેંચવુ પડને પ્રતમા રામકલી ગગ’ જણાવ્યા છે દેશી જણાવે છે C હમારા અબર દેહુ મુર્ગા' એ Page #541 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાઈની ૪૩૫ ૧. સજજન બધુઓ ! અંતકરણના ઉલ્લાસપૂર્વક ભગવાનને ભજે, તમે પૂર્ણ આન દથી ભગવાનને ભજે. એ ભગવાન કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરૂણાવાળા છે અને એમને શરણે આવેલાનું રક્ષણ કરનારા છે. એવા ભગવાનને ભક્તિથી ભો ૨. (તમારા) મનને છેડે વખત સ્થિરતામાં સ્થાપન કરીને જિનાગમનો સ્વાદ ચાખો અને આડાઅવળા માર્ગોની રચનાથી તમારુ વિચાર–વાતાવરણ વિકાર પામી જાય છે તે વિચારણને નુકસાન કરનાર અને અસાર સમજીને તેનો ત્યાગ કરો. ૩. હિતાહિત ન સમજનાર ગુરુ (ધર્મોપદેશક) જે સાધારણ અથવા મ દબુદ્ધિવાળા પ્રાણીને ભ્રમમાં નાખી દે છે તેનો ત્યાગ કરવો ઘટે. સદ્ગુરુ-મહાત્માનું વચન એક વાર પણ સારી રીતે પીધુ હોય તો લીલાલહેર વિસ્તારે છે. તે ૪ ખોટા અભિપ્રાયના અધિકારરાશિથી જેની આંખે અ જાઈ ગઈ હોય એવાને તું માર્ગસંબધી સવાલો શા માટે પૂછે છે? પાણીની ગોળીમાં દહીની સમજણથી , તારી રવઈને શા માટે નાખે છે? પ. પ્રાણીઓના મનને અકુશ વગર છુટુ મૂકી દીધું હોય તો તે અનેક પ્રકારની પીડા -ઉપાધિઓ કરી મૂકે છે એ જ મનને જે આત્મારામની વાટિકામાં રમણ કરતુ અને શકા વગરનુ કર્યું હોય તો તે એક્રમ સુખોને આપે છે. ૬. અનાદિ કાળના દેરત થઈ પડેલા આશ્રો, વિકથાઓ, ગીરો અને કામદેવને તુ તજી દે અને સ વરને તારો મિત્ર બનાવ. ખરેખર, આ સાચેસાચું રહસ્ય છે. ૭. આ સ સારરૂપ મહાઅરણ્યમાં પાર વગરના વ્યાધિઓના સમૂહને શા માટે સહન કરે છે ? જિનપતિ નામના વૈદ્યરાજ જે જગતની ઉપર ઉપકાર કરી રહ્યા છે તેને અનુસરો. ૮. વિનયે કહેલું વચન જે ચોક્કસપણે ભવિષ્યમા (તમારા) હિતની રચના કરનાર છે તેને એકવાર બરાબર સાભળો અને અનેક પ્રકારના પુણ્ય અને સેકડો સુખની સાથે અનુસંધાન કરી આપનાર શાંતસુધારૂપ અમૃતનું પાન કરે ૬ વરિત છોડે, તજો મન કામદેવ, સ્પર્શેન્દ્રિય રાગ સાવર સવની શાનદીને મિત્ર છુ નક્કી, Curtainly છ સર્વાસ તમે કહો છો-ખો છો દાન્તાર જગલ, અરણ્ય, અદ્ર વ્યાધિ નિરવ સમૂહ સહિત અપાતિ, કરેલ માત્ર ઔષધ કન્નાર, વૈદ્ય ૮ ઇજ અદ્વિતીય અથવા એકવાર વિનયોતિ વિનયે કહેલું નિયત ચેસ, નિશ્ચિત સુઝત પુણ્ય, સદાચરણ સપાન આત્મા સાથે સોજન રચયત કરે, એ, બનાવે Page #542 -------------------------------------------------------------------------- ________________ કારુણ્ય : : પરિચય ૨. ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એમાં જે રાગદ્વેષનો કચરો જામ્યો છે તે પ્રથમ દૂર કરવો જોઈએ, અને તે માટે આ મેગ્યાદિ ચાર ભાવનાની યોજના કરવામાં આવી છે જેમ મૈત્રીભાવનામાં રાગને વિશ્વ સુધી લાંબાવતા એ વિશાળ બની આખરે તેમા લય પામી જાય છે, તેમ હેપને ત્યાગ કરવાનો ઉપાય આખા વિશ્વમાં દયાભાવને લબાવતાં પ્રાપ્ત થાય છે પારકાના દુ ખસ બધી વિચાર કરતા અને તેમાંથી તેને બચાવવાનો વિચાર કરતાં પ્રાણી વિશ્વબ ધુત્વભાવની પેઠે પિતાની કરુણાની પાખો ચારે તરફ વિસ્તારે છે અને પરિણામે એ પિતાની જાતને વિસરી જઈ વિશ્વદયામાં લીન થઈ જાય છે. આવા પ્રાણીને પારકાનાં દુઃખ જેવાનું, તેને અભ્યાસ કરવાનું, તેનું પૃથકકરણ કરવાનું, તેને દૂર કરવાના ઉપાયો વિચારવાનું અને તે દ્વારા ચિત્તને પ્રસાદ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય સાંપડે છે. એટલા માટે પારકાના દુઃખાના પ્રકારે વિચારવા અને તેના પ્રતિકાર (દુ ખ દૂર કરવાના ઉપાયો) વિચારવા એ ચોગપ્રગતિમાં મનને સ્થિર કરવાને અગે અતિ અગત્યનો ભાગ ભજવે છે. દુ:ખના પ્રકારે આ સંસારમાં એટલા બધા છે કે એને સશે તે શુ પણ એના એક વિભાગના નાના અને પણ પૂરતો ન્યાય આપી શકાય નહિ એટલા માટે દુખના પ્રસગે પર સામાન્ય અવલોકન કરી લેખકમહાત્મા તેના ઉપર વિચારણા કરે છે અને બાકીની હકીકત વાચકની બુદ્ધિ પર છોડે છે. આ દુખપર પરાની વિચારણામાં પ્રતિકારના પ્રસગો આવી જશે અને પ્રત્યેક પ્રસંગમાં દયા એના ઉત્કૃષ્ટ આકારમાં બહાર આવશે આટલો સામાન્ય ઉપઘાત કરી આપણે એ પ્રસંગો અને પ્રતિકારના માર્ગો વિચારી જઈએ બાહ્ય ક્રિયાઓ પર કાઈ ખાસ આધાર નથી આપણે જોયું છે કે બાહ્ય દષ્ટિએ સમાન ક્રિયા કરનારના કર્મબંધમાં ઘણે તફાવત પડે છે તે ક્રિયા કરતી વખતે મનની પ્રવૃત્તિ કેવા પ્રકારની વતે છે તે પર કર્મબ ધન આધાર રહે છે એક ટેબલ પર બેસી વાતો કરનારમાંથી એક તીવ્ર ફલિષ્ટ કર્મબ ધન કરે અને બીજે કમની નિર્જરા કરે એ બનવાજોગ છે માનસિક હલનચલન પર કર્મબ ધને ઘણે આધાર છે એ મનને સ્થિરતા પ્રાપ્ત થાય, અને જ્યાં ત્યાં રખડતુ બધ કરાય અને એ ખૂબ પ્રસાદ પામે એ મુખ્ય કર્તવ્ય છે મનને કબજામાં રાખવુ એ રાગ છે અને “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું’ એ ચગી આન દઘનજીતુ વચન નિ.શક સત્ય છે. નીચેના પ્રસગો વિચારો. એ જ્યા હોય ત્યા મનની સ્થિરતા સભવે ખરી? આ પ્રાણીને સર્વથી પ્રથમ તો ખાવાની વસ્તુઓ મેળવવાની વાછા પાર વગરની હોય છે એ ગરીબ હોય તો અનાજ, શાક, ઘી, વગેરે કયાથી લાવવા તેની પીડા તેને હોય, ધનવાન હોય તે આજે કેટલા શાક કરવા તેની ખટપટ, પરિચયવાળો હોય તો આજે હેમાનોને શુ જમાડવું તેની ખટપટ, ઉજાણીમાં કે જમણવારમાં કયા કયા શાકેના Page #543 -------------------------------------------------------------------------- ________________ કરણાભાઈની ૪૭ સગો કરવા, કેટલી ચટણી બનાવવી, રસોઈ કેવી બનાવવી, ઠામ-વાસણ ક્યાથી લાવવા વગેરે અનેક પ્રકારની ભોજનને લગતી ગોઠવણો કરવાની હોય છે જેને હોય છે એ કદી પણ ધરાતો નથી અને ન હોય તે તે ધરાય જ શેનો? ઓછુ હોય તેને “નટરવદર ટુપુરેદ્ય, પતિ વિનામુ–આ પેટરૂપ ખાડે કદી પુરાતો નથી અને વિડળના કર્યા કરે છે જેને બહુ હોય તેને અપચે, બધકોશ અને અતિસારની ગૂ ચવણ થયા કરે છેવાત એ છે કે, એક અથવા બીજા આકારમાં પ્રાણી ખાવાની બાબતમાં ઘડભાજ કર્યા જ કરે છે અને તેને માટે વિફળ રહ્યા કરે છે. એટલી જ ગૂંચવણ “પાન” ની આવે છે. પાન એટલે પીણુ ઉનાળામાં ઠંડા પાણી રાખવા, શિયાળામાં સહેજ ગરમ રાખવું અને નવા યુગમાં ફલબેમા મદિરા વગેરે અનેક પ્રકારનાં પીણાંની અનેક વિવિધતાઓ ચાલ્યા જ કરે છે. આમાં ભાગ, દુધિયુ, દૂધ, સેડાલેમન વગેરે ઠંડા પીણાંને સમાવેશ થઈ જાય છે. સર્વથી પ્રથમ ખાવાપીવાની વસ્તુઓની વાંછાથી ચિત્તમાં ઉદ્વેગ થાય છે. આ સ્થિતિમાંથી સન્યાસી સાધુઓ પણ ભાગ્યે જ મુક્ત રહે છે. મુક્ત હોય તે જરૂર વાદ્ય છે. પછી કપડાની ખટપટ, તે ખરીદવાની વ્યગ્રતા અને ફેશનની તપાસણમા વ્યગ્રતા ખૂબ થાય છે. સ્ત્રીઓને તો આ વ્યગ્રતાને પાર નથી. બ્લાઉઝના આકાર, ઑડિસના પ્રકાર અને પીન લગાવવાની પીડામાં તથા બાલની ટાપટીપમાં વ્યગ્રતાને પાર નથી આમાં ન હોય તેને અને હોય તેને પણ અગવડો અને ચિત્તની અસ્થિરતા કેટલી થાય છે તે અવલોકન કરવા જેવું છે. ત્યારપછી ઘરનું ઘર કરવું – તેના પ્લા (નકશાઓ) તૈયાર કરાવવા અને ચણતરની સેકડો સામગ્રીઓ તથા કડિયા-સુતાર સાથેની માથાકૂટ અને ઘર બંધાવ્યા પછી પણ તેનાં ૨ગ, શોભા અને બગીચાની બાબતો તથા ગૃહપસ્કરની ખરીદી અને ગોઠવણ ઇત્યાદિ– અનેક પ્રકારની વ્યગ્રતા ઉત્પન્ન કરે છે. ત્યારપછી એનું મન ઘરેણા ઘડાવવા–તૈયાર કરવા તરફ જાય છે. ઝવેરાત અને સેનારૂપાના દાગીના મનુષ્યનો સમય રોકે છે અને છતા સાપડેલ ચીજની કિ મત બહુ થોડા દિવસ જ ટકે છે એ જાણતી વાત છે. આ સર્વ બાબતો પ્રાણીને આખો વખત ઊભે ને ઊભો જ રાખે છે એને ઊઘમાં પણ શાતિ મળતી નથી. આ ઉપરાત પરણવાની ખટપટ ઓછી નથી. નવયુગમાં તે વળી તે નવા આકારો ધારણ કરતી જાય છે. ઊગતી વય, પૂર્વપશ્ચિમની ભાવનાનું સ ઘર્ષણ અને આખી વિવાહપદ્ધતિને નવયુગ સાથે એકરૂપ થતાં બહુ સમય લાગે તેમ જણાય છે. પોતાના કે પિતાનાં જે હોય તેના લગ્નનો પ્રશ્ન ચિત્તને ખૂબ વ્યગ્ર કરે છે પરણેલાને સુખ નથી અને વાઢા (કુવારા)ના માનસિક દુ નો પણ પાર નથી. લગ્ન પછી છોકરાં થાય એટલે એને ઉછેરવાની, કેળવવાની, વ્યવહારમાં જોડવાની ખટપટ રહ્યા જ કરે છે. આને લીધે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતી નથી. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શાંતસુધારસ સર્વથી વધારે તે પાચે ઈદ્રિયના વિષયે ખૂબ જોર કરે છે એ ત્યાં ત્યાં પ્રાણીને માથાં મરાવે છે. એને કઈ પ્રકારના ભોગથી તૃપ્તિ થતી નથી અને એક ઈરછા સહજ પૂરી થાય. ત્યાં બીજી જાગે છે એને રાગરાગણી સાભળવાની ઇચ્છાઓ, નાટક-સિનેમા જોવાના શોખે, સગીતને સ્વાયત્ત કરવાની ભાવનાઓ, સ્ત્રી ભોગવવાની અભિલાષાઓ એવી તો વળગેલી હોય છે કે એને એક કાર્યમાં સ્થિરતા થતી નથી અને મને આખો વખત આકુળવ્યાકુળ રહ્યા કરે છે - આમા ચિત્તની એકાગ્રતા ક્યા થાય? પ્રાણી પિતાને હાથે સગો ઊભા કરે છે અને પછી એનાથી જ મૂઝાય છે. એમાં હોય તેને સંતોષ નથી અને ન હોય તેને તે દુખનો પાર નથી. આવા પ્રકારની પરિસ્થિતિમાં શાંતિને સવાલ કયા થાય? કેમ મળે ? કેવી રીતે મળે ? મન પ્રસાદ-ચિત્તસ્થય કેમ થાય? આવા સચોગોમા પડેલા, સ્વય દુ અને ઊભુ કરી તેનાથી હેરાન થનારા પ્રાણુના સગો પર કરુણાભાવ ન આવે તો બીજુ શુ થાય? ખૂબ વિચારવા જેવી આખી પરિસ્થિતિ છે ચારે તરફ દાવાનળ સળગી રહ્યો છે, ભય કર ઉકળાટ છે, હાથે ઊભો કરેલો ત્રાસ છે અને ગૂંચવણનું ચક્કર દેખાય છે અને તે દયાવાનું પ્રભુ કે મેગીને એ જોઈ હૃદયમાં શું ભાવ ઉત્પન્ન થતો હશે તેને ખ્યાલ કરવા જેવું છે ૪ ૨, કરુણાના પ્રસંગોનો આ દુનિયામાં પાર નથી અભિલાષાઓની વિવિધતા મનને સ્થિરતા આવવા દેતી નથી એ વાત ઉપર જોઈ હવે વૈભવની પ્રાપ્તિ, રક્ષણ અને નાશને અંગે કેવી કરુણાસ્પદ સ્થિતિ પ્રાણી ઉત્પન્ન કરે છે તે વિચારીએ - આ પ્રાણી વ્યાપાર કરે, સાચા-ખોટા કરે, પરદેશ જાય, ઉજાગર કરે, ખાવાપીવાનું વીસરે, પિતાના સિદ્ધાન્તો કે ધર્મના આદેશને લાત મારે, ન બોલાવવા યોગ્યની ખુશામત કરે, મહાઆર ભવાળા કર્માદાનના વ્યાપાર આચરે, અપ્રામાણિકપણું કરે, ચેખે લૂટારાને ધ છે હોય તેમ છતા સાહુકાર હોવાનો દાવો કરે અને સદ્ભાગ્યથી વૈભવને એકઠા કરે, પણ એને એમા કદી સ તો તે થતો જ નથી. એ સર્વ ધન, ગૃહ, અલ કારને પિતાના માની બેસે, એને સ્થાયી માની બેસે, એ ઘરના ઘર યાવચ્ચ દ્રદિવાકરી પિતાના જ છે એમ માને, એ ખરીદીના દસ્તાવેજમાં આકાશથી પાતાળ સુધીના હક્કો પિતાના જ લખાવે અને અઘાટ વેચાણ કરી લે આ સર્વની અદર એને “ધ્રુવતા (સ્થાયિત્વ)ને ખ્યાલ થાય છે એ મારુ છે એ જ એને ખ્યાલ હોય છે, અને એનો પડોશી એક ઇચ જગ્યા દબાવે તો એ ઊ ચાની થઈ જાય છે. પછી એ અનેક પ્રકારના મનસૂબા કરે છે છોકરાના લગ્ન આવા કરશુ અને અમુક અમુકને આમ નેતરઘુ વગેરે વગેરે. આવા શેખચલ્લીના વિચારે ચાલતા હોય છે અને Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ કરુણાભાવના મનમાં તરંગા થતાં હાય છે ત્યાં કઈ દુશ્મન આવી ફટકા મારે, અથવા કાઈ અસાધ્ય વ્યાધિ (ક્ષય, સ ́ગ્રહણી વગેરે) થાય અથવા ન્યુમેાનિયા કે ટાઈફાઈડ જેવા વિષમ વર લાગી જાય અથવા કાઈ ભયના પ્રસગ આવે અથવા તે! જમરાન એચિતુ આહ્વાન કરે એટલે સ મનની મનમા રહી જાય છે અને એકઠા કરેલા વૈભવ, વસાવેલ સામગ્રી, તૈયાર કરેલ ઘરેણાં અને પેાતાની માનેલી સર્વ ચીન્તે અને સ સ ખંધીને અહી મૂકી એકલા ચાલ્યા જવુ પડે છે, અથવા નુકસાનીમા આવી પડવાથી પેાતાની વસ્તુઓ પારકાના હાથમા જતી અથવા લિલામ થતી જોવી પડે છે આમાની એક પણ વાત ઉપજાવી કાઢેલ નથી. લગભગ દરાજના અનુભવના આ વિષય છે અને પ્રત્યેકને એક અથવા ખીજા આકારમાં જરૂર અને છે. મકાન અને માલ પર ટાચેા લાગે અને માલ વગેરે વેચાય એ સહૃદયદ્રાવક પ્રસ ગે આમા આવી જાય છે આવા પ્રસ ગે। પ્રાપ્ત થયે પ્રાણીની ધારણાએ ધૂળ મળે છે, ગણતરી ઊંધી પડે છે અને ન ધારેલુ બની આવી રચેલ સૃષ્ટિનું આખુ ચક્ર ફેરવી નાખે છે, એ આપણે મહાન વિગ્રહ પછી તેા એટલુ અનુભવ્યુ છે કે એ પર ઉલ્લેખ કરવાની જરૂર ભાગ્યે જ હાય આમા વિચારવાની વાત અદરથી કરુણા ઉત્પન્ન કરે તેવી છે. એક બાજુએ પ્રાણીના વૈભવ મેળવવાના વલખાને વિચારા, ખીજી ખાજુએ તેમાં નિષ્ફળ જનારાના ટકાએ વિચારા, પછી જેને મળી જાય તેના મનની સ્થિતિ વિચારા, પછી મળેલ વૈભવને કેમ જાળવી રાખવા એની ચિતાએ વિચારા અને છેવટે એ વૈભવ જાય અથવા છેાડવા પડે ત્યારે થતી {મય સ્થિતિ વિચારશ. એ સર્વથી જરા પર થઈ, સામાન્ય દુન્યવી ખ્યાલેાથી જરા ઊંચા આવી, ઘેાડા વખત માટે પણ એનાથી પેાતાની જાનને અલગ રાખી ચિતવી જોશેા તેા એ વૈભવની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણુમા પડેલા પ્રાણીઓ જાણે કૅફ કરી, ઊ માથુ′ રાખીને મળ્યા જ રહેતા હોય એમ જરૂર લાગશે. એ સ્થિતિથી એમની સર્વ કાર્યપ્રવૃત્તિ તરફ તમને કરુણા આવશે, તમને એના ઉજાગરા, દાડાદોડ અને પરસેવા તરફ ગ્લાનિ થશે અને અ તે એના સ ખ ધના જિયાત છૂટકારા અથવા છોડાવવાના પરિણામ તરફ તમને અતરથી દયા આવશે. આવા કરુણાભાવ થાય અને એનો પ્રતિકાર કરવાના વિચાર થાય તે મહાન છે, ભવ્ય છે, દિવ્ય છે અને સગ્રહેવા ચાગ્ય છે. ઉપર વણુબ્યા તે ઉપરાંત ખીજા અનેક પ્રસગા દુનિયામાં પ્રાપ્ત થાય છે, પણ આ પ્રાણીમાં વાસનાના સસ્કાર એવા જામેલા હાય છે કે એ તેા વસ્તુઓ ને ઘરબાર સાથે મડાગાંઠ ખાંધે છે અને એ વસ્તુએ કેાઈક દિવસ પણ છેાડવી પડશે એમ માનતા જ નથી અને કાઈ તેવુ સૂચવે તે તેને અપશુકન ગણે છે. આ સર્વ કરુણા ઉત્પન્ન કરે તેવી સ્થિતિ છે. આ વિચારણા એ કરુણાભાવનુ મૂળ છે, એના પ્રતિકારના પ્રસગેા વિચારવા એ માધ્ય છે, ૪ ૨. વ્યાકુળતાના નીચેના પ્રસંગેા વિચારે - Page #546 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ કેટલાક તે અન્યની સાથે સ્પર્ધા કરવામા જ વ્યગ્ર રહ્યા કરે છે. એને બીજાની નજરમાં પિતાના હરીફ કરતા સારા દેખાવું છે. અદર વસ્તુ કે આવડત છે કે નહિ એનું એને કામ નથી. એને તો માત્ર હરીફાઈ કરવી છે જ્ઞાતિઓના પટેલ, શેઠિયાઓ અને વ્યાપારીએની અંદર અદરની સ્પર્ધા જોઈ હોય તે વ્યાકુળતાનો ખરો ખ્યાલ આવે. જ્ઞાતિમાં કઈ સાર થયો હોય તો તેને કેમ બેસાડી દે અથવા કાઈ નહિ તે તેની બેટી વાત કરવી એ જીવનમત્ર નાના શહેરો અને ગામડામાં ખાસ જોવામાં આવશે. સ્પર્ધા કરતા પણ મત્સર વધારે આકરા હોય છે. પરને ઉત્કર્ષ સહન ન થાય એટલે કોધથી બળી જાય છે અને પછી વાત કરે તે થોડીક વાત સહજ સમજાય તેવી અને બાકીની દલીલમાં છે જેને પૃથે - જ્યા અટકે ત્યાં ક્રોધ કરીને દલીલો પૂરી પાડવી. આ માત્સર્યથી વ્યાકુળતા હદ બહારની થાય છે. પૈસા, સ્ત્રી, ગેધન, વાડી, ખેતર અથવા ગામગરાસને અને પ્રાણીઓ મોટા જંગ માડી બેસે છે ધનની ખરી લડાઈઓ તો કોરમા જેવા જેવી થાય છે. સ્ત્રીની ખાતર ખૂને થાય છે અને ફાસીને લાકડે લટકવુ પડે છે. જમીન, ઘર, વાડી, બગીચા, ગામ-ગરાસના કજિયામાં પ્રાણ ખુવાર થઈ જાય છે અસલના વખતમાં મોરચા મડાતા હતા અને લોહીની નદીઓ ચાલતી હતી, ત્યારે અત્યારે કેરટ, પોલિસ અને વકીલની સહાય લઈ યુદ્ધની ઈચ્છા પૂરી કરવામાં આવે છે જર, જમીન અને જેરુના કલહોના સ બ ધમાં અગાઉ ખૂબ વિવેચને થયા છેઅહીં વિચારવાની વાત એ છે કે એવા ઝગડામાં પડે એને અંદરની માનસિક અસ્થિરતા એટલી બધી થાય છે કે એ નિરાતે જ પી શકતો નથી અને પાટિયા ગોઠવવામાં અને પુરાવા તૈયાર કરવામાં વ્યાકુળતાનો પાર રહેતો નથી. આવા ઝગડામાં પડેલાને મન પ્રસાદ શુ થાય? એને આત્મારામ સાથે વાતો કરવાનો વખત પણ ક્યારે આવે ? લોભને વશ પડેલા પ્રાણીઓનો અવતાર તો ખરેખર શ્વાન જેવો થઈ જાય છે અહી થી પૈસા મેળવુ કે ત્યા માથુ મારુ કે આમ કરી નાખુ કે તેમ કરી નાખું–આવા આવા વિચારો તેને આવ્યા જ કરે છે. પછી એ દૂર દેશમાં જાય છે, સટ્ટા ખેલે છે, જુગાર રમે છે, અપમાન સહે છે અને ન કરવાના અનેક કૃત્ય કરે છે. એના જીવનમાં શાંતિ, ધૈર્ય કે નિરાતને સ્થાન નથી આપત્તિ આવે ત્યારે તે જરા પાછે પડે છે પણ હાર્યો જુગારી બમણું રમે તેમ એ પડતો જાય છે, ઊઠતો જાય છે અને સાત ડગલા આગળ ભરે તે પાચ ડગલા પાછા પડે છે આમ ધક્કલે ચડેલા એની વ્યાકુળતાને પાર રહેતા નથી સ્પર્ધા, મત્સર, કોધ અને લોભના આ તો ડાં ચિત્ર બતાવ્યાં છે, પણ એ પ્રત્યેકમાં એને આપત્તિ, અથડામણ અને રખડપાટો જ મળે છે, છતાં દુનિયા અત્યારે જાણે વ્યાકુળતાને વાયરે ચઢી ગઈ હોય એમ દેખાય છે, Page #547 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૪૪૧ ચારે તરફ મનોવિકારના કાળા વાદળો દેખાય ત્યા અમે તે શું કરીએ અને શું બેલીએ ? કેવા મોટા ઉપાય બતાવીએ અને કેવો ઉપદેશ આપીએ? જાણે આખી દુનિયા મેહની મદિરા પીને ઘેલી થઈ ગાડાની માફક ઠેકાણા વગરના વર્તન કરી રહી હોય એમ દેખાય છે લેખકમહાત્મા કહે છે કે– અમને ઘણો વિચાર થાય છે અને દુનિયાની આ વિચિત્ર ચર્યા જોઈ એના ગાંડપણને અગે ત્રાસ થાય છે. તમે આ ત્રાસે સમજે અને એમાં રસ લઈ ઝૂકી પડ્યા છે તેને બદલે એ ત્રાસ છે એટલું સમજે - કરુણાભાવનાવાળો વિચારો કરી વધારે વધારે અવલોકન કરતો જાય છે એમ એને વિશેષ કરુણાના પ્રસંગો સાપડે છે. એ દુનિયામાં પીડા, ઉદ્વેગ, ગૂ ચવણ, ખોટી હોંસાતુ સી અને દુખ, દારિદ્રય, દભ, દમન અને ઝગડાઓ જ દેખે છે, એને શું કરવું અને શું બોલવું તેને માટે પણ એને વિચાર થઈ પડે છે. ભૂતદયાભાવિત આત્માને આ અવલોકનને અગે ખૂબ કરુણું પ્રગટે છે અને તે અહનિશ વધતી જાય છે એ ચારે તરફ અસ્થિરતા અને વ્યાકુળતા જોઈ દુનિયાની ટૂંકી નજર માટે મનમાં દ્રવે છે, ગૂચવાય છે અને આ તરથી માનસિક દુ ખ વેદે છે. જ્યાં જુઓ ત્યા એને કરુણાના પ્રસંગો દેખાય છે ઘ છે. ભાવિતામાં વધારે અવલોકન કરે છે. ત્યાં એ શું જુએ છે? – પ્રાણી પિતાને હાથે ખાડો છેદે છે અને એ ખાડામાં પોતે જ પડે છે એવો પડે છે કે એમાથી બહાર નીકળવાની વાત તો બાજુ ઉપર રહી, પણ એ ખાડામાં પોતે વધારે વધારે ઊંડો ઊતરતો જાય છે. આ વાત ખરી છે, ખરી છે એટલું જ નહિ, પણ તેમા મહાતય્યાશ રહેલ છે આવો મનુષ્યભવ મળ્યા પછી પ્રાણી 'કામ-ક્રોધાદિને વશ થાય, અભિમાનમાં આનદ માને, દ ભ, કપટ-રચના–જાળમાં રસ લે, લોભની દોડાદોડીમાં પડી જાય, શોકથી વિફળ બને, રમતગમત, હાસ્ય, ઠઠ્ઠ–મશ્કરીમાં સ્વતેજ ગુમાવે કે બીજા અનેક પ્રકારના મનોવિકારેને તાબે થઈ સસારમાં રપ રહે, ખાવાપીવામાં જીવનની સાર્થકતા માને કે મોટાઈમાં તણાઈ લાબો કે થઈ જાય એ સર્વ શું છે? એ સર્વ કેની પ્રેરણાથી થાય છે ? એનું પરિણામ શું આવે? એ મોહરાયના વિલાસમા મજા કલ્પવી એ ખાડો ખોદવાનું જ કાર્ય છે મોહના વિલાસે એવા છે કે એને એક વાર અવકાશ આપ્યા પછી એ અટકે નહિ. એ તે ચાલ્યા તે ચાલ્યા. શ્રીગ કે ઇન્દ્રિયના અન્ય વિષય કે કષાયની એક પરિણતિ લઈ વિચાર કરશે તે પતનની વ્યાપકતા, સરળતા અને નિર્ગમનની વિષમતા સમજાઈ જશે સામાન્ય પ્રાણી એક વાર પરસ્ત્રીસેવનના રસ્તે ઊતર્યો એટલે એ તો પછી તેમા ઊતરતો જ જશે “જલકા ડ્રખ્યા નીકસે, જે કછુ તારુ હોય, જે કોઈ ડૂખ્યા ઈશ્કમે, નીકસ્યા સુન્યા ન કાય” આ જાણીતી વાત છે ખાડામાં પડ્યા તે નીચે નીચે પડતા જ જાય છે. ધનપ્રાપ્તિમાં પણ લાખ મળે ત્યારે દશ લાખની ઈચ્છા થાય છે. એક વાર કઈ પણ મનેવિકારને માગ ૫૬ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શાંતસુધારસ આપ્યો એટલે પછી અ દર ને અંદર ઊતરવાનું જ થાય છે. ડુંગર ચઢવું દેહ્યલું છે, ઊતરતા વાર લાગતી નથી. આ પ્રસ ગો વિચારવા લાગ્યા છે. શુ આ જીવનને ઉદ્દેશ નીચે ઊતરવાને છે? અહીં આવીને કાઈ કમાઈ જવું છે કે હોય તે પૂજી પણ ગુમાવવી છે? આ પ્રપાત અને વધારે પ્રપાતને વિચાર કરતાં બેદ થાય તેમ છે. ૨ . કરુણાના પ્રસંગોને ક્યા પાર આવે તેમ છે? બુદ્ધિશક્તિ પ્રાપ્ત થઈ હોય તો પ્રાણી કલ્પનાઓ લગાવે છે. એને પરભવ સમજાતો નથી, આત્મા છે કે નહિ એની ખાતરી થતી નથી, મેક્ષની વાત એને સમજાતી પણ નથી અને પછી મતિકલ્પનામાં આવે તેવા ખુલાસા હાકે રાખે છે. એને વૈભવ અને ગરીબાઈ કેવળ અકસ્માતનાં પરિણામ લાગે છે, એને શુભઅશુભ વર્તનના લાભે અહી થી આગળ જતા દેખાતા નથી અને એને આખા વિશ્વનો કોયડો ઉકેલવામાં અવ્યવસ્થા અને અન્યાય સિવાય કાઈ બીજુ દેખાતું નથી એને નાસ્તિકવાદ કે જડવાદમાં કાંઈ વિચિત્રતા ભાસતી નથી. એ તે સંસારમાં ખાઓ, પીઓ અને આનદ કરે એમાં જ સાર્થકતા સમજે છે અને તેનું આખું જીવન સાધ્ય કે હેતુ વગરનું બની જાય છે અહીં જડવાદમાં ક્યા ભૂલ થાય છે અને તેમની માન્યતા કેટલી અવ્યવસ્થિત છે એ ચર્ચામાં ઊતરવાનુ નથી વાત એ છે કે, જડવાદના વમળમાં પડી જઈ પ્રાણી પિતાને આ વિકાસ અટકાવી દે છે આખી સ સારરચનામાં કાર્ય કરી રહેલા નિયમોનું તેને કશું ભાન હેતુ નથી અને કઈ સતષકારક વિવરણ કરે તે તેને સમજવું નથી. પછી એ પિતાના નાના મગજમાથી વિચિત્ર કલ્પનાઓ કાઢે છે અને એ રીતે પિતાને સાધેલો વિકાસ પણ ગુમાવી બેસે છે. આવા પ્રાણીઓ પછી રાગ, દ્વેષ અથવા વિકારના અવ્યવસ્થિત ધોરણે રજૂ કરે છે. જ્યા નજર ન પહોંચે ત્યા “અજ્ઞાત અને અયનું તત્ત્વ મૂકે છે અને અંધપર પરા ચલાવે છે કઈ વાત સમજવી નહિ અને સહાનુભૂતિથી કોઈને વિચારોને સાંભળવા નહિ, અભ્યાસ કે પરિશીલનને નિર્બળતા માનવી એ અલ્પજ્ઞાનના પ્રચડ આવિર્ભાવ છે , આવી રીતે પ્રમાદ(અજ્ઞાન)ના ભાગ થઈ પ્રાણીઓ ક્યાના કયા ફેકાઈ જાય છે ? કેઈ નિગોદમા, કેઈ નરકમાં, કોઈ તિર્ય ચમાં રખડી પડે છે અને જે બુદ્ધિશક્તિ એને મદદગાર થવી જોઈએ તે ન થતા તેના દુરુપયોગથી એ નીચે ઊતરી જાય છે. પછી તો એને અશુભ ગતિમા મૂગે મોઢે અનેક દુ ખ ખમવા પડે છે. આમાં દુખનો વિષય એ છે કે પ્રાણ બુદ્ધિનો ઉપયોગ પ્રગતિ માટે કરવાને બદલે ઊલટો પાછા પડવામાં કરે છે જવાબદારીને સ્થાને હોય તેના એક ઉસૂત્ર વાક્યમાં અને તે સસાર વધી જાય છે. મરીચિના ભવમા “અહી પણ ધર્મ છે અને ત્યા પણ ધર્મ છે,” Page #549 -------------------------------------------------------------------------- ________________ કરુણભાવના ૪૪૩ એટલા મિશ્ર વાકય ખાતર ભગવાન મહાવીરના જીવને લગભગ એક કરોડને એક કરોડે ગુણીએ તેની જે સ ખ્યા આવે તેટલા સાગરોપમ સુધી સ’સાર-પરિભ્રમણ કરવુ પડ્યુ આ વાતમા અતિશયેક્તિ નથી. ઉપદેશક કે જવાબદારના સ્થાનની મહત્તાનુ એમા ચિત્ર છે. આવા ભણેલા-ગણેલા માણસેા પાછા પડી જઈ સસારમા રખડી પડે એ દુખના વિષય છે. ૬ ૬. એક વધારે કરુણાનુ ચિત્ર કહી પછી મુદ્દા પર આવી જઈએ કેટલાક પ્રાણીઓ એના પેાતાના હિતનેા ઉપદેશ સાંભળતા નથી. એને સદ્દન, સદ્ગુણા અને ઉચ્ચગ્રાહની શિક્ષા આપવામાં આવે તેા તે સાંભળવાની એને ફુરસદ હાતી નથી એવા પ્રાણીઓ હિતની વાતને નિર્માલ્ય, જરીપુરાણા જમાનાના અવશેષ અને સડેલા મગજના ખકવાદો ગણે છે અને મેાજમામાં ગુલતાન ખની રહે છે. કેટલાએક પ્રાણીઓને ધ‘હુ ખગ' લાગે છે. જાણે ધર્મ ભૂલભૂલમા પણ પેાતાને લાગી ન જાય એવા ભયમા એ રહ્યા કરે છે અને ધર્મ પરાçમુખ રહેવામા સમજણની મર્યાદા માને છે. એને વિકાસક્રમમા ધર્મનુ સ્થાન શુ છે તે વિચારવાને અવકાશ નથી. એ ધર્મના વાડા-ઝગડા અને ખાહ્ય દેખાવા તરફ દૃષ્ટિ રાખી, ધર્મથી હિંદને કે અન્ય દેશેાને કેટલેા ગેરલાભ થયેા છે એની વાતા કરે છે, પણ ખરા ધર્મ એ શી વસ્તુ છે અને થતી ભૂલે સુધારવી શકય છે તેને અને કાઈ પણ સચેાગેામા સસ્કૃતિને અમૂલ્ય વારસે ગુમાવવા ચાન્ય નથી એના એને યાલ પણ આવતા નથી કેટલાકને તે કોઈ જાતના રચનાત્મક વિચાર વગર જ માત્ર સ્વછંદ વર્તન ખાતર ધર્મનું નામ જ ગમતુ નથી. આવા નીતિથી દૂર ભાગનારા અને ધર્મના વિચારથી પણ વચિત રહેતા પ્રાણીઓના સ સારવ્યાધિએ કઈ રીતે મટાડવા ભાવિતાત્માને વિચાર થાય છે કે નીતિના સ્પષ્ટ ખ્યાલ વગરના અને સાધ્ય વગરના જીવનમાં રસ લઈ રહેલા પ્રાણીઓનુ શુ થશે ? એ બિચારા કથા ખેચાઇ જશે ? અને એમના પરિભ્રમણના છેડા કઈ રીતે આવશે ? આવી રીતે આખા સસારમા દોડાદોડી, ગ્લાનિ, ઉપાધિ, ભય, ત્રાસ, અથડાઅથડી, મારામારી જોનાર અવલેન કરીને જુએ છે ત્યારે એના હૃદયમા ભૂતયા જામે છે. એને ખાહ્ય કે અતર નજરે સસારમા ખેાટા દેખાવા અને માહુરાજાનુ સામ્રાજ્ય દેખાય છે એને રાગ-દ્વેષના આવિર્ભાવા ચાતરફ ફેલાતા દેખાય છે અને પરવશ પડેલા પ્રાણીના હૃદયને આદ્ર કરે તેવી પરિસ્થિતિ એનામા મહાદયાભાવ વિસ્તારે છે. પછી એ આ દુનિયાના ૬ ખેા વિચારી, લમણે હાથ દઈ બેસી રહેતા નથી કે આશા વગરનેા અસાધ્ય કેસ ગણી વાતને મૂકી દેતા નથી. એ આ સર્વ વ્યાધિ, ઉપાધિએ ને ગૂ ચવણેાના વિચાર કરે છે અને તેમાંથી તેને બહાર કાઢવાના ઉપાયા શેાધે છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ આ વ્યાધિઓનો અભ્યાસ અને વ્યાધિના ઉપાયોનુ ચિતવન એ કરુણાભાવના છે. આ વ્યાધિઓને એક જ ઉપાય છે અને તે ગેયાષ્ટકમાં રજૂ કરવાનો છે. છે ૭. આવી રીતે પ્રાણીઓ પારકાના દુખોનો વિચાર કરે અને તેને દૂર કરવાના ઉપાયે વિચારે તેથી અર્થાત સહાનુભૂતિ અને ભૂતદયાના વિચારોને પરિણામે મન પ્રસાદ પામે છે. એ મન પ્રસાદ એ માનસિક સુખ છે. એ સુખને બે અતિ ઉપયોગી વિશેષણો આપવામાં આવ્યા છે નિર્વિકાર અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનાર” સુખ એટલે પરમાનંદ આનદ અહી યૌગિક સમજવો. નિર્વિકાર આનંદમાં કઈ પ્રકારનો ફેરફાર થતો નથી. દુકામાં કહીએ તો તે આન દ સ્થિર અને સ્થાયી થાય છે. વ્યવહારુ આનદ ક્ષણમાં નાશ પામી જાય છે તેને અને આ આનદને કઈ પ્રકારને સંબંધ નથી શાશ્વત આનદ એ અપૂર્વ વસ્તુ છે અને એ ભાવિતાત્માને જ પ્રાપ્ય છે. એ સુખ ભવિષ્યકાળમાં મહાકલ્યાણ કરનાર છે. પરમ કલ્યાણ એટલે સાધ્યની સદાને માટે પ્રાપ્તિ. તે સર્વ પ્રયાસતુ સાધ્ય અને પ્રાપ્ત કરવાનું અતિ સુંદર પરમ સ્થાન છે. ભૂતયા ચિતવનાર, સસારને એના સાચા સ્વરૂપે નિહાળનાર, માનસવિદ્યાના ધોરણે સમજનાર, વિકાસક્રમની શ્રેણીના પ્રત્યેક પાનને સમજનાર અને દુખમા મગ્ન થયેલા પ્રાણીરાશિને બહાર કાઢવાના ઉપાયો વિચારનાર વિશાળ હૃદયવાળા મહાનુભાવોને આ સર્વ શક્ય છે એમને વિશાળ આત્મા ઉચ્ચ ઉડ્ડયન કરે છે, છતા એ નીચામાં નીચા સ્થાનની પ્રત્યેક કૃતિઓ સમજવા યત્ન કરે છે, તેના પ્રેરક મૂળ કારણોને સમજે છે અને સર્વને ઘટતુ સ્થાન આપી પોતાની ગતિ વધારતો જાય છે. આ પરદુ અમુક્તિના ઉપાય શા છે કે હવે આપણે નીચે વિચારશુ અત્યાર સુધી આપણે સાસારિક-એહિક ભાવને અને બાહ્ય અને આભ્ય તરમાં ગૂ ચવાઈ ગયેલા પ્રાણીઓના ચિત્રો જોયા અને એ જોવાને કારણે આપણે પણ જાણે એમનાં દુ ખથી મૂઝાતા હોઈએ એવી મનોદશા ઊભી કરી હવે આપણે તેનું અવલોકન પણ કરશુ અને ઉપાયોને વિચાર પણ કરશુ. Page #551 -------------------------------------------------------------------------- ________________ કારુણ્યઃ ગેયાષ્ટપરિચય ૧. ઉપર જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે હૃદયદ્રાવક છે. જાણે આખો સંસાર અવળે માગે ઊતરી ગયો હોય, જાણે એહિક સુખમાં અથવા મનોવિકારના વમળમાં વલખા મારત એ આત્ય તર દુશ્મનોને વશ પડી ગયો હોય એમ લાગે છે કરુણાભરપૂર હૃદયવાળાને આ આખા દશ્યના અવલોકનથી ખૂબ ખેદ થાય છે. એને સ્વપરદયાનો ખ્યાલ બરાબર હોય છે. એ પોતાની જાતને અન્યના સ્થાનમાં મૂકી શકે છે અને પરદાન ચિ તવનમાં સ્વદયા સિદ્ધ થઈ શકે છે એમ એ સમજે છે. એ વસ્તુના ઉપરઉપરના ખ્યાલોથી કદી લેવાતો નથી. એ અંતરથી આ સર્વ દેખાવો વિચારી, અવલોકી, આદ્ર થાય છે. એના દુ અને ઉપાયોને શોધનારા તેને સમુચિત દિલાસે મળે તેવી ગભીર રચના હવે રજૂ કરતાં વિનયવિજય મહારાજ ગાય છે “સજ્જનો! તમે તરના ઉમળકાથી ભગવતને ભજો.” આ એક વાક્યમાં પરદુ ખનિવારણને ઉપાય બતાવે છે. બીજા પણ ઉપાય બતાવશે. પ્રથમ આ ચમત્કારિક ઉપાયની વિશિષ્ટતા જોઈએ. , તમે ભગવંતને ભજે જે તમારે ઉપરના સર્વ દુ ખો, ઉપાધિઓ અને અગવડો દૂર કરવાં હોય તો તમે ભગવાનને ભજે તમે કેણ છે? તમે સજજન છે, સુજન છો, મોક્ષાભિલાષી છો, મોક્ષ જવા ચોગ્ય છે. સજજનના નામને યોગ્ય કોણ ગણાય તે તમે અગાઉ જોઈ ગયા છે. આવા સજજન તમે છે. તે પછી ભગવાનને ભજો. એ ભગવાન કેવા છે? એ સર્વજ્ઞ, સર્વદશી, કઈ જાતના બદલાની ઔશા વગર ધર્મોપદેશ દેનાર, સાચો માર્ગ બતાવનાર અને ભૂતદયાના સાગર છે એવા મહાકૃપાળુ પરમાત્માને તમે ભજો એ ભગવાન એમનું શરણ કરનારને આશ્રય આપનાર છે અને બદલાની અપેક્ષા કે આશા વગર કરુણારસના ભડાર છે તેમ જ અન્યને તેને લાભ આપનાર છે. એમની ભાવના જ્યારે સર્વ પ્રાણીને કર્મબ ધનથી મુક્ત કરવાની થાય, એમના આત્મદર્શનમાં સમસ્ત જ તુઓનું હિત આવે ત્યારે એ વિશાળ હૃદયવાળા મહાત્મા તીર્થ કર થવા યોગ્ય કર્મ બાંધે છે અને એ વિશાળતા તેમનામા સતત ચાલુ રહે છે. આવા નિષ્કારણ કરુણા કરનાર ભગવાનને તમે ભજે ' એ ભગવાન ઉપર વર્ણવેલા સર્વ દુબેમાથી રક્ષણ કરનાર છે. એમનો ઉપદેશ જ એવા પ્રકારનો હોય છે કે તેઓ દુ ખેમાથી રસ્તો બતાવે અને પ્રાણીઓને વિકાસ કરે. , આવા નિષ્કારણ કરુણા કરનાર અને દુખમાંથી રક્ષણ કરનાર ભગવાનને કેમ ભજાય? એમની પાસે ધૂપ-દીપકાદિ કરવામાં આવે તે 'છે, એથી તો માત્ર આદર્શ સન્મુખતા Page #552 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ થાય છે, બાકી ખરી પૂજન-ખરું ભજન તો એમનાં બતાવેલ અહિ સા, સજમ અને તપના માર્ગે પ્રવૃત્તિ કરવામાં છે. “શ્રી જિનપૂજા રે તે નિજ પૂજના રે એટલે તીર્થ કરની પૂજા એ વસ્તૃત પિતાની જ પૂજા છે. બાહ્ય ઉપચાર નિમિત્તકારણ તરીકે ઉપકારક ભાગ ભજવે, પણ છેવટે જોતા એ સાધન છે. ખરેખરી પૂજા તો એમના બતાવેલા માર્ગે ચાલી, રાગદ્વેષ પર વિજય મેળવી, મેહને હણી નાખી, આત્મપ્રગતિ સાધવી એ છે. તીર્થ કર આદર્શ પૂરા પાડે છે, બાકી એ કઈ રીતે મોક્ષ આપી શકતા નથી કે મોક્ષને નજીક પણ લઈ આવતા નથી, પર તું એમણે બતાવેલા ત્યાગના બાહ્ય માર્ગોનું અને મનોવિકારના વિજયના અ દરના માર્ગોનું અનુસરણ એ ખરુ પૂજન છે. ભજન-પૂજનની પાછળ રહેલે ખરે આશય પણ આ જ છે. તમને સંસારમાં કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસંગો દેખાયા હોય તે ત્યાં ઉપાયની જરૂરિયાત લાગે ત્યા ભગવતને માર્ગે ચાલી તેમનુ ભજન કરો, કરા, દુખથી પીડાતાને ઉપદેશ અને રક્ષણ કરનાર નિષ્કારણ દયાસાગરનું શરણ સ્વીકારે ૨. પરિચયમાં અનેક કરુણાના પ્રસંગે વિચાર્યા. એનો એક એક પ્રસંગ ઊંડાણથી વિચારતા મન ચક્કર ખાઈ જાય તેવું છે. આ સર્વ બાજીને ખ્યાલ રમનારને આવતું નથી, પણ અવલોકન કરનાર તો આખી રમતનુ વેવલાપણુ જોઈ શકે છે આવા કરુણાના પ્રસંગોમાં પડેલાને તેમાથી બચવા સારુ નીચેની વાત કહે છે ભાઈ! અમને તારી સ્થિતિ જોતા બહુ ખેદ થાય છે. તુ આમ સાધ્યના ધારણ વગર રખડ્યા કરે છે તેને બદલે જરા થોડા વખત તારા મનને સ્થિર કર, જરા એને જ્યા ત્યા ભટકતુ અટકાવ તને જે દુખે દેખાય છે અથવા થાય છે તે સર્વ મનની અસ્થિરતાને કારણે છે. મનની સ્થિરતા થશે એટલે ખાવાપીવાની અભિલાષાથી માંડીને ઈદ્રિયાની અભિલાષાઓ સુધીથી થતા દુ ખાનું નિવારણ થઈ જશે, વૈભવની અસ્થિરતા ભવાભ્યાસથી-અનાદિ વાસનાથી થઈ છે તે દૂર થઈ જશે અને સ્પર્ધા, ફોધ કે યુદ્ધ અથવા લેભના પ્રસ ગોનુ રહસ્ય સમજાઈ જશે અને આખી દુનિયાને કેયડો ઉકેલાતો જણાશે કરુણાના પ્રસંગો ઓછી કરવાનું અને છેવટે દૂર કરવાનું આ રીતે ચિત્ત-સ્થિરતાથી બનશે આવી ચિત્તની સ્થિરતા લાબે વખત થાય તે તો ઘણું ઘણું અનુભવાશે, નહિ જણાયેલાં સત્યે સાંપડશે; પણ એમ લાબે વખત ન બને તો થોડી થોડી વાર પણ ચિત્તસ્થિરતાનો અનુભવ કરી જુએ અને એનો લાભ તપાસે ત્યારે એવી સ્થિરતા કરે ત્યારે જિનાગમના ચક્ષુએ વિચાર કરજો કરુણાના પ્રસંગો જોવા માટે ચ ચક્ષુની જરૂર છે. એ વગર તમે જ્યા ત્યાં અથડાઈ પડશે. તપ અને ત્યાગના થદ્ધ ધોરણ પર રચાયેલ એ આગમે તમને અવલોકન કરવા માટે સાચાં દૃષ્ટિબિંદુઓ પૂરી પાડશે. ઉપરના જેટલી જ અગત્યની બાબત વિકારમય વિચારવાતાવરણને દૂર કરવાની છે અવ્યવસ્થિત રીતે બતાવેલી માર્ગશ્રેણીઓ વિકારમય હોય છે, એમાં પરસ્પર વિરોધ હોય Page #553 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૪૪૭ છે, સાધ્યનુ લક્ષ્ય તેમા હેાતુ નથી અને ઘણી વખત કુમુક્તિએ, હેત્વાભાસા અને મમ ભેદી હાવાના દાવા કરનાર મસ્પર્શ વગરના ઉપલક્રિયા પર્યાલાચનેાથી ભરપૂર હાઈ તમને જ્યા ત્યાં ખેચી જનાર હેાય છે. આવા આડાઅવળા માર્ગીની રચનાના વમળમાં તમે પડી જશો તે તમારુ વિચારક્ષેત્ર વિકારમય થઈ જશે આવી વિચારપદ્ધતિ અસાર છે, પરમાર્થ રહિત છે અને ગેાટાળે ચઢાવનાર છે. ‘કૃતાત’ એટલે ભિન્ન ભિન્ન ધર્મના સિદ્ધાંત. આવા વિકારમય અને અસાર મતાને મૂકી દો. અહીં મુદ્દો ચિત્તને સ્થિર કરી સત્ય માને સમજવાના છે અને અસત્ય માને તજી દેવાના છે. જ્યાં સુધી પ્રાણી પેાતાના ધમંતવ્યાને અનુભવની સરાણે ચઢાવી સ્પષ્ટ નથી કરતા ત્યાં સુધી એને શાતિ થતી નથી અને શાતિ વગર ગમે તેટલી વાતા કરવામાં આવે તેમા કાઈ વળે તેમ નથી. અવ્યવસ્થિત ધર્મ માન્યતા છેડી દઈ દર્શીનશુદ્ધિ કરી અને ચિત્તની સ્થિરતા કરા એટલે તમને કરુણામય પ્રસંગાના પ્રતિકારા મળી આવશે ૩. દનશુદ્ધિના જેટલું જ મહત્ત્વ ગુરુને અગે પ્રાપ્ત થાય છે. ગુરુ એટલે ધર્મોપદેષ્ટા, ધર્મોના અભ્યાસ કરાવનાર, ધર્મ ખતાવનાર અમુક નજરે દેવ કરતાં પણ ગુરુને મહત્ત્વનું સ્થાન ઘટે છે, કારણ કે દેવને ઓળખાવનાર પણ ગુરુ જ છે. ; ગુરુની પસ'દગીમા ખૂબ ડહાપણુ રાખવાની જરૂર છે. અનેક ભાવા પુસ્તકમાં લખાયલા હાતા નથી કેટલીક ચાવીઓ દ્વારા ગુરુ પદ્ધતિસર જ્ઞાન આપી શકે છે. સાપ્રદાયિક જ્ઞાન જીરું વગર પ્રાપ્ત થઈ શકતુ નથી. સવ ભાવેા લખી શકાય તેમ નથી ગુરુ વગર જ્ઞાનપ્રાપ્તિ થવી દુર્લભ છે, પણુ કષાયવાળા અથવા મનેાવિકારને વશ થનારા ગુરુ મળી જાય તેા મા ને વિષમ કરી દે છે. ખૂબ વિચક્ષણતા વાપરી ગુરુની પસ દગી કરવી જોઈ એ. જે ગુરુ પાતે જ સ્વપરહિત સમજતા ન હોય, સત્યાસત્યના જ્ઞાન વગરના હાય, દીર્ઘદૃષ્ટા ન હેાય, વ્યવહાર-નિશ્ચયને સમન્વય કરવાના બુદ્ધિકૌશલ્ય વગરના હાય, ટૂંકમા જે અવિવેકી હાય તેવા ગુરુને દૂરથી તજી દેવા. એવા ગુરુ સામાન્ય બુદ્ધિવાળા અભ્યાસીને આડે રસ્તે ચઢાવી દે છે. વસ્તુભાવના પૂર્ણ જ્ઞાન વગરના, દેશ–કાળના પરિવનાને ન સમજનાર, સ`સારના ભાવામા આસક્ત, ધન કે સ્ત્રીના મેાહમાં મૂ`આઈ ગયેલા અને સામાન્ય જનેાની સપાટી પર રહેલા ગુરુને તજી દેવા. આમાં દીક્ષિત-અદીક્ષિતને સવાલ નથી ગુરુની પસદગીમા તેમનુ આંતર મનેારાજ્ય કેટલુ ખીલે છે અને એ દૃષ્ટા છે કે નહિ એ મુખ્યત્વે કરીને તપાસવાતુ રહે છે. દૃષ્ટાહાય તેને સ્વીકારવા. અવિવેકી શુરુ હોય તે પાતે રખડે છે અને આશ્રિતને પણું રખડાવી દે છે. * Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શાંતસુધારસ સદગુરુમા મુખ્યત્વે કરીને ત્યાગ પ્રથમ તપાસો. એની સારગૃદ્ધિ વિચારવી. એના મને રાજ્યના ઉડ્ડયન કેટલે સુધી પહોચે છે તે બરાબર જેવુ. એનામાં નય ને પ્રમાણજ્ઞાનનું પૃથક્કરણ અને સંગ્રહણ કેટલું જામ્યુ છે તે તપાસવું સશુરુ ખરા ત્યાગી હોય, સામાન્ય જનપ્રવાહથી ખૂબ આગળ વધેલા હોય, ભૂતકાળના તેમ જ ભવિષ્યકાળના ઊંડાણમાં નજર પહોંચાડનાર હોય અને ગીતાર્થ હોય. આવા સદગુરુ પાસેથી એક વચન પણ બરાબર લઠ્યપૂર્વક ઝીલ્યું હોય તો તે પરમાનંદ પ્રાપ્ત કરાવે છે એવા વ્યુત્પન્ન મહાપુરુષના પ્રત્યેક વચનમાં ઉલ્લાસ ભરેલો હોય છે. એને સાભળવાથી કાન પવિત્ર થાય છે, વિચારવાથી મનમાં આનંદ થાય છે અને તે પ્રમાણે વર્તવાથી કાર્યસિદ્ધિ થાય છે રોહિણિયા ચેરે અનિચ્છાએ પણ એક ભગવદ્વચન સાંભળ્યું હતુ તેથી એની સિદ્ધિ થઈ ગઈ એવા ગુરુને ગ થવો મુશ્કેલ છે, પણ શોધતાં મળવા શક્ય છે જે કરુણામય પ્રસગો પરિચયમાં રજૂ ર્યા છે તે પ્રત્યેકનો અને સર્વને ઉપાય આવા સદ્દગુરુ બતાવે છે અથવા તેવા ગુરુ પાસેથી મળેલા જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ કૌશલ્યને પરિણામે સ્વય સ્કુરી આવે છે. એટલા માટે ગુરુની પસદગી કુશળતાથી કરવામાં આવે તો કરુણાભાવિત આત્માને શાંતિ થાય તેમ છે અને કરુણા પાત્રને પ્રાણ મળે તેમ છે. પરમાનદ પ્રાપ્ત કરવાને આ સ્પષ્ટ માર્ગ છે. ૪. તમે માગસ બ ધી સવાલો કેને પૂછે છે ? તમે તમારી પ્રેરણા ક્યાથી મેળવો છે? તમે સ સારમાં આસક્ત, સ્ત્રી–ધનની મૂચ્છમાં પડેલા, આડબરમાં મહિમા માનનારા, પૂર્વપુરુષની પુજી ઉપર વ્યાપાર કરનારા અને જીવનની સરખાઈ વગરના પ્રાણી પાસે માર્ગ પર પ્રકાશ પાડવાની આશા રાખે છે ? એમની આ અવ્યવસ્થિત અભિપ્રાયરૂપ અધકારથી મી ચાઈ ગયેલી હોય છે ત્યાથી પ્રકાશની આશા રાખવી એ તો પાણીથી ભરેલી ગોળીને રવૈયાથી વલોવીને તેમાથી માખણ કાઢવા જેવો પ્રયાસ છે. પાણી વલોવવાથી કદી માખણ નીકળ્યું જાયું છે ? અત્યારે તરફ નજર કરે. ધર્માધ્યક્ષસ્થાને બેઠેલામાં તમે સસાર જુઓ છે કે સસારથી કેઈ ઉપરિતની ભૂમિકા જુઓ છો ? જ્યા ઘેડાની શરતો કે સ્ત્રીઓના નાચર ગે હોય, જ્યા ધનની મસ્તી અને સ્થાન–મહત્તાની જ પૂજા હોય ત્યાથી તમે માર્ગદર્શનની આશા રાખે એ અશક્યમાથી શક્યની ઈછા કરવા જેવું છેઆ સર્વ ભ્રમ છે અને કઈ પ્રકારનું ઈષ્ટ પરિણામ આણવાની અશક્યતા દર્શાવનાર પ્રદેશ છે. પ્રેરણા માટે તમે પાણી વલોવવાની વાત છેડી દે. વેળ પીલવાથી તેલ નહિ નીકળે. પ્રેરણું જેનામાં હોય તે જ પ્રેરણા આપી શકશે.-આદર્શ વગરતુ, સાધ્ય વગરનું જીવન Page #555 -------------------------------------------------------------------------- ________________ કિરુણાભાવના ૪૪૯ ગાળનાર તમને માર્ગ બતાવે એ આ ધારામાં આટા મારવા બરાબર છે. બે-ચાર સારા શબ્દોમાં વાત કરનાર ઉપર મહાઈ પડશે નહી ખરે ત્યાગ અંદર જામ્યો છે કે નહિ એ તપાસ અને એ તપાસવામાં તમને સમય લાગે તો તેથી જરા પણ સકેચ પામશે નહિ. આ યુગમાં એક બીજી પણ ઉપાધિ વધતી જાય છે. ધર્મને અલ્પ સ્થાન અપાતું જાય છે એ પ્રથમ ફરિયાદ છે, પણ તે ઉપરાંત જે પ્રાણી ત્યાગીઓએ કરેલા નિસ્વાર્થ નિર્ણ સમજવા, જેવા કે જાણવા પ્રયત્ન પણ કરતા નથી અને પાશ્ચાત્ય લેખકેના અભિપ્રાયને કેાઈ જાતની કટી વગર સ્વીકારી લેતા જાય છે તેઓ બેવડુ નુકસાન કરે છે આપણે અપૂર્વ વારસે નાશ પામતે જાય છે અને અવ્યવસ્થિત આદર્શોનુ નિરર્થક સમિશ્રણ થાય છે. ગુણ જરૂર પૂન્ય છે, વિશિષ્ટ શિક્ષાસૂત્ર સર્વથા માન્ય છે, એને દેશ કે કાળની અવધિ નથી, પણ વિચાર વગરનું સ્વીકરણ, પ્રાચીન તરફનો તિરસ્કાર, શાતિથી આદર્શ સમજવાની અસ્થિરતા અને અનુભવ–અભ્યાસ કે આવડત વગર અભિપ્રાય બાધી નાખવાની ઉતાવળને પરિણામે ઘણું નુકસાન થાય છે પદ્યની આ ગાથામાં જે “કુમત” શબ્દ વાપર્યો છે તે આવા સર્વ અવ્યવસ્થિત વિચારોને અંગે છે. એનો ઉપયોગ ધર્મ અને વ્યવહારની સર્વ બાબતોમાં એકસરખી રીતે થાય તેમ છે. ટૂંકમાં વાત એ છે કે તમારે ઉપાધિઓનો પ્રતિકાર કરવો હોય તો પાણી વલોવવું છોડી દો અને દૂધનું મથન કરો. પાણી કર્યું અને દૂધ કયુ એ શોધવાની મુશ્કેલી જરૂર છે, પણ એને વટાવે જ છૂટકે છે એનાથી ગભરાઈ જઈને મદ થઈ બેસી જવાથી કાઈ વળે તેમ નથી. મન,પ્રસાદનું આ અનિવાર્ય પરિણામ પ્રયાસ કરીને સાધવા ચોગ્ય છે પ. કરુણાના પ્રસગો દૂર કરવાનો એક સુ દર ઉપાય મનને અમુક પ્રકારનું વલણ આપવાનો છે. આ એક વિશિષ્ટ ઉપાય છે અન્ય ઉપાયો બાહ્ય સાધનોને અપેક્ષિત છે, પણ આ (વિવક્ષિત) ઉપાય મનને એવા પ્રકારનુ કરી દેવાને છે કે જેથી મનની લાનિ દૂર થાય. એ ઉપાય ખૂબ વિચારવા યોગ્ય છે. એમાં માનસવિદ્યાનો ઊંડો અભ્યાસ છે. એનું મહાન સૂત્ર એ છે કે “મનના ઉપર જ્યાસુધી અકુશ રાખવામાં ન આવે અને તેને તદ્દન વશ કરવામાં ન આવે ત્યાસુધી તે અનેક પ્રકાગ્ના રાગ, સંતાપ, સદેહ, ભય વગેરે કરે છે. એ જ મન જે આત્મારામમાં રમણ કરનાર થાય અને શ કારહિત થઈ જાય તો તે સુખોને આપે છે” બહુ સાદી, સીધી અને સમજાય તેવી વાત છે પણ પ્રવૃત્તિ વખતે એટલી સહેલી નથી પ્રાણીને સુખ-દુઃખ લાગે છે કે સ તાપ-ચિંતા થાય છે એ સર્વ મનનું કારણ છે. મનમાં એક વાતને મેટી માની લીધી એટલે એ વિચારપરંપરાને અવકાશ આપે છે. ખાસ કરીને પૂર્વવાસનાને લઈને મનને સ્વભાવ ઇદ્રિયના વિષયમાં વલખા મારવાનું હોય છે અને એ Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫o શાંતસુધારસ વિષયભોગ ન મળે એટલે મન મૂઝાય છે તેમ જ જીવનને નિ સાર બનાવી મૂકે છે. આવી સ્થિતિમાં મનને ઇન્દ્રિયને વિષયમાથી ચી લાવવા શક્તિ પ્રાપ્ત થાય અથવા એને અમુક પ્રકારની અશુભ વિચારસરણીમાં પડતુ અટકાવી શકાય તો સર્વ ઉપાધિઓનો ઉપાય સુગમ છે. અ કુશરહિત મન સર્વ પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન કરે છે મનમાં જે કલેશ અને સ તાપે થાય છે તે તેના ઉપરના અકુશની ગેરહાજરીને લઈને જ થાય છે. એ જ મન આત્મારામમાં રમણ કરતુ હોય, આત્મવાટિકામાં વિહરતુ હોય, ઉચ્ચચાહવાસિત હોય, ભાવનાશીલ હોય, આદર્શવાનું હોય તે અકથ્ય સુખ આપે છે. આત્મારામમા મનને રમણ કરતુ રાખવુ એ જરા મુશ્કેલ વિષય છે, પણ અભ્યાસથી સાધ્ય છે. એ ઉપરાત મનમા સ દેહ ન રાખવો ઘટે સદેહ એટલે શકા-આશંકા. આમ હશે કે તેમ હશે એવી અવ્યવસ્થિત મનોદશાને પરિણામે અસ્થિરતા ખૂબ રહે છે, અને યોગનું જાણીતુ સૂત્ર છે કે સંસાયામ વિનતિ દુવિધામાં બને જાય છે, સાધ્ય મળતું નથી અને સામાન્ય કક્ષાનું સ્થાન પણ જાય છે એટલા માટે કરુણાના પ્રસંગોની દરકાર જ ન કરે અને ગમે તે સગોમા મનને સ્થિર રાખી શકે એવી પરિસ્થિતિ નિપજાવવા યોગ્ય છે અને તે જ ખરે ગ છે. એ કાઈ ગીઓ માટે ખાસ રાખી મૂકેલ વિષય નથી, સંસારમાં પણ રાજયોગને મોટુ સ્થાન છે અને તેની પ્રાપ્તિ કરુણાના પ્રસ ગે આવે ત્યારે વિશેષ સ્પષ્ટ થાય છે આત્મારામમાં રમતું નિ:શ ક મન પણ આ પ્રમાણે કરુણાના પ્રસંગોને પ્રતિકાર કરનાર આડકતરી રીતે થાય છે. વસ્તુત વસ્તુ પોતે કેવી છે તેના કરતાં તે મન પર શી અસર કરે છે તે પર તેના શિષ્યત્વ-અશિષ્ટવનો આધાર રહે છે, અને એકને મન જે વસ્તુ વિનોદ કરાવે તે જ વસ્તુ અન્યને ઉગ કરાવનાર થાય છે. મનને એ સ બ ધમાં કબજે કરી દિધુ હોય તો આ સર્વ ગૂંચવણનો નિકાલ થઈ જાય છે - દ. એક સાથે પ્રતિકારના અનેક ઉપાયો અહી બતાવે છે એ ઉપાયોને અમલ પ્રાણી કરે તે કરુણાના પ્રસંગો આવે જ નહિ એ મુદ્દા પર અહી આલબન છે. ત્રણ કાળમાં સત્ય, કઈ પણ અપવાદ વગરનુ મહાન સત્ય, તને અત્ર કહેવામાં આવે છે શાસ્ત્રગ્ર મા અનેક સ્થાનકે છૂટી છૂટી વાતો કરી હોય તેનું રહસ્ય તને અહી જણાવે છે. “ કડો ગ્રથમા જે કહ્યું છે તે તને અર્ધા શ્લોકમાં કહી બતાવે છે. આવી રીતે જે રહસ્યવાર્તા કહેવાણી છે તેવી આ વાત છે પ્રથમ તો તારે અથવો, વિકથાઓ, ગૌર અને કામદેવને છોડી દેવા, તેનો પરિચય બધ કરવો અથવા બને તેટલો ઓછો કરે. Page #557 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવનો ૪૫૬ “ આ ના બેંતાળીશ પ્રકાર સાતમી અથવભાવનાના પરિચયમાં વિસ્તારથી વિચાર્યા છે. પાચ ઈદ્રિય, ચાર કષાય, પાચ અગ્રત, ત્રણ યોગ અને પચ્ચીશ ક્રિયા. (એના વિવેચન માટે જુઓ આશ્રવભાવના, વિવરણ) વિકથા” મુખ્યત્વે ચાર પ્રકારની છે રાજ્યસ બધી કથા, દેશસ બ ધી કથા, સ્ત્રીઓ સ બ ધી કથા અને ભેજનસ બધી કથા આ વિકથાથી અર્થ વગરના પાપ ધ થાય છે. સર્વ નકામી, સબ ધ વગરની, લડાઈ કરાવે તેવી, ઉશ્કેરે તેવી, ગૂચવે તેવી વાત વિકથાએામાં આવે છે પિતાની જ જાળ પૂરી ન કરનારા નકામી વાતોમાં અને આખા શહેરની ફિકર કરવામાં નિરર્થક દૂબળા થાય છે. “ગૌર: ઋદ્ધિ, રસ અને તંદુરસ્તીન (સાતાનુ) અભિમાન. આમા આસક્તિનું તવ વિશેષ હોય છે વસ્તુ કરતા તેના ઉપરની લેલુપતા જ મહાકર્મબંધ કરાવનાર થાય છે. સંસારમાં રખડાવનાર આ ત્રણે ગૌરવને ખાસ ઓળખવા ગ્ય છે. “કામદેવ : શ્રીસ બ ધી રાગ (સ્ત્રીને પુરુષ પરત્વે સમજી લેવું), તે સ બ ધી વાચન, સરાગ ચિન્તન અને ચર્ચાઓ. આનો સમાવેશ આશ્રવમાં બરાબર થઈ જાય છે, છતા કરુણાના પ્રસગો આણનાર હોવાથી એની ખાસ વિવક્ષા અહી જુદી કરવામાં આવી જણાય છે. આ ચારેને તમે તજી દે, છેડી દે, વજી દે અને સવરભાવનાના પરિચયમાં વર્ણવેલા સમિતિ, ગુપ્તિ, પરિષહ, ધર્મો, ભાવનાઓ અને ચારિત્રોની સાથે મિત્રતા કરો. એના પ૭ પ્રકાર પર વિસ્તારથી વિવેચન થઈ ગયુ છે. (જુઓ સવરભાવના વિવરણ) આ આશ્રવના ત્યાગની અને સંવરને આદરવાની વાત અહી ફરીવાર જણાવવાનો ખાસ હેતુ છેઆ પ્રાણી સંસારમાં એટલો ઊંડા ઊતરી ગયો છે કે એને આશ્ર સાથે અનાદિકાળથી ઘર જેવો સ બ ધ થઈ ગયો છે. આ સ બ ધ દૂર કરવા વિકટ છે એટલી જ મુસીબત સવાર સાથે સબંધ કરાવવાની છે. એની વાસના ખૂબ ઊડી ઊતરી ગયેલ હોવાને કારણે એને આશ્રવ ખૂબ ગમે છે. શાસ્ત્રકાર કહે છે કે–જેમ લગ્નસ બ ધને આર્યસ સ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે, જેની સાથે સપ્તપદી થઈ તેની સાથે આજીવન સ બ ધ રહે છે, તે “સપ્તપદીન... સબ ધ તુ સ વર સાથે કર. જાણે તારા આર્યવિધિએ સ વર સાથે લગ્ન થયા છે એમ સમજ.” એ લગ્નમાં છૂટાછેડાને સ્થાન નથી, એ તો જીવન-મરણના સ બ ધ થયા આ વાત ન ભુલાય માટે ખાસ ભાર મૂકીને કરુણા પ્રસંગેના પ્રતિકાર તરીકે ધ્યાન પર લાવવામાં આવી છે ૭, કરુણાભાવિત સહૃદય મહાત્મા કહે છે–ભાઈઓ ! ચેતને ! તમે આ સંસારમાં શા સારુ અનેક વ્યાધિઓ સહન કરે છે ? તમે ભવાટવીમાં ભૂલા પડયા છે, તમે મેહરાજાને ચકરાવે ચઢી ગયા છે, તમે રાગને પાલવે વળગી પડ્યા છો, તમે અસ્થિર માનસને અધીન Page #558 -------------------------------------------------------------------------- ________________ પર શાંતસુધાર થઈ ગયા છે; તમે કૃતાંતથી કાયર થઈ ગયા છે, તમે આટા મારીને થાકી ગયા છે, તમે જીવનકલહની ચિતામાં ગૂંચવાઈ ગયા છો, તમે આધિ, વ્યાધિ અને ઉપાધિના ભોગ થઈ પડ્યા છો, તમે વ્યવસ્થિત નિર્ણયને અભાવે અથડાઈ પછડાઈ રહ્યા છે, તમે સાધ્ય અને હેતુ વગરની પ્રવૃત્તિમાં મશગૂલ થઈ ગયા છે, તમે સ્પર્ધા, ઈર્ષ્યા અને શોકના વાતાવરણમાં ભાન ભૂલી ગયા છો, તમે આવા આવા અનેક સ્થળ અને માનસિક, સાચા અને કપેલા વ્યાધિઓમાં પડી ગયા છે. આ તદ્દન સાચી વાત છે. આ પત્રકમા પાના ભરાય તેટલા વ્યાધિઓ લખાય તેમ છે, પણ તેની હવે જરૂર નથી. આ સર્વ શા માટે? તમે આમ કેમ ભૂલા પડી ગયા? કયાં ચઢી ગયા ? કયાં દેડવા જાઓ છે ? શા સારુ દોડાદોડી કરે છે? દેડીને ક્યાં પહોંચશો? તમારી ફાળ કેટલી લખાશે? અને છેવટે શુ ? આ તે કોઈ વાત કરો છો? તમારા જેવા પ્રાણી આટઆટલા વ્યાધિઓ મુ ગે હોઢે સહન કરી જાય છે તે કાઈ ચલાવી લેવા જેવી વાત છે? ત્યારે કરવું શુ ? અરે ભાઈ! આમ ચિતા કરશે કે મૂઝાશે એમાં કોઈ વળશે નહિ. કેઈ વ્યાધિને પારખી શકે એવા ચતુર વૈદ્યને શોધો તે વૈદ્યને જે બરાબર નિદાન આવડશે તો તમારા વ્યાધિને પારખી એ તમારી ચિકિત્સા કરશે વ્યાધિમાં સાક્યા કરવું એ તમારા જેવાને ઘટે નહિ અને પ્રગતિઈકને તે પાલવે પણ નહિ. વૈદકના ધ ધામા સાચા વૈદ્ય હોય તે દવા કરતા પહેલા વ્યાધિ શો છે તેને નિર્ણય કરે છે વૈદ્યની ખરી કિ મત નિદાન કરવામાં છે. નિદાન જેને આવડે તે ચિકિત્સા તો તુરત કરી શકે છે. તે એવા વૈદ્યરાજને શોધી કાઢ કે જે તારો આ કરુણ પ્રસ ગેનુ નિદાન બરાબર કરે, તારા વ્યાધિના મૂળને શેધી તને ઉપાય બતાવે, એટલે તારા વ્યાધિઓ હમેશને માટે ચાલ્યા જશે. તુ સદાને નીરોગી બનીશ. અમે તપાસ કરી તો અમને જણાવ્યુ છે કે પ્રાણીઓના વ્યાધિઓ તીર્થ કરદેવને બરાબર સમજાયા છે તેઓ તેનું નિદાન અને તેની ચિકિત્સા બરાબર જાણે છે. એ ઉપરઉપરની દવા કરનારા નથી, એ વ્યાધિને મૂળમાંથી કાઢી નાખનાર છે અને ચેતનને સ્વાથ્ય આપનાર છે. અમે તને એ વૈદ્યરાજને આશ્રય કરવા ભલામણ કરીએ છીએ અમારે આગ્રહ એને માટે ખાસ નથી, પણ અમારો અનુભવ તને જણાવીએ છીએ તુ વૈદ્યને શેધ ત્યારે પણ બરાબર સાવધ રહેજે જ્યા ત્યા ભરાઈ પડીશ તો વ્યાધિ કરતા ઉપાય વધારે ભય કર નીવડનારા થઈ પડવાને સંભવ છે ગમે તેમ કર, પણ વ્યાધિમાં પડી ન રહે, નકામો સબડક્યા ન કર, સિદ્ધવૈદ્યની સલાહ લે અને તારા વ્યાધિઓ હમેશ માટે દૂર કર. ચેતનના આરોગ્યની જરૂર છે અને તે વિશિષ્ટ વૈદ્ય દ્વારા પ્રાપ્ય છે ૮. છેવટે ભવિષ્યકાળમાં લાબી નજરે તમને ખૂબ હિત કરે તેવું એક વચન તમે સાંભળો એ વચન વિનયે કહેલું છે અથવા વિનયપૂર્વક બેલાયેલું છે Page #559 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૫૩ વિનય એટલે એક તો આ ગ્રંથના કર્તા પૂજ્ય શ્રી વિનયવિજય ઉપાધ્યાય મહારાજ સ્યાદ્વાદવાદી એ એનો બીજો અર્થ થાય છે વિશેષ નયને જાણનાર, તેને ધ્યાનમાં રાખીને બોલનાર એ અર્થ થાય જુદા જુદા દષ્ટિબિંદુઓ ધ્યાનમાં રાખી પ્રવચન કરનાર વિશિષ્ટ શ્રુતજ્ઞાની અથવા સર્વજ્ઞ ભગવાન એ પણ તેનો અર્થ થાય સિદ્ધવચન બોલનાર, ત્રિકાલાબાધિત સત્યને એના યથાસ્વરૂપે અતિશયોક્તિ કે અપેક્તિ વગર રજૂ કરનારને માટે આ પરિભાષા ઘટે છે. અહીં જે વચન તમને ઉપસંહારમાં કહેવામાં આવે છે તે તમને દીર્ધકાળે ખૂબ લાભ કરનાર છે. એ ઉપરાટિયે ઉપચાર નથી કે અર્થવગરનો બકવાદ નથી એ નાના વચનમાં ખૂબ રહસ્ય સમાયેલું છે. એ વાત એ છે કે જે તમારે કરુણાપ્રસગોને પ્રતિકાર કરે હોય તો શાંતસુધારસનું પાન કરવું, એટલે શાતરસને ખૂબ પીવો, પેટ ભરીભરીને પી, કાળા ભરીભરીને પી એ પાન તમને અનેક પ્રકારના સુખ અથવા સદાચરણે સાથે અનુસધાન કરાવી આપશે, એક પછી એક પુણ્યપ્રવાહની શ્રેણી બાધી આપશે અને વળી એ સજન આત્મામાં થશે એટલે એ ચિરકાળ ચાલે તેવુ થશે શાતરસના પાનની ભલામણ આ રીતે વારવાર કરવામાં આવે છે તેનું કારણ એક જ છે અને તે એ છે કે કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસગો ભવિષ્યમાં ન થાય, ન જાગે, ન ઊઠે તે માટે એ રાજમાર્ગ છે, એ સિદ્ધ માગે છે અને બહુજનસ મત માગે છે ભાવનાને છેડે íમહાશયનું નામ આડકતરી રીતે જણાવ્યું છે. તમે શાતરસનુ આસ્વાદન કરે, તેના રસમાં લુબ્ધ થઈ જાઓ અને તેના કેફના ઘેનમાં પડી જાઓ એમ થશે એટલે કરુણાના પ્રસ ગે પ્રાપ્ત થશે નહિ અતરની વેદનાથી આ આખી ભાવના લખાઈ છે અને તેને છેડે આકરા, દુખમય રેગોના નિવારણને માર્ગ બતાવ્યું છે કરુણાભાવના કરતા આવી રીતે મુદ-આનદ લાવી શકાય, ભગવાનનું ભજન આન દથી કરતા કરુણ અ તર્ગત થઈ જાય અને દુખની વિચારણામાં પણ લહેર આવે એવી વિશાળ શક્તિ આ ભાવના આપે તેમ છે એને માટે ખરુ આત્માનુસધાન કરવાનું છે અને જુદા જુદા ઉપાયને વ્યવહારુ ઉપયોગ કરવાનો છે. કરુણાભાવ પણ ભગવદ–ભજનનો આનંદ પ્રાપ્ત કરાવે છે એ આ ભાવનાની વિશિષ્ટતા છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : કરુણું કરુણાભાવનાનું સ્વરૂપ રજૂ કરતા શ્રી જ્ઞાનાર્ણવકાર નીચેના ત્રણ શ્લોકે રજૂ કરે છે તે બહુ અર્થસૂચક અને ગભીર છે दैन्यशोकसमुत्त्रासरोगपीडार्दितात्मसु ।। वधवन्धनरुद्धेपु याचमानेपु जीवितम् ॥ १ ॥ क्षुत्तधमाभिभूतेपु शीताद्यैर्व्यथितेषु च ।। अविरुद्धेपु निस्त्रिशर्यातमानेपु निर्दयम् ॥२॥ मरणार्तेपु जीवेपु यत्प्रतीकारवाञ्छया । અનુમત્તિ, તે વારિ કર્તિતા / રૂ . જે પ્રાણી દીનતાથી, શેકથી, ત્રાસથી, રેગથી, પીડાથી દુખિત હોય, વધ–બંધનથી રુ ધાઈ ગયેલ હોય, પોતાના જીવન માટે પ્રાર્થના કરતા હોય, ભૂખ, તરસ, થાકથી પીડિત હાય, ઠડી વગેરેથી હેરાન થઈ ગયેલ હોય, દયા વગરના પ્રાણીઓથી નિર્દયપણે મરાઈ માઈને હેરાન થઈ ગયેલો હોય અથવા મરણાત કષ્ટ પ્રાપ્ત થઈ ગયેલ હોય-એવા કેઈ પણ પ્રકારના પ્રાણીના દુ ખમા તેના દુ અને ઉપાય કરવાની ઈચ્છાપૂર્વકની જે ઉપકારબુદ્ધિ તેનું નામ કરુણા કહેવાય છે આ સૂત્રમાં સંક્ષેપમાં કરુણાભાવનાનો આદર્શ મુદામ રીતે બતાવવામાં આવ્યો છે માત્ર એમાં સ્થૂળ કરુણાના પ્રસંગો બતાવ્યા છે એ ધ્યાનમાં રાખવું. એમાં જે દીનતાથી માડીને કરુણાના પ્રસંગો બતાવ્યા છે તે સર્વના સ બ ધમાં ઉપાય (પ્રતિકાર) કરવાની ઈચ્છાપૂર્વક ઉપકાર કરવાની બુદ્ધિ તે કરુણ આપણુ ગ્રંથક્તએ એની વ્યાખ્યા કરતા જણાવ્યુ છે કે થિમકા નિવા પીડા પામતા પ્રાણીઓના વ્યાધિઓને દુર કરવાની ઈચ્છા” (પ્રકરણ ૧૩, શ્લેક ૩) આમા વ્યાધિઓની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે કે તેમાં રાગ, સુખભ ગ, ધનહાનિ, ધર્મહીનતા, વગેરેનો સમાવેશ થાય છે તેઓએ નીચેના કરુણાજનક પ્રસગો આપ્યા છે ૧ ખાવુપીવું, ઘર ચણાવવા, ઘરેણાં ઘડાવવા, લગ્ન, સ તતિ અને ઈદ્રિયના ભોગવિષયની અભિલાષાઓ (સ્થળ પદાર્થો પાછળ આયુષ્યવ્યય) ૨. વૈભવ મહામુસીબતે મેળવો અને પછી તેને પોતાનો માનવ અને દુશમન, રોગ, ઘડપણ કે મરણને લઈને વૈભવને છેડે પડે ત્યારે દયાપાત્ર થવું (રાગજન્ય) ૩. સ્પર્ધા, મત્સર, લડાઈ, લેભના આવિર્ભાવ (પજન્ય) Page #561 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૪૫૫ ૫. હિતોપદે ન આ ૪. નાસ્તિતા વગેરે વાદ ઊભા કરવા અને મિથ્યાજ્ઞાનને તાબે થઈ તેની પ્રરૂપણા કરવી અને તેને લઈને વિકાસક્રમ ઉલટાવી નાખવો (ધર્મહાનિ) હિતોપદેશ ન સાભળો અને ધર્મને સ્પર્શ પણ થવા ન દે (ધર્મહીનતા) આવા ચિત્રો રજૂ કરીને માત્ર અકિય કરુણા કરીને બેસી રહેવાનો આશય આ ભાવનાને નથી. અનુગ્રહના પ્રકારે ગેયાષ્ટકમાં નીચે પ્રમાણે બતાવ્યા છે તે પણ શોધી લેવા ભગવતની ભક્તિ કરવી, એને યથાસ્વરૂપે ઓળખવા. (ગાથા ૧) ૨. શાસ્ત્રગ્ર ને સમજવા અને કુયુક્તિથી ફસાઈ ન જવુ (ગા. ૨) આ બંનેમાં દેવતત્ત્વની શુદ્ધિ કરવાની વાત કહી ૩. અવિવેકી ગુરુને ત્યાગ કરો અને સુગુરુનો સ્વીકાર કરે (ગા ૩). આ ગાથામા ગુરુતત્ત્વની શુદ્ધિ કરવાની વાત કહી. કુમતનો ત્યાગ કરી સાચા પથે પડી જવું (ગા ૪) આ ગાથામાં ધર્મતત્વની શુદ્ધિ કરવાની વાત કહી. પ. મનની ઉપર અકુશ રાખવો, એને આત્મવાટિકામાં રમણ કરાવવું અને એમાથી શકા, કાંક્ષા દર કરી નાખવી (ગા ૫) આ ગાથામાં યોગસાધનની વાત કહી ૬ આ ને ત્યાગ કરે અને આ વરેને સ્વીકાર કરવો (ગા. ૬) આ ગાથામાં હેય ઉપાદેયની સમુરચય સૂચના કહી. ૭. જિનપતિનું વૈદ્યપણ સ્વીકારી આરોગ્ય પ્રાપ્ત કરવું (ગા ૭) આ ગાળામાં પ્રતિકારને અને ઉત્કૃષ્ટ ચિકિત્સાનો માર્ગ બતાવ્યો શાતસુધારસનું પાન કરવું આ ગાથામાં ગ્રથનુ સપ્રજનત્વ સ્થાપિત કર્યું. (ગા. ૮) આ રીતે કરુણાભાવનાનો આખો પ્રશ્ર સંક્ષેપમાં વિચારવામાં આવ્યો છે. મનુષ્યની દુનિયામાં નજર કરતા ચારે તરફ ભય, શોક, ઉપાધિ, ક કાસ, નિદા, હૃદયની તુરછતા, ક્રોધની વાળા, અભિમાનના ગરવો, કપટ-દભની નીચતા, તૃષ્ણના ઝાઝવા અને એવા એવા અનેક હૃદયદ્રાવક પ્રસગો જ જોવામાં આવશે. એમાં સ્થૂળ દૃષ્ટિએ પણ આનંદ થાય તેવા પ્રસંગો નહિવત્ જણાશે, જ્યારે દુ ખ, ત્રાસ, ભય, થાક, સંતાપના પ્રસંગોને પાર દેખાશે નહિ આ સર્વનું અવલોકન કરનારને શું થાય ? આવા પ્રસ ગો જોઈ સહદય પ્રાણીનું મન જરૂર દવે એ એવા પ્રસ ગોમાં ગૂ ચવાઈ ન - જાય, એ એવા પ્રસગે નાસભાગ કરવા ન લાગે, એ ડરી પણ ન જાય એની અવલોકનશક્તિ એ પ્રસંગોના મૂળ શોધે અને પ્રાણીને તાત્કાલિક અનુગ્રહ તો જરૂર કરે અને દુ ખમાથી બહાર કાઢવાની ઈચ્છા કરે અને ભવિષ્યમાં એવા પ્રસગે ન આવે તે માટે ખૂબ વિચારણા કરે આવા પ્રસંગોને વિચારવા, તેને તાત્કાલિક ઉપાય જવા અને તેના નિમિત્ત ૮ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શાંતસુધારસ કારણ દૂર કરવા ઉપરાંત ઉપાદાનકારને પણ શોધી, બહાર કાઢી બતાવી તે તરફ પણ પ્રાણીઓનુ ધ્યાન ખેચવુ એ વિશાળ ભાવ આ કરુણાભાવનામાં પ્રાપ્ય થાય છે. ઘણુ પ્રસ ગામ મત્રીભાવનાને અને કરુણાભાવનાનો બગ બહુ નજીક આવી જાય છે અને કેટલીક વાર તે એકબીજામાં સફમણ કરે છે “સર્વ સુખી થાઓ એવી ભાવના મંત્રીપ્રેરિત ભાવિતાત્મામાં જેટલી શક્ય છે તેટલી જ કરુણા પ્રેરિત આત્મામાં શક્ય છે માત્ર પ્રસ ગ શું છે અને પરિસ્થિતિ શી છે તેના નિરાકરણ ઉપર જ તે ભાવનામાં કઈ પ્રવર્તે છે તેને નિર્ણય કરી શકાય કઈ પ્રસગોમા અને ભાવનાઓ એકબીજામાં અન્તર્ગત બને તે તેમાં કઈ પ્રકારને વાધો નથી વિશાળ દૃષ્ટિમાં બન્નેની આવશ્યકતા એક્સરખી છે. મૈત્રીમાં પ્રેમ એના શુદ્ધ વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાન લે છે અને કરુણાભાવનામાં ‘દયા’ એના વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાનકે આવે છે. બન્નેમાં હદયની વિશાળતા છે. તીર્થ કરદેવ સર્વ જીવને શાસનરસિયા કરવા ભાવના કરે છે તેમાં મંત્રી અને કરુણાભાવનાની મિત્રતા છે તે બરાબર વિવેક કરવાથી સમાઈ શકાશે ચિત્તપ્રસાદના સાધન તરીકે અને તે દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરાવનાર તરીકે આ ચારે ભાવનાનું યોગગ્ર મા બહુ સુંદર સ્થાન છે ત્યા મૈત્રીભાવનાનો વિષય સુખ અથવા સુખી પ્રાણીઓ કરેલ છે અને કરુણાભાવનાનો વિષય દુ ખ અથવા દુખી પ્રાણીઓ કર્યો છે પાત જલ યોગદર્શનના પ્રથમ પાટના તેત્રીશમા સૂત્ર પર વિવેચન કરતા છે. કણીઆ જણાવે છે કે–બીજી ભાવના દુખી વિષે કરુણાની છે, જે દુ ખી મનુષ્યો હોય તેના ઉપર કરુણા વા દયા રાખવી, એટલે જેમ પોતાના દુ નો નાશ કરવાની ઇચ્છા સર્વને થાય છે તેમ સર્વના દુખો નાશ પામે એવી ઈચ્છા સાધકે રાખવી એ ઈચ્છારૂપ ભાવનાના બળથી તે સાધક કેદને અપકાર નહિ કરવાનો, તેમ જ એ ભાવના બળ પામવાથી અન્યને અપકાર કરવાની વિધી વૃત્તિ પણ એ સાવકની શમેલી જ રહેવાની આ રીતે આ ભાવનાથી પરાપકારની ઈચ્છારૂપ ચિત્તમ દર થાય છે વળી અોગી પુરમાં શ્રેષરૂપ મોટો મળ હોય છે એ ઠેષ વરી પ્રાણી ઉપર હોય છે તેથી જ્યાસુધી વેરી પ્રાણીપ વ્યાધ્રાદિ હોય છે ત્યા સુધી તેને હેપ થયા કરે છે. તેમાં સમગ્ર વ્યાધ્રાદિરૂપ વૈરબુદ્ધિના વિષયભૂત પદાર્થોને તો નાશ થશે અશક્ય છે તેથી દેવ દર કરવા માટે તેમના વિષે વૈરબુદ્ધિનો ત્યાગ કરે એ જ ઉપાય છે એ ત્યાગ આ કરુણારૂપ ભાવનાથી થાય છે. ત્યારે જીવન્મુક્તિવિવેકમા ઉદાહત– प्राणा यथात्मनोऽभीष्टा, भूतानामपि ते तथा । आन्मौपम्येन भूताना, दयों कुर्वन्ति मानवाः ॥ એ રસૃતિ અનુસાર આત્મવત્ સર્વ પ્રાણી વિષે “સર્વ પ્રાણી સુખી થાઓ, સર્વ નિરામય થાઓ, સર્વ કલ્યાણને પામે, કઈ પણ દુખને ન પામો' એ પ્રકારની કરુણુવૃત્તિનો ઉદય Page #563 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના ૪૫૭ થાય છે ત્યારે તેમને વિષે તેથી વિધી ઘેરબુદ્ધિ કેવી રીતે રહે? આ પ્રમાણે વરબુદ્ધિ જતી રહેવાથી આ ભાવના વડે છેષરૂપ મળને પણ બાધ થાય છે, તેમ જ દુખીની અપેક્ષાથી પિતે સુખી છે એમ જાણવાથી બહુ ઐશ્વર્યવાળો છું, અનેકગસાધનસ પન્ન છુ, સિદ્ધ છુ, બળવાન છુ ” વગેરે પ્રકારનો દર્પ (ગર્વ) પણ જતો રહે છે, કારણ કે સર્વ પ્રાણીને આત્મવત્ ગણી થતી દયા આ પ્રકારની અન્ય પ્રતિ થતી તિરસ્કારબુદ્ધિની વિરોધી છે આમ આ ભાવના પરાપકારેચ્છા, ૫. દર્પ વગેરેની પરિપથી હોવાથી સાધકે અવશ્ય આદરવા ચેચ છે. એ ભાવનાની સિદ્ધિથી પણ ચિત્ત એના વિરોધી દોષથી રહિત થવાથી પ્રસન્ન થાય છે. કરુણાભાવનાને આ આદ યોગી પત જલિને છે એમ એના ટીકાકારો જણાવે છે મૈત્રીભાવથી પ્રેમ વિશ્વવ્યાપી થતા રોગ દૂર થાય છે અને અસૂયા અને ઈર્ષ્યા નામના દુર્ગણે પર વિજય થાય છે કરુણાભાવથી પરપ્રાણીને આત્મવત્ ગણવાની વૃત્તિ થતા કેપ દૂર થાય છે અને પરિણામે ક્રોધ અને માન નામના દુર્ગુણો પર વિજય થાય છે. રાગ અને દ્વેષ પર વિજય થવાથી ચિત્તને ડાળી નાખનારા બે ભય કર તો પર સામ્રાજ્ય આવે છે અને આ રીતે રાગ અને દેશના વિજય દ્વારા જ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરાય છે ચિત્તસ્થિરતા ચોગમાં પ્રથમ સ્થાન લેંગવે છે અને એ સમાધિ આદિ વિશિષ્ટ ગામમાં પ્રવેશ કરવા માટે ખાસ જરૂરની હાઈને આ રીતે સિદ્ધ કરી શકાય છે - આ ચારે ભાવનાનો યોગને અંગે ઉપસ્થિત થતો પ્રસગ ખાસ આકર્ષક હોઈને એનો વિચાર અહી સક્ષેપમાં ટપકાવી લઈએ આથી ચારે ભાવનાને ગદષ્ટિએ ખ્યાલ પ્રાપ્ત થઈ જશે પ્રથમ પદના ૩૩મા સૂત્ર( પાતંજલ યુગદર્શન)નું અવતરણ કરીએ એ સૂત્ર આ પ્રમાણે છે – मैत्रीकरुणामुदितोपेक्षाणा सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातः चित्तप्रसादनम् ॥ ३३ ॥ સવાથ:-“સુખી, દુખી, પુણ્યવાન અને પાપી માણસ ઉપર અનુક્રમે મૈત્રી, દયા મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન થાય છે” આ સૂત્ર ઉપર સ્વામી બળરામ ઉદાસીનરશ્ચિત ટીકાનું ભાષાતર કરતાં શ્રી છોટાલાલ સવાઈલાલ વોરા પૃ –૧૦૦ (પાત જલદર્શનપ્રકાશ)માં જણાવે છે કે – (લ બાણ ઉતારો છે તે પૂરે થશે ત્યા નિર્દેશ કરવામાં આવશે) “જે પુરુષ સુખગસ પન્ન–સુખી છે તેના પર મૈત્રીની ભાવના કરવી, જે પુરુષ દુખી છે તેના પર કૃપાની ભાવના કરવી, જે પુણ્યશાળી છે તેના પર મુદિતા(હ)ની ભાવના કરવી અર્થાત્ તેને જોઈ આન દિત થવું અને જે પુરુષ પાપાચરણવાળો છે તેના ઉપર ઉપેક્ષા એટલે ઉદાસીનતાની ભાવના કરવી અર્થાત તેથી સાથે ઉદાસીનભાવથી વર્તવું. ૫૮ - Page #564 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શાંતસુધારસ એવી રીતે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી શુકલધર્મની ઉત્પત્તિ થાય છે અને ત્યારપછી ચિત્ત પ્રસન્ન થઈ જાય છે તે પછી પ્રસન્ન થયેલું ચિત્ત એકાગ્રતારૂપ સ્થિતિ પદનો લાભ મેળવે છે ભાવ એવો છે કે-રાગ, દ્વેષ, ઈર્ષા, પારકા ઉપર અપકાર કરવાની ઈચ્છા, અસૂયા અને અમર્ષ નામના રાજસ, તામસ છ ધર્મો ચિત્તને વિક્ષિપ્ત કરી મલિન કરી દે છે, તે છે ચિત્તમળ કહેવાય છે એ જ જાતના ચિત્તમળ હોવાથી ચિત્તમાં છ જાતનુ કાલુષ્ય પેદા થાય છે, જેમ કે રાગ કાલુખ્ય છેષકલુખ્ય અને ઈષ્યકાલુખ્ય, પરાપકાચિકીપંકાયુષ્ય, અસૂયાકાલુખ્ય અને અમર્ધકાલુખ્ય. રાગ કાલુષ્ય-સ્નેહપૂર્વક અનુભવ કરેલા સુખમાંથી “આ સુખ અને સર્વદા પ્રાપ્ત હો” એવા આકારની જે જિસ વિશેષ વૃત્તિ ઊપજે છે તે રાગ કાલુષ્ય કહેવાય છે, કેમ કે તે રાગ સઘળા સુબસાધનના વિષયોની પ્રાપ્તિ ન થવાથી ચિત્તને વિક્ષેપ વડે કલુષિત કરી દે છે. પકાલુખ્ય–દુ ખભગ પછી દુ ખ દેવાવાળા વિષયના અનિષ્ટ ચિતનપૂર્વક “આ દુખ આપનાગ વસ્તુ નષ્ટ હો અને મને દુ ન હૈ” એવી જે તામસવૃત્તિ વિશેપ થાય છે તે પકાલુષ્ય કહેવાય છે, કેમ કે દ્વેષ દુ બહેતુ સિહ, વાઘ વગેરેનો અભાવ ન હોવાથી સર્વદા ચિત્તને વિક્ષિપ્ત કરી કલુષિત કરી દે છે ઈટ્યકાલુધ્ય–બીજ માણસનું ગુણાધિક્ય વા સંપત્તિઆધિકય જોઈ ચિત્તમા જે ક્ષોભ અથવા એક જાતની બળતરા થાય છે, તે ઈર્ષાકાલવ્ય કહેવાય છે, કેમ કે તે પણ ચિત્તને વિક્ષિપ્ત કરી લુષિત કરી દે છે પરાપકાચિકીર્ષાકાલુપ્ય–બીજાને અપકાર (બુ) કરવાની ઈચ્છા. તે પણ ચિત્તને વિહ્વળ કરી કલુષિત કરે છે અસૂયાકલુષ્ય–કેઈના વખાણવા લાયક ગુણોમાં દોષનો આરોપ કરવો. જેમકે વ્રતચારશીલ પુરુષને દ ભી–પાપડી જાણ અને તે મુજબ જાહેરમાં બેલવું તે અમર્ષ કાલુપ્ય–કુત્સિત વચનશ્રવણપૂર્વક પિતાના અપમાનને સહન ન કરતા તેની ઉપર ફોધ કરે અને તેની ઉપર વેર લેવાની ચેષ્ટા કરવી તે અમર્ષકાલુષ્ય કહેવાય છે ? આ છ પ્રકારના કાલુષ્ય જ પુરુષોના ચિત્તમા વિદ્યમાન હોવાથી ચિત્તને મલિન કરી વિક્ષિપ્ત કરી નાખે છે એટલા માટે ચિત્તમાં તેઓના અસ્તિત્વમાત્રથી જ ચિત્તની પ્રસન્નતા અને એકાગ્રતા દુ સાધ્યા-ન મેળવી શકાય તેટલી કઠિન બને છે. મિત્રી વગેરે ભાવનાથી એ ચિત્તમેળાની નિવૃત્તિ કરવી એ ગેચ્છનું પ્રથમ કર્તવ્ય છે, જેથી નિર્મળ થયેલું ચિત્ત એકાગ્રતાની ગ્રતાવાળુ થઈ જાય એ સૂત્રકારને આશય છે. તેમાં સુખી પુરુની સાથે મિત્રભાવથી વતીને રાગ અને ઈર્ષાના કાલુષ્યની નિવૃત્તિ કરવી, અર્થાત ત્યારે કેઈ સુખી જોવામાં આવે ત્યારે તેની સાથે મૈત્રી કરી એમ સમજવું Page #565 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના પ૯ કે આ સઘળા સુખ મારા મિત્રનાં છે, તેથી તે મારા જ છે એથી જેમ પેાતાને રાજ્યલાભ ન હાય અને પેાતાના પુત્રને હાય તેા તેને પેાતાના જાણવાથી રાજ્ય ઉપરના રાગ નિવૃત્ત થાય છે, તેમ મિત્રના સુખને પણ પેાતાનુ સુખ માનવાથી રાગ અવશ્ય નિવૃત્ત થઈ જશે એમ જ્યારે માણસ પારકુ સુખ પેાતાનુ સમજશે ત્યારે ખીજાના ઐશ્વર્યને જોઇ ચિત્તમાં દાહ ન પામતાં પ્રસન્ન થશે, અને ઈર્ષ્યા પણ નિવૃત્ત થઈ જશે એ પ્રમાણે દુખી પુરુષો ઉપર કૃપા કરીને દ્વેષ તથા પરાપકારચિકીર્ષારૂપ કાલુષ્યની નિવૃત્તિ કરવી. અર્થાત્ જ્યારે કાઇ દુખી મનુષ્ય જોવામા આવે, તા પેાતાના ચિત્તમા એ બિચારાને બહુ મોટુ કષ્ટ થતુ હશે, કેમ કે અમારા ઉપર પણ કોઈ સંકટ આવી પડે છે તે કેટલુ દુ.ખ ભાગવવુ પડે છે તે અમે જાણીએ છીએ” એવા વિચાર કરી તેનુ દુખ દૂર કરવાને યત્ન કરવા, પણ એમ ન જાણુવુ કે તેના દુ:ખ કે સુખમાં આપણે શુ પ્રયાજન છે? એમ ન ધારતા જ્યારે એવી રીતની કરુણામયી ભાવના ચિત્તમા ઉત્પન્ન થશે ત્યારે પેાતાના જેવી સઘળાના સુખની ચાહનાથી વરીનેા અભાવ થવાથી, દ્વેષ અને પરાપકારચિકીર્વા નિવૃત્ત થઈ જશે એ પ્રમાણે જ્યારે પુણ્યાત્મા માણસ જોવામા આવે ત્યારે ચિત્તમા “અહે। । માઢુ ભાગ્ય આના માતાપિતાનુ કે જેનાથી આવા પુણ્યશાળી કુળપ્રદીપ સત્પુરુષના જન્મ થયા છે, અને તે પુણ્યશાળીને પણ ધન્યવાદ છે કે તન, મન અને ધનથી પુણ્યકાય મા પ્રવૃત્ત થયેલા છે” એવી રીતના આનદને પામે અને એવી રીતની મુદિતાભાવના ચિત્તમા ઉત્પન્ન થશે ત્યારે અસૂયારૂપી ચિત્તનેા મળ પણ અવશ્ય નિવૃત્ત થશે. એવી રીતે પાપી પુરુષ જોવામા આવે તે પેાતાના ચિત્તમા “તે આપણુ કુત્સિત ખેલશે અને આપણુ અપમાન કરશે તેની કુટિલતાના આપણે ખલેા લેવાનુ શુ પ્રત્યેાજન છે ? તે જે ચાહે તે કરે, પેાતાના કર્તવ્યનું ફળ પાતે ભોગવશે” એવી રીતે તેના ઉપર ઉપેક્ષાની ભાવના કરવી આમ ઉપેક્ષાની ભાવનાથી અમરૂપ ચિત્તમળ નિવૃત્ત થઈ જાય છે એ પ્રમાણે જ્યારે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી આ સઘળા કાલુષ્ય નિવૃત્ત થઈ જાય છે ત્યારે વર્ષાઋતુ પછીના જળની પેઠે ચિત્ત પણ અવશ્ય નિર્મળ થઈ જાય છે, એથી પ્રથમ, એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી ચિત્તપ્રસાદન (સ્વચ્છ ચિત્ત) કરવારૂપી ફળ પ્રાપ્ત થાય છે” અહી સદર ગ્રથને ઉતારા પૂર્ણ થાય છે આ લખાણ ઉતારા મુદ્દામ કારણસર ખાસ પ્રાસગિક જણાયાથી દાખલ કર્યા છે. એ ઉત્તારા વાચવાથી ચારે યાગભાવનાનુ સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે, ચારે ભાવનાના પ્રદેશે! કેટલા સ્પષ્ટ અને નિરનિરાળા છે તેને ખ્યાલ આવશે અને પ્રત્યેકના આશય, હેતુ અને લક્ષ્ય કયા કયા છે તે સમજાશે કરુણાભાવના સાથે મૈત્રીના ખાસ ગાઢ સ ખ ધ અને એક રીતે જોઇએ તા એ ડાખી-જમણી આખ જેવી છે, આને એકી સાથે ખ્યાલ કરવા માટે આ આખા ઉતારા એક Page #566 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શાંતસુધારસ સાથે આપી દીધું છે એ ઉતારો ગમતે હાઈ ખાસ વિચારવા યોગ્ય છે. ચિત્તપ્રસાદનમાં પ્રત્યેક યોગભાવના કેવી રીતે કામ આપે છે તેને હાર્દિક ભાવ સ્પષ્ટ કરવાનો આ પ્રસંગ પ્રાસ્તાવિક હોવાથી સહજ લબાણના જોખમે પણ આ ઉપસંહારમાં તેને સ્થાન આપ્યું છે આપણા મૂળ ગ્રંથને અગે જણાવવાનું કે પ્રતિકારના માર્ગોનું નિદર્શન અન્ય કઈ લેખકે જણાવ્યું નથી પરંતુ સર્વેએ તેની આવશ્યકતા જરૂર સ્વીકારી છે. આપણું લેખક– મહાત્મા ઉપાધ્યાયજીએ આખુ અષ્ટક એ ઉપાયોની વિચારણામાં રજૂ કર્યું છે એ એમનું વિશિષ્ટ તત્ત્વ છે. એમનું બીજું વિશિષ્ટ તત્ત્વ તે કરુણાજનક પ્રસ ગોના કારણરૂપે ધર્મહીનતાનું તત્ત્વ દાખલ કરવું તે છે, અને તે દાખલ કરીને ન અટકતા તેના પ્રતિકારનો પણ વિસ્તાર કરી બતાવ્યો છે. એની વિચારણામાં ભગવદ્દભજનની આવશ્યકતા, ગુરુશુદ્ધિ અને ધર્મમાર્ગની શોધ – એ ત્રણ માર્ગોને નિર્દેશ કરી એમણે દેવ-ગુરુ-ધર્મની ત્રિપુટીને સંભાળવાની વાત કરી એક આકર્ષક ચિત્ર રજૂ કર્યું છે, એમ કોઈ પણ સહદય પુરુષને લાગ્યા વગર રહે તેમ નથી. ધર્મહીનતાને કરુણાના પ્રસંગોમાં ગણવી એ અભિનવ વાત છે એ માર્ગને સ્વીકાર કરવામાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી છે ધર્મહીનતાને કારણે અથવા કુમતના સ્વીકારનુ પરિણામ શું આવે છે તે પર નજર રાખીને આ અતિ અગત્યને વિષય તેમણે ચર્ચે છે ધર્મહીન પ્રાણીઓને જ્યારે ધર્મરાગી પ્રાણી જુએ ત્યારે તેના ઉપર ચીડ આવે છે, પણ એમ ન થવું જોઈએ કરુણાભાવિત આત્મા એવા પ્રાણીની મદ વિકાસસ્થિતિ સમજે, એને એમ લાગે કે એ બિચારો પાણી વલોવીને માખણ તારવવાનો નિરર્થક પ્રયત્ન કરી રહો છે. આ કષ્ટસાધ્ય પ્રાણી ધર્મની મશ્કરી કરે, હેલના કરે, ધર્મને હ બગ” કહી નિ દે કે ધર્મરાગીને ધર્મના પૂછડા કે એવા ઉપનામ આપે તેથી એ જરા પણ ઉશ્કેરાતો નથી કે ગુસ્સે થતો નથી એના અ તરમા ધર્મને હસનારા કે ધર્મ વિરુદ્ધ બેલનારા માટે ઊડાણમાથી દયા કુરે છે અને એને મીઠા શબ્દોથી, દલીલથી, ચર્ચાથી, લેખથી ભાવણથી અને એવા વિધવિધ ઉપાયોથી ધર્મમાર્ગે લાવવા માટે પ્રેરણા થાય છે. આ રીતે મૈત્રીભાવના જેમ સહિષ્ણુતા આણે છે તેમ તદ્દન બી દષ્ટિબિન્દુથી કરુણાભાવના પણ એ જ પરિણામ પામે છે કરુણાભાવનાથી બે મુદ્દા ખૂબ સુસાધ્ય થાય છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક એનાથી હેપ પર વિજય મળે છે અને બીજુ એનાથી પર ઉપર વૈર લેવાની કે સજા કરવાની વૃત્તિ દૂર થાય છે. મત્રીમાં પ્રેમઢારા રાગ ઉપર વિજય મળે છે ત્યારે કરુણામાં દયાદ્વારા દેવ ઉપર વિજય મળે છે. આ અતિ મહત્ત્વને વિષય છે કરુણાભાવનાના પ્રસંગો પર પ્રતિકારની વિચારણામા મન ઉપર વિજય કરવાની વાત કરી છે તેમાં આખો રાજયોગ સમાય છેવાત એ છે કે ઘણીખરી વખત તે સુખ Page #567 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવની ४६१ અને દુખ એક મનની કલ્પના જ હોય છે. અમુક વસ્તુની ગેરહાજરીને લીધે એક પ્રાણીનું મન મોટુ ભય કર દુખ માની લે અને બીજાને તે જ બાબત કઈ જરા પણ મહત્ત્વની લાગતી ન હોય. નાની નાની જરૂરિયાતો અને જેલમાં તેના અગેના મનસ્વી હુકમો જુદા જુદા કારાવાસીઓના મન પર કેવી અવનવી અસર કરે છે તેને અહી જાતઅનુભવ થાય છે મન પર અકુશ જેટલે અંશે આવે તેટલે અંશે આ બાબત ઘટતા મહત્વવાળી લાગે છે. કરુણું પાત્ર લાગતા પ્રાણીઓના મનમાં જે આ પ્રકારની વિચારણું આવી જાય અને તે પ્રાણી મન પર અકુશનુ ચાતુર્ય પ્રાપ્ત કરે તો દુનિયાનાં દુ ખ ઘણા અલ્પસ ખ્યક બની જાય. આપણે હવે સમુચ્ચયદષ્ટિએ કરુણાભાવનાનો વિચાર કરીએ. દુનિયામાં ચારે તરફ દુખ, ઉપાધિ અને ત્રાસોમાં સબડતા પ્રાણીઓ જોવામાં આવે છે. એની દુ ખ મુક્તિના ઉપાયો જવા એ કરુણાભાવના છે. એના કેટલાક ઉપયુક્ત પ્રસ ગો વિચારીએ. અનેક પ્રાણીઓ તદ્દન નિરાધાર જોવામાં આવશે જેમના માતાપિતા ગુજરી ગયા હોય, ઊંચે આભ અને નીચે ધરતી હોય, રહેવાને ઘર નહિ, પહેરવાને વસ્ત્ર નહિ, ખાવાને ચીજ નહિ અને પીવાના સાધન તરીકે એક વાટકો પણ નહિ, આવા પ્રાણીઓને જોઈ કેમ વિચાર આવ્યા વગર રહે? એનાં ઓશિયાળા ચહેરા અને અશથી ભરેલી આખો જોતા જે કરુણા ન ઊપજે તે હૃદય પથ્થરનું બનેલુ ગણાય આવા નિરાધાર અનાથને માટે આપણી શક્તિને છુપાવ્યા વિના દુ ખનિવારણનો પ્રયત્ન સાચી કરુણા છે અને તે જ ખરી હિતાવહ છે એ નિર્વિવાદ છે આવી ભાવના જે હૃદયમાં વર્તતી હોય તેને છેષ કે અન્યનું બૂરુ કરવાની ઈચ્છા પણ ન જ થઈ શકે એમાં નવાઈ જેવું નથી. એ નાનામાં નાના જીવથી માડીને મનુષ્ય સુધી સર્વ જીવોનાં દુ ખ વગેરે અનિષ્ટ પ્રસગો જેઈ આદ્ર થઈ જાય છે અને તેને તેમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરે છે, પેજના કરે છે, અમલ કરે છે આ કરુણાભાવને વિશાળ દૃષ્ટિએ વિચારવામાં આવશે તો એ શાતરસ છે, અમૃતના પ્યાલા છે, આન દોદધિના ઉછાળા છે, પ્રેમના પરિસ્પન્દો છે, હષને તેમાં સર્વથા બહિષ્કાર છે અને વિજયમાર્ગે પ્રયાણ છે એમ જરૂર લાગશે શ્રીવિનયવિજયજી કહે છે કે–આવા અનુપમ શાંતરસનું તમે પાન કરે, સક્રિય પાન કરો इति करुणाभावना. १५. Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સાળમુ માસ્થ્યભાવના श्रान्ता यस्मिन् विश्रमं संश्रयन्ते, रुग्णाः प्रीति यत्समासाद्य सद्यः । लभ्यं रागद्वेपविद्वेपिरोधादौदासीन्यं सर्वदा तत्प्रियं नः लोक लोका भिन्नभिन्नस्वरूपा, भिन्नभिन्नैः कर्मभिर्मर्मभिः । रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य, तद्विद्वद्भिः स्तूयते रुप्यते चा मिथ्या शंसन्वीर तीर्थेश्वरेण, रोज शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात्तस्मादौदासीन्यमेवात्मनीनम् अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं, धर्मोद्योगं कारयेयुः प्रसव | दद्युः शुद्धं किन्तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति तस्मादौदासीन्यपीयूषसारं वारं वारं हन्त सन्तो लिहन्तु । आनन्दानामुत्तरङ्गत्तरङ्गैर्जीवद्भिर्यमुज्यते मुक्तिसौख्यम् ॥ क १ ॥ घ ४ ॥ ख २ ॥ ॥ ग ३ ।। ॥ घ ४ ॥ ॥ ङ ५ ॥ क १ आन्त थाडी थयेक्षा, श्रीशु थर्ड गयेक्षा विश्रम विभाभा, आराम रुग्णा भाहा, व्याधिवाना, पा વળી ગયેલા ત્રિ-પિ હાડ-ત્રુ રોય અટકાયત, અનુદ્ભવ સૌવીન્ય રાગદ્વેષ-પક્ષપાતને વિરહભાવ स २ चम्पा, आविर्भाव मर्मभिद् भर्भ - अग्नी लाग, तेने लेनाग, डे सुधी तरी नाग चेष्टित हिया, प्रति रूप्यते पाय, गुस्से थवाय. ग ३ मिय्या अमुल्य अनालाव शसन् उपदेशतो, प्रश्यतो राहु निषेधवाने, मटाववाने जमालि श्रीવીરભગવાનના સસારીપણાને જમાઇ અને હસ્તદીક્ષિત રિાજ્ય રોશ્ર્ચતે અટકાવી શકાય, રેકી શકાય आत्मनीन आत्माने हित प्राप्य भहान वृर्श नाग धर्मोद्योग धर्मभागे प्रवृत्ति, धर्मअर्यमा प्रेम्णा प्रसह्य रीधी, शिरन्नेरीथी दुस्तर हु मे-मुली तरी शाय तेथे ( सभा-समुद्र) ५ लिहन्तु माटो, भावाने उत्तरगत्तरगत भेटले वधारे वधारे वधता जता, न्नेभथी छाता ना (समुद्रनां) भोन्न जीवद्धि प्राशी वडे (उर्भप्रयोग छे) भुज्यते भोगवाय छे, प्राप्त राय छे Page #569 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૪૬૩ ૩ ૨, જેમાં થાકી ગયેલા પ્રાણીઓ આરામને મેળવે છે, જેને મેળવીને વ્યાધિગ્રસ્ત પ્રાણીઓ અથવા શરીરે વાંકા વળી ગયેલા પ્રાણીઓ પ્રેમરસને સ્વાદ કરે છે, જેમાં રાગદ્વેષ જેવા મહાઆકરા દુમનનો રાધ થવાથી એકદમ ઉદાસીનભાવ પ્રાપ્ત થાય છે એ (માધ્યચ્યભાવ) અમને બહુ ઇષ્ટ છે ૪ ૨. અદરના મર્મસ્થાનને ભેદી નાખનારા ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોને લઈને આ લોકમાં પ્રાણીઓ ભિન્ન ભિન્ન સ્વરૂપના નાના પ્રકારના આવિર્ભાવને દેખાડનારા થાય છે તેમના પસંદ આવે તેવા અથવા ન પસંદ આવે તેવાં વર્તને જાણનારા સમજુ પ્રાણીઓ આમાં કોની પ્રશંસા કરે અને કોના ઉપર રોષ કરે ? જ રૂ. ખુદ તીર્થેશ્વર શ્રી મહાવીરપરમાત્મા જેવા પણ પિતાના શિષ્ય જમાલિને અસત્યની પ્રરૂપણ કરતો અટકાવી શક્યા નહિ, તે પછી કોણ કોને કયા પાપથી અટકાવી શકે ? તેટલા માટે ઉદાસીનતાને જ આત્મહિતકર સમજવી શ છે. શ્રીતીર્થ કરદેવ અસાધારણ શક્તિ-બળવાળા હોય છે, છતા તેઓ પણ શુ બળરીથી ધર્મ તરફ પ્રવૃત્તિ કરાવે છે? નથી કરાવતા. પણ તેઓ યથાસ્વરૂપ ધર્મને ઉપદેશ જરૂર આપે છે, જેને અમલ કરનારા પ્રાણીઓ દુસ્તર ભવસાગરને તરી જાય છે. ૪ , તેટલા માટે ઉદાસીનતા(માધ્યય્ય)રૂપ અમૃતના સારને સ તપુરુષે વાર વાર આસ્વાદે એના આનંદના વધારે વધારે ઊછળતા મોજા ઓ વડે મુક્તિનું સુખ પ્રાણી પ્રાપ્ત કરે છે Page #570 -------------------------------------------------------------------------- ________________ , गेयाष्टक अनुभव विनय ! सदा मुखमनुभव, औदासीन्यमुदारं रे । कुशलसमागममागमसारं, कामितफलमन्दार' रे ॥ अनु० ॥ १ ॥ परिहर परचिन्तापरिवार, चिन्तय निजमविकाररे । वदति कोऽपि चिनोति करीर, चिनुतेऽन्यः सहकार रे ॥ अनु० ॥ २ ॥ योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे । निप्फलया किं परजनतप्त्या ? कुरुषे निजसुखलोपं रे ॥ अनु० ॥ ३ ॥ सूत्रमपास्य जडा भापन्ते, केचन मतमुत्सूत्र' रे । किं कुर्मस्ते परिहतपयसो, यदि 'पीयन्ते मूत्र रे ॥ अनु० ॥ ४ ॥ . पश्यसि किं न मनःपरिणाम, निजनिजगत्यनुसार रे ।। येन जनेन यथा भवितव्यं, तद्भवता दुर्वार रे ॥ अनु० ॥ ५ ॥ रमय हृदा हृदयंगमसमतां, संवृणु मायाजालं रे । वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ॥ अनु० ॥ ६ ॥ अनुपमतीर्थमिदं स्मर चेतनमन्तःस्थिरमभिरामं रे ।। चिरं जीव विशदपरिणामं, लभसे सुखमविरामं रे ॥ अनु० ॥ ७ ॥ परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे । घिरचय विनय ! विवेचितज्ञानं, शान्तसुधारसपानं रे ॥ अनु० ॥ ८ ॥ * રાગ :–આ અષ્ટકના ગગની દેરી પ્રસિદ્ધ છે “આજ ગયા'તા અમે સમવસરણમા” એ જાણીતી ટાળમાં ચાલે છે પ્રતિમા એને પ્રભાતિગળ લખે છે “આદર છવ! સમા ગુણ આદરની દેવી જણાવે છે १, ५त. पिवन्ति Page #571 -------------------------------------------------------------------------- ________________ ગેયાષ્ટક : માધ્યચ્યભાવના ૧. વિનય! અતિ પ્રધાન ઉદાસીનતાના સુખનો તું અનુભવ કર, નિરંતર અનુભવ કર. એ ઉદાસીનભાવનું સુખ પરમ કલ્યાણની સાથે સ ગતિ કરાવી આપનાર છે, સર્વ સુવિહિત શાસ્ત્રોનો સાર છે અને ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે, માટે એ ઉદાસીનતાના સુખને અનુભવ. ૨. પરચિતાના વિકલ્પજાળને તજી દે અને તારું પિતાનુ અવિકારી તત્ત્વ (આત્મસ્વરૂ૫) ચિંતવ. કોઈ માણસ (ઘણુ) બોલે છે પણ કાટાવાળા કેરડાને માત્ર ઉપાર્જન કરે છે અને કેઈ બીજો આબા(નાં ફળ)ને એકઠા કરે છે – ચૂટે છે. ૩. જે કઈ (પ્રાણી)ને હિતનો ઉપદેશ કરવામાં આવે ને તેને તે સહન કરી લે નહિ - તેના ઉપર રુચિ પણ આણે નહિ, તો પણ તેના ઉપર તુ કેપ કર નહિ. પારકા માણસ સબ ધી અર્થ વગરની નિષ્ફળ ચિતા કરીને તુ શા માટે તા. પિતાના સુખને નાશ કરે છે? | ૪. કેટલાક મૂMશિરોમણિઓ સુશાસ્ત્રવિહિત હકીક્તને તજી દઈને સૂત્રસિદ્ધાતવિરુદ્ધ ભાષણ કરે છે તેને માટે આપણે શું કરીએ? સુદર દૂધ છોડી દઈને તેઓ ખરેખર મૂત્ર પીએ છે ૫. જે પ્રાણી જે ગતિમાં જવાનું હોય છે તેને અનુસારે તેની ચિત્તવૃત્તિઓ પરિણામ પામે છે તે તુ કેમ જોઈ શકતો નથી? અને કયા પ્રાણીએ ક્યાં અને કેવા થવુ, પિતાની ભવિતવ્યતાને પ્રકાર કેમ મુકરર કરે તે સ બ ધમાં તારાથી કોઈ પણ પ્રકારની અટકાયત થવી દુષ્કર છે (આ હકીકત તુ કેમ જોઈ શક્તો નથી? કેમ જાણી શકતું નથી ? કેમ ઘટાવી શકતો નથી ?). ૬. ચિત્તને પસંદ આવે તેવી સમતાને હૃદયથી રમાડ અને માયાના જાળાઓને ખલાસ કરી દે. પુદગલની તાબેદારી તુ તદ્દન નકામી કરે છે. કેમ કે તારુ આયુષ્ય તો મર્યાદિત વખત માટે જ છે (માટે તુ ઉદાસીનતાના સુખને અનુભવ કર.) ૭. આ (ઉદાસીનતા અથવા અદર બેઠેલો ચેતનરામ) કોઈની સાથે સરખાવી ન શકાય તેવું (અનુપમ) તીર્થ છે, સદા જાણી શકાય તેવું ચેતન (જીવન) છે, અતરની અંદર બિરાજમાન થયેલ છે, અતિ રમણીય છે અને શુદ્ધ પરિણામમય છે તેને તુ વાર વાર સ્મરણપથમા લાવ, તેને યાદ કર. તેને ધ્યાવ એથી ચિરકાળપર્યત શાશ્વત સુખને હે જીવ! તુ પ્રાપ્ત કરીશ ૮. એ (દાસીન્સ) પરબ્રહ્મરૂપ ચેતનભાવનુ પરમ સાધન છે, એ સ્પષ્ટરૂપે કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. અહ વિનય ! આ શાતસુધારસ, જેમાં જ્ઞાનનું વિવેચન-પૃથક્કરણ કરવામાં આવેલ છે, તેના પાનને તુ નિરતર કર (અથવા વિનયે કરેલા કે વિનયપૂર્વક કરેલા વિવેચન* વાળા જ્ઞાનમય આ શાતસુધારસના પાનને તુ કર, તુ એનું પાન કર, તુ એને પી) Page #572 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ગાંતસુધારસ મનમા રાગદ્વેષની છાયાના પ્રસગે આવે ત્યારે ચેતીને- ચેાંકીને ઊભા રહેવાનું છે. આપણી વિશ્વદયાને અગે આપણે ઉપદેશ, સલાહ કે સૂચના કેાઈ પ્રાણીને કરીએ તેને અનુ સરવા તે ખધાયેલ છે ? કદાચ આપણા દૃષ્ટિબિન્નુમાં પણ સ્ખલના હાવાનેા સભવ ખરા કે નહિ ? અથવા એ તમારી સલાહ ન માને કે ક્દાચ તમારુ અપમાન કરે તે પણ તમને શુ ? જો તમે તેના જેવા ઉપર ક્રોધ કરે તેા તમારા ઉપર જણાવેલા આદર્શ કયાં રહ્યો ? પછી તે તમે પણ નીચે ઊતરી જાએ અને તેની ખાજુમા એસી ન્તએ આવે પ્રસગે મન પર સયમ રાખવા એજ કબ્ય છે. વિચારવુ કે પ્રાણી કવશ છે, કના નચાવ્યો નાચનાર છે અને એકદરે પરવશ છે. એના ઉપર ક્રોધ કરવા કે એની સામે થવાના પ્રયાસ કરવા એ તમારા જેવા ઉચ્ચ આદર્શાવાળાને ન ઘટે. એવે પ્રસ ગે તમારે ‘ઉપેક્ષા' કરી દેવી, તમારે એવા દુષ્ટ બુદ્ધિવાળા પ્રાણી તરફ બેદરકારી કરી દેવી અને જાણે તમે તેના દુષ્કૃત્ય તરફ ઉપેક્ષા ધરાવેા છે એમ ધારી લેવુ. આનુ નામ ઉદાસીનતા અથવા માધ્યસ્થ્ય કહેવાય. ૮ ઉદાસીનતા 'મા બેદરકારી અને છતા અતરનેા ભેદ એ પ્રધાનભાવ છે. એમા મનને ઊલટું વલણ આપવાના પ્રયાસ કરવાના છે. માધ્યસ્થ્ય'માં મન તદ્ન સ્થિર થઈ જાય છે દરિયાના તાન એમા ન હેાય. એ તે જાણે પેાસ માસનુ પાણી થઈ જાય આમા મનની સમતાનુ પ્રાધાન્ય છે, છતા આ આખી મનેાદશામા નિષ્ઠુરતા નથી, તિરસ્કાર નથી, નિષ્કાળજી નથી, પૂરતા પ્રયત્નેના વડે અધ પતિત પ્રાણીને માર્ગ પર લઈ આવવાનું કર્યા છતા તે ઊંચા ન આવે ત્યારે તેના પ્રત્યે કેવુ વલણ ધારણ કરવુ તેને લગતા માર્ગનુ એમા નિદર્શન છે. એમા વ્યવસ્થિત ઉપેક્ષામુદ્ધિ છતાં સ્વાર્થ, મેદરકારી કે અચેાગ્ય ત્યાગ નથી આ ભાવ આખી ભાવનાની વિચારણામા તેવામાં આવશે. આ ભાવનાને ઉદ્દેશ મુખ્યત્વે કરીને વિશાળ સૃષ્ટિ ખીલવવાના છે, ક પારત ત્ર્ય સમાવવાના છે અને રાગ-દ્વેષ ઉપર સપૂર્ણ વિજય મેળવવાને છે આટલે ઉપઘાત કરી આપણે આ ઉદાસીનતા અથવા ઔદાસીન્ય નામથી પણ આળખાતી, ‘માધ્યસ્થ્ય' તરીકે પ્રસિદ્ધ થયેલી અને ઉપેક્ષાના નામને પણુ ચાગ્ય રીતે ધારણ કરતી છેલ્લી ચેાથી ચેાગભાવનામા પ્રવેશ કરીએ ઉદાસીનભાવ અમને સર્વાંદા પ્રિય છે, એ અમને ખહુ ગમે છે, અમને તેના વિચાર કરતા પણ આનદ આવે છે—એમ થાય છે તેનુ કારણ શું ? આપણે એ ઉદાસીનભાવના જરા પરિચય કરીએ એ ઉદાસીનભાવ રાગ-દ્વેષરૂપ મહાઆકરા દુશ્મનેાના ફાધથી પ્રાપ્ત થાય છે અહી ઉદાસીનતાની પ્રાપ્તિનેા માગ ખતાવ્યા રાગ-દ્વેષને તે આપણે આ વિચારણામા સારી રીતે Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ માધ્યસ્થભાવના જાણી ચૂક્યા છીએ, એ મેહરાયના અને પુત્ર છે અને એ આખા જગતને પિતાની મોરલી ઉપર નચાવે છે એ જ્યાસુધી પ્રાણી ઉપર સામ્રાજ્ય ભેગવે છે ત્યાસુધી પ્રાણી સ સારથી દૂર જઈ શકતો નથી, અને એનો દર વર્ણવતા શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે– “વાબ ધ પણ જસ બળ તૂટે રે, નેહત તેથી તે નવિ છૂટે રે” એટલે પિતાની શક્તિથી વાબધ-મહાઆકરા બધનને તોડી નાખી શકે એવા બળિયા પ્રાણી નેહના તાતણને તોડી શકતા નથી આ આકરે રાગ સસારમાં પ્રાણીને ખેચી છે ચીને રાખે છે મેટા દે પણ એનું વશવર્તિત્વ છોડી શક્યા નથી અને અષાઢભૂતિ તથા નદિપેણ જેવા મુનિઓ પણ એને વશ પડી ગયા છે. હેપની કાળાશ તે મહાભયંકર છે, ચિત્તને ડોળી નાખનાર છે, પ્રબળ વિકાર કરાવનાર છે અને બીજા અનેક મનોવિકારોને જન્મ આપનાર છે. રાગ-દ્વેષમાથી કપાયે અને નોકપાયો જન્મે છે અને એ અનેક રીતે પ્રાણી પર આક્રમણ કરી એનો સંસાર વધારી મૂકે છે ને એના સાધ્ય-મેષને દૂર ને દૂર રાખે છે. સાધ્યને પ્રાપ્ત થવા ન દેનાર આ રાગ–દેપ પ્રાણીના ખરા આકરા દુશ્મનો એટલા માટે છે કે એ સાધ્યનું સામીપ્ય પણ થવા દેતા નથી. એવા આકરી રાગ-દ્વેષરૂપ મહાભય કર મનનો રાધ કરવાથી ઉદાસીનતા જન્મ પામે છે. રાગઢપનો સંપૂર્ણ રોધ થાય તે સ પૂર્ણ ઉદાસીનતા આવે છે અને ઓછો–વધત થાય તો તે પ્રમાણમાં ઓછી-વધતી આવે છે રાગદ્વેષને રાધ એ સાધ્યપ્રાપ્તિનું સાધન છે. ઔદાસીન્સ એ રાધથી પ્રાપ્ત છે અને એ રોધ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેથી એ ઉદાસીનતાને ઓળખવા જતા આપણા હાથમાં ઈષ્ટસિદ્ધિનું એક અનેરું સાધન પણ આવી જાય છે. ઉદાસીનતા આવા પ્રકારની છે તેથી તે અમને ખૂબ ઈષ્ટ છે. રાગદ્વેષને રોધ કેમ કરવું એ અત્ર મુખ્ય વિષય નથી એના પ્રસંગો, સાધને અને માર્ગે અગાઉ ચર્ચાઈ ગયા છે અત્ર તેને નિર્દેશ જ કરવાનું છે આ ભાવનામાં એ જરૂર મળી આવશે, તે શોધી લેવાની સૂચના કરીને અહી ઔદાસીન્યના બે મોટા ફળ બતાવીએ – 1 શ્રમથી થાકી ગયેલા, ચિ તાથી મૂઝાઈ ગયેલા, સ તાપના ભારથી દબાઈ ગયેલા પ્રાણીઓ આ ઉદાસીનતામાં આરામ મેળવે છે. સખ્ત ગરમીના સતાપથી ગરમ ગરમ થઈ ગયા હોઈએ, માથે તડકે ધોમ ધખતો હોય અને ચારે તરફ ફાકા ઊડતા હોય ત્યારે નાની ઝૂંપડીમાં નિર્મળ ઠડુ જળ મળે અને પગ લાંબા કરવા પથારી મળે ત્યારે જે આરામ થાય તે આરામ મેહજન્ય અનેકવિધ સતાપોથી તપી ગયેલા ચેતનને ઉદાસીનભાવમાં મળે છે ૧૧૫ ડિગ્રીમાં ઉઘાડે પગે મુસાફરી કરનારને પાણીનું પરબ આવે ત્યારે જે આરામ મળે છે તેવો આરામ ચેતનને ઉદાસીનભાવ આપે છે. રેગી માણસને કોઈ બાબતમા. પ્રીતિ થતી નથી અને ખાવું, પીવું, બોલવુ કે રમવું એમાં એને રસ જામતો નથી તે સારોગથી હેરાન થઈ ગયેલા પ્રાણીને ઉદાસીનભાવમાં Page #574 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ * શાંતસુધારસ ગેયાષ્ટકની નેટ: ચૌટાીન્યાનીનતા મધ્યસ્થપણુ લજ્જા મુખ્ય, પ્રધાન ગજ પ્રજ્ન્મ કલ્યાણ (માસ) સારી રહસ્ય મુન્દ્રા કલ્પવૃક્ષ પર પ્રવસ્તુ, પાકા, પગયા વિર મમૂહ, વિ-પજાળ અવિશ્વ અવિકારી, શાશ્વત ચિહ્નોતિ એકઠા કરે છે, મેળવે છે, ચૂટે છે. સારી આ ર તયા ચિંતા, સતાપ વડે–દ્રારા વિ નાશ, વિનાશ 5 ب સૂત્ર મૂળસૂત્ર, આગમગ્ર થા(મા ઊલટુ યસ્ ધ મૂત્ર મૃત રેિનામ વિચાર, વૃત્તિના માનાત્કાતિ જન્માતરનું સ્થાન, ભવિષ્યનુ સ્થાન મવિતવ્યૂ થવુ તે, ભવિતવ્યતાની સ્થિતિ તુ જેની અટકાયત -સ્વી મુશ્કેલ હેાય તેવુ દ હૃદયમ હવ્યને પમદ આવે તેવી, મંતપુર સંત્રુજી સકેલી લે, મકાચી લે, ખલાસ કરી દે, બધ ફર પરવતા તાબેદારી, ભાઈમાની પ‹િમિત મર્યાન્તિ, હદ બાધેલ, મુકર (પાંણામે અતિ અલ્પ) અનુપમ ઉપમા ન આપી શકાય તેવુ, IncomparablŁ ચેતનમ્ Conscious, living, ત ટમ્સ સ્થિત અંતરમાં વ્હેલ, ઊંડાણમા વ કરેલ મિત્ર મળીય, મુવિ સુż, નિર્મળ અવિરામ નિતને માટે, “મેશને માટે કહેલી હકીકતા) વાવ છેડી ઈને, • ઉત્થાપીને સૂત્ર સૂત્રથી " . પરન નિર્વિકાર, નિરજન, શુદ્વ ચૈતન્ય રેશમ ચેતન નિયાન પ્રધાન કારણ વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન વિત્ત બનાવ, વાવાર કર, ગોઢવત્રિવેન્દ્રિત વિવેચન-પૃધઙગ્ણ કરેલુ છે. જેમા એવુ માધ્યસ્થ્ય : પરિચય જ ૨. મનેાવૃત્તિના અતિ વિચારણીય પ્રદેશમા આપણે હવે જઈ એ છીએ માનસ વિદ્યાના જેટલું વધારે પરિચય કે અભ્યાસ હશે તેના આ ભાવનામાં તેટલા પ્રમાણુમા ઉપયોગ થશે. આ સસારમાં અનેક પ્રકારના પ્રાણીએ હાય છે કેટલાક પ્રાણીએ તદ્દન ઊ શ્રી ખાપીના હાય છે તેને સલાહ ઉપદેશ આપવામા આવે તે તે માને તે નહિ એટલુ જ નિહ પણ ઉપદેશ આપનાર ઉપર ગુસ્સેા કરે, દ્વેષ કરે અને દ્વેષને પરિણામે અપમાન, ગાલીપ્રદાન કે તાકાન પણ કરે ‘પચત’મા નર અને સુઘરીનુ દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. સુધરીના માળેા બહુ વ્યવસ્થિત ૐાય છે. એનાથી ઘી પ! ગળી શકાય છે ચામાસામા એ સુધરી (પક્ષીવિશેષ) ઞાડ પર લટકતા પાતાના માળામા બેઠેલી હતી વરસાદ ખૂબ પડતા હતા, વીજળીના ઝબકારા થતા હતા અને બદળને ગારવ થતા હતા ત્યા એક વાનર તે ઝાડ નીચે આવ્યું। અને ઠંડીથી Page #575 -------------------------------------------------------------------------- ________________ માધ્યભાવના ૪૬૭ દાત કચકચાવવા અને શરીર ધ્રુજવા લાગ્યા પેલી સુઘરીને એ સ્થિતિમાં એને જોઇને યા આવી એટલે ખાલી ( ભાઈ ! તુ મનુષ્યની આકૃતિવાળા દેખાય છે, ચતુર જણાય છે, તેા ઉનાળામા માળેા કે એવુ રહેવાનુ સ્થાન તે તૈયાર કેમ ન કર્યું ?' વાંદરા કહે ‘ગ્રૂપ પડી રહે, ગડબડ ન કર વળી એ વધારે ધ્રૂજવા લાગ્યા, એટલે સુઘરી ખાલી -“ભાઈ! આખા ઉનાળા તે આળસમા શા માટે ગુમાવ્યે ?” વાદરા ચિડાયેા એક-બે ગાળ ચાપડી દીધી. વળી વરસાદ વધ્યા અને કડાકા થયા. વાદરા વધારે ધ્રૂજવા લાગ્યા. સુઘરી દયા લાવી વધારે શિખામણ દેવા લાગી. વાદરા આવ્યેશ-રાડ, શુચિમુખિ ! પડિતમાનિની 1 ચૂપ રહે, નહિ તે ઘર વગરની કરી મૂકીશ.' સુઘરી ચૂપ રહી, પણ વળી ઠંડીના માર વચ્ચેા અને વાદરા ખૂબ ધ્રૂજવા લાગ્યા એટલે સુધરીએ વળી પાછે સારા વખતમાં ઘર ખાધી લેવાના ડહાપણુસ ખ ધી ઝડ પર માળામાં બેઠા બેઠા ઉપદેશ આપ્યા. વાંદરાથી હવે રહેવાયુ નહિ. એણે જવાખમા કહ્યુ- ઘર ખાધવાની મારામાં શક્તિ નથી, પણ ઘર ભાગવાની તા જરૂર છે.” એટલુ ખાલી બે-ચાર ગાળા વર્ષાવી, લાગ મારી સુઘરીના માળા વી ખી નાખ્યા આવા સંચાગો દુનિયામા ખૂખ આવે છે આપણે કેાઈને સલાહ કે સૂચના આપીએ અને તે સમજે કે અનુસરે નહિ ત્યારે શુ કરવુ ? આ પ્રશ્નના નિર્ણય આ ભાવનામા કરવાને છે બહુ વ્યવહારુ પણ ઉચ્ચ ભૂમિકાને આ સવાલ છે આ દુનિયામા દુષ્ટ બુદ્ધિવાળા પ્રાણીએ અનેક હાય છે જેના ઉપર તમે ઉપકાર કર્યો હાય તે સામે અપકાર કરનારા હોય છે. કેટલાક ખૂન, મારામારી, તેફનમા રસ લેનારા હાય છે, કેટલાક પારકુ ધન કે પરની મિલ્કત પચાવી પાડવામા આનદ લેનારા હાય છે. કોઈ ચાર, કેાઈ લૂટારા, ઢાઈ ઠગારા, કાઈ વિશ્વાસઘાતી, કેાઈ ફાસિઆ, કેાઈ દુરાચારી, કાઈ પરીમા આસક્ત, કેાઈ મેાડી રાત્રે રખડનારા, કાઈ દારૂડિયા, કેાઈ માયાવી, કેાઈ દ ભી, કોઈ ક્રોધી, કોઈ જૂઠુ ખાલનારા, કાઈ લાભી, કેાઈ અભિમાની, કેાઈ નિદા કરનારા, કાઈ, હિંસક, કેાઈ ખીકણું, કાઈ ઈર્ષ્યાળુ-વગેરે વગેરે અનેક પ્રકારે દુ! બુદ્ધિવાળા પ્રાણીએ હાય છે એવા પ્રાણીઓને ખનતી સલાહ આપવી, સાચા માર્ગ અતાવવેા અને તેમને દુષ્ટ માર્ગથી દૂર કરાવવા ખનતા પ્રયાસે અનેક રીતે જરૂર કરવા, પણ એવા પ્રયાસમા સિદ્ધિન થાય તે શુ કરવુ એ પ્રશ્ન અહી ઊભેા થાય છે. અનેક પ્રકારના દુષ્ટ આચરણવાળા પ્રાણીએ તરફ આપણે કયા પ્રકારનુ વલણ દાખવવુ ઘટે ? એ ઉપસ્થિત થતા પ્રશ્નને અગે આપણે આપણા મનના ઊંડાણુમા ઊતરવુ પડે આપણેા ઉદ્દેશ રાગદ્વેપ ઓછા કરી, સર્વથા એને ક્ષય કરી વીતરાગદશા પ્રાપ્ત કરવાના છે આવા પ્રકારને વિકાસ સર્વથા ઇષ્ટ અને સાધ્ય છે એ ધારીને આપણે ચાલીએ છીએ વીતરાગદશા પ્રાપ્ત કરવાની ભાવનાવાળાને એ આદશે પહેાચવા માટે પેાતાની ભૂમિકા શુદ્ધ કરવી ઘટે એ માટે એણે મનને શેાધવુ પડે, સ માવુ પડે, સાફ કરવુ પડે. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શાંતસુધારસ પ્રીતિ મળે છે, રર જામે છે અને આનદ થાય છે અથવા “રુણ એટલે પ્રેમભગ્ન, નિરાશાપ્રાપ્ત, આવાને પણ પ્રેમ સાપડે છે. આવી રીતે સતાપને બદલે આરામ આપનાર અને રોગીને રુચિ ઉત્પન્ન કરનાર આ ઔદાસીન્ય છે એને બરાબર ઓળખી જવાશે ત્યારે આ વિવેચનમાં વિશક્તિ જરા પણ નહિ લાગે, ઊલટુ, એમાં અપક્તિ લાગશે એ આપણે જ્યારે એના સ્વરૂપમાં રમણ કરશુ ત્યારે સ્પષ્ટ થશે અહી જે થાક–ખેદ અને રોગ-વ્યાધિની વાત કરી છે તેના વિવિધ પ્રકાર છે. સર્વ પ્રકારના થાકથી અહી આરામ મળે છે અને વ્યાધિ છતા સુરુચિ જાગે છે અહી રાગ-દ્વેષના રોધની વાત કરી છે તે અશથી જ સમજવાની છે. સ પૂર્ણ રાધની દશા ગુણસ્થાનકમમાં આગળ આવે છે તેની અહી માત્ર ભાવના હોય છે, આ વાત ધ્યાનમાં રાખવી રાગદ્વૈપનો બની શકે તેટલો રોધ એ મુમુક્ષુઓએ કરવાનું છે એ ધ્યાનમાં રહે, પણ સ પૂર્ણ રોધ થયા વગર સાચી ઉદાસીનતા અપ્રાપ્ય છે એમ ધારવાનું નથી. આ સર્વ હકીકત નીચેનું સ્વરૂપ વાચતા સ્પષ્ટ થશે - a ૨. ઉદાસીનતા કેમ કરાય તેનો એક પ્રકાર ભવ્ય રીતે બનાવે છે કર્મસ્વરૂપ આપણે જાણીએ છીએ આથવભાવનામાં એના આવવાના માર્ગો આપણે જોઈ ગયા છીએ. એ સર્વ નવા કર્મોને અગે વાતો હતી, પણ જે કર્મો અગાઉ પ્રાણીઓ એકઠા કર્યા હોય તે તે ભેગવવા જ પડે. कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तन्य, कृत कर्म शुभाशुभम् ।। કરેલા કર્મને ક્ષય સેકડો વર્ષો જાય તો પણ થતો નથી એનાં – શુભ અશુભ કર્મોના સારા-ખરાબ ફળ અવશ્ય જ ભોગવવા પડે છે” એક નિર્જરાની વાત બાદ કરતા કર્મની વાત એવી છે કે એને ભગવે જ છૂટકે, એનાથી નાસી છૂટાય તેમ નથી અને નિર્જરાની વાત તો ઘણી પારિભાષિક અને વિશેષણવતી છે, જેને વિચાર નવમી ભાવનામાં કર્યો છે કર્મથી પ્રાણી અનેક ગતિમાં જાય છે, ત્યા કર્મો એને ઇદ્રિય આપે છે, ત્યાં એને ઓછુ-વધતુ આયુષ્યકર્મ આપે છે, ત્યા એના શરીરનું બંધારણ, એની આકૃતિ, એના અગોપાંગ, એના રૂપ, વાણી, કીર્તિ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, તદુરસ્તી, વ્યાધિગ્રસ્તતા, સૌભાગ્ય આદિ નાની-મેટી અનેક બાબતો પૂર્વોપાર્જિત કર્મોના ચગે પ્રાપ્ત થાય છે આથી લોકો જુદા જુદા સ્વરૂપના જોવામાં આવે છે. કોઈ મહેનત કરી થાકી જાય છતા અપયશ પામે છે, કેઈ વગર મહેનતે કે અલ્પ પ્રયાસે કીર્તિ વિસ્તારે છે, કઈ ભાષણ કરવા ઊભું થાય તો લોકોને ખસવું ગમતું નથી અને કેઈ બોલવા ઊઠે ત્યાં લોકો ચાલવા માટે Page #577 -------------------------------------------------------------------------- ________________ માધ્યશ્મભાવના ૪૭૧ છે, કોઈ રૂપવાન અને કોઈ કદરૂપા, કેઈ કાણા આધળા, બહેરા કે જડબુ બેસી ગયેલા, કોઈ યુવાન, મજબૂત અને પડછદ પડે તેવા, કોઈ નિર તર દવા ખાવાવાળા દમલેલ, તે કઈ તદ્દન ત દુરસ્તઆવા હજારો લાખે પ્રકારના માણસો-પ્રાણીઓ દુનિયામાં છે. સ સારભાવનામા એના અનેક નાટકો આપણે જોઈ ગયા છીએ સ્વરૂપ ભિન્નતા તે એટલી છે કે લગભગ પ્રત્યેક પ્રાણીમાં તેનું વ્યક્તિત્વ જરૂર હોય છે. અને સ્વરૂપ ભિન્નતા સાથે પ્રત્યેકના કાર્યોમાં પણ વિવિધતા જોવામાં આવશે કેઈ દાન આપનાર, સદાચારી, મિતભીષી, સાચી સલાહ આપનારા, પોતાની ફરજનો ખ્યાલ કરનારા, જીવનને સારી રીતે વ્યતીત કરી વિકાસ સાધનારા લેવામાં આવશે અને કેઈ ધમાલિયા, તરગી, અપ્તરગી, દુરાચારી, ખડુ નાદે ચઢી ગયેલા, વ્યસની, અપ્રામાણિક જીવન વહનારા જોવામાં આવશે. બાહ્યસ્વરૂપ અને ચેખિતના વર્ણનો કરવા બિનજરૂરી છે. એ દરરોજના અનુભવનો વિષય છે. સ્વરૂપ પ્રાપ્તિ અને વર્તન કર્માધીન હોવાથી એને “મર્મભેદ કહેવામાં આવ્યા છે મર્મ એટલે ઊંડાણભાગ આ મર્મને ભાગી નાખનાર કર્મો અનેક પ્રકારના ના કરાવી રહેલ છે. એને લઈને પ્રાણી સુરૂપ-કુરૂપાદિ અનેક રૂપ લે છે અને શુભ, અશુભ આચરણ-વર્તન કરે છે કઈ ખરા ગૃહસ્થ” અથવા “સાધુજીવન ગાળનારા જોવામાં આવે છે અને કોઈ તદ્દન ખસી ગયેલા બદમાશો જેવા હોઈ પોતાનું સમગ્ર જીવન વેડફી નાખે છે આમાં પ્રશ સા કોની કરવી? અને રીસ પ્રણ કોના ઉપર ચઢાવવી ? જ્યા જોઈએ ત્યા કર્મને પ્રભાવ એવો દેખાય છે કે એનું વર્ણન કરવા બેસીએ તે ઉપમિતિભવપ્રપ ચાકથા જેવી મોટી કથા લખવી પડે અને છતાં તેનો છેડે તો કદી ન જ આવે આખી રમત માણી છે અને ચારે તરફ તુમુલ યુદ્ધ ચાલી રહ્યું છે આવા અનેક પ્રાણીઓ અને તેમના વિધવિધ વર્તને વિચારતાં કોના ઉપર રાજી થવું અને કોના ઉપર રીસ કરવી ? આ વાતમાં કોઈ રસ્તો નીકળે તેમ નથી જે પ્રાણી પોતાના કાર્યો પર કાબૂ રાખી શકતો હોય તો જુદી વાત છે, પણ પુરુષાર્થ કરનાર સિવાયને મોટા ભાગ પરાધીન હોય છે, કોઈને નચાવ્યો નાચનાર છે અને જન્મ પહેલા તેમ જ મરણ પછી અ ધકારના પડદા પછવાડે પડેલ છે. આમાં પ્રશ સા કે નિદા કોની કરવી? આ વખતે વિચારણાને પરિણામે જે મનની સ્થિતિ થાય તેનું નામ ઉદાસીનતા. એ કમની રમત જુએ એટલે એ દારૂડિયાને ગટરમાં પડતા જોઈ નિદા ન કરે, કે સારી રીતે કપડા પહેલા આકૃતિવાનું ગૃહસ્થને જોઈ પ્રશ સા ન કરે એ કર્મના પરિણામ જાણે, જાણીને અનુભવે અને અનુભવીને મનમાં ખરી વાત સમજી જાય આવો પ્રાણી માધ્યશ્યભાવ રાખી કોઈના ઉપર હોય કે કોઈની નિંદા કરતો નથી કે કેઈની પ્રશ સા કે સ્તુતિ કરતો નથી એ બને સ્થિતિને પોતાની ઈબ્દસાધનામાં વ્યાઘાત Page #578 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શાંતમુધાર્મ કરનારી સમજે છે અને એવી પારકી પચાત કરવાની એને ફુરસદ ન હેાઇ એ દુનિયાના વિચિત્ર બનાવા કે પ્રાણીઓના વિચિત્ર સ્વરૂપો તરફ ઉદાસીન રહે છે સાધારણત પરની પ્રશસા કે નિદા રાગદ્વેષજન્ય જ હોય છે અને વિશિષ્ટ વિકાસના હેતુવાળાને એ અકર્તવ્ય જ હોય છે. એને ખીજાની ખાખતમા નકામુ માથુ મારવુ પસ દ જ હાતુ નથી એને નિરર્થક ટોળટપ્પા મારવા ગમતા નથી અને એને એમા ાનંદ આવતા નથી આવા પ્રકારની વૃત્તિ એ ઉદાસીનતા છે. એ જાતે વિદ્વાન છે, કમને આળખનાર છે અને કર્મના અધ ઉદ્દયાદિ ભાવાને સમજનાર છે. એને વિવિધતામા નૂતનતા લાગતી નથી આ દશા ઉદાસીન આત્માની હેાય ખાસ કરીને શિયાળ છતા સિહના ટોળામાં સિહતુ ચામડું એઢી સિહં તરીકે પસાર થનારા દભી કાય વાહકેા અને રાગદ્વેષમાં રાચીમાચી રહેલા ઉપદેશકે, આદર્શ કે ભાવના વગરના સન્યાસી -સાધુઓને જોઈ ખેદ થાય છે, પણ એવા વખતે પણ ઉદાસીનતા ધારણ કરવી અને મભેદી કર્મની સ્થિતિ વિચારવી એ જ કવ્યુ છે, કર્મ અનેક પ્રકારના નાચા કરાવે છે, એમા કથા રાજી થવુ અને કથા ખિન્ન થવુ ? આમા પ્રયત્ન કરવાને ન સુધરે તે પોતાના ચિત્તમા તે ખાખત પર ધ્યાન રાખવુ માપ્રાપ્તિ કરાવવાને નિષેધ નથી, પણ પ્રયત્ન છતાં પ્રાણી વિક્ષેપ થવા ન દેવે અને રાગ કે દ્વેષની પરિણતિ ન થઈ જાય આવા પ્રકારના મનના વલણુને ‘ઉદાસીન’ વિશેષણ અપાય છે ૧૩. સમજુ માણસેાને ઉદાસીનભાવ દેવેશ રાખવા ઘટે તે વાત શ્રીવીરપરમાત્મા અને જમાલિના દૃષ્ટાતથી સમજાવે છે. અન ત જ્ઞાનના ધણી અને જાતે સખળ હેાવા ઉપરાત અનેકસહાયસ પત્ત્ત પણ અમુક સચેાગેામા કેવુ વલણ ધારણ કરે છે તે વિચારા જમાલ ભગવાનની પુત્રીને પતિ એટલે પોતાના સસારીપક્ષે જમાઈ થાય એણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી વિદ્વાન્ થયે ખૂબ અભ્યાસ કર્યાં, ભગવાનના એક સિદ્ધાન્ત હતા કે ઝ્હેમાળે જ્યે જે કરવા માડ્યુ તે કર્યું, चलमाणे વૃદ્ધિપ એટલે ચાલવા માડવો એટલે ચાલ્યે! આ હકીકત સમયજ્ઞાનની છે, ઘણી સૂક્ષ્મ છે એક તતુને તેડવા માડયો તેને તૂટ્યો જ ગણવા તૂટવા માડવાના સમયે જેટલા તતુ તૂટયા તેની નજરે ત્યા જેવાનુ છે જે એ તૂટવા માડવાની ક્રિયા અને તૂટવાની ક્રિયા જુદે જુદે સમયે થાય તે અનવસ્થાદોષ લાગી જાય છે અને ધ્યાનમા રાખવુ કે આખ મીંચીને ઉઘાડતા અસખ્યાત સમય થાય છે. ઉપરના સિદ્ધાન્ત સ્થૂળ ખાખતાને લગાડવામા વિભાગે પુસ્તક છાપવા માડયુ એટલે આખુ છપાઇ ગયું એવે! એને આ આખુ પાડવા જ પડે ભાવ નથી, પણ આ ગ્રંથ જે Page #579 -------------------------------------------------------------------------- ________________ માધ્યધ્યભાવના ૪૭૩ સમયે છાપવા માડયો તે પિકી એની જેટલી ક્રિયા એક સમયમાં શરૂ થઈ તે તેટલા પૂરતી તે સમયમાં પૂરી થઈ ગઈ આ વાત સમયનો ખ્યાલ કરતા સમજાય તેવી છે. એક સેકન્ડમાં ૧૮૦૦૦૦ માઈલ ચાલવાવાળે પ્રકાશ માર્ગના પ્રત્યેક પરમાણુને સ્પર્શીને જ ચાલે છે, પણ જે સમયે એ અમુક પરમાણુને સ્પર્શવા લાગે તે જ સમયે તેને સ્પર્શે છે. આ સાદુ પણ સમજાય તેવું સૂત્ર છે જમાલિ એ સમય જેવા બારીક વિભાગને લગાડવાનું સૂત્ર મોટી બાબતને લગાડવા ગયો. એ માદો થયે ત્યારે સ થારો કરવા શિષ્યને કહ્યું પોતાને દાઉજવર થયો હતો. તેણે “સથારો કર્યો ? એમ પૂછતા “હા, ક” એમ સાભળતા ત્યાં જઈને જોયુ તો હજુ સથારે પૂરો થયો નથી તેમ જોઈને એને સૂઝ પડી કે શ્રી મહાવીરને સિદ્ધાત કરવા માડયું તે કર્યું ” એ છે તે ખોટે છે. આ એનો ઓખો મતિ ભ્રમ હતો એને પૃથક્કરણ કરતા આવડયુ નહિ સ થારો કરે- વાની ક્રિયાના અવયવો પાડીને એ પ્રત્યેક નાના અવયવને એ સિદ્ધાન્ત લાગુ કરત તો એ સમજી શકત, પણ તાવના જોરમાં એને ભ્રમ થયો અને વીરને સિદ્ધાન્ત ખોટો છે એવા તકને એણે સિદ્ધ માન્યો. આ શાસ્ત્રીય વિષયને વધારે લ બાવ, સ્થળસ કોચને કારણે ઉચિત નથી તે વાતનો સાર એ છે કે પિતાનો શિષ્ય અને સ સારપક્ષે જમાઈ જમાલિ હતો એને એના ખોટા સિદ્ધાંતથી રેકવાને ભગવાન પોતે શક્તિવાનું ન થયા આમાં અશક્તિનો સવાલ નથી, પણ ગાઢ મિથ્યાત્વમાં પડેલાની કદાગ્રહવૃત્તિનું જ્ઞાન પોતાને હતુ તેથી એની ભવસ્થિતિ સમજી ભગવાન ઉદાસીન રહ્યા આવી રીતે ઉત્સવ બોલનાર, ધમને વગોવનાર અનેક પ્રાણી તરફ ખેદ થાય તેવું છે કેટલાક ધર્મને નામે દુકાનદારી ચલાવે છે, કેટલાક ઘર્મને નામે રળી ખાય છે, કેટલાક ધર્મ સિદ્ધાતોને મરડીમચડી પિતાને અનુકૂળ અર્થ કરે છે અને કેટલાક અનેક પ્રકારે ધર્મ સાથે ચેડા કાઢે છે, પણ આપણ ગજુ શુ ? આપણને સાભળનાર કોણ છે? બનતા શાંતિમય પ્રયાસ કર્યા પછી નિરાધ ન થાય તો વિચારવું કે જે કાર્ય ભગવાન પોતે ન કરી શક્યા તે તુ કેમ કરી શકે ? મતલબ, એવા ધર્મને મલિન કરનાર તરફ પણ માધ્યચ્યભાવ રાખવો એ એના કમેને વશ છે અને એવી બેટી પ્રરૂપણ કરનાર કે સમાજને સમજણ વગર ચકરાવે ચઢાવનાર જરૂર પોતાના કર્મફળ ભોગવશે એમ વિચારી પોતાના મનને અસ્થિર થવા ન દેવુ નિર્જીવ બાબતેના ઝગડા ઉપસ્થિત કરી સમાજના ટુકડા કરાવનાર તરફ અ તે ઉદાસીનભાવ રાખવો ૬૦ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શાંતસુધાર્મ રાગદ્વેષના વમળમા પડી ગયા પછી અહાર તરી આવવુ ઘણુ મુશ્કેલ છે અને ધર્માંની ખાખતમા અવ્યવસ્થિત ઉપદેશ કરનાર કે સાધનધર્મના નિરક ઝગડા કરનાર, તત્ત્વ સમજ્યા નથી એમ વિચારી એમની અલ્પજ્ઞતા તરફ દયા ધરાવવી. મહાવિશાળ દૃષ્ટિમિંદુઓની સાપેક્ષ દૃષ્ટિવાળા આદર્શોમાં ભિન્ન ભિન્ન ધર્મના મુખ્ય મુખ્ય મુદ્દાએ સમજાવી શકાય છે, અને તેમને સમન્વય કરી શકાય છે એ માટે બને તેટલે પ્રયત્ન જરૂર કર્તવ્ય છે, છતા વિશાળ દૃષ્ટિને અભાવે કે અપેક્ષા સમજવાની બિનઆવડતને કારણે કેાઈ સામે પડે તે વીર પરમાઝ્માનુષ્ટાત વિચારવુ, અતરથી મધ્યસ્થમાવ ાખવા તેમ જ કોઈ પણુ ખાખતને અગત ન બનાવતા પોતાના કાર્યમાં જરૂર મશગૂલ રહેવુ અને તેમ કરતા સામે પડનાર પર ઉદાસીનભાવ રાખવાનું ચૂકવુ નહિ શ્ર્વ છુ. મિથ્યા ઉપદેશ કરનારા તરફ ઉદાસીનતાની ખાખત વિચારી, હવે પ્રચારકાર્ય મા પણ મધ્યસ્થવૃત્તિ ગખવાની અતિ જરૂરી ખાખત કહે છે ત્યા પણ તીર્થકર મહારાજની પાતાની સ્થિતિ જ વિચારવાથી આપણને દૃષ્ટાત મળે છે તીર્થં કર મહારાજ મા ત્રણ જગતને વિજય કરવા જેટલુ ખળ હોય છે તેમના સબ ધમા અ તરાયકર્મ સર્વથા ક્ષય પામેલ હેાય એવા તીર્થં કરદેવ પણુ ધર્મપ્રચાર ખળોરીથી કરતા નથી એ કાર્યને પરાણે ધર્મ પળાવવા પ્રયત્ન કરતા નથી એ પોતાની શક્તિને કે વૈભવને કશે! ઉપયાગ કરી ધર્મપ્રચાર કરતા નથી એ તે શુદ્ધ ધર્મનુ સ્વરૂપ પ્રગટ કરે છે એ કામળ, મધુર ભાષામા ધર્મનુ શિક્ષણ આપે છે એ ખેલે છે ત્યારે મહાનુભાવ’, દેવાનુપ્રિય’, ‘ભવ્ય સત્ત્વ' એવા સુદર શબ્દોથી આમત્રણ કરે છે, એમના ભાષાપ્રયાગ અતિ મધુર, એમની ઉપદેશશૈલી સચાટ, સીધી અને હૃદયગમ હોય છે એમનેા ઉપદેશ સ પ્રાણીઓ સમજી શકે તેવેા સરળ માર્ગગામી અને હિતાવહ હાય છે કનુ સ્વરૂપ મેાક્ષનુ સ્વરૂપ, જીવ અને કર્મના સબધ અને કર્મ અને પુરુષાર્થના સખ ધ વગેરે અનેક ખાખતેા ખરાખર રીતે પ્રેમપૂર્વક-પ્રેમ ઉપજાવે તેવી ભાષામાં અને પ્રાણીનુ હિત થાય તે દૃષ્ટિ ધ્યાનમા રાખી પ્રક્ટ કરે છે અને તેમના ઉપદેશને અનુસરીને પ્રાણીએ આ દુસ્તર ભવસમુદ્ર તી જાય છે. આ તેમની પ્રચારપદ્ધતિ ખાસ અનુકરણીય છે. તેમા નીચેના મુખ્ય તત્ત્વા આકર્ષી છે એ સ સારનુ સ્વરૂપ. તીર્થં કરની ભાષા સર્વ સમજી શકે તેવી સરળ હેાય છે તીર્થં કરની ભાષા અત્યત મધુર હાય છે તી કરની ભાષા આક્ષેપરહિત હાય છૅ પ્રત્યેક પ્રાણી એમ સમજે છે કે એને પોતાને ઉદ્દેશીને જ ભગવાન ઉપદેશ આપે છે ઉપદેશના સ્વર મધ્યમ અને વાણી ચૈાજનગામિની હાય છે વાણીના પાત્રીશ ગુણુ છે તે પૈકી મુદ્દાના ગુણે! અત્ર ખતાવ્યા છે. આ તત્ત્વ પ્રચારકાર્ય કરનારે ખાસ ધ્યાનમા રાખવા યોગ્ય છે, Page #581 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્યભવિના ૪૭૫ એમા ભાષાની મધુરતા અને સચાટ શૈલી ઉપરાંત સહિષ્ણુતાનુ તત્ત્વ ખાસ ખીલવવા ચૈાગ્ય છે. પ્રચારકાર્ય કરનારનુ કામ પ્રચાર કરવાનુ છે, કેાઈના માથા ઉપર પોતાને મત જન્મરીથી બેસાડવાનુ એવુ કામ નથી. મારી–પીટીને ધર્મ કરાવાતા નથી, દબાણથી ધર્મ થઈ શકતા નથી, ફાસલાવવાથી ધર્મ થતા નથી, લાલચથી ધર્મ થતા નથી અને એવી ખળોરી, ધમકી કે લાલચથી કરાવેલ ધર્મ લાભકારક પણ થતા નથી. પ્રચારકે પોતાનુ કાર્ય જરૂર કરવુ, પણ સાભળનાર તેની વાત ન સ્વીકારે તે તેથી ગુસ્સે ન થઈ જવું, પોતાની વૃત્તિમા ફેરફાર ન થવા દેવે. પ્રચાર કરનારનુ આ ક્ષેત્રછે અને પોતાના ક્ષેત્રની બહાર એ જેટલા જાય તેટલા તે પાળે પડે છે. કેટલાક પાદરીએ-કાજીએ ધર્મમા વટલાવવા જે કાર્ય કરે છે તેમા જે અયેાગ્ય તત્ત્વ છે તે આ રીતે વર્જ્ય છે. પ્રચાર કરનારની ફરજ ઉપદેશથી પૂરી થાય છે. પ્રાણી સસ્કારખળે ન સુધરે તેા તેને અગે વૃત્તિમા વિક્ષેાભ થવા દેવા ન ઘટે. ધર્મની ખાખતમા મિથ્યા માન્યતાવાળા હોય તેને ગમે તેવા અયેાગ્ય શબ્દોથી મેલાવવાની રીતિ અનેક રીતે ગણીય છે. આ વર્તમાન સમયમા કોઈ ગમે તેવી માન્યતા રજૂ કરે તે તેમાં રહેલુ અસત્ય સમજાવવા માટે પ્રયાસ કરવા, ચર્ચા કરવી, પશુ હલકા શબ્દો ખેલવાની રીતિ યાગ્ય નથી એમ કરવાથી તેા પોતાના વિકાસ પણ અટકી જાય છે ઉપદેશ-પ્રચારકાર્યમા મધ્યસ્થભાવ તાઈ જવાને ભય વધારે છે ધર્મપ્રેમ જ્યારે ઝનૂનનુ રૂપ લે છે ત્યારે ખહુ નુકસાન કરી મૂકે છે. આ ખીજી ચેતવણી ધર્મના નાના નાના તફાવતામા કે સાધનધર્મીમા મધ્યસ્થતા ખાઈ ખેસવી એ તે જૈનધર્મના સામાન્ય જ્ઞાનને પણ અભાવ ખતાવે છે ગચ્છ અને પેટાગચ્છાના મતભેદો તદ્દન નિર્માલ્ય હાય છે, વિશાળતાની આવડતના અભાવમૂલક હેાય છે અને વ્યવહારુ મુદ્ધિ, ધર્મભ્યાસ અને અન્યના દૃષ્ટિબિન્દુઓ સમજવાની આવડત હાય તેા સમન્વય કરી શકાય તેવા હેાય છે સમન્વયની કળા ન આવડે તે પણ ઉશ્કેરણી ન જ જોઇએ. મદિર-મૂર્તિને સાધનધર્મ માનનારા સ્થાનક પાસે ઊભા રહી વરઘેાડામા ન છાજતા ગાન કરે કે ખરતરને ગધેડા કહેવામાં આવે એમા સામાન્ય સભ્યતા નથી, જૈનત્વ નથી, વ્યવહારદક્ષતા નથી અને પ્રસ્તુત યાગભાવનાનેા તદ્દન અભાવ છે. ધર્માં મતભેદપ્રસ ગે તથા ધર્મોપદેશનુ કા કરતા મધ્યસ્થભાવ રાખવાની જરૂર છે. જેને ધર્મ અસ્થિમજ્જૂએ જામ્યા હોય તે જ મધ્યસ્થ રહી શકે છે જૈનદર્શનનુ આ વિશિષ્ટ તત્ત્વ વિશાળ દૃષ્ટિ વગર પ્રાપ્ત થાય તેમ નથી. ઘણી વખત તેા ઉત્સાહ કે લાગણીને વશ થઇ દક્ષિણી લેાકા જેને ભાડણુ’ કહે છે તે કરવામા ધરાગ મનાય છે. આ યિામ ખાટી માન્યતા છે અને જૈનદર્શનના પ્રાથમિક જ્ઞાનને પણ અભાવ ખતાવે છે . પ્રચારક અને ઉપદેશકે તે અખડ શાતિ રાખવી ઘટે, મધ્યસ્થવ્રુત્તિને ખાસ કેળવવી ઘટે અને ઉપાય કરવા છતા Page #582 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શાંતસુધારસ ઉપદેશ ન લાગે તેવા પ્રાણી તરફ ઉદાસીનભાવ રાખવા ઘટે આ પ્રયોગ જરા મુશ્કેલ છે, પણ ખાસ જરૂરી છે અને ધર્મની વિશાળતા સિદ્ધ કરી બતાવનાર છે ૩ ૧. આ પ્રમાણે હકીકત હોવાથી સ તપુરુષે ઉદાસીનતારૂપ અમૃતના સારતત્ત્વને આસ્વાદે. આ પ્રમાણે” એટલે ઉપર જે હકીકત જ કરી તે કારણને ધ્યાનમાં લઈને પ્રાણી ઉદાસીનતા ધારણ કરે અહી પ્રથમ ઉદાસીનતાનુ ફળ બતાવ્યું, પછી સ્તુતિ કે રેવની નિષ્ફળતા કર્મના મર્મને લઈને રજૂ કરી અને પછી ધર્મસ બધી મિથ્યા ઉપદેશ કરનાર પર અને ઉપદેશ સાભળનાર શ્રોતાની કષ્ટસાધ્યતા પર મધ્યસ્થતા રાખવાની વાત કહી. એ સર્વનું પરિણામ શું ? જે ખરા સતપુરુ હોય, જેને સસાર મિથ્યા ભાસ્યા હોય, જેને આ સંસારમાંથી નાસી છૂટવાની તાલાવેલી લાગી હોય, જેને બ ધન એ ખરુ કેદખાનું સમજાયું હોય, જેને સાસારિક ભાવમાં પ્રવૃત્તિ એ બાળકના ખેલ લાગ્યા હોય, જેણે આત્મારામને કાંઇક અનુભવ કર્યો હોય અને જે સામે જોવાને બદલે આ દર જોતા શીખ્યા હોય તેવા સતપુરુષે વાર વાર આ ઉદાસીનભાવરૂપ અમૃતને જ સેવે છે એ દાસીને અમૃત કહેવાનું કારણ એ છે કે પુરાણકથા પ્રમાણે જેમ સમુદ્રમન્ચન કરીને દેવોએ અમૃત શોધ્યું તેમ શાસ્ત્રમહાવનું મથન કરીને આ ભાવનાઓ શોધી કાઢી છે. એ અમૃતમાં પણ ખાસ “તર’ જેવા મુદ્દાનો માલ, એને સાર, એનો ઉત્તમોત્તમ વિભાગ ઉદાસીનભાવ છે એ બજારુ ચીજ નથી અને એ બજારમાથી લભ્ય પણ નથી, ખૂબ પરિશીલન અને નિયત્રણને પરિણામે વૃત્તિઓ પર કાબૂ આવે ત્યારે આ ભાવ ખીલે છે. સ તપુરુષે – જેમનુ સાધ્ય આ પ્રપ ચાળ મૂકી એનાથી દર ચાલ્યા જવાનું છે. તેઓ – આ અમૃતના ખરા સારને વારવાર આસ્વાદે આ આસ્વાદના શોખ માટે નથી, પારખવા માટે નથી કે ઈક્રિયતૃપ્તિ માટે નથી. એના આન દરગમાં પડેલો પ્રાણી અને તે મુક્તિસુખને મેળવે છે એનો અનુભવ એવો આહૂલાદક છે કે એના સુખકલાસની લહરીમાં પ્રાણી સંસારસમુદ્ર તરી જાય છે. એને સસારના મોજા ઓ ધકેલે ચઢાવી શકતા નથી, પણ એને આ ઉદાસીનભાવરૂપ જે સ્ટીમર કે ત્રાપ મળે છે તેની સહાયથી એ આનંદતર ગને હિલોળે ચઢે છે અને આનદના પ્રવાહમાં તરતો તરત મુક્તિ સુધી પહોચી જાય છે આટલી હદ સુધી કેમ વધી શકાતુ હશે તેનો ખ્યાલ કર હોય તો, એક વાર ઉદાસીનભાવ રાખવા પ્રયત્ન કરે, ગમે તેવા ઉશ્કેરણીના પ્રસગે પણ વૃત્તિ પર સંયમ રાખે અને પછી એના પરિણામ તપાસે તો જરૂર લાગશે કે એ મોક્ષસુખની વાનગી છે આટલી વાનગીનું આસ્વાદન થાય તો પછી માર્ગ ઘણો સરલ છે Page #583 -------------------------------------------------------------------------- ________________ માધ્યચ્ચ : ગેયાષ્ટક પરિચય ૧. ચાલું દુનિયાને વ્યવહારમાં જે પ્રાણીઓ અતિ નીચા ઊતરી ગયેલા હોય, જેમનુ નીતિ, કે વર્તનનું ધોરણ અસત્ય કે અપ્રામાણિકપણા પર રચાયેલ હોય, જેઓ જીવવધને શાક સમારવાની ક્રિયા સમાન ગણતા હોય, જેઓ પરધનહરણ કરી વ્યવહાર ચલાવતા હોય એવા અનેક પ્રાણીઓ તરફ સમભાવ રાખો ધર્મના માર્ગનું ઉલ્લંઘન કરનારા હોય, મતિકલ્પનાથી ધર્મની સ્થાપના કરનારા હોય, આત્માની હયાતી પણ ન સ્વીકારનારા હોય, કર્મ, પરભવ કે મોક્ષને સમજવાનો યત્ન પણ ન કરનાર હોય અને ઉપદેશ આપનારને હીચકારા, જ ગલી કે બાયલા, બબૂચક ગણતા હોય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવો જેના હૃદય વિકારોથી ભરેલા હોય, સસારને ચોટી પડેલા હોય, ધન, સ્ત્રી, કુટુંબ કે વ્યાપાર સિવાય અન્ય વિચાર કરવાની જેમને ફુરસદ પણ ન હોય અને ધર્મ તરફ ઉપેક્ષા નહિ પણ તિરસ્કાર હોય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવો ! ક્રોધાદિ કવાય, હાસ્યાદિ નોકપાય, સ્ત્રી-પુરુષ-નેહ, દાપત્ય, નિદા, અસૂયા, ઈર્ષા, કલહ આદિ આતર વિકારોમાં મસ્ત રહેનાર, જરા પણ વિકાસની ભાવના કે લાગણી વગરના અને તિરસ્કારથી ભરેલા તરફ પણ સમભાવ રાખવો આનુ નામ ઉદાસીનતા અથવા માધ્યશ્ય છે. વિશાળ ઉદાસીનભાવને તુ અનુભવ. એ ઉદાસીનતાનું સુખ ઉદાર છે. સર્વ સુખમાં પ્રધાન સુખ છે તે કેવી રીતે તેનો વિચાર કર – પ્રથમ તો એ દાસીન્ય કુશળની સાથે સમાગમ કરાવી આપનાર છે આ “કુશળ” બહુ સમજવા ગ્ય છે આપણે કુશળ–સમાચાર પૂછીએ છીએ એમા આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્તતાને સવાલ હોય છે અને ઘણુ ખરુ તો ઉપચારરૂપે હોય છે. પણ ખરુ “કુશલ તો નિત્ય સુખ થાય તે છે શાશ્વત, અવિનશ્વર સુખ એ કુશળ છે સમજુ પ્રાણીની સર્વ પ્રવૃત્તિઓ સુખપ્રાપ્તિ અને દુખનાશ માટે હોય છે અને તે સ્થાયી હોય તો જ ઈષ્ટ ગણાય છે એવું અબાધિત સુખ જ્યા મળે તેવું સ્થાન છે તેની સાથે સમાગમ કરાવી આપનાર આ દાસીન્ય છે. કષ અદરથી નીકળી જાય એટલે પરંપરાએ એ સ્થાને પહેચાય, તે કારણે એને સમાગમ કરાવી આપનાર ગણાય અને અહી પણ રાગદ્વેષની પરિણતિ ગઈ એટલે મોક્ષતુલ્ય સ્વભાવપ્રાપ્તિ થતી હોવાથી એને આ વિશે પણ યોગ્ય રીતે અપાયું છે. બીજુ, એ ઉદાસીનતા આગમને સાર છે, સુવિહિત શાસ્ત્રોનું એ રહસ્ય છે, આગમગ્ર માથી તારવી કાઢેલ માખણ છે બહ શાસ્ત્ર થો વાચી-લખી છેવટે પર્યવસાન પામવાનું સ્થાન આ ઔદાસીન્યભાવમાં આવે છે. ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ જીવનને અને “જ્ઞાનસાર Page #584 -------------------------------------------------------------------------- ________________ શાંતમુધારસ ૪૯૮ લખ્યા એમા આખે આ ભાવ ખતાન્યેા છેૢ અને ઉપશમસાર છે પ્રવચને એ વાત એમણે એકથી વધારે સ્થળે કરી છે એને સાક્ષાત્કાર કરાવનાર આ વિશેષણ છે. છેવટે એ ઉઢાસીનતા ઇષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે એ વૃક્ષ પાસે જે જોઇએ તે માર્ગેા તે મળે એ જ મિસાલે માસ્થ્યવૃત્તિ એક વખત પ્રાપ્ત થાય તે પછી ગુણવિકાસને અગે જે માગેા તે મળે તેમ છે ઉદાસીનભાવ સમજનાર કાઈ પૈસા, ઘરખાર કે શ્રી તેા માગે જ નહિ, એને તે ગુણવૃદ્ધિ જ ઇષ્ટ હાય, અને ઉ.ાસીનતામા એવા ચમત્કાર છે કે એ ખરાખર જામેલ હાય તા સ ઇષ્ટ ગુણ્ણા એની પછવાડે જરૂર ચાલ્યા આવે છે આ ત્રણ વિશેષણયુક્ત ઔદાસીન્યભાવ, જે ખરેખર પ્રધાનસુખ છે, અપરિમિત આનંદમય છે, આતરવૃત્તિનેા શાત પ્રવાહ છે તેના તું જરા અનુભવ કર, એને જરા સેવી ો, એને જરા વ્યવહારુ આકારમા પોતાના બનાવ, જગતમા અનુભવની અલિહારી છે. વાર્તા ગમે તેટલી કરવામા આવે કે તે પર મેટા લેખા લખવામા આવે એમા કાઈ વળે તેમ નથી, એમા ખરી મા કદી નહિ આવે આ વિષય બુદ્ધિવિલાસ કરવા જેવેા નથી, એ તેા જાતે અનુભવવા જેવા છે અને અનુભવીને જીવવા જેવા છે. અનુસવ કરવા એટલે એકાદ વખત અનુભવ કરીને પાછા જ્યા હતા ત્યા જઇને બેસવુ એવા અર્થ નથી એને દરરાજ અનુભવ-અભ્યાસ કરવા ચેાગ્ય છે. તેની જેમ ટેવ પડશે એમ એ જામશે, જામશે એટલે રાગદ્વેષ ખસતા જશે, એ ખસશે એટલે સ્વરૂપાતુસધાન થશે અને તેમ થયુ એટલે કુશળ-સમાગમ થશે . આ વિશિષ્ટ સુખના અનુભવ સદા કરે, એનાથી આતરપ્રદેશને રગી દે અને ચિત્તના પ્રવાહ એ માગે વહેવા દે પછી એનેા २ આનદ જોજો ૨. કર્તા કહે છે કે તને એક તદ્ન રહસ્યની વાત કહેવાની છે અને તે પર તારે ખૂબ વિચાર કરવાને છે તને એમાથી આ આખી ભાવનાનુ આંતરરહસ્ય પ્રાપ્ત થશે પણ તે ખૂબ વિચારણાથી જ મળશે. તુ ખૂખ પરચિતા કરે છે તેને છેડી દે પચતા એટલે પારકાની ચિતા તુ તારી સતતિની અથવા તારા સખ ધીની ચિંતા કરે છે, તેએાના અનેક પ્રસ ગેા, તેમની ત દુરસ્તી વગેરે અનેક ખાખતાની તુ એટલી ચિંતા કરે છે કે એને પરિણામે તને તારા પેાતાને વિચાર કરવાના સમય જ મળતા નથી ઉપરાત તુ દેશના ખનાવાની રાજદ્વારી ખટપટાની, રશિયામા આમ બન્યુ અને આયર્લાડમાં તેમ બન્યુ, સમાજવાદીએ આમ ફાવ્યા અને સામ્યવાદીએ એમ ફટકાયા, હુ હિટલરે આમ કર્યું અને સ્ટેલીને તેમ કર્યું —આવી આવી નકામી ચિંતા કરે છે, પણ એમા તારું સ્થાન શુ અને તુ પાતે કયાં ઘસડાતા જાય છે તેને વિચાર જ કરતા નથી. Page #585 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવને ૪૭૯ અથવા તું પરભાવની ચિંતા કર્યા કરે છે ધન, શરીર વગેરે સર્વ પરવસ્તુઓ છે. પરસબંધી વિચારણા તે પરવિચારણા છે અને પરભાવમાં રમણ કરવું એ પણ પરરમણ છે. પર એ નિર તર પર છે, ફ્રોડ ઉપાયે પણ પર એ પિતાનુ થનાર નથી એમ જાણવા છતા આ બંને પ્રકારની પરિચિંતા” તુ કરે છે તે છેડી દે. આ વિકલ્પજાળ નિરર્થક છે, એકાગ્રતાના વિઘાતક છે અને તેને નીચે ઉતારનારા છે તુ તારા પિતાના અધિકારી તત્વને વિચાર તું પોતે જ અસલ સ્વરૂપે તદ્દન વિકારરહિત, સચ્ચિદાનંદમય, પરબ્રહ્મસ્વરૂપ, તિર્મય, નિર જન, નિરાકાર, અનત જ્ઞાનાદિમય છે એને તું ચિ તવ દુખની બાબત એ છે કે તારી સાથે એ સ બ ધી વાત કરતા પણ જાણે એ કેઈ અપર પુરુષ હોય, જાણે કોઈ ફરનો સહેજ ઓળખાણવાળો હોય એવા શબ્દોમાં વાત કરવી પડે છે. તારી પોતાની વાત કરતા તેને કહેવું પડે કે તુ તારે વિચાર કર એ ઘણી શરમની વાત છે. એમ કહેનાર કે સાભળનારની શોભા નથી, છતાં તેને સાફ કહી દેવાની જરૂર છે કે તું તને ઓળખતે નથી, ઓળખવા પ્રયત્ન પણ કરતો નથી, એની સાથે એકાતમાં વાતો કરતું નથી, એને પરિચય કરતું નથી, એની સાથે દી સ્વરૂપ સામ્ય સાધતે નથી વિકાર એટલે સમુદભવ ને વિરામ – ઉત્પત્તિ ને નાશ – જમે અને ઉધાર. આવા પ્રકારના વિકાર વગરનો તુ છે તુ પોતે અવિનાશી-શાશ્વત છે, પણ તે તારા સ્વરૂપને તે અનુભવ્યું, છગ્ય જાણ્યું નથી એને તુ વિચાર, એનો અભ્યાસ કરે અને એમાં મગ્ન બની જા. જે, વાત એવી છે કે તુ સાભળીશ તો તને નવાઈ લાગશે, પણ ખરેખર સાચી વાત છે અને તે એ છે કે એક પ્રાણી મોટી મોટી વાતો કરે છે પણ સરવાળે માત્ર કેરા મેળવે છે અને બીજે મોટી વાતો કરતો નથી પણ આંબાના ફળ (કેરીઓ) મેળવે છે. આ કેયડે છે તે ઉકેલીશ તે તને ઉદાસીનભાવના સ્વરૂપને અનુભવ થશે વાત કરવી એ એક હકીકત છે અને ખરે લાભ મેળવવો એ તદ્દન જુદી જ હકીકત છે વાતો કરવાથી મોક્ષ મળી જાય તેમ હોય તો મારા-તારા જેવા ક્યારના ચે ત્યાં પહોંચી ગયા હોત ! પણ સાચી વાત કરજે, કદી મોક્ષ જવાની સાચી ઈચ્છા થઈ છે? કદી પૂર્ણ ગભીરપણે મેક્ષ જવુ જ છે એ વિચાર થયો છે ખરો ? બરાબર મનને પૂછીશ તો જવાબ મળશે કે-ખાતાપીતા મેલ મળી જાય તેવું હોય તે ભલે મળે, એવી વાત ઊડાણમાં હશે એની બે કટીઓ પૂ છુ ? મોક્ષનાં ગાડા બ ધાતા હોય તો તેનું ભાડું ઠરાવવામાં બે ચતાણ કરે છે કે જે માગે તે આપીને તે ગાડીમાં ચઢી બેસે ? મોક્ષમા કાઈ ખાવાપીવાનું મળવાનું નથી, ત્યાં દરોજના છાપા આવવાના નથી ત્યાં ૨ ગરાગ નથી-વગેરે સ્થિતિને વિચાર કર્યો છે ? Page #586 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ , શાંતસુધારસ આ તદ્દન નિર્માલ્ય લાગતા સવાલો ખૂબ મહત્વના છે. એમાં ખૂબ રહસ્ય છે અને એકાનમાં બેસીને ચેતનની સાથે વાતો કર્યા વગર એનું રહસ્ય સમજાય તેમ નથી વાત એ છે કે ઘણુ બોલનાર કેટલીક વાર સમયનો મિથ્યા વ્યય જ કરે છે. એની વાત સાભળો તો આનદ થાય, પણ એનો વ્યવહાર તેનાથી પ્રતિકૂળ હોય છે, તો તે કેરડે જ મેળવે છે એ કેરડાનુ ઝાડ કાટાથી ભરેલું હોય છે અને અ૫ નાના પાંદડાંવાળું હોઈ આરામ લેવા લાયક પણ હોતુ નથી એના ફળ તૂરા અને મોળા હોય છે. બહુ બેલનાર હોય પણ અતરમાં સાધ્યની જાગૃતિ વગરનો હોય તે તે કાઈ પણ લાભ મેળવતા નથી અને બીજો બેલનાર ન હોય પણ એકાગ્ર ચિત્ત ચેતનરામને ધ્યાવનાર હોય તો આબાના ફળો – ઈષ્ટ ફળ પ્રાપ્ત કરે છે બહુ બોલે તે બા ઠ” એ આખુ સૂત્ર તારે વિચારવાનું છે સાધુ ગોચરીએ ગયા, ત્યા એક વગરવિચાર્યું વચન બોલાઈ જવાથી એમને રાણીની કૂખે જન્મ લેવો પડ્યો એ જન્મ બાદ પૂર્વભવનું સ્મરણ થતાવે ત ત્યા એણે ન બેલવાનો નિયમ રાખ્યો એકદા બાજુના જગલમા એ સૈન્ય પરિવાર સાથે ફરવા ગયો ત્યાં કાગડાને બોલવાને કારણે મરવું પડ્યું ત્યારે એ માત્ર માર્મિક “ક્યાં બોલ્યો ?” એટલુ જ બોલ્યો અને સાથેના નોકરને પણ એ જ રીતે સમજાવ્યો એ આખી કથા મૌન અથવા તો વાણીયમનું મહત્વ સમજવા માટે બહુ જ ઉપયોગી છે આપણે આખા દિવસમાં નકામુ કેટલું બોલીએ છીએ તેનો વિચાર કરીએ તો શક્તિના દુર્બયને ખરો ખ્યાલ આવે આ સર્વ સાધારણ રીતે સમજાય તેવા સત્ય છે. એ વાત તારા ચિત્તમાં બેઠી હોય તો હવે ઉદાસીનતાને અગે તે તપાસી જા અન્ય મનુષ્યોમાં તુ અવગુણ જુએ, દુરાચાર જુએ, ધમાલ જુએ કે પાપવૃત્તિ જુએ ત્યારે તે તેની ચર્ચા, ટીકા કે નિદા શા માટે કરવા મડી જાય છે ? તે કેવળ નકામી પરચિતા છે એ છોડી દે એને બદલે તારે પોતાનો નિર્વિકાર ભાવ વિચાર એટલે તને પરચિ તા કરવી ગમશે જ નહિ વળી તુ વિચાર કે એવી ટીકા કરનારા કેરડા મેળવે છે તો તારે કેરડા મેળવવા છે કે આબાના ભોગી થવું છે ? અર્થ વગરની પરચિતા કરનારને ઉદાસીનતા પ્રાપ્ત થતી નથી, એ તો નકામે વ્યવસાય છે. મધ્યસ્થવૃત્તિ રાખનારને પર િતા કરવી બેજે નહિ, એના ઉચ્ચ ધોરણ પાસે એ વાત પાલવે નહિ એ માગે લાવવા પ્રયાસો કરે પણ ચિંતા ન કરે ચિતાને તે વ્યવહારમાં ચિતા સમાન કહી છે અને ઘણું પ્રાણીઓ લેવાદેવા વગર પારકી ચિતામાં પિતાની જાતને હોમે છે ઉદાસીન આત્માની એ દશા ન હોય Page #587 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ૪૮૧ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે માયાની સક્ઝાયમા કુસુમપુરના શેઠને ઘેર ઊતરેલા બે સાધુઓ – એક તપસ્વી અને બીજા મોકળા(શિથિળ)નું દૃષ્ટાન્ન આપ્યું છે તપસ્વી સાધુ પિતાથી ઊતરતા સાધુની નિદા જ કર્યા કરે છે અને શિથિળ સાધુ તપસ્વીના ગુણ ગાય છે. આમા તપસ્વીને ભવદુસ્તર કહ્યો અને શિથિળને ખરો ત્યાગી કહ્યો આપણી ચાલુ ગાથામાં એવો તપસ્વી હોય તેને કેરડો મળે અને એવો શિથિળ હોય તે આબાના ફળ મેળવે. અહી ચિતાની વાત કરી છે તે કેટલીક વાર નિષ્ફળ હોવા છતા ઘણી વખત મૂળમાં સારા આશયથી થયેલી હોય છે પાપી, દેવી, દુરાચારીને જોઈ ચિંતા કરવી એ એક નજરે સારી લાગે પણ નિરર્થક હોઈ નકામી છે પ્રયાસ ર્યા પછી વાત છોડી દેવાને અહી ઉદ્દેશ છે. ચિંતા કરી શક્તિને વ્યય કરવો નહિ એ સીધે ઉપદેશ છે મનની સ્થિરતા એ સાધ્ય છે. ૩. ઉપર જણાવેલી વાત અહીં જુદા આકારમાં કહે છે તદ્દન શુદ્ધ હિતબુદ્ધિથી સાચા હિતના માર્ગે લાવવાનો ઉપદેશ અથવા સલાહ તુ કેઈને આપે અને તે માણસ તે સાભળે નહિ, સાભળે તો તેને તે રુચે નહિ અને રુચે તે પણ તે પ્રમાણે વર્તવાન તારી પાસે વિચાર બતાવે નહિ – આ સર્વ બનવાજોગ છે આવા સગોમા પણ તુ તારા મન ઉપરનો કાબૂ ખોઈ નાખ નહિ તેં સાચી સલાહ આપીને તારી ફરજ બજાવી, પણ પછી એથી આગળ જવાન તારો અધિકાર નથી. સામે મનુષ્ય તારી વાત સાભળે નહિ એટલે તારાથી તેના ઉપર કેપ કેમ થાય ? એ રીતે તુ નારી જાતને નકામી દુખી બનાવે છે. ગુસ્સે થવાથી તારુ માનસિક સુખ તુ બગાડી મૂકે છે મનની સ્થિરતા એ આત્માનું સુખ છે, ચંચળ મન એ આત્માનું દુ ખ છે તારે તારા ઉપદેશનાં પરિણામ તરફ શા માટે લેવું જોઈએ ? તુ તારા અધિકારની બહાર જાય છે એને ખ્યાલ કરજે. પ્રથમ તો તારો ઉપદેશ અમોઘ કે અપ્રતિપાતી (infallible) હોય એમ ધારવાનુ તારે કારણ નથી બીજુ, સામા પ્રાણીને વિકાસ સદગુણકમારોહમાં એટલો વધી શકે તેવો છે કે નહિ તેનુ તને જ્ઞાન નથી સામા પ્રાણીની નિવાર પરિસ્થિતિના ઘણાં કારણો હોઈ શકે, કેટલીક વાર વય, અનુભવની કચાશ આદિ પણ કારણો હોય છે ગમે તેમ હોય પણ તારે એ સ યોગોમાં અસ્વસ્થ થઈ જવું કઈ રીતે યોગ્ય નથી બીજુ તારે એ વિચારવાનું છે કે એવા પ્રકારને તારો સતાપ નિષ્ફળ છે. એમ ધાર કે તે સભા સમક્ષ સત્ય બોલવા પર અસરકારક ભાષણ કર્યું, છતા કોઈ સત્યવ્રત લેનાર શ્રેતામાંથી ન નીકળે તો તારે ગુસ્સે થઈ સભા છોડી ચાલ્યા જવુ એ વાત યેાગ્ય છે? એક વ્યક્તિની પાસે તે ત્યાગનો ઉપદેશ કર્યો, તે પીગળ્યો નહિ, તો તુ તેને શું રાપ આપી શકે? તેના પર ગુસ્સે થઈ શકે ? ગુસ્સે થઈશ તો તારુ મન વળિયે ચઢી Page #588 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ જશે, એથી તુ કાઈ બગડેલ બાજી સુધારી શકીશ? આ રીતે તારા માનસિક-આત્મિક સુખનો નાશ કરવાનો રસ્તો કદાપિ લઈશ નહિ. એ વખતે મનની સ્થિરતા જાળવી રાખવી એ ઉદાસીનભાવ છે કાર્ય કરીને છૂટી જવું અને પછી એ વાતની “તથા ન કરવી એ જીવનનો માત્ર જેને પ્રાપ્ત થઈ જાય તે અનંત મન શાતિ મેળવી શકે છે ધાર્મિક બાબતમાં ઉપદેશકોએ અને વ્યવહારમાં વડીલવર્ગ આ સૂત્ર ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે. એના તરફ બેદરકારી રાખવાથી ઘણી ગેરસમજ, કદાગ્રહ અને વિષવાદ વધી જતા જોવામાં આવ્યા છે ઉપદેશ આપનારે એક વાત ધ્યાનમાં રાખવી કે સમજાવટથી જ માન પ્રાપ્ત કરાવાય છે. પિતે દબાણ કવ્વાનું સ્થાન ભોગવે છે તેને છેટે ઉપયોગ ઉપદેશક, વડીલવર્ગ, વકીલ કે ડોકટર કરે તો તે અગ્ય છે અને સામે પ્રાણી તે ઉપદેશ, સલાહ કે સૂચના માન્ય ન કરે ત્યારે તપી જવું એ તે લગભગ સ્થાનભ્રષ્ટ થવા જેવું છે. ૪. કેટલાક જડ મનુષ્ય મૂળ સિદ્ધાન્તની હકીકત ઉલટાવી નાખી સૂત્રસિદ્ધાન્તવિરુદ્ધ પ્રરૂપણા કરે છે આવા મનુષ્ય ઘણુ અયોગ્ય કામ કરે છે, પણ આપણે શું કરી શકીએ ? અહી ઉસૂત્રને અગે ઘણા વિચાગ્યા લાયક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. દરેક દર્શનમાં અમુક મૂળ મુદ્દાઓ હોય છે આત્માની હયાતી, પરભવ, કર્મ, આત્માને અનાદિ સબ ધ અને પ્રયાસથી કર્મથી મુક્તિ વગેરે મૂળ બાબતો છે જીવ અને જગતનો સ બ ધ, નિગદને સિદ્ધાત એ મૂળ બાબત છે આવી બાબતોમાં જે સમજી-જાણું વિરુદ્ધ વાત કરે તે ઉત્થાપક ગણાય છે એવા પ્રાણીને સમજવા પ્રયત્ન કરે, એની પાસે દલીલો કરવી અને એને મૂળ સિદ્ધાંત સમજાવવા, છતા તે ન સમજે તો પછી તેની સાથે કપાય ન કરો. તેની ભવસ્થિતિ પાકી નથી એમ વિચારવું. આપણું કર્તવ્ય સમજાવટથી પૂરુ થાય છે. ' વિધિ–સાધનધર્મોની બાબતમાં વિચાર કરી એક માર્ગ સ્વીકારવો, પણ સામાન્ય બાબતમાં મતભેદ પડે તો તેથી ઉશ્કેરાઈ જવું નહિ ઘણુંખરી વાર એમાં દ્રષ્ટિબિ દુનો જે તફાવત હોય છે કેઈ પ્રાણી વ્યાખ્યાન કરતી વખતે મુહપત્તિ બાંધવા ઈચ્છતો હોય અને અન્ય તે બિનજરૂરી ગણતો હોય તો પોતાનો અભિપ્રાય શાંતિથી જણાવવો, પછી કદી સામા મોરચા માડવા નહિ એમાં મુદ્દાને સવાલ જ નથી અને મતભેદને અવકાશ હોય ત્યા ઉસ્થાપક, “મિથ્યાષ્ટિ” કે “ઉત્સવપ્રરૂપક એવા આકરા શબ્દનો ઉપયોગ કરી બેસો નહિ, ગચ્છના ભેદો પડ્યા છે તે આ વિશાળ દષ્ટિની ગેરહાજરીમાં પડ્યા છે એમાં તત્ત્વ જેવુ કાઈ નથી કેઈ ચોથનો સ્વીકાર કરે કે કોઈ પાચમને સ્વીકાર કરે અને કોઈ ઈરિયાવહિયા આગળ, પાછળ કે બંને વાર બેલે, એમાં મૂળ મુદ્દાનો કોઈ સવાલ નથી બનતે સમન્વય કો, પડેલા ભેદો ઓછા કરાવવા પ્રયત્ન કરવો પર તુ મુદો કદી ચૂકવો નહિ જેઓ હસૂત્ર ભાષણ કરે છે તે સુ દર દૂધ તજી દઈને “મૂત્ર પીએ છે એવો શબ્દપ્રયોગ શ્રીમાનું વિનયવિજયજી મહારાજે કર્યો છે મને લાગે છે કે સૂત્ર (પક્તિ બીજીમા) Page #589 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવને ૪૮૩ ની સાથે અનુપ્રાસ મેળવવા એ પ્રયોગ કર્યો હશે. બાકી આવા અનુપમ ગ્રથમા એવા શબ્દપ્રયાગને સ્થાન ન ઘટે કદાચ એવો શબ્દપ્રયોગ એમના વખતની પ્રચલિત ભાષામાં અશિષ્ટ નહીં ગણાતો હોય. સૂવ-ઉસૂત્રની વાત આવે ત્યા આકર ભાષાપ્રયાગ કરવાથી મધ્યસ્થભાવ પિપાવાને બદલે હાનિ પામતો, આઘાત પામતો લાગે છે જે અનુપમ ભાષાશૈલીમાં આખો ગ્રથ લખ્યો છે એને અનુરૂપ આ ઉક્તિ નથી એટલુ અત્યત ક્ષેભ સાથે લખવાનું ધાખર્ચ કરવું અપ્રાસંગિક લાગે છેસાહિત્યની ભાષામાં એને હીનેપમાં કહેવાય. શાતરસનાં પરબ મ ડાયાં હોય ત્યા એ દુર્ગ ધ ને ઘટે, આ મારે પિતાને મત છે. ધર્મચર્ચા, તત્ત્વનિવેદન કે વ્યાપિવિશિષ્ટ ન્યાયચર્ચા ચાલતી હોય ત્યારે મનની સ્થિરતા ખૂબ રાખવી. વ્યવહારમાં પણ ઉશ્કેરાઈ જવાની વાત વર્ય ગણાય તો ધર્મચર્ચામાં તો સવિશેષ વર્ય ગણાય અને ધર્મચર્ચામાં હકીકતની અગત્ય કદી ખ્યાલ બહાર ન જવા દેવી કેટલાક ગચ્છભેદના ઝગડાઓ વર્ષો સુધી અને કેટલાક તો સેકડો વર્ષ સુધી ચાલ્યા છે. પણ એમાં તત્ત્વને-મુદ્દાનો સવાલ જ હતો નથી વિધિમાગને ઝગડો કરવો એ વિશાળ જૈન તત્ત્વજ્ઞાનના દષ્ટિબિ દુઓ સમજવાની અલ્પ શક્તિ બતાવે છે | ગમે તેવા ધર્મચર્ચાના પ્રસંગો આવે ત્યારે મનને સ્થિર રાખવુ, સમજવા માટે ખુલ્લુ રાખવુ, સામાના દૃષ્ટિકોણ સમજવાની કે કપવાની જિજ્ઞાસા રાખવી, સત્ય શોધવુ–સત્યને નિર્ણય કરવો મુશ્કેલ છે એમ સમજવું પિતાની માન્યતા સિવાય અન્ય સત્ય ન જ હાઈ શકે એવા ધોરણથી વાત શરૂ ન કરવી. વિચારવાનું સર્વને સમન્વય કરી શકે છે અને વિશાળતા. પાસે સર્વ ખુલાસા શક્ય છે. પરિપૂર્ણ પ્રયાસ કરવા છતા પણ વિચાર–એક્ય ન જ થઈ શકે તા પણ પ્રેમથી છૂટા પડવુ. ચર્ચા એ વિદ્વાનોની મોજ છે, અને રમતનો નિયમ (Sportsman's spirit) એ છે કે હારે, છતે તે બને પ્રેમથી ભેટીને હસ્તધૂનન કરી છૂટા પડે આ વિશાળ ભાવ ખીલવવા જેવો છે પ્રયાસ કરતાં ન સમજે તે પછી કર્તાશ્રી કહે છે તેમ વિા કુર્મ.?” (આપણે શું કરીએ?) આવો ભાવ રાખવો આ વિશિષ્ટ મધ્યસ્થભાવ છે. એનો અમલ અત્યાર સુધીને ઈતિહાસ-જેતા મુશ્કેલ દેખાય છે, પણ સુખને માટે જરૂરી છે, ઉપયોગી છે, આદરણીય છે પ, આ સંસારમાં તુ નકામે મૂઝાય છે વાત એમ છે કે પ્રત્યેક પ્રાણીનુ મન અમુક વિકાસક્રમમાથી આવેલ હોય છે એટલે એને જેવા સંસ્કારો પડ્યા હોય અને અહી એણે જે વિશેષ સંસ્કાર મેળવ્યા હોય તેને અનુસરીને એ ચાલ્યો જાય છે મનને જે રસ્તે જવાનું હોય ત્યા તે જાય છે અને એની અટકાયત અશક્ય છે અથવા મુશ્કેલ છે આ વાત ઘણી સરળ છે તમે કઈ પણ મનુષ્ય માટે કહેવા ઘારે કે અમુક સયોગોમાં તે કેમ વર્તશે, તે જે તમારે તેનો પરિચય હોય તો બરાબર કહી શકશે. એકને માટે Page #590 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ગાતસુધારમ તમે કહેશે। કે એ પ્રાણાંતકષ્ટ પણે જૂઠ્ઠું નહિ મેલે, બીજને માટે કહેશેા કે એ તે લટુજી છે, વખત પ્રમાણે સઢ ફેરવશે. દરેક સચાગ માટે પશ્ચિયને અંગે તમે કહી શકે, આ ખતાવે છે કે પ્રત્યેક પ્રાણી અમુક રેષા પર ચાલનાર હોય છે અને તે તેના વિકાસ પર આધાર રાખે છે વિકાસમા તરતમતા એટલી હાય છે કે એની ગણના ન થાય. એનું વર્ણન અશકય હાવા છતા એ સમજી શકાય તેવી ચીજ છે. શરત એટલી જ કે પરિચય પૂરતા હાવા જોઇએ જે પ્રાણીના વિકાસ જેટલેા થયેલા હાય તેટલે તે કાર્ય પ્રસગે ભાગ ભજવી શકે છે, અને પ્રત્યેક પ્રાણીનેા વિકાસ કેટલેા થયેા છે અને અહી તેમા વધારે પ્રગતિ કરશે કે પા પડશે તે વાતનુ નિયામક ચત્ર તારા હાથમા નથી, તેથી તુ એ સબંધી ચિતા કરે તે તદ્ન નિરક છે. અમુક પ્રાણી તારી ઇચ્છાને અનુરૂપ નથી એ પર ચર્ચા, નિદા કે પ્રશસા કરવાને બદલે તે એવા છે' એમ ધારીને ચાલ જે ખાખતમા તારી જવાદારી નથી તે ખખત અન્યથા હાવી જોઇએ અથવા અન્ય સ્વરૂપે હાવી જોઇએ એવી તારી કલ્પનાઓ પણ અર્થ વિનાની છે અન્યના દુરાચાર, દુરાચષ્ણુ, અસભ્ય વર્તન, અયેાગ્ય સ ભાષણ કે અન્ય કાઇ કૃત્ય માટે તુ તેના ઉપર કાપ કઈ રીતે કરી શકે? તને તે તારા ધારણ પ્રમાણે ન ગમે તે ખરી વાત છે કાઇ પરસ્ત્રી પર અત્યાચાર કરે, ખૂન કરે, મારામારી કરે કે ચારી, લૂંટ, અખાડા કરે ત્યારે તેણે તેમ ન કરવુ ઘટે એવા તને વિચાર થાય તે જુદી વાત છે, પણ તેટલી મર્યાદાએ તારુ કાર્ય પૂરુ થાય છે. તે પહેલા અને તેા સમાજને કે વ્યક્તિને સુધારવા પ્રયત્ન કર, ઉપદેશ આપ, છતા પણ એના મન પર એને કાબૂ ન હેાય તે તારે વાત મૂકી દેવી તા૨ે ગુસ્સે થવાનુ કે તારુ પેાતાનુ લેાહી ગરમ કરવાનું કાઇ કારણ નથી. તારા ચેાગ્ય પ્રયાસ છતા પ્રાણી પાપકર્મથી ન મુકાય તે તેને એવેા જ વિકાસ થયેા છે એમ સમજી તુ તારા કામા રત રહેજે, પ્રત્યેક પ્રાણીનુ માનસિક ખ ધારણ જુદા જુદા પ્રકારનુ હાય છે, જેને જેટલા વિકાસ થયેા હાય તે ધારણે તે વતે છે તેની ગતિ અનુસાર તેની બુદ્ધિ થાય છે અને કેાનુ શુ થયુ તે અટકાવી શકવાની તારામા શક્તિ નથી, એટલી વાત ધ્યાનમા રાખી સાચા માની પ્રાપ્તિ કરાવવા માટે ચેાગ્ય પ્રયત્ન જરૂર કરજે. પણ ધારેલ પરિણામ ન આવ્યે તારા મનને અસ્થિર કરીશ નહિ તુ વિચારજે કે તે તારી સમજ પ્રમાણે પ્રયાસ કર્યાં છે, અને એટલા ખ્યાલથી સતાપ પામ આખી દુનિયાને સુધારવાનું કાર્ય અશકય છે. આખી દુનિયા ગરમીથી ત્રાસ પામતી હાય તે! સર્વ સ્થાને ચદરવા ન ખધાવી શકાય, પણ ગરમી એછી કરવા ખીજા પ્રયત્ના થઈ શકે. આવી શુભ ખાખતમા ચેાગ્ય પ્રયત્ન કરવાની ના નથી, પરંતુ અશકય વાતા વિચા Page #591 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્યભાવના ૪૫ રવી તે ગાંડપણ છે. પેાતાની શક્તિ, આવડત અને સયેાગેા અનુસાર પ્રયત્ન કરતા ફળ ન દેખાય તે સૂવાનુ નથી. એ વખતે મનની સ્થિરતા રાખવી એ ઉદાસીનભાવ છે વળી અન્યની ભવિતવ્યતા દુર્વાર છે એ વાત તારે છેવટે દિલાસારૂપે અને ઉદાસીનભાવની ખીલવણી પૂરતી જ વિચારવાની છે, કારણ અન્યની ભવિતવ્યતા શી છે તેનુ તને જ્ઞાન નથી. પુરુષાર્થને પૂરતા અવકાશ છે. માટે એને માર્ગ પર લઈ આવવા, તેનામા પ્રગતિ કરાવવા જરૂર પ્રયત્ન કરજે અને પછી મધ્યસ્થભાવ ભજજે. ૬. ઉદાસીનભાવનામા ખાસ કરીને ક્રોધ–કષાયના ત્યાગ કરવાના છે અથવા તે મનેાવિકાર ઉપર જેટલેા બને તેટલેા કાબૂ મેળવવાને છે. કોષ, કાપ, અમર્ષ, ગુસ્સા અથવા એને લગતી અદરની વૃત્તિ થવા ન દેવી અથવા થાય તેા તે પર કાબૂ મેળવવે! એ આખી ભાવનાનુ ફળ છે. એ ફળ પ્રાપ્ત કરવાના જુદા જુદા માર્ગો ખતાવે છે (ક) તુ હૃદય ગમ–મનેાહર સમતા સાથે ક્રીડા કર સમતા જાણે તારી પ્રેમેશ્વરી હાય એમ તુ એની સાથે રમ, એની સેાખતમા આનદ માણ. એના વિયાગે દુ:ખી થા. એનુ અને તારુ એક ભાવદાંપત્ય કર સર્વ સયેાગેામા મનને તુલ્ય પરિણામવાળુ રાખવુ એ સમતા છે. એ સમતા હાય તા ક્રોધના વિકાર સ્થાન પામી શકતા નથી. શમ એ સ્વભાવાલ ખન છે અને જ્ઞાનના પરિપાક છે એમ શમાષ્ટકમાં શ્રીયશેવિજયજી કહે છે એ હાય તેા વિકારના નાશ થઈ જાય છે. (ખ) તુ માયાના જાળાઓને ખલાસ કર. મનમા કાઈ હોય અને બહાર કાઈ એવુ, વર્તન, વચન અને વિચારણામા વિરાધ રાખવા અને અનેક પ્રકારના ગેાટા વાળવા એ વૃત્તિના તુ ત્યાગ કર જે પ્રાણીને ઉદાસીનભાવ કેળવવા હોય તેને દેખાવ–ભ પાલવે નહિ એ તે આગળ અને પાછળ, ભૂતકાળમા કે ભવિષ્યમા, રાય કે ૨૪ સાથેના વર્તનમા એકરૂપ જ હાય, એને દ ભ ગમે નહિ, દેખાવ પાલવે નહિં, છળ ગમે નહિ, કપટ આવડે નહિ અને કાઇની ઉપર ખેાટો લાભ લેવા ગમે નહિ મધ્યસ્થ દેખાવાના એ કદી દભ ન કરે. એને અતરથી મધ્યવૃત્તિ ગમે અને તે પર પેાતાના વર્તનની રચના કરે ઉદાસીનભાવ અને દર્ભના સખ ધ અશક્ય છે, દલ હાય ત્યા ઉદાસીનતા રહી શકે નહિ. (ગ) તુ જડ વસ્તુ કે જડ ભાવા પર ખાટો આધાર રાખે છે પુદ્ગળ તારા નથી, તુ પુનળના નથી, એને વશ પડવાથી તુ ઉદાસીન રહી શકતા નથી પરજનનો સબધ કે તેને વાવર્તિત્વ જેટલું ભય કર છે તેટલુ પરવસ્તુના સ ખ ધમા પણ ભય કરત્વ છે. એક ચા કે દારૂની ટેવ હાય તેા પરવશતા કેટલી પ્રગતિ રાકે છે એ વાત પર વિવેચનની ભાગ્યે જ જરૂર હાય. એ જ પ્રમાણે મનેાવિકારનુ વશવતત્વ પશુ પરવશતા જ છે મનેવિકાશ પણ ઉદાસીનતાના વિધી છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ ગાંતસુધામ આ ત્રણે વાત ઉદાસીનાંવનનમાં કહેવાનુ કારણ એ છે કે તારુ આયુષ્ય ઘણુ મર્યાદિત છે. તુ અહી બહુ ખ ુ તે પણ કેટલા વર્ષ રહેવાના છે? એમા પુદ્દગળનુ વાવર્તિ કે પરભાવનુ વશવત્વ તને ભારે પડી જશે, માટે ઉપરની ત્રણે ખાખતા સુધારી લે અને ઉદાસીનભાવ સ્વીકાર, સમજ, આદર ૭. આ ઔદાસીન્ય મહાન તીર્થં છે. ‘તીર્થં’ શબ્દના ઘણા અર્થ છે તી એટલે માટી નદી ઊતરવાનેા ઘાટ, એવાશ સસારસમુદ્ર કે મેટા નને ઊતરવા માટે એ એવા છે તી એટલે મા, રસ્તા. ઉદાસીનતા ખા રસ્તા છે, પવિત્ર માર્ગ છે, તીર્થ એટલે પવિત્ર જગ્યા, યાત્રાનુ સ્થાન ઉદાસીનતાનુ આતીત્વ આ ભાવના જે ખરાખર ખતાવી રહી છે અને પૂરી થતા સુધીમા જરૂર ઝળકી જશે. તી એટલે ઊતરવાને દાદરા સસારથી ઊતરી જવુ હાય તે આ દાદરાથી ઊતરી અન્ય માર્ગ પકડી શકાય છે. તીર્થ એટલે સામુદ્રધુની, એ માટા સમુદ્રને જોડનાર આ તીર્થ સસાર અને મેાક્ષને જોડનાર છે તીર્થ એટલે ઉપાય, વચ્ચેના સહાયક વગેરે અનેક અર્થ એ શબ્દને લાગે તેમ છે એ ઉદાસીનભાવ ( ઔદાસીન્ય ) અથવા માધ્યસ્થ્ય (મધ્યસ્થભાવ) નામના તી ને નીચેના વિશેષણ્ણા લાગુ પડે છે. એ તી અનુપમ’ છે. એની સાથે સરખાવી શકાય એવા બીજા ઘાટ કે ઓવારા અમારા જાણવામા આવ્યે નથી એ તીર્થં ચેતન છે, સમજી શકાય તેવુ છે, જીવતુ જાગતુ છે અને અન્યથી છૂટું પાડી શકાય તેવુ છે. એ તીર્થં અતરમા પ્રતિષ્ઠિત છે એનેા પ્રદેશ અ તરદેશમા છે. ત્યા શેાધવાથી તે જડે તેમ છે એ તીર્થં અતિ રમણીય છે, બહુ મનેાહર છે. એના સાક્ષાત્કાર અનુભવે થાય એક વાર ઉદાસીન રહે! અને એ ભાવની રમણીયતા અનુભવે. એ ખૂબ આકર્ષક છે. તમને છેડવુ નહિ ગમે એ તીર્થં અત્યંત સ્વચ્છ, સુંદર ફળ આપનાર છે. કાઈ ક્રિયા નિષ્ફળ હાતી જ નથી, અતિ વિશુદ્ધ ફળ આપવા એ આ તીના સ્વભાવ છે આવા ઔદાસીન્ય અથવા માધ્યસ્થ્ય તીર્થનુ તુ સ્મરણુ કર. તેને તુ તું પાઠ કર એ નામમા પણ એટલી પવિત્રતા છે કે એ લેવાથી પણ શાતિ આવી જશે યાદ કર. તેનેા તને એક જાતની Page #593 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના ४८७ આ પ્રમાણે એ અનુપમ તીર્થનું સ્મરણ કર એટલે તને ચિરકાળપર્ય ત અવિરામ સુખ મળશે, નિર તરતુ શાશ્વત સુખ પ્રાપ્ત કરાવી આપે એવુ આ અનુપમ તીર્થ છે. “આ તીર્થ” એમ કહીને 2 થર્તાએ તીર્થનું નામ અધ્યાહાર્ય રાખ્યું છે એમનો ઉદ્દેશ ઔદાસીન્ય કહેવાનો જ હોવો જોઈએ ત્યાં પોતાના ચેતનને તીર્થસ્થાને લેવામાં આવે તે પણ ઉપરનાં સર્વ વિશેષણે તેને લાગુ પડે તેમ છે ચેતન પિતે તીર્થ છે, અનુપમ છે, અત સ્થિત છે, અભિરામ છે અને વિશદ પરિણામવાનું છે. એ પણ સત્તાએ પરમાત્મા હેવાથી અને સર્વ પ્રયત્ન એને માટે હોવાથી એનું સ્મરણ કરી, તદુદ્વારા અવિરામ સુખ એને પ્રાપ્ત કરાવવાનું છે. એ સર્વ વાત બરાબર બેસતી આવે છે એ તીર્થને પણ યાદ કસ્મરો. આ આખી ગાથા કાસીન્ય માટે છે એ સમજાય તેવું છે. શક્યાર્થ બતાવવો જોઈએ તથી ચેતનજીને પણ ત્યાં દાખલ કર્યા છે ચેતનનું વિશેષણ “ચેતનમ’ મૂકવું શોભે નહિ, તેથી પ્રથમ અર્થ જ વધારે સમીચીન છે. - દાસીન્ય આવું છે. ખરેખર એ તીર્થ છે, ભેટવા ગ્ય આદર્શરૂપ પવિત્ર જગ્યા છે, જાત પવિત્ર છે અને આશ્રય લેનારને પવિત્ર કરે તેવી એ વિશુદ્ધ ભૂમિકા છે આપણે તીર્થભૂમિએ શા માટે જઈએ છીએ? એના વાતાવરણમાં એવી વિશુદ્ધિ હોય છે કે એથી વિચારશુદ્ધિ અને ક્રિયાશુદ્ધિ થાય છે. જે પવિત્રતા અને પવિત્ર વાતાવરણને ત્યા અનુભવ થાય છે તે માધ્યશ્યભાવમાં પ્રાપ્ય છે આ ગાથાને અર્થ બીજી રીતે પણ શક્ય છે. પ્રત્યેક વિશેષણને દાસીન્ય સાથે જ લેવું. ઉદાગીનભાવ અનુપમ તીર્થ છે, એ જીવંત છે, અતરમાં સ્થિત છે. મનોહર છે, વિશદપરિણામવાનું છે અને અવિનાશી સુખ આપનાર છે. આ અર્થ સર્વા ગસુદર લાગે છે ૮. એ દાસી –માધ્યચ્યભાવનું વર્ણન કરી શકાય તેમ નથી. હજુ પણ થોડા વર્ણનાત્મક ભાવો બતાવે તેવા વિશેષણે આપે છે એ પરબ્રહ્મરૂપ પરિણમનનું પરમ સાધન છે પરબ્રહ્મ એટલે પ્રકૃષ્ટ બ્રહ્મ, નિવિકાર, નિર જન શુદ્ધ ચૈતન્ય. એ પરબ્રહ્મનું સ્વરૂપ “જ્ઞાનસારના બીજા મનાષ્ટકમાં શ્રી યશોવિજય ઉપાધ્યાયે બતાવ્યું છે. આ વિકાર વગરના, શરીર વગરના શુદ્ધ ચંત્યન્યસ્વરૂપને પરબ્રહ્મસ્વરૂપ કહેવામાં આવે છે ચેતનનું તપ જે પરિણમન થાય, 1કપ થવાપણું થાય તેનું નિદાન (પરમ સાધન) ઉદાસીનભાવ છે ઉદાસીનભાવ આવી જાય તા અંતે સ્વાભાવિક રૂપ , ચેતન પ્રાપ્ત કરે છે અને તેને લાગેલ સર્વ મળ દૂર થઈ જાય છે દાસીન્યભાવને એના ઉત્કૃષ્ટ આકારમાં આ વિશેષણ રજૂ કરે છે ઉદાસીનભાવ પ્રાપ્ત થયા પછી જુદા જુદાં પગલાં લઈ ચેતન કેવી રીતે પરબ્રહ્મસ્વરૂપ સાધે છે તે પર વિવેચન કરવાની ભાગ્યે જ જરૂર હોય. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શાંતસુધારસ એ ઉદાસીનતા સ્પષ્ટ રીતે કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાનમાં મલિનતા નથી હોતી. ત્યા અખડ શાતિ અને રાગાદિપરિણતિ પર કાબૂ હોય છે. જ્યા સમજણ હોય ત્યાં સાંસારિક ભાવને રજૂ કરનાર રાગાદિભાવોની દરમ્યાનગીરી ન જ સ ભવે. આ વિશિષ્ટ જ્ઞાન એટલે નિર્મળ થતજ્ઞાન સમજવું, અને તે આત્મવિશિષ્ટ ભાન સુધી લઈ જઈ છેવટે સપૂર્ણ વિજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરાવે છે એમ સમજવું. એ દાસીન્ય જાતે જ વિચિત જ્ઞાન છે એમાં શુદ્ધ-અશુદ્ધ, યથાર્થ—અયથાર્થ, ગ્રાહ્યત્યાજ્ય વસ્તુ અથવા ભાવનું વિવેચન હોય છે ઉદાસીનતાની સાથે વિવેચનશક્તિ જરૂર પ્રાપ્ત થાય છે. વિવેચજ્ઞાનથી–વિવેકથી સદ કે અસદનો તફાવત સમજાય છે અને ચેતન માર્ગ પ્રાપ્તિ બરાબર કરે છે. - વિનય! આવા સાતસુધારસ અમૃતના રસનુ તુ પાન કર. એ અમૃતને ધરાઈ ધરાઈને પી, એના રસના ઘૂંટડા લેતો જા અને એના આનદના ઓડકાર આવે તેમાં મસ્ત થઈ મોજ માણ આવા અનેક વિશેષણને યે ઉદાસીનભાવ છે. તેને તુ સમજી-ઓળખી તારા જીવન સાથે વણી નાખ એના આન દતર ગો તને ભવસમુદ્રને કાઠે લઈ જશે. અહી વિનયને ઉદેશ કરવા દ્વારા કર્તા શ્રીવિનયવિજય ઉપાધ્યાયના નામનું સૂચન કર્યું છે. આ ગ્રંથ અહી પૂરો થાય છે તેથી એનું પાન કરવાની–એ ભાવનાઓને વાર વાર ભાવવાની ભલામણ પણ કરી અને એ રીતે આ ગ્રંથનુ અતિ રમ્ય મળમુ ચિત્ર પૂરું કર્યું. Page #595 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : માધ્યર્થ (ઔદાસીન્ય) ચેથી ગભાવના માધ્યચ્ચ અત્ર પૂરી થાય છે. એને ઉદાસીનભાવ પણ કહેવામાં આવે છે એને કવચિત ઉપેક્ષાભાવનાના નામથી પણ સંબોધવામાં આવેલ છે. આ ત્રણે શબ્દોના ત્રણ જુદા જુદા ભાવે છે તેનું પર્યવસાન આખરે તો પિતાની જાતને સાસારિક ભાવથી દૂર રાખવામાં જ આવશે ત્રણ દષ્ટિબિન્દુઓ આપણે જરા તપાસી જઈ એ. ઉદાસીનભાવ–દાસીન્યમાં મુખ્ય ભાવ ચિત્તને અંદર ખેચવાનો છે. જ્યારે જ્યારે આન દ અથવા શેકની વૃત્તિમાં કઈ પણ પ્રકારને ક્ષોભ થવાનો પ્રસ ગ આવે ત્યારે તે વૃત્તિ પર કાબૂ રાખી એ વૃત્તિથી મનને-ચિત્તને પાછુ ખેચી લેવુ એ ભાવ ઉદાસીનતામાં આવે છે એક મોટો વરઘોડે નીકળે ત્યારે ઉદાસીન આત્માની આખ ખુલ્લી હોય તે પણ એની નજર કાંઈ જતી નથી. એના મન ઉપર કોઈ અસર થતી નથી એને ગમે તેવા આપ્તજનના મરણથી ક્ષેભ થતો નથી આ વૃત્તિ અને નિષ્ફરતામાં ઘણો ભેદ છે ઉદાસીનતામાં તે તરફ લક્ષ્યનો અભાવ છે, જ્યારે નિષ્ફરતામાં વૃત્તિને દારૂ પાયેલો હોય છે મધ્યસ્થવૃત્તિમાં ફોધ કે રોષ કરવાનો પ્રસંગ આવી પડે ત્યારે મનમાં શાતિ રાખવાની મુખ્યતા છે. આમાં વૃત્તિમાં હલનચલન થાય છે, પણ ક્ષોભ થતું નથી. - ઉપેક્ષામાં એ તરફ ધ્યાન જાય છે પણ સહજ તિરસ્કારપૂર્વક એ બાબતની જાણે દરકાર નથી એવી વૃત્તિ થાય છે આમાની ઘણીખરી બાબત દાખલાઓ લેવાથી બરાબર બેસે તેવી છે આ જીવનમાં ઉદાસીનભાવ રાખવાના પ્રસંગો તો ઘણા આવે છે, પણ તેવે વખતે પ્રાણી પૂર્વબદ્ધ વિચારોથી, બેટી લાગણીઓના બે ચાણથી અથવા બીજા અનેક મનોવિકારોથી શાત રહી શકતે નથી. આપણે એક માણસને ખરી અણીને વખતે હજાર રૂપિયાની સહાય કરી હોય, પછી આપણે તે રકમ તેની પાસે માગી પણ ન હોય, થોડા વખત પછી એ જ માણસ આપણને શરમાવે તેવું આળ આપણું ઉપર મૂકે, આપણને ન શોભે તેવા આરોપ મગજમાંથી ઉઠાવીને મૂકે અને અપશબ્દો કહે ત્યારે તેને માટે શું વિચાર થાય? એવા પ્રસગમાં પણ જે તદ્દન અલિપ્ત થઈને ઊભા રહે અને જાણે પિતાને એ આરોપ સાથે કાંઈ લેવાદેવા નથી એવું વર્તન કરે એ ઉદાસીનભાવ પા કહેવાય એ પ્રાણી વિચાર કરે કે સામે મારા ઉપર ગમે તેટલા આક્ષેપ કરે તેથી મારે શું ? આ વૃત્તિ રહેવી ઘણી મુશ્કેલ છે. આ વૃત્તિ કેળવતા કેવળતા એ જાણે સાક્ષીભાવે જ ઊભે હોય એટલે સુધી એ પહોચી જાય છે “સ્વભાવસુખમાં મગ્ન અને જગતના તત્ત્વનું અવલોકન કરનાર પુરુષનું પરભાવને વિષે કર્તવ નથી, માત્ર સાત્વિ છે” (મગ્નાષ્ટક, જ્ઞાનસાર ર-૩) Page #596 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બાતમુવાસ આ ઘણી પ્રગતિમય સ્થિતિ છે. સામાન્ય વ્યવહારમાં પ્રાણી પભાવ સાથે એટલો તે એકરૂપ થઈ જાય છે કે એને જુદા પાડે એ લગભગ અશકય વાત બની જાય છે. જાહેર સભામાં કે મેળાવડામાં તમારુ ગેરવાજબી રીતે અપમાન કરનાર તરફ પણ મધ્યસ્થવૃત્તિ રહે, એની વાત વિચારતા પેટમાંથી પાણી પણ હાલે નહિ અને એની ચર્ચા કરતાં ઉશ્કેરણી થાય નહિ ત્યારે માધ્યચ્ય આવ્યું છે એમ સમજવુ. એ મધ્યસ્થવૃત્તિ આવે ત્યારે તે નીતિ (પોલિસી) તરીકે નહિ પણ સર્ગિક શુદ્ધ વિચારણાને પરિણામે આવવી ઘટે એ વિચારકને એમ થાય કે તું કોણ? તારું અપમાન શુ ? તને માન કેવુ ? જે સમાજ કે વલમાં તુ માન માને છે તેની સ્થિતિ કેટલી ? તાગ સ્થિતિ કેટલી અને જે માન મળશે તેને અને તારે જ્યારે તું અહી થી જઈશ ત્યારે અને ત્યારપછી શો સ બ ધ રહેશે ? આવા આવા વિચારોને પરિણામે એના મનમાં માધ્યચ્યા આવે છે અને પછી ચિર અભ્યાસથી વાર વારના આગેવનથી જામી જાય છે. છેવટે એ એને સ્વભાવ બની જાય છે જ્યારે પ્રાણીમાં ધાર્મિક વૃત્તિ વધી હોય છે, પણ વિવેચનશક્તિ ખીલી હોતી નથી ત્યારે એ કોઈને હિસા કરતો સાભળીને ઉશ્કેરાઈ જાય છે. શરૂઆતમાં ધાર્મિક વૃત્તિ સર્વદા ઝનૂનનુ રૂપ લે છેકોઈ પણ પ્રકારના પાપને અટકાવવા પ્રયત્ન કરવાની પ્રત્યેક પ્રાણીની ફરજ છે, પણ પ્રયત્ન કરતી વખતે અથવા તેમાં નિષ્ફળતા મળ્યા પછી ચિત્તવૃત્તિ પર કાબૂ રાખવો એ મુશ્કેલ છે. એ ભાવ ચીવટથી આવે છે, ખીલવવાથી વધે છે અને અભ્યાસથી જામે છે એ ભાવને માધ્યશ્ય કહેવામાં આવે છે. કાનાણમા શ્રીગુભદ્રગણિ બહુ સક્ષેપમાં નીચેની વાત કરે છે. क्रोधविद्धपु सत्त्वेपु, निस्त्रिंशकरकर्मसु । मधुमांससुरान्यस्त्रीलुम्धेवत्यन्तपापिपु ॥ देवागमयतिव्रातनिन्दकेप्वात्मशसिपु । नास्तिकेषु च माध्यस्थ्य, यत्सोपेक्षा प्रकीर्तिता ॥ ક્રોધી પ્રાણીઓ ઉપર, નિર્દયપણે ઘાતકી કર્મ કરનારા પર, મધ, માસ, મદ્ય (દારૂ) અને પરસ્ત્રીમાં લુબ્ધ પ્રાણી ઉપર, અત્ય ત પાપી પ્રાણીઓ ઉપર, દેવ, આગમ (શાસ્ત્ર) અને સાધુસમુદાયની નિદા કરનાર પ્રાણીઓ ઉપર પિતાની પ્રશંસા કરનારા પ્રાણીઓ ઉપર અને નાસ્તિક પ્રાણીઓ ઉપર જે રાગદ્વેષરહિત ભાવ – મધ્યમાં વૃત્તિ રાખવી તેને ઉપેક્ષા કહેવામાં આવે છે” આ વર્ણનમાં કહેલા પ્રત્યેક પ્રકારના પ્રાણી ઉપર ઊચુ મન થયા વગર રહેવું મુશ્કેલ છે સદ્દગુણી સ્વભાવવાળા પુરુષ અહિસાના નિયમને બરાબર સમજનાર હોઈ જ્યારે અન્ય પ્રાણી નિયપણે વધ કરે છે એમ સાભળે ત્યારે એના મનમાં જરૂર રોષની લાગણી થઈ આવે. પર તુ એક માણસે દશ-બાર ખૂન કર્યા હોય કે પાચ-પચાસ જનાવરને શિકાર કર્યો Page #597 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના હોય એની વાત સાભળે યા નજરે જુએ ત્યારે જેની વૃત્તિમાં ઉશ્કેરણી ન થાય તે મધ્યસ્થભાવ પામ્યો છે એમ સમજવું. આ ભાવે પહોચવાની આપણી ભાવના છે સદગુણી પ્રાણી વેશ્યાગમન કરનારની, રાત્રે રખડનારની કે દારૂ પીનારની વાત સાભળે ત્યારે એ પ્રાણી તરફ એને તિરસ્કાર આવે, પર તુ આ પ્રસંગે મધ્યસ્થવૃત્તિવાળો પ્રાણી આવા નીતિભ્રષ્ટ પ્રાણીઓની પણ ઉપેક્ષા કરે. એ વિચારે કે એના કર્મ એ ભોગવશે, એ સબ ધી આપણે ઉશ્કેરાવાથી લાભ શો ? પ્રાણીને યોગ્ય માર્ગ બતાવવાના પ્રયત્નને આમાં બાધ નથી. જેમાં ઉપાય ચાલે તેવુ ન હોય અથવા કરેલ ઉપાય નિષ્ફળ નીવડેલ હોય ત્યા મધ્યસ્થભાવ રાખવાનો છે. એના તરફને તિરસ્કાર નિષ્ફળ છે, નકામે છે, આપણને રાગ-દ્વેષમાં નાખનાર છે અને પરિણમ વગરને છે. અત્યંત પાપી માણસને જોઈ આપણે ઉકેરાઈએ તેમાં વળે શું ? આ પ્રશ્ન ધાર્મિક બાબતમાં વધારે અગત્યનો છે ધર્મની નિદા કરનાર, ગુરુની નિદા કરનાર કે તદ્દન નાસ્તિક હોય તેના તરફ પણ મધ્યસ્થભાવ રાખવાની જરૂર છે. એ પ્રાણીને જેટલો વિકાસ થયો હોય તેટલો જ તે વાવી શકે. એને ધર્મમાર્ગમાં સ્થિર રાખવા જરૂર પ્રયત્ન કરવો, એને મુદ્દાઓ સમજાવવા પણ અંતે એણે ન સમજવાનો નિશ્ચય કર્યો હોય તો તેને છોડી દે એની ખાતર મનને ઊ ચું–નીચુ કરવાની જરૂર નથી આ ભાવ જે બરાબર સમજવામાં આવે તો પરમત-સહિષગુતાને ગુણ સહેજે પ્રાપ્ત થાય તેમ છે માધ્યચ્ય સમજિનાર પરમત સહી શકે છે, એ સર્વત્ર સત્ય જેવા પ્રયત્ન કરે છે એ પિતાના મુદ્દા કરતા અન્ય મુદ્દાઓમાં સત્યાંશ હોવાનો અસ્વીકાર ન કરે. મધ્યસ્થભાવ બીલે તે ધર્મના અનેક ઝગડાઓ દૂર થઈ જાય ખાસ ધર્મ જેવી વિશાળ બાબતો દુનિયાદારી ઝગડાઓથી દૂર જ રહેવી ઘટે. એને બદલે અત્યારે સર્વ ઝગડાઓ જાણે ધર્મમાં જ આવી ચઢયા હોય એવું દેખાય છે એ મધ્યસ્થભાવની ઉપેક્ષા છે, ઉપેક્ષાની પણ ઉપેક્ષા છે અને ઊડી ધાર્મિક વૃત્તિના પાયા વગરનું ચણતર છે જ્યારે કોઈ પ્રાણી તમારી આગળ પોતાની મોટી મોટી વાતો કર્યા કરતો હોય, સાધારણ બનાવને મોટુ રૂપ આપતો હોય, પોતે આગેવાન હવાને ન ટકે તેવો દાવો કરતે હોય અને સાધારણ બનાવ પોતાના સ બ ધમાં બન્યું હોય તેને અતિશયોક્તિથી મોટા રૂપકો આપતો હોય ત્યારે પ્રથમ દૃષ્ટિએ કા તો તમને હસવુ આવે અથવા ધૃણા ઉત્પન્ન થાય જેમ માણસ નાના વર્તુળમાં ફરનાર હોય છે તેમ તે આત્મપ્રશંસા વધારે કરે છે. અજ્ઞાન અને આમપ્રશસા સાથે જ જાય છે. નાના ગામડાના પાચ ઘરની નાતને શેઠ પોતાની જાતની નાતા કરે ત્યારે આકાશના તારા જ ઊતરવા બાકી રહે છે આમાં ઉદાસીનતાને છાટે નથી અને મધ્યસ્થતાને સવાલ જ નથી, પણ આવાની વાતો સાંભળવામાં આવે ત્યારે મનની સ્થિરતા રાખવી અને તેના પર ગુસ્સે ન થતા એની પામરતા વિચારવી એ મધ્યસ્થ દશા છે Page #598 -------------------------------------------------------------------------- ________________ કરે શાંતસુધાશ્મ આત્મપ્રાંસાના પ્રાગો વ્યવહારમાં આવે છે તેટલા જ ધાર્મિક બાબતમાં પણ જોવામાં આવે છે. એક સાધારણ સ ઘની વાતો કરે ત્યારે તે પોતાના રાંધને ભરત ચક્રવતીના સંઘ સાથે સરખાવે અથવા અધાં પૃષ્ઠનું અધવસ્થિત કાવ્ય (જોડકાસુ) લખી તેની પછવાડે બે પક્તિ જેટલું પોતાનું નામ લખે ત્યારે આપણને ચીડ આવે છે. પશુ એવા સંગમાં એના આત્માનો વિકાસ અને કર્મનો વિપાક તથા મહારાજાના જાસુસેના કાર્ય પર વિચાર કરી મનને સ્થિર રાખી શકે એની બલિહારી છે ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરતા, વિધિમાર્ગની ગૃચવને નિકાલ કરતાં, નિત્યાનિત્ય, ભેદભેદાદિ પ્રશ્નો પર વાદવિવાદ ચાલતા ટપાટપી થઈ જવાના પ્રસંગે માધ્યશ્ય છે એ વઘ છે એ આપણે આદર્શ છે. આ મુશ્કેલ પ્રસંગ છે, પણ વધારે ધ્યાન રાખવા યોગ્ય છે. ધર્મચર્ચામા નરકના દ્વારા બતાવનાર, પોતાના મતથી જુદા અભિપ્રાય ધરાવનારને દિનેપમાં આપનાર કે અપશબ્દ બોલનાર પોતાને મુદો મજબૂત કરતા નથી. અહી એ વાતને સવાલ નથી પણ એવો પ્રસંગ આવે અને સામે તમને નરકના દ્વારા બનાવે કે અગ્ય સવાલો જાહેરમા પૂછી અપ્રસ્તુત બાબતે તેમાં દાખલ કરી, જેણે તમે તેનાથી મહાન થઈ ગયા છે એ દેખાવ કરે ત્યારે મધ્યસ્થવૃત્તિ રાખવી એ આ ભાવનાનો ઉદ્દેશ છે. આ પ્રાણી કેાઈ મનુષ્ય ઉપર અથવા કઈ વસ્તુ ઉપર અથવા કોઈ ભાવ ઉપર રાગ કે ટેપ કરતો હશે ત્યારે તે કદી વિચારતો હશે કે એમ કરવામાં એ શું કરે છે? રાગના પાત્ર પ્રાણું ચીજ કે ભાવ બેસી રહેવાના નથી, પોતે બેસી રહેવાનો નથી, કરેલ રાગને અનુભવ પણ ઊડી જવાનો છે, તે પછી આ બધી ધમાલ અને રતિ કે અગતિ શા માટે ? સર્વ સગોમા મનને નિશળ રહેતા શીખવવાનું છે મનની ચંચળતા સર્વથી વધારે નુકસાન કરનાર છે મન પર વિજય એટલે જીવનયાત્રાનું સાફલ્ય છે એ રાજાગ છે. માધ્યચ્યું કે ઔદાસીન્ય ચચળ મનવાળા બહુધા પ્રાપ્ત કરી શકતા નથી, અને અન્ય પ્રાણીઓ પિતાના કાર્યોના ફળ લેવાના–મેળવવાના જ છે એને અને આપણામાં સકારણ કે અકારણ ઉશ્કેરણી ઘટતી નથી. ઉદાસીનભાવ જરા ભાવી જુઓ આપણે જાણે સાક્ષીભાવે બેઠા છીએ, હાથપગ જોડી શાંત થઈ જોયા જ કરીએ છીએ અવલોકન કરીએ છીએ અને જાણે આપણી આસપાસ જે નાટક થાય છે તેની સાથે આપણને પોતાને કોઈ લેવાદેવા નથી આ સ્થિતિમાં એવા એવા સત્ય સમજવામાં આવશે કે જેને ખ્યાલ કદી સ્વપ્ન પણ નહિ થયો હોય એવું કોઈ પણ હકીકત સાથે તાદામ્ય કર્યું કે તરત સાક્ષીભાવ ચાલ્યો જાય છે અને પછી તે મોહરાજા પિતાનું લશ્કર છોડી મૂકે છે. મનેવિકારને ચકરાવે ચડ્યા એટલે કોધ, માન, રતિ, અરતિ, શોક વગેરે ઘાણ કાઢી નાખે છે અને પ્રાણીને કદી ઊ એ આવવા દેતા નથી ગાધિરાજ પરમાત્માએ કદી વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો નથી એની પાસે ઈદ્ર આવે કે ચક્રવતીઓ આવે છે ત્યા પણ સાક્ષીભાવ અને ગોશાળક એમના શિષ્યો પર તેલેશ્યા Page #599 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થભાવના મૂકે તો ત્યાં પણ સાક્ષીભાવ, જમાલિ ઉત્સવ પ્રરૂપણા કરે તો ત્યાં પણ સાક્ષીભાવ અને દશાર્ણલદ્ર અપૂર્વ સામયુ કરે તો ત્યાં પણ સાક્ષીભાવ. આ માધ્યથ્ય જાળવવું મુશ્કેલ છે આ યુગમાં વળી અનેક પ્રસગોમા ગૂચવાડા થતા જાય છે તેથી વધારે મુશ્કેલ છે, પણ પ્રસ ગ વગર કટી નથી અને આ મી ચીને ઝ૫લાવવા જેવો બીજો કોઈ ઉન્માદ નથી માટે શ્રીમાન વિનયવિજયજી ઉપાધ્યાયજી કહે છે તેમ तस्मादौदासीन्यपीयूपसारं वारंवार हन्त सन्तो लिहन्तु । “સતપુરુષ ઉપરનાં કારણોને લઈને દાસી ૫ અમૃતને વાર વાર આસ્વાદો. એ આસ્વાદનથી મગળમાળા વિસ્તરે છે, - ઉપેક્ષાભાવમાં પાપ કરનાર તરફ બેદરકારી રહે છે. ગમે તેવા ભય કર પાપી સબંધી હકીક્ત જાણી અથવા જોઈ એને એના કર્મ ઉપર છોડી દેવાની વૃત્તિને “ઉપેક્ષા કહેવાય પાપ કરનારને પાપમાંથી છોડાવવાનો અથવા તેને ઠેકાણે લાવવાનો અત્ર પ્રતિબંધ નથી, એ સર્વ કર્યા પછી પણ પ્રાણી પાપકાર્યમાંથી નિવૃત્ત ન થાય તો તેના તરફ બેદરકારી રાખવી એ જાણે અને એના કર્મ જાણે, આવા પ્રકારની ચિત્તવૃત્તિ થાય તેને ઉપેક્ષા કહેવામા આવે છે. ઘણી વખતે પાપની વાતો સાથે આપણને સીધો સ બ ધ હોતો નથી અમેરિકાને ચૂપમાં કોઈ ખૂની, લૂંટારા, દગાબાજી કરનારાની વાત વાચીએ તે વખતે તેના તરફ ઉપેક્ષા જ શક્ય છે, અને પાપના પ્રકારે તે એટલો છે કે તેના પ્રાણીના ભેદો કરતાં પણ વધારે ભેદી કલ્પી શકાય આ સર્વના સ બ ધમાં આપણે શું કરી શકીએ? નકામી એવી વાતની ચર્ચા કરી મનને બગાડવામાં લાભ નથી આવી સમજણ નિત્ય આચારમાં ઊતરે એ આ ભાવનાને ઉદ્દેશ છે. આ ભાવના અને મુદિતા-પ્રમોદભાવના અનુક્રમે પાપ અને પુયસ બધી વિચારણા કરે છે. પ્રમોદમાં પુય તરફ પ્રશ સા થાય છે ત્યારે આ ઉપેક્ષાભાવનામાં પાપ તરફ ઉદાસનિભાવ થાય છે. આ બન્ને ભાવનાના સ બ ધમાં છે કણીઆ પાત જલ ચગદર્શનમાં લખે છે કે-“અન્ય ભાવનામા મદિના તથા ઉપેક્ષા છે મુદિતા એટલે પ્રીતિ અને ઉપેક્ષા એટલે ઉદાસીનપણુ. પુણ્ય કરનાર જનો વિષે પ્રીતિની ભાવના તથા પાપી વિષે ઉદાસીનવૃત્તિ સાધકે રાખવી. પ્રાય લકે પુણયના ફળની ઈચ્છા રાખે છે છતા પુણ્ય કરતા નથી અને પાપના ફળની અનિચ્છા છતા પાપ કરે છે, તેથી પાછળથી “મે કેમ પુણ્ય ન કર્યું, મે ગાથી પાપ કર્યુંએ પ્રકારનો પશ્ચાત્તાપ થાય છે એ પ્રકારને પશ્ચાત્તાપ કરવાને વખત આ બે ભાવનાથી આવતું નથી કારણ કે જે સાધકની લોકો વિષે પુણ્યાત્મા તરીકે પ્રસિદ્ધિ થાય છે તે માણસની સ્વભાવથી જ પુણ્ય વિષે પ્રીતિ થવાની, તેથી અનેક વિદનો વચ્ચે પણ અડગ રહી તે ભૂલ્યા વિના પુર્ણય કરવાનો, તથા પાપી વિષે થતી ઉપેક્ષાબુદ્ધિથી સ્વાભાવિક તે જ પાપથી દૂર રહીને ચાલવાનો પાપી વિષે એગના સાધકે દ્વેષ ન કરે પણ માત્ર ઉદાસીનવૃત્તિ ચાલુ રાખવી, એ પણ આ ભાવનાને દવનિ છે” (પૃ ૧૧૨). Page #600 -------------------------------------------------------------------------- ________________ ' શાંતસુધારસ ૪૪ આ ટાગણમાં એક નવું દૃષ્ટિબિન્દુ છે. ઉદાસીનભાવ કેળવનાર સ્વભાવત- પાપમાર્ગે જઈ શકતો નથી અને આ લાભ પણ ઘણો મટે છે. મનમાં ગમે તે હેતુ ધારીને ઉદાસીનવૃત્તિ કેળવવાની જરૂર છે. આ ચારે ગભાવનાને અને માનસશાસ્ત્રને ખૂબ અભ્યાસ કરવાની જરૂર રહે છે. મનનું કાર્ય કેવી રીતે થાય છે, વૃત્તિ કેમ ઉદભવે છે, એની વાસના કેવી રીતે રહે છે અને એને કબજામાં લાવવા કેવા પ્રયત્ન કરવા પડે છે એ સર્વને હિસાબ આ ચારે ભાવનામાં સારી રીતે થાય છે. ચારે ભાવનાથી આત્માની ભૂમિકા ખૂબ ઊચી થાય છે એ ભાવના ભાવતા ચિત્તમળ દૂર થાય છે અને વ્યવહારની ચાલ શ્રેણીથી ઊંચે ઉડ્ડયન કરવાનુ આતરસામર્થ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં પ્રાણીને પોતાના સ્થાનનો ખ્યાલ થવા માટે, અનંત વિશ્વમાં પિતાની લઘુતા જણાય, જ્યા વિચારણાનું ક્ષેત્ર વિસ્તારવાળુ બનતુ જાય ત્યા પછી એ નજીવી બાબતોમાં પડતું નથી અને ઉચ્ચગ્રાહી આત્મા ઉરચ આદર્શ તરફ પ્રયાણ કરતો જાય છે એને વિજ્ઞાનપદ્ધતિએ રચાયેલા માર્ગે ચાલવાનું મન થાય છે અને એનુ સાધ્ય તરફ પ્રયાણ સ્પષ્ટ હોય છે. પ્રયાણના માર્ગો સર્વના જુદા જુદા હોય, પણ સાધ્ય તો સર્વનુ એક હોય છે અને ત– અવિનશ્વર સુખપ્રાપ્તિ અને દુખને હમેશને માટે ત્યાગ માર્ગને આખો નકશો વિશિષ્ટ ચોગગ્ર શોમાં બતાવ્યા છે અને ત્યાં પસદગી માટે અવકાશ પણ પૂરતો આપવામાં આવ્યો છે. ઉદાસીનભાવ પીયૂષનો સાર છે, ખૂબ આનદમાં લય કરી દે તેવો અને ચાલુ વ્યવહારમા ભાત પાડે તેવો છે. એ ભાવ વર્તે ત્યારે આ તરમાથી રાગદેપ નાશ પામતો જાય છે અને વૃત્તિઓ પર કાબૂ આવે છે ગીરાજ આન દઘનજી “મન સાધ્યું તેણે સઘળું સાયું” એ નાના સૂત્રને જે મહત્ત્વ આપે છે તેનો ઉદ્દેશ આ ભાવને ખીલવવાનો છે. મને એક વખત કાબૂમાં આવી જાય એટલે સર્વ પ્રકારનો આનદ સર્વ સ યોગામાં વતે છે. આવી રીતે આ ચાર ગભાવનાઓ ધર્મધ્યાનની સાથે અનુસધાન કરાવનાર છે એનાથી આત્મનિશ્ચય થાય છે, વિષય તરફના મોહને વિલય થઈ જાય છે, યોગચિતા સ્થિર થાય છે, મેહનિદ્રા ઊડી જાય છે અને છેવટે એનુ આત્મતેજ એટલું વધી જાય છે કે આ સ સારમાં એ મુક્તના જેવી સ્થિતિ અનુભવે છે. અહી આ અત્યંત વિશિષ્ટ ભાવનાનો વિષય ઉપાધ્યાયજી પૂરો કરે છે. પ્રશસ્તિમાં પ્રસ્તુત હકીકત રજૂ થશે. આ ચેાથી ભાવનાથી ભાવિત ચેતન યોગમાર્ગે પ્રગતિ કરે એટલું ઇચ્છી અત્ર વિરમીએ. इति माध्यस्थ्यं. १६ Page #601 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ स्रग्धरा एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतोनीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः । गत्वा सत्त्वाऽममत्वातिशयमनुपमां चक्रिशक्राधिकानां, सौख्यानां मंक्षु लक्ष्मीं परिचितविनयाः स्फारकीर्ति श्रयन्ते ॥ १ ॥ दुनत पीडा प्रभवति न मनाकाचिदद्वन्द्वसौख्यस्फातिः प्रीणाति चित्तं प्रसरति परितः सौख्यसौहित्यसिन्धुः । क्षीयन्ते रागरोपप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः, स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् || २ || पश्यावृत्तम् श्रीहीरविजयसूरीश्वरशिप्यौ सोदरावभूतां द्वौ । श्रीसोमविजयवाचकवाचकवरकीर्तिविजयाख्यौ ॥ ३ ॥ 1 १ सशयातीत भशयरहित, शी वगरनु गीत well sung, सारी रीते !र्तन उरायलु, अशसा पाभेलु उन्नीत येयहेतु, भाईस पाभेलु स्फीत गुणसमृद्ध अपसरन् ६ ता सत्त्वा सत्यवत आश्रमो ममत्वातिशय निर्भभत्वभ्वभावप्रर्ष मक्षु शीघ्र, सही परिचितविनया विनयना-विनीत भावना પરિચયવાળા ાર વિનાળ २ प्रेत पिशाय प्रभवति ने२ रे मनाक् ४ग प! काचिद् अर्ध अनिर्वायनीय, अपूर्व अद्ध अद्वितीय स्फाति वृद्धि, growth परित यारे तर सोहित्य तृप्ति, satiety, satisfaction सिन्धु समुद्र, हरियो रोप द्वेष रिपुमा हुश्मनना सवैया साम्राज्य छत्र गल्य वश्या स्वाधीन श्रयध्वम् भन्ने, मेवा, આય કરા ३ सोदरी लाई यो वाचक उपाध्याय Page #602 -------------------------------------------------------------------------- ________________ ४८६ - શાંતસુધારસ गीति तत्र श्री कीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन । शान्तसुधारसनामा संदृष्टो(ब्धो) भावनाप्रवन्धोऽयम् ॥४॥ शिखिनयनसिन्धुशशिमितवर्षे हर्पण गन्धपुरनगरे । श्रीविजयप्रभरिप्रभावतो यत्न एप सफलोऽभूत् उपजाति यथा विधुः पोडशभिः कलाभिः सम्पूर्णतामेत्य जगत्पुनीते । ग्रन्थस्तथा पोडशभिः प्रकाशैरयं समग्रैः शिवमातनोतु इन्द्रवज्रा यावज्जगत्येप सहस्रमानुः, पीयूपभानुश्च सदोदयेते । तावत्सतामेतदपि प्रमोदं, ज्योतिःस्फुरद्वाड्मयमातनोतु ॥ ७ ॥ ४. सन्दृष्टो पनाव्यो, अमर अर्थ असो -नयो भावार्थ तयार र्यो प्रवन्ध थ, माहित्यश्यना , ५ शिखि अभि, जानी मा नयन माम, मेनी सजा सिन्धु सभु, मातनी सज्ञा शशि 25, એકની એના ६ पिघु २८ पुनीते ४ छ, मान ५मा छे शिव भेाक्ष, स्या०४५२ ५०॥ आतनोतु पितारे। ७ सहस्रभानु हग Eि२पाणी भूर्य पीयूपभानु अभृताकिम, 25 उदयेते प्रशश पामे छ, य याय छ प्रमोद आन जोति स्फरट यातित सावतु वाङ्मय शान आतनोतु विस्तार, साव। Page #603 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ ૪૯૭ ૧. એવી રીતે અતિ સુંદર ભાવનાઓ વડે સુગ ધિત થયેલા હદયવાળા પ્રાણીઓ – જેમનુ આત્મતત્વ સ શયરહિત હોઈ યોગ્ય પ્રશ સા અને મહત્ત્વને પામેલ છે તથા જે (આત્મતત્ત્વ) ગુણસમૃદ્ધ છે એવા વિશિષ્ટ આત્મતત્ત્વવાળા પ્રાણીઓ – મેહનિદ્રા અને મમત્વને દૂર કરી દઈને અને વિનયગુણને સારી રીતે પરિચય કરીને ખરા સવવ ત થઈ, નિમમત્વભાવનો પ્રકઈ પામીને, મોટા ચવતી અને દેવોના પતિ ઈદ્રથી પણ અધિક એવી પ્રાણીઓના સુખની અનુપમ લમીને અને અતિ વિશાળ કીર્તિને શીધ્ર પામે છે. ૨. જે ભાવનાના મહિમા–પ્રભાવથી, અપધ્યાનરૂપ પિશાચોની પીડા જરા પણ જોર પકડી શકતી નથી, જેના મહિમાથી કઈ અનિર્વચનીય અદ્વિતીય સુખભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે અને જેના પ્રભાવથી સુખની તૃપ્તિનો દરિયો ચારે બાજુએ ફેલાઈ જાય છે અને જેને લઈને રાગ-રોષ વગેરે શસૈન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે તથા એકછત્ર મેલના રાજ્યરૂપ આત્મઋદ્ધિ સ્વાધીન થાય છે તે ભાવનાઓને તમે વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને સેવો–ભાવો ૩. શ્રી હીરવિજયસૂરીશ્વરના બે શિષ્યો થયા તે (સાંસારિકપણે પણ) ભાઈઓ હતા શ્રી સેમવિજય વાચક અને શ્રી કીતિવિજય વાચકવર. ૪. તેઓ પિકી શ્રી કીતિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે આ ભાવના સંબધી રચનાવાળો શાંતસુધારસ નામને ગ્રથ વિચાર્યો–અવલોક્યો (બનાવ્યો). ૫. સંવત્ ૧૭૨૩ માં શ્રી ગન્ધપુર (ગાધાર) નગરમાં શ્રી વિજયપ્રભસૂરિના પ્રસાદથી અત્ય ત હર્ષ સાથે આ યત્ન સફળ થા – ગ્રથ પૂરો થયો ૬. જેવી રીતે ચદ્ર પિતાની સેળ કળાથી પરિપૂર્ણતા પામીને જગતને આનદ આપે છે – પ્રકાશ આપે છે તેવી જ રીતે આ ગ્રંથ સર્વે મળીને સોળ પ્રકાશ (પ્રકરણો) વડે કલ્યાણને વિસ્તારે. હ, જ્યા સુધી આ જગતમાં હજાર કિરણોવાળો સૂર્ય અને અમૃત કિરણવાળ ચદ્ર પ્રકાશ કરે ત્યાસુધી સદા જ્યોતિને કુરાવતુ આ વાહમય (શાસ્ત્ર) સજ્જન પુરુષને આનદ આપો. Page #604 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિપરિચય ૧. આ શ્લોકમા ભાવનાનુ ફળ સામાન્ય રીતે બતાવે છે. મુખ્ય કેન્દ્રસ્થ વિચાર એ છે કે ભાવનાભાવિત પ્રાણીઓ લક્ષમી અને કીતિ પ્રાપ્ત કરે છે એ પ્રાપ્ત કરવાની લક્ષ્મી કેવા પ્રકારની હોય તેના વિવેચનમાં જણાવે છે કે આ દુનિયામાં ચક્રવતીની લક્ષ્મી અને દેવલોકમા ઈન્દ્રની લક્ષમી સર્વોત્કૃષ્ટ ગણાય છે. તેનાથી વધારે લક્ષમી કઈ હોઈ શકે તે શોધી કાઢવુ એ લક્ષમી તે મોક્ષલક્ષમી છે, ભાવનાભાવિત પ્રાણીઓ તે મોક્ષસ પત્તિ પ્રાપ્ત કરે છે. ચક્રવર્તીની લમી ઐહિક છે અને ઈદની પણ તે ભવ પૂરતી છે, તેથી અધિક લકમી અ તરલક્ષ્મી છે. તે સિદ્ધદશામાં મળે છે. એવા આતરસુખતુ વર્ણન અશક્ય છે' આ મહાન લકમી સદભાવનાશાળી પ્રાણીઓ મેળવે છે તેવા પ્રાણીઓને વિસ્તૃત કીતિ પણ મળે છે એવા ભાવનાશીલ પ્રાણીઓને કીતિની દરકાર હોતી નથી. પણ આતર સામ્રાજ્યનું એ વિશિષ્ટ પરિણામ છે અને વણમાગ્યું મળી જાય છે એવા ભાવનાશીલ પ્રાણુઓ કેવા હોય છે તેનું વર્ણન જરા વિચારવા જેવું છે અને લઠમી તથા કીતિ કોને મળે છે તેને ઊંડો અભ્યાસ કરવા જેવો છે. તે ભાવનાભાવિત સાધકનું ચિત્ર જોઈએ – (ક) પ્રથમ તે સદ્ભાવનાશીલ પ્રાણીઓનુ હદય ભાવનાથી સુગ ધિત થયેલું હોય છે. ઈર્ષ્યા, અસૂયા, કષાય કે કઈ પણ પ્રકારની કલેશવૃત્તિ વગરનું ચિત્ત હોય તે, સુગંધી ચિત્ત કહેવાય છે એ પોતે સુગ ધમય હોય છે અને વાતાવરણમાં સુગધને ફેલાવે છે. જેના ચિત્તમાં એક ભાવના જામે તે પણ કૃતકૃત્ય થઈ જાય તો પછી અનિત્યાદિ વિવિધ ભાવનાઓથી ભરેલા પ્રાણીનું ચિત્ત કેટલી સુવાસથી ભરપૂર હોય તેને વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય. (ખ) એવા પ્રાણીઓને વિનયગુણને મારી રીતે પરિચય થયેલો હોય છે વિનયગુણ વગર ભાવનાનાન પ્રાપ્ત થતું નથી. વિનેય એટલે આજ્ઞાક્તિ શિષ્ય. ગપ્રગતિ કે ભાવનાપ્રગતિમાં ગુરુપાશ્ત વ્ય અને ગુરુમાર્ગદર્શનની ખાસ અગત્ય છે. ભાવનાશીલ પુરુષ મહાત્મા ગીઓના ચરણની ઉપાસના કરી, વિનયગુણ વડે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આત્મપ્રગતિ સાધે છે (ગ) એવા પ્રાણીનુ આત્મતત્વ ખૂબ વિકાસ પામેલ હોય છે, એને માટે ચાર ગ્ય વિશેષ વાપર્યા છે તે પ્રત્યેક વિચારવા યોગ્ય છે આત્મતત્વ એટલે ચેતનરામ, આત્મા. જેને માટે આ સર્વ તૈયારી છે તે અંદર બેઠેલા ચેતનજી એ ચાર વિશેષણથી વિશિષ્ટ હોય છે, Page #605 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રશસ્તિ ૪૯ એ આત્મતત્ત્વ સ‘શયાતીત' હેાય છે . સ સારમા વિકલ્પને પાર હેાતા નથી અને સશય હાય ત્યાસુધી સિદ્ધિ થતી નથી સંયામા વિનતિ । એ આત્મા શ કા કે આકાક્ષાથી રહિત શુદ્ધ નિશ્ચયવાળો હાય છે, એ મેરુ પેરે નિષ્કપ હોય છે અને સ્પષ્ટ નિયવાળા હાય છે એ આત્મતત્ત્વ ગીત' હાય છે, એટલે પ્રશસા પામેલ હેાય છે. કેવા પ્રકારના આત્મતત્ત્વની (પ્રશ સા સમુત્કીર્તન) થાય તે પ્રશ્ન સ્વાભાવિક છે. જે મળથી રહિત થતેા જતેા હોય તે આત્મા તેટલે અશે સમુત્કીર્તનને ચેાગ્ય છે. તદ્ન વિશુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત થવાના કાઠા પર બેઠેલાનુ આત્મતત્ત્વ પ્રશસાયેાગ્ય કહેવાય એ આત્મતત્ત્વ ‘ઉન્નીત' હાય. ઊચે લઈ જનાર – મહત્ત્વના સ્થાનને માગે ચઢી જનાર આ આત્મતત્ત્વ વિશુદ્ધિને માર્ગે પ્રગતિ કરનાર હાય. ગીતમા ખાદ્ય પ્રશ સાનેા સવાલ આવે છે અને ઉન્નતિમા આત્મતત્ત્વની પેાતાની પ્રગતિના પ્રસગ પ્રાપ્ત થાય છે 1 વળી એ આત્મતત્ત્વ ‘સ્ક્રીત' હાય એટલે એ ગુણસમૃદ્ધ હાય છે . આત્મતત્ત્વના ગુÀા કેટલા છે તે આ સ્થાને જણાવવાની જરૂર ન જ હાય, એના અનેક ગુણા ઓછાવધતા પણ એટલા પ્રમાણમાં તેનામા વિકાસ પામેલા હેાય છે કે એને ‘સમૃદ્ધ’કહી શકાય, (ઘ) એવા પ્રાણીએ મેાનિદ્રા અને મમત્વને દૂર કરનારા હાય છે આ ખહુ વિશિષ્ટ ગુણુ છે. ખાસ વિચારવા ચેાગ્ય વિશેષણ છે. મેાહ એટલે અનાદિ અજ્ઞાન આ પ્રાણીને સસાર સાથે જોડનાર અજ્ઞાન-અવિદ્યા ભય કર છે. એના પરિણામે એ સાચા-ખાટાને ઓળખી શકતા નથી. અનાદિ અજ્ઞાન એ ખાસ દૂર કરવા ચૈાગ્ય વસ્તુ છે. આ અજ્ઞાન જાય ત્યારે પ્રાણીને સત્યજ્ઞાન થાય છે. ત્યાર પછી નિદ્રા મહાદુ.ખદાયી છે. નિદ્રા એટલે પ્રમાદ પ્રમાદથી પ્રાણી સ સારયુક્ત રહે છે. એને પ્રગતિ કરવાની પ્રેરણા જ થતી નથી. એ જેમ હાય તેમ પડયો રહે છે. આ પ્રમાદભાવ ઉક્ત સત્ત્વવત પ્રાણીને દૂર થતા જાય છે અજ્ઞાન જાય અને પ્રમાદ દૂર થાય તે પણ મારા-તારાના મમત્વરૂપ અનાદિ સસ્કાર છૂટતા નથી સ સારમાં રખડાવનાર આ મમત્વ પણ ખૂબ આકરુ છે. તે આપણે પ્રત્યેક ભાવનાના વિવેચનમા જોઈ ગયા છીએ. એ માહ, પ્રમાદ અને મમત્વના નાશથી ખૂબ પ્રગતિ થાય છે, એ પ્રાણી તેને દૂર ફેંકી દે છે, એ ફરી વખત આવે નહિ અને સત્તામા પણ રહે નહિ એવી રીતે એના ઉપર સામ્રાજ્ય મેળવતા જાય છે, (ઙ) એવા પ્રાણી પછી સત્ત્વવત થાય છે, એને આવે છે અને પછી તે અમમત્વાશ્રયત્વ’ પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરે છે. પેાતાની જાત પર કાબૂ અને વિશ્વાસ એટલે-એ નિમ મત્વભાવના પ્રક Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫oo શાંતસુધારસ ઉપરના વિશેપણમાં તો એ મમત્વને દૂર કરે છે એમ કહ્યું છે, પણ એટલાથી એને પૂરો પત્તો લાગતો નથી. પૂરી પ્રગતિ કરવા માટે એણે નિર્મમત્વભાવનો પ્રાર્ધ પ્રાપ્ત કરે પડે છે. એટલે એનામાં મમત્વભાવનું અપસરણ હોય તે ઉપરાત નિર્મમત્વ-નિર્મોહિને પ્રકર્ષ એનામાં જમાન થવો ઘટે. આ પ્રાણી અનુપમ લક્ષ્મી અને કીર્તન પામે છે. એ આત્મઋદ્ધિ(લકમી)ને ઉપમા આપી શકાય તેવા કોઈ શબ્દ આ દુનિયામાં વિદ્યમાન નથી. એ અનિર્વચનીય છે, અનુપમેય છે અને માત્ર અનુભવગમ્ય છે. વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને તમે એ ભાવનાઓ ભાવ. વિનયને મહિમા ઉપર બતાવ્યો છે. એ ભાવના એટલે બાર અને ચાર મળીને ઉપર વર્ણવેલી સોળ ભાવના, એ ભાવનાને મહિમા કેવો છે તેનું સંક્ષિપ્ત વર્ણન વિચારે. વા, એ ભાવનાના પ્રભાવથી અપધ્યાનની પીડા થતી નથી. અપધ્યાન અથવા દુર્બાન એટલે આત...રદ્રધ્યાન એ ખરેખર પીડા કરનારાં છે, એ દુર્ગાન થાય ત્યારે પાર વગરની માનસિક વ્યથા કરનાર છે અને જૂના વખતમાં ભેળા માણસને ભૂતપ્રેત વળગતા તેના જેવો એ ખરેખર વળગાડ છે ભાવનામાં એટલું બળ છે કે એ કોઈ પ્રકારના દુર્ગાનને થવો જ દેતી નથી, એટલે પછી એ દુર્ગાનની પીડા ઉદભવતી જ નથી આ અસાધારણ લાભ છે. ગગ્રંથમાં તો આ અપધ્યાનના વિષય પર અનેક પ્રકરણો લખાયા છે, તે ખૂબ સમજવા યોગ્ય છે. ત્તએ ભાવનાઓના પ્રભાવથી કઈ અનિર્વચનીય અદ્વિતીય સુખ–ભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે. એ ભાવના ભાવતા જે સુખ થાય છે તે વર્ણન કરી શકાય તેવું નથી, કોઈ અચિત્ય, અનુભૂત, અપૂર્વ સુખ તેથી પ્રાપ્ત થાય છે અને એવુ સુખ ચિત્તને પ્રસન્ન કરે છે એ તે શાત પ્રદેશમાં બેસી અનિત્ય કે મૈત્રીભાવના ભાવી હોય અને આ સુખનો અ ત સ્પર્શ થયો હોય તે જ તેનો ખ્યાલ આવે. બાકી સાકરની મીઠાશ કયા શબ્દોમાં વર્ણવી શકાય? એ તો સાકર ખાવામાં આવે તો જ સમજાય. ભાવનાથી થતી ચિત્તપ્રસન્નતા અનુભવ જ સમજાવે. અત્ર વર્ણનમાં તો માત્ર તેનું રૂપક આપી શકાય. એનું રૂપક પણ ખરુ પ્રાપ્ત થતુ નથી. કર્તા કેઈ એવા શબ્દથી કલ્પના કરવાની પ્રેરણા કરે છેઆ અદ્વિતીય ચિત્ત પ્રસન્નતા ભાવનાના પ્રભાવથી પ્રાપ્ત થાય છે જ. ભાવનાના પ્રભાવથી સુખતૃપ્તિનો દરિયે ચારે તરફ ફેલાઈ જાય છે ભાવનાનું સુખ ચારે તરફ, દિશાઓમાં અને વિદિશાઓમાં ફેલાઈ જાય છે. ભાવનાથી સુખની તૃપ્તિ થાય છે, એથી ચિત્ત ધરાઈ જાય છે, એને વિસ્તાર દરિયા જેટલો વધી જાય છે, તેને ચારે તરફ પ્રસાર થાય છે. ભાવનાનું વાતાવરણ ચારે તરફ કેવા ઉજજવળ, શાત, સુખી, પ્રકાશમય દિગંત કરી દે છે તે વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય. Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ પ ઇ., ભાવનાના મહિમાથી રાગ-રોષ વગેરે શત્રુસેન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે. અંતરમાં બે પ્રકારનાં યુદ્ધ ચાલતા જ હોય છે. એક બાજુએ ચારિત્રરાજનુ લશ્કર અને બીજી બાજુએ વૃદ્ધ મહામોહરાયનું લશ્કર એનુ અનાદિ યુદ્ધ ચાલતું હોય છે મેહરાય પિતાના બે પુત્ર–રાગકેસરી અને શ્રેષગજેન્દ્ર(રાગ ને રોષ)ને પિતાનું લશ્કર સોપે છે પણ જરૂર પડે તે ઘરડે ઘડપણે બે હાથમાં બે તરવાર લઈ વૃદ્ધ મોહરાજ પોતે પણ ઊતરી પડે છે. એના કષાય, નોક્યાય આદિ અનેક લડવૈયાઓ–નિકે છે. ભાવનાના મહિમાથી આ સર્વ લડવૈયાઓ પ્રથમ નાસભાગ કરે છે, પછી છુપાઈ જાય છે અને ભાવનાનું બળ વધી જાય તે અંતે ક્ષય પામી ખલાસ થઈ જાય છે. અન્યત્ર આ યુદ્ધનું વર્ણન થઈ ગયુ છે. , એ ભાવનાઓના મહિમાથી એક છત્ર માલસામ્રાજ્યરૂ૫ આત્મઋદ્ધિ સ્વાધીન થાય છે. આ આત્મઋદ્ધિને કે સામ્રાજ્યને પરિચય કરાવવા હવે બાકી રહેતી નથી. આવી ભાવનાઓને તમે ભાવે-સે-આદર એમાં કઈ વાત બાકી રહેતી નથી. દુર્થોનની નાની વાતથી માડીને તેને દૂર કરવાથી આદરેલી શ્રેણી અને આત્મદ્ધિ ઘેર લાવીને સિદ્ધિસામાન્યલક્ષમી અપાવે છે. આથી વધારે શું જોઈએ ? ૩. શ્રીહીરવિજયસૂરિ સેળમી સદીમાં થયા તેમના જીવનવૃત્ત માટે જુઓ શ્રીહીરસૌભાગ્ય કાવ્ય. એમનો જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ (વીર સંવત્ ૨૦૫૩), દીક્ષા વિ. સ. ૧૫૬, આચાર્યપદ વિ. સ. ૧૬૧૦, સ્વર્ગગમન વિ. સ. ૧૬પર. એમણે પાદશાહ અકબરને જૈન તત્વજ્ઞાન સબધી માહિતી આપી હતી. એમના સબ ધી શ્રીવિદ્યાવિજયજીનો ‘સૂરીશ્વર અને સમ્રા ગ્રથ વાચવા યોગ્ય છે તેઓ તપગચ્છની ૫૮મી પાટે ગચ્છાધિપતિ થયા છે. એમને બે શિષ્ય હતા• શ્રી વિજય વાચક અને શ્રી કીતિવિજ્ય વાચક. વાચક એટલે ' ઉપાધ્યાય. આ બન્ને સસારીપણે પણ ભાઈઓ હતા, એક માબાપના પુત્રો હતા એમ આ શ્લોકથી જણાય છે. ૪. એ પછી શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય શ્રીવિનયવિજય ઉપાધ્યાયે આ શાંતસુધારસ ગ્રથ બનાવ્ય, ર. મૂળમાં “સં ' એમ લખ્યું છે તેનો અર્થ “વિચાર”, “અવલેક્યો’ એમ થાય છે આ શબ્દ લેખકમહાત્માની નમ્રતા સૂચવે છે પ. પુસ્તકલેખનની સાલ અ કના ઊલટા કમમાં આપવાનો રિવાજ પ્રચલિત છે. પિગળમાં પણ બે અંક થાય ત્યારથી તેની ગતિ વામ કરવાનું જણાવેલ છે એ સજ્ઞાજ્ઞાન માટે એકાક્ષરી કેશ જેવો. અહીં જે ચાર સત્તા આપી છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે. શિખી ( અગ્નિ) ૩, નયન (આંખ) ૨ સિધુ (સમુદ્ર) ૭, શશી (ચંદ્ર) ૧ Page #608 -------------------------------------------------------------------------- ________________ 502 શાંતસુધારસ એ અ કોને ઉપરના નિયમે ઉલટાવતા વિક્રમ સંવત્ સત્તરશે ને વેવીશ (1723). પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ iધપુર નગરમાં પૂરો થયેલ છે. એ ગ ઘપુર તે ગાધાર જંબુસર પાસે છે તે સભવે છે. ત્યાં અત્યારે જૈન વસ્તીનું નામ નથી. અઢારમા સૈકામાં એની જાહોજલાલી કેવી હતી તે પર વિવેચન શ્રીવિનયવિજયના જીવનવૃત્તમાં જોવામાં આવશે આ ગ્રંથ પૂરે થયો ત્યારે તપગચ્છના મુખ્ય આચાર્ય શ્રીવિજયપ્રભસૂરિ હતા. એમને જન્મ વિ. સ. ૧૬૭પ, દીક્ષા સ. 1689, આચાર્યપદ સ 1713, સ્વર્ગગમન સં. 1749. તે સમયે જૈન સમાજની દશા કેવી હતી અને ભારતની રાજકીયાદિ પરિસ્થિતિ કેવી હતી તે માટે જુઓ એમનું જીવનવૃત્ત. 6. આ ગ્રંથને સેળ પ્રકાશ (પ્રકરણે) પાડવામાં આવ્યાં છેપ્રત્યેકમાં એક એક ભાવના ગાઈ છે 7. પ્રાતે શુભ ઇચ્છાપૂર્વક આશીર્વચન છે इति प्रशस्तिपरिचय ઇતિશ્રી વિનયવિજપાધ્યાયવિરચિત “શાન્ત-સુધારસ ગ્રંથ વિવેચનસહિત સંપૂર્ણ